________________
ક્ષીરાવમાં વિશેષ ખતાવે છે કે
सामान
प्रासादमण्ड
“ अस्योदये च कर्त्तव्यं प्रथमं पङ्कच्छायकम् । यावत्समोदयः प्राज्ञ ! तावन्मण्डोवरं कृतम् ॥ तथाच्छाद्य संस्थाने द्वे जङ्घे परिकीर्तिते । भवेयुर्द्वादशजङ्घा यावत्तु शतार्थोदये ॥
विधं कूटच्छाद्यं च द्विभूम्यन्तरे मुने ! | મળ્યત્વે મનેમાશ્રી આયોઘ્ને ન(!)ચ મચિહ્ન पुनर्जया प्रदातव्या यावद् द्वादशसंख्यया । किञ्चित् किञ्चिद् भवेन्यूनं कर्तव्यो भूमिकोच्छ्रयः ॥ शतार्थोदये माने च महामेरुः प्रदापयेत् ।
• ૧૦%
પ્રાસાદના જે ઉદય આવે, તે પ્રમાણેમ ડાવરની ઊંચાઈ કરવી. અને તેમાં છ છજા કરવાં, પ્રથમ છાનું મૈં જ ઘાવાલું કરવું. આ પ્રમાણે પચાસ હાથના પ્રાસાદને ખાર જંઘા અને છ છાજાએ કરવાં. એટલે એ એ માળને આંતરે એક એક છાજુ કરવું, દરેક ઠેકાણે ભરણીની ઉપર માંચી રાખવી, પણ ાજાની ઉપર માંચી રાખવી નહિ. નીચેની ભૂમિથી ઉપરની ભૂમિની ઊંઊંચાઈ કમતી કમતી કરવી. આ મહામેરૂ ડેવર પચાસ હાથના પ્રાસાદને વિષે કરવા.
-
સામાન્ય મડાવરशिरावट्युद्गमो मची जङ्घा रूपाणि वर्जयेत् । अपद्रव्ये महत्पुण्यं कथितं विश्वकर्मणा ||२८||
કૃતિ સામાન્યમન્ડોવરઃ ! શિરાવટી, ઉદ્ગમ ( ડેાઢીએ ) માંચી અને જધામાં રૂપે બનાવવામાં આવે તે દ્રવ્યના ખર્ચ વધારે થાય છે, માટે પેાતાની શક્તિ પ્રમાણે એ થારૂપ વગરનાં પશુ બનાવી શકાય છે. વગર રૂપના અનાવે તે ખર્ચ કમ લાગે અને મહાન્ પુણ્ય થાય છે. એવું વિશ્વકર્માએ કહ્યું છે.