SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ ન મારે વેર કે દ્વેષ પુરાણપ્રસિદ્ધ કાશી દેશ. ધન અને ધાન્યથી ભરીભરી એ ભૂમિ. એ દેશની રાજધાની વારાણસી નગરી : ધર્મ અને વિદ્યાનું મોટું તીર્થધામ. રાજા અશ્વસેન એ દેશના રાજા. જેવા શૂરા એવા જ ન્યાયી અને એટલા જ ધર્મપરાયણ. પ્રજાના દુઃખને પોતાનું દુઃખ માને અને પ્રજાના સુખમાં જ સુખ સમજે. રાજા અશ્વસેનની રાજસભામાં એક દિવસ કુશસ્થલના રાજા પ્રસેનજિતનો દૂત હાજર થયે. દૂતને તાકીદને સંદેશ આપવાનો હતો. એના અંતરમાં ચાલતા મંથન અને દિલમાં ઘોળાતી ચિંતાઓની રેખાઓ એના મુખ ઉપર રમતી હતી, અને એના ગૌર ઘાટીલા ચહેરાને વિષાદભર્યો બનાવતી હતી. રાજા અશ્વસેન, મુખ્ય મંત્રી અને આખી રાજસભા તની વાત સાંભળવા એકકાન થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy