________________
ધ-વિધાસાણા ૩૫ હર્ષણ પ્રાસાદ– कोंचे शृङ्ग दातव्यं प्रासादो हर्षणस्तथा ।
इति हर्षणप्रासादः ॥३५॥ શક્તિ પ્રાસાદના કેણા ઉપર એક શિંગ વધારે ચઢાવે તે હર્ષણ નામને પ્રાસાદ
શંગસંખ્યા-કર્ણ ૨૪ બાકી પૂર્વવત્ કુલ ૬૯ ઈંગ અને તિલક ૨૮ પૂર્વવત૩૬ ભૂષણ પ્રાસાદ– को तिलकं दद्यात् प्रासादो भूषणस्तथा ॥८॥
કૃતિ માનપ્રાસાઃ પેદા હર્ષણ પ્રાસાદના કેણા ઉપર એક તિલક અધિક ચઢાવે તે ભૂષણ નામને પ્રાસાદ થાય છે. એ૮૮ ઇંગસંખ્યા-પૂર્વવત્ ૬૯ અને તિલક કર, ૩૭ અરનાથજન વલ્લભ-કમલકંદ પ્રાસાદ–વિભકિત ૧૮મી.
चतुरस्त्रीकृते क्षेत्रे चाष्टभागविभाजिते । कों द्विभागिको ज्ञेयो भद्रार्धं च द्विभागिकम् ।।८९॥ कर्णे च शङ्गमेकं तु केसरी च विधीयते। भद्रे चवोद्गमः कार्यो जिनेन्द्रे चारनाथके !|९. इति त्वं विद्धि भो वत्स! प्रासादो जिनवल्लभः। कमलकन्दनामोऽयं जिनशासनमार्गतः ॥९१॥
इति अरिनाथ जिनवल्लभः कमलकन्दप्रासादः ||७||
પ્રાસાદની સમચોરસ ભૂમિના આઠ ભાગ કરવા, તેમાં બે ભાગને ખૂણે અને એ ભાગનું ભદ્રાદ્ધ કરવું, કેણા ઉપર એક કેસરી શંગ ચઢાવવું અને ભદ્રની ઉપર દોડી કર, એ અરનાથ જિનવલ્લભ કમલકંદ નામને પ્રાસાદ છે. i ૮૯ થી ૯૧
શૃંગસંખ્યા-કેણે ૨૦ એક શિખર કુલ-૨૧ ગંગ. ૩૮ શ્રીલ પ્રાસાદ– कणे च तिलकं ज्ञेयं श्रीशैल ईश्वरप्रियः।
ઈત પૌરાણાઃ ૧as કમલક પ્રાસાદના કેણ ઉપર એક તિલક વધારવું, તે શ્રીશિલ નામને પ્રાસ થાય છે, તે ઈશ્વરને પ્રિય છે.
શંગસંખ્યા-પૂર્વવત્ ૨૧ અને તિલક ૪ કેસે.