________________
と
હાય તેમ જણુાતુ નથી. એક શિખર ઉપર પાંચ ધ્વાદડ કરવાથી શિખરતે ઘણી હાનિ પહેાંચવાને અય રહે છે. તેથી આ બ્લેક ક્ષેપક હાય તેમ જણાય છે.
ગૂજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છ આદિનાં કેટલાંએક ગામમાં શિખરની આગળના ઘૂમટા ઉપર પણ ધ્વજાદડ ચડાવેલા જોવામાં આવે છે તે અશાસ્ત્રીય છે. એક તા ઘૂમટાની ઉપર આમલસારા હોય છે, તેમાં ધ્વજાદડને રાખવાનું શાસ્ત્રમાં પ્રમાણ નથી, અને દેવનું માહાત્મ્ય પણ ઓછું થાય છે, કેમકે પ્રતિષ્ઠિત દેવને માથે ધ્વજ અને ઘૂમટમાં દર્શન કરનારાઓના માથે પણ ન હેાય તે અયેાગ્ય ગણુાય. • કેટલાક શિલ્પીઓ ધ્વજાઈડને શાસ્ત્રીય માનથી વધારે રાખે છે. તેએ કહે છે કે, સાલતા ભાગ વધારે રાખવા જોઈ એ એ તેમનું કહેવું વ્યાજમી નથી. કલાબામાં દંડને સ્થાપન કરવા માટે અધિક ઊંડા ખાડા ખેાદવાની જરૂર રહેતી નથી.
‘દીપાવ ' ના પૃષ્ડ નં૦ ૧૨૯ ની ટિપ્પણીમાં ‘ક્ષીરાવ' ના એક શ્લોકનું પ્રમાણ આપીને લખ્યું છે કે—' સમપ` અને એકી કાંકણીવાળા ધ્વજદંડ શક્તિદેવીના (અને મહાદેવના ) મંદિરમાં કરાવવા. જો કે એકી કે મેકી અને પ્રકારના ધ્વજવડા ભવનને વિષે તે શુભ જ છે.' આ બાબત જણાવવાનું કે આ પ્રમાણ ‘ક્ષીરાણું વ’તુ હોય તેમ જણાતુ નથી. અનુવાદ મન:કલ્પિતક્ષેપક રીતે મૂકલુ' જાય છે. તેમાં પણ ‘એકી કે મેકી અને પ્રકારના ધ્વજદંડા ભવનને વિષે તે શુભ છે' એવું મનઃકલ્પિત લખાણ આશ્રય ઉપજાવે તેવુ છે. ‘ક્ષીરાણુવ ' ની બે, ત્રણ પ્રતિભાર જોવામાં આવી તેમાં આ ક્ષેાક નથી:
પાંચમા અધ્યાયમાં પ્રાસાદમાં મુખ્ય વૈરાજ્ય આદિ પચીસ પ્રાસાદનુ વર્ણન નકશા સાથે સવિસ્તર આપવામાં આવ્યું છે.
છઠ્ઠા અધ્યાયમાં કૅસરી આદિ પચીસ પ્રાસાદોનાં નામ અને તેની તવિભક્તિનું અને નવ મહામેરુ માસાદાનુ` વધ્યુંન છે. કેંસરી આદિ પચીસ પ્રાસાદ બનાવવા સંબંધી વિશેષ વિવેચન ગ્રંથકારે કરેલું ન વાથી આ પ્રયતા અંતમાં પરિશિષ્ટ ન′૦૧ માં ‘અપરાજિતપૃચ્છા' સૂત્ર ૧૫ નું સવિસ્તર વર્ણન કિશાએ સાથે આપવામાં આવેલુ છે.
*
સાતમા અધ્યાયમાં પ્રાસાદના મંડપ સંબધી સવિસ્તર વર્ણન નકશાએ સાથે આપવામાં આવેલ પેજ નં ૧૧૬ માં ઘૂમટના આમલસારની ઊચાઈ માટે શ્લોક છમાં છે. તેના ઉત્તરા માં ‘જુનાલરિમા ઘટા જૂના શ્રેષ્ઠા મ વધા। ' ને અ` ‘ઘૂમટના કળશની ઊંચાઈ શુકનાસની ખરાખર રાખે તથા ઓછી રાખે તે શ્રેષ્ડ છે. પણ અધિક રાખવી નહિ. ' એવા કરેલ છે. કેમકે કેટલાક પ્રાચીન દેવાલયેામાં ઘૂમટને કલશ શુકનાસથી નીચે જોશમાં આવે છે, તેમજ કેટલાક શિલ્પીઓની માન્યતા પણ એવી છે. * અપરાજિતપૃચ્છા ' જેવા માનનીય પ્રાચીન ગ્રંથમાં સ્પષ્ટ લખ્યું' છે કે--‘જીનાનસમા જટા ન મ્યૂના ન તોઽષિજ્ઞ। ' ઘૂમટના આમલસારની ઊંચાઈ શુકનાસતી બરાબર રાખવી, ઊંચી નીચી રાખવી નહિ, જેથી ‘ જૂતા એછા ન ચાધિકા 'ના અર્થ પણ ન્યૂન શ્રેષ્ઠ નથી તેમ અધિક પશુ શ્રેષ્ઠ નથી એવા થઈ શકે છે.
આ બાબત મુનિ ‘ દીપાવ'ના પૃષ્ઠ નં૦ ૧૩૩ ની ટિપ્પણીમાં અનુવાદક અપરાજિતપૃચ્છા ’ × ૧૮૫ તા શ્લોક ૧૩ ‘સમૂĂ ન ચર્ણયમધÜનૈવ સૂચેત્ ।' નું પ્રમાણ આપી ઘૂમટને મલસાર શુકનાસથી નીચા હેાય તે! દેખ નથી, એવું સમન કરે છે. પણ અનુવાદક વિચાર કર્યો
તેમ જણાઈ આવત કે આ શ્લોક શકતાસને રાખવાના સ્થાનતા છે. ઈજાથી લઈ શિખરના સ્કધ