________________
वतीयोऽध्यायः ભાગને કલશ, અઢી ભાગનું અંતરાલ, આઠ ભાગની કેવાલ, નવ ભાગની માંચી, પાંત્રીશ ભાગની જંઘા, પંદર ભાગને ઉદ્દગમ (દેઢીયો), આઠ ભાગની ભરણ, દશ ભાગની શિરાવટી, આઠ ભાગની કપોતાલી, અઢી ભાગનું અંતરાલ અને તે ભાગને છજજાને ઉદય કર. તથા જાને નીકાળ દશ ભાગને કર . ૨૦ થી ૨૩
આ ૧૪૪ ભાગનાં મડવરનાં થરામાં જે રૂપિ કરવામાં આવે છે, તેનું વર્ણન અપરાજિતપૃચ્છા સૂત્ર ૧૨૭ પ્રમાણે જ્ઞાન પ્રકાશ દિપાવમાં નીચે પ્રમાણે છે
" खुरकः पञ्चभागस्तु विंशतिः कुम्भकस्तथा। पूर्वमध्यापरे भागे प्रभविष्णुरुद्रादयः ॥ ત્રિસધ્યા મા શોમાયા (વિ)વિત્રતા नासके रूपसंघाटा दलगमें रथिकोत्तमा ॥ ..
मृणालपत्रं शोभाढयं स्तम्भिका तोरणान्विता ।" પીઠની ઉપર ખરે પાંચ ભાંગ અને કુંભ વિશ ભાગ કર, કુંભામાં બ્રહ્મા. વિષ્ણુ અને મહાદેવનાં સ્વરૂપ કરવાં. એ ત્રણ દેવમાં, એક મધ્યમાં, અને એક, એક તેની પડખે રાખવાં. ભદ્રના કુંભામાં ત્રણ સંધ્યાદેવી પરિવાર સાથે બનાવવી. કણાના કુંભામાં અનેક રૂપે કરવાં. ભદ્રના મધ્ય ગર્ભમાં સુંદર રથિકા (ગવાક્ષ) કરવી. કમલનાં પત્રેની આકૃતિઓ કરવી અને તોરણવાળી થાંભલીઓ કરવી.
"कलशो वसुभागस्तु सार्घद्वौ चान्तःपत्रकम् ॥ वसुभिश्व कपोतालि-मनिका नवभागिका। पञ्चत्रिशदुच्छिता च जचा कार्या विचक्षणा १ ॥ भ्रमनिर्वाणतैः स्तम्भ-र्नासकोपाङ्गफालनाः। मूलनासकसर्वेषु स्तम्भाः स्युश्चतुरस्रकाः॥
શનૈઃ સિદૈશૌચ મા સારવાર આઠ ભાગને કલશ, અઢી ભાગનું અંતરપત્ર, આઠભાગને કેવાલ, નવ ભાગની માંચી અને પાંત્રીશ ભાગની જંઘા કરવી. કેણા અને ઉપાંગની ફાલનાઓની જંઘામાં જમવાલા સ્ત કરવાં. બધાં મુખ્ય કેણાઓમાં સમચોરસ ખંભે કરવાં, તથા હાથી, સિંહ, ગ્રાસમુખ અને મઘરનાં રૂપોથી શોભાયમાન કરવાં.
“p ૨ વિકાછી કાજુ ક િ नाटयेशः पश्चिमे भद्रे अन्धकेश्वरो दक्षिणे । चण्डिका उत्तरे देव्यो दंष्ट्रासविताननाः॥