SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ પદ્મપરગ પ્રભુ એ ઘરમાં ભિક્ષા લેવા ગયા. પેલા શેઠે પેાતાની દાસીને તિરસ્કારથી કહ્યું : ‘આને કઈક આપીને વિદાય કરે !’ દાસીએ લાકડાની પાલીમાં અડદના બાકળા લાવીને ભગવાનને વહેારાવ્યા. પર એ બાકળા આરેગીને પ્રભુએ પેાતાની ચાર મહિનાના ઉપવાસની દીર્ઘ અને ઉગ્ર તપસ્યાનું પારણુ કર્યું; અને ત્યાંથી પ્રભુ પાછા ફરી ગયા. અને બિચારા ભાવિક ભક્ત જીણુ શેઠ તે વાટ જોતા જ રહી ગયા! એમની આશા ન ફળી અને એમના મનના મનારથ મનમાં જ રહી ગયા ! પણ ભગવાનના ગયા પછી જ્ઞાની ગુરુઓએ લેાકાને સમજાવ્યુ કે અભિનવ શ્રેષ્ઠીએ આપેલી ભિક્ષા સફળ ન થઈ; કેમ કે એમાં ભક્તિ ન હતી. અને પેલા જીણુ શેઠની ભિક્ષા વગર આપે ફળી, કેમ કે ત્યાં ભક્તિ ભરી હતી ! સાંભળનાર નરનારી ભક્તિ-અભક્તિના ભેદ સમજ્યાં અને કૃતાર્થ થયાં. ૧૩ મારુ કર્યુ” મેડ લેગળ્યુ ! પ્રભુને દીક્ષા લીધાને મારમું વર્ષ ચાલતું હતું. ભગવાન જગલમાં ધ્યાનસ્થ ઊભા હતા. એક ગાવાનિચે પ્રભુ પાસે આવીને પેાતાના બળદ સાચવવાનુ કહીને ગામમાં ચાલતા થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy