Book Title: Padmaparag
Author(s): Ratilal D Desai
Publisher: Jaybhikkhu Sahitya Trust
Catalog link: https://jainqq.org/explore/001056/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ੫੫॥੭॥ I cA - તિલાલ દીપચંદ દેસાઈ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૫ બ પ ા ગ | [વાર્તાસંગ્રહ]. લેખક : રતિલાલ દીપચંદ દેસાઈ ANA છે. ડ -સ(ય ઉચ્ચ 2 પ્રકાશક શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ અમદાવાદ–૭ Page #3 -------------------------------------------------------------------------- ________________ લેખક રતિલાલ દીપચંદ દેસાઈ ૬, અમૂલ સેસાયટી અમદાવાદ-૭, સર્વ હકક લેખકના બીજી આવૃત્તિ મહાવીર નિર્વાણ સંવત ૨૫00 વિક્રમ સંવત ૨૦૩૦ જાન્યુઆરી ૧૯૭૪ , કિંમત રૂા. ૩-૫૦ પ્રકાશક કુમારપાળ દેસાઈ માનાર્હ મંત્રી : શ્રી જયભિખુ સાહિત્ય ટ્રસ્ટ ૧૩ બી, ચંદ્રનગર સોસાયટી અમદાવાદ–૭. મુખ્ય વિતા આદર્શ પુસ્તક ભંડાર પ્રેમાભાઈ હોલની સામેની લાઇનમાં ઈટાલિયન બેકરી આગળ, રાયખડ રોડ, અમદાવાદ–૧ મુદ્રકપ્રાણલાલ બી. સોની હરીશ પ્રિન્ટરી કીડીપાડાની પળ, શાહપુર, અમદાવાદ. Page #4 -------------------------------------------------------------------------- ________________ જરૂર કરતાંય આછું બાવલું, જાહેરાતથી સદા અળગા રહેવું, કાર્યને માટે કાયાને ઘસી નાખવી, જવાબદારીને સાંગેાપાંગ પાર ઉતારવી, અને કોઇનું પણ કામ કરીને રાજી થવું, આવી ઇશ્વરી પ્રકૃતિની જેમને ભેટ મળી છે. તે આદર્શ મૂક કાર્યકર અને .. મારા સુખ-દુ:ખના સદાના સાથી મિત્ર શ્રી કારા સાહેબને (શ્રી કાંતિલાલ ડાહ્યાભાઈ કારાને) સસ્નેહ સ મ હું છુ રતિલાલ Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકના વાર્તાસંગ્રહ તથા અન્ય કૃતિઓ ૧. અભિષેક ૫. હિમગિરિની કન્યા ૨. સુવર્ણકંકણ ૬. સમર્પણનો જય ૩. રાગ અને વિરાગ ૭. મહાયાત્રા ૪. કલ્યાણમૂર્તિ ૮. સત્યવતી સમયદર્શી આચાર્ય (આ. શ્રી વિજ્યવલ્લભસૂરિજી) શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ લાલભાઈ વિઘાલયની વિકાસકથા (શ્રી મહાવીર જૈન વિદ્યાલયનો ઈતિહાસ) અનુવાદ દેવદાસ (શ્રી જયભિખ્ખના સહકારમાં) કવિજીનાં કથારને (લેખક ૬. શ્રી અમરમુનિજી) સંપાદને ધૂપસુગંધ (જુદા જુદા લેખકોની વાર્તાઓનો સંગ્રહ) રાજપ્રશ્ન (કર્તા શ્રી મનસુખલાલ રવજીભાઈ મહેતા) જૈનધર્મનો પ્રાણ (પં. શ્રી સુખલાલજીના લેખોનો સંગ્રહ) (૫. શ્રી દલસુખભાઇ માલવણિયાના સહકારમાં) શ્રી “સુશીલ” ની સંસ્કારકથાઓ શ્રી શત્રુંજયદ્ધારક સુમરસિંહ અને બીજા લેખો (લેખક શ્રી નાગકુમાર મકાતી). તિલકમણિ (લેખક શ્રી જયભિખ્ખું) શ્રી આનંદઘનજીનાં પદો ભાગ બીજો શ્રી આનંદઘન ચોવીશી (બન્ને ઉપર શ્રી મોતીચંદ ગિ. કાપડીયાનું વિવેચન) જૈનધર્મ ચિંતન (લેખક પં. શ્રી દલસુખભાઈ માલવણિયા) જૈન ઇતિહાસની ઝલક (લેખક મુ. શ્રી જિનવિજયજી) Page #6 -------------------------------------------------------------------------- ________________ નિવેદન શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટનું આ ખારમું પુસ્તક પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ લિખિત પદ્મપરાગ' વાર્તાસંગ્રહમાં ધર્મ અને ઇતિહાસના હાર્દને સાંગાપાંગ જાળવીને માનવતાનાં મૂલ્યાના પુરસ્કાર કરવામાં આવ્યે છે. ગુજરાતના વિખ્યાત સાક્ષર શ્રી જયભિખ્ખુએ અર્ધસદી સુધી જે પ્રકારનું શિષ્ટ અને સંસ્કારપે!ષક સાહિત્ય પીરસ્યું હતું, તે પ્રકારનું એટલે કે ખાલસાહિત્ય, નારીવર્ગને ઉપયોગી પ્રેરક સાહિત્ય અને સુનીતિ તથા દેશભક્તિનુ પાષક લેાકાપયેાગી સાહિત્ય આ ટ્રસ્ટ દ્વારા વધુ ને વધુ પ્રગટ કરવાના આશય રાખ્યા છે. આ ટ્રસ્ટની પ્રવૃત્તિને આરંભ ‘લીલી લીલી વિરયાળી” નામના શ્રી જયભિખ્ખુના પ્રેરણાદાયી કથાઓના સંગ્રહથી થયેા હતે.. એ પછી ગાંધીજીના પારસમણિ સમા વ્યક્તિત્વને પ્રગટ કરતા પ્રસંગે ને સંગ્રહ લેાહ અને પારસ” નામે પ્રગટ થયા. ત્યારબાદ કવિ, કલાકારા અને કલાત્મક કૃતિઓની વિશેષતાએ પ્રગટ કરતા દ્રષ્ટા અને સ્રષ્ટા’ નામના ડૉ. ધીરભાઈ ઠાકરને, લેખસંગ્રહ પ્રગટ થયા. શ્રી જયભિખ્ખુના જીવન અને કવનના ખ્યાલ આપતા જયભિખ્ખુ સ્મૃતિગ્રંથ” એ સપ્રિય સારસ્વતની પ્રથમ પુણ્યતિથિએ પ્રગટ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં યાાયેલ આ સ્મૃતિગ્ર ંથના પ્રકાશનના સમારંભ પ...ડિતવ શ્રી સુખલાલજીના અધ્યક્ષસ્થાને ઊજવાયા હતા અને ગ્રંથના પ્રકાશનવિવિધ જાણીતા કવિ-સાક્ષર શ્રી ઉમાશંકરભાઈ જોશીના વરદ હસ્તે થયા હતા, એ ટ્રસ્ટનુ સદ્ભાગ્ય કહેવાય. ત્યારબાદ શત્રુંજયને ઇતિહાસ લખવાના શ્રી જયભિખ્ખુના પ્રયાના ફળરૂપે Page #7 -------------------------------------------------------------------------- ________________ લખાયેલી કેટલીક ઐતિહાસિક કથાઓનું સંકલન “વસહી અને પર્વત” નામે પુસ્તકમાં કરવામાં આવ્યું છે. આ પુસ્તકોમાંથી “લેહ અને પારસ” અને “દષ્ટા અને સટ્ટા” તે આજે અપ્રાપ્ય બની ગયાં છે, તે બતાવે છે કે ટ્રસ્ટનાં પુસ્તકોને કેટલે સારો કાદર મળે છે. એ પછી શ્રી જયભિખૂકૃત “વિક્રમાદિત્ય હેમુ” અને ભાગ્યનિર્માણ” નામની નવલકથાઓની નવી આવૃત્તિ, “આંખ નાની આંસુ મોટું” નામને વાર્તાસંગ્રહ તેમ જ “ભગવાન મહાવીર ” નામનું એકવીસ ચિત્રોવાળું પ્રમાણભૂત ચરિત્ર (બીજી આવૃત્તિ,) પ્રગટ કરવામાં આવ્યાં. શ્રી કુમારપાળ દેસાઈએ લખેલાં “બિરાદરી” અને “અપંગનાં ઓજસ” જેવાં પ્રેરણાદાયી પ્રકાશને પણ ટ્રસ્ટ તરફથી થયાં છે. માનવીય મૂલ્યના હાસની આંધી વચ્ચે પ્રેમ, સદાચાર અને શ્રદ્ધાની નાનકડી ન ટકાવી રાખવાના ટ્રસ્ટના અદના પ્રયાસમાં સહૃદય મહાનુભાવોને સાથ સાંપડતો રહેશે એવી અમને શ્રદ્ધા છે. ટ્રસ્ટી મંડળ શ્રી જ્યભિખ્ખું સાહિત્ય ટ્રસ્ટ. Page #8 -------------------------------------------------------------------------- ________________ સ્વા ગ ત સદ્દગત શ્રી. જગમેહનદાસ કેરા સ્મારક પુસ્તકમાળાના આ ત્રીજા પુસ્તક “પદ્મપરાગ”નું આમુખ લખવાનું મને સાંપડયું એમાં એ વિદ્યાશીલસંપન્ન સંસ્કારી કેરા કુટુંબ સાથેના મારા સ્નેહસંબંધની સફલતા થતી માનું છું, સ્વર્ગસ્થ જગમેહનદાસના કાકા શ્રી છોટુભાઈ કેરા એક અસાધારણુ ઉચ્ચ કોટિના સજજને, મારા કોલેજસમયને મિત્ર હતા અને એ મૈત્રી મુંબઈના ઉપનગરમાં નિકટ નિવાસથી ગાઢતર બની હતી. એ મૈત્રીના પરિણામે હું એમના વડીલ બંધુ સ્વ. ડાહ્યાભાઈનાં પુત્ર-પુત્રીઓના પરિચયમાં આવ્યો અને મને એ સર્વની સૌજન્યમધુરતા, કર્તવ્યમાં સનિષ્ઠા અને કુશળતા તથા તેજસ્વિતાની પ્રતીતિ થઈ. સદ્દગત બંધુના વિયેગના દુઃખને સ્નેહસ્મરણમાં પલટાવીને એ સ્મરણની સુવાસ આ ગ્રંથમાલાનાં પુષ્પો દ્વારા જનતામાં પ્રસરાવવાની યોજનામાં બંધુ સ્નેહની શુચિતાને જ નહીં, સંસ્કારિતાની ઉચ્ચ કેટિને પણ સાક્ષાત્કાર થાય છે. પ્રથમ પુપે પૂજ્ય પંડિત શ્રી સુખલાલજીની વિદ્વત્તાની અને તત્વસંશોધક વૃત્તિની પ્રસાદી આપી. એ પુષ્પને-“ચાર તીર્થકરને– મુંબઈ સરકારે જીવનચરિતના ઉત્તમ ગ્રન્થ તરીકે પારિતોષિક આપ્યું. બીજું પુષ્પ “ધૂપસુંગધ"*; એમાં સંગ્રહાયેલી વિવિધ લેખકની વાર્તાઓએ માનવજીવનના હૃદયભાની વિવિધતાભરી સુવાસ પમરાવી. * શ્રી. સપાન રચિત “ધૂપસુગંધ” આથી જુદી છે; એ નવલકથા છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ પ્રકાશન તરીકે “ ચાર તીર્થંકર”નું સૂચન કરનાર અને બીજા પુસ્તક માટે વાર્તા ચૂંટવા—મેળવવામાં સહાયક બનનાર, શ્રી. રતિલાલ દીપચંદ દેસાઈની પરિચિત કલમથી લખાયેલી નવ ધર્મનીતિકથા માલાના ત્રીજા પુસ્તક તરીકે, પદ્મપરાગ” નામે, પ્રકટ થાય છે. શ્રી રતિલાલ દેસાઈ “ અભિષેક, ” સુવર્ણકકણુ ’” અને રાગ અને વિરાગ ” એ ત્રણ, આ પ્રકારની વાર્તાઓના સગ્રહથી ગુજરાતી વાચકને જાણીતા છે. r “ પદ્મપરાગ ’માં નવ કથા આ છે; તેમાંની પ્રથમ એમાં નિવૃત્તિધર્મને પરમધર્મ માનતા જૈનધર્મના બે તીર્થંકરાના ત્યાગને અને દૃઢ તપશ્ચરણના ઉદાત્ત વૃત્તાન્ત છે. પહેલી કથામાં ચતુર્થાંમપ્રક તેવીશમા તી કર ભગવાન શ્રી. પાર્શ્વનાથના ત્યાગના મહિમા છે અને ખીજીમાં પ'ચમહાવ્રતપ્રવતક ભગવાન શ્રી. મહાવીરસ્વામીના ઉદ્દાત્ત જીવનના એકવીસ પાવન પ્રસંગે! છે. આ ત્યાગવીરાએ પ્રેરેલી અને પ્રકટાવેલી ત્યાગભાવના અનેક નૃપતિએ પત પહેાંચી હતી એ સુવિદિત છે. sc ત્રીજી કથામાં, અન્ય આશ્ચર્યકારક ઘટનાઓની ગૂંથણીથી યુક્ત એવું એ ત્યાગભાવનાના પ્રભાવનું દૃષ્ટાન્ત છે. ચેાથી કથાનુ શીક છે લેાકભાષાના જય.” એમાં વર્ણવેલ પ્રસંગ તા છે પડિત સિદ્ધસેન સાથેના વાદમાં વૃદ્ધવાદીસૂરિએ લેાકભાષાના ઉપયોગથી મેળવેલા વિજયને; એ પ્રસંગમાં તા લેાકભાષાના જય માત્ર મધ્યસ્થી અભણ ગાવાળિયા હતા એ આકસ્મિક સયાગથી થયા છે, પણ એમાં જૈન આગમેામાં થયેલા પ્રાકૃતના ઉપયેગના મહિમા સૂચિત થઈ જાય છે. ત્યાર પછીની ચાર કથાએ ઇતિહાસના નિકટતર યુગમાં, વિક્રમ સવતની નવમી, અગ્યારમી અને તેરમી શતાબ્દીઓમાં, પ્રવેશ કરે છે. એના વિષયા છે ચાવડાવંશ ઉપરના કલંકનુ પ્રમાન કરવા માટે ચેાગરાજે કરેલુ· મહાપ્રાયશ્ચિત્ત; દુર્લભરાજ સેાલંકીના યુગના બ્રાહ્મણ Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ વચ્ચેની સ્નેહભાવના અને ઉદારતા પ્રમાણિત કરતે પ્રસંગ; રાજ્યના ખેડૂતોને કરમુક્તિ અપાવનાર મૂળરાજની કરુણાવૃત્તિને મહિમા; અને ધોળકાનરેશના પ્રસિદ્ધ મહામંત્રી વસ્તુપાલે એક અકિંચનની સર્વસ્વસમર્પણની ભાવનાનું લાખ કમ્મોથી પણ અધિકતર મૂલ્ય લેખ્યું એ ધન્ય ઘટના. અને છેલ્લી એટલે નવમી કથા જ્ઞાનપંચમીની માહાસ્યકથા છે. આ કથાઓ ધર્મગ્રન્થગત અથવા ઈતિહાસગત વસ્તુની હકીકતને સ્વીકારીને એને યથાસંભવ રસપ્રદ બનાવનારી સરણિને અનુસરે છે. એમાં પ્રાચીન ઈતિવૃત્તને સ્વીકાર હોવાથી મૌલિક વસ્તુની કટપનાને અવકાશ લેખકને રહેતો નથી; પ્રત્યેક કથાને પરંપરાગત નીતિસંદેશ લગભગ પૂર્વનિશ્ચિત હેઈને ઘટના દ્વારા અમુક જીવનમૂલ્યોની પરીક્ષાને કે નવીન દૃષ્ટિને પ્રસંગ ભાગ્યે જ પ્રાપ્ત થાય. કથાની કલાસિદ્ધિ મૂળ વસ્તુની ક્રમજનામાં, એ વસ્તુને રજૂ કરતી વાણીની વર્ણનશક્તિમાં અને અલંકૃતિમાં રહે છે. જે ઇચ્છા હોય તે લેખક પૂર્વવૃત્તનું કૈક સંભવાસંભવની દષ્ટિથી, કંક રસિકતાની દષ્ટિથી, કંક અર્વાચીન રુચિને અનુકૂલ થવાની વૃત્તિથી,નવનિર્માણ કરી શકે. પણ જ્યાં યુગયુગથી સ્વીકારાયેલી, પ્રતિષ્ઠા પામેલી, પ્રચલિત બનેલી, જે સમાજના સંસ્કૃતિવિધાનમાં એણે મહત્વનું કાર્ય કર્યું હોય એ સમાજની ધર્મભાવનાને આદર પામેલી ઘટનાઓ હેય, ત્યાં એ ઘટનાને રસિકતાની કે સમયાનુકૂલતાની અપેક્ષાએ ફેરવવામાં, મચડવામાં આવે ત્યાં મૂલગત ઈષ્ટતત્ત્વની સાથે, કવચિત્ એને દબાવીને, કવચિત એને વિકૃત કરીને, અનિષ્ટ અંશ ભળી જવાને સંભવ રહે છે એ આપણે કેટલીક ઇતિહાસાધારે લખાયેલી વાર્તાનવલકથાદિક કૃતિઓમાં જોયું છે. અને એવા ફેરફાર કરવામાં એ પરિવર્તન કરનારની દૃષ્ટિના ઊંડાણને અને વ્યાપને, જ્ઞાન અને સાત્વિક તપને, અને એથી પ્રાપ્ત થતા અધિકારને, Page #11 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન રહે છે. આ કાર્ય એના કરનારમાં સાચી સંશોધક દષ્ટિ, તત્વનિષ્ઠા અને વિચારસમૃદ્ધિ માગે છે; એટલે એ કાર્યને અધિકાર માત્ર તત્ત્વજ્ઞ, દૂરદર્શી, અનુભવપકવ એના વિરલ જ્ઞાની સંશાધકનો જ હોવો જોઈએ. - આ કથાઓના નિવેદક શ્રી. રતિલાલ દેસાઈ એ કાર્યમાં પ્રવૃત્ત થયા નથી એમાં આ દષ્ટિએ ઔચિત્ય છે. એમણે પોતાની કથાનિવેદક તરીકેની કલાને સમર્પણની વ્યવસ્થામાં, વાણુની મનેહરતામાં, સાદચાદિથી શક્ય થતા અલંકારોના ઉપયોગમાં, મર્યાદિત રાખી છે એ એમણે સાધવા ધારેલા લક્ષને અનુરૂપ છે. - આ કથાઓની યોજના એમણે વાચકની જિજ્ઞાસાને પોષે અને સંતોષે એ પ્રકારે કરી છે; કથાને સ્થળ-સમયની યથાવદ્દ ભૂમિકામાં, અતિ’નું વર્જન કરવાનો સંયમ જાળવીને, મૂકી છે; જ્યાં સંપ્રદાયનાં ધર્મત જણાવવાં યોગ્ય લાગ્યાં ત્યાં કથારસમાં નડે નહીં તે રીતે, એક પ્રકારની પરિશિષ્ટ જેવી વ્યવસ્થાથી, અલગ કરીને જણાવ્યાં છે (દા. ત. “ન મારે વેર કે દ્વેષ” એ કથામાં); “પદ્મપરાગ” નામની, અનુક્રમે બીજી કથામાં ઉપમાસાધક ક૯પનાવિહાર કર્યો છે ત્યાં– ઉપમાનું ફલક જરાક વિશાળ હેઈને–પ્રથમ ઉપમાનનું સર્વાગીણ સમર્પણ કરીને એ દ્વારા ઉપમેયભૂત પ્રસ્તુત તત્ત્વને પ્રવેશ આપ્યો છે. વાણું શિષ્ટ અને વિશદ છે એ તો આવી કથાઓમાં જેમની કલમ કસાયેલી છે તેમના માટે કહેવાની જરૂર નથી. ક્યાંક વાક્યોને –બાલકથાઓનાં હોય એવાં-ટૂંકાં કર્યા છે, ત્યાં અસ્તિવાચક છે' કે “હતું ક્રિયાપદને અનુક્ત રાખીને અથવા કર્તાને અધ્યાહાય રાખીને ટૂંકાણુ સાધ્યું છે. આવાં ટૂંકાં વાક્યો શિલીની એકતાનતા ટાળવાની સેવા કરે—જે એનો અત્યુપગ ન થાય તે. જૈન વાડ્મય પરંપરાની મને એક વિશિષ્ટતા જણાય છે. જેમ રામકૃષ્ણાદિના જીવનમાંથી, રામાયણ-મહાભારતાદિમાંથી, બ્રાહ્મણસંસ્કૃતિના સાહિત્યનિર્માતાઓને વિપુલ સામગ્રી સાંપડી, તેમ શ્રમણ Page #12 -------------------------------------------------------------------------- ________________ સંસ્કૃતિના વાડ્મયવિધાયકાને પણ તીર્થકરેનાં અને ગણધરનાં જીવનમાંથી અને તદ્વિશ્યક ગ્રન્થમાંથી સામગ્રી સાંપડી છે. પણ જૈન પરંપરામાં બીજી અનેક કથાઓ જેટલા પ્રમાણમાં મળે છે, એટલી અન્ય પરંપરામાં કદાચ નહિ મળતી હોય. આ કથાઓ તે દષ્ટાન્તકથાઓ નથી, ઉપાખ્યાને નથી, પણ મહાવીર સ્વામીના ધર્મોપદેશથી પ્રભાવિત થયેલા રાજવીઓની, રાણીઓની, શ્રેષ્ઠીઓની, સામાન્ય જનની અને રૂપજીવીઓની પણ સત્યકથાઓ છે. મહાવીરસ્વામીના ત્યાગે, તપશ્ચરણે, કારુણ્ય અને જ્ઞાને કેટકેટલાને પ્રભાવિત કર્યા હતા એનું પ્રમાણ આપનારી આ કથાઓ છે. આ મને જૈન પરંપરાની વિશિષ્ટતા લાગે છે. આવી વિપુલ કથાસમૃદ્ધિ લભ્ય છે તેથી શ્રી ભિખુ, શ્રી રતિલાલ દેસાઈ વગેરે અનેકોને એ કથાઓને વાચકે સમક્ષ મૂકવાની અનુકૂળતા અને એને અકર્ષક રૂપે રજૂ કરવાની પ્રેરણું મળ્યા કરી છે. આ કથાસમૃદ્ધિમાંનાં બે હિતાવહ તો આજની વિશ્વપરિસ્થિતિના સંદર્ભમાં મુખ્ય મહત્વનાં છેઃ જૈનદર્શનના અનેકાંતિકવાદમાં રહેલી પરમસહિષ્ણુતાની ઉદાર દષ્ટિ; અને પૃથ્વી ઉપર પ્રભુત્વ પાશવી બળથી શાશ્વત કરી શકાતું નથી–એ સૈદ્ધાતિક ભાવના જ નહીં પણ, અનુભવસમર્થિત પ્રતીતિ. જેમાં “માનવતાના સદ્ગુણેની રક્ષા, પુષ્ટિ અને વૃદ્ધિ એ જ પરમ ધ્યેય છે” એવી આ કથાઓનું સ્વાગત કરું છું તા. ૬-૮-૧૯૬૧ ) ગોપાળ ભવન, ટાગોર રોડ સોટાદુઝ, મુંબઈ ૫૪ છે. રામપ્રસાદ છે, બક્ષી Page #13 -------------------------------------------------------------------------- ________________ Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રાસંગિક (પહેલી આવૃત્તિનું નિવેદન ) આ પુસ્તકમાં સંગ્રહાયેલી વાર્તાઓ અંગે અહીં કંઈ વિવેચન કરવાની જરૂર નથી લાગતી. વાર્તા પોતે જ પોતાની કથાવસ્તુ, રજૂઆત, વર્ણનશૈલી, ભાષા અને મધુરતા-કિલષ્ટતા દ્વારા વાચકના મન ઉપર પોતાના ગુણ-દેણની કે કલાત્મક્તા કે કલાશૂન્યતાની છાપ પાડે એ જ બરાબર લાગે છે. વળી, અત્યારના યુગે સ્વીકારેલી ટૂંકી વાર્તાની કલાની દૃષ્ટિએ, વાર્તાલેખક હોવાને મારે દાવો પણ નથી, એટલે એ વાતમાં ઊતરવાનું મારા માટે જરૂરી પણ નથી રહેતું. આમ છતાં, જેમાં આધુનિક વાર્તાકલાનું તત્ત્વ ઓછું હોય કે સમૂળગું ન હોય એવી ભાવનાશીલતા, માનવતા કે ઉદારતા-સહયતાનું અથવા ત્યાગ, બલિદાન કે તિતિક્ષાનું દર્શન કરાવતી વાર્તાઓ વાંચનારો એવો પણ એક વાચકવર્ગ છે જ. અને તેથી જ સ્નેહીઓ કે મિત્ર સમા કઈ કઈ સંપાદક બંધુઓની મમતાભરી માગણથી. ક્યારેક ક્યારેક આવી વાર્તાઓ લખવાને વેગ સાંપડી રહ્યો છે. મારા પ્રત્યે આવી મમતા દાખવનાર એ સંપાદકમિત્રોને આ. સ્થાને હૃદયપૂર્વક આભાર માન ઉચિત લાગે છે. પિતાની વાર્તાઓ ગ્રંથસ્થ થઈને પુસ્તકરૂપે પ્રગટ થાય, એવી ઈચ્છા તે સામાન્ય રીતે દરેક વાર્તાલેખકને રહે છે; અને એમાં કરવામાં વાચકે એને કેટલો આદર કરશે એ ચિંતા કે વિચાર ભાગ્યે જ આડે આવે છે–જે કેાઈ એના પ્રકાશક મળી જાય તે. એટલે આ વાર્તાઓ “પદ્મપરાગ' નામે પ્રગટ થાય છે એ મારા માટે. આનંદ અને સંતોષની વાત છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જુદે જુદે સમયે, જુદાં જુદાં સામિયકામાં પ્રગટ થયેલી આ ટૂંકી વાર્તાએ આજે પુસ્તકરૂપે પ્રગટ થાય છે, એનેા યશ મારા મિત્ર શ્રીયુત કાંતિભાઈ કારાને ધટે છે. આ રીતે શ્રી. જગમેાહનદાસ કારાના સ્મરણુમાં મારી એક ભેટ રજૂ કરવાની તક આપવા બદલ હું ભાઈશ્રી કારાના ઋણી હ્યું. આ વાર્તાસંગ્રહ માટે ગુજરાતના જાણીતા સાક્ષર શ્રીયુત રામપ્રસાદભાઈ બક્ષીએ, પેાતાની નાદુરસ્ત તબિયત છતાં, આમુખ –‘સ્વાગત’–લખી આપેલ છે, એ માટે હું એમનેા ખૂબ આભારી છું. આ બધી વાર્તાઓ ગુજરાતના લાકપ્રિય લેખક અને મારા ભાઈ શ્રીયુત જયભિખ્ખુ વાંચી ગયા છે, અને એમાં એમણે કેટલાક સુધારાવધારા પણ કર્યાં છે. પણ એ તે મારા આત્મીય-અંગરૂપ જ છે, એટલે શબ્દોથી એમને આભાર ન માનતાં અહીં તેા એટલુ જ સૂચવવું પૂરતું લાગે છે કે એમની મમતાથી આ વાર્તાનું મૂલ્ય કઈક ને કાઈક પણ વધ્યું જ છે. } માદલપુર, અમદાવાદ– પદરમી અઁગસ્ટ, ૧૯૬૧ બીજી આવૃત્તિ પ્રંસગે ‘શ્રીજગમેાહનદાસ કારા સ્મારક પુસ્તકમાળા’ના ત્રીજા પુસ્તકરૂપે પ્રગટ થયેલ આ વાર્તાસ‘ગ્રહ કેટલાક વખતથી અપ્રાપ્ય હતા, તે શ્રીજયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્કના ટ્રસ્ટીમિત્રોની મારા તરફની ભલી લાગણીથી ફરી છપાય છે તેથી આનંદ થાય છે. આ માટે હું ટ્રસ્ટનાં હાર્દિક આભાર માનું છેં. ૬, અમૂલ સેાસાયટી અમદાવાદ–૭ તા. ૨૦-૧૨-૭૩ રતિલાલ દીપચ’* દેસાઈ ૨. વી. દેસાઈઃ Page #16 -------------------------------------------------------------------------- ________________ અ નુ કે મ ૧. ન મારે વેર કે દ્વેષ ૨. પદ્માપરાગ (ભગવાન મહાવીરના જીવનના કેટલાક પાવન પ્રસંગે) ૧. વાદળને અમર રંગ ૨. સૌરભ બિચારી શું કરે? ૩. આપ સમાન બળ નહિ ૪. ત્યાગની ખુમારી ૫. કષ્ટ સહનને પ્રતાપ ૬. સયું આવા ચમત્કારથી ૭. દુઃખ તે સુખની ખાણ ૮. કેધનાં કડવાં ફળ ૯. આ તે આત્માની શીતળતા ૧૦. સૌને માટે વાત્સલ્ય ૧૧. નહીં રસ, નહીં કસ, માત્ર દેહને દાપું ૧૨. ભક્તિ અને અભક્તિ ૧૩. મારું કર્યું. મેં ભગવ્યું ૧૪. મારાં માબાપ! Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૫. અજ્ઞાનના ઉરછેદનાર ૧૬. રાજા હોય કે ભક્ત, સૌનાં કર્યા સૌ ભેગવે ૧૭. ધર્મ કરે તે માટે ૧૮. જ્ઞાની ગૃહસ્થની પણ પ્રશંસા ૧૯. પરિવ્રાજકનું બહુમાન ૨૦. ગૌતમ માફી માગે ૨૧. દઈને તિરસ્કાર ન કરે! ૩. વનમાનવને સ્નેહતંતુ ૪. લોકભાષાને જય પ. પ્રાયશ્ચિત્ત ૬. ઉદારતા ૭. ભાંગ્યાનો ભેરુ ૮. ભાવનાનાં મૂલ ૯. જ્ઞાનપંચમી ૧૧૩ ૧૨૯૯ ૧૪૦ ૧૫૬ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૫ % ૫ શ ગ [વાર્તાસંગ્રહ] Page #19 -------------------------------------------------------------------------- ________________ Page #20 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ પુરાણપ્રસિદ્ધ કાશી દેશ. ધન અને ધાન્યથી ભરીભરી એ ભૂમિ. એ દેશની રાજધાની વારાણસી નગરી : ધર્મ અને વિદ્યાનું મોટું તીર્થધામ. રાજા અશ્વસેન એ દેશના રાજા. જેવા શૂરા એવા જ ન્યાયી અને એટલા જ ધર્મપરાયણ. પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માને અને પ્રજાના સુખમાં જ સુખ સમજે. રાજા અશ્વસેનની રાજસભામાં એક દિવસ કુશસ્થલના રાજા પ્રસેનજિતનો દૂત હાજર થયે. દૂતને તાકીદને સંદેશ આપવાનો હતો. એના અંતરમાં ચાલતા મંથન અને દિલમાં ઘોળાતી ચિંતાઓની રેખાઓ એના મુખ ઉપર રમતી હતી, અને એના ગૌર ઘાટીલા ચહેરાને વિષાદભર્યો બનાવતી હતી. રાજા અશ્વસેન, મુખ્ય મંત્રી અને આખી રાજસભા તની વાત સાંભળવા એકકાન થયાં. Page #21 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ રાજા પ્રસેનજિતના દૂત પુરુષોત્તમે મસ્તક નમાવ્યું, અને પોતાની વાત શરૂ કરીઃ “મહારાજ, આજે કુશસ્થલ નગરના પાડેશી રાજાઓ અમારા દુશ્મન બન્યા છે, અને નગર ઉપર આક્રમણ કરવા તૈયાર થઈને બેઠા છે. નિદોર્ષ હરણ ઉપર ક્રૂર વરુઓ ત્રાટકે એ ઘાટ રચાઈ ગયું છે. ક્યારે શું થશે, અમારી નગરી ક્યારે રેલાઈ જશે, અને નિર્દોષ પ્રજાને માથે આફતને પહાડ ક્યારે તૂટી પડશે, એ કહી શકાય એમ નથી. આજે તે અમારા માટે ખરેખરી જીવનમરણની ઘડી ઊભી થઈ છે. આ આફત અને આ સર્વનાશમાંથી કેમ ઊગરવું એ જ અમારી અને અમારા રાજવી પ્રસેનજિતની ચિંતાનો વિષય બન્યું છે.' રાજા અશ્વસેન વધુ એકાગ્ર બની સાંભળી રહ્યા. દૂતે પોતાની વાત આગળ ચલાવીઃ “રાજન્ ! અમારા રાજવી પ્રસેનજિત તે શૂરાતનના અવતાર છે. રણમાં શત્રુને પીઠ બતાવવી કે જીવ બચાવવા રણભૂમિમાંથી નાસી છૂટવું, એનાં કરતાં તે રણમાં સદાને માટે સાથરે કરે, એને જ એ વધારે ચાહનારા છે. અપકીર્તિભર્યા જીવન કરતાં માનભર્યું મત એમને વધારે પસંદ છે. પણ મહારાજ, આજે તે સ્થિતિ એવી ઊભી થઈ છે કે અનેક માનવીઓની આહુતિ આપવા છતાં, રુધિરની સરિતા ફેલાવવા છતાં, અને વૈરના હુતાશનને ખૂબ ખૂબ પ્રગટાવવા છતાં, અમારી નગરીને અને અમારી પ્રાણપ્યારી જન્મભૂમિને ઉગારી શકવાની કેઈ આશા દેખાતી નથી.”દૂતને સ્વર લાગણીભીને બની ગયે. એ પિતાના ચિત્તને સ્વસ્થ કરવા પળવાર છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ એ લાગણી જાણે આખી રાજસભાને સ્પર્શી ગઈ. થોડીવારે દૂતે પોતાનું કથન આગળ ચલાવતાં કહ્યું : પ્રભુ, જ્યાં એકની સામે અનેક હોય, અને કીડીને માથે કટક લઈ જવા જેવી વિષમ સ્થિતિ ઊભી થઈ હોય, ત્યાં શૂરાતનના અવતાર સમે માનવી પણ શું કરી શકે? અમારા રાજવી પ્રસેનજિતને મન મેત તે બાળકની કીડા સમાન છે, અને પિતાના સૈન્ય સાથે એ દુશ્મનના સામના માટે પણ તૈયાર છે, છતાં આજે બીજાની સહાય વગર જન્મભૂમિનું અને પ્રજાનું રક્ષણ શક્ય નથી. મહારાજ, આ માટે અમારે આપની સહાય જોઈએ. આપની સહાય હશે તે આ અન્યાયને અમે સત્વરે પ્રતિકાર કરી શકીશું. પ્રભુ, કૃપા કરી અમારી માગણીને આપ સ્વીકાર કરશે, એવી અમારા રાજવીની આપને વિજ્ઞપ્તિ છે.” દૂત પુરુષોત્તમે પોતાની વાત પૂરી કરી, અને એ ઉત્સુકતાપૂર્વક જવાબની રાહ જોઈ રહ્યો. રાજા અશ્વસેન તે ભારે વિવેકવંત અને ચકેર પુરુષ હતા. એમણે વિચાર્યુંઃ રાજકાજ તો હમેશાં કલેશ-કંકાસનું મૂળ ગણાય. એમાં તે સાચા કારણેય વિખવાદ જાગે, અને કારણ વગર કેવળ મનના કારણે પણ વૈર-વિરોધના વંટોળિયા ઊઠવા લાગે. એટલે આમાં સારાસારને વિવેક કરે ઘટે. સમજણ વગર, એકને સહાય કરવા જતાં, ક્યાંક બન્નેના વરાગ્નિમાં પાણીને બદલે ઘી ન રેડાય એને વિચાર કરે એ જ સાચી રાજનીતિ ગણાય. - રાજવી પળવાર મૌન રહ્યા, ઊંડા વિચારમાં ઊતરી ગયા. Page #23 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ દૂતની ઉત્સુક્તા વધી ગઈ રાજાજી કે ઉત્તર આપશે ? રાજસભા પણ વિચારમાં પડી ગઈ કે આવા શુરાતન પ્રગટ કરવાના સમયે આપણા રાજવી કેમ મૌન અને વિચારમગ્ન થઈ ગયા? પરિસ્થિતિની વધુ સ્પષ્ટતા મેળવવા રાજા અશ્વસેને દૂતને કહ્યું : “પણ રાજદૂત, તમે યુદ્ધની, અન્યાયની અને અમારી સહાયની વાત તો કરી, પણ અન્યાયનું કારણ ના કહ્યું. એવું કેમ ન હોય કે તમારા રાજા પ્રસેનજિતની કઈ ભૂલનું જ આ દુષ્પરિણામ જાગ્યું હોય? માટે તમારી વાતનું મૂળ રાજસભાને નિવેદિત કરે!” દૂતે કહ્યું: “મહારાજ ! કારણ સ્પષ્ટ છે, અને બહુ સબળ પણ છે. પણ અહીં નિવેદન કરતાં સંકોચ થાય છે.” રાજા અશ્વસેને તત જ કહ્યું : “દૂત, રાજકાજમાં અને તેમાંય યુદ્ધને નિર્ણય કરે છે, એમાં તે શરમ કે સંકેચને સ્થાન હોય જ નહીં. તમને અન્યાય થયાનું જે કારણ હોય એ વિના સંકેચે સભામાં રજૂ કરે!” દૂતને હજીય વાતની વધુ ચોખવટ કરવી જરૂરી લાગી. એણે વધારે વિનમ્ર બનીને કહ્યું : “સ્વામી! એ કારણને સીધે સંબંધ આપની પિતાની સાથે છે, એટલે ભરી સભામાં એનું કથન કરતાં જીભ ઊપડતી નથી. છતાં આપને એ જાણવાનો આગ્રહ હોય તો એકાંતમાં...” પણ દૂતની વાતને વચમાંથી જ અટકાવી રાજા અશ્વસેને કહ્યું : “રાજદૂત! આ તે યુદ્ધના મામલા! એમાં રાજસભા Page #24 -------------------------------------------------------------------------- ________________ તમારે વેર કે દ્વેષ અને પ્રજાથી છાની કોઈ વાત ન થઈ શકે. એમને વિશ્વાસમાં લીધા પછી જ મીજા રાજ્યને યુદ્ધમાં સહાય આપી શકાય. માટે જે કઈ કારણ હાય તે સ્પષ્ટ નિવેન્દ્રિત કરી. પછી જ તમારા રાજવીની માગણીના સ્વીકાર-અસ્વીકારના અમારાથી વિચાર થઈ શકશે. વાત ગમે તેવી હશે, એનેા સબંધ અમારી પેાતાની જાત સાથે હશે, તે પણ અમે એ સ્વસ્થતાથી સાંભળીશું અને એના ઉપર પૂરતી વિચારણા-મંત્રણા કર્યાં પછી અમારે શુ કરવુ એને નિર્ણય કરીશું. તમને એવી વાત રાજસભામાં કરવા માટે અમારું અભય છે; તમારા વાળ પણ વાંક નહીં થાય. અને દૂતને તેા રાજનીતિએ સદાસદા અભય જ આપેલ છે.’ દૂતે પેાતાના સંકાચ દૂર કરીને કહ્યું: ‘ મહારાજ, અમારા રાજા પ્રસેનજિતની પુત્રી પ્રભાવતી ભારે રૂપ-ગુણુસ’પન્ન રાજકુમારી છે. ચૌવનના ઉંબરે ઊભેલી અમારી રાજકુમારી અત્યારે તેા રૂપ-રૂપને અવતાર બની ગઈ છે. એમાંય એનાં વિનય, વિવેક અને દાક્ષિણ્ય તે ભલભલાને હેત ઉપજાવે એવાં છે, અને એ અનેક વિદ્યા અને કળામાં નિપુણ અનેલ છે. એણે આપના પુત્ર કુમાર પાર્શ્વનાં વખાણુ સાંભળ્યાં, અને એણે મનથી કુમાર પાર્શ્વની અર્ધા ગિની બનવાના સંકલ્પ કર્યાં, કુમારી પ્રભાવતી અંતરમાં કુમાર પાર્શ્વને વરીને જીવનને ઉજમાળ બનાવવાના કઈ કઈ કાડ ઊભરાય છે. રાજન્ , કુમાર પાર્શ્વ અને કુમારી પ્રભાવતીની જોડ તે દેવાનેય અદેખાઈ આવે એવી છે. એક સ્યામસુંદર નર; એક રૂપસુંદરી નારી! કેવી જુગલજોડી ! Page #25 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ “સખીઓએ રાજકુમારીનો સંકલ્પ રાજા પ્રસેનજિત અને રાણી સ્વયંપ્રભાને નિવેદિત કર્યો. પિતાને ભાર પિતાની પુત્રી જ ઓછા કરવા તૈયાર થઈ છે અને પિતાને સુગ્ય જમાઈ અને ઉત્તમ કુળ મળવાનાં છે, એથી રાજા-રાણી ખૂબ રાજી થયાં અને કન્યાના વાગ્દાનની તૈયારી કરવા લાગ્યાં. રાજમહેલમાં અને નગરમાં બધે આ વાતથી આનંદ-આનંદ પ્રસરી રહ્યો. હવે તે માત્ર મુખ્ય મંત્રીને મોકલીને આપની અનુમતિ મેળવવાની જ વાર હતી.” - દૂત પળવાર છે . રાજા અશ્વસેન અને સભાજને દૂતનું કથન ઉત્સુકતાપૂર્વક સાંભળી રહ્યા. - ફતે પિતાની વાત આગળ ચલાવીઃ “પણ રાજન ! આવું ઉત્તમ સ્ત્રીરત્ન પિતાના હાથમાંથી ચાલ્યું જાય, એ કલિંગના રાજાને અને એના પક્ષના નાના-મોટા રાજાઓને ન રુચ્યું. એમણે કુમારી પ્રભાવતીને પિતાને સોંપી દેવાની માગણું કરી; અને નહીં તે યુદ્ધને માટે સજ્જ થવા રાજા પ્રસેનજિતને પડકાર કર્યો. મહારાજ, હવે તે એ બધાય રાજાઓ એક થઈને કુશસ્થળનગર ઉપર આક્રમણ કરવા તલપી રહ્યા છે. રાજા પ્રસેનજિત પણ કંઈ પાછા પડે એવા નથી, એ પણ પિતાની સેના સજજ કરીને તૈયાર ઊભા છે. પણ આ તે કુશસ્થલના સર્વનાશને અને રાજા પ્રસેનજિતની અને આપની પણ પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આવા અધમી અને અન્યાયી રાજાઓની સામે થઈને આપણું બનેની Page #26 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ પ્રતિષ્ઠાનું જતન કરવાને આ અવસર છે; અને એમાં અમારા રાજવી આપની સહાય ઈચ્છે છે. રાજન ! મારી વાત પૂરી થઈ. હવે શું કરવું અને અમારા મહારાજને શું જવાબ આપવો એ આપના અખત્યારની વાત છે.' - રાજા અશ્વસેન અને આખી રાજસભામાં એક પ્રકારની ઉત્તેજના વ્યાપી ગઈ આપણી પ્રતિષ્ઠા ઉપર આવું આક્રમણ! આને તે સત્વરે પ્રતિકાર જ થવો ઘટે. - રાજાજીએ ચતુરંગી સેનાને સજ્જ કરવાની આજ્ઞા આપી દીધી, અને પિતે સેનાધ્યક્ષે અને મંત્રીઓ સાથે મંત્રણ કરવા મંત્રણાખંડમાં ચાલ્યા ગયા. અને યુદ્ધના ઉત્તેજક વાતાવરણ વચ્ચે રાજસભા વિસર્જન થઈ રાજદૂત પુસષત્તમના અંતરમાં પોતાનું કાર્ય પાર પાડડ્યાનો સંતોષ વ્યાપી રહ્યો. મૂછનો દેરે તે હજી ફૂટું ફૂટું થઈ રહ્યો છે, છતાં કે તેજસ્વી અને તરવરિયે જુવાન ! એ છે કાશીદેશને પાટવીકુંવર કુમાર પાન્ધ. - કાશીરાજની યુદ્ધમંત્રણ હજી પૂરી થઈ નથી; છેવટને નિર્ણય લેવાને હજી બાકી છે ત્યાં યુવરાજ પાર્શ્વ કુમાર મંત્રણાખંડમાં પહોંચી ગયા અને પિતા અશ્વસેનને હાથ જેડીને વીનવી રહ્યાઃ “પિતાજી, મેં બધી વાત જાણી છે, અને Page #27 -------------------------------------------------------------------------- ________________ to - પદ્મપરામ એટલે જ હું સત્વર અહી આપની સેવામાં ઉપસ્થિત થયે છું. મારી આપને વિજ્ઞપ્તિ છે કે કલિંગરાજને વશ કરવા જેવા નાના સરખા કામ માટે આપ જેવા સમર્થ રાજવીને પેાતાને જવું પડે, તે તે આખા કાશીરાજ્યને શરમાવું પડે, અને આપે અમને આપેલ કેળવણી એળે જાય ! માટે આ યુદ્ધના ભાર વહન કરવાની મને અનુજ્ઞા આપે ! ’ ’ મત્રીએ અને રાજાજી સાંભળી રહ્યા. અશ્વસેન રાજાનું દિલ આખરે એક પિતાનુ દ્વિલ હતુ. એમનુ` મન આવા યુદ્ધના મેદાનમાં પેાતાના કાળજાની કાર જેવા પ્રાણપ્યારા પુત્રને મેાકલતાં કેમ ચાલે ? એમણે ગંભીર બનીને કહ્યું : ' વત્સ! તારું શૌય અમને પરમ સ ંતોષ આપે એવું છે. તારી વ્યભાવના અને તારા વિવેક પણ અમે જાણીએ છીએ. પણ આ તેા લડાઈના મામલા. ન માલૂમ, કારે શું થાય ? માનવી ત્યાં જીવન અને મરણને ત્રાજવે ઝોલાં ખાય છે : ખખર નહી, કયારે કર્યું છાબડું નમી જાય ! અને વળી, હજી તારી ઉંમર પણ કેટલી? તને આવા જોખમી માગે મેકલીએ તે। દુનિયા અમને શું કહે ? અને તારે માટે શૌય દાખવવાના દહાડા હજી કાં વહી ગયા છે?” เ પણ પાર્શ્વ કુમાર એમ માની જાય એમ ન હતા. એણે તે આગ્રહપૂર્વક કહ્યું : · પિતાજી, સિંહબાળને નાનીમેટી ઉંમરનાં બંધન નથી નડતાં. હું નાનો છું, છતાં આપનો અંશ છું. આ યુદ્ધ તા હુ જ ખેલીશ. મારી આ Page #28 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ પ્રાર્થના આપ નકારશે નહીં.” ન માલુમ કુમાર પાર્શ્વના અંતરમાં શી શી લાગણીઓ રમતી હતી. એ લાગણીઓ રાજા અશ્વસેનના અંતરને સ્પશી ગઈ અને એમણે કુમાર પાર્શ્વની માગણીને સ્વીકાર કર્યો. અને માતા વામાદેવીએ પણ પિતાના આ પનોતા પુત્રની માગણીને હર્ષોથી અભિષેક કર્યો અને અંતરના આશીર્વાદ આપ્યા. અને વારાણસીની પ્રજાએ એક મંગલ પ્રભાતે જોયું કે કાશીરાજની સેનાએ કલિંગના રાજવી સામે વિજયપ્રસ્થાન કર્યું. અને એ સેનાને મોખરે રાજકુમાર પાશ્વ પિતાના તેજ તેનાર ઉપર આરૂઢ થઈને ચાલી રહ્યો હતે. –જાણે દેવરાજ ઇંદ્ર જ જોઈ લ્યો ! પ્રજાએ એ પ્રસ્થાનને જયનાદોથી વધાવી લીધું. શ્યામસુંદર દેહ, સહામણું સુખ અને આંખમાંથી જાણે તેજનો અંબાર પ્રગટી રહ્યો છે ! કુમાર પાર્શ્વના યૌવનને થનગનાટ આજે સેનાપતિપદમાં ધન્ય બની ગયે! સૌ પ્રશંસી રહ્યા : “ધન્ય પાર્શ્વ કુમાર! ધન્ય સેનાના નાયક ! તમારે જય હો! તમારે વિજય હે !” સેનાના અંતરમાં પણ જાણે ઉત્સાહના દીપ પ્રગટ્યા. સેનાપતિ તો જાણે શૂરાતનના અવતાર બની ગયા. અને કાશીરાજની સેના કલિંગદેશ તરફ અવિરત પ્રવાસ કરીને પિતાને. માર્ગ કાપવા લાગી. Page #29 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાગ સૈનિકે આ પ્રયાણ તે હતું સંગ્રામ ખેલવા માટેનુ', પણ અને સામતા જુએ છે કે કયારેક સેનાપતિ પાર્શ્વ કુમાર કઈક ઊંડા વિચારમાં ઊતરી જાય છે. સર યુદ્ધભૂમિ તેા હજી દૂર છે, પણ અંતરમાં તે કચારનું તુમુલ યુદ્ધ જાગી લાગણીઓનાં જૂથ જાણે સામસામાં દિલને હચમચાવી મૂકે છે. કુમાર પાર્શ્વના ઊઠયુ છે. જુદી જુદી અથડાઈ ને કુમારના : કુમારનું અંતર વિચારે છે કેવળ મારા ખાતર— મને વરવાની પ્રતિજ્ઞા લેનાર રાજકુમારી પ્રભાવતીને મેળનવા ખાતર—વૈરના અગ્નિને ચારેકાર ફેલાવવા, એ શુ ઉચિત છે ? ન માલૂમ એ વૈરાગ્નિ કેટલા માનવીને ભરખી જશે ? કેટલી માતાને પુત્રવિહાણી કરશે ? કેટલી સ્ત્રીઓને વિધવા મનાવશે ? અને કેટલાં માળાને અનાથ મનાવશે ? અને પછી તે રુધિરની અનેક સરિતાએ પણ એ વૈરાગ્નિને શાંત નહીં કરી શકે ! અને એ અધાનું પરિણામ પણ શું ? રે ! સર્યું. આવા યુદ્ધથી ને રક્તપાતથી ! યુદ્ધ ખેલવા જતા સૈન્યના મારચે ચાલતા એક સેનાપતિ આવા વિચિત્ર વિચાર કરતા હતા—જાણે કાઈ રણુજાઢો નહી પણ કોઈ જોગી સેનાપતિ બનીને સેનાને માખરે ચાલતા હતા ! પાર્શ્વ કુમાર નીકળ્યા તે હતા યુદ્ધ લડવા અને દુશ્મનના પરાજય કરીને વિજયને વરવા; પણ તે પળેપળે યુદ્ધના વિરોધના પાકાર પાડતું એમનું મન હતું ! Page #30 -------------------------------------------------------------------------- ________________ ન મારે 'વેર કે દ્વેષ આ તે જોદ્ધો હતા કે જાગી ? પણ સાચે જ, કુમાર પાર્શ્વના આત્મા જનમેાજનમના જોગ સાધીને કરુણાભીના મની ગયા હતા. એને ખપતી હતી અહિંસા. એનું અંતર ઝંખતુ હતુ. પ્રેમને, એના રામરામમાંથી પ્રતિધ્વનિ ઊઠતા હતા . અવેરનેા, અવિરાધના, અભયના, ક્ષમાને, દયાના, મૈત્રીનેા, બંધુતાના અને માનવતાનેા ! હિંસા, દ્વેષ, વૈર, કાપાકાપી અને તિરસ્કારના માર્ગ, એ એના માગ ન હતા; એ માગ એને ખપતે ન હતા ! આવા માનવી સેનાપતિનું પદ્મ સ્વીકારીને યુદ્ધ જીતવા નીકળ્યા હતા ! સંસારની આ પણ એક કરુણતા જ હતી ને ! * * યુભૂમિના સીમાડા દેખાવા લાગ્યા, અને કુમાર પાર્શ્વ નું અંતર વધારે ઊંડા મંથનમાં ઊતરી ગયું. 193 કુમારને થયું : આ યુદ્ધને પણ જીતુ' અને વૈરવિરાધની લાગણીઓને પણ જીતુ, તેા જ મારું સેનાપતિપદ્મ સાર્થક થાય. પણુ લેટ ફાકવા અને ગાવુ, એના જેવું પરસ્પર વિરોધી આ કામ પાર શી રીતે પડે ? અને ખરા ચાઢો તે યુદ્ધ જેમ વધુ ઘેરુ થતુ જાય, એમ પેાતાનુ હીર સાળે કળાએ પ્રગટાવે, કુમાર પાર્શ્વના અંતરમાં જાગેલુ યુદ્ધ ભારે વેગપૂર્વક ચાલવા લાગ્યું; અને માત્ર પાંચ-પંદર વર્ષ થી નહીં પણ જુગજુગથી . આત્મામાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પદ્મપરાય વાસ કરીને રહેલી કરુણા અને વિશ્વમૈત્રીના તેજપુંજ રામ રામમાં પ્રગટવા લાગ્યા. કુમારના અંતરમાં સાચા યાગીનુ શૂરાતન વ્યાપી ગયું અને એણે મનમાં દૃઢ સંકલ્પ કર્યાં : આ યુદ્ધ પણ જીતીશ અને અવૈરની પ્રતિષ્ઠા પણ કરીશ ! મારુ સેનાપતિપદ એ રીતે જ સાક થશે ! અને, જાણે અંતરની ખધી મથામણુ શાંત થઈ ગઈ હાય એમ, એનુ અંતર પ્રશાંત અની ગયું. એના મુખ ઉપર સ્વસ્થતા અને શાંતિની રેખાએ ઊપસી આવી. પછી પાર્શ્વ કુમારે કલિ ગરાજ અને એના સાથી રાજાએ પાસે પેાતાના મંત્રી પ્રભાકરને મેકલીને પેાતાના અંતરની વાત સમજાવી, યુદ્ધ અને વૈરની વિનાશકતાનો એમને ખ્યાલ આપ્યા, અને સાથેાસાથ તેઓ કેવું અકાય કરવા તૈયાર થયા હતા, એ પણુ સમજાવ્યું. નક અને કામિનીનાં કામણુ તે સદાકાળ કલહુનાં જ - કારણ લેખાયાં છે. આવી કામિનીને છતી શક્તિએ જતી કેમ કરાય ? કલિંગરાજ વગેરેને પહેલાં તે પાર્શ્વ કુમારની આવી અધી વાત નકામી અને નમાલી લાગી; અને એક વાર યુદ્ધનો નાદ ગજાવ્યા પછી આ રીતે યુદ્ધની ભૂમિમાંથી પાછા ફરવામાં સૌને નાનમ પણ લાગી. પણ પાર્શ્વ કુમાર એમ નિરાશ થાય એવા ન હતા. છેવટે, કોઈ પણ શસ્ત્ર કે સાથીને સાથે લીધા વગર, એ પેાતે જ કલિ’ગરાજની સામે જઈને ખડા થાય, અને સંહાર-નિવારણની પેાતાના અંતરની વાત એમણે પેાતાને સુખે એમની પાસે રજૂ કરવાની હિંંમત દાખવી ! Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૫ એ મારે વેર કે દ્વેષ કુમારે એટલું જ કહ્યું : “રાજન ! યુદ્ધને માર્ગ સ્વીકારીને, અને આપણા પિતાના મમતને ભયંકરૂપ આપીને, નિર્દોષ માનવીઓનો સંહાર કરીને બળિયાના બે ભાગ જેવું કરવું છે કે હૃદયને જાગૃત કરીને ન્યાય-નીતિનું બહુમાન કરવું છે? જો આપણે યુદ્ધને રાહ સ્વીકાર્યો તે કાળ જશે અને કહેણી રહી જશે કે એક સ્ત્રીને માટે બે રાજ્યએ પિતાની પ્રજા અને સેનાને સંહાર નોતરવામાં તેમ જ ધરતીને ખેદાનમેદાન કરવામાં પાછું વાળીને જોયું ન હતું! બેલે કલિંગરાજ, આપણી આવતી અનેક પેઢીઓ માટે આવું કલંક વહોરવું છે કે કરુણું અને અહિંસાનો માર્ગ સ્વીકારીને જીવનને નિષ્કલંક કરવું છે? સારું એ તમારું ! તમારે નિર્ણય એ જ આજનો યુદ્ધ કે શાંતિને આખરી નિર્ણય બનશે.” કલિંગરાજ અને એમના સાથીઓ કુમારની વાત સાંભળીને વિચારમાં પડી ગયા. આવી સીધી-સાદી વાતને શું જવાબ આપ, એ નકકી કરવું મુશ્કેલ હતું. પણ છેવટે એ કરુણામૂતિ અને અવૈરના અવતાર સમા રાજકુમારની વાત સૌના અંતરમાં વસી ગઈ અને યુદ્ધના એલા અદશ્ય થઈ ગયા અને સર્વત્ર શાંતિ અને સુલેહના સમીર વાઈ રહ્યા. રાજા પ્રસેનજિત અને કલિંગરાજ તેમ જ બીજા રાજાઓ એકબીજાને પ્રેમથી ભેટયાઃ જાણે ત્યાં મૈત્રીભાવનું શાસને પ્રવર્તી રહ્યું! દેવેનેય દુર્લભ એવું એ પાવન દશ્ય જોઈ સૌની આંખે હર્ષાશ્રુથી ભીની થઈ Page #33 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાય રાજકુમાર પાર્શ્વ યુદ્ધને જીતી ગયા હતા; પણ એ જીતમાં કાઈ નોય પરાભવ થા ન હતા ! યુદ્ધનો નાદ શાંત થઈ ગયા હતા; સાથેસાથે વૈરનો હુતાશન પણ આલવાઈ ગયા હતા અને સત્ર અવેરની, મૈત્રીની, વાત્સલ્યની વિમલ સરિતા વહી નીકળી હતી. રાજકુમાર પાર્શ્વની પ્રતિજ્ઞા સફળ થઈ. જનમજનમના જોગીનુ સેનાપતિપદ્મ તે દિવસે અમર બની ગયું. * રાજકુમારી પ્રભાવતી અને પાર્શ્વ કુમારનાં લગ્ન ભારે ઉત્સાહ અને આનંદપૂર્વક ઊજવાયાં. એ ઉત્સવ અને દેશની પ્રજાના ઉત્સવ ખની રહ્યો ! એ ઉત્સવમાં યુદ્ધના સવનાશની ભયંકર આગમાંથી ઊગરી ગયાનો આનઢ ભળ્યા હતા! પાર્શ્વ કુમાર અને પ્રભાવતીના દિવસે સુખપૂવ ક વીતતા હતા, છતાં પાર્શ્વ કુમારના મનમાં તે સદ્યાસંદા અવૈર, પ્રેમ અને વિશ્વમૈત્રીના અને જગમાંધવ બનવાનાજ મનેરથા જાગતા હતા. રાજવૈભવનાં પંકિલ જળ એમને સ્પશી શકતાં ન હતાં અને વિલાસને પણ એમણે વિવેક અને વૈરાગ્યની પાળથી માંધી લીધા હતા. એમને થતું કે હું એવું તે શુ કરું કે જેથી કેવળ માનવી માનવી વચ્ચે જ નહીં પણ સમગ્ર જીવેા વચ્ચે મૈત્રીની સ્નેહગાંઠ બંધાય; અને કોઈ કોઈનું વૈરી કે વિરોધી ન રહે, Page #34 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ સમગ્ર વિશ્વમાં અવેરની સ્થાપના થાય, અને મારે આત્મા સવ જીવાને મિત્ર બની રહે! v એક તરફ પ્રભાવતી સાથેના સંસારના આનદ, અને બીજી બાજુ અંતરમાં જાગતા આવા અજમ મનારથા : એવાં અવનવાં એ ભાવના-ચઢ્ઢા ઉપર રાજકુમાર પાર્શ્વના જીવનરથ આગળ વધી રહ્યો હતેા. એક દિવસની વાત છે. કુમાર પાર્શ્વ રાજપ્રાસાદના ગેાખમાં બડા છે. એ જુએ છે કે સેકડો નર-નારીઓને સમુદાય, પાણીના પ્રવાહની જેમ, એક જ દિશામાં જઈ રહ્યો છે. એમણે પરિચારકને પૂછ્યું': ‘ આખું નગર આજે કઈ તરફ વહી રહ્યું છે ? ’ પરિચારકે કહ્યું : સ્વામી ! નગરની બહાર કમઠ ૮ નામના એક મહાતપસ્વી અને મહાયેગી આવ્યા છે. એ પંચાગ્નિ પ્રગટાવીને કાયાની માયા-મમતા તમામ ઊતરી જાય એવું આકરું તપ કરે છે. એ એવાં એવાં કષ્ટ સહન કરે છે કે એ જોતાં કે સાંભળતાં જ હૈયું થંભી જાય, એની કીતિ ચાદિશામાં વિસ્તરી છે. . આ જનસમુદૃાય એમનાં દર્શન કરી પાવન થવા જઈ રહ્યો છે. " પાર્શ્વ કુમાર તેા અંતરથી જનમજનમના જોગી ! પેાતાના નગરમાં આવા મહાયેગી આવ્યાની વાત સાંભળી એ બેસી કેમ રહી શકે ? એ તે! તરત જ પેાતાના પરિચારક સાથે તાપસ કમઠની પાસે પહોંચ્યા. Page #35 -------------------------------------------------------------------------- ________________ પદ્માસ ઘેાડીવાર એ તાપસને નીરખી રહ્યા. પછી એમણે જોયું કે તાપસનું કાયાનુ કષ્ટ ખરેખરું અપાર છે; પણ એમાં વિવેકની—સારાસારના વિચારની-ખામી છે. અને વિવેક ન હાય તે ગમે તેવી ઉગ્ર અને કષ્ટદાયક તપસ્યા પણ આત્માના ઉદ્ધાર કેવી રીતે કરી શકે? ૧૮ 1 પછી કુમારે તાપસને કહ્યું : ‘ મહાનુભાવ ! તપ કે જય ગમે તેટલાં કરીએ, અને દેહનાં કષ્ટા પણ ગમે તેટલાં સહન કરીએ, પણ એમાં વિશ્વમૈત્રીને, વિશ્વના સમસ્ત જીવેા પ્રત્યેના પ્રેમ અને કારુણ્યને ઘાત ન થવા જોઈ એ; ઊલટુ' એથી તે! સર્વ પ્રાણીઓ પ્રત્યે અવૈરની લાગણી જન્મવી જોઈ એ. અને આવે! અગ્નિ પ્રગટાવીને આવુ પંચાગ્નિ તપ કરવામાં તે તમારા હાથે, ભલે અજાણતાં પણ, ઘણી હિંસા થઈ રહી છે. અને હિંસા તે। અવેરની વિરાધી છે. સંસારમાં ખરે મહિમા તા અવેરને, અહિ સાના કે મૈત્રીભાવના છે; અને તમારુ ' તપ તા ઊંધી દિશામાં જઈ રહ્યુ છે; તમારું આ ઉગ્ર કસહન આત્મસાધના માટે નિષ્ફળ નીવડવાનું છે; માટે સયુ આવા વિવેકશૂન્ય, અજ્ઞાનભર્યા અને હિંસાજનક તપથી ! જ્યાં હિંસા થાય ત્યાં જન્મજન્માંતરનાં વેરનાં મૂળ ન ંખાયા વગર કેમ રહે? અને તે તે આત્માની અધોગતિ જ થાય ને? પરંતુ આ ચેાગી તે ભારે નામનાવાળા ! એના * ઉગ્ર તપની કીતિ ચામેર ફેલાઈ ગયેલી. ‘એટલે એવા તાપસ એક ઊછરતા યુવાનની આવી વાત કાને ધરે એ કેમ Page #36 -------------------------------------------------------------------------- ________________ ન મારે વિર કે દ્વેષ બને? એણે તે રાજકુમાગ્ની વાતને હસી કાઢી અને કહ્યું ઃ કુમાર, તમે તે હજી બાળક છે, અને રાજવૈભવમાં ઊછર્યા છે. સંસારની માયાવી મેજ માણવી, અશ્વો અને આયુની પરીક્ષા કરવી અને વખત આવે યુદ્ધો ખેલવાં એ તમારું કામ ! બાકી તપ, ધ્યાન અને ગસાધનાના અકળ માર્ગને તમે શું સમજે?' પણ કુમાર પાર્શ્વ કંઈ પિતાનું હુંપદ સ્થાપવા કે નિરર્થક વાદાવાદ કરીને વૈર-વિરોધ કે વિદ્વેષ જગાડવા નહેતા આવ્યા. એમને તે કમઠ તાપસના અંતરમાં પણ અવૈર, અહિંસા અને કરુણાની ભાવનાને જગાડવી હતી; અને એના તપમાગને નિર્મળ બનાવ હતે. એમણે એટલું જ કહ્યું: “ભલા તાપસ, તમે હમણું જ જોઈ શકશો કે તમારી આવી તપસ્યા કેવી હિંસાનું કારણ બને છે?” અને પછી, યેગી સાથે વધુ જીભાજોડી ન કરતાં, કુમાર પાક પોતાના પરિચારક પાસે અગ્નિમાં બળતું એક લાકડું બહાર કઢાવીને ફડાવ્યું; તે એમાંથી બળતો સાપ બહાર આવ્યું. દાહની પીડાથી એ તરફડી રહ્યો હતે. પ્રેમના અવતાર સમા કુમાર પાર્શ્વની આંખે એ સર્પને જોઈને કરુણાભીની થઈ. એમણે તાપસ કમઠને એટલું જ કહ્યું : “મહાનુભાવ! તમારી આવી તપસ્યામાં તે અત્યાર સુધીમાં આવા કંઈક નિર્દોષ છો સ્વાહા થયા હશે! માટે અંતરમાં વિવેકને જાગ્રત કરે, સત્યને સમજે, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પદ્મપામ અને તમારી સાધનાને અવૈર, અહિંસા અને કરુણાને માગે વાળે!! આત્માના ઉદ્ધારના એ જ સાચા માર્ગ છે. ’ પણ આ તેા હાયેગી ! એના અંતરમાં કુમારની વાત ન વસી તે ન જ વસી ! પાર્શ્વ કુમારના પ્રયત્ન પથ્થર પર પાણી અની રહ્યો. * રાણી પ્રભાવતીના પ્રેમમાં પાર્શ્વ કુમાર નાહી રહ્યા હતા. પતિપરાયણા પ્રભાવતી જાણે પાર્શ્વ કુમારના પડછાયા અની ગયાં હતાં. આનંદ-સુખ, અને વૈભવ-વિલાસની સામગ્રીના કોઈ પાર ન હતા. દુઃખ કે અશાંતિનું કોઈ કારણ નહાતું. છતાં રાજકુમાર કયારેક ક્યારેક ઊંડા વિચારમાં ઊતરી જતા; અને એમના મુખ ઉપર ઉદાસીનતા અને વૈરાગ્યની રેખાએ ઊપસી આવતી. * રાણી પ્રભાવતીને ત્યારે ચિંતા થઈ આવતી : રખેને જળકમળ જેવું જીવન જીવનાર સ્વામી કચારેક ત્યાગી બનીને ચાલ્યા ન જાય ! એક સમયની વાત છે. વસંત ઋતુનું આગમન થયું અને આખી ધરતી રંગબેર’ગી પુષ્પાથી શૈાભી ઊઠી. હવામાં પુષ્પાની માદક સુગંધ વહેવા લાગી. કાયલના મધુર ટહુકાર દિશાઓને ભરી દેવા લાગ્યા. ઉદ્યાનપાલકે આવીને કુમાર પાર્શ્વને વિજ્ઞપ્તિ કરી ઃ Page #38 -------------------------------------------------------------------------- ________________ ન મારે વેર કે દ્વેષ ૨૧ પ્રભુવનની શોભા જેવા જેવી બની છે. અને ઉદ્યાનભવનમાં રચવામાં આવેલી ચિત્રાવલી તે ચિત્તનું હરણ કરી લે એવી મનહર બની છે—એક જુઓ અને એક ભૂલે ! કૃપા કરે અને ઉદ્યાનમાં પધારો!”. .. - રાણી પ્રભાવતીને વનપાલકનું આ આમંત્રણ ગમી ગયું. એમને થયું ? વારે વારે વૈરાગ્યમાં ઊતરી જતા સ્વામી, કામદેવની કીડાભૂમિ સમી વસંતત્રતુનાં અને ઉદ્યાનના શૃંગારભવનનાં દર્શન કરે તો સારું. : એમણે વનપાળની પ્રાર્થના સ્વીકારી લીધી. રાણી પ્રભાવતી અને કુમાર પાર્શ્વ ઉદ્યાનમાં ગયાં. • શું એ ઉદ્યાનની શેભા! અને શું એ પુની માદક સૌરભ ! આખી ધરતી જાણે રંગબેરંગી પુષ્પોથી હસી ઊઠી હતી. • ઉદ્યાનનું નિરીક્ષણ પૂરું થયું અને વનપાળ એમને ઉદ્યાનભવનની ચિત્રાવલી બતાવવા લઈ ગયે. 1. ચિત્રે પણ એવાં મનહર કે જાણે સજીવન સૃષ્ટિ જ જોઈ લ્ય ! રંગ અને રેખાઓમાં ચેતન રેડવામાં કલાકારે કેંઈ વાતની ખામી રહેવા દીધી ન હતી. ' પાર્શ્વ કુમાર અને પ્રભાવતી ઉદ્યાનભવનમાં ચોમેર ફરીને ચિત્ર જોવામાં મગ્ન બની ગયાં. એ એક એક ચિત્ર જતાં અને એમના અંતરમાંથી આનંદ અને પ્રશંસાનાં વેણ નીકળી પડતાં. : ફરતા ફરતા કુમાર પાર્શ્વ એક સુંદર ચિત્રની પાસે Page #39 -------------------------------------------------------------------------- ________________ રય ' મધપયાગ, થંભી ગયા અને ઊંડા વિચારમાં ઊતરી ગયા. એમાં ભગવાન નેમિનાથ અને રામતીના વિવાહ અને વૈરાગ્યને આખો પ્રસંગ આલેખેલે હતે. પ્રાણીઓને જીવ બચાવવા નેમિકુમારે લગ્નને માંડવેથી રથ પાછો વાળી લીધે; અને આત્માને અહાલેખ જગાવવા એ ગિરનારના જોગી બની ગયા. ચિત્રમાંથી જાણે નેમિનાથનાં વૈરાગ્ય, અહિંસા, અર અને કરુણાના પડઘા ઊઠતા હતા. એ પડઘા પાર્વ કુમારના અંતરને સ્પર્શી ગયા. એમનું અંતર જાણે બેલી ઊડ્યુંઃ ધન્ય રે કરુણાસાગર નેમિનાથ ! ધન્ય તમારી કરુણા! ધન્ય તમારી વિશ્વમૈત્રી ! ધન્ય તમારી અવેરની ભાવના ! અને ધન્ય તમારી અહિંસા! આજથી તમારે માર્ગ એ જ મારે માર્ગ બનશે. કેઈ જીવની વિરાધના–હિંસા નહીં કરવાનું, અર, પ્રેમ, કરુણા, અહિંસા અને દયાનું પાલન અને એને વિશ્વમાં પ્રચાર કરવાનું વ્રત એ જ હવેથી મારી સાધના બનશે! અને જ્યારે રંગભર્યા રંગભવનમાંથી કુમાર પાર્શ્વ બહાર આવ્યા ત્યારે એમને જીવનરંગ સાવ બદલાઈ ગયે હતે. અને પિતાના સ્વામીને સંસારના વૈભવ-વિલાસમાં રેકી રાખવાની રાણી પ્રભાવતીની બધી આશા અસ્ત થઈ ગઈ હતી! એક જ ચિત્રે રાજકુમાર પાર્શ્વના મનનું ચિત્ર સાવ પલટી નાખ્યું હતું ! - હવે એમના અંતરમાં ભેગના બદલે ગન અહાલેખ જાગ્યું હતું, અને વૈભવ-વિલાસની વાસનાનું સ્થાન Page #40 -------------------------------------------------------------------------- ________________ ન મારું વેર કે દ્વેષ વૈરાગ્યની ભાવનાએ લઈ લીધુ હતું. અને એક દિવસ, ત્રીસ વર્ષની ભરયુવાન વયે, કુમાર પાર્શ્વ રાજવૈભવ, કુટુંબ-કખીલેા અને હેતાળ પત્નીના ત્યાગ કરી, શ્રમણમાના સાધક મનીને, ચાલી નીકળ્યા. એમની સાથે ત્રણસે રાજકુમારોએ પણ વૈરાગ્યના અંચળા ધારણ કરી લીધા. રાજેશ્વર થવાને નિર્માણ થયેલ કુમાર પા યાગીશ્વર બનવાની અતિ ઉગ્ર આત્મસાધનામાં લીન બની ગયા. તપ, ધ્યાન અને સંચમ, એ એમનાં સત્તાનાં સાથી બની ગયાં. ચેાગી પાર્શ્વ વિચારતા હતા : કષ્ટ આવતાં રહે, છતાં મનમાં કોઈના પણ પ્રત્યે વૈર-વિરોધની લાગણી ન જન્મે, તે જ અહિંસા, અવેર અને વિશ્વમૈત્રીની સાધના સફળ થાય; એની કસોટી થઈ લેખાય. એટલે એમણે તેા કાયાની બધી માયા ઉતારીને ચિત્તશુદ્ધિ અને કષાયમુક્તિને માટે જ સાધના આર’ભી દીધી. ગમે તેવું દેહકષ્ટ આવી પડે, છતાં કષ્ટ આપનાર પ્રત્યે ચિત્તમાં લેશ પણુ દુર્ભાવના ન પ્રગટે, તે જ આત્માનું કુંદન નિર્દેળ થાય, અને અવેર અને પ્રેમની પ્રાપ્તિ અને પ્રતિષ્ઠા થાય. એકવાર એ ધ્યાનમાં એકાગ્ર ખડા હતા. અને પૂર્વના વૈરને સ્મરીને મેઘમાળીએ (ક્મ તાસ, Page #41 -------------------------------------------------------------------------- ________________ પપરાગ, મરીને મેઘમાળી દેવરૂપે ઉત્પન્ન થયા હત) મૂશળધાર વરસાદ વરસાવવા માંડ્યો. આખી ધરતી જળમાં ડૂબી ગઈ ત્યાગીને આ દેહ પાણીમાં ડૂબી ગયે. હવે તે માત્ર નાસિકા ઉપર પાણી ફરી વળે એટલી જ વાર. અને બધો ખેલ ખલાસ! પણ ત્યાં તે ઇંદ્રનાં આસન ચલાયમાન થયાં. અને ધરણેન્દ્ર યેગીના કષ્ટના નિવારણ માટે સહાય કરવા દોડી આ ગીને માથે છત્ર બનીને ખડે રહ્યો. . ગીનું જ્ઞાન આ કષ્ટ આપનાર અને કષ્ટનું નિવારણ કરનાર બન્નેને પારખી રહ્યું હતું. પણ આ તો સમભાવની સાધના ! એમાં કષ્ટ આપનાર તરફ દ્વેષ કેવો અને કષ્ટનું નિવારણ કરનાર પ્રત્યે રાગ કે? આત્માના કુંદનને ધમવા માટે આવાં આવાં તે અનેક કષ્ટો સહન કરવો ઘટે. એમણે એવાં બધાં કષ્ટોને, જરાય વિચલિત થયા વિના, પૂર્ણ સમભાવપૂર્વક, અદીનપણે સહી લીધાં. . અને છેવટે રાગ અને દ્વેષથી મુક્ત બનીને ભેગી પાર્શ્વનાથ પૂર્ણ વીતરાગ બની ગયા. અવૈર અને અહિંસાની એમની ભાવના ચરિતાર્થ બની ગઈ. પાર્શ્વનાથ વિશ્વના સમસ્ત જીવેના મિત્ર બની ગયા. ઈતિહાસના સીમાડા જ્યાં પહોંચી શકે છે એવા જ કાળમાં ભગવાન પાર્શ્વનાથ થઈ ગયા; એ સમયને હર્ષ પૂરાં ત્રણ હજાર વર્ષ પણ નથી થયાં Page #42 -------------------------------------------------------------------------- ________________ જ મરે વેર કે દ્વેષ . શ્રમણ સંસ્કૃતિના-જેનેના. એ તેવીસમા આરાધ્યદેવે (તીર્થકર) કહેવાયા. ભગવાન મહાવીરથી. અઢી વર્ષ પહેલને એમને સમય. પૂરાં સો વર્ષનું એમનું આયુષ્ય એમાં એમણે અવૈરના–અહિંસાના-ધર્મને ખૂબ પ્રચાર કર્યો અને એ માટે મેટો શ્રમણ સંઘ પણ સ્થા ચાતુર્યામ ધર્મના તેઓ મહાન પ્રવર્તક થયા. ભેગ કે રસાસ્વાદને માટે. (જનમાં), કીડાને નામે (શિકારમાં) અને ધર્મને નામે (યજ્ઞમાં) થતી હિંસાને વિરોધ કરીને એમણે અહિંસા અને અવૈરની પ્રતિષ્ઠા કરી. પ્રાણાતિપાત વિરમણ એટલે અહિંસા નામને પહેલે યામ. અસત્ય બેલીએ તે અહિંસા કેવી રીતે આચરી શકાય? માટે મૃષાવાદવિરમણ એટલે કે સત્ય નામનો બીજે યામ. ચોરી કરીએ તો અવેર અને અહિંસાની પ્રતિષ્ઠા થઈ જ ન શકે. માટે અદત્તાદાનવિરમણ એટલે કે અસ્તેય નામનો ત્રીજો યામ. તે કાળે સ્ત્રીનું સ્થાન મિલકત કે પરિગ્રહ તરીકે લેખાતું. અનાચાર કરીએ કે સંગ્રહખેર થઈએ તે પણ અહિંસા અને અવૈરની ભાવના ટકી ન શકે. એ માટે એમણે વિલાસ અને વૈભવના ત્યાગરૂપ બ્રહ્મચર્ય અને અપરિગ્રહની ભાવનાને સમાવતો બહિદ્ધાદાનવિરમણ નામને થે ચામ ઉપદે. આ ચાર યામને જ આગળ જતાં, ભગવાન મહા Page #43 -------------------------------------------------------------------------- ________________ પાપગ વીરે પંચ મહાવ્રતરૂપે અને બીજાઓએ પાંચ યમ તરીકે અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપે વિસ્તાર કર્યો. . ભગવાન મહાવીરના સમકાલીન ભગવાન બુદ્ધ પણ પિતાની સાધનામાં અને ધર્મપ્રરૂપણાં ભગવાન પાર્શ્વ નાથના આ પ્રાચીન ચાતુર્યામ ધર્મને જ સ્વીકાર કર્યો હતો. અહિંસા અને અવૈરના સમર્થ પ્રચારક ભગવાન પાર્શ્વનાથ સર્વ જીવોના કલ્યાણમાં શ્રદ્ધા ધરાવનારી શ્રમણ સંસ્કૃતિના મહાન પુરસ્કર્તા થઈ ગયા. એમણે ઉદ્દબોધ્યું : ન મારે વેર કે દ્વેષ, મિત્ર હું સર્વ જીવને.. અવેરના એ અવતારને ભાવપૂર્વક સ્મરીએ અને વંદન કરીએ. Page #44 -------------------------------------------------------------------------- ________________ પાપરાગ આકાશની જળભરી વાદળી; જરા એની વાત તો સાંભળો ! મહાસાગરનાં અગાધ જળઃ કંઈ કેટલાં ખારાં ! કંઈ કેટલાં ડહોળાં! ન કેઈની પ્યાસ બુઝાવે! ન કેઈન મેલ. ધૂએ! ન કેઈનાં કામમાં આવે! આકાશમાં સેળે કળાએ સૂરજ તપે, ધરતી ધખધખી ઊઠે; હવા લાય જેવી ઊની બની જાય અને સાગરનાં પાણી ખદબદી ઊઠે. એવે વખતે સાગરનો દેવ કઈ જેગી-જોગંદરની પેઠે આકરાં તપ-જપ આદરે–પિતાના અંતરની ખારાશને દૂર કરવા; પોતાની કાયાના મેલને પ્રજાળી નાખવા. * કાળ પાકે અને સાગરદેવનાં તપ ફળે. ખારાશ અને મેલન ભારબેજવાળાં પાણી અગ્નિમાં તપી તપીને હળવા Page #45 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ફૂલ થાય, અને વરાળ બનીને ઊંચે ઊંચે જાય–કે સિદ્ધ જેગીને જીવ કાયાને ભાર તજીને ઊંચે જાય એમ. આકાશને દેવ રૂના પિલ જેવી એ વરાળને ઝીલી લે; ઝીલી ઝીલીને એને સંઘરે કરે, એ જ આકાશની જળભરી વાદળી; સૌની જિવાડનહાર! - સાગરના ખારા ને મેલા જળના બદલામાં ધરતીને મીઠું અને નિર્મળ નીર પાછું આપવાનાં એ વાદળીનાં વ્રત. એ પિતેય સુખી થાય અને આખી દુનિયાને સુખી કરે. એના દાને ફળ ઊગે, ફૂલ ખીલે અને ધરતી ધાનથી ભરી ભરી બની જાય. મહેરામણનાં મોતી પણ વાદળીનાં આ દાનમાંથી જ નીપજે. જેવી આ વાદળી એવા જ આત્માના સાધકે, અવતારી આત્માઓ અને તીર્થકરેઃ પિતે તરે અને દુનિયાને તારે! પિતે ઊંચે ચડે અને દુનિયાને ઊંચે ચડાવે ! પિતે અનંત સુખ પામે અને આખી દુનિયાને અનંત સુખને માર્ગે દોરે! - એવા જ હતા શ્રમણ ભગવાન મહાવીરઃ પતે કેટલાં આકરાં તપ તપ્યાં, કેટલાં સ્થાન અને મૌન સેવ્યાં, કેટલાં દુઃખ સહન કર્યા અને અંતરને નિર્મળ કરવા કાયાને કેટકેટલાં કષ્ટની ભઠ્ઠીમાં તપાવી! અને છેવટે, મેઘના નિર્મળ અને મીઠા જળની જેમ, એ મહાપ્રભુની અહિંસા, મહાકરુણા અને મહાપ્રજ્ઞાનાં અમૃત સંસારને કેટકેટલી શાતા આપી ગયાં! . . . . - એ. કરુણાસાગર પ્રભુનાં ચેડાંક દર્શન કરીએ. . Page #46 -------------------------------------------------------------------------- ________________ પાર્ગ વાદળને અમર રંગ ભગવાનના તેવીસમા પૂર્વભવની વાત છે. ત્યારે ભગવાન પ્રિયમિત્ર નામે ચકવતી તરીકે પૃથ્વીનું શાસન કરતા હતા. ચકવતીના ભેગ-વિલાસની સામગ્રીને કઈ પાર ન હતે; પણ ભેગ-વિલાસની વાસના તે જાણે હુતાશનની જેમ ભડકે બળતી હતી–જેટલું ભેગવે એટલું સ્વાહા, અને છતાં સંતપ્ત અને સંતપ્ત જ ! પણ વખત આવ્યે માનવીને વૈભવ-વિલાસને અને વાસનાને પણ થાક લાગવા માંડે છે અને ત્યારે જાણે માનવીનું મન પલટા લેવા લાગે છે.. હમણાં હમણું ચકવર્તી પણ કંઈક એવા જ ભાવે અનુભવતા હતા. એક દિવસ ચક્રવતી પોતાના મહેલની અગાસીમાં ફરી રહ્યા હતા. અને સંસ્થાને સૂરજ ક્ષિતિજમાં ભળી રહ્યો હતો. એમણે સામે નજર કરી તે આકાશમાં રંગભર્યા વાદળની ભારે અદ્ભુત શભા રચાઈ રહી લાગી. આકાશને દેવ જાણે રંગ-બેરંગી વાદળના રૂપકડા વાઘા સજીને જોનારના ચિત્તને હરી રહ્યો હતે. આકારે પણ જાણે એવા કે એક જુઓ અને એક ભૂલે ! અને જે કલ્પના કરો તે એમાં આકાર ધારણ કરતી દેખાય ચકવર્તી તે જોઈ જ રહ્યા વાહ રે વાદળદેવ ! વાહ તમારા રંગ અને વાહ તમારાં રૂ૫. ચક્રવતીનું અંતર Page #47 -------------------------------------------------------------------------- ________________ પુક્તિ બની ગયું. પણ અરે, આ શું ? પળવારમાં જ બધું હતું ન હતું -અની ગયું ! રંગ રંગને ઠેકાણે અને આકાર આકારને ઠેકાણે ! જાણે આંખના પલકારામાં આખા ખેલ અલેાપ થઈ ગયા. જાણે કોઈ મહાજાદુગરે જોતજોતામાં પેાતાની માયાવી નગરી કેલી લીધી! પદ્મપરાય ચક્રવતી સમજી ગયા : અરે, આ વાદળના દેવના માયાવી રૂપ-રંગે મને વૈભવ-વિલાસના રંગ-કુર ગ--અરગ સમજાવ્યે ! અને ચક્રવર્તીનું મન તે દિવસથી વિલાસથી પાછું વળીને ત્યાગના માર્ગે પ્રયાણ કરવા લાગ્યું-સમગ્ર જીવનનું જ જાણે એ નવપ્રસ્થાન બની ગયુ...! એ ત્યાગની પરાકાષ્ઠા ભગવાન મહાવીરે પેાતાની જીવનસાધનામાં કરી બતાવી. તે દિવસે વાદળને પળજીવી રંગ અમર બની ગયે ! સૌરભ બિચારી શું કરે ? માતા ત્રિશલા અને પિતા સિદ્ધાર્થ સ્વગે સંચર્યા, વીરવ માન તે ભારે માતૃભક્ત; કઈ રીતે એમનુ દિલ ન દુભાવવાને એમને દૃઢ સંકલ્પ. એમણે સંકલ્પ કરેલા કે. માતા-પિતા જીવતાં હાય ત્યાં સુધી ગૃહત્યાગ ન કરવા. એ નિયમ પૂરા થયા, અને સંસારત્યાગને માટે વ માનનુ મન તાલાવેલી અનુભવી રહ્યું. પણ મેટા ભાઈ નદીષેણુનું હેત વચમાં આવ્યું, અને Page #48 -------------------------------------------------------------------------- ________________ પિરાગ મહાવીર બે વર્ષ ઘરમાં વધુ રોકાવાને કબૂલ થયા. માતાપિતાનાં હેત જાળવ્યાં તે ભાઈનાં હેત કંઈ ઓછાં હતાં કે એને ઉવેખી શકાય? - વિશ્વવત્સલ બનનાર આત્મા કુટુંબવત્સલ બનવાનું કેમ ચૂકે? , પણ એ બે વર્ષને ઘરવાસ તે કેવળ જળકમળની ક્રિીડા જ બની રહ્યોઃ ઘરમાં રહે છતાં સદા ત્યાગી ને ત્યાગી! ખાનપાન પણ એવા જ રસ-કસ વગરનાં લેવા લાગ્યા. જાણે ઘરને ભવિષ્યના ઊગ્ર અને દીર્ઘ તપસ્વી જીવનની શાળા જ બનાવી જાણ્યું ! એ બે વર્ષની અવધિ પણ પૂરી થઈ. હવે તે કોઈ મેહબંધન, સ્નેહબંધન કે સંકલ્પબંધન વચમાં નહોતું. એટલે પિતાનું ગણાય એવું ધન, ધાન્ય, રૂચ, સુવર્ણ, હીરા, માણેક, રથ, અશ્વ, હાથી વગેરે બધું એમણે હસતે મએ, હોંશે હોંશે, એક વર્ષ લગી દાનમાં આપી દીધું. - વર્ધમાનનું એ વાર્ષિક દાન અમર બની ગયું. હવે તો દીક્ષાને દિવસ પણ આવી પહોંચે. " - સ્વજને સહુ ભેગાં મળ્યાં. - અંગ ઉપર સુગંધી દ્રવ્ય-ચંદન આદિ-નાં ઘેરાં ઘેરાં વિલેપન થયાં. મહામૂલાં સુગંધી દ્રવ્યોથી સુવાસિત જળના અભિષેક થયા. . ચારેકેર સૌરભ સૌરભ મહેકી રહી. : Page #49 -------------------------------------------------------------------------- ________________ કિર - અને કાયા તે જાણે મહારી સુગંધને પુંજ બની ગઈ. આત્માની સૌરભના જાણે એ મંગળ એંધાણે હતાં! વીર વર્ધમાને અલિપ્ત ભાવે, કાથાની માયા વિસારીને, સ્વજનેને સંતુષ્ટ થવા દીધા, એમની ભક્તિનાં બહુમાન કર્યા. પછી દીક્ષાયાત્રા નીકળી અને સૌ ઉદ્યાનમાં આવી પહોંચ્યા. મહાવીરે સર્વ વસ્ત્ર અને આભૂષણોને ત્યાગ કર્યો. અને ત્યાગી-સંચમીનું જીવનવ્રત સ્વીકારીને એ સાવ એકાકી ચાલી નીકળ્યા. - સ્વજન કેઈ સાથે ન આવી શક્યા—સૌ આંસુભીની આંખે એ ભેગીની વસમી વિદાયને વધાવી રહ્યા. વસ્ત્ર, આભૂષણ અને સ્વજને બધાંય પાછળ રહી ગયાં, પણું શરીરને વળગેલ વિલેપન અને અંતિમ અભિપેકની સૌરભ બિચારી કેવી રીતે છૂટી શકે? એ સાથે આવી અને ભગવાનને માટે જાણે આક્તને નેતરી લાવી : ચારચાર મહિનાઓ લગી એ ભભકભરી સૌરભના પ્રેર્યા ભમરાઓ અને બીજાં જંતુઓ ભગવાનની કાયાને ડંખ આપતાં રહ્યાં! અને આવી ઊંચી સુગંધના ધારકને જોઈને યૌવનમાં મદમાતાં નરનારી અચરજમાં પડી જતાં અને ભગવાનને કંઈ કંઈ પરેશાનીઓ અને પૃચ્છાઓ કરવા લાગતાં. પણ એમાં બિચારી સૌરભ શું કરે? . પ્રભુ તે એ બધા પ્રત્યે સાવ ઉદાસીન હતા. Page #50 -------------------------------------------------------------------------- ________________ 33 એમને મન તે કાયાની સૌરભે નાતરેલ આ કષ્ટ આત્માની સૌરભને પ્રગટાવવાનાં અમેઘ સાધન અની ગયાં! પદ્મપાગ ૩ આપ સમાન અળ નહિ વીર-વધમાન સંસારની મેહમાયાના અંચળા ઉતારીને ત્યાગી થયા એ દિવસની જ વાત છે. સૂરજદેવને આથમવાને બે ઘડીની વાર હતી. સોનેરી કિરણાની રતુ અરી આભા ધરતી ઉપર છેલ્લે રાસ ખેલી રહી હતી અને ભગવાન મહાવીર કુમ્ભારામને સીમાડે પહોંચ્યા. મહાવીર તા ભારે મૌની અને મોટા ધ્યાની. એકાંત સ્થળ જોઈ ને એ ધ્યાનમાં લીન બની ગયા જાણે કે વૃક્ષનુ થડ જ જોઈ લ્યા; ન જરાય બેલવાનુ કે ન લેશ પણ ચલાયમાન થવાનું, એ તે પેાતાના અંતરની શેષમાં એકાગ્ર મનીને ખડા હતા. સૂરજદેવે પેાતાની સેાળે કળા સડેલી લીધી, અને ધરતી ઉપર રાતના અંધકારના ઓળા ડાકિયાં કરવા લાગ્યા. એવે સમયે એક ગેાવાળિયા સીમમાંથી ઘર તરફ આવતા હતા. એની સાથે એના બળદ હતા. આખેા દિવસ હળ ખેંચી ખેંચીને ખિચારા બળદ થાકી ગયા હતા. એમને હતું કે થોડીક વાર સીમની શીતળ શીતળ હવામાં ફરવાનુ અને લીલું લીલું કૂણું કૂણું મીઠું...મધ ઘાસ ચરવાનું મળે તા કેવું સારું' ! 1 3 Page #51 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાગ ગાવાળ અળદનું મન તે પારખી ગયે, પણ એને ગાયા દેવા માટે ગામમાં પહોંચી જવાની ઉતાવળ હતી, એટલે એનાથી રાકાઈ શકાય એમ ન હતું. ૪ પણ એણે પેાતાનુ કામ પણ ન બગડે અને બળદો પણ રાજી રહે એવા ઉપાય શોધી કાઢયો. એણે ધ્યાનમાં ઊભેલા મહાવીરને કહ્યું : ‘ મુનિ ! હું અમઘડી પાછે આવુ છું. ત્યાં લગી મારા આ બળદો જોતા રહેજો—જોજો, એ કચાંક આધા જતા ન રહે!' ગેાવાળને ઉતાવળ એટલી બધી હતી કે મહાવીરે પેાતાની વાત સાંભળી કે ન સાંભળી અથવા તે એણે ચીંધેલું કામ સ્વીકાયુ" કે નહીં એ જાણવા પણ એ ન થાભ્યા અને ઝડપથી ઊપડી ગયા ગામ તરફ, મહાવીર તેા પૂર્ણ ધ્યાનસ્થ બનીને પેાતાના મનરૂપી અળદને નાથવામાં એવા એકતાન થઈ ગયા હતા કે એમને પેલા ગેાવાળના બળદના કશે ખ્યાલ જ ન હતા; અને અળો તા ચરતા ચરતા દૂર દૂર નીકળી ગયા. પેલી તરફ ગામમાં ગયેલા ગેાવાળને પેાતાના બળદોની બહુ ચિંતા હતી—એના પેટના અને આખા કુટુ અને આધાર એના ઉપર જ હતા જે ! એ તા પેાતાનું કામ પતાવી ઝટપટ સીમમાં પાછે આણ્યે; પણ જુએ છે તેા ત્યાં અળદ ન મળે ! અને મહાવીર તા હય ધ્યાનમાં સ્થિર ખડા હતા. ગેાવાળે બળદ માટે મહાવીરને પૂછ્યું, પણ એ તા હતા મૌની અને ધ્યાની; એમણે કશે જ જવાબ ન આપ્યુંા. Page #52 -------------------------------------------------------------------------- ________________ ૫ઘપરાગ ૩૫ ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો. બિચારે આખી રાત ભટક્યો, પણ બળદને ક્યાંય પત્તો ન લાગ્યું, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તે બળદ મહાવીરની પાસે વાળતા વાળતા શાંતિથી બેઠા હતા! એને ગુસ્સો ચડ્યોઃ બળદ ક્યાં ગયા એ પિતે જાણવા છતાં એણે મને આખી રાત રખડાવ્યા નક્કી આ કઈ સાધુ નહીં પણ ચેર જ હેવો જોઈએ ! દિવસ ઊગે એટલે એની દાનત બળદોને ઉપાડી જવાની જ હશે! અને એ બળદની રાશ લઈને મહાવીરને મારવા તૈયાર થયે. પણ એટલામાં દેશના રાજા ઇંદ્ર આવીને એ વાળને વાર્યો અને સાચી વાત સમજાવી. ઈંદ્રરાજ તે ભગવાનને પરમભક્ત. પ્રભુને આવાં દુઃખ વેિઠવા પડે, અને પિતે કશું ન કરી શકે એ એને ન ગમે. ઈંદ્રદેવે હાથ જોડીને મહાવીરને વિનંતી કરી. “પ્રભુ, આ કષ્ટ તે જેમ તેમ કરીને દૂર થયું, પણ ભવિષ્યમાં આવું ન બને એ માટે મને આપની સાથે રહેવાની અને આપની સહાય કરવાની અનુજ્ઞા આપો !” પ્રભુ તે બહુ ઓછા બેલા. એમણે જાણે સાનમાં જ ઈંદ્રદેવને સમજાવી દીધું કે “આત્મસાધનાની સિદ્ધિ ક્યારેય બીજાની સહાયથી થઈ શકતી નથી. પોતાનું કરેલું જ પિતાને ફળે છે. સાધનામાત્રને એ જ સાચે માર્ગ છે. પોતે Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ પદ્મપાગ રેલાં કપાતે લેાગવીને કે કષ્ટસહન દ્વારા કે તપ તપીને જ દૂર કરી શકાય છે, અને એમાં પેાતાની શક્તિ જ કામ આપે છે. બીજા કરે અને એનુ ફળ પેાતાને મળે એ ન ભૂતાન ભવિષ્યતિ !’ ઇંદ્રરાજ સાંભળી રહ્યા અને પ્રભુને અભિવંદી રહ્યા. પ્રભુએ તે દિવસે જાણે વિશ્વન · આપ સમાન બળ નહી' 'ના મહામંત્રનો એધપાઠ આપ્યા. ૪ ત્યાગની ખુમારી આંખે માર આવે અને કેરી આવવાનો સમય પાકી જાય, એમ વમાનનો સ ંસારનો ત્યાગ કરવાનો વખત પાકી ગયો, અને એક દિવસ પેાતાનું કહેવાય એવું સ` દાનમાં આપીને એ વનવગડાની વાટે ચાલી નીકળ્યા; ન કોઈ સાથી છે, ન કેાઈ સંગી. ત્યાગની ખુમારી એ જ એકમાત્ર એમની સાથી છે. એ ખુમારીનો રંગ દિવસે દિવસે વધુ ને વધુ ઘૂંટાતા જાય છે. ગ્રીષ્મૠતુ પૂરી થવા આવી છે. વર્ષાઋતુનાં એ ધાણ કળાવા માંડવાં છે. મારાસન્નિવેશના તાપસ-આશ્રમના કુલપતિની વિનંતીને સંભારી, મહાવીર એ તાપસના આશ્રમમાં આવીને ચતુર્માસ રહ્યા. કુલપતિએ રહેવા માટે એક ઘાસની ઝૂ ંપડી મહાવીરને આપી. મહાવીર એમાં રહેવા લાગ્યા. Page #54 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૩૭ પણ અગ્નિ જેમ ઘાસને ન મૂકે એમ ગાયે પણ ઘાસની દુશ્મનઃ એને દીઠું ન મૂકે. એ તે વારેવારે ઝૂંપડીમાંથી ઘાસનાં તરણાં ખેંચી કાઢવા લાગી. પણ ધ્યાનમગ્ન મહાવીરને તો એની કશી ખેવના જ નથી. મહેલને ત્યાગ કરનારને વળી ઝૂંપડીની ચિંતા કેવી ? * પણ મહાવીરની આ બેદરકારીથી બીજા તાપસને ચીડ ચડી. એ તે કુલપતિને ફરિયાદ કરવા લાગ્યા કે આ તે કેવી બેદરકારી કહેવાય? પિતાના જ સ્થાનને પોતે જ ન સાચવવું ! કુલપતિએ મહાવીરને કેમળ શબ્દોમાં ઝૂંપડીની સંભાળ રાખવા સૂચના કરી. મહાવીરને પણ વાત તે સાચી લાગી, પણ એ પિતાની સાધનામાં એવા મગ્ન રહેતા કે એમને એ બધું પળેાજણ જેવું લાગ્યું. અને ત્યાગની ખુમારીને સાચવવા એમણે, ચોમાસાને અર્થો માસ વીત્યા છતાં, એ સ્થાનનો રાજીખુશીથી ત્યાગ કર્યો અને સાથેસાથે પાંચ પ્રતિજ્ઞા કરી કે – (૧) જ્યાં અપ્રીતિ થવાનો સંભવ હોય એવા સ્થાનમાં કદી ન રહેવું. (૨) જ્યાં રહેવું ત્યાં સદા ધ્યાનમાં રહેવું, અને એને અનુકૂળ જ જગ્યા પસંદ કરવી. (૩) મોટે ભાગે મૌન અવસ્થામાં જ રહેવું. (૪) કરપાત્ર હાથમાં જ ભેજન કરવું. (૫) ગૃહસ્થની ખુશામત કરવી નહીં. Page #55 -------------------------------------------------------------------------- ________________ પાપા આ પ્રતિજ્ઞાઓ તે વડલાના બીજ જેવી હતી. આગળ જતાં એમાંથી ત્યાગ અને સંયમનો ઘેઘૂર વડલે વિકસી ઊઠયો. કષ્ટસહનને પ્રતાપ શૂલપાણિ યક્ષનું નામ તે અસ્થિકગ્રામમાં ભયનું પ્રતીક બની ગયું હતું. એના નામથી તે ભલભલાનાં હાજા ગગડી જતાં. મહાવીર અસ્થિક ગ્રામમાં ગયા, અને એમણે લેકે પાસેથી બધી વાત જાણી. ટૂંકમાં વાત આમ હતીઃ જૂના કાળમાં કેઈ એક વણિક એ પ્રદેશમાંથી પસાર થતો હતો. એમાં એને એક બળદ ગળિયે બની ગયે. એનાથી રેકાઈ શકાય એમ ન હતું, એટલે એણે એની સારવાર માટે પૈસા આપીને એ બળદને ગામલેકને સ, અને એની સારસંભાળ લેવા ભણામણ કરી. પણ લેશિયા ગામલેકેએ એ પૈસા તો લઈ લીધા, પણ બિચારા બળદની કશી ખબર ન લીધી. બળદ બાપડ છેવટે ભૂખ્યા-તરસ્યો રિબાઈ રિબાઈને બેકાણાં પાડી પાડીને મરી ગયે; અને મરીને શૂલપાણિ નામે વ્યંતર થયે. એણે તે ગામલેકે પાસેથી જાણે વ્યાજ સાથે વેર વસૂલ કરવા માંડયુંઃ જેતજોતામાં ગામલે કોને સોથ બોલાવી દીધે! અને ત્યાં મરેલા જીવોનાં હાડકાં–અસ્થિ–ના ગંજના ગંજ ખડકાઈ ગયા. ત્યારથી એ ગામ વર્ધમાન ગ્રામના બદલે અસ્થિકગ્રામ નામે ઓળખાવા લાગ્યું. Page #56 -------------------------------------------------------------------------- ________________ પાપગ છેવટે ગામલેકએ એ વ્યતરને રીઝ અને એનું મંદિર ચણાવીને એમાં એની સ્થાપના કરી. રોજ એની પૂજા થવા લાગી. લેકે તે એમ પણ કહેતા કે એ મંદિરમાં કેઈ રાત રહી શકતું નથી; કેઈ રહેવાની જીદ કરે તે એ હેરાન હેરાન થઈ જાય છે, ક્યારેક જીવ પણ ખેાઈ બેસે છે. - મહાવીરને થયું ઃ આ વાત સાચી હોય તે આવા આત્માને ઉદ્ધાર કરે ઘટે–ભલે એમ કરવા જતાં ગમે તેટલાં કષ્ટ વેઠવાં પડે. એમાં તે એ આત્માનું અને ભેળા લેકેનું બનેનું ભલું જ થવાનું. મહાવીર તે રાત એ મંદિરમાં જ રહ્યા. પણ પેલા યક્ષે એમને રાતભર કંઈ દુઃખ આપ્યાં, કંઈ દુઃખ આપ્યાં કે એનું વર્ણન સાંભળીનેય મન થરથરી જાય! - પણ મહાવીર તે સમભાવપૂર્વક બધું સહન કરવાનો નિશ્ચય કરીને જ ત્યાં રાત રહ્યા હતા. એમને મન તે જાણે કષ્ટોની વર્ષા અમૃતવર્ષા સમી બની હતી! યક્ષ બિચારે કષ્ટ આપી આપીને થાક્યો; હવે તે જાણે એની કષ્ટ આપવાની શક્તિ જ થાકી ગઈ! - યક્ષના અંતરમાંથી અન્યને કષ્ટ આપવાની વૃત્તિનું બધું ઝેર જાણે ભગવાને હસતે મુખે, સમભાવપૂર્વક, એ મહાકષ્ટોને સહન કરીને ઉતારી લીધું. પેલા ચંડકેશિયા નાગની જેમ આ યક્ષને પણ પ્રભુએ સાવ નિર્વિષ બનાવી દીધે, દાસ બનાવી દીધો ! Page #57 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાગ પ્રાતઃકાળે ઊગતા સૂર્યની સાક્ષીએ અસ્થિકગ્રામ પ્રભુના આ પ્રભાવને અભિવંદી રહ્યું. w સ" આવા ચમત્કારથી! સંસાર તે લેાભિયા–ધુતારાના ખેલ ! અણુકનુ મળે ત્યાં સુધી કેડ વાંકી વાળવાનું મન જ કાણુ કરે ? એટલે પછી ધુતારાએ ચમત્કારને નામે, મત-તંત્રને નામે ફાવી જાય એમાં શી નવાઈ ? ચમત્કારે નમસ્કારના ખરે ખેલ જામે ! મગધ દેશમાં મેરાક નામનું : ગામ. ગામમાં એક પાખંડી રહે અચ્છ દક એનું નામ. મંત્ર, તંત્ર અને સિદ્ધિએની એ કઈ કઈ વાતે કરે. લેક તે બિચારા અજ્ઞાન અને અંધશ્રદ્ધાળુ; ચમત્કારની જરાક વાત સાંભળે કે બધું કામકાજ મૂકીને ટાળે વળી જાય; અને ચમત્કારની નાની સરખી વાતને સેાગણી વધારીને કહે ત્યારે જ એમને સંતાષ થાય ! આમ વાત વાવેગે અંધે ફેલાઇ જાય; અને ચમત્કાર કરનારની મધે વાહવાહ થઈ રહે ! દુનિયામાં દુઃખિયા, રાગિયા દાગિયા અને દરિદ્રીનો કયાં પાર છે ? કોઈ તનનો દુ:ખી; કોઈ મનનો; તેા વળી કાઈને ધનની કે સ ંતાનની આશા સતાવે ! વહેમ, વળગાડ અને કામ-ધૂમણુ તા જ્યાં જુએ ત્યાં ભર્યાં પડડ્યાં છે ! અને લેાભ-લાલચ અને મેહ-મમતાની પણ કયાં મણા છે? Page #58 -------------------------------------------------------------------------- ________________ પપરગ : * આવું હોય ત્યાં પાખંડીની બેલબાલા ! જેટલી વધુ ચાલાકી એટલી વધુ નામના; અને એટલા લેક વધારે ફસાય! અચ્છેદક તે કંઈ કંઈ રંગ કરતે જય ભેળા લોક તે સમજે છે કે ત્યાગી, કે વૈરાગી અને કે યેગી ! કેઈથી ન થઈ શકે એવું કામ કરી બતાવવું એ તો જાણે એનું જ કામ!" - અચ્છેદકને ધંધો તે ધીક્ત ચાલવા લાગે. કાળને કરવું તે ભગવાન મહાવીર ફરતા ફરતા મેરાક ગામે આવ્યા અને ગામ બહાર રહ્યા. એમના જાણવામાં અછંદના ચમત્કારની વાત આવી. - એમણે જોયું કે દિવસે સાધુ-સંત–વેગી થઈને રહેતે અચ્છેદક રીતે ન કરવાનાં કામ કરે છે, ન ખાવાનું ખાય છે અને શેતાનનેય સાર કહેવરાવે એવાં પાપ આચરે છે! ભગવાન તે કરુણુના અવતાર. એમને થયું? આમાં તે લોકેય ડૂબશે, અને અચ્છેદક પણ ડૂબશે. માટે આને કંઈક ઉપાય કરે ઘટે. પણ એમણે જોયું કે ચમત્કાર વગર લોક નહીં માને. " ભગવાન તે ભારે જ્ઞાની : બહારના ને ભીતરના બધાય ભેદ પળમાં ભાખી દે! એમણે તે કેઈને મનની વાત કહી તે કેઈની છાની વાત કહી બતાવી, તે વળી કેઈની ભૂતકાળની વાત કહી સંભળાવી. Page #59 -------------------------------------------------------------------------- ________________ પદ્યપરાગ લેક તે પાણીના પ્રવાહ જેવું: ઢાળ જુએ ત્યાં દોડવા લાગે. એ તે અચ્છેદકને ભૂલીને ભગવાનની તરફ વળવા લાગ્યું. બધે હવે ભગવાનની વાહવાહ થવા લાગી. અછંદ, બહુ અકળાયે. એને તે આકડેથી મધ વેરાઈ જતું લાગ્યું. એણે ભગવાનને ભેઠા અને ખોટા પાડવાનો પ્રયત્ન કર્યો, ભય બતાવ્યું, લાલચ આપવામાંય મણા ન રાખી, પણ ભગવાન તે એકેથી પાછા ન પડ્યા પછી તે ભગવાનના ચમત્કારની કંઈ કંઈ વાતે લેકજીભે રમવા લાગી. પણ ભગવાન તે આત્મસાધના કરવા નીકળેલા ગી; આત્મામાં પરમાત્માને પ્રગટાવવા એમણે રાજપાટ, ધનદોલત અને કુટુંબકબીલે તજેલાં. એમને તે અંતરની શુદ્ધિ સિવાય બીજું કશું જ ન ખપે. એ તે તરત ચેતી ગયા; ચમત્કારને માર્ગ તે સાચને ' ભૂલવાને અને આત્માને ખેવાનો માર્ગ : એમાં તે આપણેય ઠગાઈએ અને દુનિયાય ઠગાય. ચપટી બેર સારુ હીરાની વીંટી આપી દેવા જે એ તે બેટને છે! પહેલાં આત્માને તારે; પછી જ દુનિયાના ઉદ્ધારનો વિચાર કરેઃ કલ્યાણને એ જ સાચે માર્ગ. અને ભગવાને મનમાં ગાંઠ વાળીઃ સર્યું આવા ચમત્કારથી! અને લોકોને સાવધાન કરીને ભગવાન ત્યાંથી બીજે વિહરી ગયા. કંચન કે કીર્તિની કઈ કામના એ ભેગીને ત્યાં રેકી ન શકી. Page #60 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ s દુઃખ તે સુખની ખાણ! અગ્નિમાં તપવાનું કષ્ટ સહે તે જ કુંદન સે ટચ શુદ્ધ થવાનું સુખ મેળવે. પ્રસૂતિની કારમી પીડામાંથી જ માતૃત્વનું દિવ્ય સુખ. પ્રગટે છે. મરજીવાને જ મહેરામણ મેતીનાં દાન કરે છે. મહેનત વગર ફળ નથી. તપ વગર સિદ્ધિ નથી. દુઃખ વગર સુખ નથી. ભગવાન તે આત્માના કુંદનને ધમવા નીકળ્યા હતા. જે માગે આત્મા વધારે કસોટીએ ચડે એ જ એમને માર્ગ–ભલે પછી એ માર્ગે જતાં ગમે તેવાં સંકટ આવી પડે. એક વાર ભગવાને વિચાર્યું કે પોતાને ઓળખતા હોય એવા પ્રદેશમાં ફરવામાં શી વડાઈ? આત્માને તાવ હોય તે અજાણ્યા પ્રદેશમાં જવું અને જે દુઃખ આવી પડે તે. અદીનપણે સમભાવે સહન કરવું તે જ આત્મા રાગ અને દ્વેષના સાણસામાંથી છૂટો થાય અને વીતરાગપણને પામે. ભગવાન તે ચાલ્યા લાઢ દેશમાં. એ દેશ પણ કે? અને ત્યાંના માનવી પણ કેવાં ? ભારે દુર્ગમ એ દેશ અને ભારે ઘાતકી ત્યાંનાં માનવી ! Page #61 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ માણસાઈ, દયા કે ભક્તિને તે કઈ જાણે જ નહીં! વગર -વાંકે માર મારે અને વગર કારણે હેરાન કરે ! . કેઈ કે ભગવાનને કૂતરા કરડાવ્યા, તો કેઈએ માર મારીને હાંકી કાઢયા. ખાવાનું પણ ક્યારેક લૂખું સૂકું મળી રહે તે બહુ સમજવું. ભગવાનના શરીરમાંથી માંસ કાપી લેતાં પણ એમને આંચકે ન લાગતું. એમના ઉપર ધૂળ ઉડાડવી, એમને નીચે પાડી દેવા એ તે એમને મન રમતવાત ! પણ ભગવાન તે એ બધું સમજીને જ ત્યાં ગયા હતા. એ જાણે મનને કહેતાઃ સામે મોંએ ચાલીને આ કષ્ટો માંગી લીધાં છે, પછી પાછા હઠવાનું કે દુઃખ લગાડવાનું કેવું? . એમને મન આવાં બધાં કષ્ટો તે અંતરની અહિંસાની કસોટીરૂપ હતાં. સુખમાં તે બધાય અહિંસક રહે, પણ અસહ્ય વેદના વચ્ચે, વેદના આપનાર ઉપર પૂર્ણ અહિંસક ભાવ રહે તો જ અહિંસાની ખરી પરીક્ષા થાય અને આત્માનો સાક્ષાત્કાર થાય. એટલે ભગવાનને તે કન્ટેના વલણથી કાયાનું જેમ વધારે મંથન થતું તેમ આત્મશુદ્ધિને અમૃતપિ વધારે -નજીક આવતે લાગત. . ભગવાનને મન તે દુઃખ એ સુખની ખાણ જ હતી. ક્રોધનાં કડવાં ફળ . એક વાર ભગવાન વૈશાલીમાં સમેસર્યા. Page #62 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ રાજમહેલના ત્યાગીને હવે રાજમહેલ કે હવેલીની કઈ ખેવના ન હતી. વૈભવ-વિલાસ તો એમને મન બેડીઓ જેવા બની ગયા હતા. અને સુખસગવડને તો એમને કઈ વિચાર જ આવતો ન હતે. કેઈને અગવડ ન થાય, કેઈને અપ્રીતિ ન થાય, મેહમાયાનું કઈ બંધન આડે ન આવે એવી ડીક જગા મળી રહે એટલે બસ. વૈશાલી તે કેવી ભાગ્યશાળી નગરી! તેમાંય ભગવાનનું તે એ વતન. એ ઇરછે તે એક કરતાં એકવીસ ઉતારા એમને મળી રહે, પણ ભેખ ધરીને ચાલી નીકળેલાને તે બધી ધરતી સરખી હતીઃ શું હવેલી કે શું ઝૂંપડું! ભગવાને તે એક લુહારના ડેલામાં ઉતારે કર્યો. એ ડેલાનો માલિક લુહાર છ મહિનાથી માંદો હતે.. અને રોગથી હેરાન થઈને એ બીજે ચાલ્યો ગયે હતે. એ. સાજો થઈને પિતાનાં સગાં-વહાલાં સાથે આજે જ પિતાની કઢમાં પાછા આવ્યું હતું. આવતાવેંત એણે જોયું તે એક મૂંડિયે પિતાના મકાનમાં ઊતરેલો ! એ તે ચિડાઈ ગયેઃ માંડ માંડ મતના મોંમાંથી. બચીને, સાજો થઈને, આજે ઘેર પાછા આવ્યા, ત્યાં પહેલાં દર્શન આ મૂડિયાનાં થયાં! કેવાં મેટાં અપશુક્લ ! Page #63 -------------------------------------------------------------------------- ________________ ૪૬ પઘપરાગ એનો ગુસ્સે કાબૂમાં ન રહ્યો. એ તો વજનદાર ઘણ ઉપાડીને ભગવાન તરફ દોડ્યો. જોનારા સમસમી ગયાં હમણું એ ઘણુ જોગીના માથામાં ઝીંકાયે અને હમણું જ એનાં સેવે વરસ પૂરાં થયાં સમજે ! એમને તે એમ પણ થયુંઃ લુહાર સાજો થઈને પાછો ફર્યો, એના પહેલે દિવસે જ સાધુ તરફ આ ક્રોધ અને એની હત્યા માટે આવો આવેગ! કેવું મહાપાતક! કેવાં ખોટાં અપશુક્સ! પણ પિલાને ગુસ્સે એટલે ધમધમી ઊઠયો હતો કે કેઈએને વારી ન શક્યું. ખરેખર જીવસટોસટને મામલે રચાઈ ગયે. પણ ભગવાન તો મેરુની જેમ સાવ નિપ્રકંપ હતા. એ તો ન કંઈ બોલ્યા, ન જરાય હલ્યા; સમભાવપૂર્વક સ્થિર બેસી જ રહ્યા. લુહારે ઘણ ઉપાડ્યોઃ આ પાડ્યો કે પડશે! યેગી પુરુષ શાંતિથી નીરખી રહ્યા. લુહારની કાયા કેધથી કંપી રહી. અને લુહારને હાથ છટક્યો ઃ જે ઘણને ઘાયેગીના મસ્તક ઉપર ઝીંકવા તળાય હતો, એ લુહારના પિતાના માથા ઉપર જ ઝીંકાયા ! : માંદગીના પંજામાંથી માંડ બચેલે બિચારે લુહાર Page #64 -------------------------------------------------------------------------- ________________ પધપાગ તત્કાળ ક્રોધને લીધે કાળનો કોળિ બની ગયે! ક્રોધનાં કડવાં ફળ સૌએ નજરોનજર નિહાળ્યાં. સાથે સાથે શાંતિનાં અમૃતનાં પણ દર્શન કર્યા. આ તો આત્માની શીતળતા! કડકડતે શિયાળે ચાલે. માઘ મહિનાને ઠંડીની ખરેખરી જુવાનીને વખત. ટાઢ કહે મારું કામ! હાડ ખખડી જાય, ચામ ફાટી જાય અને લેહી થીજી જાય એવી કારમી ટાઢ પડે. જાણે હિમાળે ચાલીને ત્યાં આવી પહોંચે. ભલભલાં બળિયાય રાંક બની જાય એવી એ ઠંડી ! આવા શિયાળામાં એક દિવસ ભગવાન શાલિશીષ ગામે પધાર્યા. સૌ જ્યારે ઘર વાસીને સગડીની પાસે બેસે, ત્યારે ભગવાન ઉઘાડામાં એકાંત ધ્યાનમાં બેસી ગયા. જોગીનું તે જાણે બધું જ દુનિયાથી જુદું સૌ ઊંઘે ત્યારે એ જાગે; સૌ જમે-રમે અને આનંદ કરે ત્યારે જોગી ઉપવાસ આદરી વૈરાગ્યનો જાપ કરે ! જેગીના મર્મ તે જોગી જ જાણી શકે એવા ! છે કે ભગવાન મહાવીરે તે સ્થિર આસને ધ્યાનમગ્ન બની ગયા. જાણે બહારની બધી દુનિયા વિસરાઈ ગઈ, અંતરની દુનિયાના કંઈ કંઈ ભેદ એ ઉકેલવા લાગ્યા. Page #65 -------------------------------------------------------------------------- ________________ પદ્મયુરાગ - - એ એકાગ્રતા પણ કેવી ! જુએ તે જાણે ધ્યાન– દશામાં બેઠેલી કેઈ અચલ પાષાણ-પ્રતિમા! ત્યાં એક સ્ત્રી આવી. ' ' . એણે ભગવાનને જોયા. પણ અરે, આ શું? જે પ્રભુનાં દર્શનથી અંતરમાં ભક્તિનાં નીર ઊભરાવાં જોઈએ, ત્યાં આ દ્વેષને દાવાનલ કેમ પ્રગટયો? ' જાણે કઈ જુગજુગજૂનો વેરનો વિપાક જાગે હેય, એમ એ સ્ત્રીને ભગવાનને ઉપસર્ગ કરવાનું મન થઈ આવ્યું. અને એણે તે હિમની શીતળતાનેય વીસરાવે એવું ટાઢું પાણી લઈ લઈને ભગવાન ઉપર છાંટવા માંડયું ! એ તે અટ્ટહાસ્ય કરતી જોઈ જ રહી કેવી મજા ! હમણાં એ જોગીનો જોગ આ પાણીની ધારથી દેવાઈ જશે, અને એ ચીસ પાડીને નાસી જશે! ઢોંગી નહીં તો! પણ ભગવાન તે ક્યારના કાયાની માયા–મમતા બધી તજી ચૂક્યા હતા. કાયાના કષ્ટ આગળ જે રાંક બને એ આત્માનાં દર્શન ન પામે. એમણે તે આ જળ છંટકાવને આત્મામાંથી પ્રગટતી શીતળતાની જેમ વધાવી લીધે! એ છંટકાવને ઝીલીને ભગવાનની જ્ઞાનત વધારે તેજથી ઝળહળી રહી. ધન્ય રે જોગી ! ભલે તારે જોગ Page #66 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ૧૦ સૌને માટે વાત્સલ્ય ભગવાનને દીક્ષા લીધાને બીજું વર્ષ ચાલતુ હતુ. ૪૯ પ્રભુ એ ચતુર્માંસ નાલંદમાં રહ્યા હતા. જોગાનુજોગ તાપસ ગેાશાલક પણ ત્યાં જ ચતુર્માસ રહેલ. પ્રભુની ઉત્કટ સાધના જોઈ ને એનું મન પ્રભુની સાથે રહેવા લલચાયું, અને એ પ્રભુને શિષ્ય બની ગયેા. ગેશાલક પણ સંચમી તરીકેનું આકરું જીવન જીવતા અને આત્મસાધનાના પ્રયત્ન કરતે. પણ કયારેક એને કોઈકની મશ્કરી કરવાનું મન થઈ આવતુ. આ રીતે ભગવાનની સાથે રહેતાં ગોશાલકને પાંચેક વર્ષ વીતી ગયાં. એકવાર ગેાશાલક અને ભગવાન કૃમ ગ્રામે જઈ પહોંચ્યા. ત્યાં વૈશિકાયન નામે તાપસ ઉગ્ર તપસ્યા કરતા હતા. એણે મેટી જટા વધારી હતી અને એ જટા જૂના માળા બની ગઈ હતી ! સૂર્યના તાપમાં આતાપના લેવા જતાં એ જૂએ, તાપને કારણે, બહાર ઊભરાઈ આવતી અને તપેલી ધરતી ઉપર પડીને તરફડવા લાગતી. અને પેલેા તાપસ, એ જૂએના જીવ બચાવવા, વારે વારે એમને પાછા પેાતાની જટામાં મૂકતા ! વૈશિકાયનને એ રીતે જૂએની રક્ષા કરવામાં કાળક્ષેપ કરતા જોઈ ને ગેાશાલકને હસવું આવ્યું અને એણે એ તાપસના ઉપહાસ કર્યાં. Page #67 -------------------------------------------------------------------------- ________________ પઘપરાગ વૈશિકાયન ગમે તેવો તેય ઉગ્ર તાપસ હતે; પણ, તપસ્યા કરવા છતાં, એને ગુસ્સો દૂર નહોતે થે. એણે તો પિતાના તપના પ્રભાવથી ગશાલકને ભસ્મ કરવા તે લેહ્યા છોડી—જાણે કામદેવને ભસ્મ કરવા મહાદેવનું ત્રીજુ ભેચન ઊઘડ્યું. મામલે જીવસટોસટનો બની ગયો ઃ ગોશાલક ભસ્મ થયે કે થશે! પણ કરુણાસાગર, વિશ્વવત્સલ ભગવાનથી આવી હત્યા કેમ જોઈ જાય? એમણે તરત જ સામે શીતલેશ્યાને પ્રગ કરીને શાલકને બચાવી લીધે. પિતાને ડંખ દેનાર ચંડકૌશિક નાગને અને અપાર કષ્ટ આપનાર શૂલપાણિ યક્ષને ઉદ્ધાર કરનાર પ્રભુ ગોશાલકને બચાવ્યા વગર કેમ રહી શકે ? વિશ્વવત્સલ ! નહીં રસ, નહીં કસ, માત્ર દેહને દાપુ ! ભગવાનને અણગાર બન્યાને દશ વર્ષ વીતી ગયાં હતાં. અને શ્રાવસ્તીમાં ચોમાસું કરીને પ્રભુ સાનુયષ્ટિક ગામે આવ્યા હતા. ત્યાં એમણે ભદ્રા નામની પ્રતિમાનું ઉગ્ર તપ આદર્યું. દિવસ આખે ભગવાને પૂર્વ દિશામાં મોં રાખી, કેઈ એક પદાર્થ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને, આખો દિવસ વિતાવ્યું. રાત્રે દક્ષિણ દિશામાં એમ કર્યું. બીજે દિવસે Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫ઘપરાગ પશ્ચિમ દિશામાં અને બીજી રીતે ઉત્તર દિશામાં આવું તપ–સ્થાન કર્યું. ભગવાનને બે ઉપવાસ થયા. ઉગ્ર તપશ્ચરણ અને આકરી પ્રક્રિયા સાથે એ તપ પૂરું થયું, છતાં ભગવાને પારણું ન કર્યું અને મહાભદ્રા પ્રતિમાનું બીજું વધારે આકરું તપ સ્વીકાર્યું. ભગવાને ચારે દિશામાં એકએક દિવસ-રાત આવી સાધના કરીને ચાર ઉપવાસ કર્યો. અને એ પૂરું થતાંની સાથે જ સર્વતેભદ્રા પ્રતિમા નામનું ત્રીજુ ભારે કઠોર તપ સ્વીકાર્યું. આ તપમાં ચાર દિશામાં, ચાર ખૂણામાં અને ઉપરનીચે એક એક દિવસ-રાત એમ દસ દિવસ સુધી ઉગ્ર તપ કરીને ભગવાને દસ ઉપવાસ કર્યા. આમ આ ત્રણ તપ કુલ સોળ દિવસ ચાલ્યાં અને ભગવાનને સેળ દિવસના ઉપવાસ થયા. તપની સુખપૂર્વક પૂર્ણાહુતિ થઈ અને સત્તરમે દિવસે ત્રીજા પહોરે ભગવાન પારણા માટે ભિક્ષા લેવા નીકળ્યા. નિર્દોષ ભિક્ષા માટે ફરતા ફરતા પ્રભુ આનંદ નામના ગૃહસ્થને ત્યાં પહોંચ્યા. પ્રભુએ જોયું કે બહુલા દાસીએ વધેલું અન્ન કાઢીને એક બાજુ મૂકી રાખ્યું હતું અને એ વાસણ સાફ કરતી હતી. પ્રભુએ એ નિર્દોષ અન્ન આરોગીને પિતાના આવા આકરા તપનું પારણું કર્યું અને દેહને દામું આપ્યું ! . ધન્ય, રસકસના ત્યાગી અને સ્વાદવૃત્તિના વિજેતા પ્રભુ, ધન્ય! Page #69 -------------------------------------------------------------------------- ________________ પર ૧૨ ભક્તિ અને અભક્તિ પૈસા જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીણુ શેઠના નામે ઓળખવા માંડ્યા. અને બીજા એક અભિમાની ગૃહસ્થ પાસે તાજો પૈસે ભેગા થયે એટલે લેાકાએ એમને અભિનવ શેઠનું બિરુદ્ઘ આપ્યું. દુનિયા દારગી તે આનું નામ! પદ્મપા એક વાર ભગવાન વૈશાલીમાં ચામાસુ` રહ્યા. ભગવાનનાં દન કરીને જ શેઠ એમના ભક્ત બની ગયા. એને થયું : કયારેક ભગવાનને ભિક્ષા આપવાના મને લાભ મળે તા કેવુ સારું ! પણ ભગવાને તે ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જણું શેઠની ભાવના તરત ન ફળી. એ ભક્ત શ્રેષ્ઠી રાજ રાજ ભાવના કરતા રહ્યા. અને એમનુ મન ભક્તિની પુષ્કરણીમાં નિરંતર સ્નાન કરતું રહ્યું ! ત્યાં ભગવાનના ઉપવાસના છેલ્લા દિવસ આવી પહોંચે. જીણુ શેઠના હના પાર ન રહ્યો. એને તે એમ કે કયારે વખત પાકે અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તે ભગવાનને સિા માટે ભાવપૂર્વક વીનવી રહ્યા. પારણાને દિવસે પ્રભુ શિક્ષાએ નીકળ્યા. એમને તે નિર્દોષ ભિક્ષા જ જોઈ એ. પહેલું આવ્યુ. પેલા અભિમાની અભિનવ શ્રેષ્ઠીનુ ઘર. પ્રભુને મન તે માન કે અપમાન સરખાં જ હુતાં. Page #70 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરગ પ્રભુ એ ઘરમાં ભિક્ષા લેવા ગયા. પેલા શેઠે પેાતાની દાસીને તિરસ્કારથી કહ્યું : ‘આને કઈક આપીને વિદાય કરે !’ દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને ભગવાનને વહેારાવ્યા. પર એ બાકળા આરેગીને પ્રભુએ પેાતાની ચાર મહિનાના ઉપવાસની દીર્ઘ અને ઉગ્ર તપસ્યાનું પારણુ કર્યું; અને ત્યાંથી પ્રભુ પાછા ફરી ગયા. અને બિચારા ભાવિક ભક્ત જીણુ શેઠ તે વાટ જોતા જ રહી ગયા! એમની આશા ન ફળી અને એમના મનના મનારથ મનમાં જ રહી ગયા ! પણ ભગવાનના ગયા પછી જ્ઞાની ગુરુઓએ લેાકાને સમજાવ્યુ કે અભિનવ શ્રેષ્ઠીએ આપેલી ભિક્ષા સફળ ન થઈ; કેમ કે એમાં ભક્તિ ન હતી. અને પેલા જીણુ શેઠની ભિક્ષા વગર આપે ફળી, કેમ કે ત્યાં ભક્તિ ભરી હતી ! સાંભળનાર નરનારી ભક્તિ-અભક્તિના ભેદ સમજ્યાં અને કૃતાર્થ થયાં. ૧૩ મારુ કર્યુ” મેડ લેગળ્યુ ! પ્રભુને દીક્ષા લીધાને મારમું વર્ષ ચાલતું હતું. ભગવાન જગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગાવાનિચે પ્રભુ પાસે આવીને પેાતાના બળદ સાચવવાનુ કહીને ગામમાં ચાલતા થયા. Page #71 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ડી વારે પાછા આવીને એણે જોયું તે બળદ ત્યાં ન મળે! બળદને ત્યાં ન જોયા એટલે એણે ભગવાનને પૂછયું. પણ ભગવાન તો સાવ મૌનભાવે ધ્યાનસ્થ ખડા હતા. એ શું જવાબ આપે ? - ગોવાળિયાને તે આથી એ ક્રોધ વ્યાયે કે “તારે તે કાન છે કે કેડિયાં?” એમ કહીને એણે બે શૂળે લઈને પ્રભુના અને કાનમાં ખોસી દીધી ! અને રખેને કેઈ એ શળ ખેંચી કાઢે, એમ વિચારીને એ શૂળના બહારના ભાગ કાપી નાખ્યા! છતાં પ્રભુ તે અચલ જ રહ્યા : ન ઊંહ કે ન આહ! જેમણે પ્રભુના આ કષ્ટને જાણ્યું એમણે એવું કષ્ટ આપનારની નિંદા કરવા માંડી. - પ્રભુએ એમને વાર્યા અને આ અપાર કષ્ટને ભેદ સમજાવતાં કહ્યું: “સૌને પિતાનાં કર્યા ભોગવવા પડે છે; આમાં મેં મારું કર્યું જ ભેગવ્યું છે! એમાં એ બિચારા ગોવાળિયાને શો દોષ? ત્રિપૃષ્ઠ વાસુદેવના મારા અઢારમા પૂર્વ ભવમાં મેં ભાન ભૂલીને શય્યાપાલકના કાનમાં ધગધગતું સીસું રેડાવ્યું હતું, એ પાપને જ આ વિપાક! કર્યા કર્મ તે સીને ભોગવવાં જ પડે ને ત્યાગી કે શું રાગી, શું રાજા કે શું રંક ! - પ્રભુને સૌને માટે સમાન ન્યાય અને નિયમ જાણીને લેકે પ્રભુમહિમાને વધુ પિછાનવા લાગ્યા. ધન્ય રે ક્ષમાશ્રમણ પ્રભુ! Page #72 -------------------------------------------------------------------------- ________________ પરાગ ; ૧૪ મારાં માપ! ભગવાન તે વીતરાગ ! પણ એ તે માત્ર કષાયજન્ય ત્યાગી, અંતરનાં સાચાં નિળ હેત તા એ તે વિશ્વવાત્સલ્યની મૂર્તિ ! રાગ અને દ્વેષના એમનેય ખપે. એક વાર પ્રભુ બ્રાહ્મણકુંડ ગ્રામમાં આવ્યા. એ ખખર જાણીને વૃદ્ધ ઋષભદત્ત બ્રાહ્મણ અને દેવાનંદા બ્રાહ્મણી દોડયાં દોડયાં એમનાં દર્શને આવ્યાં. પ્રભુને જોઈ ને દેવાનંદાની આંખે! આંસુ ભીની થઈ, એના રામ રામ વિકસ્વર અની ગયા, અને, વૃદ્ધાવસ્થામાં પણ, એના સ્તને દૂધથી ઊભરાવા લાગ્યા. ગુરુ ગૌતમે પૂછ્યું : ‘ ભગવાન, આ શું? ’ ભગવાને કહ્યું : ‘ગૌતમ, આ તે મારાં સાચાં માતાપિતા ! ’ ગુરુ ગૌતમ પ્રભુની નિખાલસ વાણીને વદી રહ્યા. ૧૫ અજ્ઞાનના ઉચ્છેદનાર આભિકા નગરીમાં એક પરિવ્રાજક રહે; પુદ્ગલ એનુ નામ. ભારે તપસ્વી અને ભારે સાધક, હંમેશાં એ ઉપવાસને પાણે એ ઉપવાસ કરે; અને ધામધખતા અપેારે એ હાથ ઊંચા રાખીને, વૃક્ષની જેમ Page #73 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પદ્મપાગ સ્થિર ભાવે, આતાપના લે. એનું તપ અને ધ્યાન જોઈ ભલભલાનાં અંતર ભક્તિથી નમી પડે. તપ અને ધ્યાનના પ્રભાવે એને કમળ દૂર થવા લાગ્યા; અજ્ઞાનનાં પડળ પણ ધીમે ધીમે ઊતરવા લાગ્યાં. અને એક દિવસ પુદ્ગલ પરિવ્રાજકને દિવ્ય જ્ઞાન ઉત્પન્ન થયું. અને એને બ્રહ્મલેાક સુધીના વિશ્વનાં દન થવા લાગ્યાં. અને તે દરિદ્રને ધનભંડાર લાધ્યા જેવું થયું! દિબ્ય જ્ઞાન લાધ્યાની થોડીક હષ ઘેલછા અને થોડાક ગવ એને વળગ્યાં એણે તે માની લીધું કે મારા જ્ઞાનમાં બધી દુનિયા સમાઈ ગઈ! મારે હવે જાણવાનું કંઈ બાકી નથી રહ્યું. લાકોને મન પણ એ મહાજ્ઞાની બની ગયા. : એક વાર ભગવાન મહાવીર એ નગરીમાં સમેાસર્યાં. ગુરુ ગૌતમ નગરમાં ભિક્ષા લેવા ગયા, ત્યારે લોકોને માઢેથી એમણે પુદ્ગલ પરિવ્રાજકના દ્વિવ્ય જ્ઞાનની વાત સાંભળી. ( પાછા આવીને એમણે ભગવાનને સાચી વાત પૂછી. ભગવાને કહ્યું : પરિત્રાજકને દિવ્ય જ્ઞાન પ્રગટયુ છે એ સાચી વાત છે, પણ એ જ્ઞાન અધૂરું છે. એ માને છે એટલી જ દુનિયા નથી. ’ પુદ્ગલ પરિવ્રાજક પેાતાને જ્ઞાની માનતે, પણ એ સરળ પરિણામી આત્મા હતેા. ભગવાનની વાત એના કાને પહોંચી અને એક જિજ્ઞાસુની જેમ નમ્ર મનીને એ ભગવાનની પાસે પહોંચ્યું. Page #74 -------------------------------------------------------------------------- ________________ પાપરા પS ભગવાને એને કહ્યું : “મહાનુભાવ, જાણ્યાને આનંદ જરૂર માણ; પણ થોડું જાણીને બધું જાણ્યાના મિથ્યા ગર્વમાં ન રહેવું કે અજ્ઞાનને ભૂલી ન જવું.' પરિવ્રાજકનું અંતર ઊઘડી ગયું, એને ગર્વ ગળી ગયે, અને એનું ચિત્ત વધુ જ્ઞાનને માટે ઝંખી રહ્યું. એ ભગવાનનાં ચરણમાં રેકાઈ ગયે. રાજા હોય કે ભક્તઃ સૌનાં કર્યાં સૌ ભગવે રાજા શ્રેણિકની ભગવાન ઉપર ખૂબ ભક્તિ. અવસર મળે ત્યારે એ ભગવાનનાં ચરણમાં જઈ બેસે અને જાતજાતના પ્રશ્નો પૂછીને પિતાની જિજ્ઞાસાને શાંત કરે. એક વખત રાજા શ્રેણિક ભગવાન પાસે બેઠા હતા. એવામાં એક પરુ નીગળતો કેઢી પુરુષ ત્યાં આવી ચડ્યો, અને પિતાનું પરુ ભગવાનના ચરણે લીંપવા લાગે. ભગવાન તે વીતરાગ. એ તે સ્વસ્થ બનીને બેસી રહ્યા, પણ રાજા શ્રેણિકના મનમાં ખીજને પાર ન રહ્યો! પણ ક્ષમાસાગર ભગવાન આગળ એ શું કરી શકે ? એટલામાં ભગવાનને છીંક આવી એટલે પેલે કઢી બે : “તમે મૃત્યુ પામે !” તે પછી રાજા શ્રેણિકને છીંક આવી તે એ કહેઃ “તમે ઘણું છે!” Page #75 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પદ્મપુરાણ રાજા શ્રેણિક તા ભારે વિમાસણમાં પડી ગયા આ કાઢીની વાત કેવી વિલક્ષણ છે! ભગવાન મૃત્યુ પામે અને હું પાતે ઘણું જીવું એ તે કેવું કહેવાય ? રાજા શ્રેણિકે ભગવાનને વાતના ભેદ પૂછ્યા. 6 ભગવાન ખેલ્યા : રાજન, કાઢીએ મને મરણ પામવાનુ કહ્યું એને અર્થ એ કે હું મરણ પછી નિર્વાણુપદ્મ પામવાના છુ' એટલે જેટલા વહેલા મરણ પામું એટલુ વહેલું મને એ પદ મળે’ ભગવાન થેાડીવાર શાંત રહ્યા. પછી એ કાઢીએ રાજા શ્રેણિકને માટે કહેલ ‘ઘણું જીવા’ના અર્થ સમજાવતાં ભગવાને કહ્યું : ‘ રાજન્, મરણ બાદ તમારે નરકમાં જવાનુ છે, માટે તમે અહીં જેટલુ વધારે જીવે તેટલા મેડા તમારે એ દુઃખમાં પડવું પડે.’ પાતે રાજા અને વળી ભગવાનના પરમ ભક્ત, છતાં પેાતાની નરકગતિ ? શ્રેણિક તેા ઉદાસ બની ગયા ! પણ પ્રભુને મન તા ભક્ત હાય કે નિદ્ઘક, બધાય સમાન હતા. સૌના કર્યાં. સૌ ભાગવે એ કુદરતના અવિચલ ન્યાય હતા. એને કાણુ ફેરવી શકે ? ૧૭ ધમ કરે તે સેટ કાઢી નગરીનાં ભદ્રા શેઠાણી. એમને સાત ખાટના એકના એક દીકરા. ધન્ય કુમાર એનુ નામ. Page #76 -------------------------------------------------------------------------- ________________ પાપરાગ ભારે લાડકોડમાં ઊછરેલે. અપાર સોંપત્તિ અને વિપુલ ભોગસામગ્રીને એ એકના એક સ્વામી, એટલે એના લાલન-પાલનમાં તે પૂછ્યુ જ શું ? પાણી માગે તેા ઘી મળે ! રૂપ-ગુણવતી પત્નીએ અને અપાર વૈભવ-વિલાસમાં એ સુખપૂર્વક રહે. અને પુત્રને રાજી રાખવા માતા તે બિચારી અડધી અડધી થઈ જાય. પણ એક વાર લાઢાને જાણે પારસમણિ સ્પેશી ગયે. ત્યાગ-વૈરાગ્યના મેધ આપતી ભગવાન મહાવીરની વાણી ધન્યના અંતરને સ્પશી ગઈ અને વૈભવ-વિલાસમાં સદાકાળ મગ્ન રહેતા ભાગીના મનમાં વૈરાગ્યને માગે જોગી થવાની તાલાવેલી જાગી ઊઠી. પછી તે વૈરાગ્યના પૂરને ન માતાની મમતા ખાળી. શકી, ન મદભરી માનુનીઓની વિનવણીએ રોકી શકી. મિત્રા અને સ્નેહીઓ પણ મૂક અનીને બેસી રહ્યા. અને એક દિવસ યુવાન ધન્ય શ્રેષ્ઠી અણુગાર બનીને પ્રભુના અંતેવાસી બની ગયા. વિલાસી વિલાસના નવા નવા પ્રકારે શેાધે, એમ આ વૈરાગીનું સદા વિરાગમાં આગળ વધવા ઝંખતુ મન આત્મસાધનાના નવા નવા માર્ગે સંચરવા લાગ્યું. ધન્ય અણુગાર તેા આકરા તપને માગે આત્માને ઉજાળવા લાગ્યા. સંયમ લીધે હજુ તે નવ મહિના જ થયા હતા, પણ તપની સાધના એટલી ઉગ્ર કરી હતી કે કાયા માત્ર Page #77 -------------------------------------------------------------------------- ________________ પદ્મપાગ હાડચામના માળા જેવી બનીને કાંટા જેવી શુષ્ક અને કૃશ અની ગઈ હતી. એક વાર રાજા શ્રેણિકે એ તપસ્વીનાં દન કર્યાં અને એમનું અંતર જાણે થંભી ગયું, ભારે અહેાભાવ અનુભવી રહ્યું. રાજાએ ભગવાનને પૂછ્યું : ' પ્રભુ, આપના ચૌદ હજાર શ્રમણેામાં ધન્ય અણુગાર જ મહાદુષ્કર સાધના કંરનાર લાગે છે.’ પ્રભુના શ્રમણુસંઘમાં તે ગુરુ ગૌતમ જેવા અનેક જ્ઞાનીએ અને તપસ્વીઓ હતા, પણ પ્રભુએ તરત જ કહ્યુઃ ‹ રાજન્, તમારી વાત સાચી છે. ધન્ય અણુગાર જ સ સાધુઓમાં મહાદુષ્કરકારક છે. ’ સૌ ભગવાનની ગુણગ્રાહક દૃષ્ટિને વંદી રહ્યા અને ધર્મ કરે તે મેટા—પછી એ નાના હાય કે મોટા એ પરમ સત્યને અંતરમાં ઉતારી રહ્યા. ૧૮ નાની ગૃહસ્થની પણ પ્રશંસા ભગવાનને અણુગાર અન્યાને ચાવીસમું ચામાસુ` ચાલતું હતું. એક વાર પ્રભુ કાંપિલ્સ નગરીમાં સમાસમાં. ત્યાં કુંડકાલિક નામના શ્રીમ ંતે પ્રભુને ધર્મોપદેશ સાંભળ્યે અને પ્રભુ પાસે ગૃહસ્થધર્મની દીક્ષા લીધી. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧ આ ગૃહસ્થને આજીવક સંપ્રદાયના અનુયાયી સાથે તત્ત્વચર્ચા થયેલી અને એણે એ ચર્ચામાં પેાતાના જ્ઞાનથી એમને નિરુત્તર કર્યાં હતા. કુડકાલિક એક ગૃહસ્થ હતા, છતાં પ્રભુએ એના જ્ઞાનની પ્રશંસા કરી અને પેાતાનાં સાધુ-સાધ્વીઓને એ પ્રસંગ કહી બતાવીને કહ્યું : · જ્યારે ઘરમાં રહેનારા ગૃહસ્થા પણ આવી જ્ઞાનસાધના કરીને અ, હેતુ અને પ્રશ્નો દ્વારા અન્ય તીથિ કાને નિરુત્તર કરી શકે છે, તે દ્વાદશાંગ ગણિપિટકને (ધર્મશાસ્ત્રોને) ભણનારા તમે તે જરૂર એમ કરી શકે જ, અને તમારા આત્માને જ્ઞાનની મહાન્ત્યાતિથી તેજસ્વી મનાવી શકા; પણ એ ત્યારે જ મને, જ્યારે તમે અપ્રમત્તભાવે જ્ઞાનની આરાધના કરી.’ પદ્મપરાગ પ્રભુની વાણીના મ શ્રમણેા સમજ્જા અને જ્ઞાનધ્યાનમાં વધુ દત્તચિત્ત બન્યા. ધન્ય પ્રભુની ગુણગ્રાહકતા ! ૧૯ પરિવ્રાજકનું બહુમાન ચેામાસું પૂરું થયું હતું. ભગવાન વિચરતા વિચરતા કૃત ગલા નગરીમાં સમેટસર્યા હતા. અનેક સ્ત્રી-પુરુષ ભગવાનનાં દર્શને આવ્યાં હતાં. તેમાં એક પરિવ્રાજક પણ હતા. એનું નામ સ્કટ્ઠક. ક કાત્યાયન ગેાત્રના અને ગઢ ભાલ નામના પરિવ્રાજકના શિષ્ય હતા. એ ભારે વિદ્વાન અને બધાં શાસ્ત્રોમાં નિપુણ્ હતેા. Page #79 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ એક વાર કેઈએ કુંદકને લેક, જીવ, મોક્ષ, મોક્ષના જીવ અને મરણ વિષે પૂછ્યું. પિતાને સર્વ શાસ્ત્રોને પંડિત માનતે કંદઆથી મૂંઝાઈ ગયે; એને સંતોષકારક ઉત્તર એને જડ્યો નહીં. પણ એ સરળ પરિણામી જીવ હતો. એટલે જ્ઞાનીપણના મિથ્યા ગર્વમાં પડ્યા વગર એ પિતાની શંકાનું સમાધાન શોધવા ભગવાન પાસે આવવા નીકળે. ભગવાને એ વાત ગૌતમને કરી અને એને બહુમાનપૂર્વક તેડી લાવવા એની સામે જવા કહ્યું. - પરિવ્રાજક &દક ભગવાન પાસે આવતા હતા ત્યારે ગુરુ ગૌતમ તેમની સામે ગયા અને એમના મનની વાત કહી સંભળાવીને એમને અચરજમાં નાખી દીધા. - છેવટે ભગવાન પાસેથી પોતાની શંકાનું સમાધાન મેળવી &દક ભગવાનના સંઘમાં દાખલ થયા. શ્રમણે પાસકે તે દિવસે, વય અને વેશને ભેદ ભૂલીને, જ્ઞાનીમાત્રનું બહુમાન કરવાને બેધ પામ્યા. ગુરુ ગૌતમે કરેલું પરિવ્રાજકનું બહુમાન સફળ થયું. * ૨૦ ગૌતમ માફી માગે ગુરુ ગૌતમની ભગવાન ઉપરની ભક્તિને કઈ પાર નહીં–જાણે કાયાની છાયા જ જોઈ લ્ય. ભગવાનને પણ ગૌતમ ઉપર ભારે ભાવ. ગૌતમ વારેવારે પ્રશ્નો પૂછડ્યા કરે, અને ભગવાન એના ઉત્તર આપ્યા કરે. Page #80 -------------------------------------------------------------------------- ________________ પદ્મપુરાણ વાણિજ્યગ્રામના આનદ ગૃહપતિ એક વાર ભગવાનના દર્શને ગયા. ભગવાનની વાણી સાંભળી એમનું મન અતિ પ્રસન્ન થયું. એ ખાર પ્રકારના ગૃહસ્થયમ સ્વીકારીને શ્રમણેાપાસક બન્યા. આનંદની ધર્મ શ્રદ્ધા ઉત્તરાત્તર વધી રહી છે અને એ આકરાં ને આકરાં વ્રત આચરતા જાય છે. દેવટે, કાળનાં એધાણ પારખીને, એમણે મરણાંત અનશનનું આકરું વ્રત સ્વીકાર્યું અને સ્થિરતાપૂર્વક સમાધિમાં વખત વિતાવવા લાગ્યા. પેાતાની અંતિમ આરાધનામાં સમભાવપૂર્વક આગળ વધીને ચિત્તશુદ્ધિ કરતાં કરતાં આન ંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને એ સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ-ત્રણે લોકને અમુક હદ સુધી જાણવા-જોવા લાગ્યા. એટલામાં ભગવાન વાણિજ્યગ્રામમાં સમે સર્યાં. આનદ શ્રાવકની અંતિમ સલેખનાની વાત સાંભળી ગુરુ ગૌતમ એમને સાતા પૂછવા ગયા. પણ એમને આટલું મોટુ અવધિજ્ઞાન ઊપજ્યાનું સાંભળીને ગૌતમસ્વામીએ શકા દર્શાવી કે ગૃહસ્થને આટલું જ્ઞાન ન સંભવે; અને ખેાટી વાત કહેવા માટે આનંદને માફી માગવા કહ્યું. આનન્દ્ગ શ્રાવકે પેાતાને એવું જ્ઞાન ઉત્પન્ન થયાનું દૃઢતાપૂર્વક કહ્યું, : ગુરુ ગૌતમે ભગવાન પાસે આવીને પેાતાની શંકા પૂછી. ભગવાનને કહ્યું : ગૌતમ, આનંદની વાત સાચી છે. તે એક જ્ઞાનીના જ્ઞાનમાં શકા કરીને એમની વિરાધના કરી, માટે તારે એમની માફી માગવી ઘટે!? Page #81 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ગુરુ ગૌતમ પ્રભુની આજ્ઞાને શિરે ચડાવીને આનંદ શ્રાવક પાસે ગયા અને એમણે એમની માફી માગી. ધન્ય પ્રભુને અદલ ઈન્સાફ ! ૨૧ કેઈને તિરસકાર ન કરે! શ્રાવસ્તી નગરીમાં ભગવાનના ઘણા ઉપાસકે રહેતાએમાં એક શંખ શ્રેષ્ઠી પણ હતા. તે ધનવાન અને તેના જાણકાર હતા. એમની સ્ત્રીનું નામ હતું ઉત્પલા. એક વાર ભગવાનની વાણું સાંભળી શંખ શ્રેષ્ઠીએ અને બીજા શ્રમણોપાસકેએ પાષધનું વ્રત કરવાનું નક્કી કર્યું. પિષધ વ્રત બે રીતે થતું? એક તે ઈષ્ટ જનને ભજન વગેરે આપીને અને આહાર વગેરે લઈને; અને બીજું, પિષધશાળામાં ઉપવાસ, ધ્યાન આદિ કરીને. શંખે પિષધ માટે ખાન-પાન તૈયાર કરવાનું કહ્યું; પરંતુ પછી એને થયું કે ખાઈ-પીને પિષધદ્રત કરવું એ બરાબર નથી. ત્યાગ અને ધ્યાનથી જ એ તપ આરાધવું ઘટે. અને પોતાની સ્ત્રીને પૂછીને એ રીતે જ એમણે એ વ્રત સ્વીકાર્યું. બીજા શ્રમણોપાસકેએ પણ પષધવ્રત સ્વીકાર્યું હતું; અને ખાન-પાનને સમય થતાં એ શંખ શ્રેષ્ઠીની રાહ જેતા હતા. પણ વખત વીતી જવા છતાં શંખ શ્રેષ્ઠી ન આવ્યા ત્યારે છેવટે એમણે શંખને તેડવા માણસ મેક. પણ શંખે પિતાની વાત કહી જણાવી અને સાથે સાથે એમને તે પહેલાં નક્કી કર્યા મુજબ ખાન-પાન સ્વીકારીને Page #82 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ વ્રત કરવા કહ્યું. આથી પેલા બધા નારાજ થયા. એમને થયું ઃ શંખે આપણને છેતર્યા ! બીજે દિવસે બધા ભગવાનનાં દર્શને ગયા ત્યારે તેઓ શંખને ઠપકે આપવા લાગ્યા અને એને તિરસ્કાર કરવા લાગ્યા. ભગવાને કહ્યું: “આ રીતે કોઈનો તિરરકાર કરે ઉચિત નથી. વળી, શંખ શ્રેષ્ઠી તે પ્રમાદના ત્યાગી અને જ્ઞાની છે. એમના ઉપર ક્રોધ કરવાથી કે એમનો તિરસ્કાર કરવાથી તે ઊલટું તમારું પિતાનું જ અહિત થશે.” શ્રમણોપાસકે સત્ય સમજ્યા અને એમણે શંખ શ્રેષ્ઠીની ક્ષમા માગી. Page #83 -------------------------------------------------------------------------- ________________ વનમાનવના સ્નેહત તુ એક જ મગની એ ફાડ. એક જ માતા-પિતાના બે પુત્રો. માતા-પિતા પણ કેવાં ? રાજા અને રાણી ! એય સગા ભાઈ, પણ મન્નેનાં ભાગ્ય કેવાં જુદાં જુદાં ! એક ભાઈ રાજમહેલમાં મખમલ-મશરૂની તળાઈ એમાં પેાઢવો અને હીરની દોરીએ, રૂપાના પારણામાં ખૂલ્યે; બીજો વન-વગડામાં, પાંદડાની પથારીમાં, વનવેલીના તાંતણે ઝાડની ડાળીએ હીંચકીને મેટા થયા ! એક હેતાળ જનેતાના અને વારી જતી ધાવમાતાનાં મધુર હાલરડાં સાંભળી રાતેા છાનો રહ્યો, સેના-રૂપાને રમકડે રમી મેટો થયે અને એને માટે ચારેકોર ખમાખમા થઈ રહી; બીજાને માટે વનપ ́ખીના મીઠા-કડવા Page #84 -------------------------------------------------------------------------- ________________ વનમાનવને સ્નેહતંતુ કિલકિલાટ એ જ હાલરડાં ! રમકડાં તો એણે ન જોયાં કે ન જાણ્યાં! અને લાડકેડ પણ એનાથી હમેશાં આઘા ને આઘા જ રહ્યા ! એકને હીરચીરનો કોઈ પાર નહિ બીજાને વનનાં વસ્ત્ર–વલ્કલનાં ચીર-ઝાડની છાલનાં કપડાં–નાં પણ ઠેકાણું નહીં. એકને માટે પરિચારકે પાર નહીં; બીજાને વનના વાસી કઠોરતી તાપસેય દોહ્યલા ! એક ભાઈ રાજા બન્ય; બીજે વનબળ તરીકે ઊછર્યો. વાત કંઈક આમ બની હતી: સુખસાહ્યબીની સામગ્રીથી ભર્યું ભર્યું પિતનપુર નગર. સેમચંદ્ર ત્યાંના રાજા. ધારિણું એની રાણી. રાજા ન્યાયી અને પ્રજાવત્સલ. રાણી પતિપરાયણ અને ધર્મપ્રેમી. એમને પુત્રનું નામ પ્રસન્નચંદ્ર. એક વખત રાજા સેમચંદ્ર અરીસામાં જોયું તે માથામાં પળિયાં દેખાયાં! રાજા રાણીને કહેઃ “આ તે કાળદેવતાનાં એંધાણ. અત્યાર સુધી તે ભેગવિલાસમાં ડૂબી રહ્યાં, પણ હવે જાગવાને કાળ આવી પહોંચે. હજીય નહીં જાગીએ તો જીવતર આખું એળે જશે અને કરવાનું બધું રહી જશે.” ધારિણી કહેઃ “સ્વામી, વાત તો સાચી, પણ રાજકુમાર હજી નાનો છે. થડે વખત થોભી જઈએ તે? કુમાર રાજકાજ સંભાળે એવડે થાય એટલે આપણે ગંગા નાહ્યાં. અને પછી એને કેઈની એશિયાળ નહીં. ” Page #85 -------------------------------------------------------------------------- ________________ પદ્મપુરાગ પણ રાજા કહે : ‘ રાણી, યમરાજને કાણુ અટકાવી શકવાનું, છે ? ન માલૂમ એનો છાપેા કચારે પડે, અને આપણે સદાને માટે જિંદગી હારી જઈ એ. અરે, વિલાસને જો યૌવન ખપે છે, તે ધ કરણીના સાચા સમય પણ યૌવનકાળ જ ઇંદ્રિયાના ઘેાડા ઝાલ્યા રહેતા ન હેાય, મનના તરંગા આલ આભ ઊછળતા હાય અને શરીરની શક્તિ વિલાસ અને વાસનાની પૂર્તિ માટે તલપાપડ થતી હાય, ત્યારે જ એ મધાંને જે નાથી જાણે એ જ સાચા માનવી, એ જ સાચેાધી, એ જ સાચા સાધક અને એ જ સાચા જોગી ! જોગ વગરનુ જીવન એ તેા જીવ વગરનુ ખાળિયુ જ ! અને આપણે તેા હવે ઉંમરે પહેાંચ્યાં. હવે રાહ જોવાનું કેવું ? ? ૧૮ પણ રાણીનું મન હજીય માનતું ન હતું—છેવટે તા એ એક માતાનું મન હતું ને ! વિલાસ અને ભાગવાસનાનાં ઘેન તેા એના અંતર ઉપરથી કચારનાં ઊતરી ગયાં હતાં, પણ માતૃત્વનું વાત્સલ્ય અળગું કરવું ભારે દોહ્યલું હતું. એ તે ગંભીર બનીને સ્વામીની વાત સાંભળી જ રહી; ન કશુ' બેલી, ન ચાલી. પણ રાજા સેામચંદ્ર આજે પાછા પડવા તૈયાર ન હતા. એમણે કહ્યું : ‘ હવે રાહ જોવી નકામી છે. ઘર આગમાં પૂરેપુ છું સપડાઈ ગયા પછી પણ માયા–મૂડીનેા સંકેલા કરવા રાકાનાર કાયા અને માયા એયને હારી બેસે છે! રાણી, આપણા કાળ પાકી ગયા છે. આયુષ્યનું પાંડુ પીળુ પડી Page #86 -------------------------------------------------------------------------- ________________ વનમાનર્થને સ્નેહતંતુ ગયું છે. કેણ જાણે ક્યારે પવનની ઝાપટ લાગે અને ક્યારે એ ખરી પડે! આપણા પૂર્વજો તો યૌવનનો આરો વટાવતાં પહેલાં જ પિતાને મારગ શેાધી લેતા અને આત્માને અજવાળવાને પુરુષાર્થ આદરતા. આપણે હવે છેક ઘડપણને આરે આવીને ઊભાં છીએ. હજીયે જે રાહ જોવા રહ્યાં તે ધર્મ અને કર્મને બેય મારગ ચૂકી જઈશું, અને ન ઘરનાં રહીશું, ન ઘાટનાં! માટે સાબદા થઈ જાઓ અને સઘળી મેહમાયાને તજી દે ! હવે તે અરણ્ય એ જ આપણે મહેલ અને તાપસ-જીવન એ જ આપણે વિલાસ! જોજો, મનને ઢીલું કરતાં !” ધારિણીની વાચા સિવાઈ ગઈ પુત્રવાત્સલ્યની ઊછળતી ઊર્મિઓને એણે અંતરના અતલ ઊંડાણમાં સમાવી દીધી, તલ 118 અને છાયા કાયાને અનુસરે એમ એ પતિના પગલે ચાલવા તૈયાર થઈ ગઈ. પછી તે, જરાય કાળક્ષેપ કર્યા વગર, બાળ રાજકુમાર પ્રસન્નચંદ્રને રાજ્યનો ભાર સેંપીને એક દિવસ રાજા સેમચંદ્ર અને રાણી ધારિણીતાપસ બનીને વનને માર્ગે ચાલી નીકળ્યાં. પણ ભવિતવ્યતા પણ કેવી વિચિત્ર બની! રાજા-રાણી વનને માર્ગે ચાલી નીકળ્યાં તે પહેલાં જ રાણી ધારિણીની કુક્ષીમાં એક નવું પંખી પિતાને માળે વસાવી ચૂકયું હતું અને ધીમે ધીમે મોટું થઈ રહ્યું હતું ! કદાચ વનના બાળ થવા સર્જાયેલા એ જીવે જ માતાપિતાને ત્યાગી-વનવાસી થવા વનની વાટ લેવરાવી હશે ! Page #87 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ખરેખર, અદ્ભુત હોય છે વિશ્વને કાર્ય-કારણને સંબંધ ! એને ભેદ પામ સહેલું નથી. સોમચંદ્ર તે પરિવ્રાજક બનીને સર્વ મોહ-માયામમતા વીસરી ગયા અને તપની સાધનામાં જ લીન બની ગયા; પણ ધારિણીને માટે તે વનમાંય સંસારનાં બંધન ચાલું રહ્યાં. અત્યારે તે કૂખમાંના જીવનું જતન એ જ એની સાધન બની રહ્યું. પિતાના જ અંશની ઉપેક્ષા શી રીતે થઈ શકે ? કાળ પાક્યો અને ધારિણીએ પુત્રને જન્મ આપ્યું. પણ માતા પિતાના નવા બાળકનાં હાલરડાં ગાવા ન રહી ! પુત્રને જન્મ થયે અને, જાણે સેમચંદ્રના ત્યાગ-વૈરાગ્યને વટી જવા માગતી હોય એમ, ધારિણી સર્વ માયા-મમતાને પરહરીને સદાને માટે ચાલી ગઈ! નવજાત બાળક તરફનો નેહ, પણ એને રોકી ન શક્યા ! રુદન કરતા શિશુને દયાળુ તાપસેએ સંભાળી લીધે અને વૃક્ષની છાલનાં વસ્ત્રથી–વલ્કલના ચીરથી–એની કાયાને વીંટી દીધી. એ જ હતો રાજાની રાણીના પટે, પણ કાળ ફરી ગયે હતે. એનો જન્મઉત્સવ ઊજવનાર ત્યાં કઈ ન હતું; એનું નામકરણ કરનાર પણ ત્યાં કેઈ ન હતું; તે પછી એને હલરાવનાર તે કોણ હોય? - વલ્કલના ચીર પહેરીને ઉછરનાર બાળકને સૌ વલ્કલચીરીના નામે બોલાવવા લાગ્ય. Page #88 -------------------------------------------------------------------------- ________________ વનમાનવતા સ્નેહત તુ જુદો ! * * * વનના બાળ તે કંઈક જોયા, પણ આ તે સવથી વલ્કલચીરીની ઉંમર વધતી ગઈ, તેમ એનુ ભેાળપણ પણ વધતું ગયું. એ હતા તે માનવબાળ અને તે પણ રાજબીજ; પણ એને કેવળ જંગલને જરગ લાગ્યા હતા. એની મેલીમાં, એના વ્યવહારમાં કે એના વર્તનમાં કયાંય સંસ્કારનાં, સુઘડતાનાં કે સમજણુનાં દન ન થતાં; નર્યાં સંસ્કારહીન અને અબૂઝ માનવી ! એના વાળ સદા વીખરાયેલા રહેતા. જટાને સમી કરવાનું કે એને સાફ કરવાનુ એને સૂઝતુ જ નહીં ! નખ મેટા થઈ જતા તેાપણુ એને એમાં કશું અજુગતું ન લાગતું! એને વાસ તા હતેા તાપસેાના આશ્રમમાં અને તપસ્વી પિતાના સાંનિધ્યમાં, પણ માનવી તરીકેની રહેણીકરણીને એને જાણે સ્પર્શ સુધ્ધાં નહેાતા થતા ! હ વનવાસી પશુ-પંખીની જેમ એ હુંમેશાં વનમાં રખડવા કરતા, અને વનવગડાનાં કાચાં ફળ અને કંદથી પેાતાનુ પેટ ભરી લેતે. જળાશયે કે ઝરણાંએ જ એના તૃષા છિપાવવાનાં સાધન હતાં. અને ઝૂપડીમાં રહેવુ. તા અને ભાગ્યે જ ગમતું. દિન-દુનિયાનુ એને કાઈ ભાન ન હતું; અરે, નર અને નારીના ભેદને પણ એ પિછાનતા ન હતા ! Page #89 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરંગ પશુ આવા જંગલમાંય કચારેક કોઈ અજાણ્યાં નરનારી આવી ચડતાં, અને એમને જોઈ ને એના અંતરમાં કંઈક કંઈક લાગણી થઈ આવતી. પણ એ લાગણીને એ સમજી ન શકતા. એને કંઈક કહેવાનું મન પણ થઈ આવતું, પણ એની વાણી એની લાગણીને છતી ન કરી શકતી; ખેલવામાં જાણે એને મહેનત પડતી. તેય કયારેક થ્રેડ એલીને પણ એ અંતરની ઊમિને વ્યક્ત કરવા મથામણુ કરતા— છેવટે તે એ માનવબાળ જ હતેા ને ! હૈયાના ભાવને સાવેસાવ નામશેષ તે શી રીતે કરી શકાય ? ૭૨ જાણે તાપસાના વનમાં વલ્કલચીરી એક નવતર પ્રાણી અની ગયા હતા ! કહે છે કે, એક માનવમાળને કાઈક વધુ ઉપાડી ગયેલું. વરુની નાની સરખી દુનિયામાં ઊછરેલુ એ બાળક માનવજીવનના સ ંસ્કાર અને ભાવાથી વંચિત રહી ગયું. જ્યારે એ હાથ આવ્યું ત્યારે આદિમાં આદિ માનવીના આળ કરતાંય એ માનવસંસ્કારથી વધારે અજાણ્યું લાગ્યું! વલ્કલચીરીની પણ કઈક આવી જ દશા થઈ હતી. તાપસ-પિતા સામચદ્ર વલ્કલચીરીને જોઈને કયારેક ઊંડા વિચારમાં પડી જતા ઃ આ બાળકનું શું થશે ? અરે રે, આવા વન્ય સસ્કાર એ કયાંથી લઈ આવ્યા ? અને તાપસેાને માટે તે વલ્કલચીરી ઉપહાસ અને આનંદનું પાત્ર બની ગયા હતા. જ્યારે જુએ ત્યારે એ એની પાછળ જ પડચા હાય. છતાં એમનેય એની રીતભાત Page #90 -------------------------------------------------------------------------- ________________ વનમાનવને સ્નેહસંતુ અને વિચિત્ર રહેણીકરણીનાં મૂળ ન સમજાતાં. કેઈક તે મજાકમાં એમ પણ કહેતું કે આ તે આંબાની ડાળે બાવળિયું ઊગ્યું ! આવો હતો વલ્કલચીરી! પણ એને દુનિયાની વાતોની કે પિતાના ઉપહાસની કશી અસર ન થતી; એને એની કશી ખેવના જ ન હતી. જેમ ભૂત-પ્રેત કે મંત્ર-તંત્રની વાત માનવીના અંતરને કામણ કરી જાય છે, તેમ જે કઈ વટેમાર્ગુ એ તાપસ આશ્રમમાં જતા તે વલ્કલચીરીની ચિત્રવિચિત્ર વાતે પિતાની સાથે લઈ જતા. વલ્કલચીરી જાણે કેઈ અદ્દભુત વાર્તાનું અદ્ભુત પાત્ર બની ગયે ! બાળ રાજા પ્રસન્નચંદ્ર હવે મોટા થયા હતા અને પિતનપુરનું રાજ્ય સારી રીતે સંભાળતા હતા. સુખી અંતઃપુર અને ધમ અંતઃકરણઃ રાજવીના સંસારવ્યવહારને રથ આ બે પૈડાં ઉપર સુખપૂર્વક ચાલ્યા જતે હતે. ક્યારેક વલ્કલચીરીની વાત વહેતી વહેતી રાજા પ્રસન્નચંદ્રના કાને પહોંચી ગઈ. લેકે તે કેવી કેવી વાતે લાવતા હતા ! કઈ એને જંગલી કહેતું, કેઈ જનાવર કહેતું, તો વળી કઈ એને નરપશુ કહીને બિરદાવતું ! સાંભળનારા હેરત પામી જતા ! Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ પધપાગ અક્કલવાળા પ્રશ્ન પૂછી બેસતાઃ “આવું તે ક્યાંય દીઠું છે? સાવ બનાવટી વાત ! માનવ તે વળી પશુ બને ખરે? અને તેય રાજબીજ ઊઠીને આવાં કૌતુક કરે અને આવાં ગાંડાં કાઢે એ કેમ કરી માની શકાય ? ” અને છતાંય વાત એવી શતમુખે આવતી કે એને નકાર ન ભણી શકાતે. રાજા પ્રસન્નચંદ્રના અંતરને એ બધી વાતે હચમચાવી રહી. રાજાના હૈયામાં વિમાસણ, અચરજ અને વિષાદનું ઘમ્મરવલેણું ઘૂમવા લાગ્યું. એમને થયું કે મારો માજ-સગે ભાઈ! એની આવી કરુણ હાલત! લોકે એના ઉપહાસ કરે? પિતા તે સંસાર ત્યાગીને વૈરાગી બની બેઠા, એટલે એમને તો આ સ્નેહનાં બંધન ન સતાવે એ બને; પણ હું તે સંસારને માનવી ! મેહ, માયા, મમતા અને હેતનાં બંધન, એ જ મારું જીવન ! શું હું પણ મારા નાના ભાઈની આવી અવદશાની ઉપેક્ષા કરીશ ? અને એના ઉપહાસને ભાગીદાર બનીશ ? અને રાજા પ્રસન્નચંદ્રનું અંતર ભાઈને માટે તલસી રહ્યું ઃ શું ઉપાય કરું કે મારે ભાઈ મારી પાસે આવે ? ક્યારે એ અવસર આવે કે મારે એ મેલેઘેલે અને બાળભળે ભાઈ મને આલિંગન આપે ? જાણે રાજાના અંતરમાં લેહની સગાઈના પડઘા ગાજતા હતા. Page #92 -------------------------------------------------------------------------- ________________ વનમાનવના સ્નેહત તુ ૭. રાજાએ વિચાયુ : આ કામ તે મળતુ નહીં પણ કળનુ’. બળજબરી કરવા જતાં તે વાત વણુસી જાય ! " અને એમણે પેાતાના રાજ્યની નિપુણ વેશ્યાઓને એલાવીને કહ્યું : · દુનિયા તમને અશકયને શકય કરનારી અને ધાર્યું નિશાન પાડનારી કહે છે. આજે મને તમારે ખપ પડ્યો છે. મારુ એક કાર્ય કરી આપીને તમારે તમારી એ કળાને સાચી પાડવાની છે, અને તમારી શક્તિની પરીક્ષા આપવાની છે.' ગણિકાસંઘની મુખ્ય ગણિકાએ હાથ જોડી કહ્યું : ‘ અમારાં ધનભાગ્ય, મહારાજ, કે અમને આજે આવે અવસર મળ્યો અને આપે અમારી યાદ ફરમાવી! ફરમાવે મહારાજ, શી આજ્ઞા છે?’ < રાજા પ્રસન્નદ્રે કહ્યું : તાપસ-આશ્રમના જંગલમાં મારા નાના ભાઈ વસે છે. લેાકેા કહે છે કે એ નર્યાં હરાયા ઢાર કે જંગલના રાઝ જેવા છે! કેવળ માનવના દેહુ મળ્યા છે એટલું જ ! નર્યાં જ ંગલી ! આવી આવી વાતે સાંભળીને મારું અંતર વલાવાઈ જાય છે, મારું માથુ શરમથી ઝૂકી જાય છે અને મારા આત્મા દુઃખી દુઃખી થઈ જાય છે. લેાક તા કહે છે, એ નર ને નારીના ભેને પણ પારખી શકતા નથી. લાકને મેઢ કાણુ હાથ દઈ શકે ? કૂવાને મેઢે તે કઈ ગળણુ ખાંધી શકાય ? જેને જેમ. ફાવે તેમ વધારી વધારીને વાત કરે છે. આવા મારા ભાઈને તમારે યુક્તિ અજમાવીને અહીં લઈ આવવાના Page #93 -------------------------------------------------------------------------- ________________ +9 છે. મારુ આટલું કામ ઇનામ મળશે.’ પદ્મપાગ કરશે! તે તમને માંમાગ્યાં વેશ્યાઓને મન તે આ રમતવાત હતી. ભલભલા ભૂપતિ કે જોગી-જોગંદર પણ જેની આગળ રાંક બની જાય, એને માટે આવે ભલે!–ભાળા-અબૂઝ માનવ કેણુ માત્ર ! અને વેશ્યાઓને સંઘ તાપસાના વેશ સજીને જગલ તરફ ચાલી નીકળ્યેા. સાથે એ મેવા-મીઠાઈની સામગ્રી લેતા ગયા—જાણે કામદેવને સંઘ કે માનવમાળના મેહશિકારે નીકળ્યેા હતેા ! તાપસાના વનમાં એમણે જોયુ કે સામેથી એક આવા ઋષિપુત્ર આવી રહ્યો છે. એનાં હાથમાં ફળ અને કંદમૂળ ભર્યા” છે. વેશ્યા સમજી ગઈ કે આ જ રાજા પ્રસન્નચંદ્રને ભાઈ! અને તે એની વધારે નજીક ગઈ. વલ્કલચીરી તે તાપસેના જેવા વેશ ધારણ કરનારા આ અજબ માનવીઓને જોઈ જ રહ્યો. આવાં માનવી એણે પહેલાં કદી જોયાં જ ન હતાં. એના વિસ્મયને જાણે વાચા આવી. એણે કહ્યું : ‘ અહેા તાપસે ! તમે કયાંથી આવ્યા ? તમારા દેશ કયા ? તમારા આશ્રમ કયા? તમે કયાં જઈ રહ્યા છે. ?” વેશ્યાઓને તે ભાવતું મળી ગયુ.. એમણે કહ્યું : 4 મુનિકુમાર ! અમે પણ વીતરાગ માના યુતિ છીએ અને Page #94 -------------------------------------------------------------------------- ________________ વનમાનવને સ્નેહતંતુ ૭૭ પિતન નામના આશ્રમમાં વસીએ છીએ, અને તમારી ભક્તિ કરવા અહીં આવ્યાં છીએ. ધર્મશાસ્ત્રોએ સાચું કહ્યું છે કે ભક્તિ વગર મોક્ષ નથી !” - વલ્કલચીરીને પણ જાણે આ નવાં માનવી ભાવી ગયાં. એણે કહ્યું: “હું આ ફળ લાવ્યો છું તે તમે આરેગ. હું બીજાં લઈ આવીશ.” - મુખ્ય વેશ્યાએ લાગ જોઈને કહ્યું : “આવાં નઠોર અને નીરસ ફળ તે કણ ખાય? અમે તે ઉત્તમ ફળના જમનારા છીએ! જુઓ અમારું આ ફળ!” - અને એણે મીઠા-મધુરા અને માદક સુગંધથી. ભરેલા સિંહકેસરિયા માદક વલ્કલચીરીની સામે ધર્યા. વલ્કલચીરીને તો ક્યાં વિચાર કરવાને હતે? એ તે. દકને આગવા લાગી ગયે. . અને મોદક ખાઈને તે જાણે એ પરવશ બની ગયે. વેશ્યાઓની યુક્તિ ધીમે ધીમે કામણ કરવા લાગી. વલ્કલચીરીના હૃદયકમળની પાંખડીઓ એ યુક્તિના સૂરજે જાણે ઉઘાડવા માંડી. - વેશ્યાઓને મૃદુ અંગસ્પર્શ વલ્કલચીરીને કંઈક ન જ અનુભવ કરાવી રહ્યો. * એણે પૂછ્યું: “તમારાં અંગ આવાં સુકોમળ કેવી રીતે થયાં?” “ પણ વેશ્યાએ એ સવાલને કંઈ જવાબ ન આપે એણે તે હજી પણ ચૂપ રહેવામાં જ સાર જે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પાપગ પછી વેશ્યાના માદક અને મૃદુ ઉરપ્રદેશને સ્પશીને વલ્કલગીરીએ પૂછયું: “હે તાપસ! તમારા હૃદય ઉપર આવાં બે ઉન્નત ફળે ક્યાંથી આવ્યાં ?” વેશ્યાઓથી હસ્યા વગર ન રહેવાયું છે કે મૂઢ! સાવ અબૂઝ ! નર્યો પશુ જ ! અવસર પારખીને એક વેશ્યાએ કહ્યું : “આ બધે અમારા આ અદ્ભુત ફળને જ પ્રભાવ. તમે પણ એ જ ખાઓ અને અમારા જેવા બની જાઓ! અમારા આશ્રમમાં તે એના ઢગના ઢગ ભર્યા છે! બન્યું આવા વેરાન જંગલમાં વસવાથી અને સયું આવાં રસહીન ફળ-કંદ ખાવાથી ! મુનિ કુમાર, ચાલે અમારા આશ્રમમાં !” વલ્કલચીરી બરાબર વશ થઈ ગયો હતે. આવી લાગણી અને આવી મમતા એણે જન્મ ધરીને કદી અનુભવી ન હતી. વેશ્યાઓને લાગ્યું કે આપણું કામ ફતેહ થયું. વલ્કલગીરીમાં જાણે ધીમે ધીમે કળિયુગ પ્રગટવા માંડ્યો. એણે વિનવણીભર્યા સ્વરે કહ્યું : “ભલા તાપસે ! તમે જરા અહીં ભે! હું આ ઉપકરણે સંતાડીને હમણાં જ છાનામાને અહીં આવું છું. મારે તમારી સાથે તમારા આશ્રમમાં આવવું છે.” વલ્કલગીરી ગયે અને વેશ્યાઓ રાહ જોતી ઊભી. Page #96 -------------------------------------------------------------------------- ________________ વનમાનવને સ્નેહસંતુ એટલામાં એમણે સામેથી રાજષિ સેમચંદ્રને આવતા જોયા એટલે એ બધી ત્યાંથી પલાયન કરી ગઈ! તાપસના તપને તાપ એ જીરવી ન શકી, અને એમનાં આદર્યા અધૂરાં રહી ગયાં ! આ તરફ વલ્કલચીરી આવીને જુએ તે પેલા તાપસે, (વેશ્યાઓ) ત્યાં ન મળે. એ તો મૂંઝાઈ ગયે અને મંડયો પિતાને સૂઝી તે દિશામાં ચાલવા! હવે એને પિતાને તાપસ-આશ્રમ અકારે થઈ પડ્યો હતો ! એનું મન તે પેલા મીઠા-મધુરા મેંદકવાળા આશ્રમ માટે તલસી રહ્યું હતું. ચાલતાં ચાલતાં એને એક રથવાળો મળે. વલ્કલચીરીએ રથવાળાને બે હાથ જોડ્યા. રથવાળાએ એને પૂછ્યું: ઋષિકુમાર, તું ક્યાં જાય છે ?” મારે પિતન આશ્રમમાં જવું છે.' વલ્કલચીરીએ કહ્યું. મારે પણ ત્યાં જ જવું છે.” કહીને રથવાળાએ વલ્કલચીરીને રથમાં બેસાડી દીધું. પિતનપુરને પિતનઆશ્રમ કહેનાર ઋષિપુત્ર એને ભલે-ભેળે લાગ્યું. રથમાં એક સ્ત્રીને જોઈને વલ્કલચીરીએ કહ્યું: “તાત! તમને વંદન કરું છું.' પતિ-પત્ની સમજ્યાં કે દુનિયાદારીથી સાવ અબૂઝ એ કઈ રષિપુત્ર લાગે છે ! Page #97 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરા એટલામાં પેાતનપુરનું અાર આવ્યુ. એટલે વલ્કલચીરીને ત્યાં મૂકીને થવાળા પેાતાના ઘર તરફ વળ્યે. વલ્કલચીરી તે બજારમાં મહાવરા બનીને ચારેકાર ચકળવકળ જોયા કરે છે અને દુકાનેામાં પુરુષાને અને ઘરામાં સ્ત્રીઓને જોઈ ને ' તાત ! ભ્રાત ! તમને સૌને પ્રણામ !’ એમ કહેતા ફરે છે. Co એટલામાં એક વેશ્યાને જોઈ ને એ ખેલી ઊઠ્યો, તાત ! તમને નમસ્કાર કરું છું.” વેશ્યા એના સશક્ત શરીર અને ભેાળા ચહેરાને જોઈ રહી. એને થયું : મેં તે! કાયાનુ હાટ માંડીને મારી જિંદગી અરબાદ કરી; પણ હવે મારી સુકેામળ પુત્રી એ પાપમાંથી ઊગરી જાય તે સારુ ! હાંશિયાર, પૈસાદાર અને શક્તિશાળી પુરુષા તા સ્ત્રીને માટે કેવળ મિઠ્ઠી શ્રીની જ ગરજ સારે છે! એ તેા ગરજના જ સગા ! કામ પત્યું કે માં ફેરવી લે એવા ! એટલે સયુ એવા ચાલાક અને શ્રીમાન પુરુષાથી ! જે મારી પુત્રીને આવા ભલે-ભાળે વર મળે તે! એની જિંદ્રંગી સુખી થઈ જાય. અને એ વેશ્યાએ વલ્કલચીરીને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું. વલ્કલચીરીને તે દોડતાને ઢાળ મળ્યા જેવું કે ભૂખ્યાને ઘેખર મળ્યા જેવુ થયું. મા ભૂલ્યા ભેાળા મુસાફર વેશ્યાની પાછળ પાછળ ચાલવા લાગ્યું જાણે એનેા દાસ જ ન હેાય ! વેશ્યાએ વિચાયુ ' કે અવસર આવી મળ્યે છે તે વખત Page #98 -------------------------------------------------------------------------- ________________ વનમાનવને સ્નેહતંતુ વિતાવ નકામો છે. ન માલુમ ક્યારે શું થાય, અને મુલતવી રાખવાનાં માઠાં ફળ જેવું બને! એટલે એણે તે ઘડ્યિાં લગ્ન લીધાં અને વલ્કલચીરીને પોતાની પુત્રી પરણાવી દીધી ! તાપસની કઠેર દુનિયામાં વસનારે વલ્કલચીરી સુંવાળા ઘર-સંસારનો રહેવાસી બની ગયે! વાહ રે ભાગ્યવિધાતા ! બિચારો વેશ્યાઓનો સંઘ ! એ ગમે તે હેતે વલ્કલચીરીને પિતનપુરના રાજમહેલમાં તેડી લાવવા; પણ રમત જેવું માનેલું કામ અધૂરું રહી ગયું ! તાપસ સમચંદ્રનાં દર્શન એ જીરવી ન શક્યો, અને વીલે મેં એ રાજા પ્રસન્નચંદ્રની પાસે આવી પહોંચ્યું. એની ભેઠપને કઈ પાર ન હતે. સંઘની નાયક વેશ્યાએ બધી વાત માંડીને કહી, અને છેવટે જાણે પિતાની પત જાળવતી હોય એમ બોલી : પણ મહારાજ, અમે આપના લઘુ બંધુને પિતન આશ્રમના નામે મેવા-મીઠાઈને એ સ્વાદ લગાડ્યો છે, અને કાયાને સુંવાળી અને રૂપાળી બનાવવાની એવી માયા લગાવી છે કે આજે નહીં તે કાલે પણ એ આ નગરમાં આવ્યા વગર રહેવાનું નથી એક વાર મધના સ્વાદના મેહમાં ફસાયેલે ભમરે ફરી કમળ ઉપર આવ્યા વગર રહે જ નહીં–ભલે ને પછી એ એમાં કેદ પકડાઈ જાય !” Page #99 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ પણ વેશ્યાની આશાભરી વાણી રાજાને વિષાદને દૂર ન કરી શકી. રાજા પ્રસન્નચંદ્રને થયું આ તે મેં બહુ છેટું કામ કર્યું ! મારા ભાઈને મેં પિતા પાસેથી અળગો કર્યો અને મારી પાસે પણ હું એને ન લાવી શક્યો ! મારા એ ભલા-ભેળા ભાઈને મેં ન રહેવા દીધે ઘરનો કે ન રહેવા દીધે ઘાટ; ન રહેવા દીધું ત્યાગી કે ન રહેવા દીધે સંસારી ! કળજુગની વાસનામાત્રથી અળગો એ એ ભદ્રિક જવ ન માલુમ એક ક્યાં ક્યાં આથડશે, અને કેવાં કેવાં કષ્ટ ભોગવશે ! રાજવીનું અંતર પશ્ચાત્તાપની પીડા અનુભવી રહ્યું. રાજાએ અધિકારીઓને અને કર્મચારીઓને વલકલચીરીની શોધની આજ્ઞા કરી. કર્મચારીઓ વલ્કલચીરીની શોધમાં લાગી ગયા. એટલામાં એક કર્મચારીએ એક વેશ્યાને ત્યાં કઈ જંગલી જેવા માણસની સાથે એની પુત્રીના લગ્નને ઉત્સવ ઊજવાયાની વાત કરી. તરત જ તપાસ કરવામાં આવી. સમાચાર મળ્યા કે એ લગ્ન વલ્કલચીરીનાં જ હતાં. વેશ્યાસંઘની વડી વેશ્યાની વાત છેવટે સાચી પડી. પણ રાજા તે વળી વિમાસણમાં પડ્યો ક્યાં તપભૂમિમાં તપશ્ચરણ કરતે મારે ભાઈઅને ક્યાં વેશ્યાકુળની કન્યાને પરણેલે મારે ભાઈ! હવે આનું શું કરવું ? Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૭ વનમાનવને સ્નેહતંતુ અને તપસ્વી તાતને હું કેવી રીતે મેટું બતાવી શકીશ, અને શું ઉત્તર આપીશ? મેં ભારે અનર્થ કર્યો ! પણ થવાનું થઈ ચૂક્યું હતું. શાણું મંત્રીએ રાજાજીને શિખામણ આપી : “હવે જેટલું બાકી રહ્યું છે એને જ સુધારી લે ! સર્વનાશમાંથી બને તેટલું બચાવી લેવું એ જ શાણું માણસનું કામ છે. અને વળી કન્યારત્ન તે હમેશાં શુદ્ધ જ ગણાય; અને તેથી એ ગમે ત્યાંથી પણ ગ્રાહ્ય જ લેખાય. નહીં તે ભાઈ જેવા ભાઈને બેઈ બેસશે અને એના અકલ્યાણને નિમિત્ત બનશે.” મંત્રીની વાત રાજાજીના મનમાં વસી ગઈ અને તરત જ વલ્કલચીરીને એની પત્ની સહિત ઉત્સવ સાથે મહેલમાં તેડી લાવવામાં આવ્યો. વલ્કલચીરીની પત્ની તે કાદવમાંથી પ્રગટતા કમળ જેવી હતી; જેવી રૂપવતી એવી જ ગુણવતી. એ ભદ્ર નારી વલ્કલચીરીના હૈયામાં વસી ગઈ વલ્કલચીરી વનને માનવી મટીને રાજપ્રાસાદમાં જાતભાતના ભેગવિલાસ ભેગવવા લાગે. કુદરતની મેટી મહેર થઈ. રાજા પ્રસન્નચંદ્રના ઘેર પારણમાં પા પા પગલી પાડનારે પુત્ર ઝૂલવા લાગ્યા. Page #101 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ પ્રજાએ રાજ્યના વારસના જન્મને ઉત્સવ ઊજવ્યું. દેવકુમારે જે રૂપાળે પુત્ર સૌના હેતનું પાત્ર બની ગયે. પિતા પ્રસન્નચંદ્ર એને ઘડીવાર વીસરતા નથી; કાકા વલ્કલચીરીને તે એ ગેઠિયે જ બની ગયું છે. બેયને એકબીજા વગર સૂનું સૂનું લાગે છે. અને એ રીતે દિવસે સુખ-ચેન અને આનંદમાં ચાલ્યા જાય છે. - એક દિવસની વાત છે. બન્ને ભાઈ બેઠા બેઠા વાતે વળગ્યા છે. ભૂતકાળના કંઈ કંઈ પ્રસંગે યાદ આવી રહ્યા છે. કિશોર કુમાર કિલકિલાટ કરતો આમથી તેમ દોડી રહ્યા છે. ઘડીમાં એ પિતાનાં વસ્ત્રોને ધૂલીધૂસર (મેલ) કરે છે, તે ઘડીકમાં કાકાને મેળાને ખૂંદી નાખે છે. - વલ્કલગીરી વિચારે છે કે કુમાર! સૌને કે આનંદ આપી રહ્યો છે ! અને પળવારમાં એ પિતાના ચિત્રવિચિત્ર ભૂતકાળનાં સ્મરણમાં ઊતરી પડે છે અને એના મુખ ઉપર વિષાદની છાયા ઢળી પડે છે. એને થાય છે? ક્યારેક હું પણ આ જ બાળક હતે ને! પણ કે હતભાગી ! ગર્ભમાં આવ્યો અને માતા-પિતાને મહેલવાસી મટાડીને વનવાસી બનાવ્યાં ! જન્મીને આ દુનિયામાં આવ્યું અને માતાને ભરખી ગયો! વૃદ્ધ પિતાની સેવા કરવા લાયક છે અને પિતાને તજીને મહેલ અને માનુનીના મેહમાં ફસાયે ! અને બારબાર વર્ષ લગી દિન અને દુનિયાને ભૂલી બેઠે ! ક્યાં ગયું મારું તપ ? ક્યાં ગયે મારે સંયમ અને ક્યાં ગયે Page #102 -------------------------------------------------------------------------- ________________ વનમાનવના સ્નેહત તુ ૮૫ મારા વનને વહાલે વાસ ? ખરેખર, હું ભાન ભૂલ્યા ! ધિક્કાર હજો મને, માત-પિતાના પીડક કુપુત્રને, સ્વધના દ્રોહી આત્માને ! અને વનના માનવીને પેાતાનુ વન સાંભરી આવ્યું, પેાતાના વૃદ્ધ પિતા સાંભરી આવ્યા, પેાતાનાં વલ્કલનાં ચીર સાંભળી આવ્યાં ! એના અંતરમાં પિતૃવાત્સલ્યના સ્નેહતંતુએ ઊગી નીકળ્યાં અને એનું મન સંસારની માયામમતા તજીને વનના માર્ગ લેવા તલસી રહ્યું. એક કાળે જેને વન અકારુ થઈ પડયું હતુ. એને આજે મહેલ અકારા થઈ પડયા ! માનુનીના મેહ વલ્કલચીરીના એ સ્નેહત ંતુને ન તેાડી શકો ! ભાઈ-ભાભીનાં હેત એને જતા ન અટકાવી શકયાં. રાજમહેલના સુખભેાગ એના મારગની આડે ન આવી શકયા. અને એ જ ઘડીએ રાજપ્રાસાદાના વાસી વલ્કલચીરી ફરી પાછા વનના વાસી મનવા ચાલી નીકળ્યે. રાજા પ્રસન્નચંદ્રને પણ એ સ્નેહુતંતુએ કામણુ કરી ગયા. ભાઈના પગલે પગલે એ પણ વનની વાટે ચાલી નીકળ્યે. એક જ મગની બે ફાડ તે દિવસે ફરી પાછી એકરૂપ અની ગઈ ! જોનારા સૌ એમની ચરણવદના કરી રહ્યા ! ધન્ય રે વનના માનવ! ધન્ય તારા નિળ સ્નેહ! Page #103 -------------------------------------------------------------------------- ________________ લોકભાષાને જય ગૌડ નામને દેશ. જૂના વખતના બંગાળને એક ભાગ. મંત્ર-તંત્ર, દોરા-ધાગા અને કામણ-મણની જાણે જન્મભૂમિ. ત્યાં કેશલા નામે નાનું સરખું ગામ. એ ગામમાં એક બ્રાહ્મણ રહે, મુકુંદ એનું નામ. બ્રાહ્મણ તે સરસ્વતીને પુત્ર લેખાય; એના ઉપર તે માતા સરસ્વતીના ચારે હાથ હોય. બધી વિદ્યાઓ જાણે એના કોઠામાં વસે. પણ જન્મ બ્રાહ્મણ હોવા છતાં મુકુંદને તે જાણે સરસ્વતી માતા ભૂલી જ ગયાં હતાં ! ભણવા-ગણવાનું નામ નહીં. એને અને વિદ્યાને જાણે સે ગાઉનું છેટું ! એને જોઈને તે કેઈને એમ જ લાગે કે આ બ્રાહ્મણપુત્ર જ નહીં—એ સાવ ઠોઠ ! Page #104 -------------------------------------------------------------------------- ________________ લેકભાષાને જ્ય છતાં એની જ્ઞાતિ તે સરસ્વતી-પુત્રની. અને સરસ્વતીપુત્ર પાસે તે લક્ષ્મી ટૂકે પણ શા માટે? લક્ષમી અને સરસ્વતીને તે જૂના કાળનું આડવેર! બિચારા મુકુંદ પાસે તે ન મળે વિદ્યા કે ન મળે ધન. એ તે જેમ તેમ મહેનત કરીને દહાડા કાઢે અને આળસમાં, જ્યાં ત્યાં ફરવામાં અને ગામગપાટા હાંકવામાં પિતાને વખત વિતાવે. એક દિવસ ગામમાં એક મોટા આચાર્ય આવ્યા. કંદિલાચાર્ય એમનું નામ. જૈન ધર્મના એ મહાન ધર્માચાર્ય. જેવા જ્ઞાની એવા ધમી. અને એમની વાણી તે એવી મધુર કે સાંભળતાં જ અંતરમાં ઊતરી જાય, અને આત્માને જગાડી દે. બ્રાહ્મણ મુકુંદે એ વાણી સાંભળી અને એનાં અંતરનાં દ્વાર ઊઘડી ગયાં. એને થયું કે આ જિંદગીમાં ન વિદ્યા મળી, ન ધન, અને ઉંમર તે કંઈ થોડી રાહ જુએ છે? આમ ને આમ ક્યાંક આખી જિંદગી હારી જવાને વખત ન આવે! તે પછી ધર્મને માગે મારા આત્માને ઉદ્ધાર કાં ન કરી લઉં? જ્ઞાન અને ચારિત્રની ખાણ જેવા આવા ગુરુ તે શેડ્યા પણ ન મળે! અને મુકુંદે ઘરબાર તજીને આચાર્યની પાસે દીક્ષા ગ્રહણ કરી. મુનિ મુકુંદે જોયું કે પિતાની સાથેના બધા શ્રમણે અનેક વિદ્યાઓના જાણકાર છે, અને રાત-દિવસ ભણવામાં Page #105 -------------------------------------------------------------------------- ________________ e પદ્મપરાગ લાગ્યા રહે છે. એટલે એમને થયું : હું પણ વિદ્વાન કેમ ન અની શકુ? મહેનત કરીશ તેા જરૂર ફળ મળશે. અને મુનિ મુકુંદ ભણવામાં લાગી ગયા. એ જોઈ ને બીજા મુનિએ તે એમને ઉપહાસ કરવા લાગ્યા : આવી મેટી ઉંમરે તે જ્ઞાન કચાંથી મળવાનુ છે ? આ તે ભાઈ, પાકે ઘડે કાંઠા ચડાવવાના પ્રયાગ ચાલી રહ્યો છે! પણ મુનિ મુકુ ંદને એવી મશ્કરીની કશી પરવા ન હતી. એ તે રાતના વખતે, જ્યારે અધા સૂવાની ચિંતામાં પડતા ત્યારે, એકાંતમાં બેસીને ખૂબ ઊંચે સાદે શાસ્ત્રોના પાઠ યાદ કરવા લાગ્યા. એમના સાદના પડઘા શાંત રાત્રિમાં દૂર દૂર સુધી પહોંચી જતા. થોડાક દિવસ તે કોઈ કાંઈ ન ખેલ્યું, પણ પછી ીજા મુનિએએ ઊંઘમાં ખલેલ પડવાની ફરિયાદ કરી : રાજ રાજ તે આ ઉપાધિ કેમ સહેવાય ? : એક દિવસ ગુરુએ શિખામણ આપી · · મુનિ ! રાતના વખતે જોર જોરથી મેલીને કોઈની ઊંઘ મગાડીએ એ ઉચિત ન કહેવાય. વળી, કોઈ હિ'સક જીવ જાગી જાય તે વિના કારણે અનથ થાય. માટે રાત્રે શાંત ચિત્તે મનમાં ભગવાનના નામનું સ્મરણ કરજો !' પણ મુનિ મુકુને તેા વિદ્વાન થવાની અજબ તાલાવેલી લાગી હતી. એટલે એ તે રાતના મઠ્ઠલે દિવસે જોર Page #106 -------------------------------------------------------------------------- ________________ લેકભાષાને જય જોરથી બોલીને પિતાનો પાઠ યાદ કરવા લાગ્યા. પણ ત્યાં તે પેલા મુનિઓએ ફરી ફશ્ચિાદ કરી : “આ તે કેવો ઘોંઘાટ—કાન ફાડી નાખે એ!” અને એક જણે તે કટાક્ષ કરતાં એમ પણ કહ્યું મુકુંદ મુનિ તે મોટા વિદ્વાન બનવાના છે ! એવા મોટા વિદ્વાન કે કેઈનાથી પાછા ન પડે! અને જે ને, છેડા વખતમાં તે એ એવા જબરા પંડિત થઈ જશે કે પિતાની પંડિતાઈના જોરે સાંબેલા ઉપર ફૂલ ઉગાડશે !” આ શબ્દ મુકુંદ મુનિના કાને પડ્યા અને એમના અંતરને જબરે આઘાત લાગે, પણ એ કંઈ ન બોલ્યા. હવે તે એ બેલી બગાડવા કરતાં કરી બતાવવામાં જ માનતા હતા. એ તે દિવસ અને રાત માતા શારદાની ઉપાસનામાં લાગી ગયા. એ ઉપાસના પણ કેવી ? જાણે તલવારની ધાર ઉપર ચાલવાનું હોય એવી–સદા જાગતા ને જાગતા ! એ ઉપાસનાએ માતા સરસ્વતીનું હૈયું પિગળાવી દીધું અને એ માતાએ પોતાના આ ભુલાયેલા પુત્રને હૈયાસરસ ચાંપી દીધે, અને વરદાન આપ્યું : “વત્સ! તું સર્વ વિદ્યામાં પારંગત થઈશ ! તારી વાદવિવાદ કરવાની કળાને કઈ પહોંચી નહીં શકે. તું મહાવાદી–મોટો વાદવિવાદ કરનારેબનીને સદા વિજયી થઈશ! વિદ્યામાં અને વાદમાં તને કઈ પાછો પાડી નહીં શકે.” અને એક દિવસ એ આવ્યું કે જેનારા જોઈ રહ્યા Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ અને હસનારા ભોંઠા સાંબેલા ઉપર સાચી મુકુર્દ મુનિએ ઉગાડી બતાવ્યાં હતાં ! આમ, પેાતાના પુરુષાર્થ અને અવિરત સરસ્વતીઉપાસનના મળે, ઠોઠ નિશાળિયા જેવા મુનિ મુકુંદ મેટા પંડિત અની ગયા. પછી તે એમણે વાદમાં મેાટા મેટા વાદીઓને એવા હરાવ્યા, કે પછી કેાઈ વાદી એમની સામે થવાની હિંમત જ ન કરતા. જૈન સ`ઘે . એમને વૃદ્ધવાદી કહીને બિરદાવ્યા. કઢિલાચાર્ય સંઘ અને ધર્મની રક્ષાના ભાર ખીજા મુનિએના બદલે વૃદ્ધવાદીને સોંપીને એમને સાધુસંઘના વડા મનાવ્યા. પદ્મપરાગ પડ્યા : સાચે જ, બુદ્ધિની જડતાના પંડિતાઈનાં સુંદર અને સુગંધી ફૂલ * મહિમાવા માલવ દેશ અલખેલી ઉજ્જૈની નગરી. વિદ્યા, ધન અને ધર્માંની જાણે ખાણું. મહાપરાક્રમી રાજા વિક્રમનું ત્યાં રાજ ચાલે. પરદુ:ખભંજન એમનુ ખિરુદ્ઘ, દુખિયાનું દુઃખ દૂર કરવાનુ એમનુ વ્રત. અને એમના દાનને મહિમા તેા છ ખંડ ધરતીમાં ગવાતા. એમની વિદ્યા તરફની પ્રીતિ પણ એટલી જ વખણાતી. વિદ્વાનાના તે એ હંમેશાં ખૂબ ખૂબ આદર * સત્કાર કરતા. એ નગરીમાં દેવિષ` નામે એક બ્રાહ્મણ રહે. એની Page #108 -------------------------------------------------------------------------- ________________ લેકભાષાને જ્ય ૯૧ સ્ત્રીનું નામ દેવશ્રી. અને એમના પુત્રનું નામ સિદ્ધસેન સિદ્ધસેન તે જાણે સાક્ષાત સરસ્વતીને જ અવતાર. બધી વિદ્યા એના હેઠે, અને બધાં શાસ્ત્ર એના કઠેકેઈ વિદ્યામાં એ અધૂરા નહીં, કેઈ શાસ્ત્રમાં ઊણ નહીં. અને વાદ કરવામાં તે પંડિત સિદ્ધસેન એવા પાવરધા કે ભલભલા વાદીએ પણ એમનાથી હારી જાય ! અને જે કઈ વાદીનું નામ પંડિત સિદ્ધસેન સાંભળે એ વાદીની પાસે સામે પગલે જઈને એને શાસ્ત્રાર્થમાં હરાવે ત્યારે જ એમને જપ વળે. સિદ્ધસેનને પિતાની વિદ્યાને ભારે ગર્વ. એ તે એમ જ માને કે આખી દુનિયામાં વિદ્યામાં મારાથી ચડિયાતે બીજે કણ હોઈ શકે? અને એમની પ્રતિજ્ઞા પણ એવી જ મટી હતી, કે જે કઈ મને વાદમાં હરાવે એને હું શિષ્ય બનીને રહું ! એક વાર પંડિત સિદ્ધસેને વૃદ્ધવાદીસૂરિનું નામ સાંભળ્યું. વાત કરનારે એમની વિદ્વત્તા અને વાદપટુતાનાં એવાં વખાણ કર્યા, એવાં વખાણ કર્યા કે એ સાંભળીને સિદ્ધસેન પંડિત સ્તબ્ધ થઈ ગયા. એમને થયું કે મારા જેવો સૂર્ય જે તેજવી મેટો. પંડિત બેઠે છે, ત્યાં વળી ખદ્યોત (આગિયા) જેવા વૃદ્ધવાદીની આ પ્રશંસા કેવી ! મારી આગળ એનું તે શું ગજું ! અને સિદ્ધસેનને મનમાં ચટપટી લાગી ગઈ કે ક્યારે એ વૃદ્ધવાદીને મળું અને ક્યારે એને હરાવીને વાદી તરીકેના Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ એના ગવનું ખંડન કરું! પતિ સિદ્ધસેન તે। આચાય વૃદ્ધવાદીની શોધ કરવા લાગ્યા. અત્યારે એમના મનમાં આવા મહાન વાઢીને હરાવવાની અને મેટી કીર્તિ મેળવવાની જ તાલાવેલી લાગી હતી; એ સિવાય એમને ખીજો વિચાર જ આવતા નહીં. પરાગ તપાસ કરતાં સમાચાર મળ્યા કે વૃદ્ધવાદીસૂરિ ભરુચ તરફ ગયા છે. પંડિત સિદ્ધસેનને તે જોઈતુ મળી ગયું. તરત જ એ પાલખીમાં બેસીને ભરુચ તરફ રવાના થયા અને ઘેાડા જ દિવસમા ભરુચ પહેાંચી ગયા. પણ ભરુચના ધર્માંગારમાં તપાસ કરી તે ખબર મળ્યા કે વૃદ્ધવાદીસૂરિ એક દિવસ પહેલાં જ ત્યાંથી વિહાર કરીને ખીજે ચાલ્યા ગયા હતા. પણ સિદ્ધસેન એમ પાછા પડે એવા ન હતા. એમણે તા જાણે વૃદ્ધવાદીનેા પી પકડચો હતા ! તરત જ એ વૃદ્ધવાદી જે તરફ ગયા હતા એ માગે પાલખીમાં આગળ વધ્યા. જતાં જતાં વચમાં વડા આન્યા. નજીકમાં કાઈ ગામ કે વસતી ન મળે; સાવ વેરાન જંગલ. થોડાંક ઢોરઢાંખર એટલામાં ચરે અને માત્ર કોઈ કોઈ ગાવાળિયાની હાકલ કે વાંસળીનો અવાજ કાને પડે ! એવા જગલમાં સિદ્ધસેને જોયુ કે એક શ્રમણ પેાતાના માગે સાવધાનીપૂર્ણાંક ચાલ્યા જાય છે. સિદ્ધસેનને ખાતરી થઈ કે જોઈ એ. અને એ પાલખીમાંથી નીચે ઊતરી ગયા. આ જ વૃદ્ધવાદીસૂરિ હાવા Page #110 -------------------------------------------------------------------------- ________________ લેકભાષાને જય પછી એ શ્રમણની પાસે જઈને સિદ્ધસેન પંડિત પૂછયું : “મારે વૃદ્ધવાદીસૂરિને મળવું છે, અને એમની સાથે. શાસ્ત્રાર્થ કરીને એમને હરાવવા છે. શું આપ પોતે જ એ. વૃદ્ધવાદી છે?” આચાર્યો માથું હલાવીને હા કહી. સિદ્ધસેને કહ્યું: “તે મારી સાથે શાસ્ત્રાર્થ કરવા તૈયાર થઈ જાવ ! મારે આજે તમારું જ્ઞાનીપણું અને વાદીપણું માપી લેવું છે. જેઉં તે ખરે કે તમે મારી સામે કેવાકઃ ટકી શકે છે !” સિદ્ધસેનના અંતરમાં ગર્વ સમાતું ન હતું, પણ વૃદ્ધવાદી કશું ન બોલ્યા; એ તે માત્ર શાંત ચિત્તે એમની વાત સાંભળી રહ્યા. - સિદ્ધસેનથી રહ્યું જતું ન હતું. એમણે છાતી ફુલાવીને કહ્યું: “હું હયાત છું ત્યાં સુધી પોતાની જાતને વાદી કહેવરાવે એ બીજા કેણ આ ધરતી ઉપર છે, એ મારે જવું છે. એક પૃથ્વીમાં બે સૂરજ અને એક મ્યાનમાં બે તલવારે. હોય તે આ ધરતી ઉપર બે વાદી રહી શકે ! કાં તમે નહીં અને કાં હું નહીં ! અને તમે હારે તે તમારે તમારું વાદીપણું આજથી તજી દેવું અને હું હારું તો અત્યારની ઘડીથી જ હું તમારે શિષ્ય બની જાઉં? આપણા શાસ્ત્રાર્થની. આ શરત અને આ મારી પ્રતિજ્ઞા. માટે શાસ્ત્રાર્થ કરવા સજજ થઈ જાઓ. હવે વધુ વિલંબ અસહ્ય છે. તમને શોધતાં. શેાધતાં ઘણે વખત વીતી ગયે, આજે મહામુશ્કેલીએ તમારે. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૨૪ મેળાપ થઈ ગયા. એટલે હવે અત્યારે જ ફેસલે કરી લેવા છે.' ' વૃદ્ધવાદીસૂરિએ સમભાવપૂર્વક કહ્યું : પણ પડિતપ્રવર, અહીં આપણા શાસ્ત્રાને ન્યાય કરનાર કાણુ ? છેવટે કોણ જીત્યું અને કેણુ હાયુ” એને ફેંસલા આપનાર તે કોઈ જોઈ શેને ? હું તે તમારી સાથે વાદ કરવા તૈયાર છે, પણ આપણે શહેરમાં જઈને શાસ્ત્રાર્થ કરીએ તે ? આટલેા વખત વીત્યે તે એટલી વાર થાભી જવામાં શું હાનિ છે ? તમે પણ મારી સાથે જ ચાલે.’ પદ્મપાગ આ વાતના પણ પંડિત સિદ્ધસેનને તેા હવે પળનોય વિલંબ પાલવતા ન હતા. એમને તે એમ જ હતુ કે જ્યાં મારી મૂશળધાર વરસાદ જેવી તીક્ષ્ણ વાણીની ધારા શરૂ થશે ત્યાં વૃદ્ધવાદીનાં હાજા ગગડી જશે અને એ પલાયન કરી જશે! તેા પછી આમાં ન્યાય તાળનાર મધ્યસ્થીની શી જરૂર ? પણ આ તે કેવળ પેાતાના મનની જ વાત હતી. સિદ્ધસેન વાદવિદ્યાના પૂરા જાણકાર હતા, એટલે એ જાણતા હતા કે શાસ્ત્રામાં હાર-જીતના ફૈસલેા આપવા ત્રીજો પક્ષ તે જોઈ એ જ. પણ એમને આની ઝાઝી ચિંતા ન હતી. ગમે તેવા વાદીને જીતવા એ એમને મન રમત વાત હતી. એટલે એમણે બેપરવાઈભરી રીતે કહ્યું : · આ માટે શહેર સુધી જવાની શી જરૂર છે ? આ ગાયા ચારતા ગોવાળિયા જ આપણી વચ્ચે મધ્યસ્થી બનશે, અને એ જે ફેસલે આપશે 6 Page #112 -------------------------------------------------------------------------- ________________ લોકભાષાને જય તે હું અને તમે–આપણે બને–કબૂલ રાખીશું. કહો, હવે વિલંબ કરવાનું શું કારણ છે? કે પછી ગમે તેવાં બહાનાં કાઢીને તમે શાસ્ત્રાર્થમાંથી છટકી જવા માગે છે ? મારી વાતને મને જલદી જવાબ આપે !” વૃદ્ધવાદસૂરિના મુખ ઉપર હાસ્ય ફરકી રહ્યું : એમણે વાદીએ તે કંઈક જોયા હતા, પણ આ ઉતાવળે, અધીરે અને વિજય ઘેલે વાદી તે આજે જ ને ! પણ હવે આવા ઘેલાને શિખામણ આપવી નકામી હતી. એમ કરવા જતાં તે ઊલટો એના ગર્વને કેફ વધી જવાનો, અને પોતે બેટી રીતે નબળા લેખાવાના. એટલે આચાર્યે તરત જ પંડિત સિદ્ધસેનની વાતને સ્વીકાર કરતાં કહ્યું : “બહુ સારું. તમારી શરત મને કબૂલ છે. હું શાસ્ત્રાર્થ માટે તૈયાર છું.” પછી ગેવાળિયાઓને પાસે બોલાવીને વૃદ્ધવાદીજીએ સમજાવ્યું : “જુઓ ભાઈઓ, આ ભાઈ વિક્રમ રાજાના મોટા પંડિત છે. તમારે પહેલાં એમની વાત સાંભળવી અને પછી મારી વાત સાંભળવી. અને પછી ફેંસલો આપવો કે કોની વાત સાચી, અને આ વાદવિવાદમાં કેણું જીત્યું અને કણ હાર્યું?” ગેવાળિયા તે ભારે નવાઈ પામ્યા. આવા મોટા બે પંડિતે, અને એમની વાતને ફેંસલે પિતાને આપવાને ! એમનું મન કઈ રીતે માન્યું નહીં. પણ પંડિત સિદ્ધસેને અને સૂરિજીએ એમને સમ Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ પદ્મપરાગ જાવ્યુ` કે તમારે ન્યાય સ્વીકારવા અમે બેય તૈયાર છીએ, પછી તમારે ના પાડવાની શી જરૂર છે ? તમને ઠીક લાગે એવા ફૈસલે આપજો ! ’ છેવટે ગાવાળિયા સ્કૂલ થયા. શરૂઆતમાં પંડિત સિદ્ધસેને પેાતાની વાત રજૂ કરી. દેવેાની પવિત્ર ભાષા સંસ્કૃતમાં એ એલવા લાગ્યા. એમના મુખમાંથી વાણી નહેાતી નીકળતી, જાણે ભાષાના મેટા જળધાધ વહેતા હતા. એ મુખમાં જાણે સાક્ષાત્ સરસ્વતી આવીને વસી ગઈ હતી. વૃદ્ધવાદીસૂરિ સ્વસ્થતાપૂર્ણાંક એમનું કથન સાંભળી રહ્યા, એના મમ ઉકેલી રહ્યા અને એના જવાબ વિચારી રહ્યા : આવા અહંકારીને તે યોગ્ય જવાબ આપવે જ ઘટે. અને ગેાવાળિયા બિચારા તેા છક થઈ ને મૂઢની જેમ જોઇ જ રહ્યા. વાણીનેા આવે! પ્રવાહ તા એમણે જનમ ધરીને કદી જોયા ન હતા! પંડિત સિદ્ધસેને પેાતાની વાત પૂરી કરી. : વૃદ્ધવાદીસૂરિજીએ ગાવાળિયાઓને પૂછ્યું : મહાપંડિતે શું કહ્યું તે તમે સમજ્યા ? ’ ગેાવાળિયાઓ તરફ જ બેાલી ઊઠયા : ૮ પેલા ઇરાનીએની ભાષા જેવી ભાષામાં ન માલૂમ એ શું તુ શું ખેાલી ગયા ! અમને તે એમાં કંઈ સમજ ન પડી ! માણસ સમજી ન શકે એવું પતિપણુ' તે શું કામનું? હવે તમે Page #114 -------------------------------------------------------------------------- ________________ હS લોકભાષાનો જય તમારી વાત કરે!” વૃદ્ધવાદીસૂરિએ પિતાની વાત શરૂ કરી. પહેલાં તે એમણે સ્વસ્થ ચિત્ત અને ધીમા અવાજે સંસ્કૃત ભાષામાં પંડિત સિદ્ધસેનની વાતને જવાબ વાળે. એ જવાબમાં પંડિતાઈને ડોળ ઓછો હતો અને સજાવટ વધુ હતી. સિદ્ધસેનને એ જવાબમાં સચ્ચાઈ લાગી, પણ એમને એટલી તે ખાતરી હતી કે છેવટે આ અબૂઝ ગેવાળિયાઓ વૃદ્ધવાદીસૂરિની વાત પણ નહીં સમજે. અને વાણીને વૈભવ તો મારા જેવા બીજા કેની પાસે છે? એટલે ન્યાય મારા લાભમાં જ આવવાને; અને વિજય મારે જ થવાનો! પણ વૃદ્ધવાદીસૂરિ તે ભારે સમય પારખુ અને માણસપારખુ વિદ્વાન હતા. એમણે જોયું કે ગોવાળિયા જેમ પંડિત સિદ્ધસેનની વાત નથી સમજ્યા એમ મારી વાત પણ એમના ગળે નથી ઊતરી. જ્યાં ભાષા જ ન સમજાતી હોય ત્યાં વાત સમજવાની તે આશા જ ક્યાં રખાય? એ તરત જ સમજી ગયા કે અમે બન્ને પંડિતાએ તે આ બધું કેવળ ભેંશ આગળ ભાગવત વાંચવા જેવું કર્યું! આનું પરિણામ કેવળ પાણે વાવવા જેવું જ આવે અને મારે નિમિત્ત ધર્મશાસનને ખોટી હાર ખમવી પડે. પણ હજી બાજી હાથમાંથી ગઈ નથી. અને કઈ પણ રીતે આ પંડિત પુરુષ શિષ્ય તરીકે મળે તે શાસનને ઘણું લાભ થાય. Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯. પરાગ એમણે વખત પારખીને ગાવાળિયાઓને કહ્યું : અત્યાર સુધી તે મેં આ પંડિતજીની વાતના જવાબ એ સમજી શકે એવી ભાષામાં આપ્યા. હવે તમે સમજી શકે એવી ભાષામાં હું એ વાત કહું છું. તમે મારી વાતને સાર ધ્યાન દઈને સાંભળજો અને પછી કહેજો કે અમારા એમાંથી કેાની વાત સાચી અને કાણુ જીત્યું અને કાણુ હાયુ?? અને જાણે વૃદ્ધવાદીસૂરિ પળવાર પેાતાનું પતિપણુ અને આચા પણું વીસરી ગયા. એમણે કછેટા વાળ્યેા, અને હાથમાંના લાંબે! દંડ ખભે મૂકીને ગેાળ ગેાળ ફેરફૂદડી ફરતાં ફરતાં ગેાવાળિયાઓને લેાકભાષાના એક દુહા લલકારીને ગાઈ સંભળાવ્યા : ' ન વિ મારિઅઈ, ન વિ ચારિઅઈ, સગુ નિવારિઅઈ થાવ દાઈ, જાઈગઈ.' ગાવાળિયા તે સૂરિજીના હાવભાવ જોઈ ને અને એ દહે। સાંભળીને ખુશ ખુશ થઈ ગયા. તે આનંદથી નાચી ઊઠયા અને એમણે પેાતાને ફેસલા સંભળાવી દીધા: • આ આચાયે ખરેખરી ધરમની વાત કરી દીધી. અને આ પતિની વાત તેા કઈ સમજાઈ જ નહી માલૂમ એ શુ શુ ખેાલી ગયા! જે ખીજા સમજી શકે ન સરદારહ વાહ વણિ વિ દુ * ન કાઈને મારીએ, ન કશુ ચારીએ, પરદારાના સંગ નિવારીએ, ઘેાડામાંથી પણ ઘેાડું ખીજાને દીજીએ અને એમ કરીને સ`સારનું દુઃખ ઝટ ઓછુ· કરીએ. -- Page #116 -------------------------------------------------------------------------- ________________ લેકભાષાને જ્ય એવી જ્ઞાનની વાત કરે તે જ સાચે પંડિત! માટે આ આચાર્ય જીત્યા અને આ પંડિત હાર્યા!” વચનપાલક પંડિત સિદ્ધસેન એ જ ઘડીએ વૃદ્ધવાદીસૂરિના શિષ્ય બની ગયા. - આ સિદ્ધસેન મુનિ એ જ વિક્રમ રાજાના વખતમાં થઈ ગયેલા અને વિક્રમ રાજાને ઉપદેશ દેનાર જૈન સંસ્કૃતિના મહાન જોતિર્ધર સિદ્ધસેન દિવાકર. એ દિવસે લેકભાષાનો વિજ્ય થયે. એ વિજયે એક મહાન પંડિતને મહાન ધર્માચાર્ય બનાવી દીધા. Page #117 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત વીર વનરાજ ગુજરાતને મેટો રાજા થઈ ગયે. વનમાં એ જનમ્યા અને વનમાં જ મોટો થયે એટલે એ વનરાજના નામથી જાણીતે થે. વળી એ બળુકે અને પરાક્રમી પણ વનના રાજા કેસરી સિંહ જેવો જ હતે. સાચે જ એ વનને બીજે રાજા હતા. વન જ એનું ઘર અને વન જ એનું આંગણું. વનમાં જ એ હરેફરે અને લહેર કરે. પણ એ લહેર તે ફક્ત કહેવાની; કંઈ કંઈ દુઃખ એને સહેવાં પડેલાં. એક દિવસ ખાવાનું મળે તે એક દિવસ કડાકા થાય. જીવ બચાવવા ક્યારેક ગુફામાં સંતાવું પડે તે ક્યારેક આઘે આઘે સુધી નાસભાગ કરવી પડે. એની માનું નામ રૂપસુંદરી. પંચાસરના રાજા જયશિખરી ચાવડાની એ રાણી. Page #118 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત ૧૧ જયશિખરી રાજા લડાઈમાં હારી ગયે અને ગર્ભવતી રાણી રૂપસુંદરીને પિતાના વંશના વેલાનું જતન કરવા વનમાં નાસી જવું પડ્યું. બિચારી રાણીને માથે તે જાણે દુઃખનાં ઝાડ ઊગી નીકળ્યાં. મુસીબતેને કઈ પાર ન હતું, પણ એણે વનરાજને જીવની જેમ સાચવે અને મોટો કર્યો. એવામાં શીલગુણસૂરિ નામના પરોપકારી જૈન સાધુ એને મળી ગયા. એમણે રાણીને અને રાજકુમારને આશરે આવે, અને ગુજરાતના ધનનું કાળજીથી જતન કરવા માંડ્યું. જેમ જેમ વનરાજ મોટો થયે તેમ તેમ એનું હીર, તેજ અને બળ ખીલી નીકળવા માંડ્યું. એ કેલ્થી ડરતે નહીં, કદી પાછો પડતે નહીં, અને મનમાં જે નક્કી કર્યું તે વાત પૂરી કરીને જ જંપતો. * પછી તે એને બાપનું રાજ્ય પાછું મેળવવાના કોડ જાગ્યા. પણ એ કંઈ રમતવાત ન હતી. એ માટે તે કેટકેટલું ધન જોઈએ, કેટલા બધા લડવૈયા જોઈએ અને કેટકેટલાં સાધને જોઈએ ! પણ વનરાજ તે વનરાજ હતું! એણે ચેર, ધાડ અને લૂંટ કરીને ધન ભેગું કરવા માંડ્યું અને પિતાના સાથી–બતીઓ વધારવા માંડ્યા. એણે શૂરાતનની, સ્વમાનની અને માતૃભૂમિના ગૌરવની વાત કરી કરીને સૌના હૈયામાં ગયેલું રાજ્ય પાછું મેળવવાને મને રથ Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ પદ્મપરાગ જગાડી દીધા. - ગુરુ શીલગુણસૂરિ પણ ગુર્જર ભૂમિના આ રતનને હમેશાં કેળવતા, શૂરાતનના પાઠ શીખવતા અને ગુર્જરપતિ થવાનો સાચે મારગ બતાવતા. આ રીતે ધન અને સૈન્ય ભેગું કરવાની મહેનતમાં તેમ જ લડાઈની સામગ્રી એકત્ર કરવામાં એનાં પચાસ વરસ–અડધી જિંદગી–વીતી જવા છતાં એ ન થાયે, ને નિરાશ થયે કે ન મનથી હારી ગયે. અને આખરે, એક દિવસ, વીર વનરાજના મનોરથ સફળ થયા. એણે પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવ્યું, અને એ ગુજરાતને રાજા બની ગયે. ગુજરાતની ધરતીને એણે પારકા રાજાના હાથમાંથી મુક્ત કરી, અને ઈતિહાસમાં એ ગુજરાતના પનોતા પુત્ર અને શૂરે સપૂત ગણાયે. પચાસ વરસે એ ગાદીએ બેઠે. સાઠ વરસ જેટલા લાંબા સમય સુધી એણે રાજ્ય ભેગવ્યું અને એક સે ને દસ વરસની ઉંમરે એ વિદેહ થઈને અમર બની ગયે. ગુજરાતના રાજા બન્યા પછી એણે પ્રજાને સુખી કરી હતી અને રાજ્યને મજબૂત બનાવ્યું હતું; છતાં શરૂઆતમાં એણે ચેરી અને લૂંટ કરેલી કે ધાડ પાડેલી એટલે બધા એના રાજ્યને ચોરટાઓનું રાજ્ય કહેતા. કેઈએને સાચા રાજા તરીકે અને એને રાજ્યને ન્યાયી રાજ્ય તરીકે માન ન આપતા. જ્યારે પણ આસપાસના રાજાઓનાં નામ લેવાતાં ત્યારે વનરાજને સહુ લૂંટારે કહીને જ ઓળખતા ! | વનરાજને આ કલંક બહુ જ સાલતું. પણ ગામના Page #120 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત મેઢે ગરણું ખાંધવા કાણુ જાય ? * * વનરાજને પુત્ર ચેગરાજ ચાવડો બહુ જ નેકદિલ અને નીતિપરાયણ પુરુષ હતા. એ હંમેશાં ભગવાનને ભય રાખતા, અને પેાતાને હાથે કે પેાતાના નામે કદીય કોઈનુ ખૂરું ન થઈ જાય, એની ખબરદારી રાખતે. વનરાજનુ અવસાન થયું ત્યારે યાગરાજની ઉંમર એંશી કરતાં પણ વધુ વરસની હતી! એવી બહુ ઘરડી ઉંમરે એ ગુજરાતના રાજા થયા અને રાજ્યના ભાર વહન કરવા લાગ્યું. આટલી મેટી ઉંમરે પણ એનામાં શક્તિ અને સમજણુની કશી ખેાટ નહાતી આવી; ઘડપણે જાણે એના તન કે મન ઉપર કશી માઠી અસર નહાતી કરી. વનરાજની જેમ ચેાગરાજના મનને પણ ચાવડાઓના રાજ્યને કોઈ ચારટાઓનુ રાજ્ય કહે એ વાતને બહુ ખટકો રહેતા. એવું સાંભળતા ત્યારે એને જીવ કળીએ કળીએ કપાઈ જતેા; એનું મનદુઃખી દુઃખી થઈ જતું. એ કલંકને દૂર કરવા માટે એ રાત-દિવસ ખબરદાર રહેતા—અને પેાતાના હાથે નાની સરખી પણ આવી ભૂલ ન થઈ જાય એ માટે સદા સાવચેત રહેતા જાણે પેાતાના કુળની આબરૂને સુધારવા એ અખંડ તપ તપતા હતા. અને રાજ્યમાં કોઈ ચોરી, લૂંટ, ધાડ ન કરે કે કોઈ કોઈ ને રંજાડે નહી” એનુ ખૂબ ધ્યાન રાખતા, અને એવા જે ગુનેગાર હાય એમને દંડવાનુ પણ કદી ચૂકતા નહીં. એને તા ગમે તેમ કરીને પ્રજામાં પેાતાની ધાક બેસાડવી હતી, ૧૦૩ Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ પપરામ અને ચાવડાઓના રાજ્યને રામરાજ્યની નામના મેળવી આપવી હતી. | અમલદારોને પણ આ માટે એણે એ સખત હુકમ કર્યો હતો કે બધા પ્રજાની સાથે હેતથી વતે અને કોઈની જરા પણ રંજાડ ન કરે. એવી જ રીતે એણે પોતાના કુટુંબીઓને અને ત્રણે દીકરાઓને પણ ખૂબ તાકીદ કરેલી કે કેઈની પાસેથી અણકહની એક પાઈ પણ ન લેવી, કે કેઈને જરા પણ હેરાનગતિ ન કરવી, એટલું જ નહીં, બને તેટલું સૌનું ભલું કરવા હમેશાં પ્રયત્ન કરે. એટલે એ તો હમેશાં એ વાતની જ ચિંતા કર્યા કરતે કે ચાવડાઓના રાજ્યનું લેકમાં જરાય ઘસાતું બોલાય એવું કામ કેઈથીયે ન થઈ જાય. એ તે રાત-દિવસ ભગવાનને એક જ પ્રાર્થના કર્યા કરતે કે ભગવાન, અમારા કુળ ઉપરથી ચેરપણાનું આ કલંક દૂર કરો ! એક દિવસ મેગરાજને મોટો દીક ક્ષેમરાજ પિતાની પાસે આવ્યું. એની સાથે એના બે નાના ભાઈઓ હતા. ક્ષેમરાજે પિતાને કહ્યું: “બાપુ, કેઈક પરદેશી રાજાના વહાણ દરિયાના તેફાનમાં સપડાઈ ગયાં છે અને સોમનાથ પાટણના દરિયામાં નાંગર્યા છે. સોમનાથને દરિયે તે આપણા રાજ્યની સરહદ ગણાય; આપણી રજા વગર એમાં કઈ ન આવી શકે અને આવે તે એને શિક્ષા કરવાને આપણે અધિકાર.” Page #122 -------------------------------------------------------------------------- ________________ યશ્ચિત્ત ચેમરાજ મન દઈને વાત સાંભળી રહ્યા. એમને એમ હતું કે આ પરદેશી વહાણે પાસેથી કંઈક દંડ વસૂલ કરવાની વાત હશે. ક્ષેમરાજે વાત આગળ ચલાવીઃ “બાપુ, આપણા ગુપ્તચરે ખબર લાવ્યા છે કે એ વહાણમાં દસ હજાર જેટલા ઊંચી જાતના તેખા (ઘેડાઓ), અઢાર ગજરાજે અને કરોડ રૂપિયાને માલ ભર્યો છે.” પણ પછીની વાત કરતાં જાણે જીભ ઊપડતી ન હોય એમ એ ડી વાર ચૂપ રહ્યો. પણ જાણે આગળની વાતને વળાંક પામી ગયા હોય એમ ગરાજના મુખ ઉપર ચિંતાની રેખાઓ ઊપસી આવી. અને હવે શું વાત આવે છે એ સાંભળવા એ અધીરા બની ગયા. એમણે ક્ષેમરાજને પિતાની વાત પૂરી કરવા ઈશારો કર્યો. ક્ષેમરાજ પણ સમજી ગયે. વાત કરતાં એનું મન ભારે સંકેચ અને અકળામણ અનુભવી રહ્યું. પણ હવે વાત ર્યા વગર ચાલે એમ ન હતું. એણે કહ્યું: “બાપુ, આ લાગ તે ગતવા જઈએ તેય ન મળે! આ તે ભગવાનની મેટી મહેર થઈ કહેવાય કે આકડે મધ જેવો અવસર વગર માગ્યે મળી ગયે ! આપ આજ્ઞા આપે એટલી જ વાર છે; એ બધા હાથી, ઘેડા અને ધન આપની પાસે હાજર કરી દઈશું! કૃપા કરી આપ અનુમતિ આપે !” પણ ગરાજ આ વાત સહન ન કરી શક્યા. Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ પદંપરાગ એમણે તરત જ જવાબ આપ્યો : “આવું અકાર્ય કરવાની મારી તમને સાફ ના છે. તમે કેઈ આ કામમાં હાથ ન ઘાલશે. આવું અણહકનું લાવશે તે, એમાં ભગવાન રાજી નહીં રહે, અને આપણા વંશ ઉપર લાગેલ કલંક વધારે ઘેરું થશે એ વધારામાં ! તમારા દાદા વીર વનરાજના વખતથી ચાલ્યું આવતું આપણા કુળ ઉપરનું કલંક હજી લેકજીભેથી ભૂંસાયું નથી, ત્યાં તમે આવું નઠારું કામ કરશે તે એ કલંક વજજર જેવું પાકું થઈ જશે, અને પછી તે લાખ પ્રયનેય એ નહીં ભૂંસી શકાય. માટે મારા પુત્રો! તમે આવા લેભમાં ન તણાઓ અને આવી લૂંટ કરવાને વિચાર માંડી વાળે ! મારી તમને એ જ આજ્ઞા છે. એનાથી વિરુદ્ધ ન વર્તશે, અને એનું બરાબર પાલન કરજે !” ત્રણ પુત્રો સાંભળી રહ્યા. એમને થયું કે હવે આ માટે સતનું પૂછડું બનેલા આ ડોસા સાથે વધુ જીભાજોડી કરવી નકામી છે! અને એ તે તરત જ ચાલતા થયા. પુત્રનાં લક્ષણો જોઈ જેગરાજ વધુ ચિંતામાં પડી ગયા. એ વેદનાભર્યા સ્વરે બોલી ઊઠયાઃ “ભગવાન, આ જતી ઉંમરે આ એક વધુ કલંક મળવાનું લલાટે લખાયું છે કે શું?” પણ એ વેદના સાંભળનાર ત્યાં કોઈ ન હતું. અને જે બાજી એમના હાથ બહારની હતી એમાં એ કરી પણ શું શકે ? દીકરાએ તે પિતાની વાતમાં મક્કમ હતા. Page #124 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત ૧૦૭: એમણે વિચાર્યું : આ ડોસાને જરૂર સાઠે બુદ્ધિ નાસ્યા જેવું થયુ' છે, અને ઘડપણે એમની તાકાતને હરી લીધી છે, એટલે જ આવી પેાચી પાચી, ડાહી ડાહી અને નમળી નખળી વાત કરે છે! પણ આવે! અવસર કઈ વારેવારે થાડો આવે છે? એ તે અવસર ચૂકયો એ ટૂખ્યા ! અને વળી આ તેા રાજકાજના મામલા ! એમાં ખજાને ખાલી રહે એ કેમ ચાલે ? અને ભલાભાળા થઈ ને રહીએ તેા એ ભરાય પણ કેમ કરી અને રાજના કારાખાર પણ ચાલે કેવી રીતે ? અને તે પેાતાના સાથીદારો સાથે પેલાં પરદેશી વહાણો ઉપર તૂટી પડયા. અને એમાંની બધી માલ-મિલકત લૂટીને એમણે ઘરભેગી કરી દીધી ! એમણે મનેામન માની લીધું કે આટલી બધી મિલક્ત જોશે. એટલે બાપુ આપણા ગુને જરૂર ભૂલી જશે અને ઊલટી આપણને શાખાશી આપશે. અરે, સાનુ દેખીને તે મુનિવર પણુ ચળી જાય, તે પછી બાપુ તે એક સંસારી જીવ ! એમને ચળી જતાં કેટલી વાર? અને બધી માલ-મત્તા લઈને દીકરા બાપુની પાસે હાજર થયા, અને શાબાશીની વાટ જોતા ઊભા રહ્યા. યેાગરાજ તા એ બધુ જોઈને થંભી જ ગયા. એમની અંતરવેદનાને કાઈ સીમા ન રહી. પણ એ સમજી ગયા કે આ માટે હવે દીકરાઓને ઠપકા આપવા કે શિખામણુ આપવી સાવ નિક છે. પથ્થર ઉપર ગમે તેટલું પાણી રેડો પણ એનું પરિણામ શુ? અવસરની ગંભીરતા Page #125 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ પારખી જઈને એ તે મૌન જ રહ્યા. પણ ક્ષેમરાજથી પિતાનું આ મૌન ન સહેવાયું. એણે સાફસાફ પૂછ્યું : “બાપુ, અમારા આ કાર્યથી આપ રાજી થયા છે કે નારાજ થયા છે?” એને ખાતરી હતી કે આમાં નારાજ થવા જેવું કંઈ છે જ નહીં. ' છતાં જેગરાજ કશું ન બેલ્યા–જાણે અત્યારે એમની વાચા જ હરાઈ ગઈ હતી ! ક્ષેમરાજે ફરી પૂછ્યું: “બાપુ, કંઈક તે બેલો !” પળવાર તે ગરાજ શાંત રહ્યા; પણ પછી ગંભીર બનીને એમણે કહ્યું: “દીકરાએ, આમાં હું શું બોલું? જે હું રાજી થયે છું, એમ કહું તે તમારી લૂંટારુવૃત્તિને ઉત્તેજન મળે એમ છે; અને જે નારાજ થયે છું, એમ કહું તે તમે નારાજ થઈ જાવ એ ભય છે, માટે આ વાતમાં મારા માટે તે મૌન રહેવું એ જ ઉત્તમ માર્ગ છે!” - દીકરાઓ સમજી ગયા કે આ કામ પિતાને જરાય ગમતું નથી થયું ! પણ થવાનું થઈ ચૂક્યું હતું અને થયું ન થયું થઈ શકે એમ ન હતું. અને વળી પિતાને તો આમાં કંઈ અજુગતું થયું હોય એમ લાગતું પણ ન હતું. એટલે હવે એમને આમાં વધુ વાત કરવા જેવું કંઈ ન લાગ્યું. એ તે ચૂપચાપ ચાલતા થયા. ગરાજ તે ઊંડા વિચારમાં ઊતરીને પૂતળા જેવા સ્થિર થઈ ગયા, એમના હૈયામાં જાણે વેદનાને હુતાશન પ્રગટયો હતે. ન માલુમ એ હુતાશન કોને ભરખી જશે Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦. પ્રાયશ્ચિત્ત અને ક્યારે શાંત થશે? પિતા પાસેથી વિદાય થયા પછી ક્ષેમરાજે પિતાના બે ભાઈઓને આશ્વાસન આપતાં કહ્યું : “આમાં ચિંતા કરવાની કંઈ જરૂર નથી. આ તે જરા તાજે ઘા છે, એટલે ડે વખત તમતમે પણ ખરે. પણ થોડા દિવસ થશે. એટલે બાપુ આ વાત ભૂલી જશે, બધું પિતાની મેળે ઠેકાણે પડી જશે અને ઘીના ઠામમાં ઘી ભરાઈ રહેશે! “દુઃખનું એસડ દા'ડા એમ જે કહેવાય છે એ કંઈ બેટું થોડું છે?” પરિચારકે આવીને ચગરાજજીને વિચારનિદ્રામાંથી જગાડ્યા ત્યારે એમનાથી એટલું બોલી જવાયું : “ભાઈ, મારા દીકરા આજે માલ-મિલક્ત લૂંટી નથી લાવ્યા, પણ મારા માટે મે તને નોતરી લાવ્યા છે ! આવા પુત્ર કરતાં વધારે હણ કપૂત તે વળી કેવા હોય! ન માલુમ, ભગવાને શું ધાર્યું છે?” પરિચારિક બિચારો જાણે એશિયાળ બનીને સાંભળી રહ્યો; કંઈ કહેવાને એની જીભ જ ન ઊપડી. અને જેગરાજજી પાછા મૌન બની ગયા. એમનું મન જાણે ઊંડે ઊંડે આત્મામાં ઊતરી ગયું. ગરાજજીના મનમાં હવે જરાય નિરાંત ન હતી. એમને પિતાનું જીવતર એળે ગયું લાગતું હતું, પિતાના ધળામાં ધૂળ પડી લાગતી હતી અને જીવવું પણ અકારુ થઈ ગયું હતું. Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પવ૫રાગ દિવસો ઉપર દિવસો વિતતા જાય છે, પણ ગરાજજી તે ન કોઈની સાથે બેલે છે કે ચાલે છે. જાણે એમના ચિત્તને બીજા કેઈએ કબજો લઈ લીધું હોય એમ એ હંમેશાં જડની જેમ મૂંગા મૂંગા બેસી રહે છે! અને ખાવુંપીવું અને ઊંઘ-આરામ પણ એમને હરામ થઈ પડ્યાં છે. એમને નિરંતર એક જ વિદ્યાર સતાવ્યા કરે છેઃ કુળ ઉપર મહાકલંક લગાડનાર આવા મોટા દોષના નિવારણ માટે કઈકે પણ મહાપ્રાયશ્ચિત્ત કરવું જ ઘટે, નહીં તો આ દોષ તે સત્તર જનમ સુધી પણ પીછે નહીં છોડે! અને મારા દીકરા તે મારું અંગ જ ગણાય. એટલે આનું પ્રાયશ્ચિત્ત અમારામાંથી જ કેઈકે કરવું ઘટે. પણ દીકરાઓને આ વાત કેમ કરી સમજાય ? અને એમને એ સમજાવે પણ કોણ? અને વગર સમયે તો એમને પ્રાયશ્ચિત્ત કરવાનો વિચાર પણ કેવી રીતે આવે? એટલે મારા પુત્રો આ મહાદોષનું પ્રાયશ્ચિત્ત કરે એ વાત ન બનવા જોગ છે. તે પછી છેવટે હું તે છું જ ને? હું જ આ મહાદોષનું મહાપ્રાયશ્ચિત્ત કરીશ. અને એમણે પિતાના મન સાથે પાકે સંકલ્પ કરી લીધો. એ સંકલ્પ એમના મનના ભારને ઓછો કરી દીધે. એમણે રાજ્યના શસ્ત્રભંડારમાંથી પિતાનું ધનુષ્ય મંગાવ્યું, અને પછી પિતાના દીકરાઓને બોલાવ્યા. વૃદ્ધ ગરાજે પિતાના જુવાનજોધ દીકરાઓને બેલાવીને ગંભીરપણે કહ્યું : “તમારામાંથી જેની શક્તિ હોય તે આ ધનુષની પણછ ચડાવે !” Page #128 -------------------------------------------------------------------------- ________________ પ્રાયશ્ચિત્ત - ત્રણે દીકરાઓ વારફરતી મધ્યા, પણ જ્યારે કોઈ પણ એ ધનુષ્યની પણછ ન ચડાવી શક્યો ત્યારે ગરાજજીએ પોતે રમતવાતમાં ધનુષ્યની પણછ ચડાવી દીધી! દીકરાઓ પિતાની સામે જોઈ રહ્યા. પિતાની ઘડપણની અશક્તિને દીકરાઓને ભ્રમ ભાંગી ગયે. ત્રણે અવાક બનીને ઊભા રહ્યા, શરમાઈ ગયા! - છેવટે વૃદ્ધ પિતાએ સ્વસ્થ અને મક્કમ અવાજે કહ્યું : દીકરાઓ, તમારો દેષ એ છેવટે તે મારા પિતાને જ દોષ ગણાય, એટલે એ દેષ માટે મરણ પર્યત અન્નજળને ત્યાગ કરવાને અને કાષ્ઠભક્ષણ કરવાને મેં સંકલ્પ કર્યો છે! તમારે હાથે થયેલ મહાદેષનું નિવારણ કરવાના પ્રાયશ્ચિત્તને એક માત્ર આ જ માર્ગ છે. તમને હું બીજું તે શું કહું? પણ હજી પણ તમે મારી વાત માનવા તૈયાર હે તો મારે તમને એટલું જ કહેવાનું છે કે હવેથી આપણું કુળની કીતિને કલંક લગાડે એવું એક પણ કામ ન કરજે, અને કુળનું નામ ઊજળું થાય એ માટે હંમેશા જાગતા રહેજે ! અને બને તે કોઈના ભલાના ભાગીદાર બનજો, પણ કોઈને ભૂંડામાં કદી સાથીદાર ન બનશે !” પુત્રો પિતાની વાત મૂક અને મૂઢ બનીને સાંભળી રહ્યા. સૌની જીભ જાણે આજે સિવાઈ ગઈ હતી. પછી તે પરિચારકો અને પુત્રોની કોઈ વિનંતિ કામ ન લાગી, અને વૃદ્ધ મહારાજા ગરાજજીએ અન્ન Page #129 -------------------------------------------------------------------------- ________________ 982 પદ્મપરામ જળના ત્યાગ કરીને અને ચિતામાં પ્રવેશ કરીને પેાતાની જાતનું અલિદાન આપ્યું અને પુત્રોએ કરેલા દોષ માટે પેાતાનું પ્રાયશ્ચિત્ત પૂરું કર્યું...! સૈા એ પ્રાયશ્ચિત્તની ચિતાની ભસ્મને વંદન કરી રહ્યા, એને લલાટે લગાડીને પાવન થયા. પ્રાયશ્ચિત્તની ચિતાની એ શુભ્ર ભસ્મે ચાવડા વ’શના નામને ઊજળું બનાવ્યું. રાજા યોગરાજજીનુ એ બલિદાન અને એ પ્રાયશ્ચિત્ત અમર ખની ગયું. Page #130 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ગુજરદેશમાં ચાવડા વંશના રાજ્યકાળનો અંત આવ્યું હતું અને મૂલરાજદેવ ચૌલુક્ય વંશ (સોલકી વંશ)ના પ્રથમ રાજવી બન્યા હતા, એ વાતને પણ સાઠ ઉપરાંત વર્ષ વીતી ગયાં હતાં. અને પાટણની ગાદી ત્યારે, મૂળરાજદેવની ચેથી પેઢીએ, દુર્લભરાજ સંભાળતા હતા. વિ. સં. ૧૦૬૬ પછીને એ સમય. છેક વીર વનરાજથી આરંભીને જૈન શ્રમણો ગુજરરાષ્ટ્રના રોગક્ષેમમાં પિતાને સાથ આપતા રહ્યા હતા. શ્રમણોની આ રાષ્ટ્રસેવાના કાર્યો રાજાઓને એમના પ્રત્યે ભક્તિશીલ બનાવ્યા હતા. પણ સમય જતાં સિંહણના દુધ સમી આ ભક્તિને જીરવવામાં કેટલાક શ્રમણ કાચા સાબિત થયા હતા અને એમાં ચૈત્યવાસે જોર પકડ્યું હતું. પરિણામે આત્મસાધના માટે રચવામાં આવેલાં જિનમંદિરે Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ પદ્મપરાગ –જિનચૈત્યે શ્રમણેાનાં વાસસ્થાન સમાં બનવા લાગ્યાં હતાં. જેમ પાટણમાં ચૈત્યવાસે આ સ્થિતિ સર્જી હતી, તેમ બીજા ખીજા સ્થળેાએ પણ એનેા ચેપ ફેલાયેા હતેા. સદ્ગુણુને વધતાં વાર લાગે, દુ॰ણુને ફેલાતાં શી વાર ? મારવાડમાં કુચ પુર(કુચેરા)માં પણ આવી જ એક ચૈત્યવાસીએની ગાદી સ્થપાઈ હતી, અને તેના એ સમયના ગાદીપતિ હતા આચાર્ય શ્રી વ માનસૂરિ. ચેાશી જિનમ ંદિરે એમની હકૂમતમાં હતાં. પણ વ માનસૂરિ તેા સાચા આત્માથી પુરુષ હતા, એટલે આ ઠાઠમાઠ, આ પરિગ્રહ અને આ ભગર્વભવ સાથે એમના મનના મેળ ન બેઠો. ત્યાગી જીવનમાં આ બધું એમને કેવળ આળપંપાળ અને જજાળરૂપ જ લાગ્યું. એમને થયુ' : જો આ મા વૈભવ માણવા હતા તે સંયમમાની પ્રતિજ્ઞા લેવાની શી જરૂર હતી? આ તે કેવળ આત્મવચના અને પવચનાના જ મા, ત્યાગ અને ભાગ એકસાથે ન ટકી શકે. ત્યાગ માટે તે ત્યાગ જશેાભે ! અને જો ભાગ જ ખપતા હાય તે! એના મા ત્યાગમા થી સાવ નિરાળા છે. અને એ સાવધ થઈ ગયા અને, સર્પ જેમ પેાતાની કાંચળી ઉતારીને નાસી છૂટે તેમ, તેએ એ બધા વૈભવ અને પરિગ્રહને તિલાંજલિ આપીને અળગા થઈ ગયા અને કઠેર સયમસાધનામાં લાગી ગયા. વળી, એમને એમ પણ થયું: હું તે આ અવળા માર્ગથી ઊગરી ગયેા, પણુ એટલામાત્રથી ધર્મની રક્ષાનુ Page #132 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૧૫ કાર્ય પૂરું થયું ન ગણાય. એ માટે તે આ અધઃપાતના મુખ્ય ધામ સમા પાટણમાં કંઈક પ્રવૃત્તિ ઉપાડવામાં આવે તે જ ખરા કાર્યને આરંભ થયે લેખાય. પાટણમાં ત્યારે ચૈત્યવાસી શ્રમણનું એટલું બધું જેર હતું કે એમની મંજૂરી સિવાય કેઈ સુવિહિત સાધુને પણ નગરમાં ઉતારી ન મળત! જાણે તેઓ આ કાર્યમાં એક પ્રકારને રાજસત્તા જે જ અધિકાર ભોગવતા થઈ ગયા હતા! એમને એ અધિકાર રાજ્યસત્તાએ પણ માન્ય રાખે હતે. સત્તાના આ કિલ્લાને તેડવાનું કામ સરળ ન હતું. તેમ ધર્મમાર્ગને શુદ્ધ કરવા માટે એની સામે થયા વગર પણ ચાલે એમ ન હતું. એમનું મન જાણે નિરંતર ઝંખ્યા કરતું હતું એવું કામ કરનારા કેઈ સમર્થ હાથે મળી જાય! પિતાની કાયા તે હવે વૃદ્ધાવસ્થા અને ઉગ્ર આત્મસાધનાને કારણે જર્જરિત થઈને ડેલવા લાગી હતી. માલવ દેશમાં તે કાળે રાજા ભેજ રાજ્ય કરતા હતા. માલવાની રાજધાની ધારાનગરીમાં લક્ષમીપતિ નામે એક શ્રેષ્ઠી રહે. જે વ્યવહારદક્ષ એ જ ધર્માત્મા. સાધુ–સંત અને વિદ્વાનો-પંડિતને પરમ ભક્ત. એક દિવસ શ્રીધર અને શ્રીપતિ નામે બે બ્રાહ્મણ યુવાને લક્ષ્મીપતિ શ્રેષ્ઠીને આંગણે જઈ ચડ્યા. બન્ને સગાભાઈ વિદ્યા અને શીલનું તેજ એમનાં મુખ પર Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ પદ્મપરાગ વિલસી રહ્યું હતું. બેય ચૌદે વિદ્યામાં પારંગત અને કોઈની સાથે વાદવિવાદમાં કદી પાછા પડે નહીં એવા નિપુણ અને સાથે સાથે પરગજુ પણ એવા જ. વિદ્યાનું મિથ્યા અભિમાન તે એમને સ્પર્શતું જ ન હતું. શ્રેષ્ઠીને વિવેક-વિનયયુક્ત આ બન્ને યુવાન, વિદ્વાન બ્રાહ્મણપુત્ર ગમી ગયા અને એમણે એમને પિતાને ત્યાં રેકાઈ જવા આગ્રહ કર્યો. બન્ને શેકાઈ ગયા. એક વાર આચાર્ય વર્ધમાનસૂરિ ધારાનગરીમાં આવી પહોંચ્યા. લક્ષમીપતિ શ્રેષ્ઠીએ એમનું બહુમાનપૂર્વક સ્વાગત કર્યું અને પિતાને ત્યાં આવેલા બે વિદ્વાનની વિદ્યાની અને સુશીલતાની ખૂબ પ્રશંસા કરી. જ્ઞાની આચાર્ય શ્રેષ્ઠીની વાત ધ્યાનપૂર્વક સાંભળી રહ્યા; અને પછી, જાણે કઈ ભાવીના ઊંડા ભેદ ઉકેલતા હોય એમ, વિચારમગ્ન બની ગયા. એમને આ બે પંડિતેમાં જાણે શાસનના ભાવી સ્તંભે અને ઉદ્ધારકનાં દર્શન થયાં. બને પંડિતે પણ જેમ વિદ્યાના ખપી હતા, તેમ આત્માના પણ શોધક હતા. આચાર્યશ્રી સાથેની શાસ્ત્રવાર્તામાં શ્રમણોને અહિંસાધર્મ એમના અંતરમાં વસી ગયે; અને બન્ને યુવાને સંયમમાર્ગના યાત્રિક બનીને વર્ધમાનસૂરિના ચરણે બેસી ગયા. ગુરુએ શ્રીધરનું નામ જિનેશ્વર અને શ્રીપતિનું નામ બુદ્ધિસાગર રાખ્યું. - વર્ધમાનસૂરિએ આ બન્ને શિષ્યોને કેટલેક વખત પિતાની પાસે રાખીને જ્ઞાન અને ચારિત્રના માર્ગમાં સ્થિર Page #134 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા બનાવ્યા. અને મૂળથી જ વિદ્યાવાન અને શીલસંપન્ન હતા, એમાં આવા જ્ઞાની અને આત્મસાધક ગુરુને વેગ મળી ગયે. પછી તે કહેવું જ શું? તેનું અને રત્ન જાણે સહજ રીતે ભેગાં થઈ ગયાં ! આવા સુગથી આચાર્યનું મન સંતેષ અનુભવી રહ્યું. એમને થયું : છેવટે ધર્મના ઉદ્ધારકે અને શિથિલતાના ઉચ્છેદકે મળી ગયા ખરા. અને તેઓ એ શિષ્ય પ્રત્યે વધારે મમતાળુ બન્યા. ગુરુ-શિષ્યની સાધનામાં કેટલાંક વર્ષ વીતી ગયાં. એકવાર આચાર્યું જોયું કે કુંદન હવે પૂર્ણ શુદ્ધ બની ગયું છે. અને શિષ્ય જેમ સંયમમાર્ગમાં જાગૃત છે તેમ પ્રવચન-સેવાની પણ પૂરી ધશ અને ગ્યતા ધરાવે છે. સ્વ અને પરનું કલ્યાણ, એ જ એમનું જીવન ધ્યેય બન્યું છે. એટલે એગ્ય અવસર જોઈને સૂરિજીએ બને શ્રમણોને સૂરિપદથી વિભૂષિત ક્ય. અને પછી તે ધીમે ધીમે આચાર્ય એમની આગળ પિતાનું અંતર ખેલવા માંડયું. શાસનના હિતાહિતની અનેક વાતે એમને સમજાવી; અત્યારે ધર્મની રક્ષા કેવી રીતે થઈ શકે એ પણ સમજાવ્યું અને છેવટે ધર્મની નિર્મળ સરિતાને ચૈત્યવાસની શિથિલતાના કીચડે કેવી પંકિલ બનાવી મૂકી છે એનું દુખદ શબ્દચિત્ર પણ દોરી બતાવ્યું. બને શિષ્યને એ સમજતાં વાર ન લાગી કે સાધુ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ પદ્મપરાગ જીવનમાં પ્રવેશી ગયેલાં આ દૂષણે સૂરિજીના મનને કેટલે સંતાપ પહોંચાડી રહ્યાં હતાં, અને એમના આત્માને શાસનના ભાવિ અંગે કેટલે ચિંતિત બનાવી રહ્યાં હતાં. બને શિષ્ય પિતાના ગુરુની આજ્ઞા માથે ચડાવવા તૈયાર થઈ ગયા. અવસર જોઈને એક દિવસ વર્ધમાનસૂરિજીએ એમને આજ્ઞા કરી: “મહાનુભાવે, હવે તમે તૈયાર થઈ ગયા છો, અને શાસનની રક્ષાનું કામ હાથ ધરવાને તમારો સમય પણ પાકી ગયે છે.” બન્ને શિષ્ય સ્વરથ ચિત્તે અને નત મસ્તકે ગુરુ આજ્ઞાની પ્રતીક્ષા કરી રહ્યા. ' સૂરિજીએ આગળ કહ્યું : “પાટણ આજે શ્રમણની શિથિલતાનું ધામ બન્યું છે, અને પિતાને ચેપ અન્યત્ર વિસ્તારી રહ્યું છે. માટે તમે વિના વિલંબે પાટણ પહોંચી જાઓ, અને જે કંઈ કષ્ટો વેઠવાં પડે એ વેઠીને પણ સંયમજીવનની પુનઃ સ્થાપના કરે. મારી આ જ તમને અંતિમ આજ્ઞા છે, એ જ મારી તમારી પાસેથી અંતિમ ઈચ્છા છે. ધર્મને જય કરે અને પાપનો ક્ષય કરે !” શિષ્યોએ કહ્યું : “કષ્ટ સહન કરવા માટે તે આ સાધુજીવનને સ્વીકાર કર્યો છે. આપની આજ્ઞા અમારે શિરોધાર્ય છે. આપની કૃપા અમને સાચા માર્ગે દોરે !” અને એક દિવસ ગુરુની આજ્ઞા લઈને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણ તરફ ચાલી નીકળ્યા. Page #136 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૧૯ વૃદ્ધ સૂરિજી પિતાની મંગલ ભાવનાના અવતાર સમા એ બને શિષ્યને લાગણીપૂર્વક નીરખી રહ્યા. વસતી(ઉતરા)ની શોધમાં શ્રી જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિ પાટણની શેરીએ શેરીએ ફરી રહ્યા છે અને ઠેર ઠેર પૂછપરછ કરી રહ્યા છે, પણ કેઈ ઠેકાણે એમને આવકાર મળતું નથી. ચૈત્યવાસને અભેદ્ય ગઢ બનેલું પાટણ જાણે એમને બધેથી જાકારે ભણી રહ્યું છે ! આત્માના ઊંડા ભેદ સમજાવે એવું જ્ઞાન અને હંસની પાંખ જેવું શુભ્ર ચારિત્ર આજે પાટણમાં કેઈને ખપતું નથી! અને કેઈકને એ ગમી જાય છે, તે પણ એ ચેત્યવાસની બીકે પિતાના અંતરને ઉઘાડી શકતા નથી ! બન્ને આચાર્યો ઠેર ઠેર ફરતા જ રહ્યા, અને નગરના વિકૃત રંગઢંગને તમાશે જોતા જ ગયા. કેઈકને તે પહેલે પગલે જ અવળા ગણેશ મંડાયાનું લાગી જાય એ કંટાળાજનક અને વિચિત્ર આ અનુભવ હતા. પણ બને શ્રમણોને તે એ લાભકારક અને પ્રેરક બની ગયે. પિતાને કેવું કપરું કામ પાર પાડવાનું છે એને જાણે એમને કાર્યના આરંભમાં જ બધપાઠ મળી ગયે. ગુરુની મનોવેદનાને તેઓ વધુ સ્પષ્ટતાપૂર્વક સમજી શક્યા, અને પિતાના અંતરને વધુ સજ્જ બનાવી રહ્યા. મધ્યાહ્ન થયે છતાં એમને ઊતરવાનું કેઈ સ્થાન ન મળ્યું. આ ક્ષેત્રમાં કામ કરવું કેટલું મુશ્કેલ છે તે એમને Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ પદ્મપરાય વધારે સ્પષ્ટતાથી સમજાયું. જે આ કામ ગજવેલ જેવું કઠણ હતું તે એય કાંઈ કાચી માટીના ન હતા. એમના નિશ્ચયમાં અને એમની સંકલ્પશક્તિમાં પણ ગજવેલની કે વજાની તાકાત ભરી હતી. ગમે તેમ થાય, પણ એ પાટણમાંથી પીછેહઠનાં પગલાં ભરવાના ન હતા. કાયાનું ગમે તે થાય, કામ પાર પાડીને ગુરુ આજ્ઞાને ચરિતાર્થ કયે જ છૂટકે હતે. છેવટે એમને થયું કેઈ સહૃદય વિદ્યાપ્રેમી મળી આવે તે એ આપણી વાત જરૂર સમજી શકશે અને આપણને આશ્રય પણ આપશે. એટલે એમણે પાટણના પુરોહિત સેમેશ્વરને ત્યાં જવાનો નિશ્ચય કર્યો અને થોડીવારમાં તેઓ એમના પ્રાંગણમાં આવીને ઊભા રહ્યા. પુરોહિત શીલ અને પ્રજ્ઞાના પ્રશંસક હતા. સેમેશ્વરે જોયું કે મધ્યાહ્નના આકરા તાપમાં બે શ્રમણ પિતાના આંગણે આવીને ખડા છે. નીચે ધરતી તપી રહી છે, ઉપર સૂરજ તપી રહ્યો છે, અને અસહ્ય તાપને કારણે એમની કાયા પણ સંતપ્ત થઈ રહી છે. બન્ને પરસેવાથી રેબઝેબ બની ગયા છે, અને એમના ચહેરા તાંબા જેવા રતુંબડાં બની ગયા છે. એ ઉદાર બ્રાહ્મણે તરત જ બને શ્રમણને ભાવપૂર્વક આવકાર દીધે, અને એમની પાસેથી બધી વાત જાણીને પિતાને ત્યાં નિરાકુલપણે રહેવાની વિનંતી કરી. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧: વિદ્યાના પ્રેમી સામેશ્વરદેવને એ સમજતાં વાર ન લાગી કે આ બન્ને શ્રમણો જેમ જીવનના સાધક છે એમ જ્ઞાનના પણુ મળિયા છે. નાની નાની વચ્ચે સહજ રીતે મિલન રચાઈ ગયુ. સામેશ્વરદેવ અંતરમાં આનંદ આન ંદ અનુભવી રહ્યા. ઉદારતા એ જાણતા હતા કે ચૈત્યવાસીઓના નાયકની અનુમતિ વગર સુવિહિત સાધુને ઉતારો આપવો એ ગુનેા હતેા. પણ આજે એમનુ અંતર આવા કોઈ વિચારને તાબે થવા તૈયાર ન હતું. આંગણે આવેલા અતિથિ તા દેવતા ગણાય : ધર્મશાસ્ત્રોની એ આજ્ઞા : તે! પછી એમને જાકારા શી રીતે અપાય ? અને તેમાંય આ તેા જેવા જ્ઞાની તેવા જ સંયમી અને સત્સંગ કરવા જેવા સંત હતા. પછી તે એમણે બન્ને શ્રમણો સાથે ખૂબ વિદ્યાવાર્તા અને શાસ્ત્રચર્ચા કરી. છેવટે બન્ને આચાર્યાએ પેાતાની વાત સમજાવતાં કહ્યું : ‘મૂળ તેા અમે વેદધમના ઉપાસક, પણુ શ્રમધર્મ ની અહિંસાથી આકર્ષાઈ ને અમે આ ધર્મોના લેખ સ્વીકાર્યાં છે.’ પુરોહિત પણ ભારે સમજદાર અને ઉદ્ઘાર હતા. એમણે કહ્યુ', ‘સાનું તે ગમે ત્યાંથી પણ લઈ શકાય. એમાં મારાતારાપણાના ભેદને સ્થાન ન હોય !” પછી તે। અન્ય વિદ્વાનેાને પણ સામેશ્વરદેવે પેાતાને ત્યાં આમંત્ર્યા અને બધાએ આ આચાર્યં સાથે ખૂબ જ્ઞાનગોષ્ઠી કરી. અને શ્રમણોનાં જ્ઞાન, સરળતા, સહૃદયતા Page #139 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ અને ધ્યેયનિષ્ઠાએ સૌનાં અંતર ઉપર ભારે અસર કરી. સૌનાં હૃદય ખૂબ સંતુષ્ટ થયાં. સૌ અનુપમ આહૂલાદ અનુભવી રહ્યા. બાહ્મણત્વ અને શ્રમણત્વની સરિતાઓને જાણે ત્યાં સુભગ સંગમ થઈ ગયે. આમાં બ્રાહ્મણે ઉદાર કે શ્રમણ ઉદાર, એ કળવું જ મુશ્કેલ બની ગયું. જેના અંતરનાં દ્વાર ઊઘડ્યાં એ સૌ ઉદાર–ભલે પછી એ બ્રાહ્મણ હોય, શ્રમણ હોય કે અન્ય કઈ હોય! પણ એટલામાં તે ચૈત્યવાસીઓને ખબર પડી ગઈ કે બે સુવિહિત આચાર્યો પાટણમાં આવ્યા છે અને કેઈએ એમને ઉતારે ન આપે એટલે પુરોહિત સેમેશ્વરદેવે, પિતાની આજ્ઞા કે અનુમતિ મેળવ્યા વગર, એમને પિતાને ત્યાં ઉતારે આપે છે ! એમને થયું કે આ તો અમારા અબાધિત અધિકારમાં હસ્તક્ષેપની વાત ! આ કેવી રીતે ચલાવી લેવાય? અને આમ ચાલવા દેવાય તે તે ડેશી મરે એના ભય કરતાં જમ ઘર દેખી જાય એને ભય એને વધારે લાગે ! આજે આટલી વાત તરફ આંખ આડા કાન કરીએ તે ભવિષ્યમાં એ અનેક દેને ઉત્પન્ન કરે, અને છેવટે અમારી સત્તા જ જોખમમાં મુકાઈ જાય. માટે રેગ અને શત્રુની જેમ આ દોષને પણ ઊગતે જ ડામે સાર! અને સત્તાના મદ આગળ સાધુતાને વિચાર તે એમના અંતરમાંથી કયારનેય સરી ગયે હતો, એટલે આવું ડગલું ભરતાં અંતર ડંખવાને કે અવિવેકી દેખાવાને તે કેઈ ભય જ ક્યાં હતું? Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ ઃ તાબડતેામ ચૈત્યવાસીએના માણસે પુરોહિત સામેશ્વરને ત્યા પહોંચી ગયા, અને એમને ચેતવી રહ્યા ‘ પુરોહિતજી, આપ તે જાણા જ છે કે ચૈત્યવાસીઓની પૂર્વઅનુમતિ મેળવ્યા વગર કોઈ પણ સુવિહિત શ્રમણને પેાતાને ત્યાં આશ્રય આપવા એ ગુને છે. રાજ્યે અમને આપેલ. આ અમારા અબાધિત અધિકાર છે; અને એનું ઉલ્લંઘન કરવાના કોઈ ને અખત્યાર નથી.’ ઉમ્રતા સામેશ્વરદેવ સ્વસ્થપણે સાંભળી રહ્યા. આવી વાતમાં જીભાજોડીમાં ઊતરવું એમને યેાગ્ય ન લાગ્યું. આવનારાઓએ પેાતાની વાત પૂરી કરતાં કહ્યુંઃ ‘આપ તેા સમજુ અને શાણા છે, એટલે આવા ગુના કરવે આપને ન શેાલે. આપ સત્વર એ શ્રમણેાને આપને ત્યાંથી વિદાય કરી દો ! ' પુરોહિતજીએ ટૂંકો જ જવાબ વાળ્યા ‘આ વાતને ન્યાય રાજ્ય કરશે. તમારે જે કહેવુ હેાય તે રાજદરબારે જઈને નિવેદન કરે.' ચૈત્યવાસીઓને માટે તે આ પ્રાણપ્રશ્ન હતા. જો ઘેડીક પણ ઢીલાશ દેખાડાય તે એનું પિરણામ ભવિષ્યમાં શુંનુ શુ' આવે ! એક છિદ્રમાંથી અનેક છિદ્ર થતાં કેટલી વાર ? અને તે તે પછી પેાતાની બધી સત્તા નામશેષ જ અની જાય ને? એમનું મન અધીર અની ગયું. એમણે તાબડતેમ રાજદરબારે પહોંચીને ફરિયાદ કરી. Page #141 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાને અને વનરાજ ચાવડાના સમયથી ચાલ્યા આવતા પિતાના અધિકારનું જતન કરવા રાજા દુર્લભરાજ પાસે માગણી કરી. - દુર્લભરાજે રાજસભામાં એ વાતને વિચાર કરવાનું કહીને એમને વિદાય કર્યા. બીજે દિવસે રાજસભાનો ખંડ ચિકાર ભરાઈ ગયે. આજે શું થાય છે, એ જાણવા સૌ ખૂબ ઉત્સુક હતા. રાજા દુર્લભરાજે આસન લીધું અને આ વાતને વિચાર શરૂ થશે. પુરોહિત સેમેશ્વરે પોતાની વાત મૂકી, ચૈત્યવાસીઓએ જેરપૂર્વક પોતાની વાત રજૂ કરી. સેમેશ્વરદેવે કહ્યું : “આવા સુવિહિત શ્રમણને આખા નગરમાં ક્યાંય સ્થાન ન મળ્યું અને તેઓ મારે આંગણે પધાર્યા. મેં શાસ્ત્રજ્ઞાને વિચાર કરીને અને ગુણગ્રાહકદૃષ્ટિથી દોરવાઈને એમને મારે ત્યાં ઊતારે આપે. એટલામાં ચૈત્યવાસીઓના માણસો મારે ત્યાં આવીને બને સુવિહિત શ્રમણને વિદાય કરી દેવાનું કહેવા લાગ્યા. મેં એમની વાત ન સ્વીકારતાં રાજ્ય પાસે ન્યાયની માગણી કરી. આમાં દોષ ક્યાં છે, એ જ સમજવું મુશ્કેલ છે. અને છતાં આમાં કંઈ દોષ થતા ભાસતે હોય તે તે મારા અતિથિઓને નહીં, પણ મારે પિતાનો જ દે છે અને -તેથી એ માટે જે કંઈ સજા કરવાની થતી હોય તે મને કરવામાં આવે એટલી જ મારી માગણે છે.” | દુર્લભરાજગંભીર બનીને સાંભળી રહ્યા. એમનું અંતર Page #142 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૨૫ જાણે કહેતુ હતુ : આવી ઉચિત અને વિવેકભરી વાતમાં કોઈ ને દેષપાત્ર પણ કેમ ઠેરવી શકાય ? પરંતુ છેવટે આડે માગે ક્ટાયેલી ધર્મ સત્તા આગળ રાજસત્તા કંઈક વિચારમાં પડી ગઈ, અને દુર્લભરાજ પેાતાના પૂજોથી ચાલી આવતી આ પરપરાની સામે ફેસલે આપતાં જાણે સંકાચ અનુભવી રહ્યા ! છતાં એમણે એટલુ તા કહ્યું જ કે ‘ગુણીજનાનુ પૂજન એ તેા રાજ્યના ધર્મ છે; અને આવા શીલસ પન્ન પુરુષાથી તે આપણા નગરની શેાભા વધે છે. આવા ધર્મીપુરુષાના આગમનથી રાજ્યનું કલ્યાણ થાય છે, અને જનસમૂહ. ધર્મના સાચા માર્ગ સમજી શકે છે.’ પછી એમણે ચૈત્યવાસીઓને ઉદ્દેશીને કહ્યું : ‘ આપના અધિકારમાં ખાધા કરવા માટે નહીં, પણ આવા સુવિહિત શ્રમણા આપણા નગરમાં રહી શકે એટલા માટે સામેશ્વરદેવની વાત આપ અમારી પ્રાર્થનાથી કબૂલ કરો. ’ ચૈત્યવાસીઓ પણ કંઈક ઢીલા હતા. તેઓ ધનુ તેજ ગુમાવી બેઠા હતા એટલે એમના મનમાં તાકાત પણ શી હાય ? એ સમજી ગયા કે રાજાજીની ઇચ્છા વિરુદ્ધ પેાતાની વાત માટે વધારે પડતી જીદ કરવી સારી નથી; વળી, પેાતાની વાતમાં વાજબીપણાનું મળ તા હતુ જ નહી.. એટલે એમણે વિશેષ મમત કરવાને બદલે રાજાજીની સત્તાની આગળ પેાતાના શાણપણને નમતું જોખવામાં જ સાર માન્યો. અંદરથી અલહીન અનેલા ચૈત્યવાસીઓ તે Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ પદ્મપરાગ દિવસે લેકનજરે વધુ બલીન સાબિત થયા ! અને બન્ને જ્ઞાની અને સુવિહિત શ્રમણના પ્રયાસ સિદ્ધિની દિશામાં આગળ વધી રહ્યા.. પુરોહિત સેમેશ્વરદેવની દઢતા સફળ થઈ. પણ વાત આટલેથી પતે એવી ન હતી. આ તો હજી પાશેરમાં પહેલી પૂણી જેટલું જ કામ થયું હતું, અને મુખ્ય કામ તે હજી બાકી જ હતું. સુવિહિત સાધુઓને પાટણ તરફનો વિહાર અને પાટણમાં નિવાસ કળ બને તે જ ધારેલું કાર્ય કંઈક પાર પાડ્યું લેખાય; નહીં તે, આ વ્યક્તિગત સિદ્ધિનું શું મૂલ્ય અને એથી કામ પણ શું થઈ શકે ? બન્ને આચાર્યોની આ મનેભાવના સોમેશ્વરદેવ બરાબર સમજતા હતા. એટલે એમણે દુર્લભરાજને વિજ્ઞપ્તિ કરતાં કહ્યું: “મહારાજ, આપે સુવિહિત શ્રમણને રહેવાની અનુમતિ તે આપી, પણ હવે કૃપા કરી એમને માટે નિવાસભૂમિ પણ આપ જ આપ! સ્વતંત્ર નિવાસભૂમિ વગર આવા ઉત્તમ મુનિવરે નિશ્ચિત રીતે અને નિરાકુલપણે ક્યાં વાસ કરી શકે ? અને આવા સંતે તે પાટણ માટે શેભા અને ગૌરવ ગણાય ! ” | દુર્લભરાજ વાતનું વાજબીપણું તરત જ સમજી ગયા. અને, ચૈત્યવાસીઓની હક્ક અને અધિકારની વાતેની પરવા કર્યા સિવાય, એમણે ત્યાં આવી પહોંચેલા શૈવ Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉદારતા ૧૨૭ આચાર્ય જ્ઞાનદેવને તરત જ વિજ્ઞપ્તિ કરી : “પ્રભે, મારે આપને આજે એક વિજ્ઞપ્તિ કરવાની છેઃ બે સુવિહિત શ્રમણે આપણા નગરમાં પધાર્યા છે, એમને ઊતરવાને માટે આપ જ આશ્રય (ઉપાશ્રય) આપો !” સૌ સ્તબ્ધ બનીને સાંભળી રહ્યા : જૈનાચાર્યોના નિવાસ માટે શૈવાચાર્યને વિજ્ઞપ્તિ? પણ શિવાચાર્યે ભારે વિચક્ષણ અને ઉદાર પુરુષ હતા. એમણે તરત જ કહ્યું : “રાજન , નિષ્પાપી ગુણીજનેની આપ અવશ્ય સેવા કરે. બધા ધર્મોના ઉપદેશને તેમ જ અમારા ઉપદેશને પણ એ જ સાર છે. બાલભાવને ત્યાગ કરી પરમ પદમાં સ્થિર થનાર શિવ એ જ જિન છે. દશમાં ભેટ રાખવો એ મિશ્યામતિનું લક્ષણ છે.” સભા આ ઉદારતા અને ગુણગ્રાહકતાને અભિનંદી રહી, અમેદી રહી. છેવટે વાચાર્ય જ્ઞાનદેવજીએ કહ્યું : “બજારમાં (ચેખા બજારમાં) મધ્ય ભાગમાં રહેલી ત્રણ જણની માલિકીની જગ્યા પુરેહિત સોમેશ્વરજી પોતાની ઇચ્છાનુસાર ઉપાશ્રયને માટે લઈ શકે છે. એમાં અમારા પક્ષ તરફથી કે સામા પક્ષ તરફથી જે કંઈ અંતરાય આવશે, એનું નિવારણ હું કરીશ.” ચૈત્યવાસીઓ બિચારા ચૂપ થઈ ગયા. એમને થયું? મહારાજા દુર્લભરાજે એમની વાતને ભલે માન્ય રાખી, પણ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૮ પદ્મપરાગ એમના પગ તે ઉખાડી જ નાખ્યા હતા ! ન માલૂમ, આ પ્રક્રિયા હવે કયાં જઈ ને અટકશે અને આપણે અબાધિત માનેલા આપણા અધિકારનું શું થશે ? પણ જ્યાં રાજા પાતે જ રૂઢચો, ત્યાં બીજું શું થઈ શકે ? ધણીના ધણી કેણુ ખની શકે ભલા ? રાજસભા તે શૈવાચાની આ ઉદારતાને અને દુર્લભરાજની અજબ કુનેહને પ્રણમી રહી. અને સૌના આશ્ચય વચ્ચે પુરાહિત સામેશ્વરદેવે ઊભા થઈને વિનમ્ર વાણીમાં જાહેર કર્યું ” : ‘ આવા સુવિહિત શ્રમણેાને રહેવા માટે હું બ્રાહ્મણ, મારા પેાતાને ખર્ચે, ઉપાશ્રય બંધાવી આપીશ!’ જાણે આજે ગુરપતિની રાજસભામાં ધર્માંની ઉદારતાની હરીફાઈ મડાઈ હતી અને કોઈ પણ એમાં પાછળ રહેવા તૈયાર ન હતું ! તે દિવસથી ચૈત્યવાસના અને ધર્મક્ષેત્રના શુદ્ધીકરણનાં પગરણ મંડાઈ ગયાં. ગુરુ વ માનસૂરિજીની ભાવના સફળ થઈ; અને જિનેશ્વરસૂરિ અને બુદ્ધિસાગરસૂરિના અવિરત પુરુષાર્થ ચરિતાર્થ થયે. અને તે દિવસે રાજા અને પ્રજા બ્રહ્મ અને સમનેા તથા બ્રાહ્મણત્વ અને શ્રમણત્વના સાચા અર્થ પામીને કૃતકૃત્ય થયાં ! Page #146 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાના ભેરુ તપસ્યા વગર ફળ ન મળે. ધરતી તે જીવમાત્રની માતા. બધાયને ધારણ કરવાનું અને સૌને આહાર આપવાનું એનું અખંડ વ્રત. એ વતને પૂરું કરવા એ આકરાં તપ કરે, અપાર કષ્ટ સહન કરે અને પિતાના દુઃખની ફરિયાદ તે કઈ દિવસ કેઈને કરે જ નહીં. - ગ્રીષ્મઋતુ એ તો ધરતીમાતાની ઉગ્ર તપસ્યાને કાળ. ધોમ ધખે અને ધરતી ધમધમે. ધરતી પિતાના ઉદરમાં ત્યારે કંઈક આતાપ સમાવી દે. તે પછી તે ધરતીના તપના પારણાની વર્ષાઋતુ રૂમઝૂમ કરતી અને મેઘમલારના ગંભીર-મધુર નાદ ગજવતી આવે. વીજળીના ચમકારા, વાદળના ગડગડાટ અને વાયુના સુસવાટા, જેવા છડીદાર સાથે મેઘરાજાનું આગમન થાય, અને Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ પદ્મપાગ ચારેકાર મૂશળધાર મે વરસવા માંડે, જોતજોતામાં તે બધી ધરતી જળબંબાકાર બની જાય, અને જાણે કોઈ દિવસ તાપ જ પડયો ન હતા, એમ ચેામેર શીતળતા શીતળતા જ વ્યાપી રહે. કા નવયૌવનાના પ્રીતમ પરદેશથી પાછા આવ્ચે હાય એમ ધરતીનાં અંગેઅગમાં આનન્દ્વ આનંદ વ્યાપી રહે. ગ્રીષ્મઋતુની લૂખી શેાકાતુર ધરતી જાણે વર્ષાઋતુમાં હસું હસું બની જાય. એનાં રૂપ ફરી જાય, એના રોંગ બદલાઈ જાય, અરે, એનાં વસ્રોય આંખાને ઠારે એવાં લીલવર્ણા, સાહામણાં અને ભાતીગળ થઈ જાય ! પછી તેા એ કરુણામયી ધરતીમાતા પેાતાનાં બાળકોને માટે બાર મહિનાની ખેારાકી તૈયાર કરવાના કામે લાગી જાય. ધન્ય ધરતીમાતા ! અને ધન્ય વર્ષાઋતુ ! ધરતી અને વર્ષાના સંગમે તે માનવી અને પશુ-પંખી માટે ખાર માસનાં અન્ન-જળ અને ઘાસ-ચારો નીપજે, કેવા એ બેયના ઉપકાર ! વિક્રમના અગિયારમા સૈકાનું એક વ, ગુર્જર ભૂમિની ગ્રીષ્મૠતુની આકરી તપસ્યાની અવધિ પૂરી થઈ, અને એના પારણાના દિવસની ભારે આતુરતાપૂર્વક રાહ જોવાવા લાગી. દિવસે ઉપર દિવસો પસાર થવા લાગ્યા, પણ પારણાનેા દિવસ ન આવ્યો ! જોષીએનાં ટીપણાંઓએ તે કહ્યું કે વરસાદની ઋતુ બેસી ગઈ, પણ આકાશમાં કયાંય એના આગમનનાં એધાણ ન દેખાણાં. ન આકાશમાં વાદળ જામે છે, ન વીજળી ઝબૂકે છે, ન મેઘગર્જના થાય છે; તેા પછી મેઘધનુષ તે રચાય જ શી રીતે અને વરસાદનાં નીર વસે જ કચાંથી ? Page #148 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાને ભેરુ ૧૧ વધુ દિવસે પસાર થયા. છતાં આકાશ તે ખાલી ને ખાલી જ રહ્યું. જ્યારે ગગનમંડળમાંથી શીતળ જલધારાઓ વરસવી જોઈએ, ત્યારે એમાંથી સૂર્યનાં ઊનાં ઊનાં કિરણની તેજવાલાએ વરસી રહી! ધરતી ત્રાહ્ય ત્રાહ્ય પિોકારી રહી; માનવી ત્રાહ્ય ત્રાહ્ય પિોકારી ઊઠડ્યો; પશુ-પંખી ત્રાહ્ય ત્રાહ્ય કરી રહ્યાંઃ સર્વત્ર ત્રાસનું વાતાવરણ સરજાઈ ગયું, હાહાકાર મચી ગયો ! અને પછી તે ધરતીની કાયામાં ચીરા પડી ગયા. નદી-નવાણ સુકાઈ ગયાં. ગૌચરમાં ધૂળ અને કાંકરા ઊડવા લાગ્યાં. જળચરેને તે બિચારાને રોથ વળી ગયે. પંખીઓ પણ જીવ બચાવવા પરમ તરફ ઊડવા લાગ્યાં, અને ઢોરઢાંખરને પણ ઘાસ-ચારે દોહ્યલું બની ગયે; તેય આકાશી દેવનાં અંતરમાં કરુણાનાં જળ ન ઊભરાણાં તે ન જ ઊભરાણું! આશામાં ને આશામાં બીજો એકાદ મહિને વી; તે પણ ધરતીમાતાના તપના પારણાનો દિવસ ન ઊગે આકાશ તે, ઘાતકી માનવીના મન જેવું, સાવ કેરું ને કેરું જ રહ્યું ! ત્યાં તે ચોમાસાના ધોરી મહિના શ્રાવણ અને ભાદરાય પિતાની પાંખે સંકેલીને ચાલ્યા ગયા. તેય આકાશમાં પાણી ન દેખાયું. માનવીએ વરસાદની આશા છોડી દીધી; ઘરતીના પારણાના દિવસે આઘા ઠેલાયા. Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ' પદ્મપરાગ બીજા માનવીએ તે બે પૈસા વધારે ખરચીને અને ગમે ત્યાંથી અનાજ લાવીનેય વસમા દિવસે વિતાવી દેશે; પણ ધરતીમાતાના પહેલા પુત્ર ખેડૂતનું શું? એનું ભાગ્ય તે ધરતીના ભાગ્ય સાથે જ જડાયું હતું; ધરતી રીઝે તે એ રી; ધરતી કરમાય તે એ કરમાય ! એ તે ધરતીને સાચે બાળ ! ધરતી જ એનું સર્વસ્વ ! અને ધરતી રીઝે કે ન રીઝે તેય એને પિતાના, પિતાના કુટુમ્બના અને પોતાનાં પ્રાણપ્યારાં પશુઓના પેટને ખાડે તે પૂરવાને જ હતું. પણ એ કેવી રીતે પુરાય? એક એક દિવસ જ્યાં વસમો થઈ પડે ત્યાં સાવ નેધાર બાર મહિના કેવી રીતે પૂરા કરાય? ન કેઈ આશા, ન કેઈ ઈલાજ! એ તે એશિયાળાને એશિયાળો બની ગયે! એને માટે તે જનમ ધર્યો ત્યારથી ઉપર આભ અને નીચે ધરતી સિવાય બીજો કોઈ સહારે ન હતો ! અને એ સહારે તે આજે ભાંગી પડ્યો હતો! ભગવાન કરે એ ખરું ! કવિઓએ જેને જગતને તાત કહીને બિરદાવ્યા એ ખેડૂત આજે જાણે સાવ નોધા બનીને આકાશ સામે દર્દભરી મીટ માંડી રહ્યો; પણ એ કરુણાજનક મીટને નીરખનાર પણ ત્યાં કેઈ ન હતું! એ વાદળના દેવને પ્રાર્થના કરી રહ્યો; પણ એ પ્રાર્થનાને સાંભળનારા કાન અત્યારે બિડાઈ ગયા હતા! વરુણદેવ પૂરેપૂરા મેરા થઈ બેઠા હતા ! Page #150 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાના ભેરુ ૧૩ ધરતીના પુત્રની ન આશા ફળી, ન પ્રાના ફળી; અને જોતજોતામાં આખું ચામાસ, પાણીની એક સરવાણીય આપ્યા વગર, વીતી ગયું. ગુજરાતની ધરતી ઉપર ભીષણ દુષ્કાળના આળા પથરાઈ ગયા ! * ગુજરાતના ઇતિહાસને સુવણૅ યુગ તે સેાલંકી યુગ. એ યુગના આદિપુરુષ મૂળરાજ સાલ’કીએ એ યુગને પાયેા નાખ્યા, એ વાતને એકાદ સૈકા પૂરા થવા આવ્યે હતા; અને એમની જીવનલીલાને સંકેલાઈ ગયાનેય પાંચેક દાયકા થવા આવ્યા હતા. વિક્રમના અગિયારમો સૈકો પૂરો થવામાં હતેા; અને ગુજરાત ઉપર રાજા ભીમદેવની આણ પ્રવર્તતી હતી. એ શક્તિશાળી રાજવીએ ગુજરાતની કીર્તિ અને શક્તિને સારી રીતે વધારી હતી. એ રાજવીના વખતમાં ગુજરાત ઉપર આવો ભય કર દુષ્કાળ ફરી વળ્યેા. મહેસૂલ ભરવાની ખેડૂતમાં શક્તિ રહી ન હતી; અને મહેસૂલ જતું કરવાની રાજ્યની તૈયારી ન હતી...રાજ્યના ખજાના તા ગમે તે રીતે ભરવાના જ હતા ! એટલે પેટે પાટા આંધવા પડે તે ભલે, પણ રાજ્યનું મહેસૂલ ભર્યાં વિના ખેડૂતને છૂટા ન હતા—સિંહાસનના ધણીની આજ્ઞા Page #151 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ ઉલ્લંઘી શકાય તેમ નહતી. , અધિકારીઓને કડક રાજઆજ્ઞા મળી ચૂકી હતીઃ ગમે તેમ કરીને ખેડૂતો પાસેથી કર વસૂલ કરો! અને જે ખેડૂત કર ભરવાની આનાકાની કરે એને તરત જ રાજદરબારે હાજર કરે!” ખેડૂતે માટે તે પડ્યા ઉપર પાટુ જેવી સ્થિતિ ઊભી થઈ હતી, પણ આમાંથી કેણ ઉગારે? રાજઆજ્ઞાને કેણ ઉથાપે? ખેડૂતેમાં ત્રાસ પ્રવર્તી રહ્યો. અધિકારીએ રાજ્યભરમાંથી ખેડૂતોનાં ટોળેટોળાને પકડી પકડીને રાજદરબારે હાજર કરવા લાગ્યા. કરની વસૂલાત માટે એમના ઉપર ન જોઈ શકાય એ ત્રાસ ગુજરવા લાગ્યા. અધિકારીઓ પણ ખેડૂતની વેદના જોઈ વિમાસણમાં પડી ગયા–એમનેય હૈયા હતાં અને એ પણ છેવટે તે કાળા માથાના માનવી જ હતા ને! પણ આ તે રાજઆજ્ઞા! એને અમલ તે ગમે તે રીતે થવો જ ઘટે! એક દિવસની વાત છે : દિવસ જરાક ઊંચે ચડ્યો, અને રાજકુમાર મૂળરાજ ફરવા નીકળ્યો. એણે જોયું કે બંદી જેવા લાગતાં માનવીઓનાં ટોળેટોળાં નગરની બહાર બેઠાં છે, અને સિપાહીઓ એમની ખડી ચોકી કરી રહ્યા છે. જાણે કેઈ ચેર-લૂંટારુઓનાં ટેળાં ન હોય! આ દશ્ય જોઈને રાજકુમાર વિચારમાં પડી ગયે. એણે પિતાના અંગરક્ષકને પૂછ્યું: “આટલાં બધાં માનવી Page #152 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાનો ભેરુ ૧૩૫ ઓને આ રીતે શા માટે હિરાસતમાં લેવામાં આવ્યા હશે? શું આપણું રાજ્યમાં આટલા બધા ચેર-ડાકુઓ વધી પડયા છે? આમને વાંકગુને શું છે?' કુમાર, આ કંઈ ચોર-લૂંટારા નથી, આ તે બધા ખેડૂતે છે. આ વરસે વરસાદ ન પડ્યો અને ખેતરમાં કંઈન પાક્યું. ખેડૂત તે ધાન્ય પાકે તે રાજા, નહિ તે રંકનેય રંક. આ વરસે તેઓ રાજ્યને કર ભરી શક્યા નથી; એટલે એમની પાસેથી રાજ્યને કર જબરદસ્તીથી વસૂલ કરવાનો હુકમ થયેલ છે. આ લોકોને રાજદરબારે લઈ જશે, અને કર ન ભરવા માટે સજા કરશે.” અંગરક્ષકે ખુલાસો કર્યો. આને કેઈ ઉપાય ?” કુમાર મૂલરાજનું અંતર કરુણાભીનું બની ગયું. એને થયું, હું આ ભાંગ્યા માનવીએનો ભેરુ બની શકું તે કેવું સારું ! “આમાં બીજું તે શું થઈ શકે ? આ તે મહારાજાના હાથની વાત છે; એ ધારે તે કરી શકે. બાકી રાજઆજ્ઞાની આડે આવવાની હિંમત બીજે કણ કરે?” રાજકુમારે વધુ કંઈ ન પૂછ્યું; અને, જાણે મનમાં ગાંઠ વાળી હોય એમ, એ તરત જ મહેલે પાછો ફર્યો. મૂલરાજ હજી તે ઊગતે જુવાન હતે. મૂછને દોરે પણ હજી ફૂટયો ન હતો, પણ એના મુખ ઉપર કઈ દેવાંશી તેજ રમતું હતું. પોતાનાં વિનય અને વાણીથી એ કોઈને પણ પ્રિય થઈ પડતે—જાણે કેઈ જેગભૂલ્ય જેગી યુવરાજના આ અવતારે આવ્યું હતું. પાછા ફરીને એ સીધો પહે મહારાજા ભીમદેવ Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ પદ્મપરા પાસે. એણે મહારાજાને વિનંતી કરી: “બાપુ, આપ મારી અશ્વવિદ્યા જોવા આવવાના હતા. એ વાતને ઘણો વખત વીતી ગયે; એટલે આજ મારી અશ્વમેલનની કળા જેવાની કૃપા કરે!” તરત જ મહારાજાની આજ્ઞા થઈ. રાજા, રાણી, રાજના કર્મચારીઓ, સ્ત્રીઓ અને નગરજને રાજપ્રાસાદના પ્રાંગણમાં ભેગાં મળ્યાં અને કુમાર મૂળરાજે એક તેજી તખારને લઈને પિતાની અધિકળાના નવા નવા પ્રગ બતાવવા માંડયા. શું એ અશ્વ અને શું એ અસવાર ! શું એ ખેલ અને શું એ ખેલાડી ! બધા કુમાર મૂળરાજની કળા ઉપર આફરીન પોકારી રહ્યા : કે સાહસી યુવાન ! પળવાર તે બધાને લાગ્યું કે આ કેઈ ઊગતે યુવાન નથી, પણ કઈ કસાયેલ પ્રૌઢ દ્ધો અને અશ્વવિદ્યામાં નિપુણ કેઈ ઉમરલાયક અશ્વારોહી છે. પિતાના ભાવી રાજવીની આવી અદ્ભુત કળા જેઈને આખો સમૂહ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયે. પિતાનું કામ પૂરું થયું અને કુમાર મૂળરાજ મહારાજા અને મહારાણુને આવીને પ્રણામ કરી રહ્યો. મહારાજાના હર્ષને તે આજે કઈ અવધિ ન હતી. અને રાજમાતા પણ હર્ષથી ગદ્ગદિત થઈ ગયાં હતાં. - મહારાજે કહ્યું: “કુમાર, અમે બધાં આજે તારા ઉપર ખૂબ પ્રસન્ન થયાં છીએ; તારી ઈચ્છા હોય તે વરદાન માગી લે !” Page #154 -------------------------------------------------------------------------- ________________ ભાંગ્યાને ભેરુ ૧૩૭ કુમારે વિનમ્ર બનીને કહ્યું: “બાપુ, આ બધા રાજ્યના ભંડારે એ જ મારા માટે વરદાનરૂપ છે, પછી બીજું વરદાન માગવાથી શું?” પણ આજને આ આનંદ-અવસર તે યાદગાર અન ઘટે, માટે જરૂર મનગમતું કંઈક માગ !” રાજાજીએ આગ્રહપૂર્વક કહ્યું. એમની લાગણીને વેગ આજે ખાળે ખાળી શકાય એમ ન હતો. પણ બાપુ, હું શું માગું? આપની કૃપાથી મારે કઈ વાતની ખામી છે કે મારે કશું માગવું પડે?” કુમારે વધુ અનાસક્તિ દાખવી. પણ કુમારની એ અનાસક્તિ રાજાજીના અંતરને વધુ ને વધુ સ્પશી રહી. એમણે કંઈક વર માગવાને ફરી ફરી આગ્રહ કર્યો. કુમારે જોયું કે હવે વાત કરવાને વખત પાકી ગયે છે. એણે અતિ નમ્ર બનીને કહ્યું: “પણ બાપુ, હું તે રહ્ય અણસમજુ. અને કંઈક એવું માગી બેસું કે જે આપ ન આપી શકે, તે મારું અને આપનું બેયનું વચન ફેક જાય, અને લોક હાંસી કરે એ વધારામાં !” હર્ષઘેલા મહારાજા આજે કઈ રીતે પાછા પડે એમ ન હતા. એમણે તરત જ કહ્યું: ‘કુમાર, તારું વચન ખાલી નહીં જાય, એ મારું તને વચન છે. માટે જે માગવું હોય તે ખુશીથી માગી લે. અમે તારા ઉપર ખૂબ પ્રસન્ન છીએ.” Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ પદ્મપરાગ કુમારને હવે વધુ વિચાર કરવાનું ન હતું. એણે તરત જ કહ્યું : “બાપુ, જે મારી કળાએ આપને સાચે જ પ્રસન્ન કર્યા હોય અને આપ મને ઈનામ આપવા ઈચ્છતા હે, તે આપણા રાજ્યના તમામ ખેડૂતનું આ વરસનું મહેસૂલ માફ કરવાનું હું આપની પાસે વરદાન માગું છું. દુષ્કાળને લીધે બિચારા કેવા બેહાલ બની ગયા છે! એમને પિતાનેય ખાવાના અન્નનાં સાંસાં હોય ત્યાં એ રાજ્યને કર શી રીતે ભરી શકે ? એમનું દુઃખ જોઉં છું ને મારું અંતર લેવાઈ જાય છે. પ્રજાના સુખે સુખી અને દુઃખે દુઃખી થવું, એ તો રાજાને પ્રથમ ધર્મ ! આપણે એ ધર્મનું પાલન કરીએ.” રાજા ભીમદેવ પળવાર તે સ્તબ્ધ બની ગયા અને પછી હર્ષભેર કુમાર મૂળરાજને ભેટી પડ્યા. એમની આંખે હર્ષના અમીથી ઊભરાઈ ગઈ એમને થયું? આ તો માણસાઈને સાદ! જે સાદ હું ન સાંભળી શક્યો એ આ કુમારના હૈયામાં જાગી ગયે. આજે એણે મારા અંતરના પડ ઉઘાડી દીધાં! કે કમી, ધમી અને કરુણાળુ કુમાર ! અને મહારાજા ભીમદેવે હર્ષાતિરેકમાં કહ્યું : “કુમાર, એ વરદાન તે તને મળી જ ગયું ! પણ એથી તને પિતાને શું મળ્યું? માટે બીજું વરદાન માગી લે !” કુમારે કહ્યું : “મને તે સર્વસ્વ મળી ગયું, બાપુ ! પછી બીજું શું માગું?” Page #156 -------------------------------------------------------------------------- ________________ વ્યંગ્યાને ભેર અને આખી સભા કુમાર મૂળરાજની કરુણાને ભાવ- ' નાનાં આંસુને અભિષેક કરી રહી. પિતાનાં સૌદર્ય અને સૌરભથી સહુનાં અંતરમાં વસી જનાર કમળ કંઈ લાંબુ આયુષ્ય લઈને આવતું નથી કે લાંબા જીવનના મેહમાં ફસાતું નથી. એ તો ટૂંક સમયમાં જ પોતાની જીવનલીલા સંકેલી લે છે. - કુમાર મૂળરાજનું પણ એમ જ થયું. સહુને લાડકવાયે અને ભાંગ્યાને સાચે ભેરુ કુમાર નાની ઉંમરમાં જ સ્વર્ગે સિધાવી ગયે! રાજા-રાણીના દુઃખને પાર ન રહ્યો. પ્રજા પણ શેકમગ્ન બની ગઈ. વજપાત થયો હોય એમ આખા રાજ્યમાં હાહાકાર વરતી ગયે! આંસુ સારતા લેકેએ કહ્યું : “આપણી મીઠી નજર કુમારને આભડી ગઈ! આપણે એનાં આટલાં વખાણ ન કર્યા હતા તે સારું થાત !' તે વળી કેઈકે કહ્યું : “ભાઈ, આ તો દુનિયા જ એવી છે! જેને આપણને ખપ એને જ ભગવાનને પણ ખપ! ભગવાનને પણ શું કહીએ?” અને જાણે કુમાર મૂળરાજની કરુણું સેગણું ફળી હેય એમ બીજું વર્ષ ખૂબ સારું નીવડ્યું. - વરસાદ એવો થયે કે ધરતી ધરાઈ ગઈ; પાક એવો થયે કે માનવી ધરાઈ ગયે. સૌને થયું કે જાણે દુકાળ પડ્યો જ ન હતો! Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ પદ્મપરાગ • ખેડૂતે તે કુમાર મૂળરાજની દયાને સંભારતાં અને એનાં વખાણ કરતાં થાકતા જ નથી. એ તે કહેતા ફરે છેઃ “સારા પ્રતાપ કુમાર મૂળરાજના !” પછી તે ખેડૂતે હોંશે હોંશે ટોળે વળીને રાજા -ભીમદેવ પાસે પહોંચ્યા અને એમને વિનંતી કરવા લાગ્યાઃ ગયે વરસે આપે કૃપા કરી તે આ વરસે આટલી વધુ કૃપા કરે. ગયા વરસનું બાકી રહેલું અને આ વરસનું ચડેલું એમ બમણું મહેસૂલ લ્યો! રાજાના ભંડારમાં હશે તે છેવટે ક્યારેક એ પ્રજાને જ કામ લાગશે !” પણ મહારાજા ભીમદેવ ન માન્યા. કુમાર મૂળરાજને આપેલું વરદાન પાછું કેમ ખેંચાય? તે તે કુળની પ્રતિષ્ઠા અને વચન બને જાય! અને વચન જાય પછી પૈસે શા કામને? એક બાજુ ખેડૂતે બમણો કર આપવા પિતાને આગ્રહ છેડતા નથી, બીજી બાજુ રાજા ભીમદેવ બમણે કર લેવા કેઈ વાતે રાજી થતા નથી. પ્રેમને ભારે કલહ - જામી ગયે. દેવોને દુર્લભ એ એ અવસર હતે. છેવટે એ દ્રવ્યથી સૌને પ્રિય એવા કુમાર મૂળરાજના સ્મરણ નિમિત્તે એક દેવમંદિર ઊભું કરવામાં આવ્યું. અને શુભ દિવસે અને શુભ મુહૂર્ત, ભારે ઉત્સાહ અને ઉત્સવપૂર્વક, એમાં દેવની પ્રતિમાની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ દેવમંદિરમાં અને એ દેવપ્રતિમામાં ભાંગ્યાના ભેરુ કુમાર મૂળરાજની સ્મૃતિ અમર બની ગઈ. Page #158 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ વિક્રમના તેરમા સૈકાને એ સમય. ગુજરાતમાં કંઈક નવો યુગ શરૂ થયે હતો: કેટલાંક વર્ષની અરાજક્તા અને અવ્યવસ્થા પછી ગુજરાતનું રાજ્ય ફરી સ્થિર અને શક્તિશાળી બનતું જતું હતું. આ નવા યુગમાં ગુજરાતના પાટનગર અણહિલવાડના રાજસિંહાસનના પાયા ડગમગવા લાગ્યા હતા; અને ગુજરભૂમિની રાજસત્તાનું કેન્દ્ર ળકામાં જામવા લાગ્યું હતું. ચૌલુક્ય વંશની જ એક શાખા વાઘેલા; એ શાખાના રાજા લવણપ્રસાદ અને તેનો પુત્ર વિરધવળ ભારે પરાક્રમી અને ભારે નિષ્ઠાવાન રાજપુરુષ હતા. ગુજરાતની રાજસત્તાને સબળ અને સુવ્યવસ્થિત કરવા માટે પિતાપુત્રની આ જેડે તનતોડ પ્રયત્ન આદર્યા હતા. તે કાળે સૂર્ય અને ચંદ્રની જેડ જેવા બે તેજસ્વી ભાઈઓ થઈ ગયા. એમની જાત તે હતી વાણિયાની, પણ Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ પદ્મપરાગ એ શૂરાતનમાં ભલભલા સમરવીરને હંફાવે એવા અને બુદ્ધિમાં પણ એવા જ વિચક્ષણ. મોટાભાઈનું નામ વસ્તુપાળ, નાનાનું નામ તેજપાળ. બને રાજા વીરધવલના મંત્રીઓજાણે એની બે બાહુઓ જ જોઈ લે. બંને ભાઈ જેવા કર્મમાં શૂરવીર એવા જ ધર્મમાં પણ પૂરા શૂરા. રાજ્યસેવા એમનું જીવન હતી તે ધર્મસેવા એમને પ્રાણ હતી. અન્યાય, અધર્મ અને અત્યાચારને એ કદી સાખે જ નહીં; જીવના જોખમે પણ એને સામને કરે; અને ન્યાય, નીતિ ને ધર્મની વાત આગળ હમેશાં પિતાનું માથું નમાવે. પિતાને ધર્મ એમને મન જવન સર્વસ્વ હતું અને બધાય ધર્મોને આદર કરે એ એમનું જીવનવ્રત હતું. સંપત્તિ તે જાણે એમના આંગણે દાસી બનીને આવી હતી–જ્યારે જેટલી જોઈએ એટલી ખડે પગે હાજર જ હાય ! એ સંપત્તિથી એમણે લેકસેવા માટે વાવ, કૂવા, તળાવ, ધર્મશાળાઓ તૈયાર કરાવવા જેવાં સેંકડે કામે કર્યા હતાં. અને બધાય ધર્મ તરફને એમને આદર પણ એ હતો કે એમણે જેમ જિનમંદિરે ચણવ્યાં હતાં તેમ શિવમંદિરે પણ બંધાવ્યાં હતાં; અને એટલું જ શા માટે ? ચવન ગણાતા મુસલમાન માટે મજિદ સુધ્ધાં ચણાવી આપી હતી! Page #160 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ૧૪૩ બને ભાઈ બુદ્ધિ, બળ અને ધનના સ્વામી હતા, પણ બધાય કામમાં એમની સલાહકાર હતી એક જાજરમાન નારી. દેવી અનુપમા એનું નામ. મંત્રી તેજપાળની એ ધર્મપત્ની. હૃદયની નિર્મળતા, મનની ઉદારતા અને બુદ્ધિચાતુરીમાં એ સાચે જ અનુપમ હતી. અનુપમાના બેલને બને ભાઈને મન ભારે તોલ હતે. જાણે કેઈ કુલતારિણું દેવી એમને ત્યાં અનુપમ રૂપે કુળવધૂ બનીને આવી હતી. - જરૂર પડતી ત્યારે બન્ને ભાઈ કુરુક્ષેત્ર જેવું રણક્ષેત્ર ખેડવામાં મોખરે રહેતા અને શાંતિને વખત હોય ત્યારે ધર્મક્ષેત્રનું શરણ શોધતા. | ગુજરાતમાં ત્યારે સુખ-શાંતિ અને આબાદીને સમય પ્રવર્તતે હતે. એક દિવસ મહામંત્રી વસ્તુપાલ ધમગારમાં આચાર્ય નરચન્દ્રસૂરિ પાસે બેઠા હતા. રસભરી ધર્મચર્ચા ચાલી રહી હતી. મંત્રીશ્વર ઉપર વિદ્યા દેવીની પણ કૃપા હતી. શાસ્ત્રવાર્તા અને વિદ્યા- વિદમાં એ બીજું બધું વીસરી જતા. તીર્થયાત્રા તરફ મંત્રીશ્વરને ખૂબ પ્રીતિ હતી; સમય મળે કે યાત્રા કરવાનું ન ચૂકે. ગુરુ સાથે ધર્મવાર્તા કરતાં કરતાં એમને થયું મેટા સંઘ સાથે શત્રુજ્ય અને ગિરનાર જેવાં મહાતીર્થોની ફરી યાત્રા કરી શકાય તે કેવું સારું ! . અને તરત જ એમણે નિર્ણય કર્યો; ભાઈ તેજપાછી અને દેવી અનુપમાને પૂછી લીધું અને પછી આચાર્યશ્રીને Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પદ્મપરાગ વિનંતિ કરી: ગુરુ દેવ ! મને સંઘપતિપદના આશીર્વાદ આપવાને અનુગ્રહ કરે !” આવે જશ લે કેને ન ગમે? પણ ગુરુ પણ ખૂબ શાણું, વિચક્ષણ અને વિવેકવંત હતા. નરચન્દ્રસૂરિએ કહ્યું: “મહાનુભાવ, અમે છીએ મલધારી ગ૭ના, અને તમારા કુળમાં હમેશાં નાગૅદ્ર ગચ્છના ગુરુની આજ્ઞા પ્રવર્તે છે. અમે તે તમારી સાથે જ છીએ, પણ નાગેન્દ્રગચ્છના આચાર્ય વિજયસેનસૂરીશ્વરજીને બોલાવીને એમની પાસેથી સંઘપતિપદના આશીર્વાદ , એ જ ઉચિત ગણાય. વિનય એ ધર્મનું પહેલું પગથિયું લેખાય. એને કદી ન ચૂકીએ !” મહામંત્રી ગુસ્મી વિવેકભરી વાણીને અંતરમાં ઝીલી રહ્યા. - મહામંત્રીને પ્રાર્થનાપત્ર મળે અને આચાર્ય વિજ્યસેનસૂરિ તરત જ ધૂળકા આવી પહોંચ્યા. એ પણ એટલા જ વિવેકવંત હતા. એમણે નરચન્દ્રસૂરિને પિતાની સાથે રાખ્યા. અને બન્ને ગુરુઓએ સાથે રહીને મહાઅમાત્ય વસ્તુપાલને સંઘપતિપદના આશીર્વાદ આપ્યા. આખા નગરમાં એ પ્રસંગ એક મહત્સવ જે બની ગયે. જાણે કેઈ રાજ્યતિલકને અવસર હોય એવી રીતે સંઘપતિપદના તિલકને ઉત્સવ પ્રજાએ ઊજજો. બધે આનંદ આનંદ થઈ રહ્યો. Page #162 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ પછી તે ગામેગામ આમંત્રણ મોક્લવામાં આવ્યાં. અને અત્યાર સુધી ન નીકળે હેય એ મોટો યાત્રાસંઘ કાઢવાની બધી તૈયારીઓ થવા માંડી. એ તૈયારીમાં કશી વાતની ખામી ન રહે, એ માટે મહામંત્રી વસ્તુપાળ પિત, અને મંત્રી તેજપાળ અને દેવી અનુપમા રાતદિવસ ધ્યાન આપવા લાગ્યાં. થોડા વખતમાં તે હાલતાચાલતાં અનેક દેવમંદિર, હાથી, ઘોડાઓ, સેંકડો સુખપાલે, વેલ, રથ, હજારે ગાડાંઓ, ખેવાળે અને ઉતારા માટે અસંખ્ય તંબૂઓ તૈયાર થઈ ગયાં. ગામેગામથી ભાવિક નરનારીઓ હજારોની સંખ્યામાં આવી પહોંચ્યાં અને ધોળકા નગરની ચોતરફની વિશાળ ધરતી જાણે સાંકડી બની ગઈ. અને એ બધું જોઈને, જાણે પિતાની ભાવનાને સિદ્ધિનાં દર્શન કરતા હોય એમ, મહામંત્રી વસ્તુપાલ ગદ્દગદ બની જતા. એમના નેત્રે હર્ષાશ્રુથી ભીનાં બની જતાં. એમને પિતાનાં જીવન અને ધન કૃતાર્થ થયાં લાગતાં. અને એ કૃતાર્થતામાં ભાગીદાર બનવા આવેલાં નરનારીઓને એ ભાવપૂર્વક વંદન કરતા. અત્યારે જાણે વસ્તુપાલ મહામંત્રી મટી ગયા હતા, પિતાનું મહામંત્રીપદ વીસરી ગયા હતા અને એક ધર્મપુરુષ બની ગયા હતા. સંઘપતિનું પદ એમને મન સર્વસ્વ જેવું બની ગયું હતું. એની જવાબદારી સારી રીતે પૂરી ૧૦ Page #163 -------------------------------------------------------------------------- ________________ પદ્મપગ થાય એ જ એમની ઝંખના હતી. એ ઝંખના એમને વધુ વિનમ્ર બનાવી રહી. જેમ જેમ સંઘની તૈયારી આગળ વધતી ગઈ અને વધુ ને વધુ યાત્રિકે આવી પહોંચવા લાગ્યાં, તેમ તેમ એમનું મન વધારે ને વધારે હષિત અને પ્રફુલ્લ બનતું ગયું. કેટલાય ધર્મગુરુઓ એ સંઘમાં સામેલ થવા આવી પહોંચ્યા હતા. એમાં કવેતાંબરે પણ હતા અને દિગંબરે પણ હતા. મારા-તારાના ભેદો ભૂલીને ધર્મપ્રેમીઓને જાણે મોટો મેળે ત્યાં જ હતા. મહામંત્રીની ધર્મભાવનાના સાનુકૂળ પડઘા નગરનગર અને ગામેગામ ફરી વળ્યા હોય એમ, સેંકડો શ્રેષ્ઠીઓ, પિતાને છાજતા વૈભવ સાથે, વૈરાટ નગરીના પાદરમાં આવી પહોંચ્યા હતા. આવા ધન્ય અવસરમાં કઈ પાછળ રહી જવા માગતું ન હતું. સૌને હતું કે આ લાખેણે અવસર મળે કે મળશે. સંઘની બધી તૈયારી પૂરી થઈ. અને યાત્રા-પ્રયાણની શુભ વેળા પણ આવી પહોંચી. રાજા વિરધવલે ભારે ભાવપૂર્વક સંઘપતિને વિદાયમાન આપ્યું. નગર આખું આસપાલવનાં તેરણોથી શોભી ઊઠયું. નગરનાં નર-નારીઓએ અબિલ, ગુલાલ અને પુષ્પો વરસાવીને સંઘપતિને અને યાત્રિકને મંગલ વિદાય આપી. Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ ભાવનાનાં મૂલ વાજિંત્રના ગંભીર અને મધુર નાદોથી આકાશ ગુંજી ઊઠયું. અને એ રીતે શુભ ચોઘડિયે સંઘે તીર્થાધિરાજ શત્રુજ્ય તરફ પ્રયાણ કર્યું. જાણે હાલતું-ચાલતું કે ઈ મહાનગર હેય એમ સંઘ આગળ વધવા લાગ્યા. ભાવિક જને એ સંઘની ચરણધૂલિને નમી રહ્યા, મસ્તકે ચડાવી રહ્યા. ગામેગામ આદરમાન પામતે અને નવાં નવાં ધર્મ કાર્યો કરતા સંઘ તીર્થાધિરાજ શત્રુંજયની તળેટીમાં આવી પહોંચે. ગિરિરાજની ઉપત્યકામાં જાણે મહાનગર વસી ગયું. ગઈકાલે ખાલી ખાલી અને વેરાન લાગતી ધરતી આજે કિલકિલાટ કરીને હસી ઊઠી. માનવમહેરામણ ત્યાં હિલેાળા લેવા લાગ્યા. સામે ઊંચે ઊંચે વાદળ સાથે વાતે કરતે ગિરિરાજ અને નીચે ક્યાંય સુધી વિસ્તરેલો માનવમહેરામણ : ભાવનાની ભરતીનાં જળ જાણે આજે ત્યાં માઝા મૂક્તાં હતાં. ચારે કેર આનંદ-ઉત્સવ ચાલી રહ્યા હતા. ભકતની મધુર સ્તુતિઓ વાતાવરણને મધુર અને મુખરિત બનાવતી હતી. દેવમંદિરના મધુર-ગંભીર ઘંટાર પવનની પાંખે ચડીને દૂર દૂર વહી જઈને જાણે માનવીની ધર્મભાવનાને જાગ્રત કરતા હતા, Page #165 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ રગબેર’ગી ધજા-પતાકાઓથી આકાશના વિશાળ ગુંબજ Àાભી ઊઠયો હતા—જાણે વાદળમાં વસનારું ઇંદ્રધનુ આજે સંઘના વધામણે ધરતી ઉપર ઊતર્યુ હતુ. શુ એ શેાભા ! અને કેવા એ આનંદ્ય ! દેવાનેય દન કરવા ધરતી ઉપર ઊતરવાનું મન થાય એવું મનારમ એ દૃશ્ય ! " પહેલે દિવસે આખા દિવસ સ ંઘે આરામ કર્યાં. બીજા દિવસે ગિરિરાજ ઉપર આરહણ કરીને દેવાધિદેવનાં દર્શન કરવાનાં હતાં. એ ધન્ય ઘડીની સૌ રાહ જોઈ રહ્યાં. ૧૪૮ સૂર્યાંય થયા, અને જાણે મહામત્રીની ભાવનાની સિદ્ધિની મગળ ઘડી આવી પહોંચી. સઘે પર્યંત ઉપર ચડવાનું શરૂ કર્યું, પતના આખા મા સંચારથી સાંકડા બની ગયા. જ્યાં નજર નાંખા ત્યાં પાષાણુની કેડીએના બદલે માનવીઓની કેડીએ રચાઈ ગઈ. એમાં માળકાય હતાં અને વૃદ્ધોય હતા; સાધુસંતે પણ હતા અને ધનપતિએય હતા. પુરુષાય હતા અને સ્ત્રીઓ પણ હતી. ભગવાનના દરબારમાં તે સૌ સમાન હતાં. ત્યાં મૂલ ત્યાગનેા. ત્યાં સપત્તિની વૈભવની શોભા વરાગ્યમાં હતાં ભાવનાનાં ને મહિમા હતા શેાભા ત્યાગમાં લેખાતી અને અકાતી. વિશાળ માનવસમૂહના Page #166 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ૧૪૯ મહામંત્રી વસ્તુપાળ સંઘ સાથે યુગના આદિ પુરુષ દેવાધિદેવ આદિનાથના દરબારમાં આવી પહેંચ્યા. મંત્રીશ્વરે આંસુભીની આંખે પરમાત્માનાં દર્શન કર્યા, અને લાગણીભીના સ્વરે મહાપ્રભુની સ્તુતિ કરી. મંત્રીશ્વરના મુખ ઉપર મનના મરથ ફળ્યાને સંતોષ અને આનંદ વિલસી રહ્યો. મંત્રીશ્વરની ભાવના સમસ્ત સંઘના હૈયાને સ્પર્શી ગઈ. સી ગદ્ગદિત બનીને એક બાજુ ધર્મનાયક જિનેશ્વરને અને બીજી બાજુ ધર્મપ્રાણ મંત્રીશ્વરને નીરખી રહ્યાં. પળવાર ત્યાં ભાવનાની સ્તબ્ધતા છાઈ રહી. પિતાની ભાવનાની સિદ્ધિની પળે મંત્રીશ્વરનું અંતર હર્ષાતિરેકથી ઊભરાઈ ગયું. એમનાં નેત્રે પ્રભુચરણને આંસુનો અભિષેક કરી રહ્યાં. ધન્ય પ્રભુ, ધન્ય! એમનું અંતર પ્રભુના જયનાદથી ગુંજી ઊઠયું. મંદિરને વિશાળ ઘુંમટ ભગવાન આદીશ્વરના જયનાદથી ભરાઈ ગયે. એ જયનાદના પડઘા ગિરિરાજનાં શિખરે શિખરે ગાજી ઊઠ્યા. પછી તે મહામાત્ય વસ્તુપાળ, તેજપાળ અને સી શ્રેણીઓએ અને ગૃહિણીઓએ પ્રભુના ચરણે હીરા, માણેક, મોતી અને સુવર્ણનાં આભૂષણો ભેટ ધર્યા. દેવી અનુપમા અને દેવી લલિતાએ પણ મહામૂલી ભેટ ધરી પિતાના જીવનને કૃતાર્થ કર્યું. યાત્રિએ પણ ઉલ્લાસથી પિતાની નમ્ર ભેટો મૂકી. પ્રભુચરણે ભાવભરી ભેટ ધરનારાઓને ત્યાં એક પ્રવાહ વહી નીકળે. Page #167 -------------------------------------------------------------------------- ________________ પદ્મપા ત્યાં આઘે આઘે એક નારી ઊભી હતી, મંત્રી વસ્તુપાલના ઘરની એ દાસી. ભૂપલા એનુ નામ. એના અંતરને પણ આ ભાવના સ્પશી ગઈ. એનું અંતર પ્રભુભક્તિની ભાવનાથી ઊભરાઈ ગયું. એને થયું : હું ગરીબ ! મારા જેવી ૨ક નારી આજે આ મહાપ્રભુને ચરણે શી ભેટ ધરી શકે અને પેાતાના પામર જીવનને કેવી રીતે કૃતાર્થ કરી શકે? ૧૫૦ પળવાર એ જાણે વિચારમાં ખાવાઈ ગઈ. એનુ ભાવભયું" અંતર કંઈક નિરાશા અને એશિયાળાપણું અનુભવી રહ્યું. પણ પછી, જાણે અંતરમાં પ્રકાશ ઝળહળી ઊઠયો હાય એમ, એ માનવમેદનીની વચ્ચેથી માગ કરતી આગળ આવી અને યુગાદિદેવની સામે કર જોડી નત મસ્તકે ખડી રહી. ક્ષણવાર એણે મન ભરીને પ્રભુને નીરખી લીધા; અને પછી પેાતાના જીવનના સસ્વ સમે બહુમૂલે હાર પેાતાના કંઠમાંથી કાઢીને પ્રભુને ચરણે ધરી દીધા ! ફરી એણે પ્રભુનાં દર્શન કર્યાં અને પાછી ફ્રીને એ મેદ્યનીમાં સમાઈ ગઈ. એનું ચિત્ત પ્રભુભક્તિની પ્રસન્નતા માણી રહ્યું. દાસી ભૃપલાની ભાવના તે દિવસે અમૂલ્ય બની ગઈ, અમર થઈ ગઈ! સૌ એ નારીની ભાવના, ભક્તિ અને સમવૃત્તિને અભિનંદી રહ્યાં, અભિવઢી રહ્યાં ! * * બીજે દિવસે ગિરિરાજ પર ઇંદ્રોત્સવ ઊજવવાને Page #168 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ૧૫૧ હતે. જે ભક્તજન પ્રભુચરણે વધુ દ્રવ્યનું સમર્પણ કરે એના કંઠમાં ઇંદ્રમાળા આરે પણ કરવાની હતી–પછી એ રાજા હોય કે રંક ! . દેવમંદિર આ મંડપ મહામંત્રી વસ્તુપાળ, મંત્રી તેજપાળ, એમનાં સ્વજને, ધર્માચાર્યો, શ્રેષ્ઠીઓ અને યાત્રીઓથી ભરાઈ ગયું હતું. - ઈદ્રોત્સવની પુષ્પમાળા લઈને મંદિરના અધિકારી ત્યાં ખડા હતા. જીવનની કૃતાર્થતાની એંધાણી સમી એ પુષ્પમાળાનાં મૂલ થઈ શકે એમ ન હતાં. અધિકારીએ ઇંદ્રમાળા પહેરાવવાની બેલી શરૂ કરી. કેઈએ હજાર દ્રમ્ભ કહ્યા, કેઈએ દસ હજાર તે કેઈએ પચાસ હજાર ! જોતજોતામાં બેલી લાખ દ્રમ્મ સુધી પહોંચી ગઈ. ભગવાનની ભક્તિની ભાવના આગળ આજે લાખ દ્રમનું જાણે કઈ ભૂલ નહેતું. સૌને એમ કે ધન ચાહે તેટલું પ્રભુચરણે સમપર્ણ થાય, પણ એ માળા હું ધારણ કરું; આ અવસર ક્યાં વારંવાર મળવાનો છે? ત્યાં તે જાણે ભાવનાનું પૂર વહી નીકળ્યું હતું. રંગ તે ત્યાં એ જામે હતું કે કઈ પાછું પડવા માગતું ન હતું. ત્યાં દૂર દૂર ખૂણામાં એક માનવી ઊભેલ. મેલાંઘેલાં એનાં કપડાં, અને ગામડિયા જેવા એના દેદાર. મોઢા ઉપર ન કેઈ તેજ કે દેહ ઉપર ન કેઈ ઓજસ ઃ સાવ ભલેભેળે આદમી ! ગરીબીને જ અવતાર! Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ પદ્મપંરાગ એના અંતરમાં આજે લાગણી અને ભાવનાનું પૂર ઊમટ્યું હતુ. એને થયું : આ ઇંદ્રમાળા આજે હું મેળવી શકું તે ? પણ હું તે! સાવ ગરીબ ! મેટામેટાની વચ્ચે મારી તે વાત પણ કાણુ સાંભળે ? આ તેા દરિદ્રના મહાદાની થવાના કે પાંગળાના પર્વત પર ચઢવાના મનેાથ ! એ સફળ કેવી રીતે થાય ? ગિરિરાજ શત્રુજયની છાયામાં એક નાનું સરખું ગામડુ, ટિમાણુક (ટિમાણુ) એનુ નામ. ત્યાંના રહેવાસી આ શ્રાવક. નાતે શ્રીમાળી અને ટીલેા એનુ નામ. મહુ ભેળા, ધર્મપરાયણ અને ન્યાય-નીતિના પાળનારે. પણ ગરીબ એવે કે જાણે સુદામાને અવતાર ! કચારેક સવારે ખાવા પામે તે સાંજે અન્નના વાંધા. કુટુંબ આખુ ગરીબીમાં દિવસે વિતાવે. એ ઘીના વેપાર કરે અને જે એ પૈસા મળે એનાથી પેાતાના અને કુટુંબને ગુજારા ચલાવે. પણ એ ન કોઈ દિવસ પ્રભુને ભૂલે કે ન કદી પેાતાની બેહાલી માટે પેાતાના ઇષ્ટદેવને દોષ દે ! અને પ્રામાણિકતા તા એના રામ રામમાં વહે. એ આજે પેાતાને ગામથી ઘી વેચવા અહીં આવી ચડેલા. સંઘ આવ્યાના ખબર સાંભળી એ ગિરિરાજ ઉપર ગયેા. એણે ભાવથી પ્રભુનાં દર્શન માં અને રગમ ડપમાં આવીને ઊભા રહ્યો. માનવી ગરીખ હોય કે તવંગર, પણ એનું મન એવાં કોઈ બંધને સ્વીકારતું નથી. એ તેા ન માલૂમ કેવા Page #170 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ ૧૫૩ કેવા મનેાથ કરે છે, કેટકેટલે ઊંચે ઊડે છે, અને શુંનુ શુ કરવાનાં સ્વપ્ન સેવે છે! ટીલા શ્રાવકનું પણ આજે એમ જ થયું. એનું મન આજે કહ્યું કરતું ન હતું. અને તેા થતુ ં હતું કે કેમ કરીને ઇંદ્રોત્સવની આ પુષ્પમાળા મારા કંઠમાં પડે? એના દિલને તે આજે કેવળ એ વાતની જ રઢ લાગી હતી. : પળવાર તે પેાતાના વિચારથી એ પેાતે જ સ્તબ્ધ અની ગયે। મને આ કેવું ઘેલું વળગ્યું છે! પણ પછી, જાણે પેાતાના મન સાથે નક્કી કર્યું. હાય એમ, એ સાખદો થઈ ગયા, અને ભારે ભીડ વચ્ચે ઊભા થઈ ને કરગરી રહ્યો ‘ અરે ભાઈ, મને જરા આગળ જવા દો !....મારેય એલી ખેલવી છે! મારેય ભગવાનના ચરણે મારી ભેટ ધરવી છે ! મારા પર દયા કરો ! મને વચ્ચે પહોંચવાના મારગ આપે !' માનવમેદની પણ અચંબામાં પડીને પળવાર આવા દરિદ્રતાનાં અવતાર સમા માનવીની સામે જોઈ જ રહી ! પણ કઈ એ મારગ ન આપ્યા. કઈ કે તે એની હાંસી પણ કરી. આપડા ટીલા કરી કરગરી રહ્યો. ત્યાં મહામત્રીની નજર એના ઉપર પડી. એમણે જોયુ કે એક ભાળા ભક્ત ભગવાનની ભક્તિ માટે આગળ આવવા ઇચ્છે છે. અને એમણે હાથથી ઇશારા કરીને ટીલા શ્રાવકને પેાતાની પાસે ખેલાવી લીધે. ' ટીલાએ વિનંતી કરતાં કહ્યું : · મહામંત્રીજી, મારા પર કૃપા કરો ! મારી પાસે જે કંઈ છે તે સ`સ્વ આજે હું પ્રભુના Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ પદ્મપરાગ ચરણે સમર્પણ કરું છું ! એક પાઈ પણુ પાસે રાખું તે મને મારા ઈષ્ટદેવના સમ ! એ સ્વીકારે અને ઇંદ્રોત્સવની આ પુષ્પમાળા આજે મને પહેરાવો !” મંત્રીશ્વર પળવાર વિમાસી રહ્યાઃ ક્યાં આ માળા માટે લાખ દ્રમ્મના બેલ, અને ક્યાં આ સાવ ગરીબ લાગતા ધમી જનની માગણી ! પણ તરત જ મંત્રીશ્વરે જાણે પોતાના મન સાથે નક્કી કર્યુંઃ લાખે દ્રોની બેલી બેલનારા તે પિતાની પાસે કરેડની મત્તા રાખીને જ અર્પણ કરવા માગતા હતા; એમને માટે તે એ અર્પણ સેપારીના ટુકડા બબર હતું. બીજાનું તે ઠીક પણ મારું પોતાનું અર્પણ પણ એથી વધે એમ ક્યાં હતું? અને આ મહાનુભાવ તે પિતાનું સર્વસ્વ સમર્પણ કરતા હતા ! આવી ભાવનાનાં મૂલ તો અમૂલ લેખાય. અને ભગવાનને તે આવી ભાવનાનાં અર્પણ જ ખપે છે. ધર્મ તે ધનને તોલે નહીં, ભાવનાના તેલે જ તેલાય ! તેથી જ તે ભાવનાને ભવને નાશ કરનારી કહી છે. અને મંત્રીશ્વરે ગદ્દગદ સ્વરે કહ્યું: “ભાવિક ભાઈ તમારી બેલી સંઘ માન્ય રાખે છે! આગળ આવે, અને ઈંદ્રમહત્સવની આ માળાને સ્વીકાર કરે !” - સૌ સ્તબ્ધ બનીને જોઈ રહ્યા. ટીલા શ્રાવકે પિતાના જીવન સર્વસ્વ સમા બાર રૂપિયા (કુર્ધક) મંત્રીશ્વરના હાથમાં ધરી દીધા. અને એ હાથ Jain: Education International Page #172 -------------------------------------------------------------------------- ________________ ભાવનાનાં મૂલ જોડીને ઊભો રહ્યો ! મંત્રીશ્વર વસ્તુપાલે હર્ષાશ્રુભર્યા નેત્રે ટીલા શ્રાવકના કંઠમાં બહુમાનપૂર્વક ઇંદ્રમાળા પહેરાવી અને એમને ભાવપૂર્વક પ્રણામ ક્ય. મંદિરને રંગમંડપ પ્રભુના જયનાદથી ગુંજી ઊઠ્યો. શ્રીસંઘ તે દિવસે ભાવનાનાં સાચાં મૂલ સમયે અને કૃતાર્થ થ. Page #173 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી મહિમાવંતે જંબુદ્વીપ છે. ગૌરવવંતી ભારતભૂમિ છે. સેહામણું પદ્મપુર નગર છે. એમાં એક શેઠ અને શેઠાણી વસે છે. શેઠનું નામ સિંહદાસ અને શેઠાણીનું નામ કપૂરતિલકા શેઠ તે કરેડાધિપતિ છે. એમને વેપાર દેશ આખામાં ચાલે છે, અને એમનું નામ ચિખંડ ધરતીમાં પંકાય છે. પ્રામાણિકતામાં તે એમને જેટો જ મળતો નથી. અને એમની હેંશિયારી પણ એવી કે એ પાંચમાં પુછાય છે અને વ્યવહારડાહ્યા ગણાય છે. શેઠાણી કપૂરતિલકા તે ખરેખર કર્મુરતિલકા જ છે? એમના નામની સુવાસ કપૂરની જેમ ચારે કર મહેકી ઊઠે Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ૧૫૭ છે. એમને વ્યવહાર પહેાળે છે, એમને રેટલે મોટો છે, એમનું દિલ ઉદાર છે અને કેઈનું પણ ભલું કરીને એ સદા રાજી રાજી રહે છેએવાં એ પરગજુ છે. કેઈન ભૂંડામાં તે એ ઊભાં પણ રહેતાં નથી. આવા શાણા શેઠ અને આવાં પરગજુ શેઠાણ નિત્ય. ધર્મ કરે છે, દાન કરે છે અને પુણ્ય કરે છે. શેઠ-શેઠાણીને સંસાર સુખપૂર્વક ચાલ્યા જાય છે. પણ સંસાર તે વિચિત્રતાને ભંડાર છે ! એ ન કરવાનું કરે છે, અને ન દેખવાનું દેખાડે છે. સુખ અને દુઃખ પણ એની જ કરામત છે. ગુલાબને એણે કાંટા આપ્યા અને કાદવને કમળનું દાન આપ્યું ! શેઠ-શેઠાણીને ત્યાં એક દીકરી અવતરી. એ સમજ્યાં કે ઘર ભર્યું ભર્યું થયું! એનું નામ પણ મજાનું રાખ્યું : ગુણમંજરી ! સાંભળતાં જ ગમી જાય એવું ! પણ દીકરી એવા કર્મસંગ લઈને આવી હતી કે ન મળે એનામાં ગુણનું ગૌરવ અને ન મળે મંજરીની કુમાશ કે સુવાસ! જન્મી તે હતી એ લાખોપતિ પિતાના ઘરમાં, અને ગુણિયલ માતાની કુક્ષિએ, પણ ભારે અવળું ભાગ્ય લઈને અવતરી હતી ! કાયા જુઓ તે કેવળ રોગનું ઘર બની હતી! અને જીભ તે એને જાણે હતી જ નહીં–સાવ વાચા વગરની, નરી મૂંગી! એના કરતાં તે પશુય સારુ Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ પદ્મપરાગ - દીકરી અવતર્યાને માતા-પિતાને આનંદ છેડા દિવસમાં જ ઊડી ગયે! માતા-પિતા તે પુત્રીને જોતાં અને એમનાં અંતર કળી ઊઠતાં. હે ભગવાન, આ તે કયા જનમનાં પાપ જાગ્યાં કે બિચારી પુત્રીને, એના અવતાર સાથે જ, આવા રોગના સરાપ મળ્યા ! ગુણમંજરી જેમ જેમ મોટી થતી ગઈ એમ એમ એને રેગ પણ વધતે ગયે. અને એનું મૂંગાપણું તે એને અસહ્ય અને વધારે દુઃખકારક બનતું ચાલ્યું. બિચારીનું જીવતર જાણે દુઃખ, શેક અને વેદનાને ખારે દરિયે જ બની ગયું ! મહેલ જેવા ઘરમાં ખાન-પાન અને મેજ-શેખની સામગ્રીને કેઈ પાર ન હ; પણ ગુણમંજરીનું શરીર એવું તે રોગગ્રસ્ત બન્યું હતું કે બાપડી બે ટંક ધરાઈને ધાન પણ ખાઈ ન શક્તી, તે પછી મેવા-મીઠાઈ કે બીજા સ્વાદ અને ગઠિ ભેજની તો વાત જ શી કરવી ? એના ભાગ્યમાં તે જાતજાતનાં બેસ્વાદ ઓસડિયાં જ જાણે લખાઈ ગયાં હતાં ! અને ઉંમર વધતી ગઈ તેમ તેમ અંતરમાં દુઃખની, વેદનાની અને બીજી કંઈ કંઈ લાગણીઓ ઊભરાવા લાગી. પણ એ લાગણીને વ્યક્ત કરવાની વાચાનું વરદાન એને મળ્યું ન હતું. કંઈ કંઈ ઊર્મિઓ અંતરમાં જ જન્મીને અંતરમાં જ વિલીન થઈ જતી–સાગરના તરંગે સાગરમાં Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ જ્ઞાનપંચમી જ સમાઈ જાય એમ ! આ તે મેઢે ડૂચો અને ઉપરથી માર, એવી વિચિત્ર સ્થિતિ હતી: ન મનમાં સહેવાય અને ન મેઢેથી કશું બેલાય! માતા-પિતા તે પુત્રીને સાજી કરવા કંઈ કંઈ ચિંતા કર્યા કરતાં; રાત અને દિવસ એમને એની જ ચિંતા સતાવ્યા કરતી. એમણે કંઈક ઔષધ ક્ય, કંઈક ઉપચાર અજમાવ્યા, કંઈક દડધામ કરી, પણ એ બધું ખારાપાટમાં બી વાવ્યા જેવું કે પાછું વાવ્યા જેવું અફળ ગયું ! પુત્રીના ભાગ્યનું પાંદડું ન ફર્યું તે ન જ ફયું! રેગી તે કંઈક જોયા, અને કંઈક સાજા-સારા પણ થઈ ગયા; પણ ગુણમંજરીને રોગ જાણે અમરપટો લખાવીને કે હઠીલે બનીને આવ્યું હતે ગમે તેટલા ઉપાય કરે, પણ કેઈ ઉપાયે હઠતે જ ન હતે. બિચારી ગુણસુંદરી મૂંગી મૂંગી બધું સહન કરી લેતી; અને એમ ને એમ દિવસે દુઃખમાં વિતાવતી. સંસારી લેકોએ દીકરીને અને ઉકરડીને સરખી કહી છેઃ દિવસે ન વધે એટલી રાતે વધે, અને રાતે ન વધે એટલી દિવસે વધે ! વધતાં તે જાણે એને વાર જ નહીં !. - ગુણમંજરીની કાયા પણ મોટી થવા લાગી; પણ રેગ તે એને એવો ને એ જ વળગી રહ્યો ! - કુમારિકા કૌમાર્ય વટાવી સોળ વર્ષે યૌવનને આંગણે પગલાં માંડે અને એની કાયા શુકલ પક્ષના ચંદ્રની જેમ સેળે કળાએ ખીલવા માંડે. . Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ પદ્મપાગ અરે! લેાક તે કહે છે કે સેાળ વર્ષની વયે તે ગ ભી પણ અપ્સરાનું રૂપ ધારણ કરવા લાગે ! પણ ગુણુમાંજરીને તે ન રૂપ મળ્યું, ન લાવણ્ય લાધ્યું. એના યૌવનસહજ રૂપવિકાસના ચંદ્રને જાણે એના રાગના રાહુ ગ્રસી ગયા ! મા-બાપ ગમે એવાં મેટાં હોય, ઘર ગમે તેટલુ શ્રીમંત હાય, નામના ગમે તેટલી માટી હાય અને કુટુબ પણ ગમે તેવું ખાનદાન હેાય, પણ આવી રાગના ઘર જેવી કુમારિકાને પરણવા કાણુ તૈયાર થાય ? માતા-પિતાને તે ઊંઘ હરામ બની ગઈ ! પુત્રીનુ યૌવન જાણે માબાપ માટે દુ:ખનુ ધામ અની ગયું ! દિવસે એમ ને એમ વહી જવા લાગ્યા ! એ જ જ અદ્વીપ, એ જ ભારત દેશ. અને એ જ પદ્મપુર નગર. નગરના રાજાનું નામ અજિતસેન અને રાણીનુ રાજા ભારે પરાક્રમી—ભલભલા વીરનેય હું ફાવી દે અને હરાવી દે એવા. નામ યશેામતી. અને રાણી તેા રૂપરૂપના અંબાર ! જાણે કાચની પૂતળી જ જોઈ લ્યેા ! પગલાં માંડે અને કંકુ ઝરે ! વચન ખેલે અને ફૂલડાં ઝરે ! Page #178 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી શૂરાતન અને સૌંદર્ય જાણે ભેગાં મળ્યાં હતાં ! રાજાને ન્યાય બધે વખણાય. પણ કુદસ્તને ન્યાય તે ભલભલાના ન્યાયનેય ટપી જાય એવે અદલ અને અફર હોય છે. કઈ પણ એનાથી છટકી ન શકે. કુદરતને મન રાજા કે રંકના, મોટા કે નાનાના, ઊંચ કે નીચના કઈ ભેદ નથી. એને માટે તે ગુને કરે એ ગુનેગાર અને ગુણ કેળવે એ માટે ! ગુનાની સજા અને ગુણનું ઇનામ એ જ એને અદલ ઈન્સાફ ! સારા કે માઠા કૃત્યનું ફળ આપ્યા વગર એ રહે જ નહીં ! રાજા-રાણીને માથે પણ કુદરતનો આવો જ કઈ આકરે ન્યાય વરસી ગયે. વાત કંઈક આવી બની હતી ? રાણી યમતીએ એક કુંવરને જન્મ આપે. કુંવર પણ કે? રૂપ-રંગે દેવકુમાર જે રૂપાળે અને જોતાં જ રમાડવાનું મન થાય અને ભલભલાને હેત કરવાનું દિલ થઈ આવે એ ! રાજાના રેમમમાં આનંદ આનંદ વ્યાપી ગયે. રાજમહેલમાં આનંદ આનંદ થઈ રહ્યો. પ્રજામાં ઘેર ઘેર આનંદ ફેલાઈ ગયે–રાજગાદીના વારસને જન્મ થયે હતું ને કુંવરનું નામ રાખ્યું વરદત્તકુમાર! જાણે દેવના કે પૂર્વપુણ્યના વરદાનથી જ મળે ન હોય ! ૧૧ Page #179 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ પણ એ આનંદ ઝાઝો વખત ન ટક્યો. વરદત્ત જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ સૌને લાગતું ગયું કે એનામાં બુદ્ધિની સાવ ખામી છે. જરાક વધુ મોટો થયે અને સૌને ખાતરી થઈ કે આ તે સાવ જડભરત! અકલ અને હોંશિયારીને તે એનામાં છાંટોય ન મળે. ઉંમર વધી પણ અકકલ ન વધી તે ન જ વધી ! કાયા કેવી રૂડી-રૂપાળી, છતાં બુદ્ધિ કેવી બૂડી ! વાહ રે કર્મરાજા ! બિચારાં રાજા-રાણીની ચિંતાને પાર ન રહ્યો. એમને થતું : આ અકલહીન કુમાર પિતાના કુળને કેવુંક અજવાળશે અને રાજપાટ કેવી રીતે સાચવશે ? કુંવર આઠ વર્ષનો થયે અને એને વિદ્વાન અને નિપુણ ગુરુની પાસે ભણવા મોકલ્યા. રાજકુમારના ગુરુમાં તે શી ખામી હોય ? ગુરુ તે એવા જ્ઞાની કે સાક્ષાત્ બ્રહસ્પતિને જ અવતાર ! અક્કલનાં તાળાં એ પળવારમાં ઉઘાડી દે અને જ્ઞાનની પાંખો આપે. એના ચેલા તે જાણે આભમાં ઊડવા માંડે ! પણ બિચારે વરદત્તને તે અક્કલ જ નહીં, એમાં બિચારા ગુરુ શું કરે? ગુરુ ભણાવી ભણાવીને થાકી જાય, અને ચેલે પણ ગોખી ગોખીને કાયર થઈ જાય, પણ મૂળમાં બુદ્ધિ જ બંડી, એમાં કેઈ શું કરે? હેઠની વિદ્યા Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૩ જ્ઞાનપંચમી કઈ રીતે હૈયામાં ઊતરે જ નહીં. વરદત્ત તે સાવ ઠોઠ નિશાળિયે રહ્યો! વિદ્યાને અને એને જાણે બારમે ચંદરમા! માતા-પિતા ભારે વિમાસણમાં પડી ગયાં. એ બિચારાં ઘણું ઘણું ચિંતા કરે, ઘણું ઘણું ઈલાજે કરે, એક ગુરુને બદલીને બીજા મોટા મોટા પંડિતોને રાખે, પણ બધુંય જાણે પથ્થર ઉપર પાણી! મૂળમાં બીજ જ સડેલું હોય ત્યાં ખેડૂત, ખેતર, ખાતર, પ્રકાશ કે પાણી શું કરી શકે? પણ વિદ્યા ચડે કે ન ચડે, અને હોંશિયારી આવે કે ન આવે, ઉંમર કંઈ રાહ જોવા નથી રેકતી, એ તો પિતાને માર્ગે આગળ વધ્યા જ કરે છે. વરદત્તની ઉંમર વધવા લાગી. હવે તે એણે યૌવન તરફ ડગ ભરવા માંડ્યાં. પણ એ યુવાની ભારે કમનસીબીને ભાર લઈને આવી! વિદ્યામાં સાવ મૂરખ વરદત્તને, જાણે અધૂરામાં પૂરું થવાનું હોય એમ, પાંગરતા યૌવનમાં જ કેહના રોગે ઝડપી લીધે! અને જોતજોતામાં વરદત્તનાં અંગેઅંગ અને મેરેમમાં એ વ્યાધિ પ્રસરી ગયે; અને એને રૂપાળે અને તંદુરસ્ત દેહ પાચ-પરુને પૂડો બની ગયે! ક્યાં જનમને રાજકુમાર અને ક્યાં કરમને આ રેગી ! રાજા અજિતસેન અને રાણી યશોમતીની ચિંતાની અવધિ થઈ ગઈ. ઉપચાર તે અનેક કર્યા, પણ રેગ જાણે અમરપટો લઈને આવ્યું હતું. એમાં કઈ ફરક ન પડ્યો. ઔષધ બધાં એળે ગયાં. Page #181 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ વાહ રે કુદરત, તારે ન્યાય! પદ્મપુર નગરનાં શેઠ-શેઠાણી અને રાજા-રાણી બેય સમદુખિયાં એકનું દુઃખ બીજાના દુઃખની યાદ આપે. સિંહદાસ શેઠ અને કપૂરતિલકા શેઠાણીને રાત-દિવસ પુત્રી ગુણમંજરીના ભાગ્યની ચિંતા સતાવ્યા કરે છે. અજિતસેન રાજા અને યશોમતી રાણી નિરંતર પુત્ર વરદત્તના ભાગ્યને વિચાર કર્યા કરે છે. બેય મા-બાપ ખૂબ મૂંઝાયાં કરે છે, પણ શું કરવું અને તેને પૂછવું એની એમને કશી સૂઝ પડતી નથી. એવામાં એક દિવસ નગરના ઉદ્યાનમાં એક મહાજ્ઞાની ધર્મગુરુ પધાર્યા, ગુરુ પણ કેવા? જાણે જ્ઞાનના સાગર! અગમનિગમના ભેદ ઘડીભરમાં ભાખી દે અને મનની ભીતરની વાત પણ દીવા જેવી ચોખ્ખી સમજાવી દે! વિજ્યસેનસૂરિ એમનું નામ. જાણે અજ્ઞાન અને કષાયની મહાસેના ઉપર વિજ્ય મેળવનાર મહાજ્ઞાની અને મહાગી! સમતાના સાગર અને શાંતિના અવતાર! સૌના મિત્ર, સૌના હિતચિંતક. શેઠ-શેઠાણી અને રાજા-રાણીને મન તે બળબળતા રણમાં મીઠી વીરડી કે શીળી છાંયડી મળવા જેવું થયું. એમનાં મન કંઈક શાતા અનુભવી રહ્યાં. પિતાનાં સંતાન સાથે ચારેય જણાં ગુરુનાં ચરણમાં જઈ પહોંચ્યાં, અને ગુરુની ધર્મવાણીને એકચિત્તે સાંભળી રહ્યાં. - ધર્મદેશના પૂરી થઈ અને આખી પર્ષદા વિસર્જન Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી થઈ, પણ એ બધાં તે બેસી જ રહ્યાં ! ગુરુએ કરુણાભર્યા સ્વરે પૂછ્યું : · કહે! મહાનુભાવો ! હજીયે કઈ ધકથા કરવી છે કે મનની કોઈ તત્ત્વજિજ્ઞાસા સંતાષવી છે, કે કોઈ શંકાનું સમાધાન મેળવવુ છે? જે હોય તે મનની વાત વિના સંકોચે કહો. પ્રભુનુ શાસન તે જગત આખાનું શરણુ મને એવું કરુણાભીનુ અને ઉદાર છે.’ શ્રેષ્ઠી સિ’દત્તે કહ્યું : ‘ ગુરુદેવ, ખીજું તેા કંઈ નથી પૂછ્યું, પણ આ અમારી જન્મથી મૂગી અને રાગી પુત્રી ગુણુમંજરીનુ ભાગ્ય જાણવું છે અને એના દુઃખને દૂર કરવાને ઇલાજ સમજવો છે. બિચારી દીકરીના દુઃખને કચાંય આર નથી ! અમારી ચિંતાને પણ કોઈ અવિષે નથી!’ રાજા અજિતસેને વિનંતી કરી અને પ્રભુ, આ મારા પુત્ર વરદત્ત સાવ મૂર્ખ અને અંગેઅંગે કાઢના રોગવાળા શા કારણે અન્યા, અને હવે એ સાજો અને શાણો શી રીતે થાય એ જાણવુ' છે. કૃપા કરો !’ : “ પળવાર વિચાર કરીને ગુરુએ લાગણીભર્યા સ્વરે કહ્યું : • સાંભળે। શ્રેષ્ઠી ! અને રાજાજી, તમે પણ સાંભળે ! આ સંસારમાં દેખાતાં તમામ સુખ-દુઃખ એ કેવળ ક રાજાની જ ભેટ છે. જેવી કરણી તેવી ભરણી, એ કુદરતને અટલ નિયમ છે. જેવું વાળ્યું તેવું લણીએ અને જેવું કર્યુ તેવુ' પામીએ, એમાં કઈ મીનમેખ કરી શકે નહીં. કાર્ય - કારણના આ નિયમથી કોઈ ખચી શકતુ નથી. ગુણુમાંજરી અને વરદત્ત બન્નેને એમના કર્યાં કમ જ ઉદ્ભયમાં આવ્યાં છે. એટલે પેતપોતાનાં અશુભ કર્મોનાં કડવાં ફળ એ અત્યારે ૧૬૫ Page #183 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ જોગવી રહ્યાં છે.” શ્રેષ્ઠી અને રાજા પોતાના નાનામોટાપણાના ભેદને ભૂલી જઈને પોતપોતાનાં સંતાનની દુઃખકથની એકચિત્તે સાંભળી રહ્યા. સમાનદુઃખિયા બનીને આજે જાણે એ મિત્રો બની ગયા હતા. ગુરુએ ગુણમંજરીનાં કર્મ વર્ણવતાં કહ્યુંઃ હજી ડાંક વર્ષ પહેલાની જ વાત છે. ધાતકી ખંડમાં ખેટકપુર નામે નગર. એમાં જિનદેવ નામે ગૃહસ્થ અને સુંદરી નામે એની સ્ત્રી રહે. સ્ત્રીનું નામ તે સુંદરી, પણ જાણે શંખણીને અવતાર! કંકાસમાં તે એને જોટો જ ન જડે! કર્કશા પણ એવી કે સૌ એનાથી ત્રાહ્ય ત્રાહ્ય પોકારે ! બેટાં કામ કરવામાં એને જરાય સંકેચ કે શરમ નહીં! એમને પાંચ પુત્ર અને ચાર પુત્રીઓ. જિનદેવે પાંચે દીકરાને ગુરુ પાસે ભણવા મૂક્યા. પણ છોકરા તો માના સંસ્કારમાં ઊછરેલા, એટલે એવા આળસુ, એવા અવળચંડા, એવા તોફાની અને એવા અવિનયી કે જાણે માતેલા સાંઢ જેઈ ! ગુરુને એ તોબા પિકરાવે, અને ગુરુનું કહ્યું કશું કાને ધરે જ નહીં ! ગુરુની બધી મહેનત કેવળ પથ્થર ઉપર પાણી ! એક વાર છોકરાઓના તોફાને માઝા મૂકી. ગુરુ તે પળવાર ભારે વિમાસણમાં પડી ગયા. પણ છેવટે એમને થયું, જેનાથી ભૂત પણ ભાગે એ ચૌદમા રતનને ઉપયોગ કર્યા વગર હવે કામ નથી ચાલવાનું. ગુરુને હાથ ઊપડ્યો, Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપચમી અને છેકરાઓને સારી પેઠે માર પડયે.. છેકરાઓ તે રાતા રાતા પહોંચ્યા એમની મા પાસે. માને તે કચાં કશેા વિચાર જ કરવાના હતા ? એનું મગજ તપી ગયું અને એણે ગુસ્સામાં ને ગુસ્સામાં શિક્ષકને ન કહેવા જેવી ગાળા સભળાવી દીધી. ૧૬૭ ( પછી એણે છેકરાઓને કહ્યું : · મળ્યું આ તમારું ભણતર, અને મૂઆ તમારા ગુરુ ! ભણેલાને અમરપટો મળે છે અને વગર ભણેલા મરી જાય છે, એવું થાડું જ છે? અને ચાપડીએ ખાવાથી પેટ થાડુ' ભરાવાનુ છે ? એ તે પાસે એ પૈસા હશે તે! લીલાલહેર થશે, અને મેટા મેટા પંડિતાય સલામે ભરતા આવશે ! જે ધન કરી શકે છે એ બીજુ કાણુ કરી શકે ? વસુ વિના નર પશુ ! માટે ભણવાગણવાની આ બધી માથાકૂટ માંડી વાળે અને રમે, જમે ને મોજ કરે !' છેકરાઓને તે આ ‘ ભાવતું હતું ને વૈધે કહ્યા’ જેવુ થયું! એ તે રાજી રાજી થઈ ગયા. આટલુ ઓછુ હોય એમ માએ છેલ્લી શિખામણ આપી : ૮ અને જો તમારા ગુરુ તમને ખેાલાવવા આવે તે એને સાફ સાફ ના પાડી દેજો; અને વધારે રકઝક કરે તે એને એવેા મેથીપાક ચખાડજો કે તમને પાંચને માર્યાનું સાટું વળી જાય ! ' > અને જાણે આટલાથી એના મિજાજ શાંત ન થયે હાય એમ એણે છેકરાનાં પાથી-પુસ્તક અને પાટી-પેન Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ પદ્મપાગ વગેરે બધાં વિદ્યાનાં સાધના અગ્નિમાં હામી દીધાં ! મળ્યું આ ભણવાનુ' ને મળી આવી બધી માથાકૂટ ! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધનાની આવી વિરાધના, આશાતના અને અવહેલના કર્યાં છતાં એ નારીને લેશ પશુ પસ્તાવા ન થયેા. ઊલટુ, જાણે કોઈ મહાન કાર્ય કર્યું હોય એમ, એ તેા બડાઈ હાંકવા લાગી : છેકરાના ગુરુને કેવા સીધા દેાર કરી દીધા ! જ્ઞાની ગુરુએ વાત પૂરી કરતાં સિંહદાસ શેઠને કહ્યું, • શ્રેષ્ઠી, એવા મહાપાતકને પસ્તાવા કે એની આલેાચના કર્યા વગર કમે તે મરીને એ સ્ત્રી તમારે ત્યાં ગુણમજરીરૂપે અવતરી, અને જેવું કર્યુ” એવું પામી ! પણ હસતાં કે આવેશમાં આંધેલાં કમ રાતાં કે ખેાકાસાં નાખતાં પણ છૂટતાં નથી.’ પછી રાજા અજિતસેનને ગુરુએ કહ્યું : ‘હવે રાજસ્, સાંભળે, તમારા પુત્ર વરદત્તની ક કથની.’ આ ભરતક્ષેત્રમાં શ્રીપુર નગરમાં વસુ નામે એક શ્રેષ્ઠી રહે. તેને બે પુત્રા, મેટાનું નામ વસુસાર અને નાનાનુ નામ વસુદેવ. બન્ને ભારે હોંશિયાર અને જેવા હોંશિયાર એવા જ દેખાવડા. એયના ઉપર પિતાને ભારે હેત અને મેટી આશા. અને જાણે પિતાની ડાબી-જમણી આંખ જ સમજો, એક વાર એય ભાઈ ક્રીડા કરવા વનમાં ગયા. ત્યાં એમણે જોયુ કે જ્ઞાન અને ચારિત્રના સાક્ષાત્ અવતાર સમા એક આચાય પેાતાની ઉપદેશધારા વહાવી રહ્યા હતા, અને શ્રોતાએ મુગ્ધ થઈને એ ઝીલી રહ્યા હતા. અને Page #186 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ભાઈનાં હૈયાંમાં ગુરુની જ્ઞાન, ધ્યાન અને વૈરાગ્યની ભાવનાથી ઊભરાતી વાણી વસી ગઈ અને પિતાની અનુમતિ લઈને અને સદાને માટે ગુરુચરણના દાસ બની ગયા. નાના ભાઈ વસુદેવ મુનિ ભારે બુદ્ધિશાળી, ગમે તે વિઘા તરત જ એમના કઠે વસી જાય; અને ચારિત્ર પણ તલવારની ધાર જેવું અણીશુદ્ધ પાળે. થડા વખતમાં તે એ સમર્થ વાચનાચાર્ય બની ગયા. અનેક સાધુઓ એમની પાસે ભણવા (વાચના લેવા) આવવા લાગ્યા. ચારે કેર એમના જ્ઞાન અને ચારિત્રની ભારે પ્રશંસા થઈ રહી. મોટા ભાઈ વસુસારને અધ્યયન-અધ્યાપનની ઝાઝી માથાકૂટ કરવી ગમે જ નહીં. એ તે ઘડી બે ઘડી વાંચે, ભણે ને કિયા કરે, અને બાકીને આખો દિવસ સુખશાંતિમાં પસાર કરે ! ઊંઘ પણ એવી નિરાંતની લે કે જાણે ન કેઈ ચિંતા, ન કેઈ ઉપાધિ ! સાવ બેફિકર જીવ! એક દિવસની વાત છે. જ્ઞાની આચાર્ય વસુદેવ આરામ લેવા આડે પડખે થયા હતા. જરાક આંખ મળી ન મળી એટલામાં એક સાધુ પિતાની શંકા પૂછવા આવ્યા. એ શંકાનું નિવારણ કરીને ગયા ત્યાં બીજા સાધુ શંકાસમાધાન માટે આવી પહોંચ્યા. એ ગયા ત્યાં ત્રીજા શ્રમણ પિતાની જિજ્ઞાસાને સંતોષવા આવી પહોંચ્યા ! ન માલૂમ આજ દિવસ કે ઊગે હતે ! એ ગયા અને વળી નવા મુનિ આવી પહોંચ્યા. જાણે આજે મુનિવરેની જ્ઞાનક્ષુધા ઊઘડી ગઈ હોય એમ એક પછી એક મુનિવરે આવતા જ રહ્યા અને આચાર્ય વસુદેવ એમનું Page #187 -------------------------------------------------------------------------- ________________ પદ્મપરાગ સમાધાન કરતા જ ગયા. આચાર્યની ધીરજ, સમતા અને વિદ્વત્તા જાણે આજે કસોટીએ ચડી હતી. પણ છેવટે આચાર્ય કંટાળી ગયા; એમની ધીરજને અંત આવી ગયે. એમને થયું: “આ શાસ્ત્રજ્ઞાનનો આ તે કે લાભ કે બે ઘડી સુખે સૂવા પણ ન મળે! આના કરતાં તે મારા વડીલ બંધુ વસુસાર મુનિનું જીવન કેવું સુખમાં વીતે છે ! ન કેઈ ચિંતા, ન કેઈ ફિકર ! આ તે મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું કે ઉપાધિ ઉછીની લીધી ! મારા કરતાં તે અણભણ્યા કે ઓછું ભણ્યા સારા ! ભાઈ, ધરાઈ ગયા આ જ્ઞાનથી તે ! શાસ્ત્રબોધને ભાર બહુ ઉપાડ્યો. હવે બસ !” જાણે આચાર્યને જ્ઞાન અકારું થઈ ગયું. - આમ વસુદેવ આચાર્યને વર્ષોની સાધના પછી મેળવેલ શાસ્ત્રજ્ઞાનને આનંદ વિષાદમાં ફેરવાઈ ગયે. અને જે શાસ્ત્રજ્ઞાન આત્માની મસ્તી અને નિજાનંદના અનુભવનું નિમિત્ત બનવું જોઈએ તે ચિત્તના કલેશનું અને અફસનું કારણ બની ગયું ! એમણે નક્કી કર્યુંસર્યું હવે ભણવા અને ભણુવવાથી. જાણે આત્માના જ્ઞાનના બારણું ઉપર આચાર્ય વસુદેવે અવિવેક અને અવિનયનાં તાળાં લગાવી દીધાં અને અમૃતને કુંભ ફેડીને વિષને કુંભ અંતરમાં ગોઠવી દીધે! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનનાં સાધન એમને હવે અણગમતાં થઈ પડ્યાં હતાં ! કેવા મેટા અને કેવા જ્ઞાની આચાર્ય ! પણ બિચારા પળવારમાં જીતેલી બાજી હારી ગયા Page #188 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ૧૭૧: * અને જાણે મનમાં દુઃખી દુઃખી થઈ ગયા હોય એમ એ બેલવાચાલવાનું બંધ કરીને, મૌન ધારણ કરીને, બેસી ગયા–જાણે એમણે પ્રવૃત્તિમાત્ર સંકેલી લીધી. અને ભવિતવ્યતા પણ કેવી વિચિત્ર કે જ્ઞાનની આવી વિરાધનાના મહાદોષનું પ્રાયશ્ચિત્ત કર્યા વગર જ, બારમા દિવસે આચાર્યો દેહ ત ! અને એમના આત્માની સાથે. અશુભ કર્મને ભારબેજ વધી ગયે. વાત પૂરી કરતાં આચાર્ય વિજયસેનસૂરિજીએ કહ્યું: રાજન, એ પાપના ભાર સાથે કાળ કરીને એ આચાર્ય તમારે ત્યાં વરદત્તકુમારરૂપે અવતર્યા. વરદત્તને હાથનાં કર્યા હૈયે વાગ્યાં ! જ્ઞાન અને જ્ઞાનીની ઉગ્ર આશાતનાના પાપે એ મૂર્ણ અને રેગિષ્ટ બને.” શેઠ-શેઠાણી અને રાજા-રાણી જ્ઞાની ગુરુની વાત એકચિત્તે સાંભળી રહ્યાં. ગુણમંજરી પણ પિતાના કર્મની લીલા ગંભીર બનીને વિચારી રહી. રાજકુમાર વરદત્ત પણ પિતાની કમનસીબી ઉપર આંસુ સારી રહ્યો. શ્રેષ્ઠીઓ અને રાજાએ સૂરિવરને પૂછ્યું: “ગુરુવર્ય, આ પાપના નિસ્તારને કોઈ ઉપાય ?' ગુરુએ કહ્યું: “રાજન ! શ્રેષ્ઠી ! આ તે જેવી કરણી Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ પદ્મપરાગ તેવી ભરણું, પણ તપથી પાર ઉતરણી! પાપ ગમે તેવું હોય, પણ પ્રાયશ્ચિત્ત અને તપથી એ દૂર થઈ શકે છે. ગુણમંજરી અને વરદત્ત અને આત્માઓ અત્યારે જ્ઞાના- વરણીય કર્મનાં આકરાં ફળ ભેગવે છે. જ્ઞાનાવરણીય કર્મ દૂર કરવા માટે ભગવાને જ્ઞાનપંચમીનું મહાતપ કહ્યું છે. જે નરનારી એ મહાતપને વિધિ સહિત આરાધે છે એના જનમજનમના જ્ઞાનાવરણીય કર્મના બંધ છૂટા પડે છે, એના અજ્ઞાનનાં અંધારા ઉલેચાઈ જાય છે, અને એના અંતરમાં જ્ઞાનને પ્રકાશ પથરાઈ રહે છે.” છયે જણ શાંત ચિત્તે ગુરુની વાણી સાંભળી રહ્યાં. એમના માટે તે જાણે આ અમૃતવર્ષા થઈ રહી હતી; સૌ પળવાર માટે બધે શેકસંતાપ વીસરી ગયાં! ગુરુએ આ દોષના નિવારણના તપને વિધિ અને મહિમા વર્ણવતાં કહ્યું : જ્ઞાનીઓએ જ્ઞાનના પાંચ પ્રકાર કહ્યા છેઃ સૌ જેમાં સમજણની ડીઝાઝી પણ સંજ્ઞા હોય જ; જ્ઞાનને સર્વથા અભાવ તે કઈ પણ જીવમાં ન સંભવે : એ મતિજ્ઞાનને પ્રભાવ. શાસ્ત્રો ભણી-ભણાવીને જે જ્ઞાન પ્રગટે એ શ્રુતજ્ઞાન. ઇન્દ્રિયની કઈ મદદ લીધા વગર દૂર દૂરના ભેદ પામી શકે એનું નામ અવધિજ્ઞાન. સામાના મનની ભીતરના ભેદ પારખી જવાની શક્તિ એ મન:પર્યવજ્ઞાનને પ્રભાવ. અને ત્રણે લેક અને ત્રણે કાળના ભેદ-પ્રભેદને જે જાણી શકે એનું નામ કેવળજ્ઞાન. હાથીના પગલામાં બધાં પગલાં સમાઈ Page #190 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપંચમી ૧૭૩ જાય, એમ કેવળજ્ઞાનમાં બધાંય જ્ઞાન સમાઈ જાય. એ. જ્ઞાનથી આત્માનો અને વિશ્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થાય. જ્ઞાનની આરાધનાનું આ તપ વિધિ સહિત જે આચરશે તેના અંતરમાં જ્ઞાનદીપકનાં અજવાળાં અજવાળાં પથરાઈ જશે. સાંભળે ત્યારે એને વિધિઃ - કારતક સુદિ પાંચમ એ એ તપની આરાધનની મોટી પંચમી! એનું નામ જ્ઞાનપંચમીનું મહાપર્વ. લોકે એને સૌભાગ્યપંચમી પણ કહે છે. એને આરાધનાથી આત્મા સાચે સૌભાગ્યશાળી બને છે. એ પાંચમથી આ તપનો આરંભ કરે. દર અજવાળી પાંચમે એક ટંક જમીને એકાસણું કરવું; વધારે. શક્તિ હોય તે સાવ લૂખું અને નીરસ ભેજન એક વખત જમીને આયંબિલ કરવું; અને એથીય વધારે શક્તિ પહોંચતી હોય તે ભજનને સદંતર ત્યાગ કરીને ઉપવાસ કરે. ઉપવાસ થઈ શકે તે એ સર્વથી ઉત્તમ. એ રીતે પાંચ વરસ અને પાંચ માસ લગી અખંડપણે આ તપ આરાધન કરવું. દર મહિને ન થઈ શકે તે જિંદગી પર્યત દર વર્ષે જ્ઞાનપંચમીના પર્વ દિવસે આ તપનું આરાધન અવશ્ય કરવું. તપના દિવસે બન્ને વખત પ્રતિક્રમણ કરવું, દેવવંદન કરવું અને ભાવભક્તિપૂર્વક પ્રભુની પૂજા કરવી. અંતરમાં જ્ઞાનદીપકનું આવાહન કરવા “હ્રીં નમે નાણસ્સ' પદના બે હજાર જાપ કરવા; ચિત્તને એકાગ્ર કરવા Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ - પાપગ પાંચ કે એકાવન લેગસ્સનો કાઉસગ્ગ કરે; અને જ્ઞાનનાં સાધન સમક્ષ એકાવન ખમાસમણાં (નમસ્કાર) દેવાં. બને તે એ પર્વના દિવસે સાધુ જેવું પવિત્ર જીવન જીવવા પૌષધ કરવો. વિશુદ્ધ મનથી બ્રહ્મચર્યનું પાલન કરવું. જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનોનું બહુમાન કરવું, એમની જરા પણ વિરાધના, આશાતના કે અવહેલના ન થાય એની પૂરી જાગૃતિ રાખવી. આ માટે તો કેવળ પર્વના દિવસે જ નહીં પણ જિંદગીભર ખબરદારી રાખવી; અને વિદ્યા-ઉપાર્જન કરવા માટે વિનય, નમ્રતા અને ગુરુ પ્રત્યે પૂર્ણ આદર સાથે પ્રયત્ન કરે. પાંચ જ્ઞાનના પ્રતીક રૂપે પાંચ દિવડા પ્રગટાવવા, અક્ષતના પાંચ સ્વસ્તિક કરવા, અને પિતાની શક્તિ પ્રમાણે પાંચ પાંચ ફળનૈવેદ્ય જ્ઞાન પાસે અર્પણ કરવાં. આ દિવસ જ્ઞાન અને જ્ઞાનીના મહિમાનું શાંત ચિત્તે ચિંતવન કરવું, અને સ્વાધ્યાય કરે. જ્ઞાની ગુરુએ પિતાની વાત પૂરી કરતાં કહ્યું : “જે -નર-નારી આ રીતે જ્ઞાનપંચમી મહાપર્વની આરાધના કરશે, તે અજ્ઞાનને મહાસાગર તરીને પિતાના આત્માનું કલ્યાણ સાધી જશે.” એ પર્વનું અણીશુદ્ધ રીતે આરાધના કરીને ગુણમંજરી : Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ જ્ઞાનપંચમી સુખી થઈ ગઈ એ મહાપર્વનું આરાધન કરીને કુમાર વરદત્ત સુખી સુખી થઈ ગયે. એ મહાપર્વનું આરાધન જે રીતે વરદત્ત અને ગુણમંજરીએ કર્યું, એ રીતે સૌ કરજે ! એ મહાપર્વ વરદત્ત અને ગુણમંજરીને જે રીતે ફળ્યું તે રીતે સૌને ફળજો! શાસ્ત્રના મર્મ જાણનાર જ્ઞાની કવિગુરુએ સાચું જ ગાયું છે: જ્ઞાનને વંદે ! જ્ઞાન મ નિંદ! જ્ઞાનીએ શિવસુખ સાધ્યું.” Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટનાં પ્રાણવાન પ્રકાશના : ભારતીય સંસ્કૃતિનાં પ્રતાપી પાત્રાની કથાઓ લે. જયભિખ્ખુ લીલી લીલી વિરયાળી કવિ અને કલાકારોના સર્જનની છબી રજ કરતા લેખસંગ્રહ. દ્રષ્ટા અને ભ્રષ્ટા લે. ડા. ધીરુભાઈ ઠાકર કિં. ૩-૫૦ (અપ્રાપ્ય) [3-40 પતિતપાવન તીર્થાધિરાજ શત્રુંજયની ઐતિહાસિક ઘટનાને રોમાંચક વાર્તાસંગ્રહ વસહી અને પર્વત લે. જયભિખ્ખુ ૬. ૩૫૦ કારમાંથી કંચન પ્રગટાવતા પારસમણિ જેવા ગાંધીજીના વ્યક્તિત્વના પ્રસંગ લેાહ અને પારસ લે, જયભિખ્ખુ કિં. ૩-૨૫ (અપ્રાપ્ય) બ્લેટ અને બે ત્રિરંગી જૈન-જૈતરોમાં અપૂર્વ ચાહના પામેલું, ૧૯ આર્ટ ચિત્રોથી મઢેલું અપૂર્વ ચરિત્ર લે. વ્યભિખ્ખુ ભગવાન મહાવીર ભારત સરકાર તરફથી પારિતોષિક મેળવનારી કામી એકતા સાંપ્રદાયિતાના સંદેશા આપતી અનેાખી કથાઓ લ, કુમારપાળ દેસાઈ કિ ૪-૫ અને બિન કિ ૧-૫૦ બિરાદરી વિક્રમાદિત્ય હેમુ અને શહેનશાહ અકબરના શાહી શાસનની નવલકથા. વિક્રમાદિત્ય હેતુ લે. જયભિખ્ખુ લે. જયભિખ્ખુ ભાગ્યનિર્માણ કિં. ૭–૭૫ [. ૬૫૦ ચોટદાર શૈલીમાં લખાયેલી હૃદયસ્પર્શી વાર્તાઓનો સંગ્રહ આંખ નાની, આંસુ એટ લે, જયભિખ્ખુ ૬. ૩-૫૦ અપંગ માનવાએ મનોબળના સહારે કરેલા પુરુષાર્થની સત્ય ઘટનાઓ અપંગનાં ઓજસ લે. કુમારપાળ દેસાઇ કિં. ૪-૦૦ ધર્મ, નીતિ અને માનવતાના બાધ આપતી રિસક કથાઓ લે, રતિલાલ દીપચંદ દેસાઈ કિં. ૩-૫૦ 2020 પદ્મપરાગ સાવ આવરણ છે. નટવર સ્મૃતિ પ્રિન્ટર્સ - રાયપુર - અમદાવાદ gainelibrary.org