________________
" पत्रको विप्रजातिः स्यात् क्षत्रियो नाभिच्छंदकः । सभामागों भवेद्श्यः शूद्रो मन्दारकस्तथा ॥"...
लोक. . થકની બ્રાહાણ અતિ, નાસિઈદની ક્ષત્રિય જાતિ, સભામાર્ગની વૈશ્યજાતિ અને મંદરકની શુ દજાતિ છે.
पचक: सवर्णः स्यात सत्रियो रक्तवर्णकः। सभामागों भवेत् पीतो मन्दारः सर्ववर्णकः ॥"
श्लोक ધળાવણને પક, લાલવને નાભિછંદ, પીલાવણને સભામાર્ગ અને અનેક વણને મંદારક નામને વિતાન છે. અપરાજિત પૃચ્છા સૂત્ર ૧૦માં ચાર પ્રકારનાં વિતા લખે છે કે
“ वितानांच प्रवक्ष्यामि भेदैस्तच्च चतुर्विधम् । पाक नामिच्छन्दं समा मन्दारकं तथा ॥१॥ शुद्धश्च छन्दसंघाटो भिम उद्भिन्न एव च ।
एतेषां सन्ति ये मेदाः कथये तान् समासतः ॥२॥ ચાર પ્રકારના વિતાને કહે છે પદ્મક, નાભિ, સભામાર્ગ અને મંદારક એ ચાર પ્રકારના વિતાને છે, તેનાં શુદ્ધ, છંદસંઘાટ, ભિન્ન અને ઉભિન્ન એ ચાર ભેદ છે, તે સંક્ષેપમાં કહું છું.
" एकत्वे च भबेच्छुदः संघाटश्च द्विमिश्रणात ।
त्रिमिभाव तथा भिन्ना उद्भिन्नाश्चतुरन्विताः" ॥३॥ એક જાતની આકૃતિવાલા શુદ્ધ, બે જાતની આકૃતિવાળા મિશ્ર, ત્રણ જાતની આકૃતિ વાળા ભિન્ન અને ચાર પ્રકારની આકૃતિવાળા ઉભિન્ન નામના વિતાન છે,
" पमनाभं सभापमं मामन्दारकं तथा।
कमोद्भवमाख्यातं मिश्रकाणां चतुष्टयम् " ॥४॥ પાનાભ, સભાપ, સભામંદારક અને કમલભવ, એ ચાર મિશ્રજાતિના વિતાન છે,
वितानानि विचित्राणि वस्त्रचित्रादिभेदतः । शिल्पिलोके प्रवर्तन्ते तस्मादूरखानि लोकतः ॥३६॥