SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ૫ઘપરાગ ૩૫ ગોવાળને થયું કે આને કંઈ જ ખબર પડતી નથી લાગતી ! અને નિરાશ થઈને એ બળદની શોધમાં ચાલ્યો ગયો. બિચારે આખી રાત ભટક્યો, પણ બળદને ક્યાંય પત્તો ન લાગ્યું, એટલે જ્યાં ભગવાન ધ્યાનસ્થ ખડા હતા ત્યાં એ પાછો ફર્યો. એણે જોયું તે બળદ મહાવીરની પાસે વાળતા વાળતા શાંતિથી બેઠા હતા! એને ગુસ્સો ચડ્યોઃ બળદ ક્યાં ગયા એ પિતે જાણવા છતાં એણે મને આખી રાત રખડાવ્યા નક્કી આ કઈ સાધુ નહીં પણ ચેર જ હેવો જોઈએ ! દિવસ ઊગે એટલે એની દાનત બળદોને ઉપાડી જવાની જ હશે! અને એ બળદની રાશ લઈને મહાવીરને મારવા તૈયાર થયે. પણ એટલામાં દેશના રાજા ઇંદ્ર આવીને એ વાળને વાર્યો અને સાચી વાત સમજાવી. ઈંદ્રરાજ તે ભગવાનને પરમભક્ત. પ્રભુને આવાં દુઃખ વેિઠવા પડે, અને પિતે કશું ન કરી શકે એ એને ન ગમે. ઈંદ્રદેવે હાથ જોડીને મહાવીરને વિનંતી કરી. “પ્રભુ, આ કષ્ટ તે જેમ તેમ કરીને દૂર થયું, પણ ભવિષ્યમાં આવું ન બને એ માટે મને આપની સાથે રહેવાની અને આપની સહાય કરવાની અનુજ્ઞા આપો !” પ્રભુ તે બહુ ઓછા બેલા. એમણે જાણે સાનમાં જ ઈંદ્રદેવને સમજાવી દીધું કે “આત્મસાધનાની સિદ્ધિ ક્યારેય બીજાની સહાયથી થઈ શકતી નથી. પોતાનું કરેલું જ પિતાને ફળે છે. સાધનામાત્રને એ જ સાચે માર્ગ છે. પોતે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy