SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાનવતા સ્નેહત તુ જુદો ! * * * વનના બાળ તે કંઈક જોયા, પણ આ તે સવથી વલ્કલચીરીની ઉંમર વધતી ગઈ, તેમ એનુ ભેાળપણ પણ વધતું ગયું. એ હતા તે માનવબાળ અને તે પણ રાજબીજ; પણ એને કેવળ જંગલને જરગ લાગ્યા હતા. એની મેલીમાં, એના વ્યવહારમાં કે એના વર્તનમાં કયાંય સંસ્કારનાં, સુઘડતાનાં કે સમજણુનાં દન ન થતાં; નર્યાં સંસ્કારહીન અને અબૂઝ માનવી ! એના વાળ સદા વીખરાયેલા રહેતા. જટાને સમી કરવાનું કે એને સાફ કરવાનુ એને સૂઝતુ જ નહીં ! નખ મેટા થઈ જતા તેાપણુ એને એમાં કશું અજુગતું ન લાગતું! એને વાસ તા હતેા તાપસેાના આશ્રમમાં અને તપસ્વી પિતાના સાંનિધ્યમાં, પણ માનવી તરીકેની રહેણીકરણીને એને જાણે સ્પર્શ સુધ્ધાં નહેાતા થતા ! હ વનવાસી પશુ-પંખીની જેમ એ હુંમેશાં વનમાં રખડવા કરતા, અને વનવગડાનાં કાચાં ફળ અને કંદથી પેાતાનુ પેટ ભરી લેતે. જળાશયે કે ઝરણાંએ જ એના તૃષા છિપાવવાનાં સાધન હતાં. અને ઝૂપડીમાં રહેવુ. તા અને ભાગ્યે જ ગમતું. દિન-દુનિયાનુ એને કાઈ ભાન ન હતું; અરે, નર અને નારીના ભેદને પણ એ પિછાનતા ન હતા ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy