SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પર ૧૨ ભક્તિ અને અભક્તિ પૈસા જતો રહ્યો અને જિનદત્ત શેઠને લોકોએ જીણુ શેઠના નામે ઓળખવા માંડ્યા. અને બીજા એક અભિમાની ગૃહસ્થ પાસે તાજો પૈસે ભેગા થયે એટલે લેાકાએ એમને અભિનવ શેઠનું બિરુદ્ઘ આપ્યું. દુનિયા દારગી તે આનું નામ! પદ્મપા એક વાર ભગવાન વૈશાલીમાં ચામાસુ` રહ્યા. ભગવાનનાં દન કરીને જ શેઠ એમના ભક્ત બની ગયા. એને થયું : કયારેક ભગવાનને ભિક્ષા આપવાના મને લાભ મળે તા કેવુ સારું ! પણ ભગવાને તે ચાર માસના ઉપવાસ કરેલા, એટલે જણું શેઠની ભાવના તરત ન ફળી. એ ભક્ત શ્રેષ્ઠી રાજ રાજ ભાવના કરતા રહ્યા. અને એમનુ મન ભક્તિની પુષ્કરણીમાં નિરંતર સ્નાન કરતું રહ્યું ! ત્યાં ભગવાનના ઉપવાસના છેલ્લા દિવસ આવી પહોંચે. જીણુ શેઠના હના પાર ન રહ્યો. એને તે એમ કે કયારે વખત પાકે અને પ્રભુ મારે આંગણે પધારે ! એ તે ભગવાનને સિા માટે ભાવપૂર્વક વીનવી રહ્યા. પારણાને દિવસે પ્રભુ શિક્ષાએ નીકળ્યા. એમને તે નિર્દોષ ભિક્ષા જ જોઈ એ. પહેલું આવ્યુ. પેલા અભિમાની અભિનવ શ્રેષ્ઠીનુ ઘર. પ્રભુને મન તે માન કે અપમાન સરખાં જ હુતાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001056
Book TitlePadmaparag
Original Sutra AuthorN/A
AuthorRatilal D Desai
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year1974
Total Pages194
LanguageGujarati
ClassificationBook_Gujarati & Discourse
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy