SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાયશ્ચિત્ત મેઢે ગરણું ખાંધવા કાણુ જાય ? * * વનરાજને પુત્ર ચેગરાજ ચાવડો બહુ જ નેકદિલ અને નીતિપરાયણ પુરુષ હતા. એ હંમેશાં ભગવાનને ભય રાખતા, અને પેાતાને હાથે કે પેાતાના નામે કદીય કોઈનુ ખૂરું ન થઈ જાય, એની ખબરદારી રાખતે. વનરાજનુ અવસાન થયું ત્યારે યાગરાજની ઉંમર એંશી કરતાં પણ વધુ વરસની હતી! એવી બહુ ઘરડી ઉંમરે એ ગુજરાતના રાજા થયા અને રાજ્યના ભાર વહન કરવા લાગ્યું. આટલી મેટી ઉંમરે પણ એનામાં શક્તિ અને સમજણુની કશી ખેાટ નહાતી આવી; ઘડપણે જાણે એના તન કે મન ઉપર કશી માઠી અસર નહાતી કરી. વનરાજની જેમ ચેાગરાજના મનને પણ ચાવડાઓના રાજ્યને કોઈ ચારટાઓનુ રાજ્ય કહે એ વાતને બહુ ખટકો રહેતા. એવું સાંભળતા ત્યારે એને જીવ કળીએ કળીએ કપાઈ જતેા; એનું મનદુઃખી દુઃખી થઈ જતું. એ કલંકને દૂર કરવા માટે એ રાત-દિવસ ખબરદાર રહેતા—અને પેાતાના હાથે નાની સરખી પણ આવી ભૂલ ન થઈ જાય એ માટે સદા સાવચેત રહેતા જાણે પેાતાના કુળની આબરૂને સુધારવા એ અખંડ તપ તપતા હતા. અને રાજ્યમાં કોઈ ચોરી, લૂંટ, ધાડ ન કરે કે કોઈ કોઈ ને રંજાડે નહી” એનુ ખૂબ ધ્યાન રાખતા, અને એવા જે ગુનેગાર હાય એમને દંડવાનુ પણ કદી ચૂકતા નહીં. એને તા ગમે તેમ કરીને પ્રજામાં પેાતાની ધાક બેસાડવી હતી, Jain Education International ૧૦૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy