________________
प्रासादमण्डने gયાદિ તત્રયદરે રિવરnfજ ઘgmfd.
नामानि जातयस्तेषा-मूवमार्गानुसारतः ॥ ५ ॥ એક જ તલની ઉપર ઘણા પ્રકારનાં શિખર ઉત્પન્ન થાય છે. અને તે ઉપરનાં શિખરનાં નિર્માણથી પ્રાસાદનાં નામ અને તેની જાતિ ઉત્પન્ન થાય છે. બ્રમણ (પરિકમા)
दशहस्तादधो न स्यात् प्रासादो भ्रमसंयुतः।
नवाष्टदशभागेन भ्रमो भित्तिर्विधीयते ॥ ६ ॥ દશ હાથથી ઓછા માનનાં પ્રાસાદને પરિકમાં કરવી નહિ, પરંતુ દશ હાથથી અધિકમાનના પ્રાસાદને પરિકમા કરવી, પરિકમાં અને દીવાલ પ્રાસાદના આઠમા, નવમા
અથવા દશમા ભાગની કરવી. ૬ ૫
बैराण्यादिकाणी प्रवल विभक्ति isni
પિચતુર૪ઃ સ્થાવતુ ચતુIિ प्रासादो ब्रह्मणः प्रोक्तो निर्मितो विश्वकर्मणा ॥ ७ ॥
વૈરાજ્યપ્રાસાદ સમારસ અને ચાર દ્વારવાળે છે, તે પ્રત્યેક દ્વાર કી મંડપ વાળા કરવાં, આ પ્રાસાદ બ્રહ્માજીને કહેવાય છે અને તે વિશ્વકર્માજીએ નિર્માણ કરે છે ૭ છે અપરાજિતકૃચ્છા સુત્ર ૧૫૫ માં કહ્યું છે કે" चतुरस्रीकृते क्षेत्रे तथा षोडशभाजिते । तस्य मध्यं चतुर्भाग-गर्भ सूत्रैव कारयेत् ॥ द्वादशास्वय शेषेषु बाह्ये भित्तीः प्रकल्पयेत् ॥"
ઐરાજ્ય પ્રાસાદની સમરસ ભૂમિના સોલ ભાગ કરવાં, તેમાંથી ચાર ભાગને મધ્ય ગભારે રાખવે, બાકી બાર ભાગમાં બે બે ભાગની બને દીવાલ અને બે ભાગની ભ્રમણી કQી.
***
TRA
પારnતે.
૧. “પીવા ”!