________________
सद्यो वामस्तथाघोर-स्तत्पुरुष ईश एव च।। कणीदिभद्रपर्यन्तं पञ्चाङ्गे तान् प्रतिष्ठयेत् ॥८॥
કૃતિ વાઈઝ
સવ, વામન, અર, તપુરૂષ અને ઈશ, એ પાંચ દેવોને કેણથી લઈભદ્ર સુધીના પાંચ અંગોમાં (કેણ, પઢશે, રથ, ઉપરથ અને નદીમાં) ન્યાસ કરી પૂજા કરવી. ૮૦ પ્રતિષ્ઠિતદેવનું પ્રથમ દર્શન–
प्रथम देवतादृष्टे-दर्शयेदन्तवाहितम् ।
विप्रकुमारिकां वास्तु ततो लोकान् प्रदर्शयेत् । ८॥ પ્રતિષ્ઠાના દિવસે દેવાલય બંધ થયા પછી પ્રાતઃકાલ ઉઘાડવાના સમયે દેવનું પ્રથમ દર્શન બ્રાહ્મણ કુમારી કરે, પછી બીજાં લેક દર્શન કરે. ૮૧ સૂત્રધાર પૂજન
इत्यनन्तरतः कुर्यात् सूत्रधारस्य पूजनम् । પિત્તરસ્ત્રા-મણિબાવાદ ૮રા अन्येषां शिल्पिनां पूजा करीव्या कर्मकारिणाम् ।
स्वाधिकारानुसारेण वस्त्रताम्बूलभोजनैः ॥८॥ વિધિપૂર્વક દેવપ્રતિષ્ઠા થયા પછી ભૂમિ, ઘન, વસ્ત્ર અને અલંકારે વડે તથા ગાય, ભેંસ, ઘોડા આદિ વાહન વડે સૂત્રધારની સન્માનપૂર્વક પૂજા કરવી, તથા કામ કરનાર બીજા શિલ્પિઓની પણ તેની ગ્યતાનુસાર વસ્ત્ર, ભોજન પાન આદિથી સન્માનપૂર્વક પૂજા કરવી. ૮૨-૮૩ દેવાલય બનાવવાનું ફલ–
काष्ठपाषाणनिर्माण-कारिणो यन्त्र मन्दिरे।
भुञ्जतेऽसौ तत्र सौख्यं शङ्करत्रिदशेः सह ॥८॥ લાકડાને અથવા પાષાણ આદિને પ્રાસાદ જે મનુષ્ય કરાવે છે, તે દેવલેકમાં મહાદેવ તથા અન્ય દેવેની સાથે સુખ ભોગવે છે. ૮૪ સુત્રધારને આશિર્વાદ–
पुण्यं प्रासादज स्वामी प्रार्थयेत् सूत्रधारतः। सूत्रधारो वदेत् स्वामिन् अक्षयं भवतात् तव ८५||
ત સૂરજૂગા !