________________
तृतीयोऽध्यायः ક્ષીરાવના મતાનુસાર સૂત્રધાર રાજસિંહ કૃત વાસ્તુરાજમાં લખે છે કે--
“પુશર્વ દ્રિતીય તfક વૃતા” | પ્રથમ ભિટ્ટથી બીજે ભિટ્ટ પણે અને ત્રીજે ભિક અરધ નિગમમાં કરે. એ ભિટ્ટ પુષ્પની આકૃતિવાળા કરવાં. પીઠનું ઉદયમાન
पिठमधु त्रिपादांशै-रेकडित्रिकरे गृहे । चतुर्हस्ते त्रिसाद्धाशं पादांशं पञ्चहस्तके ॥५॥
તિષત્રિા -છતાદ્ધ તeraft वृद्धिर्वेदत्रियुग्मेन्दु-संख्या स्यादछगुलैः क्रमात् ॥६॥
पञ्चांशं हीनमाधिक्य-मेकैकं तु विधा पुनः । ભિની ઉપર પીઠ કરવી, તેનું ઉદયમાન આ પ્રમાણે છે-એક હાથના વિસ્તારવાળા પ્રાસાદની પીઠને ઉદય બાર આંગળ, બે હાથના પ્રાસાદની પીઠ સેળ આંગળ, ત્રણ હાથના પ્રાસાદની પીઠ અઢાર આંગળ, ચાર હાથના પ્રાસાદની પીઠ સાડા ત્રણ ભાગ (સાડી સત્યાવીશ આગળ,)* પાંચ હાથના પ્રાસાદની પીઠ ચોથે ભાગે (ત્રીશ આંગળ) ઉદયમાં કરવી. છ થી દશ હાથ સુધીના પ્રાસાદની પીઠ ચાર ચાર આંગળ, અગ્યાર થી વીશ હાથ સુધીના પ્રાસાદની પીઠ ત્રણ્ય ત્રણ આંગળ, એકવીશથી છત્રીશ હાથ સુધીના પ્રાસાદની પીઠ બે બે આંગળ, અને સાડત્રીસથી પચાસ હાથ સુધીના પ્રાસાદની પીઠ એક એક આગળ વધારીને કરવી. દવે
પીઠનું જે માન આવ્યું હોય તેને પાંચમો ભાગ ઉદયમાં કામ કરે તે કનિષ્ઠમાનની અને વધારે તે જયેષ્ઠ માનની પીઠ થાય છે. જયેષ્ઠ મધ્ય અને કનિષ્ઠ એ પ્રત્યેકના ત્રણ ત્રણ ભેદ થાય છે. જેમકે-જયેષ્ઠ માનની પીઠનો પાંચમો ભાગ જયેષ્ઠામાં વધારે તે જયેષ્ઠ જયેષ્ઠ, કમ કરે તે જયેષ્ઠ કનિષ્ઠ અને ભાગ કર્યા વિનાનું જે જયેષ્ઠ માન આવ્યું હોય તે જયેષ્ઠ મધ્યમ કહેવાય. આ પ્રમાણે મધ્યમ જયેષ્ઠ, મધ્યમ મધ્યમ, મધ્યમ કનિષ્ઠ તથા કનિષ્ઠ જયેષ્ઠ, કનિષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ કનિષ્ઠ ત્રણ ત્રણ ભેદ દરેકના જાણવાં, ક્ષીરાવનાં મતાનુસાર પીઠનાં ઉદયનું માન–
“ g જો કાલે જ હૈ તારા
हस्तादिपञ्चपर्यन्तं स्मृता पञ्चाङ्गुला करे ॥ અપરાજિત પછી સૂત્ર ૧૨૩માં અરધી, તુતીયા અને ચતુર્થાશમાનની લખે છે.