________________
षष्ठमोऽध्यायः
विमाननागरजाति-स्तदा प्राज्ञरुदाहृता।
एवं शृङ्गेषुशृङ्गाणि सम्भवन्ति पहून्यपि ॥३४॥ કેસરી આદિ જે પ્રાસાદ છે, તેનાં કણ ઉપર વિમાનશંગ અને ભદ્રની ઉપર ઉશંગ ચઢાવવાં. તથા મૂલશિખર પાંચ ભૂમિ(માળ)વાળું વિમાનના આકારનું બનાવવું. તેને વિદ્વાન શિપિઓ વિમાનનાગર જાતિને પ્રાસાદ કહે છે. તેનાં ઇંગેની ઉપર ઈંગ એવાં અનેક શંગ ચઢાવાય છે. ૩૩, ૩૪ ? શ્રીમેકાણા ને ૨. દેવશીબા –
भीमेरुरष्टभागः स्या-देकोत्तरशताण्डकः ।
हेमशीर्षों दशांशश्च युतः सार्धशताण्डकैः ॥३५॥ પહેલે શ્રીમરૂ નામને પ્રાસાદ આઠ તલ વિભક્તિવાળે અને એક સો એક શૃંગવાળો છે. બીજો હમશીષ નામને પ્રાસાદ દશતલ વિભક્તિવાળે અને દઢસો શગવાળે છે. ૩૫ ૩-સુરવલભમેરપ્રાસાદ–
भागेद्वादशभिर्युक्तः सार्धद्विशतसंयुतः । सुरवल्लभनामा तु प्रोक्तः श्रीविश्वकर्मणा ॥३६॥ कों विभाग एकांशा कोणी सार्धः प्रतिरथः ।
अर्धा शा नन्दिका भद्र-मधु भागेन सम्मितम् ॥३७॥ - ત્રીજે સુરવલ્લભ નામને મેરૂ પ્રાસાદ બાર તલવિભક્તિવાળે અને અઢીસે શંગવાળો છે, એવું શ્રી વિશ્વકર્માજીએ કહ્યું છે. કેણ બે ભાગ, કેણી એક ભાગ, પ્રતિથિ દેઢ ભાગ, કેણ અરધે ભાગ અને ભદ્રાઈ એક ભાગ, આ પ્રમાણે તલવિભક્તિ બાર ભાગની જાણવી ૩૬૫, ૩છા ૪ ભુવનમંડન મેરૂ પ્રાસાદ–
જિરાત પન્ના -હિ થાઇarf દિ! भक्तश्चतुर्दशांशस्तु नाम्ना भुवनमण्डनः ॥३८॥ कोणः कोणी प्रतिरथो नन्दी भद्रार्धमेव च ।
येकव्यर्धा श सार्धा शैश्चतुर्दशविभाजिते ॥३९॥ *આ નવ મેર પ્રસાદનું સવિસ્તર વર્ણન જાણવા માટે જુઓ અપરાજિતપૃચ્છા સત્ર ૧૮૦