________________
ગુડગાજ: ઠવજાદંડનું પહેલું ઉદયમાન
રજા જાતીયાંશ પિતા પાસાનના
मध्योऽष्टांशेन हीनोऽसौ ज्येष्ठपादोनः कन्यसः॥१॥ પ્રાસાદની ખરશિલાથી લઈ કલશના અગ્ર ભાગ સુધીની ઊંચાઈના ત્રણ ભાગ કરવાં, તેમાંથી એક ભાગના માનને લાંબે વજાદંડ કરવો તે ણ માનને જડ બને. તેમાંથી આઠમે ભાગ કામ કરવાથી મધ્યમમાન અને ચે ભાગ કમકરવાથી કનીપમાનનો વજાદંડ થાય છે ના ધ્વજાદંડનું બીજું ઉદયમાન–
प्रासाद व्यासमानेन दण्डो ज्येष्ठः प्रकीर्तितः।
मध्यो हीनो दशांशेन पञ्चमांशेन कन्यसः ॥ ४२ ॥ પ્રાસાદના વિસ્તારની બરોબર લાંબે વિજાદંડ કરે, તે જયેષ્ઠ માનને કથન જાણવે. તેમાંથી દશમે ભાગ કમકરવાથી મધ્યમ માન અને પાંચમો ભાગ કામ કરવાથી કનિષ્ઠ માનને દવા દંડ થાય છે. ૪૨ છે ઠવજા દડતું ગીજું ઉદય માન
" मूलरेखा प्रमाणेन ज्येष्ठः स्याद् दण्डसम्भवः । मध्यमो द्वादशांशोना पडंशोन: कनिष्ठकः ॥"
૫. સ. ૧૪૪ મૂલરેખા શિખરનો વિસ્તાર અર્થાત્ (ગભારા) ના વિસ્તાર માન જેટલે લાંબો ધ્વજા દંડ કર, તે જયેષ્ઠ માનને કહેવાય, તેમાંથી બામે ભાગ કામ કરવાથી મધ્યમ અને છઠ્ઠો ભાગ કમ કરવાથી કનિષ્ઠ માનને વજા દંડ કહેવાય છે. વિવેક વિલાસને પ્રથમ સર્ગ લેક ૧૭૯માં ખુલાસાવાર જણાવે છે કે
" दण्ड: प्रकाशे मासादे प्रासादकरसंख्यया।
सान्धकारे पुनः कार्यों मध्यप्रासादमानतः।।" પ્રકાશવાળા (પરિકમ વગરનાં) પ્રાસાદ વજાદંડ પ્રાસાદનાં માનને કરે, એટલે જેટલું પ્રાસાદ હેય તેટલું લાંબા વજા દંડ કરે, અને અંધકારવાળા (પરિક્રમા વાળ) પ્રાસાદને વિજાદંડ મધ્યપ્રાસાદના માનને કરે. એટલે પરિક્રમા અને પરિકમાની ભીંતને છેડીને ગભારો અને તેની બને ભીંતના માનને કર.
૧ "fપારાન્ત:'1 ૨ “ઇ”