________________
प्रासादमण्ड
ઘર બનાવવાની તથા તેમાં પ્રવેશ કરવાની જે વિધિ વાસ્તુશાસ્ત્રમાં વિદ્વાનાએ મતાવી છે, તે વિધિ પ્રમાણે દેવાલયમાં પણ કાર્ય કરવું ॥ ૪ ll
દેવપૂજિત શિવસ્થાન—
हिमाद्रेरुत्तरे पार्श्वे learned
परम् ।
पावनं शङ्करस्थानं तत्र सर्वैः शिवोऽर्चितः ॥५॥
હિમાલય પર્વતની ઉત્તરદિશામાં સુંદર દેવદારૂ ક્ષેાનું મેટું વન છે, આ મહાદેવનું પવિત્ર તીર્થસ્થાન છે, ત્યાં સવ દેવ અને દૈત્ય આદિ એકઠા મળીને મહાદેવની પૂજા કરી ૫ ।
मासाहनी जति
प्रासादाकारपूजाभि देवदेत्यादिभिः क्रमात् ।
२
चतुर्दश समुत्पन्नाः प्रासादानां च जातयः ६॥
ચૌદ લેાકના દેવ અને દૈત્ય આદિ એકઠાં મળીને અનુક્રમે અનેક પ્રકારે પ્રાસાદના આકારવાળી મહાદેવની પૂજા કરી, જેથી ચૌદ પ્રકારની પ્રાસાદની જાતિ ઉત્પન્ન થઈ
પ્રાસાદાત્પતિની ચૌદ જાતિ—
१ ' देवदाय', २ ' सु
-
(6 यत्र येषां कृता पूजा तत्र तन्नामकास्तु ते । प्रासादानां समस्तानां कथयिष्याम्यनुक्रमम् ॥ सुरैस्तु नागराः ख्याता द्राविडा दानवेन्द्रः । लतिनाचैव गन्धर्वै-र्यक्षैश्वापि विमानजाः || विद्याधरैर्मिश्रकाच वसुभिश्र वराटकाः । सान्धारावोरगैः ख्याता नरेन्द्र मिस्तथा ॥ विमाननागरच्छन्दाः सूर्य लोक समुद्भवाः । नक्षत्राधिपलोकोक्ता - छन्दा विमानपुष्पकाः ॥ पार्वती सम्भवाः सेना वलयाकार संस्थिताः । हरसिद्धयादिदेवीभिः कार्याः सिंहावलोकनाः 1: || व्यन्तर स्थित देवैस्तु फांसनाकारिणो मताः । इन्द्रलोकसमुद्भूता रथाश्र विविधा मताः ॥
"1
अप० सूत्र. १०६