SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ પપરાગ, મરીને મેઘમાળી દેવરૂપે ઉત્પન્ન થયા હત) મૂશળધાર વરસાદ વરસાવવા માંડ્યો. આખી ધરતી જળમાં ડૂબી ગઈ ત્યાગીને આ દેહ પાણીમાં ડૂબી ગયે. હવે તે માત્ર નાસિકા ઉપર પાણી ફરી વળે એટલી જ વાર. અને બધો ખેલ ખલાસ! પણ ત્યાં તે ઇંદ્રનાં આસન ચલાયમાન થયાં. અને ધરણેન્દ્ર યેગીના કષ્ટના નિવારણ માટે સહાય કરવા દોડી આ ગીને માથે છત્ર બનીને ખડે રહ્યો. . ગીનું જ્ઞાન આ કષ્ટ આપનાર અને કષ્ટનું નિવારણ કરનાર બન્નેને પારખી રહ્યું હતું. પણ આ તો સમભાવની સાધના ! એમાં કષ્ટ આપનાર તરફ દ્વેષ કેવો અને કષ્ટનું નિવારણ કરનાર પ્રત્યે રાગ કે? આત્માના કુંદનને ધમવા માટે આવાં આવાં તે અનેક કષ્ટો સહન કરવો ઘટે. એમણે એવાં બધાં કષ્ટોને, જરાય વિચલિત થયા વિના, પૂર્ણ સમભાવપૂર્વક, અદીનપણે સહી લીધાં. . અને છેવટે રાગ અને દ્વેષથી મુક્ત બનીને ભેગી પાર્શ્વનાથ પૂર્ણ વીતરાગ બની ગયા. અવૈર અને અહિંસાની એમની ભાવના ચરિતાર્થ બની ગઈ. પાર્શ્વનાથ વિશ્વના સમસ્ત જીવેના મિત્ર બની ગયા. ઈતિહાસના સીમાડા જ્યાં પહોંચી શકે છે એવા જ કાળમાં ભગવાન પાર્શ્વનાથ થઈ ગયા; એ સમયને હર્ષ પૂરાં ત્રણ હજાર વર્ષ પણ નથી થયાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy