SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ પાપરા પS ભગવાને એને કહ્યું : “મહાનુભાવ, જાણ્યાને આનંદ જરૂર માણ; પણ થોડું જાણીને બધું જાણ્યાના મિથ્યા ગર્વમાં ન રહેવું કે અજ્ઞાનને ભૂલી ન જવું.' પરિવ્રાજકનું અંતર ઊઘડી ગયું, એને ગર્વ ગળી ગયે, અને એનું ચિત્ત વધુ જ્ઞાનને માટે ઝંખી રહ્યું. એ ભગવાનનાં ચરણમાં રેકાઈ ગયે. રાજા હોય કે ભક્તઃ સૌનાં કર્યાં સૌ ભગવે રાજા શ્રેણિકની ભગવાન ઉપર ખૂબ ભક્તિ. અવસર મળે ત્યારે એ ભગવાનનાં ચરણમાં જઈ બેસે અને જાતજાતના પ્રશ્નો પૂછીને પિતાની જિજ્ઞાસાને શાંત કરે. એક વખત રાજા શ્રેણિક ભગવાન પાસે બેઠા હતા. એવામાં એક પરુ નીગળતો કેઢી પુરુષ ત્યાં આવી ચડ્યો, અને પિતાનું પરુ ભગવાનના ચરણે લીંપવા લાગે. ભગવાન તે વીતરાગ. એ તે સ્વસ્થ બનીને બેસી રહ્યા, પણ રાજા શ્રેણિકના મનમાં ખીજને પાર ન રહ્યો! પણ ક્ષમાસાગર ભગવાન આગળ એ શું કરી શકે ? એટલામાં ભગવાનને છીંક આવી એટલે પેલે કઢી બે : “તમે મૃત્યુ પામે !” તે પછી રાજા શ્રેણિકને છીંક આવી તે એ કહેઃ “તમે ઘણું છે!” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy