Book Title: Karm Pariksha yane Daivi Chakrano Chamatkar
Author(s): Shravak Bhimsinh Manek
Publisher: Shravak Bhimsinh Manek
Catalog link: https://jainqq.org/explore/005296/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ કર્મપરિક્ષા દેવી ચક્રનો ચમકાર, Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ परोपकाराय सतांविभूषय. છે. કર્મપરિક્ષા , કે દેવી ચક્રનો ચમત્કાર છે યાને આ “પુણ્યપાપથી ઉદ્દભવતા શુભાશુભ કર્મોનું આ ઉદય બતાવનાર ચિત્તાદર્શક નોવેલ.” 1 લી વાર ' પ્રકાશક, શ્રાવક ભીમસિંહ માણેક, જૈન પુસ્તક વેચનાર તથા પ્રસિદ્ધ કરનાર, ૧૦૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ, ૩, , i વીર સંવત્ ૨૪૫૦. પ્રતિ. ૧૫૦૦. ધી ન્યુ લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસ, ભાગલી, માંડવી, મુંબઇ, Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ PRINTED BY MANAKJI BHANJI DHARAMSEY THE NEW LAXMI PRINTING PRESS, 320 KAZI SAYAD STREET BOMBAY. Xc. z. AND PUBLISHED BY HIRJI GHELABHAI PADAMSI FOR SHRAVAK BHIMSEE MANEK. 707. DHANJI STREET, BOMBAY No. 3. Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકના બે બોલ. આજથી બસો વર્ષ પર જ્યારે જૈન સાહિત્યના વિકાસ અર્થે મેટી ઝુંબેશ ઉપાડવામાં આવી હતી, જ્યારે જૈન સાહિત્ય કંઠસ્થ રહેલા અને અઘરી ભાષામાં રહેલા પુસ્તકોના સરળ ભાષામાં પુનરૂધ્ધાર કરવા જૈનોના સમર્થ વિદ્વાન બહાર પડયા હતા ત્યારે એટલે વિકમાર્ક સંવત ૧૮૬૭ માં જેનોના ઈતિહાસ પ્રસિદ્ધ પાટનગર પાટણ શહેરમાં પદ્યરૂપે “શ્રી પાપબુધિ રાજા અને ધર્મબુધિ મંત્રીના રાસ” ના નામથી શ્રીમાન પંડીત ઉદયરત્નજી મહારાજે સુમારે ચારસો ગાથામાં એક પુસ્તક રચેલ છે. તેના ઉપરથી આ પુસ્તકની વસ્તુ સંક૯પના લેવામાં આવી છે. શ્રી ઉદયરત્નજીને સમય તત્વજ્ઞ શ્રી આનંદઘનજી પ્રખ્યાત શ્રી ચંદરાજાના શાસકાર શ્રી મેહનવિજ્યજી, આચાર્ય શ્રી યશોવિજ્યજી, ઉપાધ્યાય શ્રી માનવિજ્યજી અને કલ્પસૂત્ર ઉપર સુબાધિકા નામક ટીકાના રચનાર શ્રી વિનયવિજયજી આદિના સમકાલીન થયાનું અનુમનાય છે. એમના વખતમાં જૈન સાહિત્યને જે ગતિ મળી છે તેના ફળરૂપ પાટણ અને અન્ય ભંડાર પ્રત્યક્ષ છે. પુસ્તકની વસ્તુ રચના, આદર્શ અને ભાવ જેમના તેમ રાખવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. એમાં મુખ્યત્વે “જેવી સેબત તેવી અસર” અથવા પુન્ય પાપથી ઉદભવતા શુભાશુભ કર્મફલ બતાવામાં આવ્યા છે. તેને સવિસ્તાર આધુનિક પદ્ધતિએ સુંદર અને સરળ બનાવવામાં આવ્યું છે એટલુ જ નહિ પણ પ્રસંગોપાત લેકે આપી અધિક રસીક બનાવવામાં આવ્યો છે. આશા છે કે વાંચનારને રૂચિકર થશે વિશેષમાં ભાષાશુદ્ધિ અને શબ્દોષ પર પુરતું ધ્યાન આપ્યા છતાં, નજર દોષના કારણે કંઈ ભુલ રહી ગઈ હોય તે ક્ષમ્ય કરી, સુધારી વાંચવા વિનંતિ છે. “pપુ વિદુના પ્રકાશક, ૧ સદરહુ પુસ્તક અમારા તરફથી પ્રસિદ્ધ થયું હતું. હાલ તે નહીં મળતું હોવાથી આ નોવેલ રૂપે બહાર પાડવામાં આવ્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા. પ્રકરણ ૧ લું. પ્રારંભ * ૨ જું ધર્મ વિવાદ » ૩ જું કામઘટની પ્રાપ્તિ ૪ થું શ્રી સંઘ-ભકિત , ૫ મું કુલીનતાની કસોટી - ૬ હું પુણ્યનો અદ્ભુત પંભાવ , ૭ મું અસીમ ઉદારતા ૮ મું પતિ વિયોગ છે, ૯મું મોહિનીની માહ-ળ ૧૦ મું આફતને આંચકે. ૧૧ મું સતીત્વને પ્રભાવ ૧૨ મું પાપીઓની પ્રપંચજાળ ૧૩ મું રાક્ષસીને જુલ્મ ૧૪ મું જુન:સમાગમ , ૧૫ મું રણભુમિને રણકાર ૧૬ મું બુરાઈનું ફળ ૧૭ મું ધર્મ દેશના ૧૮ મું પુર્વભવ ૧૦૮ '૧૨૯ જપ ૧૭૬ ૨૦૪ ૨૨૦ ૨૩9 ૨૪૭ ૨૮૧ ૩૦૬ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ - - - I મા કર્મ પરિક્ષા , RF ( w અથવા દેવી ચક્રને ચમત્કાર, પ્રકરણ ૧ લું, ક ' વે શ્રીપુર નગરમાં જિતારિનામે રાજા હતો બલિષ્ઠ છે કે હેવાથી સમસ્ત શત્રુઓને તાબે કરીને તેણે વ છે. પિતાનું નામ સાર્થક કર્યું હતું. તે એટલે મહા બલિષ્ટ હતું તેટલેજ પાપના વિચારેથી પુષ્ટ હતો અધર્મના વિચારેએ તેના હૃદયની રાજધાનીને ચિતરફ ઘેરી લીધી હતી. એટલે ધર્મના વિચારને सत्यं शौर्य दयात्यागो । नृपस्यैते महागुणाः। एभिर्मुक्तो महीपालः प्रामोति खलु वाच्यताम् ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ (૨) એટલે—સત્ય, શૂરાતન, દયા અને દાન એ ચાર રાજાના મહાગુણ કહેવાય છે. એ ગુણે જે રાજામાં ન હોય તે તેનિંદા પાત્ર બને છે. આ જિલારિ રાજામાં શૂરાતન હતું, પણ તે તેને ખોટી રીતે ઉપયોગ કરતો હતો, સત્ય અને દયાને માટે તે તેને લેશ માત્ર પણ માન ન હતું અને પોતાની વાહવાહની ખાતર તે કઈવા૨ દાન કરતે. સંસારના વિષય અને તેણે મીઠા માની લીધા અને તેથી તેનામાં ઘણું દૂષણોએ આવીને સ્થાન લીધું હતું. “ સ્ત્રી વૃજવા શુત, __ मर्थदूषणमेवच । वाग्दंडयोश्च पारूष्य, - થાનાર મદીના” | એટલે–મદ્યપાન, શિકાર, જુગાર, સ્ત્રીમાં આસકિત, ધનની ઉથલ પાથલ, ગમે તેમ બેલવું, જેને તેને દંડ કરે અને કપટળા વાપરવી, એ રાજાઓના વ્યસને ગણાય છે. • ઓછા વત્તા આ બધા દૂષણે-વ્યસનો જિતારિ રાજામાં હતા, અને તે તેને ઉપયોગ પણ બરાબર કરતે હતો. તેને મહિસાગર નામે પ્રધાન હતું, જે નામ પ્રમાણે મતિ-બુદ્ધિને ભંડાર અને ધર્મશીલ હતું. બરાબર ન્યાય પ્રમાણે વર્તવાથી પ્રજામાં તેણે સારી ખ્યાતિ મેળવી હતી. અન્યાય અને અધિર્મના વિચારોથી તે અલગ હતે. જિતારિ રાજાને પ્રથમથી જ કેટલાક કુર કારભારીઓની બત લાગેલી તેથી તેનામાં પાપમય વિચારે દાખલ થવા પામ્યા હતા. “સબત તેવી અસર આ કહેવત પ્રમાણે તેની મતિ પાપના પંજામાં ફસાઈ ગઈ હતી. પૂર્વે કરેલાં પુણ્યપાયની સિદ્ધિ ન માનતાં “હું મહાપાપ કરૂં છું છતાં ઉત્તરોત્તર આબાદીના શિખરપર ચડતા જઉં છું. માટે પાપથી જ સુખ-સં. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ (૩) પત્તિમાં વધારે થાય છે. આવા નિશ્ચયપર તે આવી ગયું હતું. તેથી કૃર કારભારીઓના કરતા ભરેલાં કામને તે વારંવાર ઉત્તેજન આપતે હતો. રાજાની મોટી મહેરબાનીથી તે કારભારીઓ પ્રધાનને ગણકારતા ન હતા અને પ્રધાન પણ તેમને વધારે દબાણ કરી શકતા ન હતા. માણસ જેવા વિચાર કરે છે. તેવા વિચારોથી તેનું હૃદય ઘડાતું જાય છે અને છેવટે તે તન્મય બની જાય છે. જિતારિ રાજાને માટે પણ તેવું જ બન્યું હતું. સંસર્ગની અસર થવા માટે જે કહેલ છે તે યોગ્ય જ છે, કારણકે संतप्तायसि संस्थितस्य पयसो नामापि न ज्ञायते, मुक्ताकारतया तदेव नलिनी यत्र स्थितं राजते। स्वात्यां सागरशुक्ति कुक्षिपतितं तज्जायते मौक्तिकं, प्रायेणाधममध्यमोत्तमगुणाः संसर्गतो जायते" ॥ એટલે—તપેલા લેખંડપર જળ બિંદુ પડતાં તેનું નામ માત્ર પણ જણાતું નથી, તેજ જળકણ કમળપત્ર પર હોય તે મેતી સમાન ચળકે છે અને વળી સ્વાતિ નક્ષત્રમાં તે બિંદુઓ સમુદ્રની છીપમાં પડે, તે તે મેતીરૂપે પાકે છે એટલે સંસર્ગથી અધમ, મધ્યમ અને ઉત્તમ ગુણ પ્રાપ્ત થાય છે. જિતારિ રાજાનો મહિસાગર મંત્રી ઉંચા વિચારનો હતો, પણ તેવા તેના વિચારે રાજાને પસંદ ન હતા, તેથી તે પ્રધાનની સાથે જરૂર પૂરતજ પરિચય રાખતે તેને નીચ કારભારીએમાં એક પ્રચંડસિંહ નામે રાજાને અંગરક્ષક હતા. તે અત્યંત કૃર સ્વભાવને હતો. તેણે પિતાના નીચ આચાર વિચારેથી રાજાને એટલે બધે પરાધીન બનાવી દીધો હતે કે. એક ઘડીવાર પણ રાજાને તેના વિના ચાલતું ન હતું, રાજાને મેજ શેખના સાધન મેળવી આપવાને તેણે સારે શ્રમ લીધો હતો. પિતાના બધા નેકરેામાં અગર સંબંધીઓમાં તેને જ Jain Educationa International For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) રાજા પોતાના વક્દાર સેવક સમજતા હતા. પ્રચસિહુ માત્ર પોતાના સ્વાર્થ સાધવાને રાજાને બનાવટી લાગણી બતાવતા, તેની ખટપટ અને ઉપલક હેત ભરી વાતાથી રાજા, તેનું અ ંતર પારખી શકયા ન હતા. બીજા નીચ કારભારીએ પણ પ્રચંડસિંહને અનુસરીનેજ ચાલતા, કરણ કે તેમ કર્યા વિના તેમના સ્વાર્થ સધાય તેમ ન હતા, ઘણીવાર તેઓ કંઇ અપરાધ કરી આવે; તે પ્રચંડ સિંહના પ્રતાપથી તેઓ છુટી જતા. ઘણીવર તેાચારી કે દારીમાં સામેલ થઇને ફાવી જતા હતા. કુલીન કાંતાઓની લાજ લુંટવામાં તેઓ પાતે અચકાતા નહિ એટલુજ નહિ પણ રાજાને પણ તેવા અધમ માગે ઉતારીને તેને હાવરા બનાવી મુકયા હતા. આથી પ્રજાને અહુ ત્રાસ વેઠવા પડતા. કદાચ તેવી મમ તને કાઈ પ્રજાજના આગળ લાવે, તે પછી તેના ધનમાલ પર લુટ ચાલે, એટલે તેની મહા બુરી દશા થાય. આવા કારણથી ઘણાં ખરાં કારસ્તાના તેા તેમના છનાજ રહી જતાં, પણ અ ંદરખાને પ્રજાને એટલે બધા ત્રાસ વેઠવા પડતા કે જેનું વર્ણન ન થઇ શકે. કદાચ કેઇ એકાદ વાત બહાર લાવીને તેને ન્યાય માગવા આવે, તેા તેનાપર પેલા નીચ કારભારીએ બીજી તહેામત મૂકીને તેની કનડગત કરતા. < રાજાની વંશપર પરાથી ઉતરી આવેલે એક દુર્ણસ હુ નામે કેાટવાલ હતા. પ્રથમ તે સામાન્ય સીપાઇની નોકરીપર હતા, પણ પ્રચંડ સિંહના હથીયાર બનવાથી તે ઉંચી પાયરીપર આવી શકયા હતા. તેનામાં હાજી હા’ કરવાના માટેા ગુણું હતા, વલી સામે જેવા સ્વભાવની વ્યકિત હાય, તેવા સ્વભાવને તે ખની જતા હતા તેમજ પાતે અહુજ નરમાશથી ખીજા સાથે વાત કરતા, પેાતાને ગુસ્સા ચડયા હાય, તે પણુ વચનનાં મવેશમાં તે બતાવતા ન હતા માથી પ્રચ’સિંહ પાસે તે ફાવી Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ ગયો હતે કંઈ નવીન બાતમી મેળવવામાં અને નવા કાવાદાવા રચવામાં પ્રચંડસિંહ દુષ્ટસિંહને સામેલ કરતે, એટલે દુષ્ટસિંહ પણ તેની મરજી પ્રમાણે બરાબર ઘાટ ઘડી દેતે. આ બે પ્રપંચી પૂતળાઓ રાજાને અનીતિ, અનાચાર, દુષ્ટતા, કુરતા, ભ્રષ્ટતા, શિકાર, મદ્યપાન, માંસાહાર, પરસ્ત્રીગમન વિગેરે અધમ રસ્તે ઉતારતાં અચકાતા ન હતા. પિતાની પ્રજા કેવી સદાય છે, તેને ન્યાય મળે છે કે કેમ? અથવા હું પોતે મારૂં પ્રજપાલક તરીકેનું કર્તવ્ય બરાબર બજાવું છું કે નહિ? એ વિચાર કરવામાં તેની મતિને ગતિ મળતી ન હતી. મતિસાગર મત્રી, રાજાની દુર્દશા જોઈને અંતરમાં બહુજ પશ્ચાત્તાપ કરતો અને વખત મળતાં આડકતરી રીતે રાજાને રાજનીતિને બોધ આપવા ચુકતા ન હતા– "यः कुलाभिजनाचारै - રતિશુદ્ધ પ્રતાપવાના धार्मिको नीतिकुशल; स स्वामी युज्यते भुवि" ॥१॥ એટલે—“હે રાજન ! પિતાના કુળ અને વૃદ્ધ જનના આચારથી જે અતિશુદ્ધ હોય, જે પ્રતાપી અને ધાર્મિક હેય તેમજ જે રાજનીતિ અને ન્યાયમાં નિપુણ હોય, તેજ વસુધાને સ્વામી થવાને ગ્ય હેઈ શકે. વળી હે રાજન ! ઉદારતા, મનની મોટાઈ, પ્રજા તરફ પુત્રવત્ પ્રેમ દષ્ટ અને પ્રજાના સુખે સુખ માનવું એ રાજાઓને દૈવી ગુણ છે એ દિવ્ય ગુણથી રાજાએ પોતાની પ્રજાના અખુટા આશીર્વાદ મેળવી શકે છે. માટે પ્રજાને સુખી બનાવવી એ તે રાજાઓનો મુખ્ય ધર્મ છે. જુઓ રાજનીતિમાં પણ એવું કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ (૬) "प्रजां न रंजयेद्यस्तु, ના રક્ષાવિમિfૉઃ | अजागलस्तनस्येव, તા બન્મ નિરર્થ” . - એટલે—રક્ષણ વિગેરે ગુણેથી જે રાજા પ્રજાને પ્રસન્ન કરતો નથી, તેને જન્મ બકરીના ગળામાં રહેલ સ્તનની માફક નિરર્થક છે. આ કાંઈ અજ કાલનો રિવાજ નથી, પણ પરાપૂર્વથી રાજાએને એ અસાધારણ ધર્મ ચાલ્યો આવે છે. હે નરેંદ્ર ! પ્રજાને સતાવવાથી, તેના પર કરને ભારે બોજો નાખવાથી, તેને યેગ્ય ઈન્સાફ ન આપવાથી, તેની ઉન્નતિમાં સહાય ન કરવાથી, તેના જાનમાલને બચાવ ન કરવાથી તથા પ્રજાના સુખના ઉપાયે ન જવાથી તેમજ તેને વારંવાર પોતાની સત્તાના મદે દબાવવાથી કઈક રાજાએ પદભ્રષ્ટ થયા, પ્રજાની નારાજીથી ઘણા બેહાલ થયા અને કઈક વિના મતે મરણને શરણ થયા. જુઓ રાજનીતિમાં તેને માટે શું લખ્યું છે ? "प्रजापीडनसंतापात् ___समुद्भूता हुताशनः । રાજ્ઞા શ્રિયં vviાન, ___ नादग्ध्वा विनिवर्तते" એટલે–પ્રજાને પીડવાના સંતાપથી ઉત્પન્ન થયેલ અગ્નિ, રાજાના કુળ, લક્ષ્મી અને પ્રાણાને ભસ્મીભૂત કર્યા વિના નિવૃત્ત થતું નથી. અર્થાત્ બાળી નાખે છે. હે સ્વામિન ! આપ પોતે કાંઈ અજ્ઞાન કે બાળક નથી તે પ્રજાના હિત માટે સતત કાળજી રાખવી, એ તમારે અને મારે Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ (૭). ધર્મ છે. વ્યવહારના વિકટ પ્રસંગોથી પ્રજાને બચાવવામાં આવે તે નિર્વિને ધમાંચરણ કરતી પ્રજાના ધર્મને છઠ્ઠો ભાગ રાજાને મળે છે, પણ રાજા પોતાની ફરજ બજાવતો હોવો જોઈએ. જે રાજા પોતાના કર્તવ્યથી ભ્રષ્ટ થાય છે, તે નીતિ અને ધર્મથી પણ ભ્રષ્ટ થાય છે. ઘણીવાર રાજાઓ જે પતિતાવસ્થા પામતા હૈય, તે તેમની પાસે રહેનારા તેમના કારભારીઓને લઈને જ તેમ બને છે. જે સુજ્ઞ ન્યાય નિપુણ અને ધર્મિષ્ઠ કારભારી હાય, તો રાજા પણ ન્યાયી અને ધમી બને છે. અને જે દુષ્ટ દગાબાજ, સ્વાથી, કુર, નિર્દયી અને લંપટ અધિકારીઓની સેબતા રાજાને મળે, તે અવશ્ય તેનામાં તેવાજ સંસ્કારે દાખલ થાય છે. તે ખરી રીતે રજાના હિતકારી સેવકે નથી પણ કેવળ અહિતકારી જ છે તેવા પ્રપંચી પૂતળાઓની સેબતે રાજા પિતાની વહાલી પ્રજાના શ્રાપ હરી લે છે, એ અધમ અધિકારીઓને ચેપ રાજાને જીંદગી સુધી ખુવાર કરે છે. હે પ્રજાપાલ! આપ પિતે વિવેક દષ્ટિથી વિચાર કરશે, તે બરાબર સમજી શકાશે.” એ પ્રમાણે મતિસાગર મંત્રી રાજાને સમજાવીને ચાલ્ય ગયે. આ વખતે પેલા પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ હાજર ન હતા. પ્રધાનના ગયા પછી તેઓ આવ્યા અને કેટલીક વાત ચીત ઉપરથી તેમના જાણવામાં આવ્યું કે–મતિસાગર મંત્રી રાજાને કંઈક આડું અવળું સમજાવી ગયેલ છે.” એટલે તેમણે એકાંત સાધીને વિચાર કર્યો કે –“વારંવાર રાજ જે મંત્રીના સમાગમમાં આવશે અને મંત્રી તેને સમજાવતો રહેશે, તે જરૂર રાજા - પણ હાથમાંથી છટકી જશે, એટલું જ નહિ પણ પછી તે આપણે અહીંથી ભાગવું પણ ભારે થઈ પડશે, માટે કેઈ ઉપાય શોધ પડશે.” એમ બને એકમત થયા પછી પ્રચંડસિંહ બેલ્ય–“ભાઈ દુષ્ટસિહ! એ કેઈ ઉપાય બતાવે કે એ અતિસાગર દિવાન અહીંથી દૂર ટળી જાય. વળી તેમ કરતાં આપણું નામ બહાર ન Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ (૮) આવે, પણ બધા લેકેની સમક્ષ રાજા પિતેજ તેને એ હુકમ કરે અને પ્રધાન તે હુકમને રાજી ખુશીથી શિરસાવંદ્ય કરી સ્વીકારી લે.” દુષ્ટસિંહ—મુરબી પ્રચંડસિંહજી ! આપ જે ફરમાવતા હિ, તે એ બિચારા દિવાનને દાવ પેચમાં લેતાં કેટલે વખત લાગવાને હરે, પણ જે જે હો આપને તેમાં છેવટ સુધી સામેલ રહેવું પડશે.” પ્રચંડસિંહ–“અરે ! પણ આપણે કંઈ કારસ્તાન રચીને તેમાં કયાં એને ફસાવ છે ? માત્ર તે અહીંથી કઈક બહાને દેશાંતર નીકળી જાય એટલે એક તે આપણને એની બીક મટી જાય. વળી તેટલી વખત મામાના પુત્ર જોરાવરસિંહને એ દિવાન પદવી મળે. સદાને માટે તે તે એ પદવીને લાયક પણ નથી; કારણ કે મોટા હોદા પર આવતાં મદથી છલકાઈને તે વખતસર આપણું પણ કાસળ કહાડી નાખે, અત્યારે થોડા વખતને માટે તેને પ્રધાનપદ મળતાં તે આપણે મહાન ઉપકાર માનશે. આપણે નિર્ભય થઈશું અને રાજાને રમાડવામાં પછી કંઈ પણ વિધ્ર નડશે નહિ. કહો આ કામ તમારાથી બની શકશે ?” દુષ્ટસિંહ–“હા, બહુજ સારી રીતે બનાવી શકીશ. તેવી કેઈ યુતિ શેઠવી પડશે. મહિસાગર ચાલ્યા ગયા પછી જોરાવર સિંહને દિવાનગિરી આપવા રાજા પોતે ખુશી છે એટલે તે બાબત માટે ખટપટ કરવા જેવું કંઈજ નથી, પણ માત્ર દિવાનજી ડાહ્યા થઈને વિદાયગિરી માગે, એવી કંઈ યુકિત પ્રયુક્તિને પ્રબળ પ્રવેગ કરે પડશે.' એ પ્રમાણે વાત ચીત થયા પછી દુષ્ટસિંહ તેવી યુકિત શોધવા માટે એક બે દિવસ એકાંત કરવાની માગણી કરીને ચાલતે થયે. દુષ્ટસિંહના ગયા પછી પ્રચંડસિંહ વિચાર કરવા લાગ્યા કે—“અહો ! દાવ કેવા સીધા ઉતરતા જાય છે ? રાજા Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જે વિચાર ધરાવે છે, તેની સાબીતી બરાબર પૂરવાર થતી જાય છે. પાપથી જ મન:કામનાઓ ફલિત થાય છે રાજાની આ માન્યતા મને પણ સાચી લાગે છે, હું જેમ કાવાદાવા રચતો જાઉં છું, તેમ દરેક રીતે ફાવતે જાઉં છું. હવે તો આ એક અતિસાગરની મુઝવણ ટળી જાય, એટલે પછી કઈ કાળજી કરવા જેવું જ ન રહે. રાજાજી તો મારા રમકડા ! હું જેમ કહું, તેમજ થાય. પછી મારી આજ્ઞા ઉઠાપનાર કોણ છે?” અહા ! દુર્જનોની બાજી કેવળ પ્રપંચસમજ હોય છે. તેમના આચાર અને વિચારમાં માત્ર દુષ્ટતાજ ભરેલી હોય છે. તેઓ જગતના નિષ્કારણ વેરી બને છે. કહ્યું છે કે– પૃ પીન નનાનાં, तृण जल संतोष विहित वृत्तीनाम लुब्धकधीवर पिशुना નિr૨ વૈરિનો ગતિ” | ? | એટલે–તૃણ, જળ અને સંતોષથી વર્તનાર મૃગલા, મસ્યા અને સજજનેના જગતમાં પારધી, મચ્છીમાર અને દુર્જને એ નિષ્કારણ વૈરી બનીને ત્રાસ આપે છે. પિતાને સ્વાર્થ સાધવાને તેઓ કૈક કારસ્તાન રચીને તેમાં વિશ્વાસુ માણસને ફસાવે છે. તેમના હૃદયમાં વિષજ ભરેલું હોય છે, અને તેથી તેઓ સર્ષ કરતાં પણ વધારે નીચતા વાપરે છે. કહ્યું છે કે “શિવનાં મુiાનાં, दुर्जनानां च वेधसा; विभज्य नियतं न्यस्तं, વિષે પુરો પુણે રિ” છે ? Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ (૧૦) અહે ! વિધાતાએ વીંછીઓને પૂછડામાં, સપના મુખમ અને દુર્જનોના હૃદયમાં એમ બરાબર નિયમિત રીતે વિભાગ પાડીને વિષ મૂકેલ છે. હવે અહીં દુષ્ટસિંહ પિતાના ઘરે નિવૃતિમાં બેસીને વિચાર કરે છે કે— મહિસાગર જેવા ચાલાક અને બાહોશ મંત્રીમાં - છતા દેષને આપ તે નજ બતાવી શકાય પણ તેને માટે તે બીજ કઈ રસ્તે શેઠે પડશે, ગમે તેમ કરીને પણ મારે એ કામ બજાવ્યા વિના તે છુટકે જ નથી, તે ગમે તે બુદ્ધિશાળી અને સુવિચારક છે, છતાં મારી કલ્પના શકિત પણ બ્રહસ્પતિને લજવે તેવી છે. અરે ! હા, બસ એને છેતરવાને એકજ સીધા માર્ગ છે. મહિસાગરને રાજાજીની સાથે ચર્ચા કરવા દેવી અને વખત આવે ત્યારે રાજાજી તેને સાક્ષાત ધર્મથી થતું સુખ સિદ્ધ કરી બતાવવા ફરમાન કરે. એટલે ભાઈ સાહેબને વિદેશ ગયા વિના છુટકે જ નહિ. અહીંથી ખાલી હાથે ગયા પછી તે માટે પૈસાપાત્ર થઈ સુખ સંપત્તિને લઈ આવતાં કેટલોક વખત ચાલ્યા જવાનો! વળી તેમ કરવા જતાં તે આવે કે ન પણ આવે, કારણ કે અસાધારણ સંપત્તિ કંઈ રસ્તામાં પડી નથી કે તે મતિસાગરને તરતજ મલી જાય, ઠીક છે. આ યુક્તિ પ્રચંડસિંહને બતાવી દઉં, એટલે તેમ કરવાની તે તજવીજ કરે. અહા ! હું પણ કેવો પતિને મહાસાગર કે મતિસાગરની મતિની ગતિને અટકાવતાં અચકાય નહિ. વારે દુષ્ટસિંહ તારી દગાબાજ દુષ્ટતાને કેણ કળી શકે તેમ છે ? બસ, દુનીયાજ દગાબાજ છે. તેમાં દગો કરનારજ ફાવે છે. એ પ્રમાણે વિચાર કરી મનમાં મગરૂર થતે દુષ્ટસિંહ પ્રચંડસિંહ પાસે આવ્યો દુષ્ટસિંહના મુખપર હર્ષની રેખાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ (૧૧) જણાતી હતી. જાણે કે મહાભારત કામ સાધીને આવતો હોય તેમ તે અભિમાનથી ઘેરાઈ ગયું હતું. પ્રચંડસિંહની પાસે આવતાં નમન કરીને તે નીચે બેઠે. તેના મુખની ખુમારી પરથી પ્રચંડસિંહને લાગ્યું કે–તે કારસ્તાન સાધીને પાર ઉતારવાની ચાવીને હાથ કરી લાવ્યા છે. એટલે પ્રચંડસિંહે કંઈક હિંમતમાં આવીને તેને પૂછયું. કેમ દુઇસિંહ! તમારી મતિને કંઈ ગતિ મળી છે? જે યુકિત હાથ લાગી હોય તે વેળાસર પાર ઉતારી દઈએ.” વાહ! મને સંપાયેલ કામથી હું ક્યારે પછાત પડયે છું? ગમે તેવું અગમ્ય અને અસાધ્ય કામ હોય, તો પણ આ દુષ્ટસિંહ તે અભિમાન આણને વચન ઉચ્ચાર્યા,” ધન્ય છે. ધન્ય છે, દુષ્ટસિંહ ! તમે તે મારા જમણા હાથ સમાન છે. તમારી સહાયતાથી દરેક કામ કરતાં મને બહુજ સુગમતા થઈ પડે છે. ખરેખર ! તમને હું જેટલી શાબાશી આપું, તેટલી ઓછીજ છે. ઠીક, હવે કહો તે ખરા, આપણા કામને માટે તમે કેવી યુકિત શોધી લાવ્યા છે? પ્રચંડસિંહ તેની પ્રશંસા કરતાં બેલ્યો. આથી દુષ્ટસિંહ જરા વધારે ફુલાઈને બોલ્યા–“જુઓ, રાજાજી અને પ્રધાનજી બંને ધમધર્મના વિચારમાં ઉતરતાં એક મત થતા નથી. મહારાજા કેવળ પાપાચરણથી ઉન્નતિ માને છે, જ્યારે મતિસાગર મંત્રી પુણ્યથી જ માણસ સુખ સંપત્તિ પામી શકે છે, આવા વિચારને રજુ કરે છે. મંત્રી ઘણીવાર રાજાને પોતાના વિચારે તરફ ખેંચવાને પ્રયત્ન કરે છે, પણ આપણે પ્રથમથીજ રાજાને પાપના વિચારમાં પ્રવીણ બનાવી દિધે છે, તેથી તે પિતાના વિચારે કદિ ફેરવતું નથી. એ તે આપણે બહુજ વખત જાતે જોઈ બેઠા છીએ હવે આપણે એવી યુકિત રચવી કે રાજસભામાં ઘણું લેકની સમક્ષ રાજાને Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ (૧૨) પ્રધાન સાથે તેવા વાવિવાદમાં ઉતરવાને અવકાશ આપે અને અગાઉથી રાજાજીને આપણે સમજાવી રાખીએ કે જ્યારે પ્રધાન પિતાને ધર્મનો પક્ષ સ્થાપવા બેસે, ત્યારે રાજા કહે કે તમે તમારે પક્ષ સાક્ષાત મને સાબીત કરી બતાવે” આમ થવાથી તે પોતે પિતાને પક્ષ સિદ્ધ કરવા દેશાંતર જવાનું કબુલ કરી લેશે. કારણ કે મંત્રી ધર્મને માટે પિતાનું સર્વસ્વ મુકી દેવાને પણ તત્પર થશે તેમાં કશે સંદેહ નથી. બસ, આ સિવાય બીજી એકે યુકિતમાં આપણે ફાવી શકીશું નહિ. બે લે, આ યુતિ આપના ગળે ઉતરે છે કે નહિ ?” વાહ રે મારા શાણા દોરત! બસ, આજ યુક્તિથી આપણા કાર્યની સિદ્ધ થવાની. શાબાશ છે, મારા દિલજાન મિત્ર! આ કામને માટે તમને વારંવાર અભિનંદન આપુ છું.” એમ કહીને પ્રચંડસિંહે પિતાને સંતોષ જાહેર કર્યો. પછી કાતીલ દિલના તે બંને પ્રપંચી પૂતળીએ એકવાર રાજાને ખુબ સંતુષ્ટ કરી, પિતાને પ્રપંચ ચલાવતાં પ્રચંડ સિંહે કહ્યું–“નેક નામદાર! અતિસાગર મંત્રીના અને આપના વિચારેમાં વારંવાર મતભેદ થાય છે. પિતાના પક્ષમાં લેવાને માટે તે આપશ્રીને સમજાવવા કંઈ બાકી રાખતું નથી, છતાં આપ એવા કયાં કાચા દિલને છે કે સાબીતી વિના તેના વિચારે સ્વીકારી ૯ ? આપ ભલા દિલના છે, તેથી આપને કંટાળો આવતો નથી, પણ આપને માટે અમારું અંતઃકરણ ઘણુ વાર દગ્ધ થઈ જાય છે. તે હવે એક વાર રાજ સભામાં જાહેર વાદવિવાદ કરીને તેને કહી દે કે–અગર તે તું પુણ્યના પ્રબળ પરિણામ રૂપ સંપત્તિને સાબીત કરી આપ અને નહિ તે મારી પાસે વાસ્વાર તેની બેટી તારીફ કરવાનું માંડી વાળ” આથી જે તેના દિલમાં સાચી ધગશ હશે, તે પિતાને પક્ષ, ગમે તેવા સંકટો સહન કરીને પણ સિદ્ધ કરી બતાવશે અને નહિ તો ખાલી બરાડા પાડતે બંધ થઈ જશે. નામદાર ! આ એક યુકિત અજમાવે, Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ (૧૩) એટલે ભવિષ્યમાં આપને થતે કંટાળે દૂર થઈ જાય.” જિતારિ રાજાને પ્રચંડસિંહની આ વાત કંઈક ગમતી થઈ અને બીજે દિવસે સભા ભરી ધર્માધર્મને વિવાદ કરવાને રાજાએ મતિસાગર મંત્રીને ચેતવણી આપી દીધી પછી રાજાએ પ્રચંડેસિંહને કહ્યું–‘પ્રચંડસિંહ ! યુકિત તે સારી બતાવી એથી આપણને બે વાતે સુખ થશે. જે પ્રધાનજી ધર્મથી થતી સુખ સંપત્તિને સાક્ષાત સિદ્ધ કરી બતાવશે અને તે વાત આપણું મનને સાચી લાગશે. તે તે માન્ય કરીશું અથવા તે મંત્રી પિતેજ બહાર ડેળ બતાવવા મોટી મારી વાત કરીને પોતે ધમી રહેવાને ઢગ કરતે હશે પણ વખત આવે તે સાબીત કરી આપવાને કાયર બનશે તે વારંવારની તેની ખટખટ ટળી જશે. એટલે પછી તે સંબંધમાં મને તેનું કહેવાપણું કંઈજ નહિ રહે. ઠીક છે, આવતી કાલે સભા ભરાશે. ત્યાં બધું જણાઈ આવશે.” હવે પ્રધાનને ચર્ચા કરવાની સુચના મળતાં તે મનમાં બહુજ સંતોષ પામ્યા. તેને એમ ભાસ્યું કે –“રાજાજીને ધર્મના વિચારે જાવાની જિજ્ઞાસા થઈ લાગે છે કે ઈપણ બાબતની જિજ્ઞાસા તે રૂચિને ભાવ બતાવે છે. પાપના પ્રચંડ વિચારેથી રાજા હવે નિવૃત્ત થશે અને તેમ થવાથી પ્રજામાંના ઘણા લોકોને તેની અસર થશે વળી રાજ ધમી થશે એટલે ધર્મને પ્રભાવ મહિમા અને ખ્યાતિ વધશે, જગે જગે ધર્મની ચર્ચાઓ થશે ધર્મના અલંકારરૂપ મુનિવરે માન પામશે. ધમની પ્રભાવના થશે અને ઘણા ભાયાત્માઓ ધર્મમય બનીને સદગતિ સાધી શકશે. ચથી શાળા તથા પગા’ પ્રજા હમેશાં રાજાને અનુસરતી હોય છે. ધર્મના ઉદ્યોગતથી નીતિ વિકાસ પામશે અને તેથી પરંપરાએ પ્રજાના સુખમાં વધારે થશે” એ પ્રમાણે હર્ષિત થઈને વિચાર કરતાં મતિસાગર મંત્રીએ તે દિવસ વ્યતીત કર્યો. મહિમા છે. વળી રાજા થવાથી પ્રજાએ વિચારાથી Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ (૧૪) પ્રકરણ ૨ જી. ધર્મ વિવાદ. “પ જપૂતળા” (બીજે દિવસે ઘણું લેકે કંઈક નવીન જાણવાની ઈચ્છા ઈ થી તેમજ રાજસભામાં દાખલ થયા. ઘણું માણસે રાજાના પક્ષના હતા, તેઓ પિતાના પક્ષને ટેકે આ પવાની ઈચ્છાથી ઉતાવળા આવીને રાજસિંહાસનની નજીક બેસી ગયા હતા. “ નવનરક્ષરાની ગાથા સર્વો" - એટલે—લેકે નવીન જાણવાને વધારે આતુર હોય છે. બધા લેકોનું કંઈ નવીન તરફ વધારે લક્ષ્ય ખેંચાય છે. આ સબળ નિયમને અનુસરીને સંખ્યાબંધ શ્રોતાઓ સભામાં ઉભરાઈ જતા હતા. અવસર થતાં મતિસાગર મંત્રી અને જિતરિ રાજા પણ આવીને બેસી ગયા. હવે–“રાજાજી શું કહે છે? તે જાણવાને કેટલાક લેકે એકીટસે રાજા તરફ જોઈ રહ્યા હતા અને પ્રધાનજી શું જવાબ આપે છે ? તે સાંભળવાને કેટલાક જિજ્ઞાસુઓ મંત્રીના મુખ તરફ માનની દષ્ટિથી નિહાળી રહ્યા હતા એવામાં રાજાએ મૌનને ભંગ કરીને કહ્યું. - સભ્યજને ! મારા જાતિ અનુભવના પૂરાવાથી સાબીત કરી આપું છું કે-દુનીયામાં પાપ કરનાર માણસ સુખ સંપત્તિ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ (૧૫) ભાગવે છે, ફૂડ, કપટ, દગો, પ્રપંચ અને કાવાદાવા કરનારા ફાવી જાય છે અને પેાતાના સ્વાર્થ સાધી લે છે. આ લેકના સાક્ષાત સાંપડેલા સુખેાની દરકાર ન કરતાં કેટલાક ધર્મના નામે ધમાલ કરનારા લેાકા પરલેાકના સુખની લાંખી લાલચથી દેહ દમન કરે છે. ખાનપાનનો ત્યાગ કરે છે, અને પગલે પગલે યમદૂતના ભયથી બિચારા સુખે નિદ્રા પણ કતા નહિ હાય. સ્માટલી ટિંબના પામ્યા છતાં પàાકમાં સ્વર્ગના સુખની સુખડી મળશે, તેની તા એક તલભાર પણ ખાત્રી નથી. માત્ર લીધેલી ચાલ્યા આવે છે, પણ તેઓ પશુની જેમ વિચાર શૂન્ય લાગે છે. અહા ! તે બિચારા યા પાત્ર છે. ” (6 રાજાના આ વિચાર સાંભળતાં મતિસાગર મંત્રી માલયા—— રાજન જેમ તમે તમારી સાબીતીથી પાપના માર્ગ સિદ્ધ કરી બતાવા છે, તેમ મારા જાત્યનુભવથી હુ‘ ધર્માંના માર્ગ સાબીત કરી બતાવું છું. એક માણસ પોતે કઈપણ પ્રયત્ન કરતા ન હાય, છતાં તેના બાપ દાદાની મિલ્કત પર તે તાગડધિન્ના કરતા હાય. તેથી તે પુણ્ય વિના અખુટ સંપત્તિ પામ્યા છે એમ તા નજ નહી શકાય. તેના પૂર્વકૃત પ્રબળ પુણ્યે તે તેમાં મુખ્ય કારણ ભૂતજ છે. આંખે વાવતાં તેનું ફળ જેમ કાલાંતરે મળે છે. તેમ પુણ્ય પાપનું ફળ પણ અત્યારેજ કરનારને મળી જાય એવા નિયમ નથી. રાજન ! તમે અત્યારે પૂર્વકૃત પુણ્યનુ ફળ સુખ સાહ્યબી ભાગવા છે અને અત્યારે જે કાઇ પાપ ભાવનાથી પ્રેરઇને અકૃત્ય કરે છે, તેનુ ફળ આગામી કાળે પામશે. તેથી ધર્મના ફળની અસિદ્ધિ સાખીત થતી નથી. ધર્માંધ થી થતા સુખ દુઃખના કાયદા જો અસિદ્ધ થઈ શકતા હાય, તેા જગતમાં કેટલાક જીવા સુખી અને કેટલાક દુ:ખી જે જોવામાં આવે છે, તેનુ શું કારણ હશે ? કેટલાક સુખ સાધનામાં જન્મ પામે છે, કેટલાકને સોંકટ વેચા પછી સુખ સાધના હોય, તે પણ નષ્ટ થઇ જાય છે. આવી વિચિત્ર અવસ્થાનું કઈ કારણ તા હાવુ જ જોઈએ For Personal and Private Use Only Jain Educationa International Page #21 -------------------------------------------------------------------------- ________________ (૧૬) સાંપડે છે અને કેટલાકના સુખ સાધનો તેઓના પ્રગટેલ પુણ્ય પાપ સિવાય તેનું અન્ય કારણ કંઈ નથી. કહ્યું છે કે– પુરવર સુવાચ ન પાતા, परोददातीति कुबुद्धिरेषा । पुराकृतं कर्म तदेव भुज्यते, અસત્તાનિ ત ારીરિબળા” | એટલે-સુખ-દુઃખ આપનાર અન્ય કઈ છે એમ માનવું તે કુબુદ્ધિ છે. પૂર્વે જીવે આસક્ત ચિત્તથી જે કર્મો કર્યા છે, તેનું જ ફળ ભેગવવામાં આવે છે. તમે સિંહાસન પર બેસીને માત્ર હકમ ચલાવતાં હજારે સેવકે આવીને હાજર થાય છે. પણ એક ગરીબ ભિક્ષુક દીનતાથી કરગરે છે. છતાં તે હજારેના ધકકા ખાય છે. તમે પણ મનુષ્ય અને તે પણ મનુષ્ય છતાં આટલો બધે તફાવત કેમ ? કારણ કે જ્ઞાનીઓ કહી ગયા છે કે “પત્નીનુરિળ વિવા, लक्ष्मी पुण्यानुसारिणी। - હાનાનુarળી વીર્તિ, દિ નુરળી” | એટલે–પરિશ્રમના પ્રમાણમાં વિદ્યા પ્રાપ્ત થાય છે, પુણ્યના પ્રમાણમાં લક્ષમી, દાનના પ્રમાણમાં કીર્તિ અને કર્માનુસારે બુદ્ધિ પ્રાપ્ત થાય છે. હે નરેંદ્ર! એ પ્રમાણે સંસારમાં નજરે પડતા સુખ દુ:ખના કેંદ્રનું મૂળ કારણ શોધવા જતાં પુણ્ય પાપ બરાબર સાબીત થાય છે, અને જ્યારે એ બને સિદ્ધ થયા, તે સૌ પ્રા@એને સુખ ઈષ્ટ છે, દુ:ખ કેઈને ગમતું નથી. જેમ આપણને Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ (૧૭) દુ:ખ ઈષ્ટ નથી, તેમ બીજાને પણ ઈષ્ટ ન હોય એમ સમજીને સુખના કારણરૂપ ધર્મ અથવા પુણ્યના આાદર કરવા, કે જેથી સુખ પ્રાપ્ત કરવામાં ખામી ન આવે. ” રાજા“ પ્રધાનજી ! તમે તથા અન્ય કારભારીએ આજે જે સત્તા, સુખ અને સાહ્યબી ભાગવી રહ્યા છે, તે તે માત્ર મહેરબાનીનું ફળ છે. તેમ બીજા પણ જે સંપત્તિના માલીક થઇ સ્વર્ગને બરબાદ કરે, તેવાં શીતલ સુખા અનુભવી રહ્યા છે, તે પણ એક બીજાની પાનુજ પિરણામ લાગે છે, કાઇ શ્રીમંત પોતાના વાણાતર પર મહેરબાની કરે અને તેને પોતાના વેપારમાં ભાગીદાર અનાવે, એટલે તે ધીંગા ધનવાન બની જાય, કાઈ ખાપદાદાના પોતાના પુત્ર-પૌત્રપર અતિશય પ્યાર હાય, તેા તે પેાતાના પુત્રની ખાતર હારી અને લાખો રૂપીઆ કમાવીને મૂકી જાય છે, તેમાં પુણ્યનું કઇ કારણ જણાતું નથી. આથી એમ સાબીત થઇ શકે છે કે જેમ મારી મહેરબાનીથી તમે સુખી છે, તેમ એક બીજાની મહેરબાનીથી શ્રીમંતા બધા સુખી થતા લાગે છે. ” પ્રધાન. રાજન ! આપની વાત કેવળ અસત્ય નથી, છતાં તેમાં પુણ્યનું પ્રમાણ તેા મુકવુ જ જોઇએ. તમારી પાસે ઘણા સેવક છે, છતાં તે બધાને તમે સાહ્યબી ભોગવતા અનાવી શકતા નથી. એક શેઠ પાસે સેંકડા વાળેાતરી હશે, છતાં તે બધાને શ્રીમતે મનાવી શકતા નથી, અને મહેરબાની કરે તા પણ સામાના પુણ્યના પ્રમાણમાંજ તે કરી શકે. વળી કેટલાક બાપદાદાની સંપત્તિના માલીક થઇ બેસે છે, તેમાં પણ પુણ્યની પરિસીમા તો ડાયજ છે. પેાતાના સતાના તરફ બધાને પ્રેમ હાય, છતાં કેટલાક વડીલેા પૂર્વ નુ` હાય, તે પણ ગુમાવતા જાય છે અને વળી કેટલાક તેા પુત્રને કરજના ભયંકર ખેાજાથી દુખાવતા જાય છે. અલબત્ત ! તે પુત્રના પુણ્ય ઉત્કૃષ્ટ હાય, તા ૩ Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ (૧૮) તેમની મિક્તને વારસે પુત્રને મળે છે. જુએ પુણ્યના ફળને માટે શાસ્ત્રકાર શું કહે છે – "कुलं विश्वश्लाघ्यं वपुरपगर्द जातिरमला, सुरूपं सौभाग्यं ललितललना भोग्यकमला । चिरायुस्तारूण्यं बलमविकलं स्थानमतुलं, થયો મવતિમાનાં ઘર્મત ” એટલે–સર્વોત્કૃષ્ટ કુળની પ્રાપ્તિ, નિરોગી શરીર, નિર્મળ જાતિ, સારૂં રૂપ, સૌભાગ્ય, રમણીય રમણી, બરાબર ઉપભોગમાં આવી શકે તેટલી લક્ષ્મી, દીર્ધ આયુષ્ય, સુંદર તારૂણા, સંપૂર્ણ બળ, અનુપમ સ્થાને અને અન્ય પણ જે કાંઈ સુખના સાધને માણસેને પ્રાપ્ત થાય છે, તે બધું ધર્મથી સાંપડે છે એટલે તે બધા ધર્મરૂપ વૃક્ષના ફળ છે. પુણ્યને અખૂટ ખજાને જેને ભરપૂર હોય, તેને સુખ સાધનની બેટ નથી, શત્રુએ તેને અનુકૂળ થઈ જાય છે અને બીજાઓને દુર્લભ એવી વસ્તુ તે પુણ્યવંતને સુલભ થઈ પડે છે. પુણ્યને મહિમા પણ કપનામાં ન આવી શકે તેવો અપુર્વ છે. કહ્યું છે કે – "आरोग्य भाग्योभ्युदय प्रभुत्वं, | સર્વ શારીરે જ જમવા तत्त्वं च चित्ते सदने च संपत् , संपद्यते पुण्यवशेन पुंसाम् ॥ એટલે–આરોગ્ય, ભાગ્ય, આબાદી, ઠકુરાઈ શરીરે ખુળ, લેકમાં પ્રતિષ્ઠા, અંતઃકરણમાં તત્વરૂચિ અને ભવનમાં સંપત્તિ આ બધું મનુષ્યને પુણ્યના ભેગે પ્રાપ્ત થાય છે. - - એમ સુખ-સંપત્તિની સિદ્ધિમાં ધર્મ કે પુણ્યની સિદ્ધિ આવી જ જાય છે. દુનીયામાં જે કાંઈ કાર્ય થાય છે, તે કારણ Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (૯) વિના તો નજ થઈ શકે. તેમાં નિમિત્ત કારણ અને ઉપાદાને કારણ એમ બે કારણની એ જના હોય છે. એક ઘટરૂપ કાર્યમાં કુંભાર, દંડ, ચક વિગેરે નિમિત્ત કારણ છે અને માટી તે ઉપદાન કારણ છે. કાર્ય થયા પછી જે કારણ અલગ થઈ જાય, તે નિમિસ કારણ અને જે કાર્યની સાથે જ રહે, તે ઉપાદાન કારણ ઘટમાં ઉપાદાને કારણે માટી છે. તેમ શ્રીમંતાઇ, સુખ સાહ્યબી કે રાજ્ય પામવાના નિમિત્તે કારણે ઉદ્યમ, સંગ વિગેરે છે અને તેમાં ઉપાદાન કારણ પુણ્ય છે. કારણ કે તે વિના તે ગમે તેટલા પ્રયત્ન કરતાં પણ પૂત સુખાદિક મળી શકે જ નહિ. આમ સુખની સાથે પૂણ્યને ગાઢ સંબંધ રહેલો છે. તે ગમે તેવી યુકિતઓથી પણ અસિદ્ધ થઈ શકે તેમ નથી ? તેને છેડે આણ–એ બુદ્ધિનું બીજું લક્ષણ છે. રાજા–“પ્રધાનજી ! જગતમાં યુક્તિઓની કે ઈ પેટ નથી. જે વધારે યુકતવાદ કરી જાણતો હોય, તે પિતાના પક્ષને સ્થાપન કરી શકે. સાક્ષાત પ્રમાણને કેરે મૂકીને તમે બધું પક્ષ પ્રમાણથી સિદ્ધ કરે છે કે જેને માટે કશે પૂરાજ ન મળે, જ્યાં પૂર્વભવનીજ ખાત્રી ન હોય, ત્યાં પૂર્વભવને પૂરા શા કામને ? અમે તે પ્રત્યક્ષ પુરાવાનેજ માન આપનારા છીએ. જે તમે પિતે તેમ કરી બતાવતા હો, તે વખતસર માનવામાં આવે, નહિ તે શબ્દ જાળમાં જેમ લગભગ બધી દુનીયા ફસાઈ ગઈ છે. તેમ અમે ફસાવા નથી માગતા. હે મંત્રીશ! તમને જે ધર્મના સિદ્ધાંતની બરાબર ખાત્રી થઈ હોય તે તમે પિતાના અનુભવથી સાબીત કરી બતાવો કે જેથી સહુ કોઈને ખાત્રી થાય. ધર્મને રંગ તમારા અંતરમાં સટ જમ્ય હેય, તમે પાંચ પંદર મહિના દેશોતર પ્રવાસ કરી, ધર્મથી અખુટ સંપત્તિ મેળવીને અમને બતાવી આપો કે જેથી અમને અન્ય સાબીતીની જરૂરજ ન પડે અહીંથી તમે ખાલી હાથે ઘરબાર મુકીને એકલા દેશાંતરમાં નીકળી જાઓ અને પુણ્યના પ્રભાવથી અસાધારણ કરો છો માને કરે જ્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સંપત્તિ ઉપાર્જન કરી આવે, એટલે અમે પુણ્યના પક્ષને માન આપતા થઈએ. બોલો આ વાત તમને ગમતી હોય, તે સિદ્ધ કરી બતાવે, અને નહિ તે એ તમારી લાંબી પહોળી શબ્દ જાળને સંકેલીને શમશાનની ભવ્ય ભુમિમાં સમાવી ઘો. 1 મતિસાગર મંત્રીને રાજાની એ વાત પસંદ પડી, ધર્મના ધોરી માર્ગ માટે તેને જરાપણ સંશય ન હતો, તેમ પુણ્યને માટે તેને એટલે બધે વિશ્વાસ બેસી ગયો હતો કે धर्मो जनन्युद्दलितोखिलात्तिः। धर्म:पिता चिंतितपूरिता, धर्मःसुहृद्वचित नित्यहपः" । એટલે–પ્રાણુઓને ધર્મએ મહામંગલરૂપ છે, ધર્મ એ સમસ્ત પીડાને દૂર કરનાર જનેતા સમાન છે. ધર્મ એ મન માનતી વસ્તુને લાવી આપનાર પિતા સમાન છે, અને ધર્મ એ નિરંતર હર્ષને વધારનાર મિત્ર સમાન છે. આવી માન્યતા તેના મેરેમમાં ઓતપ્રેત હતી. પુપ્ટની સિદ્ધિ માટે સ્વપ્ન પણ તેને કઈવાર શંકા થઈ ન હતી. એટલે સંતુષ્ટ થઈને મહિસાગર પ્રધાન બેલ્ય–“નરેંદ્ર! આપનું વચન મને પ્રમાણ છે. હું આપને ધર્મની બરાબર સાબીતી કરી બતાવીશ. વિદેશ જતાં ગમે તેટલા સંકટ સહન કરીશ, પણ કાર્ય સાધ્યા વિના તે પાછો નહિજ આવીશ. “હું પતિયામિ થી લઈ સાધા”િ આ મહા વાક્યના ફરમાન પ્રમાણે વતીશ કહે, નામદાર! હવે આવતી કાલથી મને વિદેશ જવાની પરવાનગી છે ?” રાજાએ બહુજ લઠ્યપુર્વક પ્રધાનના મુખ તરફ બારીકઈથી જોયું, પણ ત્યાં શોકની લેશ માત્ર પણ છાયા જોવામાં ન Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૨૧) આવી. તેનું વદન પ્રસન્ન હતું અને તેના પર હર્ષની છાયા છે વાઈ રહી હતી. એટલે રાજાએ પ્રસન્ન વદને કહ્યું—“મંત્રીરાજ ! દૃઢતા ધારણ કરીને તમે તમારા કામમાં ફતેહ મેળવે–એજ છેવટની મારી આશિષ અને ભલામણ છે. બસ, હવે તમારી અનુકૂળતાએ તમે અહીંથી વિદાય થઈ જજે. અહીંના ધન, વાહના દિક સાધનેની તમને અપેક્ષા નથી. તમે હવે માત્ર પોતાના પગે સંપત્તિના શિખર પર ચડવા માગે છે અને આબાદીના સહવાસમાં એશ આરામ કરવા ચાહો છો. તમારું હૃદયબળ સતેજ છે એમ તે દીવા જેવું દેખાય છે. વળી ધર્મની ભાવનાથી તમારૂ અંતરંગ સચોટ રંગાયેલ છે. એમ પણ ચેખું દેખાઈ આવે છે. તમારી મતિ ધના ધેરી રસ્તામાં ગતિ કરી રહી છે. એમ સ્પષ્ટ સમજાય છે. બુદ્ધિના લક્ષણ માટે કહેવામાં આવેલ છે કે– મના દિ જળ, } प्रथमं बुद्धि लक्षणम् । प्रारब्धस्यांत गमनं, દ્વિતીય પુદ્ધિ અક્ષણ” | એટલે—કઈ પણ દુષ્કર કાર્ય સમજીને તેને પ્રારંભ ન કરે-એ બુદ્ધિનું પ્રથમ લક્ષણ છે અને પ્રારંભ કર્યા પછી કામ કરવામાં દેખાઈ આવતે તમારે ઉત્સાહ, તે બુદ્ધિના બીજા લક્ષણને સુચવી આપે છે. વળી ઉત્તમ જનેની કાર્યદક્ષતા માટે નીતિકારે કહે છે કે— “દિનૈપુરપુરારિ પ્રતિમાના प्रारब्धमुत्तमजना न परित्यजंति"। એટલે–વારંવાર વિનોથી પ્રતિઘાત પામ્યા છતાં ઉત્તમ જને આરંભેલ કાર્યને અધવચ મુકી દેતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨૨) - તમારૂં શૂરાતન વિનામાં અડગ રહેવાના તમારા સામને સાબીત કરી બતાવે છે. બસ, હવે તમારી હિમ્મતને ઉત્સાહના અમૃતથી સિચીને કાર્ય સિદ્ધિના મીઠાં ફળ તેમાં લાવી બતાવે–એવી શુભ ભાવનાથી હું તમને વિદાયગિરી આપું છું.” આટલું બોલી રહ્યા પછી રાજા મૌન રહ્યો આ વખતે ક્ષણવાર સભા પણ સચિવને અનિમેષ નયને નિહાળી રહી. તેના શૌર્ય અને ધર્મની સૌ અંતરમાં પ્રશંસા કરવા લાગ્યા. રાજ પક્ષના કેટલાક પ્રપંચી પુતળાઓ પ્રમાદ પામ્યા. ધર્મના પ્રભાવની પ્રશંસા કરનારા કેટલાક ધર્માત્માએ તેને અંતરથી આશીર્વાદ આપવા લાગ્યા, કેટલાક સજજને રાજાના કદાગ્રહને મનથી નિંદવા લાગ્યા કેટલાક કૌતુક પ્રિય જનની કૌતુક કામના પૂર્ણ થઈ તેથી તેઓ મનમાં જ મસ્ત થઈ રહ્યા. પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ પાથરેલ પ્રપંચ જાળમાં મહામંત્રી મતિસાગર સપડાયે તેથી તેમની ખુશાલીને પાર ન રહ્યો. અરે! દુષ્ટ દગાબાજો ! તમે તેના પ્રચંડ પુણ્યરૂપ પ્રદીપની આગળ પતંગીયા જેવા છે. તેના ધર્મરૂપ મહા તેજસ્વી સૂર્યની આગળ તમે ખદ્યોત (ખજુઆ) સમાન છે, તમે તમારા પ્રપંચથી અત્યારે ફાવી જવાથી પ્રમાદ પામે છે. પણ દૈવ એ તમારા કારસ્તાનને હજાર નયને નિરખી રહ્યું છે. અત્યારે તમારા પુણ્યની પ્રબળતાથી બે ઘડી પ્રમાદ પામી લ્યો, પણ આખિર ‘દગા કિસકા સગા નહિખોદ તે પડે અને “વાવો તેવું લણે' આ કહેવત તમને લાગુ પડ્યા વિના રહેશે? અંતે જરૂર તમારા પાપને ઘડે કુટશે એને તેમાંથી નીકળતી મહા જવાળાઓ તમને બાળીને ખાખ કરશે. પાપ પોતેજ છેવટે કાળે સાપ થઈ આવીને દશે છે. જુઓ, જાઓ, પાતકી પ્રમાદીઓ! આ લેક તમને કે કીંમતી બેધ આપે Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ (૨૩) “ તો થા જર્મ, तत्कुर्वति प्रमादिनः। जन्मांतर शतैरेते, शोचन्तोऽनुभवन्ति यत्" ॥ એટલે–પ્રમાદને વશ પડેલા પ્રાણીઓ હસતાં હસતાં એવા કર્મો કરી નાખે છે કે જે કર્મો તેમને સેંકડે જન્મ સુધી રોતાં રેતાં ભેગવવાં પડે છે. પૃથ્વી પર પુરૂષ રૂપે અવતરેલા ! રાક્ષસે ! ઠગબાજીના ઠાઠમાં ઠેઠ નાક સુધી નિમગ્ન થઈને તમે જે દગાબાજ દુનીયાનાં દાન બન્યા છે પણ આખરે દુન્યવી દેવાનો દિવ્ય પ્રભાવ પ્રગટ થતાં તમારી પથરાયેલ પ્રપંચજાળ ક્ષણમાત્રમાં ખેદાન મેદાન થઈ જશે. પોતાના અભિમાનના ઓટલે બેસીને જગતમાં જંગ મચાવનારા કૌરની કઠિન દશા ચારે ખુણે ચર્ચાય છે. મેટાઈના ગર્વ-ગજપર આરોહણ કરી રામ રમણી (સીતા) ને રમત માત્રમાં હરણ કરી, છેવટે પાયમાલીની પથારી પર પિોક મૂકીને પડનાર લંકાપતિ રાવણના આજે જગે પગે અપવાદના ગીત ગવાય છે. દુધ પીને દુનીયાને ઝેર આપનારા ઝેરી નાગે! ઘડીવાર તમે પણ મન માનતી હેરેને લ્હાવે લઈ ત્યાં. પણ વિહેંગરાજ (ગડ) આવતાં તે તમારા રામ રમી જવાના. અરે! અધમતાના અંધકારમાં આળોટતા આત્માઓ ! જરા ઉંચે આકાશમાં નજર ફેરે. ચંદ્રમા પૂર્ણતા પામ્યા પછી ક્ષણતા પામે છે, ગ્રહપતિ સૂર્ય ઉદય પામી દુનીયાને પ્રકાશીને પાછે અસ્ત પામી જાય છે, પુષ્પ વિકસિત થઈ ઘડીવાર પછી કરમાય છે. પિતાના પરાકમથી ધરાને ધ્રુજાવનારા ધરણે પતિઓ કાળની વિકરાળ ફાળ પાસે લાચાર બની ગયા. નાદાનીમાં નથી નિરાંત માની હક ખત્તા ખાના હેવાનો! ચાર દિવસની ચટકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ચગદાઈને શા માટે ખુવારીના ખાડામાં પડવા પાગલ બને છે? બસ, કેલસાને સાબુથી દેવાનું હેય નહિ. તે સાબુથી ઉજળા ન થાય, પણ અગ્નિ બાળીને તેને ઉજળા કરે. રાજ સભામાં વાદ વિવાદ થયા પછી મંત્રી અને રાજાના વિચારોની ખેંચતાણ થતાં કેટલાક મધ્યસ્થ અને સાક્ષર સભાસદેએ મંત્રીનું “ધર્મબુદ્ધિ અને રાજાનું પાપબુદ્ધિ એવું ઉપ નામ રાખી દીધું. બસ, પોતાના મુલ નામ કરતાં તે બંને ઉપ નામથી અધિક ઓળખાવા લાગ્યા. સંવાદ થઈ રહ્યા પછી રાજા, મંત્રી અને સભાસદે સર્વે પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. મંત્રી અને રાજાના વિવાદની વાત નગરને ચારે ખુણામાં પવનની જેમ પથરાઈ ગઈ. ત્યારથી ઘણા ખરા લોકે રાજાને પાપબુદ્ધિના નામથી જ બેલાવતા અને મતિસાગર મંત્રીને ધર્મબુદ્ધિના નામથી પીછાનવા લાગ્યા. મતિસાગર કો રાજા માં પવનનીય અને રાજાને યથા ના તથા : 'જ Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૫) પ્રકરણ ૩ જુ. કામઘટની પ્રાપ્તિ. ત્તિ guથાન કુરાતાનિ” ' " शरणमशरणानां नित्यमेको हि धर्मः" m 3 હિં મા ir જે મારામાં જ, કેરા ( રા જ સભામાંથી ઘરે આવ્યા પછી મતિસાગર મંત્રીને છેક છે પિતાના કુટુંબની કંઈક કાળજી થઈ. તેણે વિચાર કર્યો Uછે કે—સ્ત્રીને પિતાના પતિનેજ મુખ્ય આધાર છે, જે તેને વિદેશમાં સાથે તેડી લઉં, તે પગ બંધન થાય, મન માનતી મુસાફરી થઈ ન શકે અને દેશાંતરમાં વિવિધ વિટંબનાઓ વેઠવી પડે, એટલે સ્ત્રી જાતિના કોમળ હૃદયને વધારે આઘાત લાગે - ત્રી આવી ચિંતાથી કંઈક ઉદ્વિગ્ન થાય છે, એવામાં વિજય સુંદરી તેની સ્ત્રી આવી. પિતાના સ્વામીને ચિંતાતુર જોઈને તે બોલી “પ્રાણનાથ! આજે આપ ચિંતામગ્ન કેમ દેખાઓ છે ? સદી હસતું અને પ્રસન્ન વદન-ચંદ્ર આજે ખેદરૂપ રાહુથી કેમ ઘેરાયેલ છે ? શું રાજાએ આપનું કંઈ અપમાન કર્યું છે કે અન્ય અમલદારે કંઈ પ્રપંચ જાળ રચીને આપને ફસાવ્યા છે ? ધર્મવાસિત આપના હૃદયમાં ચિંતારૂપ પિશાચણને કેહવાર સ્થાન Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ મળ્યું નથી અને આજે તે કેમ દાખલ થઈ શકી ? સ્વામિન્ ! જે હકીક્ત હોય તે પ્રગટ કરી મને તે દુ:ખમાં ભાગીયણ બનાવી દુ:ખ કંઇક ઓછું કરે હું આપની અધગના હોવાથી મારી ફરજ છે કે સુખ દુઃખમાં આપની સાથે રહી તેમાં ભાગ લઉં.” પિતાની પત્નીને કેમળ વચન સાંભળતાં મંત્રીનું હદય વધારે પીગળ્યું છતાં જરા વધારે હિમ્મત બતાવીને તે કહેવા લા –“પ્રિયતમા ! તને જોતાં મારી ચિંતામાં વધારે થાય છે. એક તરફ તારા પ્રેમનો પ્રતિબંધ મને આડે આવે છે અને બીજી બાજુ પુણ્યની પરીક્ષા કરવાને પ્રવાસની પ્રતિજ્ઞા લઈને ચાલ્યા આવું છું, પણ તારી ચિંતા મને ક્ષણભર મુગ્ધ બનાવી દે છે, બેલ પ્રિયા! તારી સંમતિ તે મારે લેવી પડશે ” સ્વામીના વચનથી તે સમજી ગઈ કે –“પતિને પરદેશ જવાને પ્રસંગ આવ્યો છે, માટે હું તેમાં વિદ્ભકર્તા થઈશ, તે તે ભ ત્સાહ થઈ જશે. માટે તેમને એકદમ હતાશ બનાવવા એ કુલીન કાંતાને ધર્મ નથી. તેમના ઉત્સાહને કંઈક પાણી મળી શકે તેમ મારે અનુકૂળ થઈ જવું એગ્ય છે.” એમ ધારીને વિજયસુંદરી બેલી–“સ્વામિનાથ ! કેઈપણ કાર્યમાં મદદગાર થવાને બદલે હું બંધનરૂપ કે ચિંતારૂપ થાઉં એ શબ્દ સાંભળતાં મારું દિલ દગ્ધ થાય છે. કુલીન કામિનીનું એ કર્તવ્ય નથી કે પોતાના સ્વામીના કાર્યમાં તે વિન્નરૂપ થાય. માટે હવે જે વિચારે તમે સ્વયમેવ બાંધીને ચિંતાને સ્થાન આપ્યું છે તેથી નિવૃત્ત થઈ મને જે કંઈ ફરમાવશે, તે પ્રમાણે વિના વિચાર્યું હું કરવાને તૈયાર છું. આપના કાર્યમાં હું વિન્નરૂપ ન થાઉં તેમ વર્તાવા મારી ઈચ્છા છે.” - પ્રિયતમાના આ બેલથી મંત્રીને ન ઉત્સાહ આવ્યું. તે અંતરમાં બહુજ સંતુષ્ટ થયે. રતિને રતિભાર બનાવે અને રંભાને રેવરાવે તેવી રૂપવતી તથા સરસ્વતીને શરમાવે તેવી Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (૨૭) બુદ્ધિમતી પિતાની પ્રમદા, અન્ય કામિનીઓના જેવી કદાગ્રહી નથી એમ મંત્રીને ખાત્રી થઈ. એટલે મંત્રી ચિંતામુકત થઈને બાલ્યો“કુલીન કાંતા ! ધન્ય છે તારા કસાયલા વિચારેને ! બસ, તારા એ કીંમતી વચનથી મારી કાળજી દૂર થઈ ગઈ આજે રાજાની સાથે મારે ધર્મ સંબંધી વિવાદ થયે. તેમાં રાજાએ સાક્ષાત સાબીતી માગી. એટલે મેં ખાલી હાથે કઈ જાતના સાધનની સહાયતા લીધા વિના અહીંથી વિદેશ નીકળી જવું. ત્યાં ધર્મના પ્રભાવથી અખુટ સંપત્તિ મેળવીને રાજાને પુણ્યના ફળની સિદ્ધિ બતાવી દઉં. આ કામ બજાવવા જતાં તારી કાળજી મને વિહ્મરૂપ થઈ પણ તારા હિંમ્મત ભર્યા વચનોથી હવે હું નિશ્ચિત થયો છું. પ્રિયા ! હું એ કાર્ય બજાવીને કયારે આવું, તેનો નિર્ણય અત્યારે બાંધી શકાય તેમ નથી. વળી દેશાંતર જતાં કેવા સંકટ સહન કરવા પડશે, તેની પણ અત્યારે કપના થઈ શકે તેમ નથી. આવા વિકટ સંગે હેવાથી તેને વિદેશ જતાં મારી એજ ભલામણ છે કે–તું જિનધર્મ આરાધવા સદા તત્પર રહેજે, વૃદ્ધ વડીલોની આજ્ઞામાં રહીને તેમની ભકિત કરજે” “હું પ્રધાનની પત્ની છું એવા અભિમાનને અંતરમાં સ્થાન આપીશ નહિ, પણ હું એક સામાન્ય ગૃહિણી છું.” એમ હૃદયમાં માની લેજે. આપણા ભવનમાં જે કે અત્યારે સારી સમૃદ્ધિ છે. પણ મારા ગયા પછી કદાચ રાજાની બુદ્ધિ ફરે અને તે મિલ્કત જપ્ત કરે, તોપણું કુળ મર્યાદાનો લેપ ન કરતાં ગૃહ-ઉદ્યાગ કરીને આજીવીકા ચલાવજે, રેટીઆના પ્રેમાળ ઉધોગમાં તું છે, માટે ઘર બેઠે તે કામ કરી જે કાંઇ મળે, તેનાથી વૃદ્ધ કુટુંબીઓનું પોષણ કરજે, ઉદ્ધતાઈથી કેાઇ સ્વછંદી કામિનીના કુસંગે આપણા પૂર્વજોની કીર્તિને કલંક લગાડીશ નહિ. જાન, માલ અને પ્રાણુ કરતાં પણ સ્ત્રી ધર્મ (શીલ) ની વધારે સંભાળ કરજે, શીલ રક્ષા કરવા જતાં લ્હાલા પ્રાણનું બલિદાન આપવું પડે તે એક પગલું પણ પાછી હઠીશ નહિ, સાધનના Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ (૨૮) અભાવે કદાચ દિવસભરમાં એકવાર ખાવાનું મળે તે પણ લખું તેમજ કદિ એકાંતરે એક વખત ભેજન મળે, તે તેમાં પણ સંતોષ માની લેજે પણ નીતિ-ધર્મના સદાચારને જરા પણ ઝાંખપ લગાડીશ નહિ. વખતના વિભાગ પાડીને કામ કરવાની આદત રાખજે કે જેથી વૃથા વખત ગુમાવવો ન પડે, પારકી નિંદા, કુથલી કે ઠઠ્ઠાબાજીમાં કાલક્ષેપ કરીશ નહિ. પ્રભુભકિતમાં અમુક વખતને ભેગ જરૂર આપજે પ્રતિદિન એક સામાયિક કરતાં સંસારની વિચિત્રતાને વિચાર કરજે– “દૈવ સત ગીત, આદિત શારીરિમિકા अद्यैव ते न दृश्यन्ते, વર્ટ વાઢા તિ” | એટલે—અહે! જેમની સાથે આજે હસ્યા, ગાયું અને ખેલ્યું, તે આજેજ અસ્ત થઈ ગયા. અરે! કાલની ચેષ્ટા કેવી ભયંકર છે ? "संपदो जलतरंग विलोला, यौवनं त्रिचतुराणि दिनानि । " રાજવાબ્રમિવ બંધુ, किं धनैः कुरूत धर्ममनिन्यम्" ॥ એટલે–સંપત્તિઓ બધી જળના તરંગ સમાન ચપળ છે. યૌવનને રંગ ત્રણ ચાર દિવસ રહેવાને છે. અને આયુષ્ય તો શરદ ઋતુના વાદળાં સમાન ચંચલ છે. માટે હે સુખ ધનની લાલચ તજીને ધર્મ આદરે. “જે થાડ્યું પુરુષ મારિ, રાતિ ગૃતિ રતિ વIિ Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ निद्राक्षये तच्च न किं चिदस्ति, . सर्व तथेदं हि विचार्यमाणम्" ॥ એટલે–સ્વપ્નમાં પુરૂષ જેમ ગમન કરે છે, આપે છે, લે છે, કામ કરે છે અને બેલે છે, નિદ્રા ઉીં જતાં જેમ તેમાંનું કશું જોવામાં આવતું નથી, તેમ વિચાર કરતાં દુનીયાની બાજી બધી ઇંદ ધનુષ્ય અને પાણીના પરપોટા જેવી લાગે છે, હે શાણી! તું પિતે વિચક્ષણ છેતેથી તેને વધારે કહેવા પણું ન હોય, મારા શોકમાં વખત ન વીતાવતાં ધર્મકર માં તે સફલ કરજે. વડીલે કદિ મારૂં સ્મરણ કરી ખેદ પામે, તે તેમને શાંત વચનેથી ધર્મને બેધ આપજે. તારૂં નિર્મળ શીલ અને ધર્મકૃત્ય, મને કાર્ય સાધવામાં જરૂર સામેલ થશે, જેમ પ્રજાને ધમશ રાજાને મળે છે, તેમ પત્નીની પવિત્રતાને પ્રભાવ પતિને આપદમાંથી ઉગારી લે છે, મારા કામમાં સત્વર ફતેહ મળે એજ તારે ઈચ્છવાનું છે. બસ, હવે હું આવતી કાલે પ્રભાતે બ્રાહ્મ મુહૂર્તે અહીંથી નીકળી જઈશ.” એ પ્રમાણે પોતાની પત્નીના મનનું સમાધાન કરીને મતિસાગર મંત્રીએ પોતાના વડીલેની અનુજ્ઞા મેળવી. વૃદ્ધપણે પુત્રના વિદેશગમનથી જે કે તેમને ભારે ખેદ થયો, છતાં તે કઈ રીતે અટકે તેમ ન હોવાથી તેમણે રાજીખુશીથી રજા આપી. - હવે બીજે દિવસે શુભ મુહૂતે પોતાની પત્નીના મુખથી–હે નાથ ! આ દીન દાસીની હારે વહેલા આવજે. શાસન દેવતા આપને સુકાર્યમાં સહાયતા આપીને તેમને ઈષ્ટ સાધક બનાવે.’ એ પ્રમાણે શુભ-આશીષ શ્રવણ કરી પંચ પરમેષ્ઠીના સ્મરણપૂર્વક અતિસાગર મંત્રી પોતાના ઘેરથી વિદાય થયા. પિતાના ઘરબાર કુટુંબ અને સુખના સાધને મૂકતાં મંત્રીના મનમાં લેશ પણ ખેદ ન થયે, તેના વદન પર ઉમંગ અને ઉત્સાહ તરી આવ્યા હતા. એક સત્ત્વવાન્ પુરૂષ ગમે તેવા વિકટ સમયે Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ (૩૦) ઓવતાં પણ પોતાના કાર્યની સિદ્ધિ કરી શકે છે. રામચંદ્રને સમુદ્ર તરીને લંકા જીતવી હતી, સામે રાવણ જે રાક્ષસપતિ રિપુ અને પિતાની પાસે સંગ્રામમાં સહાયતા કરનાર વાંદરાઓ હતા, તેમ છતાં તેણે રાક્ષસે ને સંહાર કરીને રાવણને જીતી લીધે એટલું જ નહિ પણ તેને યમધામમાં મેકલી દીધો. માટે કાર્યની સિદ્ધિ મહા પુરૂષના સત્ત્વમાં રહેલી છે, તેમના બાહ્ય ઉપકારણે (સાધન) ઉપર સાધ્યસિદ્ધિને આધાર નથી. કાયર જનો પોતાના ઘરમાં પણ ભય પામે છે અને સત્ત્વવંત સજજને વિકટ અટવી પર્વત કે શત્રુઓના મધ્ય ભાગમાં રહ્યા છતાં વ્યાકુલ કે નિરાશ થતા નથી. તેઓ પોતાના પ્રાણ કે પૈસાની પરવા કરતા નથી, પણ માત્ર એક સર્વને જ સત્કૃષ્ટ માને છે, કહ્યું “સારાનરીનાં, - તિરાર્થરિનામા प्रभ विष्णुन देवोऽपि, કિં પુના શો કન” | એટલે—સત્ત્વમાંજ સંપૂર્ણ આસ્થા રાખનારા અને પિતાની લીધેલ પ્રતિજ્ઞાને બરાબર પાળનારા એવા નર વિરેને દેવતા પણ ડગાવી-ચલાવી ન શકે તે સામાન્ય માણસનું શું ગજું? એક સત્ત્વ જે સતેજ હોય, તે ગઈ લક્ષમી પાછી આવે છે, સંપત્તિ અને કીર્તિ પણ સત્વર સાંપડે છે. જુઓ, સત્વશાળી વનરાજ (સિંહ) ને કેાઈની દરકાર હોતી નથી. કહ્યું છે કે “Is સાથોડ્યું, શsgHપરિઝરડા स्वप्नेऽप्येवंविधा चिंता, मृगेन्द्रस्य न जायते"॥ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ (૩૧) ' એટલે—“અરે ! એકલે છું, સહાય વિનાને છું, શરીરે દુબળ જે છું અને મારે પરિવાર પણ નથી” આવી જાતની ચિંતા સિંહને સ્વપ્નમાં પણ થતી નથી. જેને સત્ત્વની સહાયતા છે, તે બીજાની સહાયતાને ઈચ્છતે નથી. પોતાના એક માત્ર સત્ત્વની સહાયતાથી આજે મતિસાગર મંત્રી ભયંકર મહા અટવી અને દુર્ગમ ડુંગરમાં ભટકે છે. તેની પાસે કશું સાધન નથી. હાથમાં હથીયાર નથી, શરીર કીંમતી વસ્ત્રો કે અલંકારે નથી, દાસ દાસી કે પરિજન નથી, રથ અધ કે પાયદળ નથી, તે પિતેજ એક પગે ચાલનાર પ્રવાસીની જેમ આમ તેમ આથડે છે. પિતે ક્યાં ચાલ્યા જાય છે, તેનું પણ જેને કંઈ ભાન નથી. માત્ર આગળ આગળ ચાલ્યા જવું–એજ તેનું અત્યારે લક્ષ્ય છે. સવારથી બપોર સુધી અવિછિન્નપણે ચાલતાં તે અત્યારે એક ઘર અરણ્યમાં આવી ચડયે છે. સત્વની એક માત્ર સહાયથી તેણે આજે મહાભારતે કામ ઉપાડ્યું છે. કેઈની સહાય ન હોય, છતાં તે પાછો હઠે તેમ નથી. બપેર થતાં સૂર્યના તાપથી અને સતતું ચાલવાથી મંત્રી કઈક શ્રમિત થયા, તેણે નિજ રણના જળથી સ્નાન કરી, ફળાદિ કથી ક્ષુધા શાંત કરીને એક સહકાર વૃક્ષ નીચે જમીનપર શયન કર્યું. જેણે જન્મથી કઈ વાર સૂર્યને તાપ સહન કર્યો નથી, સુધા તૃષાની વેદનાને જેને અનુભવ નથી, એકાકી જેણે કોઈવાર પ્રવાસ કર્યો નથી, તે મંત્રી આજે પગે ચાલતાં થાક્યો પાક ધરણી પર ઢળી પડે છે તેને કોઈ સુખપ્રન પુછનાર નથી. ઘડીભર વિશ્રાંતિ લીધા પછી તે આગળ ચાલ્યા, માર્ગની તેને ગમ ન હતી. ક રસ્તે ક્યાં જવાનું છે, તેની માહિતી કેણુ આપે ? નિર્જન વનમાં સર્વત્ર શૂન્યકારજ માલુમ પડતા. માત્ર વિરલા પક્ષીઓ આમ તેમ ઉડતા, શીયાળવા દોડતા દેખાતા, વાઘ કે વરૂને અવાજ કાને અથડાતે અને કઈ કઈ જગે નિર્ભય થઈને સુતેલા સિંહ જોવામાં આવતા હતા. આવા વિકટ વનમાંથી Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ (૩૨) પસાર થતાં તે ખેદ પામતું ન હતું. લગભગ સાંજ સુધી તે સતત્ ચાલ્યો, પછી ફળાહાર કરીને તેણે વિસામે લઈ લીધો, આગળ જવાનો માર્ગ સુગમ ન હતું, છતાં તે પોતાની ઈચ્છાનુસાર ચાલતો અને વચમાં થાક લાગતાં તે બે ઘડી આરામ કરી લેતે. એમ જંગલમાં તેણે કેટલાક દિવસો પસાર કર્યો. એક વખત રાત્રે તે ઘર અરણ્યમાં ચા જતે હતે. તે વખતે આકાશમાંના તારલાઓ એકીટસે જાણે તેને જોઈ રહ્યા હતા. ચંદ્રમાને હજી ઉદય થયો ન હતો. અંધકારના સહાયથી રાત્રિએ પૃથ્વી પર પિતાનું રાજ્ય જમાવ્યું હતું. ચોતરફ દષ્ટિ ફેરવતાં અંધકાર સિવાય કશું જોવામાં આવતું ન હતું શિકારી પશુઓની ભયંકર ગજેનાથી વન ગાજતું હતું, સિંહની ગર્જના, વાઘના બરાડા અને શીયાળવાઓની કીકીયારી સાંભળતાં એ એકલા પ્રવાસીને ભયની કંઈ જ અસર ન થઈ. એવામાં એક રાક્ષસ કે જે સુધાથી બહુજ આકુળ વ્યાકુળ થઈ ગયો હતો, તે એકદમ મંત્રીની પાસે દોડી આવ્યો. પિતાને ખેરાક વિના પ્રયાસે પ્રાપ્ત થયેલ જાણુને તે સંતુષ્ટ થયે. આવા અરણ્યમાં મનુષ્યના માંસને ગંધ પણ મળે મુશ્કેલ, ત્યાં સાક્ષાત્ જીવતા મનુષ્યની ભેટ થઈ ગઈ, તેથી તે રાક્ષસ ક્ષણભર નાચવા લાગી ગયે. તેના વિકરાળ સ્વરૂપથી ક્ષોભ ન પામતાં મંત્રીએ તેને મામા કહીને પ્રણામ કર્યા. પરંતુ "क्षुधातुराणां न दया न लज्जा" એટલે–ક્ષુધાતુરને દયા કે શરમ ન હોય. તરતજ તે રાક્ષસ બેલી ઉઠ–અરે ! અહીં મામાનું સગપણ કહાડીને શું છટકી જવા માગે છે? રાક્ષસ કંઈ મનુ ષ્યને મામે થઈ શો હશે? ભલા માણસ! એકવાર તે તું તૈયાર થઈ જા. હું તારું ભક્ષણ કરીને તૃપ્તિ પામીશ, ત્યારે જ મને કંઈ વિચાર કરવાનું સુજશે. બસ, તારા ઈષ્ટ દેવને સંભારી લે. હવે તું હમણાજ મારું ભક્ષ્ય થઈ જઈશ.” ઉતાવળીયા - Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ (33) ક્ષસના આ ખેલ સાંભળતાં મંત્રીએ તેને બહુજ નમ્રતાથી જણાવ્યુ—જીઓ, મામા! મારી એક અરજ સાંભળેા. હુ' મહા ઉમંગથી એક કામ કરવા નીકળ્યા છે. તે કામ થયા પછી હું તમારી પાસે તરત માવીશ અને તમારી ભૂખ ભાંગીશ. મા વાત હું કંઇ કપટ માછથી કહેતા નથી, પણ સાચે સાચી વાત છે. કાર્યના આશા ભગ કરવામાં મહા પાપ છે. માટે અ જિલ જોડીને હું આપની પાસે એટલી યાચના કરૂ છું કે તેટલે વખત જવાની મને છુટ આપો.” એટલે રાક્ષસ જરા હસીને એલ્યેા—લ્લ્લાહુ ! રે મતિના સાગર! મા દુનીયામાં એવું કેણુ છે કે જે મરણને વાંછે ? એકવાર તું મારા હાથમાંથી છટકી ગયા પછી પાછા તુ અહીં મરવાને આવે ખરો કે ? વાહ! તું તે પ્રપંચના માટા પહાડ લાગે છે. પણ ખચ્ચા ! હું પણ રાતે માતે રાક્ષસ છુ. તારા જેવા પંડિતાઈની પુછડી હલાવનારા કઇકને હુ હજમ કરી ગયા છું. વળી કાળા માથાના માનવીને વિશ્વાસ કરવા એજ મૂર્ખાઇ છે. પ્રથમ હાથમાં આવેલ શિકાર જવા દઈને પછી પસ્તાવા કરી હાથ ઘસવાથી શું વળે ? "" ત્યારે મતિસાગર મંત્રીએ તેને સભ્યતાથી વધુ સમજાવતાં કહ્યું—મામા! હું પ્રતિજ્ઞા પૂર્વક કહું છું કે તમારી પાસે જરૂર આવીશ. છતાં તમને મારાપર વિશ્વાસ ન હેાય, તે તમે જે શપથ કે આરોપ મૂકે, તે સ્વીકારવાને તૈયાર છું. કોઇ જાતની આણ કે પ્રતિજ્ઞા ઉઠાવવાને તત્પર છું. પણ મને એકવાર મુકત કરી મારા કામ ભણી જવા દ્યો.” ,, રાક્ષસે વિચાર્યું કે મા કોઇ અગત્યના કામની પ્રતિજ્ઞ લઇને નીકળ્યે લાગે છે. તેના ઉત્સાહ ભંગ કરવા તે પણ ઉચિત નથી. વળી એ પેાતે પ્રતિજ્ઞાથી કહે છે કે ‘હું આવીશ ! તેમ For Personal and Private Use Only Jain Educationa International Page #39 -------------------------------------------------------------------------- ________________ (૩૪) છતાં એ પાતાની પ્રતિજ્ઞાના ભંગ કરી નહિ આવે, તે પૃથ્વીના ગમે તે પડમાંથી હું તેને શેાધી લાવીને તેના શરીરના રાઇ રાઇ જેવડા કટકા કરીને બદલેા લઈશ. મનુષ્યનું શું ગજું છે કે રાક્ષસને છેતરી જાય ? ’ એમ ચિંતવીને રાક્ષસ બાલ્યું-તું કાઇ પ્રતિજ્ઞાપાલક મનુષ્ય લાગે છે. તેથી તારી પ્રતિજ્ઞાના ભંગ ન થવા દેવા માટે તને અત્યારે હું છુટા કરૂ છું. પણ તારે નીચેની શરતા કબુલ રાખવી પડશે. જો એ શરતા તું તારા મુખથી કબુલ કરીશ, તે અહીંથી જવા પામીશ.’ મંત્રી—મામા ! આપ જે શરતા કહેા, તે કબુલ કરવાને તૈયાર છું. ખેાલા, શી શરત છે? ત્યારે રાક્ષસ નીચેની શરત કહેતા ગયા અને મ ંત્રી કબુલ કરીને તેના પાતક સ્વીકારતા ગયા-રાક્ષસ----પુનર સાથે પરવરી, ગર્ભગળાવે જે મંત્રી—જો ફિર નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—આગલથી વ્રત ઉચ્ચરી, વલતાં વિરાધે જેહ; મંત્રી-જો ફરી નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—માવિત્રને જે અવગણે, ગુરૂને એલવે જે; મંત્રી—જો ફરી નાવું તેા મુને, પાતક લાગજો તે;' રાક્ષસ——વિશ્વાસઘાત કરે અને, પાંતે વચે જે,' મંત્રી—જો ફરી નાવું તેા મુને, પાતક લાગજો તે;' રાક્ષસ—સંખારા જે સુકવે, દવ લગાડૅ જે; મંત્રીજો ફરી નાવું તે મુને, પાતક લાગજો તેહ; રાક્ષસ—પાપસ્થાનકને આચરે, અઢાર ભેદે જે;’ મંત્રી—જો ફરી નાવું તે મુને, પાતક લાગો તે;’ રાક્ષસભાઇ હણે ભગિની પ્રતે, મુનિ હત્યા કરે જે;’ મંત્રીજો ફરી નાવું તેા મને, પાતક લાગો તે;' રાક્ષસ-‘સાતે વ્યસના સેવતાં, અનરથ ઉપજે જે; For Personal and Private Use Only Jain Educationa International ૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ (૩૫) ત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ ૮ રાક્ષસ–બબાલ ગાય સ્ત્રી બંને, જગમાં મારે જેહ મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગો તેહ, ૯ રાક્ષસ–ગોરા ગમન કરે ગેલથી, જૂ લીખ મારે જેહ મંત્રી–જે ફરી નાવું તો મુને, પાતક લાગજે તેહ ૧૦ રાક્ષસ–રેકી મારગ ધ ને, અછતા આળ વદે જેહ ' મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ;' ૧૧ રાક્ષસ–ધમી થઈ ધુરતપણે લોકને ધુતે જેહ [મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તે; ૧૨ રાક્ષસ–ીધે ગુહ જાણે નહિ, કુપથ ચલાવે છે; મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તેહ, ૧૩ રાક્ષસ-દ્રવ્ય દેવનું વાપરે, પૂજ્યને સતાવે જેહ; મંત્રી–જે ફરી નાવું તે મુને, પાતક લાગજે તે ૧૪ એ રીતે શરતો સ્વીકારી, રાક્ષસની પરવાનગી લઈને મંત્રી ત્યાંથી ચાલતો થયે ધીર પુરૂષો પોતાના પ્રાણ કરતાં પ્રતિજ્ઞાને અધિક સમજે છે. કહ્યું છે કે " राज्यं यातु श्रियो यान्तु, ___ यान्तु प्राणा विनश्वराः । या मया स्वयमेवोक्ता, वाचा मा यातु कर्हिचित्" ॥ એટલે–રાજય, લક્ષ્મી કે નાશવંત પ્રાણે પણ ચાલ્યા જાઓ, પરંતુ પિતે બેલેલ પ્રતિજ્ઞા વચન કદાપિ મિથ્યા ન થાઓ. વળી એક કવિએ તે એટલે સુધી કહ્યું છે કે વ શ નૈવ જોયસરવા Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ यात्यस्य संस्पशजकश्मलाना, प्रक्षालनायेवरविः पयोधिम्" ।। એટલે—હું આમજ કરીશ” એવી પ્રતિજ્ઞા લીધા પછી જે સત્વહીન થઈને પિતાના વચનને લેપે છે, એવા કાયર પુરૂધના સ્પર્શથી મલીન થયેલા પિતાના કિરણને જાણે છેવાને માટે સુર્ય સમુદ્રમાં પ્રવેશ કરે છે. વસુધાને વિભૂષિત કરનારાએ મહા પુરૂષના મહત્ત્વ આગળ દેવતાઓ પણ દીન બની જાય છે. શાસ્ત્રકાર કહે છે કે— “પરિ મહાપુરિકા, पडियन्नं अन्नहा नहु कुणंति । - છતિ રીત્ત, ત ર પથામ’ || ; એટલે—મહા પુરૂષ પ્રાણત સુધી પણ પિતાના વચનને અન્યથા કરતા નથી. અર્થાત્ વચનને લેપતા નથી, દીનતા પામતા નથી અને કોઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. અતિસાગર મંત્રી હીમ્મતથી આગળ ચાલ્યા જાય છે. એવામાં પ્રભાતે કઈ નગરની નજીક તે જઈ પહોંચે. ઉપવનના વૃક્ષેમાં રહેલા વિહંગમ કલરવથી તેનું સ્વાગત સાચવવા લાગ્યા વિકસિત થયેલા પુષ્પોથી લચી રહેલ લતાઓને કંપિત કરીને પવને તેને પુષ્પાંજલિ આપી ભાગ્યવંત જાને કુદરત પણ સત્કાર કરે છે. રવિરાજે પિતાના સોનેરી કિરણે પૃથ્વી પર પાથરી દીધા ભકતજને શૌચ સ્નાનાદિ કરી મંદિરે ભણું જવા લાગ્યા વિદ્યાર્થીએ મુકત કઠે ઘેષ કરવા લાગ્યા અને વ્યવસાયી લેકે પિતાના ઉદ્યમમાં જોડાયા. નગરની પ્રવૃત્તિ જોતાં મંત્રીને સંતોષ થયા. પિતાને જિનભકિતની ભાવના જાગ્રત થઈ. ત્યાં થોડે દૂર Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ (૩૭) ઉપવનમાં એક ગગનચુંબી શિખર તેના જોવામાં આવ્યું. તેને જોતાં મંત્રીનુ મન જિત ભકિતને માટે અધિક તત્પર થયું. તરતજ તે મંદિર ભગી વન્યા અને ત્યાં જઇ પહોંચ્યું. જિનાલયના બાહ્ય દેખાવથી તે વધારે હર્ષિત થયા. ઘણા દિવસથી અટવીમાં ફરતાં તેને જિનમદિરના વેગ મળ્યે ન હતા તેનુ મન જિનભકિતને માટે અતિ ઉત્સુક બની રહ્યુ હતુ. એટલે તરતજ સ્નાન કરી, શુદ્ધ વસ્ર પરિધન કરીને તેણે જિન પુજા કરી. સ્નગ પુજા, ચંદન પુજા, પ પુજા, પુષ્પ પુખ્ત વિગેરે અનેક પ્રકારે તેણે જિનભગવ’તની પુજા કરી, પછીજિન પ્રતિમાની સન્મુખ બેસી એકાગ્ર મનથી તેણે આ પ્રમાણે જિને દ્ર સ્તુતિ કરવાના પ્રારંભ કર્યો— 66 अद्य प्रक्षालितं गात्रं, नेत्रे च विमलीकृते । मुक्तोsहं सर्वपापेभ्यो, નિનેન્દ્ર ! તવ વર્ણનાત્” ।। હે ભગવન ! આપના દર્શનથી માટે મારાં ગાત્ર અને અને નેત્ર પવિત્ર થયા તથા પાપપકથી હું મુક્ત થયે. “ નેન નિનેન્દ્રાળાં, सद्भच्या वंदनेन च । न तिष्ठति चिरं पापं, છિદ્ર તે થયોવમ્ ” ॥ હે નાથ ! આપના દન, ભક્તિ અને વદનથી, જેમ છિંયુક્ત હાથમાં પાણી ન રહે, તેમ ભવ્ય જનના ચિરકાલના પાંપ નષ્ટ થાય છે. હે જગદ્ગુરી ! આપની પુજાના પણ પુર્વ મહિમા છે * વવસર્ગા: ક્ષય પાન્તિ, छिद्यन्ते विघ्नवलयः । For Personal and Private Use Only Jain Educationa International Page #43 -------------------------------------------------------------------------- ________________ (૩૮) મન પ્રસન્નતાતિ, હે ભગવન ! આપની પુજા કરતાં ઉપસર્ગો બધા નાશ પામે છે, વિધ્રો ટળે છે અને મન પ્રસન્ન–સંતુષ્ટ થાય છે. ત્તિ સુકુરિતાનિ સુરત, તે સાવિ પતા પરમાર भूषयन्ति भुवनानि कीर्तयः, पूजया विहितया जगद्गुरोः " ॥ હે જગત્પતિ! આપની પુજાથી દુષ્ટ દુરિત દુર જાય છે. સંપત્તિ સત્ત્વર આવીને ભેટે છે તથા સત્કીર્તિ દુનીયામાં ફેલાય છે, “ન ચાન્તિ કાર્યો દ્રિમાઉં, न प्रेष्यतां नैव च हीनयोनिम् । न चापि वैकल्यमिहेंद्रियाणां, જે વરચંત્યત્ર નિપૂનામ” | હે વીતરાગ ! જે મનુષ્ય અસાધારણ ભાવથી આપની અર્ચા કરે છે, તેઓ દાસભાવ, દરિદ્રતા, પરાધીનતા, હીન જાતિ તેમજ ઈંદ્રિયોની હીનતા કદિ પણ પામતા નથી. મંત્રીની અનુપમ ભકિતથી તે જિનબિંબને અધિષ્ઠાયક કપદી નામે યક્ષ બહુજ પ્રસન્ન થયા. કારણ કે અનુપમ ભાવથી ભકિત કરનારા ભકતજને વિરલા જ હોય છે. દેવતાની પ્રસન્નતા નિષ્ફળ ન થાય. તે યક્ષ પોતાના દિવ્યરૂપથી તરતજ ત્યાં પ્રગટ થયે. આ દિવ્ય મૂર્તિ અચાનક પ્રગટ થયેલ જોઈને મંત્રી આશ્ચર્ય ચકિત થઈ ગયે. મંદિરની બહાર આવીને મંત્રીએ યક્ષને પ્રણામ કર્યો. એટલે યક્ષે પ્રસન્ન વદને કહ્યું કે “હે મહાનુભાવ! હું પદ નામે યક્ષ છું આજની તારી અપૂર્વ ભકિત જોઈને તારા પર પ્રસન્ન થયો છું. દેવના Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ છે. " આ ઘટ સમથર તરફ નજર (૩૯) દર્શન નિષ્ફળ ન હય, માટે આ તને કામઘટ આપું છું, તેને સ્વીકાર કરીને મને કૃતાર્થ કર, તારા જેવા પાત્ર મળવા દુર્લભ છે. તેમ આ કામઘટ પણ દુર્લભ છે. કામઘટ તરફ નજર કરીને મંત્રીએ કહ્યું “હે યક્ષરાજ ! આ ઘટ તે સુંદરીએ ના શિરપર શેભે. પુરૂષને તે એ લેતાં પણ શરમ લાગે. હે યક્ષ! એને હું મુસાફર સંભાળું કયાં ? મારે તે પૃથ્વીના પડપર પ્રવાસ કરવાનું છે. એટલે આને Wાડીને હું ક્યાં ફેરવ્યા કરૂં?” ત્યારે યક્ષ બેલ્ય-અસત્વશાળી! તું એમ ન બેલ, આ તને ઉપાધિરૂપ નહિ થાય એ અદશ્યરૂપે તારી પાછળ પાછળ ચાલ્યો આવશે. વળી એ કાંઈ જેવી તેવી વસ્તુ નથી કે તું એની ઉપેક્ષા કરવા તત્પર થયે? જે સાંભળ-ઈચ્છિત વસ્તુને આપનાર એ કામકુંભ છે. દિવ્ય પ્રભાવથી એ મને વાંછિત વસ્તુ મેળવી આપે છે. તું જે કંઈ ખાન, પાન, વસ્ત્રાદિ વસ્તુ એની પાસે માગીશ, તે તરતજ એ હાજર કરશે. કલ્પવૃક્ષ, રત્નચિંતામણિ અને કામકુંભ-એ ત્રણે સરખા પ્રભાવવાળી વસ્તુ છે. માટે હે મહાશય ! એ તારા અસાધારણ પુણ્યથી જ તેને પ્રાપ્ત થઈ છે. એનાથી તારી સર્વ કામના સિદ્ધ થશે એટલું કહીને તે યક્ષ અદશ્ય થઈ ગયા. કામકુંભની પ્રાપ્તિથી મંત્રીના આનંદનો પાર ન રહ્યો. સાક્ષાત જાણે પુણ્ય-સિદ્ધિ સામે આવીને પ્રાપ્ત થઈ હાય—એમ તે માનવા લાગ્યા. અહે! પુણ્યના પ્રભાવથી દુર્લભ વસ્તુ પણ સુલભ થઈને સાંપડે છે. આજે જે દરિદ્ર જે દેખાય છે, સાધન હીન અને ભિખારીની જેમ ભટકે છે, તેની પુણ્યદશા પ્રગટ થતાં એક બે ઘડીવારમાં તે અણધારી સુખ-સંપત્તિનો માલીક થઈ બેસે છે. એ પુણ્યના અસાધારણ મહિમાને કેણુ વર્ણવી શકે? - --- - Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ (૪) પ્રકરણ ૪ થ શ્રી સંધ-ભક્તિ. “વિશ્ર્વ સોનું તન્ન, कमले जिनशासने । चिरं विवेकवाब्जीयात्, શ્રીસંઘો, રાખŻસવત્ ” ॥ ગત–સરોવરને વિષે જિનશાસનરૂપ કમળમાં રાજહંસ સમાન વિવેકને ધારણ કરનાર એવા શ્રીસંધ ચિરકાલ જયવંત વૉ. મતિસાગર મત્રીને હવે માગળ પ્રયાણ કરવાની જરૂર ન રહી. પુણ્યની સિદ્ધિ બતાવવાને તેને કામઘટ મળ્યા, વળી માર્ગે ચાલતાં કામકુભ સંભાળવાની કે ઉપાડવાની પણ તેને ઉપાધિ ન હતી. એટલે તે પાછા પોતાના નગર તરફ કર્યાં. પા તાના વતને જતાં રસ્તા વચ્ચે તેને પેલા રાક્ષસને સંતુષ્ટ કરવાનુ ખાકી હતુ. તેથી મંત્રી જે માગે આવ્યા હતા, તેજ રસ્તે પાછા ચાલ્યે. મરણને ભેટવા જતાં તેનું મન લેશ પણ પાછું ન હતું. અત્યારે તે તે એમજ સમજતા હતા કે રાક્ષસના હું ભક્ષ્ય થઈશું. તેની ઇચ્છા મુજબ હવે તેને મારે શરીર આપણુ કરવુ પડશે. ગમે તેમ થાએ, પણ મારે તા . પૂના " Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ (૪૧) નિશ્ચય પ્રમાણેજ ચાલવાનું છે.” . વાહ રે! ભડવીર ભવ્યાત્મા! લક્ષ્મી, વૈભવ, સંપત્તિ કે વિલાસને આમંત્રણ કરનારા મનુષ્યની જગતમાં ખોટ નથી, પણ પ્રાણેને અંત લાવનાર મરણને આમંત્રણ કરનાર તે લાખે કે કડેમાં એકાદજ મળી શકશે. ધન્ય છે શૂરવીરેના સરદાર મતિસાગર! તને ધન્ય છે ! તારી જનેતા અને જન્મભૂમિને ધન્ય છે ! તારા કુળ, જાતિ અને ધર્મને ધન્ય છે ! કારણ કે “ચાર ક્ષતિ રજિસ્ટ લાઇટ, कू विमति धरणि किलचात्मपृष्ठे । अम्भोनिधिर्वहति दुःसहवाडवाग्नि मंगीकृतं सुकृतिनः परिपोलयन्ति" સ્વીકારેલ કાલકૂટ-વિષને શંકર અદ્યાપિ તજતો નથી, પિતાની પીઠ પર કુર્મ–કાચબા ધણીને ધારણ કરે છે, અને મહાસાગર દુસહ વડવાનલને વહન કરી રહ્યો છે, તેમ પુણ્યવંત પુરૂષો અંગીકાર કરેલ નિર્વાહ કરે છે. ને આગળ ચાલતાં મંત્રી રાક્ષસને લેટ. રાક્ષસ તે તેને જોઈને ચકિત જ થઈ ગયે. ગમે તેવી શરતે આડે આવતી હોય પણ પ્રાણાંત વખતે મનુષ્ય તેને નિર્વાહ કરી શકતી નથી. સૌને જીવવું ગમે છે. ઘણા મનુષ્ય દુખ-દાવાનળથી દગ્ધ થયા હશે, વ્યાધિઓથી વ્યાપ્ત હશે, દારિદ્રયથી દબાયલા હશે, પરાધીનતાનાં પાશમાં પડેલા હશે અને જરાથી જર્જરિત બનેલા દેહંથી ડગમગતા હશે, છતાં મૃત્યુનું નામ પણ કે ઈને મીઠું લાગતું નથી. અંતઃકરણના ઉંડા ભાગમાં રહેલી કેાઇ પ્રેરક ઈચ્છા જાણે તેમને અટકાવતી હેય, અથવા– હજારો કંઈ નિરાશામાં, અમર આશા છુપાઈ છે.” ના વડવાનલન કરીને ધાર ‘ત પુરૂ Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ (૪૨) હજારે નિરાશામાં કઈ એવી અમર આશા છુપાઈ રહેલી છે કે જેને લીધે મનુષ્ય ભવિષ્યપર ભસે રાખી બેઠો હેય છે. વીવન મશાન ઘર” એટલે – જીવતે નર ભદ્રા-સુખ સંપત્તિ પામે. આ સં. સ્કારે સૌ કોઈના હૃદયમાં સજજડ બેસી ગયેલા હોય છે, તેથી ભયંકર દુઃખાવસ્થામાં પણ મરવું કેઈને ભાવતું નથી. અરે! મરવું તે દુર રહ્યું, પણ મર એ શબ્દ માત્ર કહેતાં, પણ માણસને કેટલો બધો ગુસ્સો ચડી આવે છે, તે મરણની અવસ્થા કેટલી બધી ભયંકર હશે ? મંત્રીએ રાક્ષસને મામા કહી બેલા અને પ્રણામ કર્યા. રાક્ષસ તો તેના આ અસાધારણું સાહસથી અંજાઈ ગયે. તે કંઈ પણ બોલી શક્યો નહિ. એવામાં મંત્રીએ મીઠાશ ભરી. વાણુથી કહ્યું કે-હે રાક્ષસ! હું તારી પાસે મરવા આવ્યો છું, તેમાં તે કંઈ શંકા જેવું જ નથી. મારે જે પોતાનો બચાવ કરવાની ધારણા હેત તે તારી પાસે મરવા આવવાની મારે જરૂર ન હતી. પણ– “સિંહ ગમન સુપુરૂષ વચન, કદલી ફલે એકવાર, ” સુરૂષનું છેલ્લું વચન પ્રાણાતે પણ ફરે નહિ. છતાં મામા! એક વાત મારા મનમાં બહુજ ખટક્યા કરે છે. તે એકવાર આપને સંભળાવી દઉં, પછી તમારી રૂચિ પ્રમાણે તમે કરજે રાક્ષસ–“હે ધીર! તારે જે કહેવાનું હોય, તે ખુશીથી, કહી સંભળાવ, હું તે સાંભળવાને તૈયાર છું.” એટલે મેતિસાગર મંત્રી ગંભીર ગિરાથી બે -મામા! તમે જે શરીરને ભેગ લેવા ઈચ્છે છે, તેનું સ્વરૂપ તે સાંભ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ (૪૩) –આ શરીર અશુચિનું સ્થાન છે, તેમાં માંસ, શોણિત, મેદ, અસ્થિ, મજજા, વીર્ય, મલ અને મૂત્ર ભરેલાં છે. એના સંગે સારી વસ્તુ પણ ક્ષણવારમાં દુર્ગંધમય થઈ જાય છે એ ગંધાતી ખાળમાંથી નવ નાળાં સતત વહ્યા કરે છે તે પણ અશુચિમજ છે. હે મામા! એ ગંધાતે આહાર કરવા કરતાં હું તમને ઘણી જ સ્વાદિષ્ટ અને સુગંધિ રસવતી જમાડું, તે તમને શી હરકત છે? વળી તે એ સ્વાદિષ્ટ આહાર છે કે તે એક વખત તમે લેશો તે અંદગી સુધી યાદ કરશે. તો આવી શ્રેષ્ઠ દેવેનિમાં અવતાર લઈને તમારે આવી દુર્ગધમય વસ્તુને આહાર શા માટે કરે જોઈએ? બેલે, મામા! શી ઈચ્છા છે?” મંત્રીની આ વાત રાક્ષસને ગળે બરાબર ઉતરી ગઈ તેવા અશુચિ આહાર તરફ તેને તિરસ્કાર છુટયે, એટલે તરતજ તે બેલી ઉઠયા–“હે મહાનુભાવ! તારી સૅનેરી સલાહ મને પસંદ પડી છે. તારી સ્વાદિષ્ટ અને મધુર રસવતી જમવાની મારી તીવ્ર અભિલાષા છે અને તેને માટે તારે પણ પૂરત આ. ગ્રહ છે. માટે તે રસવતી તૈયાર કરીને મને જમાડ. એ રીતે રાક્ષસને વિચાર થતાં મંત્રીએ તરતજ કામઘટ મારફતે મન માનતા ભેજનની તૈયારી કરાવી દુનીયાના ઉંચામાં ઉંચા ખાદ્ય પદાર્થો કે જે દૈવી સહાય વિના એકી સાથે ન મળી શકે, તેવા બધા પદાર્થો તેણે હાજર કર્યા. મંત્રીએ તે ભેજનથી રાક્ષસને તૃપ્ત કરીને સંતુષ્ટ કર્યો. પૂર્વે કેઈવાર ન ખાધેલા પદા. ને અનુભવ લેતાં રાક્ષસ તે અત્યંત ખુશ ખુશ થઈ ગયે. અહે! પ્રતિદિન આવી રસવતીને આહાર કરનારા મનુષ્યને ધન્ય છે!' એમ ચિંતવીને તેણે પુનઃ વિચાર કર્યો કે–અરે આ મનુષ્ય પાસે કંઈ સાધન તે જોવામાં આવતું નથી, તેમ અહીં નજીકમાં કોઈ નગર પણ નથી. વળી મારા દેખતાં એણે રસવતી બનાવીને તૈયાર કરી હોય તેમ પણ નથી, છતાં આ મધુર ખાદ્ય ને પ્રતિદિન લાવીને તેણે માવ Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ (૪૪) પદાર્થ એણે. મેળળ્યા કયાંથી ? એને કાĚ દેવતા પ્રસન્ન છે કે એ પાતે કાઇ દ્વિવ્ય વિદ્યા મંત્ર કે લબ્ધિનું પાત્ર છે? કઇ પણુ એની પસે ચમત્કારી વસ્તુ તે છેજ, તે વિના આટલી બધી રસવતી એ તૈયાર કેમ કરી શકે ?' આમ વિચાર કરીને રાફ્સ ઓલ્યા હે ભવ્ય પુરૂષ ! તું કોઈ સામાન્ય પુરૂષ તા નથીજ. તારા ભવ્ય તેજસ્વી લલાટ અને બીજા લલિત લક્ષણા પરથી તું કોઈ બહાદુર અને ભાગ્યશાળી પુરૂષ લાગે છે. હું ભાગ્યના ભ દ્વાર ! તું હું તે ખરા કે આવી દિવ્ય રસવતી તે શી રીતે અનાવી ? હું ધર્મા ! સત્ય હકીકત છુપાવવાને તું અસત્ય એલીશ નહિ. જે તારી પાસે કાંઈ વિદ્યા, મત્ર કે લબ્ધિ હોય, તે કહી દે. " રાક્ષસના અત્યાગ્રહથી કામઘટની વાત મંત્રી છુપાવી નં શકયેા. તેમ અસત્ય તો તેનાથી બેલાય તેમજ ન હતું. એટલે તેણે રાક્ષસને જણાવ્યું કે મામા ! મારી પાસે કામકુભ છે, તેના પ્રભાવથી હું મન માનતી વસ્તુ મેળવી શકું છું.’ એ વાત સાંભળતાં રાક્ષસને કામઘટની લાલચ લાગી તરતજ તે ખેલી ઉડયેશ—હું નર રત્ન ! તારી પાસે હવે મારી એકજ માગણી છે, તે એજ કે જે કામઘટ તને પ્રાપ્ત થયા છે, તે મને આપી દેવાની ઉદારતા અતાવ. બસ, આ કરતાં વિશેષ તારી પાસે હું કંઈજ માગતા નથી.’ રાક્ષસની માગણીથી મત્રીને બહુ વિચાર થઇ પડ્યે એક તરફે કામઘટ જેવી કીમતી વસ્તુ આપી દેતાં અને બીજી આજી રાક્ષસની પ્રાર્થનાના ભંગ કરતાં મંત્રીને નદી-વ્યાધ્રના જેવા ન્યાય આવી પડયા. લાંબે વિચાર કરીને તેણે રાક્ષસમે કહ્યું કે— હું રાક્ષસ ! મા તારી યેાગ્ય માગણીના હું કેમ સ્વીકાર કરૂ ? કામઘટ જેવી કીમતી વસ્તુ હું શી રીતે આપી શકું? તારે બીજી કંઈ માગણી કરવી યોગ્ય છે, પણ એ વસ્તુને તુ માહ મૂકી દે.’ Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ (૪૫) રાક્ષસ-મહાનુભાવ! જો તુ' એ કામકુ'ભ' આપે, તેમ હું કદાપિ હિંસા ન કરૂં, એ જીવરક્ષાથી થતું મહાપુણ્ય તને પ્રાપ્ત થશે. વળી મારાપર પણ તારા મેટો ઉપકાર થશે. હે સુકૃતના સાગર ! વળી એક બીજી વાત કહું છું, તે સાંભળ શત્રુના શસ્રને અટકાવનાર અને ગમે તેવા વિકટ કામને પર્ણ સાધી આપનાર એવા એક ઈંડ ું તને આપીશ એટલે એકે વસ્તુને બદલે બીજી વસ્તુ આપતાં તને ભારે નિહ પડે.’ મંત્રી. હું રાક્ષસ ! એ વાત સાચી, પણ એ કામઘટ તને આપું, તથાપિ તુ હિંસક હાવાથી તારી પાસે તે રહી શકશે નહિ. તેથી તે તને આપતાં મને મેટા વિચાર થઇ પડયા છે. તને હું કામધટ આપુ અને તે તારી પાસે ટકે નિહ, તે!પછી તારે યાચના કરવાનું ફળ શું ? આ તત્ત્વની વાત હું તને કહી દઉં છુ. હવે તારે જે કહેવુ હેાય તે કહે ? રાક્ષસ ભાઇ! એ કામધેટને હું ખરાખર સાચવી રાખી શ, પણ તેને મેહ મારાથી કોઇ રીતે મૂકી શકાય તેમ નથી. એ રીતે રાક્ષસે જ્યારે કઇ રીતે ન માન્યું, ત્યારે મંત્રી તેને કામણ આપી તેના બદલામાં દિવ્ય ક્રૂડ લઇ, રાક્ષસને પ્રણામ કરીને તે આગળ ચાલતા થયા. કેટલાક પંથ કાપતાં મંત્રી ક્ષુધાતુર થયે, એટલે તેણે દડને કહ્યું કે—“મને ખાવાનું આપ, તેણે કહ્યું—એ કામ મા ર.થી થઈ શકશે નહિં. બીજું કઈ કામ બતાવેા, તે! તે કરી આપીશ. ત્યારે મંત્રી એલ્યે!જો એ કામ કરવાને તું અસમર્થ છે, તેા કામઘટ લાવી આપીશ? જો તે લાવી આપે, તે! હું ક્ષુધા શાંત કરૂ” એ કામ કરવાનું કબુલ કરીને દંડ આકાશ માર્ગે ચાલતા થયે.. પળવારમાં તે રાક્ષસના મકાને પહેચ્યું. તેનું આરણું ભાંગી ઘટ લઇને એકદમ તે મત્રી પાસે આવ્યું, ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ (૪૬) મંત્રીએ કામઘટને પૂછ્યું - હે કામકુ ંભ ! તને ત્યાં રાક્ષસ પાસે સમાધિ તે હતી ને ? કામઘટ—હૈ મહાભાગ મંત્રી ! મને પાપી રાક્ષસના હાથમાં તમે સાંખ્યા તો ત્યાં સમાધિ કયાંથી હાય ? ધી પુરૂ ષની પાસે રહેતાંજ મને શાંતિ રહે, અધમીના આશ્રમમાં અર્ધઘડી રહેતાં પણ મને મહા કટાળા ઉપજે છે, જ્યાં ધર્મનું નામ પશુ ન હેાય અને માર કાપની વાતા ચાલતી હાય, તેવા અધમ જના પાસે મારા જેવા મનેવાંછિત આપનાર પદાર્થો ટકી થકતા નથી.’ એ પ્રમાણે કામકુંભના વચનથી અતિસાગર મંત્રી સતુષ્ટ થયા. પછી કામઘટ પાસેથી મન માનતી રસવતી લઇ લેાજન કરી, તૃપ્ત થઈને તે આગળ ચાલ્યે. રસ્તે ચાલતાં કોઇ ગામ આવ્યુ, તેની નજીકમાં પડાવ નાખી પડેલ એક સંધ તેના જોવામાં આવ્યેા. તેમાંના એક યાત્રાજીને લાવીને મંત્રીએ વિશેષ હકીકત પૂછી, એટલે તેણે જણાહતું કે—હે મહાભાગ ! અમે માલવ દેશથી નીકળી શ્રીશત્રુ જય તથા ગિરનારજી તીર્થની યાત્રા કરીને પાછા ફર્યાં છીએ.’ એ પ્રમાણે સાંભળતાં મંત્રીએ વિચાર કર્યો કે—અહા ! મારા મહાભાગ્યના ઉદય થયા કે શ્રીસંઘના દર્શીન થયાં. આજના દિવસ માજની ઘડી અને આ ભૂમિ પણ ધન્ય છે કે જ્યાં શ્રી સંઘ બિરાજે છે. શ્રી સંઘ જંગમ તીર્થં રૂપ છે. તેને શ્રી જિનેશ્વરા પણ વંદન કરે છે. કહ્યુ છે કે— "जिननम्यो गुणांभोधिवन्दनीयो महात्मनाम् । संघः सोऽघहरो जीयाद्, विश्वस्तुतिपथातिगः ॥ ?? એટલે—ગુણુના નિધાનરૂપ મહાત્મા તેમજ તી કરીને પણ વંદનીય પાપને દૂર કરનોર તેમજ જગતના સ્તુતિપથને અગેાચર એવા શ્રી સ`ધ જયવત વત્તો. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ (૪૭) ભરતચકી જેવા મેટા મહારાજાઓ પણ શ્રીસંઘના ચર ણથી પિતાના હાંગણને પાવન કરવા ઈચ્છે છે. કહ્યું છે કે— "कदा किल भविष्यन्ति, मद्गृहांगणभूमयः। श्रीसंघचरणांभोज રોનિપવિત્રતા” | એટલે–અહે! શ્રીસંઘના ચરણ કમળની રજશ્રેણિથી મારા ગૃહાંગણની ભૂમિ કયારે પવિત્ર થશે ? વળી શ્રીસંઘ જેના ભવનને સ્પર્શ કરે છે, તે અનેક પ્રકારે આબાદી પામે છે. કહ્યું છે કે "रूचिरकनकधारा प्रांगणे तस्य पेतुः, प्रवरमणिनिधानं तद्गृहांतः प्रविष्टम् । अमरतरुलतानामुद्गमस्तस्य गेहे, भवनमिह सहर्ष यस्य पस्पर्श संघः"॥ એટલે—જેના ભવને હર્ષ પૂર્વક શ્રીસંઘ પધારે છે, તેના આંગણે ઝગમગતા સુવર્ણની વૃષ્ટિ થઈ, કીંમતી રત્નનું નિધાન તેના ઘરમાં દાખલ થયું અને તેના ઘરે કલ્પવૃક્ષો તથા કપલતાઓનો ઉદય થયો સમજવો. શ્રીસંધના ગુણેનું વર્ણન કરતાં શાસ્ત્રકાર કહે છે કે – "रत्नानामिव रोहणः क्षितिधरः खं तारकाणामिव, स्वर्गः कल्पमहीरूहामिव सरः पंकेरूहाणामिव । पाथोधिः पयसांशशोव महसां स्थानं गुणानामसावित्यालोच्य विरच्या भगवतः संघस्य पूजा विधि:"। એટલે–જેમ રતનેનું સ્થાન રેહચલ, નક્ષત્રનું સ્થાન આકાશ, કપક્ષેનું સ્થાન સ્વર્ગ, પાણીનું સ્થાન મહાસાગર, Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ અને તેનું સ્થાન ચંદ્રમા છે, તેમ શ્રીસંઘગુણેનું સ્થાન છે, માટે હે ભણ્યાત્માઓ! તમે શ્રીસંઘને સત્કાર તથા તેની પૂજા કરે. શ્રીસંઘભકિતનું મહાતમ્ય વર્ણવતાં કહ્યું છે કે"यद्भक्तेःफलमदादिपदवी मुख्यं कृषेशस्यवत् , चक्रित्वं त्रिदशेंद्रतादि तृणवत् प्रासंगिकं गीयते । शक्तिं यन्महिमस्तुती न दधते वाचाऽपि वाचस्पतेः, संघासोऽघहरः पुनातु चरणन्यासैः सत्तां मंदिरम्"॥ એટલે—કૃષિ કરતાં જેમ ધાન્યની મુખ્ય પ્રપ્તિ થાય અને ચારે તો ધાન્યની પાછળ આવેજ, તેમ જેની ભક્તિ કરતાં તિર્થંકરાદિ પદવીનું મુખ્ય ફળ મળે અને ચક્રવત્તી કે ઈદ્ર પદ તે પ્રસંગે પ્રાપ્ત થાયજ, વળી જેના માહાત્મ્યની સ્તુતિ કરવામાં બહસ્પતિની વાણું પણ અશકત બની જાય છે એ નિર્દોષ શ્રીસંઘ પિતાના ચરણ ન્યાસથી સજજનોના મૃડાંગણને પાવન કરે. અહિ ! આજે મારું અહો ભાગ્ય ! આજ મારા સુકૃતને સૂર્ય પ્રકાશ્ય! શ્રીસંઘના દર્શનથી આજે હું પાવન થયે. પ્રબળ પુણ્યનો ઉદય થયા વિના પુરૂષને શ્રીસંઘ ભક્તિને લાભ મળતે નથી. વળી મને કામઘટ જે પ્રાપ્ત થયો છે. તેની પણ હવે બરાબર સફળતા થશે.” - એ પ્રમાણે ઉલ્લાસ પૂર્વક વિચાર કરી મંત્રીએ સમય સાધીને શ્રીસંઘને જમાડવાને માટે આમંત્રણ કર્યું. આથી સંધપતિ તેમજ સંઘના લેકે આશ્ચર્ય પામ્યા; કારણ કે મંત્રી પાસે કઈપણ સાધન જેવામાં ન આવ્યા. વળી સંપત્તિને સુચવનાર રસ્થ ગાડાં માણસે દાસ-દાસીઓ, સામાન કે અધાદિ કંઈ તેની પાસે દેખાતા ન હતા. તેથી સઘજનોએ સંઘપતિ સાથે મળીને વિચાર કર્યો કે -- આ કેઈ અજા પ્રવાસી લાગે છે. એની પાસે પિતાને ખાવા પૂરતું પણ સાધન નથી, તે એ આપણને શી રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ જમાડી શકશે? ન તે એની પાસે કંઈ દ્રવ્યાદિનાં સાધન છે કે જેથી જરૂરી વસ્તુઓ તુરતમાં મેળવી શકે. એક સામાન્ય માણ સની જેમ એ પગે પ્રવાસ કરે છે. માટે એની માગણને સ્વીકાર કરે તે વાજબી નથી. વખતસર એ આપણું મશ્કરી કરવા આવ્યા હશે. પિતાની પાસે જેને કંઈ ખાવાનું નથી, તે આપણા મેટા શ્રીસંઘને આમંત્રણ આપી મોટું માન મેળવવા આ છે. અરે! એ કે અવિચારી માણસ છે કે આપણને વિના કારણે એણે વિચારમાં નાખી દીધા ? વળી “તારી પાસે શું છે? તારી આગળ કંઈ દેખાતું નથી. તું દરિદ્ર જેવો લાગે છે, સાધહીન છે, અમારી મશ્કરી કરવા આવ્યા છે, ઈત્યાદિ બેલ તેને કહેવા, તે તે બહુ હલકાઈ છે. એમ પુછવાને આપણે ધર્મ નથી.” એ રીતે તેઓ મસલત ચલાવતા હતા, એવામાં એક ચાત્રાળુએ કહ્યું કે–ભાઈઓ! આવા લાંબા વિચારમાં શું પડયા છે? આપણને ખાત્રી ન થતી હોય તે આપણે સૌ પોનું રાંધી લઈએ. એટલે સમાધાન થઈ જાય. - આ ઉતાવળીયે વિચાર કેટલાક વૃદ્ધ જનેને પસંદ ન પડયે. તેમણે સંધવાની સલાહ ન આપતાં જણાવ્યું કે–“ભાઈએ આપણે તીર્થયાત્રા કરવા નીકળ્યા છીએ. માટે બે ઘડીવાર ધીરજ ધરવાથી આપણું શરીર કંઈ સુકાઈને સમાપ્ત નહિ થઈ જાય. વળી એ આપણને ઉલ્લાસથી આમંત્રણ આપવા આવ્યા, તેને ઉત્સાહ ભંગ કરે તે પણ આપણને ઉચિત નથી. આપણે ભાજન વેળા સુધી રાહ જોઈએ. ત્યાર પછી બધું જણાઈ આવશે. આપણે તેના આમંગાણને અરવીકાર નથી કર્યો. એટલે વખતસર તે ગમે ત્યાં સગવડ કરીને આપણને જોજન કરાવે. અગર તેણે ક્યાં પણ તૈયારી કરી હોય, તે તે નકામી થઈ પડે. માટે ઉતાવળ કરવી વાજબી નથી.” કેટલાક ઉતાવળીયા લેકેને જે કે આ વિચાર બંધ 5 બેસતા ન થયા, તથાપિ સંઘપતિ અને બીજા કેટલાક મટેરાની Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ (૫૭) સંમતિથી વૃદ્ધોને વિચાર સૌ કાઇને અમલમાં મૂકવા પડયા. એટલે ભાજન વેળા સુધી બધા લેાકેા મંત્રીની રાહ જોઇ બેસી રહ્યા. હવે સમય થતાં મત્રીએ એક મેટા મડપ તૈયાર કર્યો, તે કામઘટના પ્રભાવથી સુવર્ણના થાળ બનાવ્યા અને આઠ રતિ સમાન રૂપવતી રમણીએ વસ્ત્રાભૂષણથી વિભૂષિત સંજ્જ કરી. પછી વિવિધ રસવતી, પકવાન, શાક, દાળ, ભાત, એકસો અથાણાં, પાપડ વિગેરે જંગલમાં ન મળી શકે તેવી ખારાકની વસ્તુઓ તૈયાર કરી. ત્યારબાદ એક જુદા ઓરડામાં મેટી કીંમતના વિવિધ વસ્ત્રો અને સુવર્ણ–રૂપાના આભૂષણેા ભરી રખાવ્યા. આટલું બધું તૈયાર કરાવીને મંત્રી શ્રીસંઘને તેડવા ગયા. ત્યાં સંઘપતિ તથા સંઘના તમામ લેાકેાને અજલિ જોડી તેણે નમ્ર વિનંતી કરી કે—‹ આપના પવિત્ર ચરણાંમુજથી મારું આંગણુ પાવન કરે.' હજી પણ ઘણા લોકોના હૃદયમાં સપૂર્ણ વિશ્વાસ નથી, છતાં તેની વિન ંતીને માન આપીને બધા લેાકેા મંત્રીની પાછળ પાછળ ચાલ્યા. ત્યાં થોડે દૂર ગયા, એટલે એક ભવ્ય મંડપ જોવામાં આવ્યા તે જોઈને તે બધા આશ્ચય ચકિત થઈ ગયા. સૌ આપસમાં એક બીજાને કહેવા લાગ્યા કે—ા તે કાંઇ સ્વપ્ન છે કે ઈંદ્રજાળ છે? વળી આ પુરૂષ પાતે કોઇ દેવ વિદ્યાધર છે કે મનુષ્ય છે? આ બધું સાચું છે કે અનાવટી બાજી છે ? આમ મા તર્ક વિતર્ક કરતા મંડપની પાસે આવ્યા ત્યાં કેટલાક વિચારવા લાગ્યા કે–આપણને સાવવાને એણે આ આજી તા નથી રચીને ? એમ ધારીને મડપને બરાબર હાથથી સ્પશી ને જોવા લાગ્યા, પણ તેવું કંઇ જણાયુ' નહિ, એટલે સંતુષ્ટ થયા. શ્રીસંઘના તમામ માણસા આવી ગયા એટલે મત્રીએ તે રમણીય રમણીઆને કનકના થાળ માંડવાના આદેશ કર્યા કે તરતજ તેમણે થાળ માંડી દીધા પછી પંગતવાર બધા બેઠા, એટલે તે રૂપવતી રામાએ બધાને ભેજન પીરસવા લાગી. મંત્રી તે તે વખતે સૌની સમક્ષ અ ંજિલ જોડીને ભેા હતા. આ For Personal and Private Use Only Jain Educationa International Page #56 -------------------------------------------------------------------------- ________________ (૫૧) બનાવ જોઇને બધા સાનંદાશ્ચર્ય થઈ ગયા. આ તે પૃથ્વીની પદમણુઓ કે સ્વર્ગની સુંદરીએ? આ તે ઇંદ્રની અપ્સરાઓ કે પાતાલની દેવકન્યાઓ? તે કમનીય કામિનીઓને જોતાં બધા વિધ વિધ વિકલપ કરવા લાગ્યું. તેમની ચાલવાની ઢબ, પગ નાખવાની પદ્ધતિ, વસ્ત્રાભૂષણ સજવાની સફાઈ, વચન બોલવાની ચતુરાઈ અને પીરસવાની કુશળતા જોઇને બધા મેહ મુગ્ધ બની ગયા. અહા! વિધાતાએ દુનીયામાં કેવા મેહનીય યંત્ર ગોઠવ્યા છે? કહ્યું છે કે— “સંસારે વિદિvri महिलारूवेण मंडिअं पासं । बझंति जाणमाणा, ગયાનમાર રતિ” | અહો ! આ સંસારમાં નિર્દય વિધાતાએ મહિલારૂપી પાશ માંડે છે કે જેમાં સુજ્ઞ જનો જાણી જોઈને બંધાય છે અને અજ્ઞજને પણ બંધાય છે. ખરેખર! પુરૂષો એમજ સમજે છે કે “દુનીયામાં જે દયિતા–પ્રમદાન હતા, તે સંસાર દુર ન લાગતા કહ્યું છે “સંસાર! તવ પર્યન્ત gવી ન વયની છે अन्तरा दुस्तरा न स्यु વિરે મસિઃ ” | હે સંસાર! જે વચમાં મદમાતી માનિનીઓ નડતર કરનાર ન હોત તે તારે છેડે (મોક્ષ) કંઈપણું દૂર ન રહેત, એ મૃગાક્ષીઓમાં કંઈ અજબ મેહિની મંત્ર રહેલ છે, એમ તે યોગીઓ પણ માન મૂકીને માન્ય કરે છે. નહિ તે તેઓ વનવાસના વિકટ સંકટે શા માટે સ્વીકારી લેત? એક કવિ કહે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ "संमोहयन्ति मदयन्ति विडम्बयन्ति निर्भसयन्ति रमयन्ति विषादयन्ति । एताः प्रविश्य सदयं हृदयं नराणां, જિં નામ વામનયના જ સમાવત્તિ' અહો ! એ વામપક્ષીઓ, પુરૂષોને દયા યુકત હૃદયમાં પ્રવેશ કરીને સંમેહ પમાડે છે, મદમસ્ત બનાવે છે, વિડંબના કરે છે, અપમાન કરાવે છે, રમાડે છે અને ખેદ પણ પમાડે છે તે શું શું નથી આચરતી? અરે ! તે તરૂણીઓમાં આટલી બધી શક્તિ હોવા છતાં કવિઓએ તેને અબળાના ઉપનામથી ઓળખાવી છે. આ તે શુ વાજબી વર્ણન કે શબ્દની સંકલના? એજ બાબત નીચેના કમાં બતાવેલ છે "पंचाननं परिभवत्युदरेण वेणी दंडेन कुंडलिकुलं शशिनं मुखेन । या सा जगत्त्रय जयप्रथिता नतांगी, વૃદ્ધા પાસા વત પુરવા વમા ??” અહો! જે પિતાના કૃશ ઉદરથી સિંહને પરાભવ કરે છે, વેણી દંડથી નાગ સમુદાયને જીતી લે છે અને મુખથી ચંદ્રમાને-એમ ત્રણે જગતને જીતવામાં પ્રખ્યાત થયેલ પ્રમદાને સુજ્ઞ કવિઓ અબલા કઈ બુદ્ધિથી કહી ગયા છે? તે સમજાતું નથી વળી એક સ્થળે વિદગ્ધ જનોએ અંગનાને હલકી ઉપમાઓ આપી એટલી બધી ઉતારી દીધી છે કે જાણે જગતમાં તેની જરૂરજ ન હોય. તે નીચેના લેકમાં બતાવે છે ! “તિવનઘનારી વાણાપારી, भवकमलमराली पापतोयप्रणाली। Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ (૫૩) વિટપદવેટી મામૂટી, વિવિજપુવંશી સુકાવાર રી” I. એટલે—તરણ તરૂણી દુરિતરૂપ વન વિકસિત કરવામાં મેઘમાલા સમાન છે, શંકરૂપ તળાવની તે પાળરૂપ છે, સંસારરૂપ કમલમાં તે રાજહંસી જેવી છે, પાપરૂપ જળની તે નીકતુલ્ય છે, ને કળી શકાય તેવા પટની તે પેટી સમાન છે, મેહ મહારાજાની તે દાસી તુલ્ય છે, વિષયરૂપ વિષની તે નાગણ જેવી છે અને અનેક પ્રકારના દુઃખને તે વધારનાર છે. જમવા બેઠેલા લગભગ બધા લેકે “લલિત લીલાથી પીરસતી તે લાવણ્યવતી લલનાઓએ જાણે રસવતીને દિવ્ય સ્વાદમાં ઉમેરે કર્યો હોય એમ માનવા લાગ્યા. “અહે! શૃંગાર રસની દેવીઓ સમાન આવી સૌદર્યવતી સુંદરીઓના હાથે આપણે આવું સ્વાદિષ્ટ દિવ્ય ભેજન કદી પામ્યા નથી આજે કેઈ મહા ભાગ્યોદયથી તે પામ્યા. તેથી આપણું જીવન સફળ. થયું.” એમ કેટલાક હષાવેશથી પિતાને ભાગ્યવંત માનવા લાગ્યા. જો કે તે દિવ્ય ભજનમાં સ્વાદની કંઈ ખામી ન હતી, છતાં એ કામિનીઓના કર લાગવાથી તેના સ્વાદમાં કઈ અલૌકિક ઉમેરે થવા પામ્યો હતો. બધા યાત્રાળુઓ સુખપૂર્વક જમ્યા. એ રમણીય રસવતીના સ્વર્ગીય સ્વાદથી તેઓ પોતાને ઘડીભર દિવ્યાવતારી માનવા લાગ્યા. - ભેજન થઈ રહ્યા પછી મંત્રીએ સોને તાંબુલાદિ મુખવાસ આપી, હાથ જોડીને વિનંતી કરી કે–આજે આ દીનના આંગણુને પાવન કરી, મને કૃતાર્થ બનાવ્યું. હવે આ ગરીબ બંધુપર કૃપા. કરીને આ વસ્ત્ર આભૂષણ સ્વીકારી મને પ્રમુદિત કરે.” એમ કહી તેણે દિવ્ય વસ્ત્રો અને અલંકારે મંગાવીને ત્યાં મેટે ઢગ કર્યો, અને પ્રથમ સંઘપતિને એમ અનુક્રમે બધાને વસ્ત્રાદિકની પહેરામણી કરી. તેમાં પણ નાના બાલકથી તે વૃદ્ધ સુધી સોને Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ (૫૪) તેણે યથાયોગ્ય સત્કાર કર્યો. આથી તે સૌના આશ્ચર્યને પાર ન રહ્યો. એક અજાણ્યા પુરૂષને આટલે બધે સત્કાર જોઈને સૌ કેઈએ મંત્રીને પ્રણામ કરીને પિતાને પ્રતિભાવ દર્શાવ્યું. પછી વિદાય થતાં મંત્રી સૌને તેમના સ્થાન સુધી વળાવવા ગયે. ત્યાંથી પાછા ફરતાં સંઘપતિએ તેને અતિ આગ્રહ પૂર્વક પુછયું કે–“મહાનુભાવ! એક ઘડીવારમાં તમે આટલી બધી સામગ્રી શી રીતે તૈયાર કરી ? તમારી પાસે પૈસા કે માણસના સાધન તે જોવામાં આવતાં નથી. શું તમે કોઈ દેવતાની સહાયતાથી આ બધું બનાવ્યું કે કઈ મંગ-વિદ્યાના બળથી બધું તૈયાર કર્યું? - “મહાશય! એ બધું મેં કામઘટના પ્રભાવથી બનાવી લીધું. તે એક દેવતાની પ્રસાદી છે. મંત્રીએ સાચે સાચું કહી બતાવ્યું. આથી સંઘપતિનું મન લલચાયું. તેને કામકુંભ મેળવવાની તીવ્ર ઈચ્છા જાગી. એટલે તરતજ તેણે મંત્રીને કહ્યું કે મહાનુભાવ! એક મારી યાચનાને ધ્યાનમાં લઈ મારા મનોરથ પૂરા કરે. આપ પપકારી અને ઉદાર દિલના છે. કલ્પવૃક્ષની જેમ લેકના કોડ પૂરા કરે છે તે મારી એજ માગણી છે કે મને તે કામઘટ આપીને કૃતાર્થ કરે. હું તમારે જીવનભર ઉપકાર માનીશ અને વળી એ આપની સહાયતાથી પ્રતિદિન સ્વામીવાત્સલ્ય કરીશ, તે પુણ્યના તમે નિમિત્ત કારણ થશે. જુઓ, આ બે ચામર છે, તે વિષ, રેગ અને શસ્ત્રને અટકાવે છે અને તેની અસરને દુર કરે છે. એ તમને તે કામઘટને બદલે આપવા ધારું છું. તમે તેને સ્વીકાર કરી મને તે કામઘટથી કૃતકૃત્ય કરો.” એ પ્રમાણે સંઘપતિએ બહુજ આગ્રહથી કામઘટની માગણી કરી, ત્યારે મંત્રીએ કહ્યું–કે “મહાશય! એ દેવતાની આપેલ વસ્તુ છે, તે બીજાઓના મરથ પૂરી ન શકે, માટે તમે એ બાબતને આગ્રહ મૂકી ઘો. એમ અનેકવાર સમજાવતાં પણ સંઘપતિએ પિતાને આગ્રહ છેડો નહિ. એટલે કામઘટના Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ (૫૫) બદલામાં બે ચામર લઈને મંત્રી પિતાના પંથે પડયો અને સંઘવી પણ સંઘ લઈને આગળ ચાલ્યા. - હવે બીજે દિવસે મંત્રી ક્ષુધાતુર છે. એટલે કામઘટ લઈ આવવાને તેણે દંડને હુકમ કર્યો દંડને આદેશ થતાંજ તે ગગનપથે ચાલીને સંઘપતિની પાસે પહોંચ્યા. ત્યાં રહેલા કેટલાક સુભટેને તેણે ત્રાસ પમાડયા, કેટલાકને મૂછવશ કર્યા, કેટલાકના હથીયાર ભાંગ્યા અને કેટલાકને બીકણું કે બાયલાની જેમ ભગાડી દીધા સંઘપતિને મૂછ પમાડી કામઘટ લઈને તે પાછો ચાલતો થયો. થોડીવાર પછી તે બધા સ્વસ્થ થયા અને એક બીજાને પુછવા લાગ્યા કે-“આ અચાનક શું થયું ?” પણ સાચી હકીકત કેઈના સમજવામાં ન આવી એવામાં કામકુંભની તપાસ કરતાં તે હાથ ન લાગે, એટલે સંઘપતિ બિચારે હાથે ઘસતો રહ્યો. મંત્રીની શિખામણને તેણે અનાદર કર્યો હતો, તેને માટે તે અતિશય પશ્ચાત્તાપ કરવા લાગ્યા. એ - અહીં દંડે તરતજ આવીને મંત્રીને કામઘટ સેપ્યો. તે જોઈને મંત્રી અત્યંત સંતુષ્ટ થયે. દંડના પરાકમથી પિતાની - બાજી સુધરી ગઈ, તેથી તેના હર્ષનો પાર ન રહ્યો. ત્યાં મન માનતું ભજન કરીને મંત્રી ચિંતવવા લાગ્યા કે—કામઘટ દંડ અને ચામર-એ ત્રણે વસ્તુ ચમત્કારિક છે. એની સહાયતાથી, મારે વિજય હવે નજીક છે. પુણ્યદયથી બધું પાંસરું થાય છે. હિવે કયાં પણ વિલંબ ન કરતાં સત્વર સ્વસ્થાને પહોંચું અને રાજાને પુણ્યનો ચમત્કાર બતાવીને મારી પ્રતિજ્ઞા પૂર્ણ કરૂં.” એમ ચિંતવીને અંતરમાં અત્યંત આનંદ પામતા મંત્રીએ પિતાના શ્રીપુર નગર તરફ પ્રયાણ કર્યું. “માથાત સંપત પઢે ” , પુણ્ય પ્રભાવે પગલે પગલે, | ઋદ્ધિ તણે નહિ પાર ? Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ' (૫૬) પ્રકરણ ૫ મું. કુલીનતાની કસોટી. "शुद्धा सदैव कुलजा किल सैव धीरा, श्लाघ्या विपत्स्वपि न मुंचति या स्वभावम् । तप्तो यथा दिनकरस्य मरीचिजालैदेहं त्यजेदपि हिंम न तु शीतलत्वम् " ॥ શs કુલીન કાંતા હોય તે શુદ્ધ અને ધૈર્યવતી હોય, જેમ - સુર્યના સખત કીરણથી તપ્ત થયેલ બરફ પિતાના દેહ સ્વરૂપને તજી દે છે અર્થાત્ એગલી જાય છે, પણ પિતાના શીતલ સ્વભાવને મૂકતો નથી, તેમ તે લાઘાપાત્ર સતી પિતાની પવિત્રતાને કદિ છોડતી નથી. T હ મતિસાગર મંત્રીના ગયા પછી તેના વૃદ્ધ માત પિતા મરણ પામ્યા. એટલે હવે તેના ઘરમાં તેની સ્ત્રી વિજયસુંદરી - એકલી રહી. તેણીને ધીરજ આપનાર ઘરમાં કેઈ ન રહ્યું. આ સમાચાર પ્રચંડસિંહના સાંભળવામાં આવ્યા. તે નિર્દોષ અને નિરાધાર કુલીન કાંતાઓની લાજ લુંટવાને ઈજા લઈ બેઠો હતે. એકદા કંઈક બહાને તે મંત્રીના ઘરે આવી ચડે. ત્યાં સાવિત્રીને શરમાવે તેવું વિજયસુંદરીનું રૂપ જોઈને તે મુગ્ધ થયો. તેણના ચંદ્રમા જેવા મુખની કાંતિમાં પ્રચંડસિંહનું ચિત્ત Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ " (૭). થકેર અંજાઈ ગયું. એ માના રંગમાં રમવાને તેને વિચાર થયે. પ્રથમ તે તેના વચન-પીયુષ-અમૃતનું પાન કરવાને તત્પર થયા. એ શરમાળ સુંદરીને બોલાવવા જતાં પ્રથમ તેણે મંત્રીના કુશળ સમાચાર પૂછતાં જણાવ્યું કે— - “સુંદરી ! મતિસગર મંત્રીના શા સમાચાર છે? તમાં વૃદ્ધ વડીલ સદ્ગત થતાં તમારે ઘરમાં એકલા રહે તે અકળામણ થતી હશે? મંત્રી તે મહાભારત કામ સાધવાને ગયા છે, એટલે તે કામ સાધ્યા વિના પાછા ફરે તેમ નથી. તમારે કેઈ પણ ચીજની જરૂર હોય તે મને કહી દેવુંહું દરરેજ તમારી સંભાળ લેવા આવતો જઈશ. પીએ તે પુરના આશ્રયતળે રહેવાનેજ સરજાયેલી છે. તેઓ પુરૂષોની જેમ સ્વતંત્ર રીતે રહેવાને લાયક નથી. મંત્રીને મારા મિત્ર સમજીને તમારી હું સંભાળ લેતે જાઉં, તે પણ મારી ફરજ છે. એ રીતે પ્રચંડસિંહની તે વાકિન તથા તેની વિકારી સુખમકા જોઈને વિજયસુંદરીને તેના પ્રત્યે અભાવ થયે, છતાં તેનો ખુલ્લી રીતે તિરસ્કાર કરે તેને યોગ્ય ન લાગે, એટલે તે નતમુખી થઈને બેલી-ભાઈ ! તમે મારાથી અપરિચિત પુરૂષ છે, વળી તમે કણ છે, તમારે સ્વભાવ કે છે? વિગેરે હું કશું જાણતી નથી. તમે ભલે ખાનદાન છે, છતાં એકી દરરોજ મારા ઘરે આવો, તે મને પિતાનેજ ઈષ્ટ નથી. થળી મને કોઈ ચીજની જરૂર નથી. તેમ તમને કેઈપણ આજ માટે તસ્દી આપવા માગતી નથી. મારા પતિની ગેરહાજરીમાં તમે અહીં આવે, તે લેક વ્યવહારની દષ્ટિએ ઉચિત ન ગણાય માટે હવે તમે અત્રે આવવાની તકલીફ ન ઉઠાવશે અને મારી કાળજી પણ ન કશે - આ તેલન, ઠંડા પણ માર્મિક બલથી પ્રચંડસિંહ, નિરાશ થઈ ગયા છતાં તેણીના લલિત લાવણ્ય-સાગરમાં રિલી હું એ રીતે થાય તેવી મારી છે? વિ Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ (૫૮) કરતું તેનું મન-માછલું શાંત ન થયું. તે તે જાણે એ સુંદરના સૌદર્યામૃતનું અત્યારે જ પાન કરી લઉં-એમ અધીરૂં બનીને તલપી રહ્યું હતું. પણ અત્યારે તે પ્રચંડસિંહને બોલવાને અવકાશ જ ન રહ્યો. એટલે તે શરમાઈને રસ્તો માપી ગયો. - જો કે તેણુએ માર્મિક રીતે પ્રચંડસિંહને તિરસ્કારજ કર્યો, છતાં તે તે તેના અધરામૃતનું પાન કરવાને, ઉંચા નીચે થઈ રહ્યો હત—અરે! ગમે તેમ થાય, તે પણ એ સુંદરીને સેડમાં લીધા વિના મારું મન ઠરીને શાંત બેસી રહે તેમ નથી. મારી પાસે કયાં કાવાદાવાની ખોટ છે? એક રીતે ન ફાવ્યા તે બીજી રીતે ફસાવીશું. તેમ કરતાં પાછા પડ્યા તે ત્રીજી રીતે સતાવીશું. અરે ! નહિ તે છેવટે બલાત્કાર કરવા જતાં પણ મને કોણ પકડે તેમ છે? હું રાજાને માનીતે હજૂરી, એટલે મારી પાસે બધા બકરીના બચ્ચા જેવા! ઠીક છે, બચ્ચા નાજુક નાજની! તું પણ યાદ રાખજે કે આ પ્રચંડસિંહ તને પિતાને કે પ્રચંડ પ્રતાપ બતાવી સતાવે છે?” બસ! કંઈક આ વિચારની ગરમી, કંઈક કોધની ગરમી અને કંઈક કામાગ્નિની ગરમીથી તે ક્ષણભર બેચેન થઈ ગયે. તરતજ સાવધાન થઈને તે એજ ઘટમાળ ફેરવવા લાગ્યા. પોતાના મને મંદિરમાં બિરાજેલ કામદેવને ભેગ ધરાવ્યા વિના તે કરીને ઠેકાણે બેસે તેમ ન હતું. એજ તેના તન-મનમાં તાલાવેલી લાગી રહી હતી. કારણ કે – વન ધનસંપત્તિ, प्रभुत्वमविवेकिता। एकैकमप्यनर्थाय, વિમુ વત્ર વતુBયમ” | અહો! યૌવન, ધનસંપત્તિ, ઠકુરાઈ અને અવિવેક–એમાંના એક એક પણ અનર્થ ઉપજાવે છે, તે જ્યાં ચારે હોય, ત્યાં શું પૂછવું? Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ વળી મહા પુરૂષ કામને પણ અને સમાન હી ગયા છે કેમકે– "तावन्महत्त्वं पांडित्य, कुलीनत्वं विवेकिता। यावज्ज्वलति नांगेषु, અહો ! જ્યાં સુધી શરીરમાં કામાગ્નિ જાગ્રત થઈને જવલંત થતો નથી, ત્યાં સુધી જ મનુષ્યના મહત્ત્વ, પંડિતાઈ, કુલીનપણું અને વિવેક સહી સલામત રહી શકે છે, પણ કમાનિ જાગતાં તે બધાનો ધ્વંસ થાય છે. ' મન્મથદેવની આગળ મેટા ધીર પુરૂષે પણ કાયર જેવા બની જાય છે. કહ્યું છે કે વિવાતિ જાવાસ, हसति शुचिं पंडितं विडंबयति । अधरयति धीरपुरूषं, क्षणेन मकरध्वजो देवः "॥ અહા ! કામ-મકરધ્વજ દેવની શક્તિ કે વિચિત્ર પ્રકારની છે. તે કળાકુશળ પુરૂષને વિકળ-ભ્રમિત બનાવે છે. પવિત્રતાને તે હસી કહાડે છે. પંડિતજનેને સતાવીને શરમાવે છે અને ધર્યવંત પુરૂષને બાયલા બનાવે છે. એ મદનની મસ્તી કે અજબ પ્રકારની છે. ખરેખર! એ મન્મથના મજબુત મારથી બચી જનારા કઈ વિરલા વીર પુરૂજ હશે. એક બહાદુર અને સુજ્ઞ શિરેમણિ નરવીર કહે છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ "मसेभकुंभदलने भुपि सन्ति शूरा केचित्प्रचंडमृगराजवधेऽपि दक्षाः । किन्तु ब्रवीमि बलिना पुरतः प्रसह्य, कन्दर्पदर्पदलने विरला मनुष्याः" ॥ શૂરાતનના મદમાં મસ્ત નારા શૂરાઓ! સાંભળે મદેન્મત્ત ગજરાજેન કુસ્થળ ભેદી નાખનારા, પૃથ્વી પર ઘણું શૂરવીરે હશે અને કેટલાક પ્રચંડસિંહને વધ કરવામાં ચાલાકી બતાવનાર એવો દક્ષ જને પણ ઘણા હશે, પરંતુ હું તેવા બેલવા તેની આગળ છાતી ઠોકીને કહું છું કે-કન્દપના દર્પનું દલન કરનારા, દુનીયામાં કઈ વિરલાજ વીર પુરૂષ હશે.' - ત્યારે આવા શૂરાઓ, પ્રબળ પંડિત અને ધરાને ધ્રુજાવનાર ધીરાઓ પણ મન્મથની આજ્ઞાને માન આપી એક પગે ઉભા રહે છે, તે આ બિચારા પ્રચંડસિંહનું શું ગજુ કે તેના તીવ્ર પંચ બાણથી બચેવા પામે સીતાને સતાવનાર રાવણ રણમાં રેળા અને દ્રૌપદીને દબાવનાર દુર્યોધન બેહાલ થયા. અરે ! પાપી પ્રચંડ! લવિયનો ભય રાખ. છેવટે કામની કુટિલ જાળમાં બંધાઈ જતાં પ્રચંડેસિંહે વિચાર કર્યો કે- આ કામ મારે દેસ્ત દુષ્ટસિંહ જરૂર સાધી આપશે. કદાચ વાત આગળ લાવતાં રાજા સુધી જશે, તે પણ કહી શકાશે કે –“બાપુ ! એ શિકાર તે તમારા માટે હતો? ઠીક છે, દુષ્ટસિંહ આવે છે. તેને અત્યારે સમજવીને વાકેફ કરૂં અને જેમ બને તેમ એ કાસ ઉતાવળથી કરવાની તેને સૂચના આપી દઉં.. “કેમ ! આજે કેવા ગંભીર વિચારમાં ઉતરી પડે છે?? દુસિહે આવતાં જ પ્રશ્ન કર્યો . આજે એક અગત્યનું કામ તમને સેંપવાનું છે. બેલે', મિત્ર! બજાવી શકશે ? પ્રચંડસિંહે પ્રસ્તાવના કરી. . Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ “વાહ! આપનું ગમે તેવું કામ કરવાને હું બંધાયેલે છું આપ ફરમાવે, એટલે તે કામ કરવાની તૈયારી કરૂં? દુછસિ હે સાહ બતાવતાં કહ્યું – : “અહો! આ તમારા ઉમંગથી તે મને ઘણા જ સંતોષ થાય છે એમ બોલતાં પ્રચંડસિંહ કામ નિવેદન કરતાં ત્યા ભાઈ દુષ્ટસિંહ ! હું ગઈ કાલે મતિસાગર મત્રીના ઘરે કાર્યો હતો. ત્યાં તેની અપ્સરા જેવી રૂપવતી રમણને જોતાં મને લાગ્યું કે દુનીયાની દયિતાએ બધી એની દાસી સમાન છે. એ પતેતી પદમણને જ્યાં સુધી આપણા પક્ષમાં ન લઈએ ત્યાં સુધી આપણી જીંદગી નકામી છે. બેલે, એ કામ સાધી શકશે?” હા, હા, તેવા તે કેક કામ સાધીને આપની શાબાશી મેળવી છે, તે એ કામ શું માત્ર છે?” દુષ્ટસિહે છાતી ઠોકીને હિમ્મત બતાવી. 2. પછી દુષ્ટસિંહ તરતજ ત્યાંથી નીકળીને મંત્રીના ઘરે ગશે. વિજયસુંદરી તેને જોઈને વિચારમાં પડી, છતું કંઈ અણુ બેલી નહિ. “સુંદરી! હું આજે તમને એક સુખ સમાચાર સંભળાવવા આવ્યો છું. જે સુખની દરકાર કરતા હે, તે એ મારો સંદેશે સ્વીકારી , દુષ્ટસિંહ હસતાં હસતાં બોલ્યા. ' . “ભાઈ ! તમને હું ઓળખતી નથી, છતાં આમ અચાનક અહીં આવીને તમારે મને કેવો સંદેશ કહે છે? વિજયસુંદરી નરમાશથી બેલી.. “દેવી! જે તમારે હવે પછીની જીદગી સંપૂર્ણ સુખમય વિતાવવી હોય, તે હવે તમારા પર મહારાજાની મેટી મહેરબાની થવાની છે, મારા રૂપ અને ગુણથી માહીપતિ તમારાપર માહિત થયા છે. રાજાએ જે ધારે તે કરી શકે છે, છતાં તમે તમારી Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ (૬૨) રાજી ખુશીથી પ્રેમ બતાવશો, તે તમે સાક્ષાત સ્વગના સુખ ભોગવી શકશે.” દુષ્ટસિહે જુદી જ જાળ પાથરી. - કાલે કે નવીન પુરૂષ આવ્યું હતું, તેના તમે મદદગાર લાગે છે. પાછળથી તપાસ કરતાં તે પ્રચંડસિંહ, રાજાને માનીતે હજુરીયે હતો, ભાઈ ! તમે કેણ છો અને અહીં તમે કેની પ્રેરણાથી આવ્યા છે?” મંત્રી મહિલાએ તેની ઓળખાણ માગી. “હું દુષ્ટસિંહ નામે કોટવાલ છું. મને અહીં કેણે મેકલેલ છે. તે અત્યારે તારે જાણવાની શી જરૂર છે? જો તારે મન માનતા સુખમાં દિવસે ગાળવા હેય તે સમજુ થઈને સમજી જા નહિ તો પછી..........દુષ્ટસિંહ આગળ બોલતાં અટકી ગયે. “ભાઈ ! હું પણ તને નમ્રતાથી કહી દઉં છું કે તમે આટલેથીજ અટકી જાઓ. સતીઓને સતાવીને કણે સાર કહા છે? પરસ્ત્રીના મેહમાં ફસાઈને કણ સુખી થયે છે? દુષ્ટસિંહ ! પ્રચંડસિંહ કે તારે રાજા તે શું પણ કદાચ ઇંદ્ર પિતાને ઐરાવણ હાથી મેકલે, તેપણું તે મારા મનથી એક પાષાણના પૂતળા તલ્ય છે. માટે એ એઠ ચાટતાં અટકી જા’ સંદરીએ પોતાનું સહેજ સ્વરૂપ બતાવ્યું. આટલું થયા છતાં દુષ્ટસિંહ એ અધમમાર્ગથી પાછો ન હ. તેણે જ સત્તાની ધમકી આપીને કહ્યું – “અરે! કદાગ્રહી કામિની! તને શાંતિથી સમજાવતાં તો તું છાપરે ચડી બેઠી. સ્ત્રી જાત આખિર સુધી પણ પોતાની હઠ મૂકે નહિ, અને તૂટયા સુધી તાણે. હજી પણ સાનમાં સમજી જા, નહિ તે પગલે પગલે પરિતાપ પામીશ, અહીં કેણુ તારી હારે આવનાર છે? સુંદરીએ વિચાર્યું કે–આ લેકે પોતાની સત્તા અને દુષ્ટતાના દેર પર આવ્યા લાગે છે. વખતસર એમની બીજી સંતામણું તે હું સહન કરી લઈશ પણ બલાત્કાર કરવા આવશે, તે કંઈ ઉપાય નથી, છનાં સમજાવવા પ્રયત્ન તે કરે. એમ ધારીને તે પુનઃ બેલી...અરે! દુષ્ટીમતિના દુષ્ટસિંહ! Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ તારી એ ડરામણથી હું ડરૂં તેમ નથી. સતીએ પોતાના શીલની ખાતર પ્રાણ પણ કુરબાન કરે છે. અરે નીચી કુલીનકાંતા પાસે આવા હલકા સબ્દ બોલતા તારી જીભ કેમ કરવાની નથી ? જે તારે રાજા પણ કુલવધુઓનું રક્ષણ કરવાને બદલે તેમની લાજ લુંટવાને પિતાની સત્તાને ઉપગ કરતા હોય, તો તે પ્રજા પાલકના પદને લજવે છે, તે દુનીયાના દૈત્ય તરીકે અવતરેલી છે. વળી તેમાં સહાય કરનારા તારા જેવા અસુરને પણ ધિક્કાર છે. શાણી સતીઓને સતાવનાર, કુલીન રમણીઓને રીબાવનાર એવા રાજાને હજાર વાર ધિક્કાર છે. જા, પાપી, ચંડાલ ! હવે મારી સામે નજર કરતા નહિ. તારા કાળા મુખને કયાંક છુપાવી દે. અધમ ! નીચ!તારા પગલાંથી મારું આંગણું પણ અપવિત્ર થયું છે.' પિતાના આ તિરસ્કાર વચનેથી દુષ્ટસિંહ દબાઈ ગયે. હવે તેને બોલવાનો અવકાશ જ ન રહ્યો. તે સુંદરી પોતાની જાળમાં સપડાય તેમ તો ન હતું, પણ પિતાનો આ હડહડતા અપમાનથી તેનું ભેજું ચસકી ગયું. “હવે તે એ અપમાનનું ગમે તે રીતે વેર લેવું”—એજ વાત તેના મનમાં રમી રહી. કંઈપણ બોલ્યા વિના તે એકદમ ત્યાંથી પલાયન કરી ગયે. તે પ્રચંડનિં. હની ખાનગી બેઠકમાં આવ્યું, પ્રચંડસિંહ આ વખતે ન હોવાથી તેને કંઈક વિચાર કરવાને અવકાશ મળી ગયે. પ્રચંડસિંહ આવ્યા તે પહેલાં તેણે એક યુક્તિ શોધી લીધી હતી. કેમ, દુષ્ટસિંહ! કંઈ ફાવ્યા?' પ્રચંડસિહે આતુ રતાથી પુછયું. બાપુ ! તે ઘણી હઠીલી છે. શાંતિથી સમજી જાય તેમ નથી. દુષ્ટસિ હે ટુંકમાં જણાવ્યું. - “ત્યારે હવે બીજે કઈ રસ્તે લેવે પડશે?? પ્રચંડસિંહે પ્રશ્ન કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ (૬૪) હે, ખાપુ! તે વિના એ અવનીની અપ્સરા હાથમાં આવે એમ લાગતુ નથી.' દુરસ હૈ જવામ વાળ્યે, ઠીક છે, ત્યારે હવે કઇ યુકિત ચલાવી?” પ્રથસિહું સવાલ કર્યો. ‘ હા, એક યુકિત હાથ લાગી છે. રાજાજી અને જોરાવર સિહુ જે હાલ દિવાનની જગ્યાએ છે. તેમને ખુબ દારૂ પીવરાવી છાકટા મનાવીને તેમના હાથે લખાવી લેવું કે મતિસાગર દીવા ત્તના હાથે સજ્યમાં થયેલ કેટલાક ગોટાળા માલમ પડયા છે અને ખજાનામાંથી કેટલીક મિલકત, તેમના વખતમાં ઉચાપત થયેલ શુાય છે. તે તેના જ્યાં સુધી ખુલાસા ન થાય, ત્યાં સુધી અત્રીની મિલકત જપ્ત કરવામાં આવે છે.’ બસ આટલુ ો લખાવી લેવાય, તે તેના મકાન અને મિલકત જપ્ત કરવાની તેને ધમકી આપીએ અને તેમ કરતાં જો એ ન માને તેા ચેડા દિવસ જમીને જંગ પણ મચાવીએ, એટલે પાતે ઠેકાણે માી જશે.' દુસિદ્ધ યુક્તિ અતાવતાં આલ્યે. • વાહ ! રે મારા દિલજાન ! એ રસ્તે તા સીધે અને સાક છે.? પ્રચ’સિહે પેાતાની સ ંમતિ અને સત્તાષ જાહેર કર્યાં. બીજે દિવસે તેમણે બગીચામાં અગાઉથી મદિંશ વગેરેની સાવર કરી રાખી. ત્યાં એક ગાનારી ચુલાન ગણિકાને મેલાવી હતી. જલસામાં માત્ર રાજ, વજીર, પ્રચ’સિંહ, દૃસિ’હુ અને બાનારી ગણિકા, તથા બે ત્રણ નાકર બહાર બેઠા હતા. રાજાને બગીચાની સહેલાણીના બહાને અને પ્રધાનને ગાન તાનના બહાને તેઓ ત્યાં ખેંચી આવ્યા. ઘડીભર સંગીતના તાનમાં ગુલતાન થયા પછી ક્રુષ્ટિસ હની ઇસારતથી મદ્યપાનનું પ્રકરણુ ચાલ્યું તેમાં એ પ્રપંચીએ એ એવા પ્રપંચ ગોઠવી રાખ્યાં હતા કે પાતાને માટે માત્ર તેજા રંગના પાંણીનુ પાત્ર એક નાના હાથમાં આપેલ. અને તેને સુચના કરી રાખી કે—આ પાત્રમાંનું મન, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ તારે માત્ર અમને બંનેને જ પાવું.” રાજા અને પ્રધાનને માટે વધારે કેરી મઘ હતું, તેથી પાન કર્યા પછી તરત જ તે બંને બેભાન થવા લાગ્યા. “બાપુજી! મારા હાથે તે એક પ્યાલો ચડાવે એમ કહેતાં કહેતાં તેમણે રાજાને ખુબ મદ્ય પાઈને ગાંડોતુર બનાવી દીધે. પ્રધાનને પણ લગભગ તેજ કરી દીધો. રાજા અને વજીરને કેફ ચડતાં તેમણે ગણિકાને બહાર નીકળી જવાની ઈસાત કરી અને નેકરેને નીચે બેસી રહેવાની ભલામણ કરી. એ રીતે લાગ ફાવતાં તેમણે પ્રધાનના હાથે લખાવીને તેમાં રાજાની સહી લઈ લીધી. મદિરાપાનથી યાદવેને નાશ થયે, તે જગ જાહેર છે કહ્યું છે કે જિત્ત બ્રાન્તિર્વાયત્તે મન, भ्रान्ते चित्ते पापचर्यामुपैति ।। पापं कृत्वा दुर्गतिं यान्ति मूढा- .. स्तस्मान्मद्यं नैव पेयं न पेयम्" ॥ એટલે—મદ્યપાન કરવાથી ચિત્ત ભ્રમિત થાય છે, બ્રાંત ચિત્ત પાપ પ્રત્યે પ્રેરાય છે અને પાપ કરીને મૂઢ જને દુર્ગતિમાં જાય છે. માટે ન પીવા લાયક એવા મધનું કદિપણુ પાન કરવું નહિ. સંનિપાત રેગથી માણસ જેમ વિના કારણે અસંબદ્ધ બકવાદ કર્યા કરે છે, તેમ મદ્યપાન માણસને તેવી સ્થિતિમાં લાવી મૂકે છે. કહ્યું છે કે વૈશાલ્ય ધરાત- मयथोचितजल्पनम् । संनिपातस्य चिहानि, પર્ધા સળિ રીત | એટલે જેમ સંનિપાત વ્યાધિથી ગાંડાઈ પૃથ્વી પ્રર પછાડા મારવા અને જેમ તેમ બોલવું—એ લક્ષણ ઉત્પન્ન થાય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ (૬૬) તેમ મદિરા પાનથી માણસ પૃથ્વી પર પડે છે, મનની ગાંડાઈ અતાવે છે અને સંબંધ વિના જેમ આવે તેમ મકવાદ કર્યા કરે છે. અહા ! એનાથી કેટલી બધી ખરાબી થાય છે ? વળી મદ્યપાન કરનારને સત્યાસત્યનું ભાન હેતુ નથી. એક કવિ !હે છે કે— મધ્યસ્થ તઃ સહ્યં, दया मांसाशिनः कुतः | कामिनश्च कुतो विद्या, નિધનન્ય શ્રુતઃ મુવમ્ ” ॥ એટલે—એમ માંસ ભક્ષણ નારને દયા હૈાતી નથી, કામી પુષિવદ્યાને સાધી શકતા નથી, નિર્ધન સુખ પામી શકતા નથી, તેમ મદિરાપાન કરનાર સત્ય જોઇ શકતા નથી. નિસ્સા ઉતર્યો અને રાજા તથા વજીર સાવધાન થયા એટલે કેઇ પેલી ગણિકાના સંગીતનું મને કોઇ તેના નખરાનુ એમ થાડીવાર વર્ણન કરીને સૌ પોતપેતાને ઠેકાણે ગયા. ચેતન માવ્યા પછી રાજા અને પ્રધાનને જતી સબંધી લખી આપવાના કાંઇપણ ખ્યાલ આવ્યા ન હતા. શ્રીપુર નગરમાં એક ચદનદાસ નામે શેઠ રહેતા તે ધર્મિષ્ઠ અને વ્યવહાર કુશળ હતા. મતિસાગર પ્રધાનની સાથે તેને ધ સ્નેહ અધાયા હતા, રાજકીય ખાખતમાં પણ તેની ઘણીવાર સલાહ લેવામાં આવતી અને તે પચમાં માન પામતા હતા. જૈનધર્મ પર તે અચળ શ્રદ્ધા ધરાવતા, ધર્મોઢામાં સખાવત કરતા અને તેથી મહાજનમાં તેનું બહુ માન જળવાઈ હ્યુ હતું. કાઈ કાઇ વાર માણુસ માકલીને પ્રધાનપત્નીના સમાચાર શેઠ પૂછાવતે. વિજયસુ દરી પણ તેને ખાનદાન સમજીને For Personal and Private Use Only Jain Educationa International Page #72 -------------------------------------------------------------------------- ________________ (૬૭) કેઈવાર તેના ઘરે આવતી અને તેથી તેના ઘરના સ્ત્રીવર્ગની સાથે તેણીની સારી ઓળખાણ થઈ. ' ચંદનદાસ શેઠને સંતાનમાં એકની એક સરસ્વતી નામની પુત્રી હતી. નાનપણથી લાડમાં ઉછરેલ હોવાથી સરસ્વતી નાની વયમાં કંઇ પણ અભ્યાસ કરી શકી ન હતી. એક ખાનદાન અને ગર્ભ શ્રીમતિના પુત્ર સાથે તેણીના લગ્ન થયા, પણ દૈવયોગે લગ્ન થયા પછી છ મહિનામાં સરસ્વતીને પતિ મરણ પામ્યું. એટલે વૃક્ષ વિનાની વેલડી અને જળ વિનાની માછલીના જેવી તેની દુર્દશા થઈ પડી. આ વખતે સરસ્વતીની અવસ્થા સવા સત્તર વરસની હતી. બાળલગ્નથી થતી ખુવારીને ખ્યાલ કરીને શેઠાણીને બે વરસથી કન્યાના લગ્ન કરી નાખવાનો આગ્રહ છતાં ચંદનદાસ શેઠે વાયદા કરતાં વ્યતીત કર્યા, પણ નશીબનાં નખરાં માણસને પિતાની મરજી પ્રમાણે નચાવે છે. આ અચાનક દેવી કેપથી શેઠના ઘરમાં શોક છવાઈ રહ્યો. ચંદનદાસ શેઠનું ચિત્ત પણ બાવી વિધવા સરસ્વતીને જોઈને આકુળ વ્યાકુળ થઈ જતું. આ વખતે શેઠ, શેઠાણી તથા દુખિત સરસ્વતીને કેાઈ ધીરજ આપનારની જરૂર હતી. સરસ્વતીની સાથે વિજયસુંદરીને સારે સ્નેહ પામ્યા હતા, તે જ્યારે શેઠના ઘરે આવતી, ત્યારે સરસ્વતીને એકાદ વિનંદિની વાત સંભળાવીને રાજી કરતી હતી. તેથી તે બંનેને સ્નેહ પ્રતિદિન વધતો જતો હતો. વિજયસુંદરી શાણું, સદ્ગણું અને સારી ભણેલી હતી, છતાં જરૂરી વાત, સિવાય શેઠના ઘરે તે વધારે કઈવાર બેલી ન હતી. આ વખતે સરસ્વતીને આ આફતને આંચકે લાગતાં શેઠ, શેઠાણને પણ તેની અસર થઈ. અહા ! કન્યા જન્મે ત્યારથી તેના માતા પિતાને ચિંતા લાગુ પડે છે. કહ્યું છે કે – જાતિ પૂર્વ મત દિ વિના, कस्य प्रदेयेति ततः प्रद्धा । Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ (૬૮) दत्ता मुखं स्थास्यति वा न वेति, कन्यापितृत्वं किल हन्त कष्टम्" અહોકન્યા જન્મતાં જ તેને વરાવવાની કાળજી લાગુ પડે છે અને મોટી થયા પછી તેને પરણાવતાં—એ સુખી થશે કે કેમ?' એવી ચિંતા થાય છે. ખરેખર! કન્યાને બાપ આ કષ્ટથી મુક્ત થઈ શકતો નથી. * કન્યાની લાગણું ધરાવનાર એક કવિ કહે છે કે – નિરોના પટ્ટ मंडणी कलिकलंककुलभवणं । जेहिं न जाया ध्या, ते मुहिआ जीवलोअंमि" ॥ એટલે–પિતાના ઘરને સેસનારી, પરઘરને સુધારનાર : તથા કલિકાળમાં અનેક રીતે કુળને કલંક લગાડનાર એવી કન્યાના માબાપ થવાનું સૌભાગ્ય જેમને પ્રાપ્ત નથી થયું, તેજ દુનીયામાં સુખી છે. ચંદનદાસ શેઠ અને ભદ્રા શેઠાણું આજે કન્યાના દુઃખે અંતરમાં કલ્પાંત કરી રહ્યાં હતાં, “આપણું સરસ્વતીની હવે શી દશા થશે? તેની જીંદગી શી રીતે જશે? અને તેની દુ:ખી હાલત આપણાથી શી રીતે જોઈ શકાશે?” આ ચિંતા તેમના અંતરના ઉંડા ભાગને તપાવીને દગ્ધ કરતી હતી. આ | વિજયસુંદરીને પણ સરસ્વતીની સ્થિતિ માટે ખેદ થયે, છતાં તેણે વિચાર કર્યો કે હું અત્યારે તેમની પાસે જઈને સરસ્વતીના પૂર્વના સુખ, વૈભવ અને વિકાસને સંભારી તેમને સંભળાવીશ તે જરૂર તેમના શોક-સંતાપમાં વધારે થશે. માટે તેવી છેટી રૂટિને આશ્રય ન લેતાં મારાથી બની શકે તેટલી તેમને ધીરજ આપવી એચ છે.” એમ ધારીને તે Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ શેઠના ઘરે આવી. વિજયસુંદરીને જોતાં શેઠ, શેઠાણી અને સરવતી રૂદન કરવા લાગ્યા. એટલે મંત્રિપત્ની તેમને ધીરજ આપતાં બેલી શેઠજી! તમે મારા પિતા તુલ્ય છે, તે હું એક છેj તુલ્ય આપને શું કહી શકું? સુખ અને દુઃખ એ સજજનેની કસોટી છે. દુઃખ આવતાં ગભરાઈ ન જવું અને સુખ આવતાં છલકાઈ ન જવું—એ આપ જેવા સુજ્ઞ જનેને ધર્મ છે. દુનીયામાં દુ:ખ ન હેત તે સુખની કીંમત જ કેણ કરત? વળી મરણ વિનાનું જીવન અને વિગ વગરના સંયેાગ વિધાતાએ સરાજ નથી. સૌ કેઇને માથે રાજા કે રંક બધાની ઉપર જ્યારે સુખ દુઃખના વાદળાં ફરી વળતાં હોય, ત્યારે એ સૃષ્ટિના સ્વાભાવિક નિયમથી શા માટે ખેદ પામ જોઈએ? જુઓ, આ લોકમાં કે સરસ બેધ છે? જિનિ પરિતાદ - रश्रुपातं च मध्यमाः। अधमाश्च शिरोघातं, જોજે, વર્ષ વિવિાના . એટલે—શોકને પ્રસંગ આવતાં પંડિત મુંગે મહાડે સહન કરી લે છે, સામાન્ય માણસ અક્રુપાત કરે છે, અધમ જને માથું કૂટે છે અને વિવેકી પુરૂષે તેવે વખતે ધર્મમાં વધારે આદર કરે છે. આપ વિવેકી છે, તેથી આપને વધારે કહેવાનું ન હોય. કારણ કે– "उप्तत्तिरत्रास्ति विपत्तिसंयुता, न कोप्युपायोस्त्यमृता शरीरिणाम् । શિક્તિ વાનિ સર્જવા છે . જે શુ ? કુછ વિતે” Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ (૭૦.) એટલે—જન્મની સાથેજ મરણ જોડાયેલ છે, મરણથી અચવાના જીવાને કંઇ ઉપાયજ નથી, અને બધાના દેખતાં એ માર્ગ હમેશાં વહ્યાજ કરે છે, તેા પછી તેવા અનિવાય પ્રસંગ માટે શાક ન કરતાં સુકૃતમાં આદર કરવા એજ સર્વોત્તમ છે. જુઓ, શેઠજી ! એક વખત કોઇ ઘરડી ડાસીના યુવાન પુત્ર મરણ પામ્યા. તે મુઢ ડાસી પત્થરથી પોતાનું માથુ કુટવા લાગી અને પુત્રના શમની સાથે તેણે જીવતાં ખળી મરવાના નિશ્ચય કર્યાં. લાકોએ બહુ સમજાવ્યા છતાં તેણે પેાતાની હઠ ન મુકી એવામાં એક ચેાગી ત્યાં માવી ચડયા. તેને ડેસી પગે પડીને કહેવા લાગી કે–મહારાજ! મારા એકના એક પુત્રને કૃપા કરી સજીવન કરે. મારા હાથ પગ અને જીવન એજ છે.' ત્યારે ચેોગી એક ક્ષ્ાક ત્યા યંત્ર વેપનિ નો જોગન, मृतः पूर्व ततोऽधुना । भृशमानीयतां रक्षा, जीवयामो यथा तथा જે ઘરમાં પૂર્વે કોઇપણ મરણ ન પામ્યું હોય તે ઘરમાંથી સત્ત્વ રાખ–ભસ્મ લઇ આવે, તે તે ભસ્મથી હુ” એને જીવતાં કરી આપીશ.” મહના ઉછાળાથી ડીસી અનુક્રમે એકેક ઘર ભમતાં ભ્રમતાં આખા શહેરમાં ફ્રીવળી. પણ તેવી ભસ્મ કયાં ન મળી છેવટે તે નિરાશ થઈને પાછી આવી. ત્યારે ચેાગીએ તેણીને સમજાવ્યું કે—જ્યારે મરણ વિનાનુ કાઇ ઘર બાકી નથી. તો પછી તું શા માટે શિર ફાડવા બેઠી છે? આયુષ્ય ખુટત સા મરણને શરણ થવાના છે. મરણુ પાછળ મરવા કે કલ્પાંત રવા કરતાં ધર્મ સાધના કર, કે જેથી તારૂ જીવન સુધરી જાય. એ કુદરતના કાયદા સૌને એક સરખી રીતે લાગુ પડે છે’ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ (૭૧) - આ બે બેલથી ડોસીની મતિ ઠેકાણે આવી ગઈ, એટલે તેણે શોકને વિદાય કરીને ધર્મને હૃદયમાં સ્થાપન કર્યો. શેઠજી! આ દષ્ટાંતમાંથી સૌ કોઈને સેનેરી શિખામણ મળી શકે છે. મેહથી મારું મારું કરતાં મનુષ્યને મૃત્યુ પકડી લે છે અને હાથ ઘસતે તે ચાલ્યા જાય છે. કહ્યું છે કે' “પુત્રો ને માતા છે, स्वजनो मे गृहकलत्रवी मे।.. इतिकृत मे मे शब्द, पशुमिव मृत्युर्जनं हरति" ॥ આ મારો પુત્ર, આ મારે ભાઈ, આ મારા સ્વજને, આ મારી સ્ત્રી એમ પશુની જેમ મારૂં મારૂં કરતાં મનુષ્યને મૃત્યુ ઉપાડી જાય છે. લાંબે વિચાર કરતાં વૃક્ષમાં રાતે મળેલા પક્ષીઓ અથવા મુસાફરખાનામાં એકત્ર થયેલા મુસાફરોની જેમ જી હ કુટુંબમાં પોતાના કર્મને લીધે સંબંધમાં આવે છે અને કર્મન - લેખે પૂરે થતાં તેઓ ચાલ્યા જાય છે, આજ કાલ કે પાંચ દિવસ પછી પણ સૈ કેઈને એ એજ રસ્તે જવાનું છે, તે પછી તેમાં શોક કે કલ્પાંતને શા માટે અવકાશ આપવો જોઈએ? વિચાર કરતાં બધું માની લીધેલ વ્યવહાર માત્ર છે, તેમાં વાસ્તવિક કંઈજ નથી. કહ્યું છે કે "कोऽहं कस्मिन् कथमायातः, का मे जननी को मे तातः ? । इति परिभावयतः संसारः, सर्वोऽयं स्वप्नव्यवहारः" ॥ હું કોણ? કયા કુટુંબમાં શાથી આવ્યો? મારી જનેતા કેશુ? મારે તાત કોણ? એમ વિવેકથી વિચાર કરતાં આ બધા સંસાર સ્વનિના વ્યવહાર જેવું લાગે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ (૭૨) દુનીયામાં દરરોજ કેક જે યમના અતિથિ થાય છે, તેમને આપણને લવલેશ પણ ખેદ થતું નથી, પરંતુ જેની સાથે આપણે સ્વાર્થ જન્મ સંબંધ હોય છે, તેને માટે દિલમાં લાગી આવે છે. એટલે આ બધું સ્વાર્થને લઈને ખેદ કે કલ્પાંત થવા પામે છે. વળી સાંસારિક સુખોના મનોરથની માળા ફેરવતાં અગર તે માની લીધેલા સુખની પ્રાપ્તિ થતાં તેમાં વિશ્વ આવે ત્યારે આ પામર જીવ પગલે પગલે પરિતાપ પામે છે. તેવા ક્ષણભંગુર સુખના સંકલ્પ કરતાં કરતાં તે એક દિવસે અણધાર્યો ચાલ્યા જાય છે. કેઈ મધુકરની અન્યકિતમાં એક કવિએ સારે બેધ બતાવ્યું છે– પાગીfમળ્યતિ ભવિષ્યતિ મુખમ, भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, नहन भ हन्ते ! नलीनी गज उज्जहार"। સૂર્યાસ્ત થતાં કમળ કેશના બંધનમાં આવી ગયેલ ભમર વિચારવા લાગ્યો કે–“રાત્રિ વ્યતીત થતાં પ્રભાત થશે, સૂિયા ઉદય પામશે અને કમળો બધા વિકાસ પામશે. એટલે હું બંધનથી મુકત થઈશ.” અહો ! એમ કમળ કેશમાં રહેલ મધુકર ચિંતવતું હતું, એવામાં હાથી આવીને તે કમળનું ભક્ષણ કરી ગયે. ભ્રમરના મનોરથ મનમાં જ રહ્યા. ઘવાર મનુષ્ય આવા ભાવી સુખના સ્વપ્નમાં રમતો હિય છે. પિતે જાણે અમર અને નિર્ભય હોય, તેમ કેક વિચારો ઘડી કહાડે છે. છેવટે એજ ગડમથલમાં તે અવસાન પામે છે. બધા પ્રાણીઓ પ્રમોદ કે સુખનેજ વધે છે, દુઃખને કોઈ ઇચ્છતું નથી; છતાં પોતાના પૂર્વ કર્મના અનુસારે દુઃખ આવતાં માણસે યાકુલ થયા વિના તે ભેગવવું જોઈએ, જે સાધન મળે અથવા Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ वायत्त धमाश्रयत . (૭૩) પિતાને સ્વાધીન હોય, તેટલાથી સુખ માનતાં સતિષ ધારણ કરતાં મનની વ્યાકુળતા ટળી જાય છે કહ્યું છે કે – “ક્ષિત મનસા સર્વ कस्य संपद्यते सुखम् । दैवायत्तं जगत्सर्व, तस्मात्संतोषमाश्रयेत् ॥ પિતાની મનની ધારણા પ્રમાણે સુખ કેને પ્રાપ્ત થાય છે? કારણે સમસ્ત જગતુ દૈવ-પોતાના કર્મને આધીન છે. માટે સતિષ ધારી લેવું યોગ્ય છે. શેઠજી! આપની સરસ્વતીને પૂર્વકૃત કર્મ ભેગવવું પડયું છે. કર્મને દયા આવતી નથી. તે ગમે ત્યારે પિતાને વિપાક બતાવે છે. પૂર્વકૃત કર્મથી કોણ છુટી શકે ? કહ્યું છે કે “હુપત્ત- વનિ, शुभमशुभं वा स्वकर्म परिणत्या । तच्छक्यमन्यथा नैव, વનું વાકું પિ દિ’ | * એટલે–અન્ય જન્મમાં પિતાના પરિણામથી જે શુભાશુભ કર્મ ઉપાર્જન કર્યું હોય, તે દેવ કે અસુરોથી પણ અન્યથા થઈ શકતું નથી. કર્મની રેખા કઈ રીતે ટળી શકતી નથી. મોટા મુનીવરે પણ તે ભેગવ્યા વિના છુટી શક્યા નથી, તે સામાન્ય માણસનું શું ગજું ? જે વસ્તુ પોતાને સ્વાધીન ન હોય, તેને માટે સંતપ્ત થવું તે અજ્ઞાનતા છે. એક કવિએ આ લેકમાં કર્મની પ્રબળતા ઠીક બતાવી છે "उदयति यदि भामुः पश्चिमायां दिशायां, प्रचलति यदि मेरूः शीततां याति बहिः। Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ (૭૪) विकसति यदि पद्म पर्वताग्रे शिलायां, तदपि न चलतीय भाविनी कर्मरेखा" ॥ કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે, મેરૂ પર્વત ચલાયમાન થાય, અગ્નિ શીતલતાને ધારણ કરે અને પર્વતના શિખરે પત્થર પર કદાચ પદ્મ-કમળ વિકસિત થાય, તથાપિ ઉદયમાં આવનાર કર્મની રેખા ટોળી ટળતી નથી. - ભદ્રા શેઠાણી! તમારે પણ મેટું મન રાખીને સર સ્વતીને ધીરજ આપવી જોઈએ. તમે સમજુ અને મેટેરા થઈને કાચું મન કરશે, તે આ બિચારી તરૂણ અબળાની શી દશા? જે થવાનું હતું તે થયું. હવે વિલાપ કરવાથી શું વળવાનું છે? બહેન સરસ્વતી! તારા કપાતને જોઈ શેઠ-શેઠાણું સંતપ્ત થાય છે. આપણે તો સહન શીલતા રાખવી જોઈએ. પૂર્વે કૈક સતીઓએ પારાવાર સંકટ સહન કર્યા છેતેમને દાખલો લઈ દઢ મન કરવું કે જેથી કાયરતાને અવકાશ ન મળે. હેન! સંસારમાં સુખની પાછળ દુ:ખ અને દુઃખની પાછળ સુખ એમ ઘટમાળ ફર્યા જ કરે છે. જીવ પોતે જેવું કરે છે, તેવું ભેગવે છે, હવે તે તારે અત્યંત ધીરજ અને દઢતા ધારણ કરીને ધર્મને યારી માર્ગ લેવો જોઈએ. એથી જ જીવનની સાર્થકતા છે. કહ્યું છે કે “ધને ગમતા સારક, सर्वसुखानां प्रधानहेतुत्वात् । तस्योत्पत्तिर्मनुजात्, सारं तेनैव मानुष्यम्" । જગતમાં સર વસ્તુ એક ધર્મ જ છે, કારણ કે તે સર્વ સુખનું મુખ્ય કારણ છે. તેની ઉત્પત્તિ મનુષ્યથી છે અને તેથી કરીને તે ધર્મથીજ મનુષ્ય જન્મ શ્રેષ્ઠ ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ (૫) જ્યાં સુધી પોતાના હાથમાં બાજી છે, ત્યાં સુધી ધર્મ સાધી લે. બાજી ગયા પછી પશ્ચાત્તાપ કરવો પડે છે. કારણ કે"यावत्स्वस्थमिदं कलेवरगृहं यावच्च दूरे जरा, यावच्चेन्द्रियशक्तिरप्रतिहता यावत्क्षयो नायुषः। आत्मश्रेयसि तावदेव विदुषा कार्यः प्रयत्नो महानादीप्ते भवने च कूपखननं प्रत्युधमः कीदृशः?"|| એટલે—જ્યાં સુધી આ શરીરરૂપ ઘર સારું, છે જ્યાં સુધી જરા દૂર છે, જ્યાં સુધી ઇંદ્રની શક્તિ હણાઈ નથી અને જ્યાં સુધી આયુષ્ય ક્ષીણ થયું નથી, ત્યાં સુધી સુજ્ઞ પુરૂષ આત્મ કલ્યાણ માટે મહાન પ્રયત્ન કરી લેવું. આગ લાગે ત્યારે કે દવાને પ્રયત્ન કરે તે શા કામનો ? બહેનતમને ધર્મ કરવાની દરેક રીતે અનુકુળતા છે અને તેમ કરવાથી તમારા માતપિત પણ સંતુષ્ટ થશે, તમારું જીવન સુધરશે તેમજ બીજી કૈક શ્રાવિકા બહેનોને તમે સહાયકારી થઈ પડશે. પોતાની ભાગ્યહીન દશામાં ધર્મ ન સાધતાં જે બીજી લાલચમાં પડીને પિતાને વખત વ્યતીત કરે છે, તે વિધવા હેનેનું જીવન નકામું થઈ પડે છે. લુણ વિનાનું અન્ન અને દાન વિનાનું ધન, મનુષ્ય વિનાનું મકાન અને વૃક્ષ વિનાનું ઉદ્યાન જેમ ન શોભે, તેમ ધર્મ વિના માણસનું જીવન શોભતું નથી કે કહ્યું છે કે ____ "निर्दन्तः करटी हयो गतजवश्चन्द्रं विना शर्वरी, निर्गन्धं कुसुमं सरो गतजलं छायाविहीनस्तरूः . रूपं निलवणं सुतो गतगुणश्चारित्रहीनो यतिनिर्देवं भवनं न राजति तथा धर्म विना मानवः "॥ એટલે—જેમ દાંત વિનાનો હાથી, વેગ રહિત અશ્વ, ચંદ્ર વિનાની રાત્રિ, ગંધ વિનાનું પુ૫, જળરહિત સરેવર, છાયાહીન Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષ, લાવણ્ય વિનાનું રૂપ, ગુણ રહિત પુત્ર, ચારિત્ર હીન યતિ અને દેવ વિનાનું મંદિર શોભતું નથી, તેમ ધર્મ વિના મનુષ્ય શેભતે નથી. સરસ્વતી બહેન ! તમે એક બાળક નથી કે આ બધું ન સમજી શકે, મારી તે ધર્મ પ્રત્યેજ અચલ શ્રદ્ધા છે અને મારા જીવજીવન પતિની પણ મેટામાં મોટી એજ ભલામણ છે, તેથી આપને પણ હું વારંવાર એજ સૂચના કરૂં છું કે તમારૂં કે મારૂં એ ધર્મમાં શ્રેય સમાયેલું છે.” . આવા શેક સમયે વિયસુંદરીની હિત શિખામણું સાંભળીને શેઠ અને શેઠાણું તે છકજ થઈ ગયા. તે આવી ગંભીર, શાણું, સદ્ગણું, ધર્મિષ્ઠ અને જ્ઞાનવતી છે એમ તેઓ અગાઉ કદિ જાણું શક્યા ન હતા. તેણીના ઉપદેશથી શેઠ અને શેઠાણીને શેક બહુજ ઓછો થઈ ગયો. સરસ્વતી પણ શાંત અને સંતુષ્ટ થઈ ગઈ. છેવટે જતી વખતે સરસ્વતીએ અંજલિ જોડીને વિજયસુંદરીને પ્રાર્થના કરી કે–વહેન! આપનો સમાગમ મને આજે અપૂર્વ ફળદાયક થયો. આપની સોનેરી શિખામણ મારા અંતરમાં બરાબર ઉતરી ગઈ છે. હવે આપને મારી એકજ નમ્ર વિનંતી છે કે-આપ દરેજ એક વખત મને હિતોપદેશ સંભળાવવા અહીં આવતા જજો. આપની સહાયતાથી મારે ઉદ્ધાર થશે. મને આપની એક નાની બહેન અથવા શિષ્યા કે દાસી સમાન સમજી લેજે. સરસ્વતીના આ શબ્દથી ચંદનદાસ શેઠ અને ભદ્રા શેઠાણી અતિશય સંતેષ પામ્યા, અને વિજય સુંદરીને પોતાને ત્યાં હમેશાં આવવા માટે તેમણે પણ નમ્ર અરજ કરી એટલે કેઇપણ ધર્મ બહેનને મારાથી બનતી મદદ કરવી–એ મારી ફરજ છે.એમ કહીને વિજયસુંદરી વિદાય થઈ. - ઘરે આવતાં તેની જમણી આંખ ફરકી અને પ્રવેશ કરતાં બારણમાં ઠેસ વાગી. આ ઉપરથી “કંઈક અણધાર્યું Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ સંકટ આવશે” એમ તેણે કપી લીધું. પેલા પાપી શયતાન દુષ્ટસિંહના શબ્દ તેને સાલતા હતા. “તે જરૂર કંઈક ઉત્પાત કરશે” એમ તે સમજી બેઠી હતી. મંત્રીના મકાનથી છેડે દૂર એક વૃદ્ધ દેસી રહેતી. તે નવરાશના વખતમાં રેટી કાંતીને પિતાનું ગુજરાન ચલાવતી હતી. તે ડોસી કેઈવાર મંત્રીના ઘરે આવતી, એટલે વિજયસુંદરી તેને આદરમાન આપીને સંતુષ્ટ કરી. આજે વિજયસુંદરી ગંભીર વિચારમાં બેઠી હતી, એવામાં તે ડેસી આવી ચડી. વિજયસુંદરીએ તેને માનપૂર્વક બેસારી અને કહ્યું – “માજી! તમે તે એકલા અને ઉપાધિ રહિત છે, છતાં બે ઘડી મારી પાસે આવીને કેમ બેસતા નથી ? શું તમે કઈ અગત્યના કામમાં શું થાય છે કે જેથી વખત મળી શક્તા નથી ? “બેટા! હું તો આ દિવસ રેંટીયા સાથે રમત કરે છું, તેથી બધો વખત આનંદમાં ચાલ્યા જાય છે. મારા તે એક પંથને બે કાજ સધાય છે. ડેસીએ પોતાની હકીકત કહી બતાવી. . “વાહએ ઉધમ તે મને બહુ પસંદ છે. મેં એક રેિંટીયા પણ લઈ રાખ્યો છે, પણ તમારા જેવી કઈ શીખવનારા જોઈએ. બેલે, માજી! મને રેંટીયો કાંતતાં શીખવશે ?” વિજયસુંદરીએ પિતાની ઈચછા જણાવી. “હેન ! તમે શીખતા હે, તે હું તે ખરી ખંતથી. શીખવું. કુલીન કાંતાઓને એ પિષક અને રક્ષક છે. ડેસીએ અનુમોદન આપ્યું. લ્યો, ત્યારે માજી! આ રંટ લઈને તમારે ત્યાં મૂકવા આવું. પછી તમે કહેશે, ત્યારે હું શીખવા આવતી જઈશ, મને અહીં એકલા રહેવું ગોઠતું પણ નથી. આ તે તમે મને ઠીક રસ્તે બતાવ્યું. માજી! તમારે મારા પર મેટે ઉપકાર, થયે.” એમ કહીને વિજય સુંદરી પોતાનો રેંટીયે ડોસી મને ત્યાં મુકી આવી. ઘરે આવતાં તેની પુન: જમણું આંખ ફરકી અને Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ (૯૮) ઠેસ વાગવાથી એક બે વાર તે ખલના પણ પામી. આથી તે કંઈને કંઈ આગામી કષ્ટ જરૂર જણાય છે એમ તેણે નિશ્ચય કરી લીધે. ઘડીવાર પછી પેલે દુષ્ટસિંહ આવતો દેખાયો. તરતજ તે આવીને બેલ્યો-હજી પણ જે સમજી જાય તે બાજી સુધારી આપું, નહિ તે જે આ ચીઠ્ઠીની નિશાની અને થઈ જા ઘર ભાર વિનાની” વિજય સુંદરીએ તરતજ ચીઠ્ઠી હાથમાં લીધી અને વાંચી ઈ. તેમાં આ પ્રમાણે લખ્યું હતું— મતિસાગર મંત્રીએ પિતાની મરજી પ્રમાણે રાજ્યમાં કેટલીક હીલચાલ શરૂ કરીને રાજ્યને નુકશાનીમાં ઉતાર્યું છે વળી ખજાનામાંથી તેણે કેટલીક રકમ ઉચાપત કરી હોય એમ લાગે છે. તેને જ્યાં સુધી ખુલાસો ન થાય, ત્યાં સુધી તેની માલ-મિલ્કત જપ્ત રાખવામાં આવે છે.” સહી જતારિરાય. દા. દિવાન જોરાવરસિંહ, આ ચીઠ્ઠી વિજ્યસુંદરીએ પિતાના વસ્ત્રના છેડામાં બાંધી લીધી અને પછી તે બોલી કે—દુષ્ટસિંહ! સુમાર્ગે ચાલનારને સમજવાનું શું હોય ? જે પોતાના ધર્મને પ્રિય ગણે છે, તે તે સમજેલ જ છે. આમાં તારેજ ખરી રીતે સમજવાનું છે. તેમ છતાં તને પાપને ભય ન હોય, દુર્ગતિને ડર ન હોય, તે તારાથી બને તેટલી નીચતા વાપરી લે, હું તેવા સંકટથી ડરતી નથી. ચંદનને કાપવા જતાં પણ તે પિતાની સુગંધને તશે. નહિ. સુવર્ણને અગ્નિમાં તપાવ્યા છતાં તે પોતાની સુવર્ણતાને છોડશે નહિ, શેલડીને પીલવા જતાં પણ તે પિતાની મીઠાશને મૂકશે નહિ. સતી સુંદરીઓના શિરે સંકટ આવતાં પણ તે પિતાના સતીત્વને કલંક્તિ નહિ જ કરે. તને સમજાવવાનો પ્રયત્ન Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ (૭૯) કરે તે વૃથા છે તું તારા નામ પ્રમાણે દુષ્ટ છે. કામથી અધ છે, છતે કાને બહેર થયું છે, પણ યાદ રાખજે, નરાધમ! તારા એ નીચ કૃત્યને તને બદલે મળ્યા વિના નહિ રહે.” બસ, એ શયતાન નજ સમયે. W: TT મુન્નાનાં, केवलं विषवर्धनम् " સપને દુધ પાવા જતાં તેના વિષમાં કેવળ વધારેજ થાય. તરત જ તે ગુસ્સાના જુસ્સાથી બેલી ઉઠયે-હું તારૂં એ પંડિતાઈનું પુરાણ સાંભળવા નથી આવ્યું. તારા કદાગ્રહની કઠણાઈ તું ભેગવી લે. ચાલ, કંઈ પણ લીધા વિના ઘરથી બહાર નીકળી. જા. અત્યારેજ બધું જ કરીને સીલ મારવામાં આવશે. પછી તારા સતીત્વના પ્રભાવથી મોટા મહેલ બનાવીને રહેજે.' “ભાઈ ! હવે તારી જીભને વધારે તકલીફ ન આપ. હું આ બહાર ચાલી, તું તારા રાજાને હુકમ બજાવી લે” એમ કહીને વિજયસુંદરી તરતજ ઘરની બહાર નીકળી ગઈ. એટલે દુષ્ટસિંહે તરતજ મંત્રોના મકાનને જપ્ત કરીને સીલ લગાવી દીધું. અભયા ડેસી બહુજ કેમળ દિલની હતી. તે માણસને બહુ ચાહતી હતી. વિજયાસુંદરી તરત અભયા પાસે આવી અને નિર્ભય થઈને બેલી કે–“માજી! હવે હું રાત દિવસ તમારી પાસે રહેવાની ઘરે મને ગઠિતું નથી. તમે મને રેટી કાંતતા. શીખવજે. કદાચ હું અહીંજ રાંધી લઈશ. માજી! તમને કંટાળે તો નહિ આવે ને ?' અભયારે તે એટલું જ જોઈતું હતું. તે સંતુષ્ટ થઈને બેલી–“બેટા! તું મારી પુત્રી તુલ્ય છે. તું અહીં રહીશ, તે મને અતિશય આનંદ થશે, તું એક શ્રીમંત ઘરની કુળવધુ હાથે શું કરવા રાંધે ? હું તને શંધી આપીશ.” Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (૮૦) માજી! પણ અત્યારે તે...............વાકય બેલતાં બાલતાં તે રેઈ પડી તેની આંખમાંથી બે બેર જેવડાં પાંચ દશ આંસુ સરી પડયાં. આ દેખાવ જોઈ અભયા ડેસીને પણ જસ લાગી આવ્યું. તરતજ તે ધીરજ આપતાં બેલી–વિજયા અત્યારે શું તારૂં બધું લુંટાઈ ગયું? અને કદાચ તેમ થયું હાય, તે પણ તું હવે ધીરજ ધરીને મારી પાસે રહે. તને લેશ પણ હું ચિંતા કરવા દઈશ નહિ.” 1 સુંદરીને આથી તે અત્યંત સંતોષ થયે તેણને એટલેજ આશરે જેતે હતે. પિતાના ઘર સંબંધી કંઈપણ વાત લંબાવી કહેવાની તેને આદત ન હતી. વળી ચંદનદાસ શેઠને પક્ષ લઈને પોતાના ઘરને માટે તે દાદ મેળવી શકે તેમ હતું, છતાં કોઈના છિદ્ર પિતાના મુખે પ્રકાશમાં આવે–એમ પણ તે ચાહતી ન હતી. બીજાના છિદ્ર પ્રકાશીને પિતાના સુખની સગવડ કરવી, તેના કરતાં વિકટ સંકટને સહન કરવાનું તે વધારે પસંદ કશ્તી હતી. વળી ચંદનદાસ શેઠના ઘરે તે રહેવા ધારે, તે બહુજ માનપાનથી રહી શકાય તેમ હતું. છતાં પોતાની કયાં દીનતાહીનતા બતાવીને સુખ સાધનની કામના કરવા કરતાં ગરીબાઈમાં તે સુખ સમજતી હતી. અભયા ડોસીને વિજયાના આચાર વિચાર બહુજ ગમ્યા. વિજયા અત્યાર સુધી સુખ સાધનોમાં ઉછરેલ હતી, છતાં અત્યારે તે સાદા અને લુખા ખોરાકથી સંતોષ માનતી હતી. તેણે કીંમતી વસ્ત્રાલંકારે પહેરવામાં જ પોતાની જીંદગી વ્યતીત કરી હતી, છતાં અત્યારે ગરીબાઈન સૂચવનાર સાદા વસો પહેરતાં તેણીના મનને દુઃખ થતું ન હતું. અનેક દાસ દાસીઓનું પિષણ કરવામાં જે પોતાનું મહત્વ સમજતી હતી તે આજે રેંટીયો ફેરવી બીજાને આધારે પોતાનું ગુજરાન ચલાવવામાં સંતોષ માનવા લાગી. સંપત્તિમાંથી અચાનક વિપત્તિમાં આવતાં પણ તેણે પિતાના અંતરમાં Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ (૮૧) ખેદને અવકાશ આપે ન હતું. અત્યારે તે પિતાની નિત્યક્રિયા ઉપરાંત રંટીયાથી પિતાનું પિષણ કરતી હતી, ડેસીના પડી જેવા ઘરમાં રહેતાં તે મહેલમાં રહેવા કરતાં પોતાની વધારે સુખી સમજતી હતી, વળી ડેસીમાની પ્રકૃતિ તેને એટલી બધી અનુકૂળ થઈ પડી કે તેણે પોતાના પૂર્વના સુખ-વૈભવ બધા ભૂલી ગઈ. નવરાશના વખતમાં રેંટીયો કાંતતાં ધર્મ કથા અને ભકિત તથા પ્રતિબંધક પદો ગાઈને તે બંને પિતાના જીવનને કૃતાર્થ માનતી હતી, ડેસીનું ઘણું ખરું ઘરનું કામ વિજયાજ કરતી અને તેથી તેના પ્રત્યે ડેસીનું હેત એટલે સુધી વધવા પામ્યું કે રાત્રે ઉંઘતા પણ ડેસને વિજયાના સ્વપ્નાં આવતાં હતાં. જેમ ડેસીને સદ્ભાવ વિજયા પ્રત્યે વધતે ગયે, તેમ સરસ્વતી પણ તેને બહુજ ચાહતી હતી. કેઈવાર વિજયા પિતાને ત્યાં ન આવે, તે તેણીને દિવસ ગાળવે મુશ્કેલ થઈ પડતું વિજયા પ્રતિદિન સરસ્વતીને ત્યાં આવતી અને સારી ઉપગી બાબતનું વર્ણન કરી તેને સમજાવતી, સમાજસેવા, જ્ઞાતિસેવા, ધર્મસેવા, અને દીનસેવા–એ વિગેરે સેવાના સૂત્રો તેના અંતરમાં તે ઠસાવતી અને સરસ્વતી પણ તે બધું માન્ય કરતી હતી. એક દિવસે સરસ્વતીને રેંટીયાનું મહત્ત્વ સમજાવવાની વિજયાની ઈચ્છા થઈ. એટલે તેણે તેને પિતાના સ્થાને તેડી. ગઈ. ત્યાં વિજયાની રેંટીયાની પ્રવૃત્તિ જોઈને સરસ્વતીના મનને વિજયાને માટે બહુ લાગી આવ્યું. પિતાની પરમ ઉપકારી વિજયાની પતે કંઈપણ બરદાસ કરી શકી નથી, તેને માટે સરસ્વતીને બહુજ ખેદ થઈ આવ્યા. તે તરતજ સખેદ વદને બોલી –“વિજયા હેન! મને અગાઉથી ખબર હોત તે તમને આવી સ્થિતિમાં રહેવા ન દેત હ તે ધારતી હતી કે–તમે તમારીહવેલીમાં રહે છે અને ઘણું સુખી છે, પણ આજે આ તમારી , ગરીબાઈ જોઈને મારું દિલ દગ્ધ થઈ જાય છે, તમે એક પ્રધાનના Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ (૮૧) પત્ની થઇને આવી સ્થિતિ કેમ ભાગવે!-એજ મારા મનમાં માટી ગુંચવણ ઉભી થઇ છે. ઠીક છે, તમે અત્યાર સુધી તા મને છેતરી રાખી, પણ હવે આજેજ મારા પિતાશ્રીને કહીને તમને મારી સાથેજ રાખું. તમારી આવી સ્થિતિ તે મારાથી નહિ સહનકરી શકાય.” વિજયા——-“ સરસ્વતી વ્હેન ! આપણ સ્ત્રીજાતને તે બધાં સુખ એક શીલ-ધર્મમાં સમાઇ જાય છે, જેમ સુખ ભાવે છે, તેમ દુ:ખ પણ ભાવકુ' જોઇએ. દુ:ખ કોઇ આપતું નથી, પણ પાતાના કર્માનુસારેજ પ્રાપ્ત થાય છે. તેા દુ:ખથી ડરી જતાં તે કાંઇ ટળતુ નથી, તેને તા ભાગવ્યેજ છુટકા. જે મનુષ્ય દુઃખથી ડરીને દૂર ભાગે છે, તે પોતાના જીવનને કૃતાર્થ કરી શકતા નથી. બધા દિવસે સુખનાજ હાય-એવા કાંઇ નિયમ નથી. વળી સુખની સાથેજ દુ:ખ તેા રહેલજ છે. સુખ દુ:ખના સરવાળા મેાટા છે, તેના ઘેરાવા લાંમા છે અને તેમાં નાના મોટા સૌ પ્રાણીને આવવુંજ પડે છે. જુઓ, સાંભળેા— “ ઉડ્ડય તે અસ્તના ચક્રે, ફરે દુનીયા તણી બાજી; શકાય ના કની કાથી, સવારે શું થવાનુ છે. થવાનું તે થવા દેજે, મને તું મસ્ત થઇ રહેજે; મળે ના કાઢિ યત્નાથી, સવારે જે થવાનુ છે.” જે મનુષ્ય ગૌરવની ગુમાનીમાં ઘેલે ખની અભિમાનના એટલે જઈને બેસે છે, એ માત્ર મૂખોઇજ છે. માટે વ્હેન ! હું આ સ્થિતિને ખરાબ સમજી, તા મને દુઃખ થાય ને ? હું એને ખરાખ સમજતીજ નથી, અને તેથી મને લેશ માત્ર પણ ખેદ થછ્તા નથી.” સરસ્વતીએ આ બધી વાત સાંભળી તેા લીધી, પણ્ તે અનુભવની બહાર હાવાથી તેના અંતરમાં ન ઉત... તરત તેણે પેાતાના ઘરે આવીને તે મધી હકીકત પિતાને કહી સંભળાવી અને ઉપરાંત ભલામણ કરી કે— તાત ! ગમે તમે કરી વિજયા હૅન આપણા ઘરમાં મારી સાથે રહે એવી ગાઠવણ કરેા અગર છેવટે તે કદાચ અહી રહેવાનુ કબુલ ન કરે, તેા માસિક અમુક For Personal and Private Use Only Jain Educationa International Page #88 -------------------------------------------------------------------------- ________________ (૮૩) રકમ તેને વાપરવા માટે આપવી. તે બિચારી બહુ ગરીબાઈમાં આવી ગઈ છે ! ૧ ચંદનદાસ શેઠે આ વાત કબુલ કરી. બીજે દિવસે જ્યારે વિજયા સરસ્વતી પાસે આવી, ત્યારે શેઠે તેને સરસ્વતી સાથે રહેવાને આગ્રહ કર્યો. કેઈપણ ગૃહ ના ઘરમાં તે રહેવા ચાહતી ન હતી, એટલે ત્યાં રહેવા તેણે કબલ ન કર્યું. ત્યારે શેઠે અમુક માસિક ખર્ચ આપવાને આગ્રહ કર્યો. તેના જવાબમાં વિજયાએ જણાવ્યું કે શેઠજી! હાલ મને તેવી મદદની પણ જરૂર નથી. રેંટીયાથી મારું ગુજરાન બરાબર ચાલી શકે છે, તો પછી મારે તેમ કરવાની શી જરૂર છે? શેઠ—‘તમે આવા ભણેલા, ગણેલા અને મેટા ઘરના હોઈને રેંટીયાથી ગુજરાન ચલાવે તે એગ્ય ગણાય ?' વિજયા--“શેઠજી ! કુલીન કાંતાઓની લાજ આબરૂ સંભાળનાર એ સુદર્શન ચક છે. ગરીબ વિધવાઓને રેજી આપનાર તે ગૃહ-ઉદ્યોગ છે તમે એને ક્યા અવગુણથી તરછોડેછો ?” આ વાત સરસ્વતીને પણ રૂચી, એટલે શેઠે તેને રેંટીયાની ભલામણ કરી. અને સરસ્વતીએ તે માનથી સ્વીકારી. છેવટે વિજયાએ ભલામણ કરતાં સરસ્વતીને કહ્યું કે – “સરસ્વતી બહેન ! એ રેંટીયાનું મહત્ત્વ તો તમે હવે પછી સમજી શકશે. અત્યારે તે તમે અમુક વખત મારી પાસે આવતા જજે. વળી આપણે વધારે વખત સાથે રહેવાથી વધારે જ્ઞાન અને ધર્મ ચર્ચા થઈ શકશે. એ તમને મેંટે લાભ થશે.” , - એમ સરસ્વતીને રેંટીયાને રંગ લાગ્ય, તેનું મહત્ત્વ પણ તેના જાણવામાં આવ્યું, તે બદલ વિજયાને તેણે ઉપકાર માન્યો. કુલીનતાઓ! તમને કટિવાર નમસ્કાર છે, વિકટ . સંકટ એજ તમારી કુલીનતાની કસોટી છે !!! * ૧ અહીંઆ આ સંસારના પ્રપંચવિષથી દુષિત બની જે હૃદય શુષ્ક અથવા દુષિત બનેલું હેતું નથી તે કોમલ અને પવિત્ર હૃદયની વિચાર ભાવનામાં કેટલી સહાનુભૂતિ, પ્રીતિ અને દયાની લાગણીને ઝરો ભરેલા હોય છે તે ખાસ જોવાનું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠું. પુણ્યને અદ્દભુત પ્રભાવ. “પરાન્તાક્ય તપુર मुच्छयेणानुमीयते । तथा पूर्वकृतो धर्मोऽઘુમીન સંપા” ક્ષનું મૂલ પૃથ્વીમાં કેટલું ઉંડું છે, તે તેની ઉંચાઈ ઉપરથી જેમ માલુમ પડે છે. તેમ પ્રાપ્ત થયેલ જ સંપત્તિ ઉપરથી પૂર્વકૃત ધર્મનું અનુમાન થાય છે. કેટલાક દિવસ પછી રાજાના સાંભળવામાં આવ્યું કેમતિસાગર મંત્રીની પત્ની પણ ધર્મને પક્ષ લઈ રેંટી કાંતીને ગુજરાન ચલાવવા બેઠી છે. તેને સુખ-સંપત્તિની પરવા નથી.” આ વાત પણ રાજાને અજાયબી ભરેલી લાગી. - એક દિવસે રાજાને પુણ્યની પરીક્ષા કરવાનો વિચાર થયે. તેણે પોતાના એકાંત ભવનમાં એક મેટું બીજેરાનું ફળ મંગાવ્યું, તેને એક બાજુથી ચેરસ છિદ્ર પાડીને તેમાં તેણે કેટલાંક કીંમતી રત્ન ભર્યા. પછી પિતાના એક વિશ્વાસુ નેકરને બોલાવી તે બીજેરૂં આપીને તેને ભલામણ કરી કે-આ બીજોરું શાક બજા૨માં જઈને એક શાક વેચનાર પાસે મૂકી દેજે. પછી તે કેણ Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ લઈ જાય છે, તેની બરાબર તપાસ કરી અવજે.” રાજાની આ સુચના ધ્યાનમાં લઈને તે રાજસેવક બજારમાં જઈને બે." અહીં અભયા ડોસીને કેટલાક દિવસથી પેટમાં દુઃખતું, તેથી તેણે વિજયાને ભલામણ કરી રાખી હતી કે–“ બજારમાં બીજે મળે તે લઈ આવવું. તેની ફાકી લેવાથી દસ્ત સાફ આવશે અને ભૂખ બરાબર લાગશે. આ વાત ધ્યાનમાં રાખીને વિજયા તે દિવસે ખાસ બીજેરાની તપાસ કરવા આવી હતી. આજે તે તેણે વધારે પૈસા આપીને પણ બીજેરૂં લઈ જવાને નિશ્ચય કર્યો હતે. રાજાની ભલામણથી રાજસેવકે શાક વેચનારને તે બીજેરાના બમણું દામ લેવાનું કહી રાખ્યું હતું. - વિજ્યાએ બજારમાં આવીને તપાસ કરી તે બીજા બીજોરા કરતાં તે રાજાના બીજેરાના તેને બમણુ પૈસા લાગ્યા. બે ત્રણ જગે તપાસ કર્યા પછી પણ તેને તેજ બીજેરૂ લેવાની ઈચ્છા થઈ. તેથી તેને લાગ્યું કે–આ બીજેરૂં લેવાની મને જે વારંવાર આંતરિક પ્રેરણ થાય છે, તેનું કંઈક કારણ હેવું જોઈએ.” પણ તેનું ખરું કારણ તે સમજી શકે નહિ અને તે લેવાની પોતાની તીવ્ર ઈચ્છાને પણ તે અટકાવી શકી નહિ આથી તેણે તે બીજેરૂં લઈ લીધું. એટલે રાજ પુરૂષ તેણીની ઓળખાણ લઈને ચાલતો થયા. આમાં તે કંઈ પણ ભેદ સમજી શકી નહિ. ઘરે આવીને બીજેરાને કાપતાં તેમાંથી બાર રત્નો નીકળ્યાં, તેણે તે અલ્યા ડેસીને બતાવ્યાં એટલે તેણે વિજયાને ભાગ્યની પ્રશંસા કરી. અહીં રાજ સેવકે આવીને રાજાને બીજેશ સંબંધી બધી હકીક્ત કહી સંભળાવી, તેથી રાજાએ પણ પિતાના મનમાં વિજયાના ભાગ્યની તારીફ કરી. આ ઉપરથી વિજયાએ પોતાના ભાગ્યરવિ-દિવસને અરૂણાદય કલ્પી લીધું અને પિતાને પતિ જાણે હવે આવવાની તૈયારીમાં હાય-એ તેણીના અંતરમાં ભાસ થયે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ (૮૬) તેજ દિવસે સાંજે મત્રી શ્રીપુર નગરની સમીપ આવી પહેચ્યા. આાવતાંજ તેને વિચાર થયે કે—આ ત્રણે અમુલ્ય વસ્તુ મને પ્રાપ્ત થઈ છે, તેા રાજા તથા પ્રજાને પુણ્યના કઇંક નવીન ચમત્કાર બતાવું કે જેથી સૌ કોઈ ધમ માં અધિકાધિક આદર કરે. રાજાને કોઈ અજબ ચમત્કાર બતાવુ કે તેના અંતરમાં ધર્મને માટે બહુમાન ઉત્પન્ન થાય. વળી અગણિત ધન વાપરીને પ્રજાહિતના અને ધર્મવૃદ્ધિના કામ કરૂ કે જે રાજાથી પણ થઇ ન શકે. જેના પ્રભાવથી આવી દિવ્ય સંપત્તિ મને સાંપડી, તે ધર્મના મહિમા વધારવામાં હું શા માટે બાકી રાખું ?” અજમ ચળકાટ એ પ્રમાણે વિચાર કરીને તેણે નગરની બહાર નદી કિનારે એક ઉંચી ટેકરી ઉપર કામઘટના પ્રભાવથી એક વિશાલ મહેલ અનાન્યેા. જેમાં મારી બારણા વિગેરે બધાં રત્ન જિત હતાં. મહેલના દેખાવ દૂરથી જોનારને સુવર્ણના જેવા લાગતા હતા. રત્નાપર સૂર્ય અને ચંદ્રના પ્રકાશ પડતાં તેના થતા હતા. મહેલની ચાતરમ્ ફરતા બગીચા હતા કે જેમાં દરરોજ દરેક ઋતુ સ ંબંધી પુષ્પો અને ફળે મળી શકે. બગીચામાં દરેક જાતના વ્રુક્ષા અને લતાઓ ફળ-ફુલાથી લચી રહ્યાં હતાં. એ બગીચે એવા સ્થાને હતા કે તેના ગુલાબ, મોગરા, ચમેલી, જાઇ, જીઇ, કેવડા, ચાપક વિગેરે પુષ્પાની દિવ્ય સુગ ંધ રાત દિવસ નગર જનાને મળ્યા કરે. તેમાં કેટલીક એવી ઔષધિઓ હતી કે જેના સુવાસ માત્રથી માણસના કેટલાક દર્દી દૂર થઇ શકે. મગીચાની ચાતરફ ચાર દરવાજા આવેલ હતા અને દરેક દરવાજા પાસે મીઠા જળની વાવડીએ હતી કે જ્યાં ગમે ત્યારે તૃષાતુર મુસ પેાતાની તૃષા શાંત કરી શકે. અગીચામાં કેટલાક હાજ અને ફુવારા પણુ રચવામાં આવ્યા હતા. અગીચાની ચાતરફ કરતા કિલ્લા હતા. તે જેટલા મનેાહર તેટલેાજ મજબુત હતા. મહેલના સાત મજલા બનાવવામાં આવ્યા હતા, તેથી તે દિવસે સૂર્ય Jain Educationa International For Personal and Private Use Only -- Page #92 -------------------------------------------------------------------------- ________________ (૮૭) સાથે અને રાત્રે નક્ષત્ર સાથે જાણે વાત કરે તેને લાગતું. દરેક મજલામાં દિવ્ય રાચરચીલા ગોઠવી દેવામાં આવ્યા, દુનીયામાં શેાધી ન જડે એવી ભારેમાં ભારે કીંમતી ચીજો તેમાં શેઠવાઈ હતી. કઈ ઉંઘતા મનુષ્યને ત્યાં લાવવામાં આવે, તે જાગ્રત થાય, ત્યારે જરૂર તે પોતાને સ્વર્ગના વિમાનમાં બેઠેલે જ માની લે. અલકાપુરી અને અમરાવતીના કારીગરોને બોલાવવામાં આવે, તેજ મહીપીઠ પર એવા મહેલની રચના થઈ શકે. દુનીયાના ગમે તેવા કુશળ કારીગરે આવીને ભેગા થાય અને બાર વરસ સુધી વિચાર ચલાવીને કેક કેરા કાગળ બરબાદ કરે. છતાં તેનું પલાન (ન) ચિતરી ન શકે. વળી તેના દરેક મજલાપર કેટલીક જોઇતી ચીજ તરત હાજર થાય. મહેલની તમામ ગેઠવણ થઈ ગયા પછી નાટક અને સંગીતના કેટલાક પાત્ર હાજર થયા. આ દિવ્ય સંગીત અને વાજીંત્રને નાદ પવનના વેગે ગામમાં પ્રસરી ગયે. એટલે કેટલાક સંગીત પ્રિય લોકે નિદ્રાદેવીનું અપમાન કરીને પણ પોતાના ઘર બેઠે આશ્ચર્યથી સંગીત સાંભળવા લાગ્યા. આ અણધાર્યો નાદ પ્રસરતાં ઘણું લેકે આશ્ચર્ય મુગ્ધ બની ગયા. ઠેઠ રાજમહેલ સુધી આ નાદ પહોંચ્યા અને તેથી રાજા પણ આશ્ચર્ય ચકિત થઈ ગયા. કહ્યું છે કે, "मुखिनि सुखनिषेको दुःखितानां विनोदः, श्रवणहृदयहारी मन्मथस्याग्रदुतः । नवनवरसकर्ता वल्लभः कामिनीनां, जयति जगति नादः पंचमस्तूपवेदः"। સુખી જનોના સુખમાં વધારે કરનાર, દુઃખી જનોને વિનોદ આપનાર, શ્રવણ અને હૃદયને વશ કરનાર, મન્મથના મુખ્ય દૂત સમાન નવા નવા રસને ઉત્પન્ન કરનાર અને Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ (૮૮) પ્રમદાઓને બહુજ પ્રિય-એવા સંગીતને નાદ જગતમાં પંચમ ઉપવેદની જેમ જયવંત વર્તે છે. મહેલની સાથે કેટલાક નેકર ચાકરેની પણ સગવડ થઈ ગઈ હતી. એમ લગભગ રાત્રિભર વિવિધ નાટક અને સંગીત ચાલ્યા પછી પ્રભાત થતાં જયારે સૂર્ય પોતાના સોનેરી કિરણે પૃથ્વી પર પાથરી દીધા અને પક્ષીઓ કલરવ કરતાં જ્યારે પોતાના નિવાસ સ્થાનને ત્યાગ કરવા લાગ્યા. તે વખતે બે નેકને બોલાવીને મંત્રીએ તેમને કહ્યું કે “તમે આ વસ્ત્રાલંકાર લઈને મારી સ્ત્રી વિજય સુંદરી પાસે જાઓ, તેને આ કીંમતી આભરણે સાથે સંદેશ આપે કે મંત્રીએ આ ભેટ મોકલાવીને તમને કહેવરાવ્યું છે કે–આ મેકલેલ શણગાર સજીને આવેલ માણસ સાથે સત્વરે મારી પાસે આવી જવું.' - આ દેશે સાંભળતાં વિજ્યા બહુજ હર્ષિત થઈ. પિતાની કરેલ કલ્પના સાચી નીવડી. ભાગ્યોદયનો સમય પાસે આવ્યા, તેથી તેણીનું હૃદય પ્રફુલ્લિત થયું તરતજ શણગાર ધારણ કરીને ચાલવાને માટે તૈયાર થતાં તેને વિચાર આવ્યા કે –“અરે ! આ અજાણ્યા પુરૂ સાથે મારે એકલા જવું કેટલું અઘટિત છે? માતા તુલ્ય ડેસીમા હાજર છતાં હું એકલી જવાને તૈયાર થઈ, એ મારી કેટલી બધી મૂબઈ ? હર્ષના આવેશમાં માણસ ઘણીવાર ન કરવાનું કરી નાખે છે. કદાચ પેલા દુષ્ટસિંહ અને પ્રચંડસિહેજ આ કારસ્તાન રચ્યું હોય અને મને ફસાવવા માગતા હોય તે શી ખાત્રી ? તેમના અંતરમાં પ્રથમથી જ ભૂત ભરાયું છે અને તેથી તેઓ નાદાન થઈને બેઠા છે. દુષ્ટ માણસ સામાને દગો દેવાનેજ ઘાટ ઘડતો હોય અને લાગ ફાવે તે વખતસર ફસાવી પણ મારે છે. દુધથી દાઝેલ જેમ છાસને ફેંકી પીએ, તેમ મારી પણ અત્યારે તેવી ગતિ થઈ છે. ઠીક થયું કે મને એ સુજી આવ્યું; નહિ તે મારી શી દશા થાત? કદાચ મારા Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ (૮૯) પ્રાણનાથજ પધાર્યા હોય, છતાં મારે પર પુરૂષ સાથે એકલા જવું એ કેટલું અનુચિત ગણાય ?' એ પ્રમાણે વિચારીને વિજ્યા ડે.સી પાસે આવી. તેને અપૂર્વ શણગાર જોતા અભયા અજાયબી પામીને બોલવા જતી હતી એટલામાં વિમા કહેવા લાગી–ડેસીમા! આજનો સુભાગ્યને સુર્ય ઉગે. પ્રાણનાથની પધરામણી થઈ, તેમણે આ શણગાર મેકલાવેલ છે. તે સજીને અત્યારે જ મને પિતાની પાસે બેલાવે છે. પણ માજી! તમારા પર મારે સગી માતા એટલે હેત છે. તે તમને મુકીને હું એકલી કેમ જાઉં ? હવે તે જ્યાં હું ત્યાં તમે, તમને મારે અલગ નથી રાખવા. તમે તે મારા માવિત્ર થઈ ચુકયા છે.” આથી ડોસીના પ્રમાદનો પાર ન ર. વિજ્યા પિતાની ઉન્નત સ્થિતિમાં મને આટલું બધું માન આપશે” એમ તેણીને સ્વને પણ ખ્યાલ ન હતો, પણ આતો વિજ્યાના ભાગ્યની સાથે પિતાનું પણ ભાગ્ય ઊઘડી ગયું. પુણ્યની પ્રશંસા કરવા લાગી. વિજ્યાની ઉત્તમતાને તે અંતરમાં વખાણવા લાગી—“અહા ! વિજ્યાનું મન કેટલું મોટું ? ઉલટું એ મને અહીં આવતાં એક દાસીની જેમ બધું કામ કરી આપતી હતી, મારા હાથમાંથી કામ લઈને પોતે કરી નાખતી, છતાં મારે ઉપકાર માનતી અને માતાના જેટલું મારું માન સાચવતી હતી. વળી એણે આટલા વખતમાં એક પૈસાને પણ મને ખર્ચ કરાવ્યા નથી. ઉલટું પિતે રેંટીયામાંથી મળતા પૈસામાંથી મારા માટે ખર્ચતી, છતાં પગલે પગલે મારું માન સાચવતી હતી. ધન્ય છે રમણી રત્ન ! તને કેટિવાર ધન્ય છે! તારા જેવી દિવ્ય દેવીઓથીજ આ વસુધરા રત્નગર્ભા છે. આર્યાવર્તની અખંડ કીર્તિને જાળવી રાખનાર તારા જેવી શાણી સતીઓને હજારવાર નમસ્કાર છે. . એમ મનમાં જ તેણના વખાણ કરીને ડેસીમા વિયાની સાથે જવાને તૈયાર થઈ ગઈ. હર્ષ અને પ્રેમના અનેક ઉમળકા Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ આણતી વિજ્યા, આવેલ અનુચર સાથે ડેસીમાને આગળ કરીને પિતાના પ્રાણનાથના નિવાસ ભણું ચાલતી થઈ. પ્રભાતે નગરજનો મહેલને અજાયબી ભરેલો દેખાવ જોઈને આશ્ચર્યમાં નિમગ્ન થઈને વિચારવા લાગ્યા કે—“અહો ! આ તે કયા સ્વર્ગના દેવતા આવીને ઉતરેલો છે? અરે! એક રાતમાં આશે ચમત્કાર? શું તે પાતાળના ધરણેને પૃથ્વીનો પવન લેવાની ઈચ્છા થઈ કે સૌધર્મવાસી કોઈ દેવે આવીને અહીં ધામે નાખે છે ?” એ પ્રમાણે વિચાર કરતા લોકોના ટોળે ટેળાં ત્યાં એકઠા થઈ ગયાં એવામાં પ્રધાનની પત્ની ત્યાં આવી પહોંચી સાથે આવેલ નોકર આગળ થઈને તે મહેલમાં દાખલ થયા. આ બનાવ જોતાં વિજ્યસુંદરી દરવાજા પાસે ઉભી રહી. અને વિચારવા લાગી કે–આ શો અજબ ગજબ ? અહીં મહેલ કયાંથી અને તેમાં મારા પ્રાણનાથ કયાંથી ? શું આ તે કોઈ દેવતાએ મને ફસાવવા ઈદ્રજાલ રચી છે ? કે કઈ દેવતાની સહાયતાથી મારા સ્વામીએ આ અપૂર્વ રચના કરી! અરે ! આમાં એકાએક મારે દાખલ થવું તે વિચારવા જેવું છે.” એમ તે વિચાર કરતી હતી, તેવામાં સાથે આવેલ પુરૂષે પાછા ફરીને કહ્યું–‘કેમ, આ મહેલ મતિસાગર મંત્રીનો જ છે, તેમાં દાખલ થતાં તમે કેમ અચકાઓ છે? અહીં મંત્રી પિતે હાજર છે. માટે તમે નિર્ભય થઈને આવે. મુવા પછી તે સ્વર્ગનું વિમાન મલતું હશે કે કેમ ? પણ આતે તમે જીવતે સ્વર્ગના વિમાન નમાં વાસ કરો.” આ પ્રમાણે સાથે આવનાર પુરૂષના કહેવાથી વિજય સુંદરીને કંઇક ખાત્રી થઈ. આ વખતે મંત્રી અટારીમાં ઉભા રહીને બધું જોયા કરતો હતો. તેની ઉપર વિજ્યસુંદરીની નજરે પડી એટલે તે ડેસીમાની સાથે અત્યંત આનંદથી તેમાં દાખલ થઈ. આથી કેટલાક લેકે કલ્પના કરી શક્યા કે–વિજય સુંદરી અહીં પ્રવેશ કરે છે. માટે આ મતિસાગર મંત્રી આવાસ Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ (૯૧) હવે જોઈએ, વળી સામે અટારીમાં ઉભા રહેલ દિવય પુરૂષ પણ મંત્રી જેજ લાગે છે, અહે! એક રાત ભરમાં મંત્રીએ કેટલી બધી આ અપૂર્વ રચના ઉભી કરી? રાજાની સાથે વિવાદ કરતાં દેશાંતર જવાનું સાહસ કરનાર મંત્રી થોડા જ વખતમાં આટલી બધી દિવ્ય સમૃદ્ધિનો સ્વામી થઈ ગયે કે જે કઈ મોટા રજવાડામાં પણ ન સંભવે. અહો ! પુષ્યને સાક્ષાત પૂરાવો એણે સિદ્ધ કરી બતાવ્યું.” એમ મતિસાગર મંત્રીના મતિ, સાહસ, બૈર્ય, પુણ્ય-વિગેરે ગુણોની પ્રશંસા કરતા કે પિત પિતાના સ્થાને ગયા. અહીં વિજય સુંદરી આવીને તરતજ પતિના પગે પડી, તેના હર્ષની હદ ન રહી. હર્ષમાને હર્ષમાં પોતે જાણે કે દેવ વિમાનમાં દાખલ થઈ હય-એમ માનવા લાગી. “નાથ! આ હું શું જોઉં છું ? આપણે અત્યારે જાણે કલ્પના બહારની એષ્ટિમાં હોઈએ એવું લાગે છે.” સતી ! એ બધે પુણ્યને પ્રભાવ છે. પુણ્યથી કલ્પી ન શકાય તેવી સંપત્તિ પ્રાપ્ત થાય છે, દેવતાઓ વશ થાય છે અને કલ્પવૃક્ષ કે કામકુંભ તેના આંગણે આવીને કર્લોલ કરે છે, લક્ષ્મી તેના કરકમળમાં આવીને કીડા કરે છે અને સ્વર્ગીય સંપદાઓ તેના ભવનાં ગણને ભેટવા ઉત્સુક થાય છે. પ્રિયે ! એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈજ નથી, અને વળી એ પણ સાથે મારે કહીં દેવું જોઇએ કે તેવી સંપત્તિના શિખર પર આવ્યા છતાં અંતરમાં ગુમાનીની ગરમી ન ચડવી જોઈએ, કારણ કે તેવી આબાદીની પણ બરબાદી થતાં વાર લાગતી નથી. માટે ફેગટ કુલાઈને ફાંકડા ન બની જવું-એજ તને મારી મોટામાં મેટી ભલામણ છે.” " પોતાના સ્વામીનાથની સેનેરી શિખામણને અંતરના ઉમંગથી વધાવી લઈ, અભયા ડેસી તરફ દૃષ્ટિ કરતાં વિજય સુંદરી બેલી–“નાથ! આ વૃદ્ધા મારી માતા તુલ્ય છે. એમણે Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ મને જે કીંમતી સહાય આપી છે. તેને બદલે જીંદગીભર એ. મની સેવા કરતાં પણ મારાથી વાળી શકાય તેમ નથી. એ બહુજ પવિત્ર દિલના અને સંતાષી છે. માટે હવે એમને મારી સાથેજ રાખીશ અને એમના સહવાસથી મારા જીવનને વધારે ઉજજવળ બનાવીશ.” મંત્રી - પ્રિયતમા ! એ તારી ઉદાર અભિલાષા મારા મનને વધારે આનંદિત બનાવે છે. આપણી સંપત્તિના લાભ બીજાને કેમ મળી શકે–એજ તારે અને મારે વિચાર કરવાને છે. એક સામાન્ય પશુની જેમ એકલપેટા થઈ જીંદગી ગાળવી તે અધમ માણસનું લક્ષણ છે. હવે તારાથી લોકહિતના કામમાં જે કાંઈ વપરાય તે વાપરજે. દુનીયામાંના મનુષ્ય અને મુંગા પ્રાણીઓની સેવા બજાવતાં કદાચ આ સમસ્ત સંપત્તિનો ભેગ આપવો પડે, તે પણ મારી દરકાર કરીશ નહિ અને કંજુસાઈથી મનને સંકુચિત બનાવીશ નહિ.” એમ પોતાની અર્ધાગનાને ભલામણ કરીને મંત્રીએ અભયા ડેસીને વિનયથી પ્રણામ કર્યો. ડેસીએ દીઘાયુષી થવાના આશીર્વાદ આપ્યા. પ્રધાનની પ્રભુતાની વાત, સમસ્ત નગરમાં વીજળીના વેગે પ્રસરી ગઈ અને તે રાજાના સાંભળવામાં પણ આવી. આ વખતે રાજા રાજસભામાં બેઠે બેઠે સચિવની સંપત્તિનો સંદેશ સાંભળી રહ્યો હતો. તેણે ચકિત થઈને પિતાની પાસે બેઠેલા ચંદનદાસ શેઠને પૂછયું–શું મતિસાગર મંત્રી આવી ગયે? અરે ! આટલા જ દિવસમાં તે પોતાના પુણ્યને પ્રભાવ શું સિદ્ધ કરી અ ?” એવામાં પાસે બેઠેલ એક રાજસેવક કે જે મંત્રીના પક્ષને ચાહતો હતો તે બેલ્યો–મહારાજ ! અત્યારે મંત્રી જે સંપત્તિમાં બેઠે છે તે ખરેખર! મનુષ્યને આશ્ચર્યમાં ગરકાવ કરી કે તેવી છે, તે એક દિવ્ય મહેલને માલીક થયે છે, કે જે મહે Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ લને માલીક થયે છે, કે જે મહેલની રચના મહી પીઠ પર હેવી સંભવતી નથી. તે મહેલ એક સ્વગીય વિમાન જેવું દેદીપ્યમાન લાગે છે. અરે! તેના બારી બારણામાં એવા કીંમતી રત્નો જડેલાં છે કે જેની કીંમત કરતાં ચકવર્તીનું સામ્રાજ્ય પણ સમાપ્ત થઈ જાય. નામદાર નરેદ્ર! આ બધું હું જાતે નજરે જોઈ આવેલ છું અને તમે પણ તે દૃષ્ટિએ જોશે. ત્યારે અજાયબીમાં નિમગ્ન થઈ જશે. મહીપાલ! મેં નજરે જોયું છે. તેટલાનું પણ આ એક જીભે વર્ણન કરી શકતો નથી.” - રાજા વધારે આશ્ચર્ય પામીને બોલ્યો-“અરે ! શું મંત્રી કેઈ કલ્પવૃક્ષને મૂળથી ઉખેડી લઈ આવ્યું છે? કે કઈ દેવતાને પિતાનો દાસ બનાવ્યો છે? તેણે એ મહેલનું મંડાણ કયારે કર્યું અને ઉભે ક્યારે કર્યો? આ બધી વાત અજાયબી ભરેલી લાગે છે. મંત્રી પિતાના મુખે ખુલાસે કરે, તેજ આ બધી બાબતને ભેદ સમજાય તેમ છે.' એ રીતે રાજસભામાં ચર્ચા ચાલી રહી હતી, તેવામાં અતિસાગર મંત્રીએ કીમતી રત્નથી ભરેલ થાળ રાજા પાસે ભેટ મૂકીને રાજાને પ્રણામ કર્યા. એ અમોલ રને જોતાં રાજા અચરજ પાપે, અને આશ્ચર્યથી મંત્રી તરફ દષ્ટિ કરતાં તે બોલ્યા મંત્રીશ! આ બધું કયાંથી ?” મંત્રી-નરેશ! પુણ્યના પ્રભાવથી બધું મળી શકે. પુણ્યના પ્રભાવ પાસે આ કાંઈ દુર્લભ વસ્તુ નથી.' રાજા–“શું તમે કઈ વિચિત્ર મહેલ બનાવ્યું છે ?” મંત્રી–“નરેંદ્ર! તે પણ પ્રબળ પુણ્યના પ્રતાપથીજ. પુણ્યથી દેવતાઓને દુર્લભ વસ્તુ પણ મનુષ્યને મળી શકે.” રાજા–“ધન્ય! પ્રધાન ધન્ય ! એ તારી અજબ સંપત્તિથી મને સંતોષ થયે છે. પણ એ તારે મહેલ જોવાની મારી તીવ્ર ઈચ્છા છે. માટે એક વખત તમે રાજ્યના થોડા માણસે સહિત મને ત્યાં જમાડે. એટલે મારે અભિલાષ સંપૂર્ણ થાય.” Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ (૯૪) પ્રધાન–રાજન ! આપ જાણે ડરતાં ડરતાં બોલતા હે. એવું મને લાગે છે, રાજ્યના થોડા માણસને હું જમાડું અને બીજ રહી જાય એ વાત મને રૂચતી નથી.” રાજા–“મત્રિરાજ ! ત્યારે તમે કેટલા માણસેને જમાડવા ચાહે છે ? રાજ્યના લશ્કર સહિત તમામ માણસને તે તમે નહિજ જમાડી શકે. કારણ કે તેનું પ્રમાણ ઘણું જ મોટું છે.” મંત્રી—નામદાર ! તેમાં મારે ગભરાવાનું કંઈ કારણ નથી. આ૫ જેટલા માણસો લઈ પધારશે, તેટલા બધાને હું સત્કાર કરી શકીશ. માટે આપ કોઈ જાતને સંકેચ રાખશે નહિ. રાજ પિતાના મનમાં વિચારવા લાગ્ય-“અહો ! ” સંગી શું કરવા ધારે છે ? આ દુનીયામાં મારા સિવાય એ કઈ રાજા, પાદશાહ કે શાહુકાર નથી કે જે મારા તમામ માણસેને પાણી પણ પાઈ શકે. તે પ્રધાન વળી તેમને જમાડવા તૈયાર થયે છે. એ પિતાની મોટાઈમાં તણાતે જાય છે, પણ પછી તેનું પરિણામ શું આવશે, તેને તલભાર પણ એ વિચાર કરતું નથી. વાહ! મતિસાગર! તારી મતિ સાગરે ન્હાવા ગઈ છે કે શું ?” એમ ચિંતવીને તેણે મંત્રીને કહ્યું–મંત્રીશ! દરેક કામ પ્રથમથી જ લાંબો વિચાર કરીને કરવામાં આવે, પાછ ળથી પશ્ચાત્તાપના પ્રવાહમાં તણાવાને વખત આવતો નથી. છતાં તમે આટલી બધી હિંમ્મત બતાવીને એ કામ સાધી શકે, તે સંતોષ પામવા જેવું છે. મારી તે એજ ભલામણ છે કે હજી પણ તમે વિચાર..............” મંત્રી—નામદાર હું પૂરતે વિચાર કરીને જ આવ્યું છું હું મારા વચનને નિર્વાહ બરાબરે કરી શકીશજ, આપ તે બદલ નિશ્ચિંત રહેજે. મતિસાગરનું વચન કદિ મિથ્યા નહિ થાય. Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ (૯૫) આથી રાજાને પણ મંત્રીની મેટાઈપર જરા ઈષ્ય અને ગુસ્સો આવી ગયે. તરતજ તેણે પોતાના રાજ્યમાં ચેતરફ ઘોડેસ્વારે દેડાવી દીધા અને રાજના તમામ નાકરેને અમુક દિવસે ત્યાં આવવાની સૂચના કરી દીધી. - મંત્રીના આવવાના સમાચાર કાને પડતાં જ પ્રચંડસિંહને અને દુષ્ટસિંહને મનમાં મેટે ધ્રાસકો પડશે. તેમને આ એક મેટી ધાસ્તી પિઠી કે જતી સંબંધી વાત અને તે ચીઠ્ઠી જે પ્રગટ થશે તે બાબતને જે ખુલાસે માગવામાં આવશે, વળી રાજા એ સંબધમાં આંખ ઉંચી કરશે, તે આપણું બચાવને એકે રસ્તે નથી. તેમાં પણ વધારે ધાસ્તી જેવું તે એ છે કે રાજાને એ બાબતમાં આપણે છેક છેતરી લીધો છે.” - એવામાં દુષ્ટસિંહ બે –તે ચીઠ્ઠી પેલી હઠીલી પ્રધાનની સ્ત્રીના હાથમાં ગઈ છે. તે વખતે ગુસ્સાના જુસ્સામાને જુસ્સામાં તે ચીઠ્ઠી બતાવ્યા પછી પાછી લેતાં હું ભૂલી ગયે. જે તે ચીઠ્ઠી બહાર આવી તે આપણું બારમું મંડાશે.” પ્રચંડસિંહ“અરે ! પણ અત્યારે તે બધા ભોજનની ભાંજઘડમાં પડયા છે. ઠીક થયું કે રાજાએ પોતાના તમામ માણસેને લાવ્યા છે. એ બિચારે મંત્રી એ વાત સાંભળશે, તે તેને સાત પાંચ થઈ પડશે, રાજાએ તેને હઠ હઠાવવાને ઠીક માર્ગ શોધી કહાયે. હવે આ બાબતમાં જે એ પછાત પડશે, તે તે બિચારે પોતાની મેળે પિબારા ગણું જશે, અને તેના પર સજાની બહુજ કફ મરજી થશે. એટલે પછી આપણને કોણ બેલાવનાર છે? દુષ્ટસિંહ– હે ! આતે તમે વચમાં એક ખુશાલીની વાત શોધીને સંભળાવી દીધી. બસ, બરાબર છે, તેણે રાજાની સામે હઠ લીધી, એટલે રાજા પણ તેને મદ તોડવાનો પ્રયત્ન કરેજ. આ સાહસમાં ખરેખર તે હારી જવાનો Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ (૯૬) અહીં ઘરે આવ્યા પછી મંત્રીને કંઇ તૈયારી કરવાની જરૂર ન હતી. આ બધા મામલે આઠ દિવસની મુદતપર હતા. ગમે તે વખતે એક ઘડીવારમાં તે કામકુભ પાસે કરાિ માણુ સાને પહાંચી વળે તેટલી રસવતી તૈયાર કરાવી શકતા હતા. • સ્વામિનાથ ! આટલું માટુ સાહસ ખેડયું છે, રાજાને તમામ માણસા સાથે આમત્રણ આપ્યુ છે. છતાં આપ હજી કંઈ તૈયારી કરતા નથી ? રાજા પાતે, લગભગ સમસ્ત નગર અને બહાર ગામના પણ હજારો લોકો આજે આપણા માંગણે પધારશે. ચદનદાસ શેઠ વિગેરે નગરના તમામ શ્રાવકેા, ભા શેઠાણી, સરસ્વતી વિગેરે તમામ શ્રાવિકાઓ આજે આપણા ભુવનને પાવન કરશે. પણ પ્રાણનાથ ! જે તેમને સૌને જમાડવાના દિવસ છે, છતાં તમે કઈ હજી શાકભાજી મંગાવતા નથી અને બીજી પણ કશું જોવામાં આવતું નથી, તેથી મને તો માટુ આશ્ચર્ય થાય છે.' વિજ્ય સુદરીએ આશ્ચર્ય ચકિત થઈને પૂછ્યું. શાણી સુંદરી ! તેને માટે તારે કશી કાળજી કરવાની નથી. તે બધું સદ્ભાગ્યના પ્રતાપે થઇ રહેશે. ’ મત્રીએ ટુંકામાં પતાવ્યું . ( આ તરફ રાજાના મનમાં પણ તે વિચાર ઘેાળાયા કરતા હતા. બહાર આવનાર માણસે પોતાના સગાં, સધી અને સ્નેહીઓને પણ માગ્રહુંથી સાથે લઇ આવ્યા હતા. તેથી શ્રીપુર નગર માટે માણસાથી ઉભરાઇ જતું હતું. ચારે ચોઢે અને વાટે ઘાટે એજ ચર્ચા ચાલી રહી હતી ‘લાંબા વિચાર કર્યા વિના મંત્રીએ આ શું સાહસ ખેડયુ... ?” ‘ અરે ! એ તા મહાભાગ્યશાળી છે, તેથી બધું કરી શકશે. પેાતાની શક્તિના માપ કયા વિના તે! એ એક પગલું પણ ન ભરે.' અરે ! પણ વખતસર આ કૌતુક જોવાને કર્યું હાય તા ?” એ મંત્રીને કૌતુકની કામના નથી અને સામાને હરકત પહોંચે તેવી હઠ કરતા નથી. For Personal and Private Use Only Jain Educationa International 6 Page #102 -------------------------------------------------------------------------- ________________ એ રીતે વિવિધ વાત કરતા કે સમસ્ત નગરમાં પણ સમાતા ન હતા. કેટલાક મંત્રીને મહેલ જેવા, કેટલાક માત્ર છેટેથી તેની કારીગરી જેવાને ઉતરી પડ્યા હતા. કેટલાક ભક્તજને પાઠ પૂજા અને ભક્તિમાં લાગ્યા અને કેટલાક રાજકચેરીમાં ઘુસી ગયા. . . . :: આ વખતે રાજાને વિચાર આવ્યો કે—મંત્રી વૃખતસર મારી મશ્કરી તો નહિ કરે ?” એમ ધારીને રાજાએ પોતાના એક વિશ્વાસુ માણસને બોલાવીને કહ્યું કે–તું મંત્રીના ઘરે જઈને બારીકાઈથી બરાબર તપાસ કરી આવ કે તે શું હિલચાલ કરે છે. તે ભેજનની તૈયારી કરે છે કે કેમ ? પણ આ વાત કોઈને પૂછતે નહિ. કઈ હશે, તે આપો આપ દેખાઈ આવશે. તારે ચુપકીદીથી જોઈને ચાલ્યા આવવું. રાજાને હકમ થતાં તે રાજ સેવક ત્યાંથી મંત્રીનાં મકાન તરફ ચાલતો થયો. મંત્રીના સાત મજંતાનો મહેલ તથા બગીચામાં ફેરવા-જોવાની આજે સૌ કોઈને છૂટ આપવામાં આવી હતી. માત્ર પિતાની ખાનગી બેઠક અને સ્ત્રી વર્ગ સાતમે મજલે હેવાથી ત્યાં હુકમ સિવાય કોઈ આવી શકતું ન હતું. બાકીના છ મજલા જોવાની મનાઈ ન હતી. નગરના અને બહારના સંખ્યાબંધ લેકે આ મહેલ જેવાને આવતા હતા. - પ્રભાત થતાં બે ઘડી દિવસ ચડતાં પણ મંત્રી નિશ્ચિત થઈ પિતાને એકાંત ઓરડામાં સામાયિક લઈ નવપદજીનું ધ્યાન ધો હતો. તેને ચિંતા કરવાનું કંઈ કારણ ન હતું. પેલે રાજ સેવક તરતજ ત્યાં દેડી આવ્યો અને મકાનના છ મજલે તેમજ બગીચાના ચારે ખુણ તે જોઈ વળે, પણ રાઈની કયાં ગંધ ન આવી, તેમ તૈયાર કરાવી હોય તેવું પણ કંઈ ચિન્હ જોવામાં ન આવ્યું. આથી તે નિરાશ થઈ પાછા વન્યો અને તરત રાજા પાસે આવીને તેણે નિવેદન કર્યું કે Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ મહારાજ! ત્યાં તે કંઈ નામ કે નિશાન પણ નથી. તપાસ કરતાં માલુમ પડયું કે– મંત્રી નિશ્ચિત થઈને સાતમે મજલે સુતો છે. લોકે ઘણું આવ જાવ કરે છે, તેમને આવે કે આવજો” એ આવકાર આપવાની પણ તેને દરકાર નથી. નામદાર! મેં જે કંઈ નજરે જોયું, તે આપને નિવેદન કર્યું છે.' એમ કહીને તે મૌન રહ્યો. - અહીં સમય થતાં મંત્રી બહાર આવ્યું અને મહેલના તળીયે એક મેટી વખારમાં તે કામઘટના પ્રભાવથી વિવિધ પકવાને તેણે ભરી કહાડયા, એક તરફ દાળ, ભાત, શાક વિગેરે જોઈતી રસોઈ તૈયાર કરી મૂકી દીધી, પછી પાન, સોપારી, એલચી વિગેરેના અનેક થાળ ભરાવીને પહેલા મજલા પર રખાવી દીધા એટલે જમ્યા પછી સૌ કોઈ મુખવાસ લેવાને ઉપર જાય. બીજા મજલાપર ખાસ મહારાજને માટે પાન સેપારી લેવા એલાયદી ગોઠવણ સખી. ત્રીજે મજલે એક મોટા દિવાનખાનામાં વિવિધ. કીંમતી વસ્ત્રો ભરી મૂકાવ્યાં, ચોથે મજલે અનેક પ્રકારના સુવર્ણ, માણેક હીરાના અલંકાર-આભૂષણો ભરાવ્યાં પાંચમે મજલે રાજરાણી તેમજ અન્ય ખાનદાન સ્ત્રીઓને જમાડવા માટે સગવડ રખાવી અને છઠ્ઠા મજલા પર તેમને વસ્ત્રાલંકારો આપવાની ગોઠવણ કરાવી.. - એ પ્રમાણે કેઈને ખબર ન પડે, તેમ તમામ ગોઠવણ કરીને મતિસાગર મંત્રી મહારાજા પાસે આવી અંજલિ જોડીને કહેવા લાગ્યો–“નેક નામદાર! આપ હવે આપના પુષ્કળ પરિ. વાર સાથે પધારીને મારા ગૃહાંગણને પવિત્ર કરે. હવે વિલંબ થશે, તે રસોઈ શીતલ થવા પામશે.” આથી આશ્ચર્ય અને કંઈક ઈર્ષ્યા સહિત જિતારિ રાજા પોતાના લાખે માણસના પરિવારને લઈને મંત્રીના મહેલમાં આવ્યો. મહેલની માત્ર બહા રની એક એક કારીગરી જોતાં તેના આશ્ચર્યનો અવધિ ન રહ્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ (૯) તે મહેલની પાસે એક દિવ્ય મડપમાં બેઠા બેઠા વિચાર કરવા લાગ્યા કે • આવી અજબ કારીગરી કયાં જોઇ કે સાંભળી પણ નથી. આ કોઈ દિવ્ય વિમાન ઉપાડીને અહીં મૂકી દીધું છે કે કાઇ મંત્ર કે વિદ્યાના મળે ઇંદ્રજાળ ઉભી કરી છે ? આ તેા કાંઈ સમજવામાં ન આવે તેવા ચમત્કાર છે. જરૂર એ ઇંદ્રજાળ વિદ્યાને સાધી માન્યે લાગે છે. તે વિના મનુષ્યથી આવું કરી બતાવી ન શકાય. હું એક મેટા રાજ્યના માલીક કહેવાઉં, તેના મહેલ પણ મા મહેલની પાસે એક જીણુ ઝુંપડી જેવા લાગે છે. અહીં ગમે તેવા કુશળ કારીગરની પણ કલમ ચાલી ન શકે. ઠીક, એ શું છે, તેને આગળ જતાં બધા ભેદ સમજાઈ જશે.’ એમ રાજા તર્ક વિતર્કની માળા ફેરવતા હતા. એવામાં મત્રીએ આવી ભેાજન ભાટે વીનતી કરી. એટલે સૌ કોઈ ચેાગ્ય સ્થાને ગેાઠવાઇ ગયા. રાજાને માટે ખાસ જુદી બેઠક હતી. રાજાને રૂપાને પાટલા, સેનાના થાળ તથા ચાંદીના વાટકા મૂકવામાં આવ્યા, અને અન્ય સૌને ચાંદીના ચળકતા થાળ મુકવામાં આવ્યા. પછી એ દિવ્ય પકવાના તથા સ્વાદિષ્ટ શાકથી તે એટલા તે અજાયબી પામી ગયા કે તે સ્વાદ જીંદગી સુધી યાદ રહી જાય. આ વખતે મતિસાગર મંત્રી પુરૂષ વર્ગમાં મલિ જોડી ઉભે! હતા અને વિજ્યસુંદરી સ્ત્રીવર્ગને આદરમાન આપવામાં રોકાઈ. સૌ કોઇ જમી રહ્યા પછી ઉપલે મજલે મુખવાસ આપતાં મંત્રીએ નમ્રતા પૂર્વક અરજ કરી કે—આપ સૌ ભાઇઓએ પધારીને મારૂ આંગણુ પાવન કી', તેને માટે આપને ઉપકાર માનું છું, હવે ભાજનની જેમ યથા શકિત મારી પહેરામણીના સ્વીકાર કરીને મને કૃતાર્થ કરશે.' એમ કહીને મતિસાગર મંત્રીએ સૌના દેખતાં રાજાના કામળ ફંડમાં એક નવ લખે હીરાના હાર નાખી દીધાં.. આથી રાજા આશ્ચર્ય અને સતાષ For Personal and Private Use Only Jain Educationa International Page #105 -------------------------------------------------------------------------- ________________ (૧Ó૦) પામે. ત્યાર પછી પોતે પોતાના અધિકાર પ્રમાણે સૌ કોઈને મંત્રીએ વસ્ત્રાભૂષણેની પહેરામણું કરી. તેથી સૌ કઈ ખુશ ખુશ થઈ ગયા. માત્ર ભાવી ભયના માર્યા એક પ્રચંડસિંહ અને દુષ્ટસિહ સંતુષ્ટ ન થયા. પાપ રૂપ કીડે માણસના અંતરને ફેલી ખાય છે. તે નિરંતર કાંટાની જેમ ખટકે છે અને વારંવાર ભયની સુચના કર્યા કરે છે બસ, અત્યારે તો જમી પરવારીને સૌ કોઈ વિદાય થઇ ગયા. આ બધું જોતાં સજા તે આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયે. હવું રાજાને કંઈક ખાત્રી થઈ કે આ બધામાં કંઈક દિવ્યત્ય હકીકત મેળવવાની તેને તાલાવેલી લાગી. મંત્રીને જે કે પ્રધાન પદની હવે જરૂર ન હતી, છતાં રાજાના માનની ખાતર તેણે પૂર્વ પદવી સ્વીકારી લીધી. . એક દિવસે રાજા અને મંત્રી બંને વિનંદની વાત કરતા હતા. તે વખતે રાજાએ અત્યાગ્રહથી તેને પૂછયું કે—મંત્રીશ! તમારી પાસે એવી શી મંત્ર વિદ્યા છે કે જેથી તમે આટલુ બધું કરી શક્યા ? અથવા કોઈ દેવતા તમારા પર પ્રસન્ન છે કે જેથી તમે મનનું ધાર્યું કરી શકે છે? શું મારાથી પણ તમે તે ગુપ્ત રાખશે ?” " “રાજન ! આપને મેં કહ્યું કે તે બધે પુણ્યનો પ્રભાવ છે, છતાં તમે વધારે આગ્રહથી પૂછે છે એટલે મારે સત્ય વાત કહ્યા વિના છુટકે નથી. એક યક્ષની પ્રસન્નતાથી મને કામકુંભ પ્રાપ્ત થયેલ છે, તેનાથી હું આ બધું કરી શકું છું. તે પણ ધર્મથીજ મને પ્રાપ્ત થયેલ છે. મંત્રીએ ખરી હકીકતે પ્રગટ કરી. * આથી રાજાનું મન તે કામઘંટ માટે લલચાયું. આવી અદ્ભુત વસ્તુને માટે કેનું મન ન લલચાય ? રાજાએ વિચાર ક્ય કે– મંત્રી માટે ઉદાર છે, તે કેઈનું વચન પાછું વાળતો નંથી એટલે મારી માગણું તે તે કબુલ કરશેજ. કદાચ કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ (૧ ) રીતે એ નહિ માને, તે પછી મારી સત્તા ક્યાં ઓછી છે ? હું છેવટે સત્તાના બળથી પણ એ વસ્તુ લઈ લેવા. સત્તા આગળ શાણપણ શા કામનું ? મારી પાસે એનું શું ચાલવાનું હતું ? એ ગમે તે ધર્મી હશે, પણ એની સત્તા શું કે મને એ અદબાવી શકે ? લશ્કરની મારે ખોટ નથી. કદાચ એ અહીંથી નારાજ થઈને કેઈ બીજા રાજાની સહાયતા લઈ મારા પર ચડાઈ કરી આવશે, તે મારી પાસે હથીયારની ખોટ નથી. અગણિત અો, હાથીઓ અને સાંઢીયા છે. દ્વાઓ તે બિચારા એવા અવસરની રાહ જોઈને જ બેઠા છે. વળી આટલામાં એ સજા પણ કેણુ છે કે મારી સામે ચડાઈ કરવાની હિમ્મત ચલાવે ? એટલે સર્વ રીતે એનું ગાડું અટકી પડશે. અહા ! પાપની લીલા પણ અજબ પ્રકારની જ છે. અરે ! હવે તો મારે બેડે પાર!! બસ, એ કામકુંભની સહાયતાથી લશ્કરમાં હું લાખો માણસે વધારી દઇશ, તેમને મન માનતું ખાવાનું અને ધન આપીશ. એટલે પછી મોટા લશ્કરના બળથી હું દિગ્વિજય કરીને બધા રાજાઓને હરાવીશ અને છેવટે છ ખંડ સાધીને ચકવતી બની જઈશ. વાહ ! મંત્રી વાહ! તું ભલે અહીં આવ્યું ! મારી તે બધી મનઃકામના પૂર્ણ જ થઈ. એમ મનના મને રથની માળા ફેરતાં રાજા મંત્રીને કહેવા લાગ્ય–“વાહ! મંત્રીશ્વર ! તમારા જેવા સત્સંગીથીજ મારું રાજ્ય શેભે. આપની ઉદારતા પણ અજબ પમાડે તેવી છે. તમારી પાસે મેં કઈવાર કંઈ પણ માગણી કરેલ નથી, તો આ મારી એક માગણીને તમે અનાદર નહિજ કરે. વળી તમે દાક્ષિણ્યના ભંડાર છે, તેથી કેઈને તમે નારાજ તે કરતા જ નથી. આવા તમારા મહત્ત્વ ગુણથી હું ઘણું જ સંતોષ પામું છું. કહે, મંત્રિરાજ ! મારી યાચનાને સ્વીકાર કરશે ?” - વસુંધાપતિના એ વચનથી મંત્રી સમજી ગયા કે “રાજાનું મન કામઘટને માટે લલચાયું છે. ઠીક છે. એની માગણીનો અના Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) દર કરવા તે ચેાગ્ય નથી.’ એમ ધારીને મતિસાગર મંત્રી એલ્યા — રાજેંદ્ર ! પાપના વિચાર ધરાવનાર પાસે એ વસ્તુ ટકી ન શકે. માત્ર ધી માણસજ તેના ઉપયોગ કરી શકે. વળી એ દેવતાની આપેલ વસ્તુ હાવાથી તેનાપર અન્ય કાઇ હકક ધરાવી ન શકે.” રાજા—મત્રીશ ! જુએ, એ વસ્તુની મારે ઘણી જરૂર છે મારા ઉદ્દયમાં તમારે ઉદય સમાયલેાજ છે. એ કામઘટ મારા હાથમાં આવતાં હું અગણિત સૈન્ય એકઠું કરીશ. તેમને મન માનતા પગાર અને ખારાક આપી શકીશ. આથી ગમે ત્યાં મારા વિજય થવાના અને તેમ કરતાં હું એક દિવસે ચક્રવર્ત્ત થઈ બેસીશ. હું એક ચકવત્તી' હાઉં, તેા તમને કાંઇ એછું માન ન હાય. આ બાબતના વિચાર કરતાં એમ લાગે છે કે એ કામઘટથી તમામ મન:કામના સિદ્ધ થઇ શકે તેમ છે.’ મંત્રી—રાજન ! તમારા એ સાહસમાં હું સફળતા જોઈ શકતુ નથી. તમે તે કામઘટને સાચવી શકશેા નહિ. પહેલી એ વાત. પાપી વિચારના માણસ પાસે તે રહી ન શકે, ખીજી એ વાત. અને ત્રીજી એ વાત કે તમે તેના ખાટા ઉપયોગ કરવા ધારા છે, તેથી તે વસ્તુ પ્રાપ્ત કરવાની તમારામાં ચેાગ્યતા નથી. તેમ છતાં હઠ કરીને તમે લેવા માગતા હેા તેા તમે તેને સભાળવામાં વધારે સાવચેત રહેજો. નામદાર ! આપની માગણીના હું નાદર કરતા નથી. પણ સાચી હકીકત કહી બતાવી છે. હવે ચેાગ્ય લાગે તેમ કરવા તમે મુખત્યાર છે.’ રાજા‘સચિવેશ ! ‘હું તે નહિ સાચવી શકીશ' એ કેવળ તમારી બ્રાંતિ છે. સૈન્ય અને હથીયાર બળની મને ક્યાં ખાટ છે ? તેા પછી તેને સંભાળવામાં મને શી હરકત આવે તેમ છે ? એટલે ‘રાજા પેાતાના ખાટા આગ્રહથી પાછા હુ તેમ નથી’ એમ ધારીને મતિસાગર મંત્રીએ કામઘટ આપીને રાનેજા Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) ૨જી કર્યો. આથી રાજાને કેટલો બધે હર્ષ થયે હશે, તે વાંચનરની કલ્પનામાં આવી શકશે. હવે રાજાએ ઘણી જ સંભાળ પૂર્વક તે કામઘટ પિતાના ખાનગી મહેલમાં સ્થાપન કર્યો, અને કેટલાક મજબુત સુભટેને 'હથીયાર સહિત બોલાવીને ભલામણ કરી કે “આ મારા ખાનગી મહેલની કેટલાક કારણથી બરાબર સાવચેતીથી ચોકી કરે . તેમાં પણ ત્રણ દિવસ તે તમે એક પગે ઉભા રહીને સાવધાન રહેજે, હથીયારને હાથમાંથી હેઠે ન મૂકતા અને ધોળે દિવસે પણ પિતાનું કામ બીજા સુભટને ભળાવ્યા સિવાય એક પગલું પણ અહીંથી ખસતા નહિ. વળી મારા સિવાય બીજા કોઈને પણ આ મહેલમાં દાખલ થવા દેશે નહિ. હે સુભટે! આ તમારી તન તોડ મહેનતને બદલે તમને એલાય આપવામાં આવશે. હાલ તે તમે હાથમાં ખુલ્લા હથીયાર રાખીને સાવધાન રહો. બસ, એ કરતાં તમારા જેવા નમકહલાલ અને વિશ્વાસુ સુભટોને વિશેષ ભલામણ શું હોઈ શકે ? હવે અહીં તમારે ખંત અને બહાદુરીથી કામ બજાવવાનું છે” એમ ભલામણ કરીને રાજા ચાલ્યો ગયો. - હવે બીજે દિવસ થતાં મંત્રીએ પોતાના દંડને હુકમ કર્યો કે– રાજાના કોઈ પણ માણસને ઈજા ઉપજાવ્યા સિવાય તારે કામઘટ લઈ આવવો પણ તેમ કરતાં રાજાને કંઈક ચમત્કાર તે બતાવજ પિતાના સ્વામીની આજ્ઞા થતાં તે દિવ્ય દંડ એકદમ અદશ્ય થયો. રાજાના મહેલની ચોતરફ ફરતા સુભટને તેણે પ્રથમ મૂછિત બનાવી દીધા. કેટલાક ત્યાં રકત વમન કરતા થઈ ગયા. કેટલાક મદિરા પીનારની જેમ જમીન પર આળોટવા લાગ્યા કેટલાક બકવાદ કરવા લાગ્યા અને કેટલાક તો જાણે મરણ પામ્યા હાય, તેમ બિલકુલ બેશુદ્ધ થઈ ગયા. આ ભયંકર બનાવ જોતાં રાજાના ગભરાટને પાર ન રહ્યો. વખતસર મારી પણ આ હાલત Jain Educationa International . For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ હતા ઉતા જ તેના વાઇ થશે. એમ ધારીને તે મહેલના ઉપલા ભાગમાં ઉભે ઉભે કંપવા લાગ્યા. “અરે ! આ અચાનક શું ઉત્પાત ? આ સુભટ–સરદારેની શી દશા ? હવે આમાંથી ઉગારશે કે નહિ, તેની પણ શંકા છે. અહીં કેઈ માણસ તે આવ્યું હોય તેમ લાગતું નથી. કોઈ દેવતાએ આવી અદશ્ય રહીને આ જમાદાને જમીન દસ્ત ક્ય હેય એમ લાગે છે. આ તે બધા બેભાન થઈ પડયા છે. કેટલાક હાથ પગ હલાવ્યા વિના પત્થરના પૂતળાની જેમ ઉભા છે. કેટલાક જળ વિનાના માછલાની જેમ તરફડીયાં ખાય છે. અરે ! આ તે ભારે અનર્થ થશે. આવી ખબર હેત તે પ્રથસથી પગલુંજ ન ભરત. આવા રાજ્ય રક્ષક સુભટ ગુમાવ્યા એજ માત્ર મને લાભ થયો.” . . એમ પશ્ચાત્તાપ કરતાં રાજાને ક્ષણભર મૂર્છા આવી ગઈ. એટલામાં કામઘટને લઈને દંડ અદ્રશ્ય થયે ક્ષણવાર પછી આંખ ઉઘડતાં તેણે જોયું તે પોતાની પાસે કામઘટ ને દીઠે.” આ તે વેપાર કરવા ગયા, તેમાં ઘરની મૂડી ગુમાવી. આ તે “હાથનાં કરેલાં હૈયે વાગ્યાં' જેવું થયું. ઠીક છે, હવે મંત્રીને મળીને આજીજી કરતાં કંઈ બાજી સુધરે તે ભલે, નહિ તો બીજો એકે ઉપાય નથી. એમ ચિંતવીને રાજા એકદમ ઘાડે પગે અને ઉઘાડે માથે મંત્રીના મહેલ તરફે દેડ. રાજાની અચાનક આવી સ્થિતિ જોઈને ઘણુ લેકે આશ્ચર્ય અને ખેદ પામ્યા. મંત્રી મહાશય ! તે વખતે તમારું કથન માન્યું નહિ, પણ કામઘટ લેતાં ઘણું જ વિપરીત પરિણામ આવ્યું એમ બોલતાં રાજાએ હાંફતાં હાંફતાં બનેલ બધી હકીકત મંત્રીને કહી સંભળાવી. * - રાજેદ્ર! હવે આપને અનુભવ થયે, કે પાપી વિચાર ધરાવનારની પાસે તેવી પ્રભાવી વસ્તુ ટકી ન શકે. મંત્રીએ પુણ્યને પ્રભાવ બતાવતાં કહ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૦૫) ‘પણ મારા બધા નામીચા સુભટે ત્યાં મૂર્છા પામીને મુડદાલ જેવા થઈ પડયા છે. તેમને તે ઉગારા.' રાજાએ જરા દીનતા દર્શાવીને કહ્યું. એટલે મગીએ તરતજ પેલા અને ગ્રામર લઈ આવીને જંમીન ઢાસ્ત થયેલા ચાદ્ધાઓને સ્પર્શ કરી ઉપર ફેરવતાં બધાને સાવધાન કર્યા. તે સુભટાને કંઇપણ ઈજા થઈ ન હતી. પણ અચેત અને નિર્મળ થઈને બધા પડયા હતા. સુભટોસાજા થયા. એટલે રાજાને નવું બળ મળ્યું અને તે બદલ તેણે મત્રીના મોટા ઉપકાર માન્યા. એક દિવસે મંત્રી પાતાના મહેલના એક ખંડમાં આરામ લેતા હતા, એવામાં વિયસુ દરીએ આવીને તેના હાથમાં એક ચીઠ્ઠી આપી, વાંચનારને ખ્યાલ હશે કે તે ચીઠ્ઠી દુષ્ટસિહૈ મકાન જપ્ત કરતાં તેણીને આપી હતી. ચીઠ્ઠી મત્રીના હાથમાં મૂકતાં તે આલી—‹ પ્રાણનાથ ! આપ ધર્મિષ્ઠ અને નીતિપરાયણના માથે આવુ ખાટુ કલક જાહેર થાય, એ તે બહુ અઘટિત કહેવાય. મને ખાત્રી છે કે ગમે તેવા સંકટ સમયે પણ આપ અનીતિના માર્ગ ન ા, છતાં રાજાએ તમારા ખોટા આક્ષેપની કલ્પના કરી છે, તે આ ચીઠ્ઠી વાંચવાથી સમજી શકાશે.’ મંત્રી ચિઠ્ઠીપર નજર ફેરવી ગયા પછી એલ્યા—— પ્રિય ! આ ચીઠ્ઠી તને કેણે માપી ?’ • નાથ ! પ્રચ’સિ’હૂં નામે રાજાના હુજૂરી મારી પાસે આવેલ અને બીજે દિવસે તેણે એક દુષ્ટિસંહુને મારી પાસે પેાતાની દૃષ્ટતા ખેાલવા મેમ્બ્રેલ. તેમ કરતાં તે મને ફાવ્યા નહિ, એટલે મા ચીઠ્ઠી આપીને આપણું અગાઉનું મકાન જપ્ત કર્યું. શું આ ચીઠ્ઠી રાજાએ મેાકલાવી હશે ? ! વિજયસુ દરીએ ખુલાસાથી સમજાવીને પ્રશ્ન કર્યો. For Personal and Private Use Only Jain Educationa International Page #111 -------------------------------------------------------------------------- ________________ (૧૦૬) શાણી ! આ હસ્તાક્ષર જોકે રાજાના છે, છતાં કંઇ. બેચેન હાલતમાં હાય, તે વખતે લખેલ લાગે છે, વખતસર પોતાના સ્વાર્થની ખાતર તેમણે રાજાને મદિરાપાન કરાવીને લખાવી લીધી હાય એમ સ ંભવ છે, કારણ કે રાજાને આ બાબતની કંઇજ ખબર નથી. નહિ તેા મને તે કહ્યા વિના ન રહે, મંત્રીએ અનુમાનથી સમજાવ્યું. નાથ! ત્યારે તે દુષ્ટ કામ કરનારને સજા કરવી એ નીતિ છે, નિહ તો તમને ક્રીવાર તેવું કરવાને ઉત્તેજન મળે, વિજય સુંદરીએ કંઇક આગળ વધીને કહ્યું. પ્રાણપ્રિયા ! આ મારી અંગત ખાખત છે. તેમાં રજનુ ગજ કરી રાજાને ભંભેરીને તેમને હેરાન કરવા તે ચેગ્ય નથી, મનુષ્યના ભાગ્યની સ્માડે કાઇ આવી શકેજ નહિં, છતાં તેમને મેલાવીને કંઇક ખાનગી દબાણ કરીશું મંત્રીએ દયા બતાવતાં કહ્યું. પછી મંત્રીએ પ્રચંડસિ ંહ અને દુષ્ટસિને એકાંતમાં બેલાવીને તે ચીઠ્ઠી બતાવતાં કહ્યું—મા ચીઠ્ઠીના ભેદ શે છે? તમે સાચુ લશે, તાજ છૂટી શકશે. પેાતાનું કારસ્તાન પ્રગટ થયું એમ ધારીને તે અને એક બીજાના સુખ સામે જોઈ રહ્યા. છેવટે દુષ્ટસંહ એહ્યા—દયાળુ મંત્રી! અમારા એ અપરાધ દરગુજર કરશેા, ામ કરવામાં માત્ર તમારી સ્ત્રીને ફસાવવાનાજ અમારા હેતુ હતેા મંત્રી- આ ચીઠ્ઠી તમે રાજા પાસેથી શી રીતે લખાવી ? ’ પ્રચસિંહ—— મહાશય ! આ ગુન્હા અમારે દર ગુજર કરશેા રાજા તથા કામચલાઉ પ્રધાનને મદિરા પાન કરાવીને અમે આ કારસ્તાન રચ્યુ > મંત્રી—તેમાં ખજાનામાંથી રકમ ઉચાપત કરવામાં શા ભેદ છે. : પ્રચંડસિ’હુ— અમે પ્રધાનને મળી મમુક રકમ ઉચાપત કરીને તેના તમારાપર આરોપ મુકયા ’ Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ (૧૦૭) મત્રી—“હવે આમાંથી તમે શીરીતે છુટી શકશો?' ' પ્રચંડસિંહ–“આપની દયા હોય તે જ અમે છુટી શકીએ.” મંત્રી—“તે તમારે આ બનાવટી ચીઠ્ઠી બદલ લખી - પવું પડશે. નહિ તે રાજા સુધી આ વાત જશે, તે તમારે બહુજ શેસવું પડશે.” પ્રચંડસિંહ– “ આપ કહો તેમ અમે લખી આપવાને તૈયાર છીએ.' પછી મંત્રીના કહેવાથી તેમણે નીચે પ્રમાણે એક ચીઠ્ઠી લખી આપી. અમારી દુષ્ટ વાસનાને તાબે થઈને અમે પ્રથમ રાજા તથા પ્રધાનને મદિરાપાન કરાવી મતિસાગર મંત્રી પરના આરેપ બદલ તેમના હાથે જે ચીઠ્ઠી લખાવી હતી, તેમાં અમે તેજ ગુન્હેગાર હતા. કારણ કે તીજોરીમાંથી અમુક રકમ અમે પોતે ઉચાપત કરીને મંત્રી પર આરોપ મૂકવાની કોશીશ કરી તેના મકાન પર જતી મુકી. આ બધું કેવળ અમારૂં કારસ્તાન હતું મંત્રીએ રાજ્યનું કદિ પણ બુરું કર્યું નથી. - - લી. - પ્રચંડસિંહ-રાજે હજૂરી.. દુષ્ટસિંહ-કેટવાલ એ પ્રમાણે લખાવીને મંત્રીએ તેમને મુકત કર્યા. પછી આ બંને ચીઠ્ઠી તેણે એક મજબુત કવરમાં નાખી તેના પર બહુજ ખાનગી” એટલું શિરનામું કરી અને સીલ મારીને રાજ્યની ખાનગી તિજોરીના એક ખાનામાં મુકી દીધી. . આમ કરવામાં મંત્રીને એ હેતું હતું કે–રાજ્યમાં વખતસર અણધારી ખટપટ જાગે, તે આ એક લેખિત પૂરાવા તરીકે પોતાની નિદોષતા બતાવવાનું કામ આવે. - સૂર્યનું તેજ વાદળાંથી ઢંકાતું નથી. દુર્જનોના બકવાદથી સજજનમાં ન્યુનતા આવતી નથી. જ્યાં પુણ્યનું પ્રબળ તેજ ચળકી રહ્યું છે, ત્યાં પાપ-તિમિર કદી પણ ફાવી ન શકે Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) પ્રકરણ ૭ મુ અસીમ ઉદારતા. 'वित्तस्य सारं किल पात्रदानं ' * લક્ષ્મીની સફળતા દાનમાં રહેલી છે.' “ દ્વાન માળા નારા-. स्तिस्रो गतयो भवन्ति वित्तस्य । योन दद्यति न भुंक्ते, तस्या तृतीया गतिर्भवति " ।। ? ।। નનાદાન, ભેગ અને નાશ એ ત્રણ માર્ગ છે. જે ધનિક દ્રવ્યને દાન કે ભાગમાં વાપરતા નથી, તેના ધનના તૃતીય માર્ગ-એટલે નાશ થાય છે. : પ્રિયા આજે આપણેા પૂર્ણ ભાગ્યેાય છે. જો માવા અવસરમાં આપણે દુનીયાના ગરમ આંસુ ન લુછીએતેમના દુઃખા દૂર ન કરીએ, તે એ સંપત્તિના આપણે માત્ર એક ભાડુતી રખવાલ યા નેાકર છીએ.'મતિસાગર મંત્રીએ ધર્મ ચર્ચા કરતાં પેાતાની પત્નીને સુચના કરી. ‘ હા, નાથ ! માપનુ” કહેવુ અક્ષરશ: સત્ય છે. ગઈ સમૃદ્ધિ કદાચ પાછી મળે, પણ ગયા વખત પાળે મળતા નથી. વ્હાલા ! આપની આજ્ઞા પ્રમાણે હું વવાને તૈયાર છું.' વિજયસુદરીએ વિનયભાષથી પતિની મતિને સમતિ આપી. Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ‘ત્યારે પ્રાણપ્રિધ્યા! આજથી તને હું ભલામણ કરી દઉં છું કે કઈ પણ પુણ્યના કામમાં હજારે કે લાખની રકમ ખર્ચાઈ જતી હોય, તે પણ તારે સંકેચાવું નહિ. કઈ પણ દીન કે ભિક્ષુક આપણે આંગણે આવે છે તે અહીંથી તૃપ્ત થઈને જ જવો જોઈએ. બેલ, શાણી સુંદરી! તેમ કરતાં તારૂં મન અચકાશે તો નહિ ને?” મંત્રીએ મહિલાના મનની મેટાઈ તપાસી. પ્રાણનાથ! જ્યારે આપ કલ્પવૃક્ષ થઈને ઉભા રહે, તે મારે કલ્પલતા થવાની ફરજ છે. મારે સંસારના ક્ષણિક સુખ વૈભ ની તૃષ્ણા નથી, સંપત્તિની સલામતીની દરકાર નથી એને દીનતાના દુ:ખથી ડરતી નથી. કહે, પ્રાણેશ! તે પછી મારે કંજુસાઈની કઠણાઈના શામાટે ભેગા થવું? વિજયસુંદરીએ પોતાના મનની મોટાઈને માપ બરાબર બતાવી દીધો. “જે, ત્યારે ! તારે વનિતા વર્ગની ઉન્નતિ તરફ ઉતરવું અને મારે પુરૂષ વર્ગની પરમેન્નતિ તેમજ બીજા બધા ધર્માદાનના કામે તરફ ઉતરવાનું છે. કેમ એટલું તારાથી બની શકશેને ? ” મંત્રીએ તેની ધીરજ તપાસતાં પ્રશ્ન કર્યો. નાથ! તેમ કરવાની તે હું પ્રથમથી જ ઉમેદ ધરાવું છું તેમાં આપની પરવાનગી મળી, એટલે તે પછી મારામાં જાણે. નવું ચેતન આવ્યું. હવે તે હું અતિશય ઉત્સાહથી કામ કરીશ વિજ્યસુંદરીએ પિતાને ઉમંગ જાહેર કર્યો. આથી મતિસાગર મંત્રી અત્યંત સંતુષ્ટ થઈને બે –“શાણું સુંદરી ! તારા જેવી ઉદાર અને સદ્ગણી સતીના સહવાસથી હું કૃતાર્થ થયો છું. તારા જેવી સુજ્ઞ શ્રાવિકાઓ પોતાના જીવનને આદર્શરૂપ બનાવી શ્રાવક કુળને દીપાવે છે, ઘણી શ્રાવક રમણએ કંઇ નજીવા કારણ સર હઠ લઈ પોતાના પતિને સતાવે છે, કેટલીક વસ્ત્રાલંકારના મોહમાં ફસાઇ સોશ શણગારથી પિતાને કૃતાર્થ ' ને છે. કેટલીક સ્વાદિષ્ટ ખાન Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦) પાનમાં આસકત બની ભણ્યાભર્યાનો વિચાર ન કરતાં માત્ર પિતાની સ્વાદેચ્છાને તૃપ્ત કરવા તલપે છે અને કેટલીક શ્રાવક અબળાઓ વિષય તૃષ્ણાને પુર્ણ કરવા કંઈ બાકી રાખતી નથી. વહાલી ! તારામાં તેવું કશું લક્ષણ નથી, એક માત્ર ધાર્મિક ભાવનાથી તારું અંતઃકરણ પાવન છે. તે જોતાં અતિશય આનંદ થાય છે. - પ્રિયા ! તને હું પ્રથમથીજ ભલામણ કરતો આવ્યો છું. અને અત્યારે પણ ભારે દઈને કહું છું. તેને હેતુ માત્ર એજ છે કે—જે કંઈ આપણું હાથે સુકૃત થાય તે કરી લઈએ. કહ્યું છે કે “યાર જાં , लभ्यते वा न लभ्यते । स्वहस्तेन च यदत्तं, મ્યતે તત્ર સરાઃ ” છે . એટલે મરી ગયા પછી તેને સંબંધીઓ જે તેની પાછળ વાપરે છે, તે મળે કે ન મળે, પણ જે પિતાના હાથે દાનાદિક આપવામાં આવે છે, તે તે અવશ્ય મળે જ છે. અર્થાત તે નિષ્ફળ જતું નથી. ' વળી તેવા સારા કામને મુલતવી રાખીને અવસરને વૃથા ગુમાવ, તે પણ મૂર્ખતાનું લક્ષણ છે. કારણ કે પ્રેમથા તમિત્તે ગુર્થ, न दत्तं धनमर्थिनाम् । तवनं नैव पश्यामि, પ્રાતઃ મવિષ્યતિ શા એટલે–સૂર્ય આથમતાં સુધીમાં વાચકને જે ધન મે આપ્યું નથી, તે હું નથી સમજી શકતા કે પ્રભાતે તે કોના તાબામાં જશે ? Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ એમ જીવન ક્ષણિક છે, તેમ સંપત્તિ પણ સ્વભાવથી ચંચળ છે. કહ્યું છે કે – ગથમવાર ઉપજે, प्रकृतिचला यावदस्ति संपदियम् । विपदि नियतो दयाया । પુન ઘી-તે તોડવાજા” હે મનુષ્ય ! જ્યાં સુધી સ્વભાવથી ચપળ એવી આ સંપત્તિ તારી પાસે હાજર છે, ત્યાં સુધી તારે ઉપકાર કરી લે. પછી વિપત્તિને ઉદય થતાં ઉપકાર કરવાનો અવસર ક્યાંથી મળવાને હતું ? કેટલાક લોકે દાનમાં લક્ષ્મીને ઉપયોગ કરતાં અચકાય છે. તેઓ એમ સમજે છે કે ધન આપી દેતાં તે ક્ષીણ થઈ જશો. તેવા મૂઢ જનેને એક મહાત્મા સમજાવતાં કહે છે કે – “થા લીરે વિત્ત, दीयमानं कदाचन कुपारामा गवादीनां । ददता मेव संपदः" હે અજ્ઞ જન! તું એમ કદાપિ નહિ માનીશ કે દાન આપતાં ધન ક્ષીણ થઈ જશે. જે કુપ આરામ–આગ અને ગાયની સંપત્તિ, આપતાંજ ટકી રહે છે. * વળી યાચના કરાયા છતાં વિલંબ કરે, ધનની મમતા ન ઉતરે, તેમ કરનારને પણ એક યેગીએ સારે બોધ આપે છે “જનિત શિથતિ ? વીર! બાને સમપિ તિઃ જી . Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ (૧૨) शंसति द्विनयनी दृढनिद्रां, । द्रग्नि मेष मिष धूर्णन पूर्णा" ॥ વીર! તું યાચના કરાયા છતાં કેમ વિલંબ કરે છે ? કારણ કે જીવવામાં એક ક્ષણભરને પણ કોણ જામીન પડે તેમ છે? મટકા (નિમેષ) ના મિષથી ઘેરાવાની તૈયારી કરતા બંને ને દીર્ધ નિકાને સૂચવે છે. - અરે ! જે યાચકોના મનોરથ પૂર્ણ કરતો નથી. તે શ્રીમંત છતાં ભૂમિને ભારે મારે છે. આ સંબંધમાં એક કવિ વર્ણન કરતાં કહે છે કે "याचमान जनमान सवृत्तेः पूरणाय बत जन्म न यस्य । तेन भूमिरति भारवतीयं, । न दुमैर्न गिरिभिर्न समुद्रैः" ॥ એટલે–વાચના કરતા માણસની મનોવૃત્તિને તૃપ્ત કરવા જેનો જન્મ લેખે લાગતો નથી, તેવા કૃષણ પુરૂષથી આ ભૂમિને જેટલે બહુ ભાર લાગે છે, તેટલે ભાર વૃક્ષો, પર્વતે કે સમુદ્રોથી તેને લાગતો નથી. અહા! લકમી સ્વાધીન છતાં જે કંજુસાઈના કાળા કોલસા ઉપાડીને ફરે છે. તેને કાળા ડાઘ લાગ્યા વિના કેમ રહે? શાસ્ત્રમાં દાનનો મહિમા અપૂર્વ બતાવેલ છે. કહ્યું છે કે "धर्मस्य मूलं पदवी महिम्नः पदं विवेकस्य फलं विभूते: । दनि गुणाना मिद मेक मोकः"॥ Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) ધર્માંના ચાર ભેદમાં દાન પ્રથમ છે. તેથી તે ધર્મનું મૂલ છે. મહિમાનું તે સ્થાન છે, વિવેકનું તે ધામ છે. વિભૂતિ આખાદીનું તે ફળ છે. પ્રભુતાના તે પ્રાણ છે અને સિદ્ધિ-માક્ષ આપવાને તે જામીન રૂપ છે. અહા ! સમસ્ત ગુણાનુ તે એક નિધાન છે. એ પ્રમાણે દાનને બધા ગુણા કરતાં શ્રેષ્ઠ બતાવેલ છે. તે એટલા માટે કે— " दानेन भूतानि वशी भवन्ति, दानेन वैराण्ययि यान्ति नाशम् । परोऽपि बन्धुत्वमुपैतिदाना ततः पृथिव्यां प्रवरं हि दानम् 11 અટલે—દાનથી પ્રાણીઓ વશ થાય છે, દાનથી વૈર બધા નાશ પામે છે. દાનથી શત્રુ પણ અધુ જેવા બની જાય છે. માટે જગતમાં દાન એજ શ્રેષ્ઠ ગુણુ છે. પ્રાણપ્રિયા ! એ દાનનું વર્ણન કરતાં તે દિવસેાના દિવસ નીકળી જાય, પણ તેનું મહત્ત્વ મેં તને ટુંકમાં વર્ણવી ખતાવ્યું છે આપણે એ દાન ગુણથીજ જીવન સાર્થક કરવાનું છે. ધનના કેટલા વ્યય થાય છે, તેની મને દરકાર નથી, પણ જગતના જીવાને આરામ મળવા જોઇએ. લાખા અને કરોડાની મા મારે પ્રજા હિતને માટે વાપરવી છે કે જેથી માત્ર આપણા જીવન પર્યંત નહિ, પણ હજારો વર્ષો સુધી તે ગંજાવર રકમેાના વ્યાજમાંથી દુનીયાના દુ:ખી થવાને આશ્રય મળ્યા કરે.” ' પેાતાના પતિની આવી ઉંચા પ્રકારની ભાવના સાંભળતાં સતીના પ્રમાદના પાર ન રહ્યો. નાથ ! હવેથી હું મહિલા માઁડળને હિતકારી કામેાની ચેાજના ઘડી આાપને નિવેદન કરતી જઇશ અને તેમાં આપની સંમતિ મળતાં તેવાં મેા હાથમાં Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) લઈશ.” એમ કહીને વિજયસુંદરી પોતાના એકાંત સ્થાન ભણી ચાલી ગઈ. અહીં મતિસાગર મંત્રીએ વિચાર કર્યો કે –“આવાં કામમાં કઈ અનુભવી અને પ્રતિષ્ઠિત શ્રીમંત ગૃહસ્થની સહાયતા લેવી જરૂરની છે.” એમ ધારી તેણે નગરના ગૃહસ્થ તરફ નજર નાખતાં ચંદનદાસ શેઠમાં તેની દષ્ટિ સંતોષ પામી. ચંદનદાસ ધર્મશગી શ્રીમંત હતો, પોતાની શકિતના પ્રમાણમાં તે પરોપકારના કામ કરતે અને મહાજનના ધર્માદા ખાતાઓની તે ખંતથી સંભાળ રાખતા હતા. ધનની તેના ઘરમાં ખોટ ન હતી. વળી એક બાળવિધવા સરસ્વતી સિવાય તેને કંઈ સંતાન ન હતું. અત્યારે તે વિશેષ ઉપાધિ રહિત અને ધર્મિષ્ઠ ગણાતે હ. મંત્રીએ તરતજ પિતાની પાસે બેલાવી લીધા અને પિતાની ધારણા તેને કહી સંભળાવી. નગર શેઠ એવા કામમાં બહુ શૂરવીર હતું. તેથી તેના અંતરમાં આનંદ ઉછળી રહ્યો. તરતજ તેણે મહા મંત્રીની ઉદાર ભાવનાને પ્રમેદની પુષ્પાંજલિથી વધાવી લીધી. તેણે ખુશાલી બતાવતાં જણાવ્યું કે– મહામંત્રી ! આપની એ ઉદાર ભાવનાએ મારા હૃદયમાં ધર્મને નવીન જુસ્સો પ્રગટાળે છે. એવા ધર્મ કાર્યોમાં હું આપને મદદ કરવા એક પગે ઉભે રહીશ.' , ત્યારે બોલે, હવે આપણે શરૂઆતમાં કઈ જનાથી કામ ચાલુ કરવું?” મંત્રીએ કામની તત્પરતા બતાવી. - નગર શેઠ– પ્રથમ તે આપણા શહેરમાં જાહેર ઘેષણ કરાવીએ કે કઈ પણ મત–પંથના ધર્માદા ખાતાઓને મદદની જરૂર હેય, તે તેમણે પિતાને હિસાબ બતાવીને જોઈતી મદદ મતિસાગર મંત્રી પાસેથી લઈ જવી. અને ફરતા સે કેશ સુધીમાં એવીજ મતલબના ખબર મેકલી આપવા કે જેથી સૌ કોઈ જાતે નામ નોંધાવીને મદદની રકમ લઈ જાય. તેના હિસાબની સંભાળ હું પિતે રાખીશ.” Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) મંત્રીએ પ્રથમ તે પ્રમાણે ઘોષણા કરાવી અને તમામ ધર્માદા ખાતાઓને જોઈતી મદદ આપી. પછી તેણે નગર શેઠની સલાહથી શ્રીપુર નગરમાં તેમજ ફરતા સે કેશમાં આવેલા નાના મેટા તમામ ગામમાં અને પ્રખ્યાત તીર્થસ્થાનેમાં સાધુ સાધ્વીએને ઉતરવા માટે અને ધર્મ ક્રિયા કરવા માટે સુંદર ધર્મશાળાઓ બંધાવી. તેમજ સામાન્ય મુસાફરો માટે અલગ મેટી ધર્મશાળાઓ કરી. શ્રીપુર નગર મોટું હોવાથી થાક્યા પાકયા આવેલ મુસાફરોને એક દરવાજાથી બીજા દરવાજા સુધી જતાં તકલીફ થાય, તેને માટે નગરના ચારે દરવાજા પર તેણે ચાર મોટા પથિકાશ્રમે સ્થાપન કર્યો. જેમાં પરગામથી આવતા મુસાફને રહેવા તથા ખાવાની સગવડ રાખી હતી. જીર્ણ થયેલા જિનમંદિરનો ઉદ્ધાર કરવા માટે તેણે હજારે માણસે મોકલ્યા. તેમજ હજારે બીજા નવા જિનમંદિર બંધાવ્યા. પિતાની કોમનું તેને વધારે અભિમાન હતું. તેમજ પરમ પ્રત્યે દ્વેષ કે અરૂચિ ધરાવતા ન હતા. એટલું જ નહીં પણ તેમને સહૃદય મદદ કરતે કેઈપણ જૈન શ્રાવક “હું ગરીબ છું? એ શબ્દ પિતાના મુખથી ન ઉચારે એમ જોવાને તે ઈતિજાર હતું. તેણે જેન બંધુઓને ખબર મેલાવ્યા કે કોઈપણ ગરીબ જૈન બંધુને સહાયતાની જરૂર હોય, તેણે મતિસાગર મંત્રી પાસેથી મદદ લેવી. આથી ઘણું શ્રાવકે ત્યાં આવતા અને પોતાની ગરીબાઈની ગમગીનીથી મુક્ત થઈને ચાલ્યા જતા. વળી કેટલાક નિરાશ્રિત શ્રાવકો માટે તેણે-નિરાશ્રિત જૈન-આશ્રમ ખોલ્યું. જેમાં તમામ જાતની રહેવા, ખાન, પાન, વસ્ત્રાદિકની સગવડ રાખવામાં આવી હતી ઘણા ભિક્ષુક અપગે રસ્તામાં રખડતા હોય છે. તેમને ઘણીવાર વિના મતે મરવું પડે છે. આ તેમનું કષ્ટ ટાળવાને મંત્રીએ એક અપંગ-આશ્રમ સ્થાપ્યું. તેમાં પણ બધી જાતની સગવડ રખાવી હતી. જેના બાળકને જ્ઞાન, કળા Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) મળે, તેઓ ભવિષ્યમાં તમામ રીતે સુખી રહે. તેને માટે તેણે એક જૈન છાત્રાલય એ નામની એક મોટી સંસ્થા સ્થાપના કરી. જેમાં હજારો વિદ્યાથીઓ જ્ઞાન દાન લેતા હતા. તે વિદ્યાર્થીઓને બધી જાતની સગવડ કરી આપવામાં આવી હતી. આ તીર્થ ક્ષેત્રમાં જે કાંઈ અગવડ જોવામાં કે સાંભળવામાં આવતી; તે અગવડે તેણે દૂર કરાવીને જોઇતી સગવડે રખાવી હતી. નાના મોટા તીર્થોમાં તેણે ભેજનાલય ચાલુ કરાવ્યા, તેથી યાત્રાળુઓને જાતે રસેઈ કરવાની ખટપટ કરવી ન પડતી. વળી દુબળા ઢેરેને બચાવ કરવા નગર શેઠની સલાહથી તેણે એક મોટી પાંજરાપોળ કરી. તેમાં ઘાસ પાણીની તથા પાંગળા પશુઓની સારવાર કરવાની સગવડ રાખવામાં આવી હતી. આથી નગર કે વનમાં કયાં રખડતા દુ:ખી ઢેર રહેવા ન પામ્યા. ગમે તે કેમના બાળકે જ્ઞાન દાન લઈને પિતે સુખી થાય. તેને માટે એક “છાત્ર મહાવિદ્યાલય” નામનું ખાતું ખોલ્યું, તેમાં મુખ્યત્વે ભણવાની અને ગરીબ વિદ્યાર્થીઓને ખેશક આપવાની પણ સગવડ રાખી હતી. - આ સિવાય મંત્રીએ પ્રજાની તમામ જાતની અગવડે દૂર કરવામાં અને સગવડો સાચવવામાં કંઈ પણ બાકી રાખી ન હતી. સંજયાબંધ દાનશાળાઓ (સદાવ્રતે,) પાણીની સગવડ માટે પર, કુવાઓ, વા, અવેડાઓ, તળાવ વિગેરે કરાવીને તેણે પ્રજાના પૂર્ણ આશીર્વાદ મેળવ્યા હતા. એવી કઈ જ્ઞાતિ કે પેટા જ્ઞાતિ ન રહી કે જેને માટે મંત્રીએ પિતાનો ઉદાર હાથ લંબાવ્યું ન હોય. એવો કે મત કે પંથ બાકી ન રહ્યો કે જેમાં તેણે ધર્મના નામે સહાયતા ન આપી હય. વેપારની નુકશાનીથી નિધન થઈ બેઠેલા અનેક ખાનદાના લોકોને તેણે સારી એવી રકમ આપીને પાછા નામીચા Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ વેપારી બનાવી દીધા. પિતાના જેન બંધુઓ કે જેઓ આ વિના ઉદ્યમના અભાવે નિરાશ થઈ બેઠા હતા. તેમને મન માનતું ધન આપીને ધંધે લગાડવા. આ આપેલું ધન પાછું લેવાને માટે તેણે કઈ જાતનું દબાણ કર્યું ન હતું. આ એક વાર નગર શેઠે મંત્રીને સૂચના કરી કે– ઘણું ખાનદાન કુટુંબે ગરીબાઈમાં આવી પડેલા છતાં પિતાની ખાનદાનીની ટેક જાળવવાને તેઓ કોઇની પાસે પણ કંઈ દીનતા બતાવીને યાચના કરતા નથી. એવા ખાનદાન કુટુંબની શોધ કરીને તેમને સારી જેવી સહાયતા આપવાની જરૂર છે.” શેઠની આ ભલામણથી મંત્રી જાતે તેના પિતાની જ્ઞાતિના અને પરજ્ઞાતિના કુટુંબોની તપાસ કરીને તેમને ગુપ્ત દાન તરીકે સારી જેવી રકમ આપતા હતા. એ રીતે મંત્રીએ ધર્મ કાર્યોમાં એટલું બધું ધન વાપર્યું કે જેની ગણત્રીજ ન થઈ શકે. પ્રિય પાઠક! આ તે મહામંત્રીની ઉદારતાને ઉલ્લેખ આપણે વાંચ્યું, પણ હજી તેમના સહધર્મચારિણું વિજય સુદરીએ જે વિજય વાવટા ફરકાવ્ય, તેની તરફ હવે આપણે જ દષ્ટિ દેડાવીએ. * મહા મંત્રીને મુ પિતાના મનમાં ઠસાવીને વિસુંદરીએ તરતજ સરસ્વતીને બેલાવી. સરસ્વતી શરૂઆતથી અત્યાર સુધી તેને વિનય બરાબર સાચવતી આવી હતી. વિજયાના વચનેને તે હાલથી વધાવી લેતી હતી. તેણીની આજ્ઞાને તે કદિ ઉત્થાપતી ન હતી. પછી તે બંનેની પ્રીતિ બહુજ વધવા પામી હતી. સરસ્વતી અત્યારે પણ નવરાશના વખતમાં પિતાના ઘરે રેંટી લઈને બેસતી, અને તેથી તેણીને વખત બહુંજ શાંતિથી પસાર થતા હતા. આથી પોતાના સંબંધમાં આવનાર ઘણી બહેનેના ઘરમાં તેણે રેંટીયા દાખલ કરાવી દીધા હતા. સરસ્વતીની આ સાધારણ હીલચાલ પણ સી વર્ગમાં બહુ પ્રશંસ Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ (૧૧૮) પત્ર નીવડી હતી. ઘણુ વિધવા બહેનોને ઉત્તેજન આપીને તેણે કાંતવાના કામમાં સામેલ કરી હતી. સધવાઓ પણ પિતાને નવરાશને વખત કંઈક સાર્થક થતું હોવાથી સરસ્વતીને આભાર માનતી હતી. ઘણી વૃદ્ધ સ્ત્રીઓને અને વિધવાઓને તેણે રેંટીયા ભેટ આપ્યા હતા. તે જોઈને અનેક શ્રીમંતે વિચારમાં પડી જતા કે–આ રેંટીયામાં તે એટલું બધું શું મહત્વ આવીને સમાયું છે?” આ શબ્દ જ્યારે તેમના ઘરમાં શેઠાણુઓને કાને પડતા, ત્યારે તેઓ સરસ્વતીને તેનો ખુલાસો પૂછવા આવતી. સરસ્વતી તેમને યુકિતથી સમજાવતી કે— બહેનો ! ઉદ્યમ વિના અંગના અળખામણું લાગે છે. આપણામાં ઘણું બહેને એવી હશે કે ઘરમાં શ્રીમંતાઈ હોય, એટલે જાણે તેમણે આળસને ઈજારે લીધે. પૈસાદાર થયા, એટલે જાણે તેમને દુનીયામાં કંઈ કરવાનું બાકી જ ન રહ્યું. આથી તેઓ પોતાના તન-મનને અત્યંત હાનિ પહોંચાડે છે. કુલીન કતાઓ પોતાના ઘરમાં રહીને ગમે તે ઉદ્યમ કરી શકે. દૈવને પહોંચી શકાતું નથી. મતિસાગર મહામંત્રીના ધર્મપત્ની અને મારા પરમ ઉપકારી પ્રિય સખી વિયસુંદરી પર એકવાર એ સમય આવ્યો હતો કે તેઓ પોતે રેંટીયાના ગૃહ-ઉદ્યોગથી પિતાનું ગુજરાન ચલાવતા હતા. કોઈ વાર એવે વખત આવે તે કુલવંતી કામિનીઓ આવા ગૃહ-ઉદ્યોગથી સુખે પિતાનું ગુજરાન ચલાવી શકે અને પિતાની કુલીનતા જાળવી શકે. શ્રીમંતેના ઘરનું તે ભૂષણ છે અને ગરીબોના ઘરનું તે ગુજરાન છે. વ્હાલી બહેને ! તમે કદાચ શ્રીમંત હે, તે નવરાશ ઘણી, એટલે પારકી કુથલી અથવા રમત ગમતમાં નકામે વખત જાય, તે કરતાં આ રેટીયાની કસરતથી બમણી તે તમને ભૂખ લાગશે. અમારું ઘર નગર શેઠનું ગણાય છે. છતાં રેંટીયામાં અનેક ફાયદા જેવામાં આવવાથી મારા પિતાજીની સંમતિથી મેં તે અમારા ઘરમાં દાખલ કરેલ છે. જેમ ભણવું, ગણવું, પ્રભુ ભકિત, કુટુંબ જા જા આમ Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ સેવા, ધર્મ શ્રવણ, ધર્મ ક્રિયા, પતિ ભકિત વિગેરે આવશ્યક છે, તેમ દરરોજ અમુક વખત રેંટી કાંતવાનું કામ પણ આવશ્યક હોવું જોઈએ. હે ! એ સુદર્શન ચક્ર આપણું ચડતી કરનાર છે, આપણું કુવિચારેને હડસેલી કહાડનાર છે. આપણું આળસને મરડી નાખનાર છે અને જરૂર પડતાં તે આપણને રેજી આપનાર છે. તે તેને માટે અનાદર બતાવો તે આપણું અધમતાની નિશાની છે.” સરસ્વતીના આ વચનો સૌને ગમતા અને તેથી તે રમણીઓની રેંટીયા પરની પ્રીતિ પ્રતિદિન વધવા લાગી. તેઓ ઘણું વાર આપસમાં સરરવતીના વખાણ કરતી અને પિતાને બતાવેલ રેટીયાના મહત્વ માટે તેણીને આભાર માનતી હતી. - સરસ્વતીએ આવતાં જ પ્રધાન પત્નીને પ્રણામ કર્યા અને કહ્યું–હેન ! શી આજ્ઞા છે ? આપના પ્રસાદથી મારા દિવસે અત્યારે બહુજ આનંદમાં જાય છે. હું કંઈ પણ આગળ વધવા પામી, તે માત્ર આપની કૃપાનું ફળ છે. એ આપને ઉપકાર મારા અંતરમાં કેતરાઈ રહ્યો છે.” વિજયા–મેં કંઇ વિશેષ નથી, છતાં જે તમે આટલું બધું માની લે છે, એ તમારી ગુણજ્ઞતાની નિશાની છે. એમ કહીને વિજયસુંદરી પુન: બેલવા લાગી—“સરસ્વતી બહેન ! આટલે વખત હું મટી મેટી વાત કરતી. અને તમે સાંભળી ને “હાજી હા” કરતા હતા. પણ હવે જાતે કામ કરી વાનો વખત આવી પહોંચ્યા છે. શુરા જન કહેવા કરતાં કરી બતાવવાનું વધારે પસંદ કરે છે. તમે અત્યાર સુધી મારા વિચારે ઝીલ્યા અને તમારી બુદ્ધિ પ્રમાણે મારી પાસે શિક્ષણ લીધું પણ જે હવે જીવનને સદુપયોગ થાય તો તે બધે શ્રમ સફળ માનજો. તમે જેટલા નિવૃત છે તેટલા નિશ્ચિત છે. તેથી તમે જે ધારે તે કરી શકે. તમારી ઉદાર લાગણું પરોપકારની લાયકાત સૂચવે છે. પરે Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) પકારી જીવન અજ દિવ્ય જીવન છે. જે જીવનમાં પાયકારની ચૈાત જાગી નથી તે જીવ પશુ તુલ્ય નહિ પણ પત્થર તુલ્ય છે. 58 મનુષ્ય ગમે તે પ્રકારે પરપકાર સાધીને પોતાના જીવન ને સાર્થક કરી શકે છે. જુઓ ચંદનવૃક્ષ પણ બીજાને શાંતિ પમાડે. કહ્યુ છે કે~ “વિ સન વિટી, विधिना फल कुसुमवर्जितो विहितः । निजवपुषैव परेषां तथापि संताप मपहरति " ॥ એટલે—જો કે ચંદન વૃક્ષને વિધાતાએ પુષ્પ અને ફળ રહિત બનાવેલ છે. તથાપિ તે પાતાના શરીરના ભાગ આપીને પણ બીજાના સંતાપ દૂર કરે છે. – જેએ કાઇ પણ રીતે દુનીયાને ઉપયોગી થઇ શકતા નથી. તેવા કલ્પવૃક્ષો કરતાં કેરડાનું ઝાડ સારૂં. કહ્યું છે કે— “ સરીરા મમાળેવતી, यः पान्थसार्थं कुरूते कृतार्थम् । कल्पद्रुमैः किं कनकाचलस्थै ? परोपकार प्रति लंभदुःस्थैः” ॥ એટલે—કનકાચલ–મેરૂ પર્વત પર રહેલા પરોપકાર રહિત એવા કલ્પવૃક્ષા કરતાં મારવાડના કેરડા સારા કે જે રસ્તે ચાલતા મુસાફરોને કંઇક શાંતિ આપે છે. સજ્જન પુરૂષ પોતાનું બધું પરોપકારમાંજ લગાડે છે. તેઓ પરાપારનેજ પાતાના સ્વાર્થ માને છે. કહ્યુ છે કે— રાષ્ટ્ર વેપાર નાનાય, धनं धमय जीवितम् । For Personal and Private Use Only Jain Educationa International Page #126 -------------------------------------------------------------------------- ________________ (૧૧) वपुः परोपकाराय, ધારયત્તિ કનોષિક” પિતાના જીવનની કીંમત સમજનાર સુજ્ઞ જને બોધને માટે શાસ્ત્રને, દાનને માટે ધનને, ધર્મને માટે જીવિતને અને પરોપકારને માટે શરીરને ધારણ કરે છે. વળી સમુદ્રનું પાણી જેમ નકામું છે, તેમ ધનવાન છતાં જેનું ધન પરોપકારના કામમાં ન આવે. તે તે નકામું છે. "अस्ति जलं जलराशा तत्किंक्षारं विधीयतें तेन ? । लधुरपि वरं स कूपो, ચત્રા ના વિવતિ | એટલે—મહા સાગરમાં ખારું પાણી ઘણું પડયું છે. પણ તે શા કામનું ? તે કરતાં તે એક નાને કુવે સારે કે જ્યાં તૃષાતુર લેકે પાણી પીને તૃપ્ત થાય છે. પર-ઉપકારની ખાતર કેટલાક જડ પદાર્થો પણ પિતાનું સર્વસ્વ આપી રહ્યા છે, તે જ્ઞાન બુદ્ધિને ધારણ કરતા મનુષ્યને તે કેટલું બધું કરવાનું હોઈ શકે? કારણ કે– “વિન્તિ ના અવિનમઃ स्वादन्ति न स्वादु फलानि वृक्षाः। पयोमुचां किं कचिदस्ति शस्य ! परोपकाराय सतां विभूतिः" ॥ એટલે–નદીઓ પિતે પાણી પીતી નથી, પણ દુનીયાને : પીવરાવે છે, વૃક્ષે પિતે મધુર ફળ ખાતા નથી, પણ દુનીયાને Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ખવરાવે છે, મેવ પિતે ધાન નથી પકાવતે, પણ લેકેને પકવવા દે છે, તેમ સજજને પિતાની સંપત્તિને પરોપકારમાં વાપરે છે. અહે! પરોપકારી સજજને જગતને કેટલા બધા ઉપયેગી થાય છે ? ચંદ્રમા દુનીયાને પ્રકાશ અને શીતલતા આપે છે, સૂર્ય પિતાનું ચળકતું તેજ-તાપ આપે છે. વળી જનસ્વભાવના ભેદ પાડીને માણસેના કાર્યો પરથી તેમની સ્થિતિ બતાવેલ છે. કહ્યું છે કે – “તે તાવતિના પૂર્વાર્થઘટા: વાવ બેન, ये च स्वार्थपरार्थसाधनपरास्तेऽ मीनरामध्यमाः । तेऽमी मानुषराक्षसाः परहितं यैः स्वार्थतो हन्यते, ये तुघ्नन्ति निरर्थकं परहितं ते के न जानीमहे ? ॥ એવા સજ્જન પુરૂ પણ વિરલા હોય છે કે જેઓ પિતાના સ્વાર્થને ભેગ આપીને પણ પરનું હિત કરે છે. મધ્યમ પુરૂષો પિતાના સ્વાર્થની સાથે પરમાર્થ સાધે છે. કેટલાક પોતાના સ્વાર્થની ખાતર પહિતને હાનિ પહોંચાડે છે, તેઓ મનુષ્ય રૂપે દેખાતા રાક્ષસે સમજવા, પરંતુ પિતાને સ્વાર્થ ન સરતો હોય છતા પરના હિતને હણી નાખે છે, તેમને કેવી ઉપમા આપવી, તે અમે પણ સમજી શકતા નથી. પૂર્વ પુરૂષો પોતાના જીવનને સાટે પરેપકારને જે મહત્વ આપી ગયા છે અને આપે છે, તેથી પણ તેનું શબ્દમાં સંપૂર્ણ વર્ણન આવી શકે જ નહિ. કારણ કે – “જે પારદ મુતાપૂર્વ, परोपकारः कमलादु कुलम् । परोपकारः प्रभुता विधाता, परोपकारः शिवसौख्यदाता" ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) અહા ! પરાપકાર એ સુકૃતનું મૂળ છે, લક્ષ્મીને તે શેાભાવનાર છે, મેટાઇને તે વધારનાર છે અને મેાક્ષ સુખને તે આપનાર છે. 44 ખરેખર ! સજ્જના પરહિત કરવાને માટેજ સરજાયલા છે. તેમને પરહિતને માટે વીનવવાની જરૂર પડતી નથી. કારણ કેकस्या देशा क्षपयति तमः सप्तसप्तिः प्रजानां छायां कर्त्तुं पथि विटपिना मंजलि: लेन बद्धः ? વઃ । अभ्यर्थ्यन्ते नवजलमुचः केनवा दृष्टितो जत्यैिवैते परहितविधौ साधवो बद्धकक्षाः ।। એટલે—સૂર્ય કાના ક્રમાનથી પ્રજાને સતાવતા અંધ કારના નાશ કરે છે ? રસ્તામાં છાયા લાવવાને વૃક્ષેાને કાણે અંજલિ જોડીને વીનવ્યા છે ? વૃષ્ટિને માટે જલધર પાસે . કણ યાચના કરે છે ? અહેા ! સત્પુરૂષા સ્વભાવથીજ પરનું હિત કરવામાં કટીબદ્ધ-તપર હાય છે. અહેા ! વ્હેન ! આ જીવન કેટલું બધું કીંમતી છે ? એક ક્ષણની પણ તેની કીંમત ન થઈ શકે. પોતાની પાસે સાધના છતાં, પોતે સમર્થ છતાં, મેહના મુઝારાથી ઘણા માણસે પેાતાના સ્વાર્થ ઉપરાંત કંઇ પણ કરી શકતા નથી. લક્ષ્મી અને સુખ-સંપત્તિના દાસ બનીને તેઓ પોતાનું જીવન કાડીના મૂલ્યે બરબાદ કરે છે. તેવા પુરૂષાજ ધન્ય છે કે જેમનાથી આ વની અલંકૃત થઈ છે. કહ્યું છે કે— " विहलं जो अवलंबइ आप पडिअं च जो समुद्ररइ । सरणा गयं च रक्खइ, तिसु तेसु अलंकिआ पुंहवी " ॥ For Personal and Private Use Only Jain Educationa International Page #129 -------------------------------------------------------------------------- ________________ (૧૪) એટલે–જે વિકળ-ગભરાઈ ગયેલને ટેકો આપે, આપત્તિમાં આવેલા ઉદ્ધાર કરે અને શરણાગતનું જે રક્ષણ કરનાર છે, તેવા નર નેથી આ પૃથ્વી વિભૂષિત છે બહેન સરસ્વતી! પરોપકારની બાબતમાં હું તમને કેટલું સમજાવું ? જે કહું તે ઓછું છે. તમને હું એજ ભલામણ કરું છું કે તમે બાકીની જીંદગી પરેપકામાં ગાળે, તમારાથી બની શકે તે પ્રમાણે મહિલા વર્ગની સેવા બજાવે, એમાં જ જીંદગીની સાર્થક્તા છે. એવી બાબતમાં હવે તમારા પિતાજી આડે આવીને તમને અટકાવે તેમ તે છેજ નહિ. તેઓ સારી હીલચાલ જઈને રાજી થવાના.” વિજ્યાના આ લાંબા વિવેચનથી સરસ્વતીને સારી અસર થઈ. તેણે હવે નિશ્ચય કરી લીધું કે– બાકીની જીંદગી માત્ર પરમાર્થમાંજ ગાળવી.” એમ દઢ વિચાર કરીને સરસ્વતી બોલી કે— વિજ્યા હેન! હું આપની શિખામણ શિરસાવંઘ કરૂં છું અને આપના કહ્યા પ્રમાણે કઈ પણ જાતના સ્વાર્થની આશા રાખ્યા વિના આ મારી જીંદગી પરમાર્થમાં જોડવા ઈચ્છું છું. હવે આપ ફરમાવે તે પ્રમાણે કામ કરવાને હું તરૂર છું.” - તે પછી વિજ્ય સુંદરીએ આખા શહેરમાં ઘેર ઘેર એવું કહેણ મે કહ્યું કે કોઈ પણ વિધવા યા સધવા બહેન ગરીબ હાલતની હોય અને તેને કંઈ સહાય-મદદની જરૂર હોય, તેણે પ્રધાન પત્ની વિજય સુંદરીને મળવું.” એ સિવાય કેટલીક કુલીન વિધવાઓ કે જે ગરીબાઈમાં આવી છતાં માગી ન શકે, તેમજ અવસ્થાએ પહોંચેલી કેટલીક વૃદ્ધ સ્ત્રીઓની તેણે ખાનગી તપાસ કરાવી તેમને એકી સાથે છ મહિનાના ખેરાક-ધાન્યમાં અમુક રકમ નાખીને મોકલી આપી. સ્ત્રીઓને પણ દરેક પ્રકારના શિક્ષણની જરૂર છે એમ ધારીને તેણે નગરના મધ્ય ભાગમાં સ્ત્રી શિક્ષણ શાળા કે જેમાં * Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૨૫ વિદ્યાભ્યાસ ઉપરાંત સ્ત્રીઓને લગતું તમામ પ્રકારનું શિક્ષણ આપવાની ગોઠવણ હોય એવી એક મેરી સંસ્થા સ્થાપના કરી. વળી “પરગામની ઘણી વિધવાઓ શિક્ષણના અભાવે પિતાનું જીવન સુધારી શકતી નથી તેમજ અન્ય બહેનને સુધારવાને ઉપયોગી થઈ શકતી નથી. એ રીતે પૂરતો વિચાર કરીને તેણે શ્રીપુર નગરમાં એક વિધવાશ્રમ કે જેમાં હજારે વિધવાઓ ધર્મ, નીતિ અને વ્યવહારનું શિક્ષણ લઈ શકે એવી મેટા પાયાપર તેણે સંસ્થા સ્થાપન કરીઅહીં ખાન, પાન, વસ્ત્રાદિકની તમામ સગવડ રાખવામાં આવી હતી. કન્યાને બાલ્યાવસ્થામાં ધર્મ અને નીતિના સંસ્કાર આપવાથી ભવિષ્યમાં તે એક આદર્શ ગૃહિણી બને છે. એવા ખ્યાલથી તેણે પિતાના શહેરમાં ચાર કન્યાશાળાઓ તેમજ સારી વસ્તીવાળા દરેક ગામમાં એક એક કન્યાશાળા સ્થાપના કરી. ઉપરોક્ત તમામ સંસ્થાઓમાં ખાસ કરીને લખવા વાંચવાનું, ધર્મનું, રાંધવાનું, સીવવાનું, કાંતવાનું, સંગીતનું, ભરત-ગુંથણનું અને પિતાના કર્તવ્યનું એમ દરેક પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું હતું. આ બધી સંસ્થાઓની સંપૂર્ણ દેખરેખ રાખવાનું કામ સરસ્વતીને સોંપવામાં આવ્યું. એ કામ બહુજ ખંતથી કરવા સરસ્વતીએ સ્વીકારી લીધું. એ પ્રમાણે જેટલા ધર્માદા ખાતા ચાલુ કરવામાં આવ્યા તે બધા વ્યાજમાંથી ચાલી શકે–એવી ગણત્રીથી દરેક ખાતાને માટે ગંજાર રકમ મહામંત્રીએ ચંદનદાસ શેઠની મારફતે નામીચા વેપારીઓને ત્યાં વ્યાજે મૂકાવી. તે સંભાળવાનું તથા હિસાબનું તમામ કામ નગર શેઠે સ્વીકારી લીધું. આવા પ્રજાહિતના કાર્યોથી મંત્રીની કીર્તિ ચોતરફ પ્રસરતી થઈ. સૌ કોઈ એકી અવાજે મંત્રીના વખાણ કરવા લાગ્યા. પ્રજાના આગેવાનેએ મળીને રાજની સમક્ષ મહામંત્રીને એક માનપત્ર આપવાને વિચાર કર્યો. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬). બીજે દિવસે નગરના શ્રીમંત આગેવાનો, રાજા તથા અમલદારે બધા એકત્ર થયા. તે વખતે રાજરાણી, તેમજ નગરના મોટા શ્રીમંતની સ્ત્રીઓને માટે પણ એલાયદી ગોઠવણ કરવામાં આવી હતી. સમય થતાં સૌ કોઈ પિત પિતાને સ્થાને ગોઠવાઈ ગયા એટલે રાજાની અનુમતિને લઈને ચંદનદાસ શેઠે માનપત્ર વાંચી સંભળાવ્યું– માનનીય મતિસાગર મહામંત્રી ! આપે કરેલ પ્રજા હિતના કાર્યોથી સંતુષ્ટ થયેલ સમસ્ત પ્રજા આપને સન્માન પૂર્વક અભિનંદન આપે છે. પોતાની લક્ષ્મીને વિવિધ ભેગ વિલાસમાં વાપરીને તેને નિષ્ફળ બનાવનારા માણસો દુનીયામાં ઉભરાઈ જતા જોવામાં આવે છે. આપે તેવા નજીવા ભોગવિલા સની આશા ન રાખતાં માત્ર પાપકારના કામમાં લક્ષ્મીને સદુપયોગ કરીને તેને સાર્થક કરી છે. પ્રાણી માત્ર તરફ આપની દયાની લાગણું આપના મહત્વને સૂચવી આપે છે. ધન કરતાં આપ ધર્મને જ અધિક પ્રિય માને છે. અને તેથી લાખે નહિ પણ કરેડાની સંખ્યા બંધ સખાવત કરવામાં આપે ઉત્તરોત્તર વધતો ઉત્સાહ બતાવ્યો છે. આપ જેવા નર રત્નોથી જ આ વસુમતી રત્નાભ કહેવાય છે. વિવેકના ભંડાર ! તમે જૈન ધમ હોવા છતાં પોતાના મતનો પક્ષપાત ન કરતાં સર્વ ધર્મોને માન આપી ધર્માદા ખાતાઓને સજીવન કર્યા છે. એથી આપની ઉત્તમોત્તમ ઉદાર વૃત્તિ જણાઈ આવે છે. આ મહાશય! મેટા રાજાઓ પણ આવા મેટા પ્રજાહિતનાં કાર્યો ન કરી શકે, તેવાં કાર્યો કરીને આપે આપની સજનતા સિદ્ધ કરી બતાવી છે. તેને માટે અમે આપની જે કાંઈ પ્રશંસા કરીએ, તે ઓછીજ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ (૧૭) છેવટે આપ દીર્ધાયુ થઈ પ્રજાહિતના કામોમાં જીંદગી ગાળીને આપની અમર અને ઉજવળ કીર્તિરૂપ ચંદ્રકાથી આ ધરાને ધવલિત કરે એજ અંતમ અભિલાષા રાખી વિરમીએ છીએ. લી. પ્રજાના આગેવાનો, આ પછી તરતજે સરસ્વતી કે જે અગાઉથી એક માનપત્ર વિજય સુંદરીને આપવા માટે તૈયાર કરી લઈ આવી હતી. તે બેલી કે –“સજજનો ! અને સન્નારીઓ ! અમારા સ્ત્રી વર્ગને માટે શ્રીમતી વિજય સુંદરીએ કંઈ ઓછું કર્યું નથી. તે અમે સ્ત્રી વર્ગ તરફથી તેમને માનપત્ર આપવા ઇચ્છીએ છીએ.” એમ કહીને તેણે માનપત્ર વાંચી સંભળાવ્યું, તે નીચે પ્રમાણે હતું. “અખંડ સૌભાગ્યવતી, સદ્ગુણ બહેન શ્રી વિજ્યસુંદરી! આય! પતિને પગલે ચાલી આપણું સમાજને હિતકારી જે કામ કર્યા છે, તે આપની પરેપકાર વૃત્તિની નિશાની છે. કહેવાય છે કે “ળિ ગૃપુષ્ય એટલે ગૃહિણ-સ્ત્રી એજ ગૃહ છે. અર્થાત્ સ્ત્રીને સુધારવાથી ઘર સુધરે છે. આ મુખ્ય સૂત્રને લક્ષ્યમાં લઈને સ્ત્રી સમાજની ઉન્નતિ માટે આપે જે સંસ્થાઓ સ્થાપી છે, તે મહિલા વર્ગને કપલતા સમાન છે એના આધારથી હવે અનેક અબળાઓ પિતાના જીવન સુધારી શકશે, એટલું જ નહિ પણ પિતાના કુટુંબીઓમાં તે એક આદર્શ ગૃહિણીઓ બની અનેકના જીવન સુધારશે. દેવી! તમે આજે સ્ત્રી સમાજમાં જે જાગૃતિ લાવ્યા છે, તે સૌ કોઈને હિતકારી અને ઈષ્ટ છે. આપના આ ઉદાર સ્ત્રી-જીવનનું અનુકરણ કરવાની પરમાત્મા અમને શકિત આપે એમ ઈચ્છીને વિરમીએ છીએ.” લી. સમસ્ત મહિલા સમાજ, Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) એ પ્રમાણે માનપત્ર વંચાયા પછી મતિસાગર મંત્રીએ તેના જવાબમાં જણાવ્યું કે –“મહાશ! મેં વિશેષ કાંઈ કર્યું નથી. મારા અપ ગુણને પણ આપ મોટું રૂપ આપીને બતાવે છો–એ આપના ગુણ ગ્રાહીપણુનું લક્ષણ છે. મનુષ્ય માત્રની ફરજ છે કે પિતાથી બનતું કરવું. તે અમોએ જે કર્યું છે, તે અમારા ગજા ઉપરાંત કંઇજ કર્યું નથી. છતાં કંઈપણ થઈ શક્યું છે. તેને સારા રૂપમાં લાવી તેને પૂરતે લાભ લે-અપાવે તે આપની ઉદારતા ઉપરની વાત છે. ગૃહસ્થ ! એ તમામ ખાતાઓ હાલ ચંદનદાસ શેઠની દેખરેખ નીચે ચાલે છે, આપ સૌ સજજને એ કાર્યોને વધારે ઉત્તેજિત બનાવશે–એમ મને ખાત્રી છે, તેમ કરવામાં પરમાત્મા આપને સતત પ્રેરણું કરે એટલે મારી મન: કામના ફળીભૂત થાય.” છેવટે રાજાએ જણાવ્યું કે—એ ભાગ્યશાળી મંત્રીએ પિતાના ઉત્તમ કર્તવ્યથી આપણે સૌને આનંદિત કર્યા છે. એ પુણ્યશાળીના પુણ્યને પ્રભાવ આજે શ્રીપુર નગરમાં ઘેર ઘેર ગવાઈ રહ્યો છે. આપણે ઈચ્છીએ છીએ કે તે પોતાના જીવનમાં એવાંજ પ્રજાહિતનાં ઉત્તમ કામ કરે અને જીવનને વધારે કીર્તિમય બનાવે.” પ્રમાણે રાજાના બેલવા પછી સભા સમાપ્ત થઈ અને સૌ કઈ પિત પોતાના સ્થાને ચાલતા થયા. મંત્રીની કરેડની સખાવતે સાંભળતાં રાજા આશ્ચર્ય પા, તેમજ ઘણું ધનકામી શ્રીમતે ના મુખેત બંધજ થઈ ગયાં. મંત્રીએ ગંજાવર સખાવતેથી સૌ કોઈનું અભિમાન ઉતારી દીધું. ધન્ય! એ પુણ્યની પ્રતિમા પિતાના યશો જીવનને “સાવચંદ્ર વિવા? અચલ કરનાર મહામંત્રી! તારી જનેતા અને જન્મ ભૂમિને કેટિશ: ધન્યવાદ છે !!! Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) પ્રકરણ ૮ મું. પતિ વિયેગ. સમ. “સબ દિન હોત ન એક સમાન. ઇક દિન રાજા હરિશ્ચંદ્ર ગ્રહ, સંપતિ મેરૂ સમાન; ઇક દિન જાય ધપંચ ગૃહસેવત, અંબર હરત મશાન. ઈક દિન સીતા રૂદન કરત હૈ, મહા વિપિન ઉદ્યાન; ઈક દિન રામચંદ્ર મિલ દે, વિચરત પુષ્પ વિમાન. ઈક દિન રાજા રાજ યુધિષ્ઠિર, અનુચર શ્રીભગવાન; ઈક દિન રૈપદી નગ્ન હેત હૈ, ચીર દુઃશાસન તાન. સબ. સબ. * તિસાગર મંત્રીની જાહોજલાલી જોઈને પ્રચંડસિંહ અને દુષસિંહ કંઈ પણ કાવાદાવા કરી શકતા ન હતા. કારણ મા તેઓ સમજતા હતા કે–“રાજા પિતે મતિસાગરના છે મળી ગયા છે. પરંતુ તેમ હતું નહિ, રાજા બધું મૌન મતમાં રહીને જોયા કરતે હવે વધારે કઈ પણ બાબતમાં ઉતસ્તે નહિ. તેથી પ્રચંડસિંહ પણ રજાની ખુશામત કરી શક્તો ન હતો, વળી છે તે બંનેને એ પણ ભય હતો કે– આપણા હાથે લખાવી Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) લીધેલ ચીઠ્ઠી, જે મંત્રી રાજા સુધી લઈ જશે તે દુઃખના દિવસો દેખવા પડશે.” પણ આ વાતને ઘણું દિવસ વીતી ગયા, છતાં કાંઈ જેવામાં ન આવ્યું. એક દિવસે તે બંને સાથે મળ્યા, તે વખતે એકાંત હોવાથી પ્રચંડસિંહ બેલ્યા–“દુષ્ટસિંહ! મંત્રી આવ્યા પછી રાજા આપણને માન આપતે કે બેલાવતે બંધ થયો છે. તેથી એમ લાગે છે કે–મંત્રીએ વખતસર પેલી ચીઠ્ઠી તે રાજાને નહિ બતાવી હાય!' દુષ્ટસિંહ–“નારે ભાઈ! ચીઠ્ઠી બતાવી હોય, તો રાજા આપણને પૂછ્યા વિના કેમ રહે? તે આપણી શામાટે શરમ કરે? રાના મિત્ર ન દર્દ અdવા?” રાજા કેઈને મિત્ર થયે હેય-એવું કયાં જોયું કે સાંભળ્યું છે?” પ્રચંડસિંહ–“ભાઈ! પ્રથમ તે તમે એવો રસ્તો બતાવ્યું કે પ્રધાનની પીડા ટળી ગઈ. પણ હવે તેવું કંઈ થાય તે રાજા આપણે હાથમાં આવે, વળી પ્રથમ રાજાને કંઈ વશ ક્યા વિના તે મંત્રીને માટે કાંઈ પણ ઘાટ ન ઘડી શકાય! બેલ, 'તમારે શે અભિપ્રાય છે?” દુષ્ટસિંહ – પ્રચંડ! આપ કહો છે તે બરાબર છે રાજાને કંઈક વશ કરવાને હું આપને એક જુદો જ રસ્તો બતાવું. થોડા દિવસ પછી રાજાનો જન્મ દિવસ આવે છે. તે દિવસે ગુલાબના ફુલ જેવી એક નાજુક વેશ્યાને બોલાવીએ અને તેને ખાનગીમાં ભલામણ કરીએ એટલે તે રાજાને હળવે હળવે વશ કરે. વિષય અને ગાનતાનમાં ગુલતાન થયા પછી આપણે ગમે તેમ એની મતિની ગતિને ફેરવી શકીશું.' . આ વાતે પ્રચંડસિંહને પસંદ પડી. એટલે તેણે પ્રથમ તે પિતાનાજ ખર્ચે એક વસંતસેના વેશ્યાને બેલાવી લીધી, અને તેને Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) ભલામણ પણ કરી દીધી કે–“રાજાને તારે વિષયાંધ અને ગાન તાનમાં આસક્ત બનાવો.” પછી જન્મ દિવસ આવતાં પ્રથમ રાજ સભામાં આનંદ દર્શાવવામાં આવ્યા. પછી ખાનગી બેઠકમાં સંગીતની શરૂઆત થઈ. એટલે તે નાજુક નાજનીના નખરામાં રાજા મેહી પડે. કારણ કે युवतीनां च लीलया। मनोन भिद्यते यस्य, સોકો સુથવા શુ” | એટલે—સુભાષિત સંગીત અને લાવણ્યવતી લલનાઓની લીલાથી જેનું ચિત્ત ન ભેદાય, તે યેગી અથવા પશુ સમજે. સંગીત સાથે હાવ ભાવ કરતાં તે અંગને વાળતી અને તેથી તેના સ્તન, જઘન, નિતંબ વિગેરે વિકારક અવયસૂમ વસ્ત્રથી આચ્છાદિત છતાં દેખાઈ આવતા હતા. વળી કેફિલ સમાન તેના કંઠની મધુરતામાં તો મેહક શકિત ઓરજ હતી. આ બધા સંગમાં કઈ વનવાસી યેગીનું મન પણ કામ કંપિત થઈ જાય. તે આ બિચારા રાજાનું શું ગજું? રાજા તેના રૂપ, હાવ ભાવ અને સંગીતની સુરભિ પર મધુકરની જેમ મેંહી પડ્યું. તે કનકવણું કામિનીને વારંવાર જોતાં રાજા વિચારવા લાગ્યા કે અહા ! આ તે સાક્ષાત ઈંદ્રની અસરવિધાતાએ જગતમાં કેવા મને હર ગુલાબે પેદા કર્યા છે? એનું મુખ તે પૂર્ણિમાના ચંદ્રમાને ચમકાવે તેવું છે. એના ભરાવદાર ગોરા ગાલ અને અધરમાં જાણે અમૃત ભરેલ છે. શંખ સમાન એને કંઠ અને કનકના કળશ જેવા કઠિન સ્તન મનને મોહ પમાડે છે. સિંહ સમાન એને કરી પ્રદેશ અને કામદેવની ઢાલ જેવા એના નિતંબ ખરેખર ! દષ્ટિને લોભાવે છે. એના સાથળ કદલીના Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) સ્તંભને શરમાવે તેવા છે, એના હાથની કોમળતા આગળ કમળને પાણીમાં જ ડુબી રહેવું જોઈએ. અહા ! એવી અનુપમ અંગનાને આલિંગન કયો વિના મારું જીવન નકામું છે. એ સ્વગની સુંદરી છે કે પાતાલની દેવ કન્યા છે, પણ મારે મધુકર થઈને એ મનગમતી માલતીની સુરભિને સ્વાદ તે લેજ” - એમ નિશ્ચય કરીને રાજાએ તેની એકાંતમાં મુલાકાત લીધી. એટલે પ્રચંડસિંહની સૂચના પ્રમાણે તેણે રાજાને એ મદમસ્ત અને વિષયાસક્ત બનાવી દીધું કે રાત દિવસ તેનું મન વસંતસેનામાં જ રમ્યા કરતું હતું. રાજાને આ ગાંડાતૂર જે જોઈને પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ તેને લાગુ પડયા. તેમણે મદિરાની ધુનમાં રાજાને મદાંધ બનાવ્યો. રાજાની આવી પરાધીન દશા જોઈને મંત્રીએ તેને સમજાવ્યું કે – રાજે ! આપ જેવા કુલીનને વેશ્યા સંગ ન શોભે. તે ગમે તેવી રૂપવતી અને લાવણ્યથી લચી રહેલી હશે, તો પણ તે વિષલતા છે, એના સેવનથી અવશ્ય હાનિજ થાય છે. માત્ર તે ધનને જ ચુસી લેનાર છે, એમ નથી, પણ તે તન અને મનને પણ ચુસી લે છે. શરીરને નિર્બળ બનાવી દે છે અને મનને નિસ્તેજ અને સુસ્ત કરી મૂકે છે. રાજન ! એ વેશ્યા પર આપને દયા આવતી હોય, તે તેને જીંદગી સુધી ચાલે તેટલું ધન આપીને દૂર કહાડે. પણ તેની સેબતમાં રહી તમારા તન-મનને હાનિ ન પહોંચાડે. વળી આમ મદિરાને માન આપીને મસ્ત બનો છે, તે પણ આપના રાજ કુળને લાંછન લગાડનારૂં દૂષણ છે. એનાથી પણ એકંદર તન-મનની ખરાબીજ થાય છે, પૂર્વે યાદને નાશ પણ એનાથી જ થયે. જે વસ્તુથી સાક્ષાતે હાનિ દેખાય છે, તેવી વસ્તુને આદર કર-એ પતિત અવસ્થાનું પ્રથમ પગથીયું છે. હજી પણ ચેતીને ચાલે, તે વિશેષ હાનિ થતી ૧ અટકે. . - * * Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) એ પ્રમાણે મંત્રીએ રાજાને સમજાવ્યા છતાં તેને વેશ્યાના ચહેરા અને ચાળાની ચટક લાગેલ હોવાથી તેને મેહ મૂકી શકાય નહિ. પિતે કુમાર્ગે હોવાથી મંત્રીની સામે વધારે બેલી ન શકો. મંત્રીએ જે કહ્યું તે બધું મુગે હાડે સાંભળીને સહન કરી લીધું. તે વખતે પ્રધાનને લાગ્યું કે હવે રાજા વખતસર પિતાનું વ્યસન તજી દેશે.” પણ રાજાને તે તજવાની ઇચ્છા તદૃન ન હતી. - પ્રધાને રાજાને આપેલ પ્રતિબંધના સમાચાર પ્રચંડસિંહ અને દુષ્ટસિંહના સાંભળવામાં આવ્યા. તેમણે બે ચાર દિવસ બારીકાઈથી રાજાના વર્તન તરફ જોયું, તે તેમાં કંઈ પણ ફેરફાર જણાયે નહિ. આથી તેઓ સમજી ગયા કે રાજાને પ્રધાન કંઈ પણ અસર કરી શક્યા નથી. એટલે તે બંને મનમાં ખુશ ખુશ થઈ ગયા, અને રાજા એકાંતે મળે તે તેને બેટી રીતે ઉશ્કેરીને પ્રધાનને ઘાટ ઘડવાના વિચાર કરવા લાગ્યા. ત. કે એક દિવસે રાજ વસંતસેનાના વિલાસથી આનંદ મગ્ન થઈને બેઠો હતો. તે વખતે પ્રચંડસિંહ અને સિંહ હાજર થયા. એટલે રાજાએ તેિજ સંતુષ્ટ થઈ તેમને માનથી લાવ્યા– મારા વફાદાર સેવકે ! આ વસંતસેનાને સમાગમ કરાવતાં તમે મારા આનંદમાં ઉમેરો કર્યો છે.” પ્રચંડસિંહ–“નામદાર! અમે તે ઘણું કરીએ છીએ આપ કદરદાન હોવાથી કેઈ વાર અમારા કામને ખ્યાલ લાવે છો, નહિ તે અમારા બધા પ્રયત્નો પાણીમાં જાય છે.” રાજા–“અરે! હું બેઠો છું, પછી તમારે કેની પરવા છે? તમે મારા માટે જે કંઇ કરશે, તે મારા ખ્યાલ બહાર નહિજ - જય” છે ? આ પ્રચંડસિહ-પણ નામદાર! આપને કેઈ અંદરખાને અટકાવતું હોય, ત્યાં અમારે શે ઉપાય ? આપને સલાહ આપનારા તે સેંકડો છે.”, Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪) રાજા–“અરે! પણ આથી તમે કહેવા શું માગે છે? જે કહેવું હોય, તે ખુલે ખુલ્લું કહી દે ને?” પ્રચંડસિંહ—મહારાજા! અમે આપના માટે કંઈ સુખ સાધનાની યોજના કરવા જઈએ, ત્યાં પ્રધાનજીના પનોતાં પગલાં અમને નડતર કરે છે. એટલું જ નહિ પણ આપ નામદારને પણ તે ઘણીવાર અડચણ કરનાર થઈ પડે છે એ કરતાં વધારે અમારાથી શું કહી શકાય ? રાજા– હા, તમારી વાત હસીને કહાડી નાખવા જેવી નથી. હમણુંજ એક એવે પ્રસંગ બનવા પામ્યો હતે. પણ એ સાલ કહાડવાનો એક રસ્તો નથી.” પ્રચંડસિંહ– નરનાથ ! “એકે રર નથી એમ ન કહે, પણ તે રસ્તો લે નથી” એમ કહે તે ચાલી શકે. માર્ગ તે ગમે તેમ મળી જ શકે.” રાજા–“શું એવી કઈ યુકિત તમે બતાવી શકો છો? જે યુકિત દેખીતી રીતે લોકોને કંટકરૂપ ન થાય તે હું તેમ કરવાને તૈયાર છું. * પ્રચંડસિંહ-આપની ઈચ્છા હોય તો તે યુકિત અત્યારે જ આપની પાસે રજુ કરીએ.” - રાજાએ તે સાંભળવા પિતાની ખુશી બતાવી, એટલે પ્રચંડસિંહ બે – નેકનામદાર! એક વાર ફરી મંત્રી સાથે એક એવે પ્રસંગ કહાડીને વાદ વિવાદ કરે તેમાં તે પિતાને પૂરા આપે, તો તમારે કહેવું કે–એ તે કાકતાલીય ન્યાયની જેમ તમને અચાનક ક્યાંથી પ્રાપ્ત થઈ ગયું. તેથી કાંઈ પુણ્યને પૂરા સાક્ષાત સિદ્ધ થઈ શકતું નથી. માટે હવે જો તમે તમારી સ્ત્રી સહિત વિદેશમાં નીકળી જાઓ અને સંપત્તિ સાક્ષાત લાવી બતાવે, તે મારે તમારો મત અંગીકાર કરી લે. એમ કહે Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫ ) વાથી પ્રધાન પેાતાના પક્ષ સામીત કરવાને જરૂર મહાર નીકળી પડશે. આ બાબતમાં પછી તમારે કે બીજા કોઈની પ્રેરણાની જરૂર નહિ રહે.” પ્રચંડસિંહની આ યુકિત રાજાને પસંદ પડી. પછી તેણે એક દિવસે એવા પ્રસંગ લઇને મંત્રીને વાદવિવાદ કરવા ખેાલાબ્યા. વિવાદને અંતે રાજાએ ઉપરના વિચારા જણાવ્યા. એટલે પ્રધાન પરદેશ જવાને તૈયાર થયા. તેણે ઘરે આવીને પેાતાની શ્રી વિજયસુદરીને બધી હકીકત નિવેદન કરી. તે સાંભળતાં વિજ્યા બેલી-‘ નાથ ! આપની આજ્ઞા પ્રમાણે હુ' આવવા તૈયાર છે. સુખ કે દુ:ખમાં પેાતાના સ્વામીની સાથે રહેવુ એ પતિવ્રતા પ્રેમદાના મુખ્ય ધર્મ છે. હુ દુ:ખથી ડરતી નથી, પણ આપની સેવાના મને સતતૂ લાભ કેમ મળ્યા કરે-એજ મારી તીવ્ર અભિલાષા છે.' ' પોતાની પત્નીના એ ધીરજ ભર્યાં વચનાથી મંત્રી વધારે સંતુષ્ટ થયા. બહાર જવા માટે તેને લેશ પણ ખેદ ન હતા. કારણ, તે સમજતા હતા કે- પાતે કરેલ ક ઉપરાંત સુખ કાઇ લઇ લેવા સમર્થ નથી અને દુ:ખ કેાઈ આપી શકે તેમ નથી.' આ માન્યતા મહામંત્રીના મનમાં ખરાખર ઠસાઇ ગઇ હતી, તેમ વળી સ્ત્રી જાતની કાયરતા માટે પણ હવે તેને શંકા રહી નહિ જેવા પાતે ધીર અને ગંભીર છે, તેવીજ તેની સ્ત્રી પણ દૃઢ અને શીલવતી છે, સર્કટ આવતાં તે અંગે તેવી નથી. સુખ સંપત્તિ માવતાં તે અભિમાનથી ફુલાઇ ન્શય, તેવી પણ નથી. એટલે તેને સાથે લેવામાં મંત્રીને લેશ પણ ચિંતા ન રહી. હવે બીજે દિવસે મંત્રીએ ચ'દનદાસ શેઠને મેલાવીને કહ્યુ` કે શેઠજી ! મારે સ્ત્રી સહિત પરદેશ જવાનુ છે. પાછા ક્યારે આવવાનુ થશે, તે ચાક્કસ ક્હી શકાતું નથી. તેા મારે આપને એજ ભલામણ કરવાની છે કે—મા મકાન અને તેમાં For Personal and Private Use Only Jain Educationa International Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) રહેલ તમામ વસ્તુઓની તમે સંભાળ રાખજે. ધર્માદા ખાતાઓ માટે કંઈ કહેવા જેવું નથી, છતાં કઈ વાર મેટી રકમની જરૂર પડે, તે અંતરમાં ન્યાય બુદ્ધિ રાખી, ત્રણ નવકાર ગણીને સાતમા મજલા પર રહેલ તીજોરીમાંથી જોઈતું ધન કહાડી લેજે, પણ જો તમારા મનમાં બુરી દાનત આવી, તે અનર્થ થશે. એ યાદ રાખજે. બસ, મેટી રકમની જરૂર પડે ત્યારેજ તમારે જાતે સાતેમા મજલા પર જવું. તે સિવાય કદિ જવું પણ નહિ. હજી આપણે એક મોટું દવાખાનું ખોલવાનું હતું, તે બાકી રહી ગયું છે, તેને માટે એક ગંજાવર રકમ કહાડી મેટું મકાન બંધાવીને તે ચાલુ કરજે. તેમાં અશક્ત રેગી માણસ સુખે રહી શકે અને તેમની બરાબર સારવાર થઈ શકે તેવી સગવડ રખાવજે. પિસા તરફ નજર ન રાખતાં લકે પર વધારે ઉપકાર કેમ થાય એવી દૃષ્ટિ રાખજો. ત્યાંથી કમ લઈ આવતાં કેઈને વોતે ન કરશે. રાજને પણ તે વાત કહેવાની જરૂર નથી. હમેશાં સાચી વૃત્તિથી કામ કરશે, તે તમે પારકે પૈસે પોતાનું કલ્યાણ સાંધી શકશે. બસ હવે વિશેષ કાંઈ તમને કહેવાનું નથી. આજ સાંજે અહીંથી અમારે નીકળી જવાનું છે. એ પ્રમાણે ચંદનદાસ શેઠને ભલામણ કરીને મંત્રીએ તેને વિદાય કર્યો. ( વિજય સુંદરી પોતાના પતિ સાથે દેશાંતર જાય છે, એવા ખબર ચંદદાસ મારફતે સરસ્વતીને મલ્યા. એટલે તે તરતજ વિજ્યા પાસે આવી, વિજ્યાએ તેને ભલામણ આપતાં કહ્યું– “સરસ્વતી હેન! તમારે સ્વભાવ તથા રહેણું કહેણ એવા પવિત્ર થઈ ગયા છે કે તે બદલ હવે તમને કંઇ કહેવા જેવું છેજ નહિ. છતાં આપણે જે સંસ્થાઓ ચાલુ કરી છે, તે કઈ રીતે ખલિત ન થાય અને સંતત્ બરાબર ચાલ્યા કરે, તેને માટે તમારે કાળજી રાખવાની છે. વળી કેઈ સ્થળે તેવી સંસ્થા ચાલુ કરવાની અગત્ય જણાય તે તમારા પિતાને નિવેદન કરીને તે સ્થાપન કરજે. તેમજ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) ચાલુ ખાતાઓમાં નાણાની વધારે જરૂર જણાય તે પણ તમારા પિતાને કહેવું, તે તમામ પ્રકારની તમને સગવડ કરી આપશે. જેમ તમે મારા સમાગમમાં રહીને તમારું જીવન એક આદર્શરૂપ બનાવ્યું છે, તેમ અન્ય બહેનો તમારી પાસે તેવા સંસ્કાર પામીને પિતાના જીવનને ઉન્નત અને દષ્ટાંતરૂપ બનાવે તેવા પ્રયત્ન ચાલું રાખજે. વિધવા બહેનોની વ્હારે થઈ તેમને તમામ પ્રકારના સાધ. નેની સગવડ મેળવી આપીને સુશિક્ષિત અને સદ્દગુણું બનાવજો. હવે તમારૂં એજ કર્તવ્ય છે અને તે બનાવીને તમારા જીવનને કૃત કૃત્ય બનાવજે.” - વિજ્યાના શબ્દોએ સરસ્વતીને બહુજ અસર કરી, પણ તેની સાથે થનાર વિયોગથી સરસ્વતીનું હૃદય ભરાઈ આવ્યું, વિજયાએ આંસુ લે હીને તેને ધીરજ આપી. એટલે સરસ્વતી બેલી કે—મારા જીવનના આદશે! તમને જેતા મારું હૃદય ઉત્સાહના વેગમાં તણાઈ જતું, ગમે ત્યારે મારા વિચારોને પોષણ આપીને તમે મને ઠેકાણે લાવતા પણ હવે મારે કેની આશા રાખવી? તમારે આધાર એજ મારા જીવનનું વિશ્રામસ્થાન હતું ગમે ત્યારે આવીને આપને કંઇ પણ પૂછું, તે તમે મને એક બહેન કરતાં પણું અધિક હાલ બતાવીને જવાબ આપવાને તત્પર થતા, એ આપને ઉન્નત સ્વભાવ કઈ રીતે વિસરાય તેમ નથી, વળી ગમે તેવા પ્રસંગે પણ તમે કઈ વાર ગુસ્સે તે બતાજ" નથી—એ આપના ક્ષમાશીલ સ્વભાવની મારા અંતરમાં પડેલ છાપ જીવન પર્યત ભુંસાવાની નથી. પરોપકારી હેન! તમારા ગુણ હું કેટલા ગાઉ તમે તે કેવળ ગુણના એક મૂર્તિ રૂપજ છે. આપને અણધાર્યો થનાર વિયોગ અત્યારે તે મારા અંતરને સતાવી રહ્યો છે, પણ આપના અંતરના આશીર્વાદથી તે શાંત થઈ જશે.” - એમ સખેદ વદને બોલતી સરસ્વતીને ધીરજ આપીને t૮ વિયાએ તેને વિદાય કરી. * ** . * Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) લગભગ એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ છે. માણસે બધા મીઠી નિદ્રાની ગોદમાં પડેલા છે. ચોતરફ અંધકારનું સામ્રાજ્ય વત્તી રહ્યું છે. ચંદ્રમા થડા વખત પછી ઉદય પામશે-એ. ભાસ થાય છે. તારલા ડોકીયું કરીને ઉંઘતી દુનીયાને જોયા કરે છે. આ વખતે મતિસાગર મંત્રી સ્ત્રી સહિત પોતાનું ઘર મૂકીને ચાલતે થયે. તે પહેલાં તેણે રાજાને જણાવી દીધું હતું અને ચંદનદાસ શેઠને પણ ખબર આપી દીધા હતા. પરંતુ નીકળતી વખતે તેણે કોઈને પણ બોલાવ્યા ન હતા. ઘર અને નગરને મૂકતાં એ ધીર મંત્રીને જરા પણ ખેદ ન થયા. ઘરમાંથી નીકળતાં તે દક્ષ દંપતીએ પિતાના સાદા વસ્ત્ર સિવાય કંઈ પણ સાથે લીધું ન હતું . અત્યારે અંધારી રાતે તે બંને ઉત્તર દિશા ભણી ચાલ્યા જતા હતા. પુણ્યની ભાવના ભાવતા તે પવિત્ર દંપતી વસ્તીવાળા વિભાગને ઓળંગીને એક નિબિડ જંગલમાં આવી પહોંચ્યા. આ વખતે એ પુનિત દંપતીને જાણે સહાય કરવાનેજ ચદ્રમાં ઉદય પામ્યું. એટલે ચંદ્રના પ્રકાશથી તેમને આગળ જવાને માટે કંઈક સુગમતાં થઈ, નિજને અરણ્યમાં માર્ગમી ગમ પડતી ન હતી, કેઈવાર માર્ગ ભૂલીને તે આમતેમ ભટકતા હતા. કાનના પડદાને તોડી નાખે તેવી ઘેર ગેજેનાંથી નાના પશુઓ આમતેમ દેડા દેડી કરી રહ્યા હતા. વ, વાઘ અને સિંહેના નાદથી તે વન નાદમય થઈ ગયું હતું, પતાની સાથે ભેમી ન હોવાથી કઈ દિશા તરફ નગર આવશે. તે તેમને લક્ષ્ય ન હતું. અત્યારે તો તે આગળ ચાલ્યા જતા હતા. માત્ર પિતાના પૂર્વકૃત પર આધાર રાખી તેમને આગળ જવાનું હતું. " માર્ગે ચાલતાં વિજ્યસુંદરીના કમળ સમાન કમળ ચરણમાં તીક્ષણું કાંટા ભેંકાયાથી તેના પગમાંથી લેહીની ધારાઓ વહી જતી હતી. તે જોઈને મંત્રી બહુજ ખેદ પામવા લાગ્યા, તેણે પત્નીને ધીરજ આપતાં કહ્યું પ્રિયતમા! મારે લીધે Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩) તારે પણ આ સંકટ સહન કરવું પડે છે. અરે! મારું હૃદય કેટલું બધું કઠેર છે કે તારું આ દુ:ખ નજરે જોયા છતાં કંઈ પણ તેનું નિવારણ કરી શકતો નથી. હાલી ! આ મારી કઠેરતાને તું એકવાર સહન કરી લેજે. વિજ્યા–“નાથ! આપ મનમાં ખેદ શામાટે ધારણ કરે છે? આપની છાયામાં રહેતાં હું દુઃખને ગણકારતી જ નથી. પતિની છાયામાં રહેનાર સતીને સંકટ પડતાં તે પ્રીતિથી સહન કરી લે છે. અહીં પ્રવાસમાં સંકટ તે સહન કરવાનું જ છે. વળી અહીં જંગલમાં આપ ઉપાય પણ શું કરી શકે? પ્રાણનાથ! મારા કારણે આપ જરા પણ ખેદ ન પામે,” પત્નીના આ શબ્દથી મંત્રીને શાંતિ થઈ. તેના મનને, ખેદ દૂર થઈ ગયે એવામાં મધ્ય રાત્રિને સમય થતાં વિજયાને કંઈક થાક લાગ્યો તેમજ કેટલાક કાંટા વાગેલા હોવાથી પગમાં તેને વેદના પણ થતી હતી. એટલે તેણે હંળવેથી મંત્રીને કહ્યું કે—નાથ! સતત ચાલવાથી મને થાક લાગ્યો છે. માટે આપણે કઈ વૃક્ષનીચે ડીવાર વિસામે લઈએ.' - મંત્રી–પ્રિયા! તારું દુ:ખ જાણુવાથી મને સંતાપ થાય એટલા માટે તું તારું દુઃખ છુપાવે છે, પણ તને જેમ થાક લાગે છે, તેમ તીક્ષણ કાંટા પણ ઘણા વાગ્યા છે, વળી લેહીની ધારાથી તે જમીનને પણ રક્તમય બનાવી છે, તે પણ મારા ખ્યાલ બહાર નથી. વ્હાલી! એ તારી કરૂણ જનક સ્થિતિ મને કરૂણ ઉપજાવી કંપાવે છે, પણ શું કરું?” ( વિજ્યા–પ્રાણનાથ! આપનું અંતર કરૂણાને લીધે અતિશય કમળ બની ગયેલું છે, તેથી મારું દુઃખ આપને વધારે લાગી આવે છે, અને તે બરાબર છે. મહાન પુરૂષના અંત:કરણ વિષે એકવાર સાંભળવામાં આવ્યું છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ “વત્રા શનિ, मृनि कुसुमादपि । लोको तराणां चेतांसि, દિ વિજ્ઞ તુ પતિ?” , એટલે- કેત્તર પુરૂષ-સજજનેના ચિત્તને કેણુ જાણું શકે છે, કારણ કે તે વા કરતાં પણ કઠેર હોય છે અને કુસુમ કરતાં કોમળ હેય છે., , ; : - - નાથ ! આ લેકને અર્થ અત્યારે મને બરાબર સમ જાય છે. સત્પષે કષ્ટ સહન કરતી વખતે પોતાના મનને વશ કરતાં પણ કઠેર બનાવે છે અને પારકું દુઃખ જોઈને તે અત્યંત કમળ બની જાય છે, અર્થાત્ પાકનું કિંચિત દુઃખ પણ તેનાથી સહન થઈ શકતું નથી. મારા મને મંદિરના દેવ ! પ્રસંગે કાયરતાનાં વચનથી મને અબળા ન બનાવે, અમ સ્ત્રી જાતિની હિમ્મત કેટલી ? અત્યારે તે મારી હિમ્મત પર: પાણી ચડે, તેવા શૂરાતનના બેલ બેલી મને પ્રબળા બનાવે. આ વખતે આપણી પાસે કશું સાધન નથી. તેમાં વળી સત્ત્વને પણ બેઈ બીએ, તે પગલે પગલે ભવિષ્યની ચિંતા-ડાકણ આવીને આપણું કાળજું ફેલી ખાય. મારા સૌભાગ્યના શણગાર! હું એપની દાસી આપને કંઈ બોધ આપવાને અધીકાર ધરાવતી નથી. છતાં પ્રસંગને અનુસરીને બે બોલ બેલાઈ ગયા. તે બદલ કઈ આપને માઠું લાગ્યું હોય, તે ક્ષમાદાન કરશે.' મંત્રી—“ધન્ય! શાણી પ્રિયતમા! તને ધન્ય છે! તારા જ્ય સદ્ગણી શ્યામાએ વિકટ પ્રસંગે પુરૂષને પણ મદદગાર થાય છે. આજના આવા વખતના આ તારી ધીરજ ભરેલા શબ્દ. ની માશથી કીંમત થઈ શકે તેમ નથી. સદગુરૂની ગરજ સારનાર સતી! તારા એકે એક અમેલા શબ્દને હું વધાવી લઉં છું. બસ, હવે Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આગળ પથે ન ચાલતાં આ સામે દેખાતા વૃક્ષ નીચે બે ઘડી વિસામે લઈએ. વૃક્ષ નીચે બેસતાં વિજયા બેલી–જીવનાધાર! આવા શૂન્ય સ્થાનમાં આપણે ઘસઘસાટ ઉંઘી જવું–તે વિપત્તિને આમ ત્રણ કરવા જેવું છે. માટે નાથ! તમે નિશ્ચિત નિદ્રા કરે અને જગતી બેઠી છું.’ . . મંત્રી– સતી ! એ શું બોલી ? માગે ચાલતાં મને થાક લાગ્યા નથી, કાંટા વાગ્યા નથી, તેમ શરીરે અન્ય કેદ જાતનો કંટાળો નથી, માટે તારે જાગવા કરતાં મારે જાગવું જ ઉચિત છે. હું પુરૂષ છતાં શું એક અબળા મરૂં રક્ષણ કરવાને જાગે ? નહિ પ્રિયા ! નહિ, તેમ દિ બનવાનું નથી.” એમ કહી મંત્રીએ પ્રિયાનું મસ્તક પોતાના ખેળામાં લઈને તેને નિશ્ચિત ઉંઘવા દીધી, અને પોતે સાવધાન રહી શ્રી પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરવા લાગ્યો. મનુષ્યની ગંધ આવતાં કેટલાક વિદ્રોળ વનચર પશુઓ તેની પાસે આવતા પણ નવકાર મંત્રના પ્રભાવથી ડે દૂર ઉભા રહીને ચાલ્યા જતા હતા. એવામાં એક રાક્ષસી પિતાના બે બાળક સહિત ખાઉં ખાઉં કરતી ત્યાં આવી. હે બાળકે! હવે તમે ગભરાઓ નહિ. તમારા અને મારા ભાગ્ય જ અહીં બે મનુષ્ય અજાણ્યા આવી ચડયા છે. એમ બાળકને ધારજ આપતી તે રાક્ષસી મંત્રીને કહેવા લાગી છે - “હે માનવ! તું કઈ અજયે પ્રવાસી લાગે છે જાણીતાં મુસાફરે તો કઈ આ માગે નીકળતાજ નથી. ઠીક છે. અમારા ભાગ્યે જ તને અહીં મેક લાગે છે. હવે તારા ઈષ્ટ દેવનું તું સ્મરણ કરી લે. ગઈ કાલના ભૂખ્યા આ મારા બાળકો ખાવાને ઉતાવળ કરી રહ્યા છે. વળી હું પણ ઘણું ક્ષુધાતુર થઈ છું, માટે આ તારા દેહના ખેરાકથી અમારે તૃપ્ત થવાનું છે. અહો ! તારી ખોળામાં બીજું પણ કોઈ માણસ લાગે છે. હવે તે અમારી બરાબર ભૂખ ભાંગવાની જડી” - : " . . Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૪) મંત્રી નવકારનું સ્મરણ કરતે બે —માંસની તરસી રાક્ષસી ! તું મનુષ્ય કરતાં ઉત્તમ દેવજાતિમાં ઉત્પન્ન થઈને માંસ જેવી ગંધાતી વસ્તુને આહાર કરે છે, એ તને ઉચિત નથી. માંસાહાર તે મનુષ્યોને માટે પણ વજનીય બતાવેલ છે, તે દેવતાને તે કેમ આદરવા યોગ્ય હોઈ શકે? વળી તમે લેકે મનુષ્ય જેવા ઉત્તમ દેહનો વધ કરીને માંસની ઈચ્છા તૃપ્ત કરે છે, એ તમારી અધમતા છે. તમારે તેમને બચાવવું, તેને બદલે મારવા તૈયાર થાઓ છે, તેથી તમારી દેવજાતિને કલંકિત કરે છે, એ હિંસાથી તમે હીન જાતિમાં ઉત્પન્ન થઈને તેના કડવાં ફલ તમારે ભેગવવાં પડશે.” - રાક્ષસી—“અરે! પણ આ તે કુળ પરંપરાથી અમારે ક્રમ ચાલ્યો આવે છે. જે તેમાં હાનિ થતી હોય તે મારા પુર્વ જેએ એ ક્રમ કેમ બંધ ન કર્યો? વળી પરને બચાવ કરીને પિતે ભૂખે મરવું એ તારે વિચાર કેણ પસંદ કરે?” મંત્રી–દેવી! તારામાં એવી શકિત રહેલી છે કે જેના બળે તું વિવિધ પકવાને ઉત્પન્ન કરી શકે. વળી જે કમ ચલાવતાં ભવિષ્યમાં પોતાને હાનિ પહોંચતી હોય, તેવા પરાપૂર્વથી ચાલ્યા આવતા કમને પકડી રાખવાથી શું લાભ? પૂર્વજોએ એક દુષ્ટ કામ કર્યું, તેથી તેના ભવિષ્યના સંતાનેએ પણ તે અધમ કામ કરીને દુર્ગતિના ભાગીદાર થવું–એ કયાંને ન્યાય ? સુખ સૌને ગમે છે; પિતાનું જીવન જેમ પિતાને પ્રિય લાગે છે, તેમ બધા પ્રાણુઓને પોતાનું જીવન પ્રિય હોય છે. માટે તેવા અકૃત્યથી અટકવું એજ સર્વોત્તમ છે. જીવહિંસાથી કદિ ભલું થતું જ નથી. કહ્યું છે કે "यदा ग्रावातोये तरति तरणि ययुदयति, . प्रतीच्यां सप्ता चियदि भजति शैत्यं कथमपि । Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) यदि क्षमापीठं स्यादुपरि सकलस्थापि जगत; प्रसुते सत्त्वानां तदपि न वधः कापि सुकृतम्" । એટલે—કદાચ પાણી પર પત્થર તરે, પશ્ચિમ દિશામાં સૂર્ય ઉદય પામે, અગ્નિ કદાચ શીતળ ભાવને ભજે તેમજ પૃથ્વીપીઠ કદાચ સમસ્ત જગતની ઉપર થઈ જાય, તો પણ જીવ વધ કરતાં કદી સારૂં નજ થાય. જગતમાં જે પ્રાણ જેવું કરે છે, તેવું તે પામે છે. સુંતનું ફળ સારું મળે છે અને દુષ્કૃતનું ફળ દુ:ખ મળે છે. કહ્યું " सर्वाणि भूतानि मुखे रतानि, सर्वाणि दुःखस्य समुद्विजन्ति । तस्मात्सुखार्थी सुखमेव दत्ते, सुखप्रदाता लभते सुखानि" । એટલે—સુખ સો કેઈને ગમે છે અને દુઃખ કોઈને પણ ગમતું નથી. માટે સુખના અભિલાષીએ બીજાને સુખ આપવું, કારણ કે સુખ આપનારજ સુખ મેળવી શકે છે. “ માટે હે રાક્ષસી ! દયા એજ મોટામાં મોટું સુખ મેળવવાનું સાધન છે. દયા સૌ કેઈ પાળી શકે છે અને તેના પરિ મે પ્રાપ્ત થનાર સંપત્તિને તે જરૂર મેળવી શકે છે. જુઓ, દયાનું કેટલું બધું માહાભ્ય બતાવેલું છે? "क्रीडाभूः सुकृतस्य दुष्कृतरजःसंहारवात्या भवा दन्वन्नौर्व्यसनाग्निमेघपटली संकेतदूती श्रियाम् । निःश्रेणित्रिदिवौकसः प्रियसखी मुक्त कुगत्यर्गला, सत्वेषु क्रियतां कुपैव भवतु क्लेशौरशेषैः परैः" Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) એટલે–દયા એ સુકૃતનું વિલાસ-સ્થાન છે, કૂતરૂપ રજને દૂર કરવામાં તે મહા વાયુ સમાન છે. સંસાર રૂપ સાગરને પર પામવાને તે જ મુ નોકર સદશ છે, સંકટરૂપ અગ્નિને શમાવવામાં તે મધ તુલ્ય છે, પીને બે લાવનાર તે એક દૂતી સમાન છે. સ્વર્ગની તે નિસરણી છે, મુકિતની તે પ્રિય સખી અને કુગતિને અટકાવનાર તે અર્ગલા તુલ્ય છે, માટે બીજા કલેશો સહન કરવા કરતાં એક જીવદયાજ પાળવી કે જેથી સમસ્ત સિદ્ધ પ્રાપ્ત થાય. હે રાક્ષસી! તું સમજુ છે, માટે તેને વિશેષ શું સમજાવું ? જે, સાંભળ "इकस्स कर निअजीविअस्स, દુગા વીડીયો .. दुक्खे ठवंति जे केइ તા ક્રિ સાથે ?” છે. એટલે—જે અધમાત્માએ એક પિતાના જીવની ખાતર ઘણા ને સતાવે છે, તેમનું જીવિત શું શાશ્વત છે? નહિ તેઓ પણ એક દિવસે કાળના મુખમાં કેળીયો થઈ જવાના છે. - અહે! ખરી રીતે પરને હાનિ પહોંચાડવા જતાં તેઓ પતેજ પિતાને હાનિ પહોંચાડે છે. પરના પ્રાણઘાતથી લાગેલ પાતક તેમને દુર્ગતિમાં ખેંચી જાય છે. કહ્યું છે કે अयाणं जो करेइ सप्पाणं, ગMા વિગદા, રાહ જાઈ છે Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) એટલે–પિતાના પ્રાણ બચાવવાની ખાતર જે પરના પ્રાણને ઘાત કરે છે. તે થોડા દિવસમાં જ પોતાને નાશ નજરે જુએ છે. હે દેવી! તારા દિલમાંથી દયા દેવી કયાં પલાયન કરી ગઈ. જે દેવીને શીતલ છાયામાં જગતના તમામ પ્રાણીએ લઈ શકે છે, એ દયા દેવીને તે કેમ દૂર કરી દીધી છે?! સમજ સમજ!! કરેલા દુકૃતનો પશ્ચાત્તાપ કરી દયાનો માર્ગ સ્વીકાર. તારા ખોરાક માટે દુનીયામાં નિર્દોષ વસ્તુઓની ખોટ નથી, વળી મનુ ની જેમ દેવતાઓ કાંઈ કવલ–આહાર કરતાં નથી. પર પ્રાણનો ઘાત કરવો, એ તો તેમની કીડા માત્ર હોય છે. બસ, આ કરતા વધારે તને શું કહેવાનું હોય? મંત્રીની આ સદુપદેશ શ્રેણીથી રાક્ષસને અંતરપટ ઉઘડી ગયે. દયા દેવીએ તેના અંતઃકરણમાં આવીને વાસ કર્યો. પિતે કરેલ પૂર્વ પાતક માટે તે પૂર્ણ પશ્ચાત્તાપ કરવા લાગી. હૃદયમાં સંતોષ પામતી તે બેલી કે –“હે મહાનુભાવ! ધન્ય છે તારા જીવનને અને ધન્ય છે તારી ધીરજને ! તારા મધુરા બોલથી મારું મન દયાર્દ્ર બન્યું છે. પૂર્વની વૈર વૃત્તિને નાશ થયેલ છે અને કૃત કમ માટે મને અત્યંત પશ્ચાત્તાપ થાય છે. તારા કહેવા પ્રમાણે હવે હું હિંસાને કદિપણ હદયમાં સ્થાન આપવાની નથી. એ બધી પાપી કિયા અમારા કૌતુકરૂપજ હતી. તે અત્યારે મને એ કર પાતકથી બચાવી તેથી મારાપર તારે મોટો ઉપકાર થયે. હે વિવેકના ભંડાર ! હું તારાપર પ્રસન્ન થઈ છું, માટે તું કંઈ પણ મારી પાસે માંગી લે.” મંત્રીએ લાલચને કરે મૂકીને કહ્યું કે-“હે દેવી! મને કંઈ જોઈતું નથી તારી પાસે માત્ર મારી એક જ માગણી છે કે-જેમ કંઇ પણ તે અત્યારે તારા હૃદયમાં દયાને સ્થાન આપ્યું છે, તેમ નિરંતર દયા ધારણ કરજે. કેઈ પણ જીવને વધ કરીશ નહિ. બસ, એ કરતાં વિશેષ મને કંઈ જોઈતું નથી.” Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) આ તેની નિ:સ્પૃહ વૃત્તિથી રાક્ષસી આશ્ચર્ય ચકિત થઈને ચિંતવવા લાગી કે આને તો દુનીયાની સમૃદ્ધિની પણ કંઈ પરવા નથી. દેવી પ્રસાદની એ અપેક્ષા રાખતો નથી ધન્ય છે એની નિ:સ્પૃહતાને! એમ ચિંતવીને તે બેલી કે- હે સંતેષના સાગર! સંસાર સંબંધી કુટિલ કામનાને તે અંત કર્યો છે તે હવે હું તારી શી સેવા બજાવી શકું? પણ દેવ કે દેવીના દર્શન વૃથા ન થાય. અરે! હા, શ્રી પુરનગરમાં તારી જે કાંઈ સંપત્તિ છે, તેની અદશ્ય રહીને હું રક્ષા કરીશ.” એમ કહીને તે અદશ્ય થઈ ગઈ. કેટલાક વખત પછી વિજયસુંદરી જાગ્રત થઈ ત્યારે મંત્રીએ બનેલ હકીકત બધી સવિસ્તર કહી સંભળાવી, તે સાંભળીને વિજયા હર્ષના આવેશમાં આવીને બોલી કે-પ્રાણેશ ! આપ પૂર્ણ પ્રભાવશાળી છે, આપના પુણ્ય પ્રતાપનો સુર્ય સદા ચળકતેજ છે. એમ કહીને વિજયા મૌન રહી. એ પ્રમાણે કેટલાક દિવસ ચાલ્યા પછી એક દિવસે મંત્રી ગંભીરપુર નગરમાં આવ્યા. ત્યાં નગરની પાસેના ઉદ્યાનમાં આવેલ એક મહાન જિન પ્રસાદ તેને જોવામાં આવ્યો, એટલે સ્ત્રી સહિત જિનભકિત કરવાને તે તત્પર થયે. સ્નાનાદિવિધિ સાચવીને તે બંનેએ જિન પૂજા કરી તેમજ તેત્રાદિથી જિન ભક્તિ કરી. હવે મંત્રી જિનમંદિરથી બહાર નીકળે છે, એવામાં સમુદ્રના કિનારે માણસનું એક ટે તેના જેવામાં આવ્યું કે એકત્ર થયાનું કારણ પૂછતાં એક સુજ્ઞ માણસે તેને જણાવ્યું કેહે ભદ્ર! તું કઈ અજાયે પ્રવાસી લાગે છે. અહીં શ્રીપતિ નામે એક વ્યવહારી છે. તે વિદેશ વેપાર કરવા જાય છે. એ સફરને સંપૂર્ણ સફળ કરવા નિમિત્તે તે આઠ દિવસથી દાન આપે છે, અને અત્યારે તે જવાની તૈયારીમાં છે, તેથી લેકે Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ( ૧૪૭) તેને વળાવવા માટે તેમજ કાંઇ મન માનતી પહેરામણી લેવા માટે ભેગા થયા છે.’ એમ સાંભળતાં મતિસાગર મત્રી કઈક દાન લેવાના ઇરાદાથી પેાતાની સ્ત્રીને તે મંદિરમાં મૂકીને તરત સમુદ્રતટ તરફ દોડયા. મત્રી ત્યાં પહોંચ્યા તે વખતે શ્રીપતિ શેઠ વહાણમાં બેસી ગયા હતા, છતાં તે અંદર દાખલ થઈ ગયે. પણ તે વહાણમાં દાખલ થતાંજ વહાણનું લંગર ઉપડયું અને તે ચાલતું થયું. શેઠ પેાતાના વાણેાતર સાથે વાતે ચડયા, તેવામાં વહાણ કિનારાથી દૂર નીકળી ગયુ. આ વખતે સામે ઉભેલ મંત્રી તરક શેઠની નજર પડી. એટલે તેને વાણેાતર મારફતે તેણે દાન અપાયું, પણ ઉપર આવીને મંત્રીએ જોયુ, તેા કિનારો અહુ દૂર રહી ગયા, તેટલે દૂર તરીને પણ પહોંચાય તેમ ન હતું, તેથી તે ચાતરમ્ મહાસાગરનું પાણી જોતા ત્યાંજ ઉભો રહ્યો. થોડી વાર પછી મંત્રી શેઠની પાસે ગયા. તેણે બધા વૃત્તાંત પૂછ્યા. છેવટે શેઠે કહ્યું કે- તને હિંસાખ અને વેપાર કરત આવડે છે ? ' એટલે મત્રીએ ઉત્તર આપ્યા હા, મને બધું આવડે છે.’ આથી શેઠે તેને મુનીમ તરીકે રાખી લીધે. * હવે અહીં બહુ વખત થયા છતાં મત્રી આવ્યે નહિ. એમ કરતાં માર થયા, છતાં મંત્રીના દન ન થયાં, આથી વિજયસુંદરીનું મન ગભરાવા લાગ્યું, મહીં પોતાની પીછાનનું કાઇ માણસ ન હતું કે જેથી તે તેને મંત્રીના સમાચાર પુછે, પાતે સ્ત્રી જાત એકલી તેને શેાધવા પણ ક્યાં જાય? લગભગ સાંજ પડવા માવી, છતાં મંત્રીના પત્તો ન મળ્યા. ઉપવનમાં તે બિચારી એકલી આમ તેમ ટગર ટગર જોઈ રહી હતી. પક્ષીએ પેાતાના વ્હાલાં અચ્ચાંઓને ભેટવા માળા તરફ જતાં હતાં, ગાયાના ટાળાં વનમાંથી નગર ભણી આવતાં હતાં, મજુરા પેાતાન કામથી પરવારીને વિશ્રાંતિ લેવા પેાતાના સ્થાન ભણી જતા હતા, Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) ક્ષણે ક્ષણે તે પેાતાના પતિની એકી ટસે રાહ જોતી ઉભી હતી. અહા ! તે બિચારીની માશા એ મત્યારે નિરાશનું રૂપ પકડી લીધું હતું. સુ` મસ્ત થવાની અણી પર આવ્યા. ક્ષણિકતાનુ સૂચન કરતી સંધ્યાની રેખાએ પશ્ચિમ દિશા તરફ દેખાવા લાગી. આ બધું જોતાં વિજયસુ ંદરીના મનની અકળાણુ વધવા લાગી. તે વિચક્ષણ અને ધૈર્ય વાળી હતી, છતાં અત્યારે તે પેાતાની ધીરજ ખાઇ બેઠી. તરતજ તે પતિને ઉપાલંભ આપવા લાગી~~ હે નાથ ! શું મારું હૃદય તપાસવાને તમે કયાં છુપાઇ ગયા છે ? પણ વ્હાલા! હું... સ્ત્રી જાતની ધીરજ કેટલી ? અમે તે! માત્ર પતિની પાસે રહીનેજ માટી માટી વાતા કરીએ. પ્રાણેશ વિના અમારૂં ખળ કંઇજ ન ચાલે. વ્હાલા ! આમ મને સતાવીને શું સાર કહાડશે ? તમે તા ન્યાય નિપુણ અને ધમી છે, તે તમને આમ કરવું ઘટે નહિ. અહીં અજાણ્યા પ્રદેશમાં હું કેના શરણે જાઉં ? ” એમ વિલાપ કરતાં તે વચ વચમાં રાવા લાગી. ક્ષણે ક્ષણે તેના નેત્ર કમળમાંથી આંસુના બિંદુઓ સરી પડતાં હતા. પુન; તે દૈવને ઉપાલંભ આપવા લાગી... હે દુષ્ટ દેવ ! સતીઓને સતાવતાં તુ છેકજ કેમ નિર્દય અને છે ? પૂર્વ ક્રમયતી, સીતા, કળાવતી, મ્જના, દ્રોપદી, તારામતી વિગેરે સતીએને કષ્ટ માપવામાં તે ખાકી નથી રાખી. હું કુટિલ કમ ! કંઇક દયા લાવ, અને મારા પતિના માર્ગ બતાવ.” માટલુ કલ્પાંત કર્યા પછી તેનું હૃદય ચમકયું. એકદમ તેના વિચારની શ્રેણિ ફરી ગઇ. અત્યાર સુધી તે ખિન્ન વદને દુ:ખના વિલાપ કરી રહી હતી. હવે એ ખેદથી નિવૃત્ત થઈ તેનું હૃદય કંઈક શાંત થયું. પેાતાના પૂર્વ કર્મને ઉદ્દેશીને તે ચિતવવા લાગી- અહા ! અત્યારે મારાં ભાગ્યેજ મંદ લાગે છે. પૂર્વ કરેલ કેાઇ અશુભના મને ઉદય થયા છે. કોના નચાવ્યા સૌ નાચે છે. એ કર્મોથી પૂર્વે સૌ હાર્યા છે. ગમે તેવા સારા સંયાગે Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ (૪૯) હોવા છતાં ભાગ્યની મંદતાને લીધે તે ક્ષણવારમાં વિપરીત બની જાય છે. કહ્યું છે કે— “જર્મનાં દિ પ્રધાન किं कुर्वीन्त शुभा ग्रहा ?। वसिष्ठदत्त लग्नाऽपि, રામ: પત્રના વને એટલે—કર્મોજ મુખ્યત્વે પિતાની સત્તા બજાવે છે, શુભ ગ્રહો શું કરવાના હતા ? કારણ કે વસિષ્ઠ જેવા મહર્ષિએ રાજ્યાભિષેકનું શુભ મુહર્ત કહાડી આપ્યા છતાં તેજ અવસરે રામને વનવાસ જવું પડ્યું. મનુષ્ય ગમે તેવા મોટા મોટા મને રથ કર્યા કરે, પણ ફલ આપવું તે તે દૈવના જ હાથમાં છે, મનુષ્યની ધારણું કે અનુકુળતા પ્રમાણે જ બધું થાય, એ કંઈ નિયમ નથી. કહ્યું " अन्यथा चिन्तितं कार्य અન્યશૈવ દિ ગાયત્તે ! बलवान् विधिरेवात्र, #ા નૈવ વિવારના છે. એટલે—મનુષ્ય ધારે છે કંઈ અને દૈવ કરે છે કંઈ આથી એમ સમજાય છે કે કમજ બળવાન છે. માટે કોઈપણ જાતની વિચારણા કરવી તે વૃથા છે. નળ રાજને રાજ્યથી ભ્રષ્ટ થવું પડ્યું. પાંડેને વનવાસ મજે, હરિશ્ચંદ્રને ચંડાળના ઘરે દાસત્વ કરવું પડયું, એ બધા કર્મનાજ ચાળા છે. કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦ ) "अघटित घटितानि घटयति, सुघटित घटितानी जर्जरीकुरूते । विधिरेव तानि घटयति, यानि पुमान्नै चिन्तयति" ॥ એટલે–જે બનવા બહુજ મુશ્કેલ હોય તેવા બનાવોને દેવ તરત ઉભા કરે છે અને જે બરાબર સુઘટિત છે, તેને ખેદાનમેદાન કરી મૂકે છે. અહો ! દૈવ એવા બનાવ ઉભા કરે છે કે જેનો પુરૂષને ખ્યાલ પણ હોતું નથી. ગમે તે સમર્થ પુરૂષ હોય, છતાં જ્યારે તેનું આવી બને છે, ત્યારે તેનું બળ, વિદ્યા કે કળા કંઈ કામ આવતાં નથી, રાવણ ધરાને ધ્રુજવતે, સૂર્યાદિ ગ્રહને જેણે પિતાના માંચડામાં બાંધી લીધા હતા અને ઈંદ્રાદિક તે જેની પાસે અંજલિ જોડીને ઉભા રહેતા હતા. તે રાવણ પણ દૈવના કે પાગ્નિમાં દગ્ધ થઈ ગયે. કહ્યું છે કે— “સ્થાનં કિન્નરઃ પૂરવા સદા, रक्षांसि योधा धनदाच्च वित्तम् । संजीवनी यस्य मुखे च विद्या, સ રાવ હૈવાદિષનઃ” | એટલે—લંકા જેવું જેને સ્થાન મળ્યું હતું, જેને ફરતે સમુદ્ર ખાઈ રૂપે હતું, રાક્ષસે યેધા જેના તાબામાં હતા. કુબેર ભંડારી જેને ધન પુરતું હતું અને જેના મુખમાં સંજીવની વિદ્યા હાજર હતી, તે બિચારે રાવણ પણ કર્મ, વિપરીત થતાં કાળના મુખમાં કેળીયે થઈ ગયે. Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) અહેા! મનુષ્ય પોતાની બહુજ ચાલાકીથી, સાવચેતીથી સારૂં કરવા જાય, છતાં કની કુટિલ ગતિથી તે નઠારૂં થઈ જાય છે અને ખુરૂં કરવા જતાં સારૂ થઇ જાય છે. કહ્યું છે કે--- tr यत्र मृत्युर्यता दुःखं, यत्र श्रीर्यत्र बन्धनम् । तत्र तत्र स्वयं याति પ્રેયમાળઃ સ્વમંમિ: ’ ॥ એટલે—જ્યાં મરણ થવાનું છે, જ્યાં દુ:ખ અને આંધન થવાનું હાય અથવા જ્યાં લક્ષ્મીની પ્રાપ્તિ થવાની હાય, ત્યાં ત્યાં સ્વથી પ્રેરિત પ્રાણી પેાતાની મેળે ચાલ્યા જાય છે. પ્રાણીમાત્ર દેવના રમકડાં છે. તે પોતાની ઇચ્છાનુસાર બધાને નચાવે છે. સૌની ઉપર એનું દબાણ તા રહેલુ જ છે. હું મુઢ પ્રાણી ! માજે તું મ્હેલ, બગીચા અને વાસમાં આરામ કરે છે, પણ કાલે તારી શી દશા થશે, તેને તેા વિચાર કર, તું ગમે તેવા ડહાપણ ભર્યા વિચારોથી પગલું ભરતા હોઇશ. પણ દૈવની અકળ કળા આગળ તું શું માત્ર ? કહ્યું છે કે 44 कस्य स्यान्न स्खलित ? પૂળો: સર્વે મનેરથાઃ ય ? । कस्येह सुखं नित्यं ? दैवेन न खंडितः कांबा ? એટલે—સ્ખલના કાણુ નથી પામ્યું? બધા મનાથ કેાના પૂર્ણ થયા છે? નિત્ય સુખ અહીં કાણુ પામી શક્યું છે અને દેવે કાને ખંડિત કરેલ નથી? Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ (૧પર) અહો! એક મહાત્માએ મનુષ્યને કેવો સરસ પ્રતિબોધ આપેલો છે? તેને પૂરતો વિચાર કરવાથી તમ અંતરને જરૂર કંઈક આશ્વાસન મળી શકે– “ રિડ રિતિ મારી, पूर्णाहमथैरिति मा प्रसीद । रिक्तं च पूर्ण भरितं चरिक्तं, करिष्यतो नास्ति विधेविलम्बः" ॥ એટલે—હે મૂઢ મનુષ્ય! મારી પાસે કંઇજ નથી, એમ ધારીને ખેડના ઉંડા ખાડામાં પડીશ નહિ અને હું સુખ સંપત્તિથી ભરપુર છું, એમ ધારીને અભિમાનના ઓટલે ચડી બેસીશ નહિ. કારણ કે ખાલીને ભરપૂર અને ભરપૂરને ખાલી કરતા વિધાતાને જ્યાં વિલંબ લાગવાને હતો? સમસ્ત જગતને પ્રકાશ આપનાર રવિરાજને પણ વખત આવતાં અસ્તાચલપરથી કુદકે માર પડે છે. કહ્યું છે કે જેના િવાન વિકસિતાન, तेजांसि येन निखिलानि निराकतानि । येनान्धकार निकर प्रसरो निरूद्धः सोऽप्यस्तमाप हतदैववा दिनेशः ॥ એટલે—અહો! જેણે ઉદય પામતાં કમળને વિકસિત , સમસ્ત પ્રકાશને જેણે અટકાવી દીધું અને અંધકારના સમૂહને જેણે પરાસ્ત કર્યો, તે દિનકર પણ દુષ્ટ દેવના વિશે અસ્ત પામ્યો. હે નાથ! મને એકલી મૂકીને તમે ચાલ્યા ગયા, તેમાં તમારે દેષ નથી, દોષ તે મારા કર્મ કે ભાગ્યને જ છે. પૂર્વે Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ (૧૫૩). મેં સતીઓને સતાવી હશે અગર તેમની મશ્કરી કરી હશે. પશુ પંખીના જોડલાં વિખુટાં પાડયાં હશે, નિર્દોષ કામિનીપર કલંક ચડાવ્યાં હશે પત્ની–પતિ વચ્ચે કલહ કરાવી તેમને વિગ કરાવ્યું હશે. નિરપરાધી પ્રાણીઓને હસતાં હસતાં ત્રાસ પમાડયા હશે વિરહાગ્નિમાં બળતી બાળાઓને હાસ્ય– ઠઠ્ઠા કરી વધારે બાળી હશે—ઇત્યાદિ પૂર્વકૃત કર્મના ભેગે અત્યારે હું પતિ વિરહ પામી. અહા ! અહીં મને પીયર કે શ્વશુર પક્ષનો પણ કંઈ આધાર નથી. વનમૃગલીની જેમ વીખુટી પડેલી હું એકલડી નિરાધાર બની બેઠી છું.” એ પ્રમાણે વિચાર શ્રેણિને લંબાવ્યા પછી આકાશ તરફ દષ્ટિ જતાં મંત્રિમાનિની એકદમ ચમકી ગઈ. ચાતરફ નજર કરતાં અંધકાર વ્યાપી ગયે હતો અચાનક તેનું અંતર વિરહના વિચાર કરતાં અટકી પડયું થવાનું હતું તે તો થયું, પણ હવે પછીના માટે તે ચિંતા કરવા લાગી—“અહો ! વિચારમાંને વિચારમાં માથે રાત પડી, તેનું પણ મને ભાન ન રહ્યું. હવે મારે ગામને આશ્રય લેવાની જરૂર છે. અહા આવી ઘોર અંધકારમય રાત્રિ પણ તારાના તેજથી જાણે જગતને આશ્વાસન આપી રહી હોય એમ ભાસે છે. દુઃખમય જીવનમાં પણ દેવ મનુષ્યને માટે કંઈક તે આશ્વાસનનું સ્થાન રાખીજ મૂકે છે. મને પતિનો વિયેગ આપે. છતાં મારે માટે કંઈક આશ્વાસન મળે તેવું તો આગળ શોધીજ રાખ્યું હશે. એમ ચિતવીને વિજ્યસુંદરી નગર ભણી ચાલી. ઘોર અંધકારમાં આથડતી આ એકલી અંગના દેવપર વિશ્વાસ રાખીને નગરના દરવાજા પાસે આવી. દરવાજાની અંદર અત્યારે અંધારી રાત્રે દાખલ થતાં વખતસર દરવાન સતાવશે ચા પૂછપરછ કરીને ઓળખાણ માગશે અને વખતસર મને અજાણી સમજીને રાજા સુધી પહોંચાડશે; તે મારે શીલરક્ષણનું સંકટ માથે આવી પડશે.” એમ ધારીને દરવાજાની બહાર એક ઝુંપડામાં Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) દીવાને કંઈક પ્રકાશ દેખાતા હતા અને માણસેની કંઈક વાતચીત સંભળાતી હતી. વિજ્યા તે ઝુંપડા તરફ વળી અને તરત તેના દ્વાર આગળ આવીને ઉભી રહી. એ અજાણી અગનાને અયાનક પિતાના દ્વાર પાસે ઉભેલી જોઈને ઝુંપડાના માણસે આશ્ચર્ય પામ્યા. ત્યાં એક કુંભાર રહેતું હતું. તેના ઘરમાં તેની સ્ત્રી અને છ વરસની છોકરી હતી. કુંભાર પુખ્ત વયનો હતો તેણે પ્રધાન પત્નીની પાસે આવીને પ્રશ્ન કર્યો કે–બહેન તું કેણ છે?” વિજયાએ જવાબ આપે–“ભાઈ ! હું વ્હાલાથી વિખુટી પડેલી વિયેગી વનિતા છું. અહીં અજાણ્યા પ્રદેશમાં મારે કઈ આધાર નથી મારા પતિ મળતાં સુધી જે મને અહીં આશ્રય મળે, તે મેટો ઉપકાર થાય. એ પ્રમાણે સાંભળતાં કુંભારને દયા આવી ગઈ. તરતજ તેણે માનથી પિતાના ઘરમાં બોલાવીને તેને કહ્યું–બહેન! જે આ નું પડામાં રહેવું તને પાલવે, તો હું તને બીજી પુત્રી સમજીને રાખીશ. પણ તું કહેતે ખરી કે તારા પતિથી કેમ વિયોગ પામી? “કુંભારના આ પ્રશ્નથી ચતુર વિજ્યાએ વિચાર કર્યો કે–સ્વામીના શિરીષ મૂકે તે ચેવ્ય નથી. માટે બીજી કોઈ યુક્તિથી કુંભારને જવાબ આપ’ એમ ધારીને તે બોલી કે–ભાઈ એક ! સંઘ સાથે હું અને મારે પતિ યાત્રા કરવા નીકળ્યા. મા ગે એક વિકટ અટવામાં આવતાં કેટલાક ચરોએ અમને ઘેરી લીધા. તેમણે સંઘમાં લુંટ ચલાવી, અને હથીયાર ચલાવીને કેટલાકને ઘાયલ કર્યા. આ વખતે એક બીજાની સંભાળ લેવાને વખત ન હતે. સંઘના લેકે બધા જીવ લઈને નાઠા. હું પણ ત્યાંથી છટકી જવાનો વિચાર કરતી હતી. એવામાં બે ચોરેએ આવીને મને પકડી લીધી. પછી મારા અંગપરના કીંમતી દાગીના બધા ઉતારીને મને કઈ વેશ્યાને ત્યાં વેચવાને તે વિચાર કરતા હતા. આ તેમને અભિપ્રાય મારા જાણવામાં આવી ગયે. એટલે મને વિચાર થયે કે-“આ લેકે લેભના વશે Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫૫ ) મને કાઇ વેશ્યાને ત્યાં વેચશે, તેા મારે ધર્મ સાચવવા મુશ્કેલ થઇ પડશે. ’ એમ ધારીને મે તેમને કગરતાં અજલી જોડીને કહ્યું કે-ભાઇએ ! મારા પતિથી વિયેાઞ પામી, કીમતી ઘરેણાં તમને સોંપ્યા. છતાં હજી મને વેશ્યાના અધમ ગૃહમાં કાં નાખા ? હવે તે મને અહીંજ મુકી દે. શું આ નિર્ણધાર અમળાપુર એટલી પણ દયા નથી આવતી ? આ મારા શબ્દો સાંભળતાં તેમને દયા આવી અને મને છેાડી મૂકી. ત્યાંથી રખડતી ખડતી, મારા સ્વામીની શોધ કરતી હુ અહીં આવી ચડી છું. આપના આશ્વાસનથી મારૂં તમ હદય જગ શાંત થયુ છે. હું મમળાને સ્માશ્રય અને આશ્વાસન આપતાં ભગવત આપનું ભલુ કરશે, ” વિજ્યાની કરૂણા જનક વાતથી કુંભારને વધારે દયા આવી અને પોતાની પુત્રી કરતાં પણ અધિક હેતથી તેને પોતાના ઘરમાં રાખી. પોતાના શીલનું રક્ષણ કરવા જતાં સ્ત્રીઆને મા લકમાં અતાવેલા નિયમા પાળવાની જરૂર પડે છે. ' लज्जा दया दमो धैर्य, पुरुषालापवर्जनम् । एकाकित्वपरित्यागो, नारीणां शीलरक्षणे " ॥ એટલે—લજજા, દયા, ઇંદ્રિયક્રમન, ધૈર્ય, પુરૂષની સાથે વાર્તા લાપના ત્યાગ અને એકાંતના પરિહાર—આ નિયમા સ્ત્રીઓને શીલરક્ષણને માટે આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) પ્રકરણ ૯ મું. મોહિનીની મોહ–જાળ. “ચાઇસમનવાઢા, रूपेन्धनसमन्विता । कामिमियत्रहयन्ते यौवनानि धनानिच "॥ ( અ ર હ ! વેશ્યા એ રૂપરૂપી કન્ફયુક્ત મદનની જવાળા છે. જેમાં કામીજને પિતાના યૌવન અને ધન તો ક હોમી દે છે બહાર આવ્યા પછી મતિસાગર મંત્રીને બહુ એ થયો. મારે ભસે અબળાને એકલી મૂકી આવ્યે હું આ વિચાર તેના મનમાં કાંટાની જેમ ખટકવા લાગ્યો. પણ પાછા કિનારા પર જવાનો તેના હાથમાં એક ઉપાય ન હતો. વારંવાર તે પશ્ચાત્તાપના પ્રવાહમાં અથડાતાં ચિંતા કરવા લાગ્યા કે–અરે મેં કેટલી બધી મૂર્ખાઈ કરી કે તે અબળાને સાથે લીધી અને લીધા પછી તેને એક અજાણ્યા નિર્જનસ્થાને એકલી મુકીને ચાલ્યો આવ્ય. અહા! તે બિચારી મારી રાહ જોઈ જોઈને છેવટે નિરાશ થશે. મને વિશ્વાસઘાતી કે બાયેલે ગણીને સંતાપ પામશે. વિખુટી પડેલી હરણીની જેમ તેને મારા વિના ચારે દિશાઓ શૂન્ય લાગશે. મહાસાગરમાં વહાણ ભાંગ્યા પછી તેમાં બેસનારની જે દશા થાય, તેવી દામાં તે આવી પડશે. અરે તેને આ વખતે Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) ધીરજ આપનાર પણ કઈ નહિ હોય. પ્રભુ! પ્રભુ !! આ તે મને શું સૂકું ? હા !! હવે મારાથી ત્યાં કઈ રીતે અત્યારે જવાય તેમ નથી બસ, આ પરથી મારો વિપત્તિકાળજ પાસે આવ્યો લાગે છે. વિનારી વિપરિદ્ધિઃ” એજ મારા વિનાશ કાળની નિશાની છે. નહિ તે હું દરેક કામ વિચારીને કરનાર છતાં મને આવી મતિ કેમ સૂજી ? બરાબર છે. સંકટ સમુખ હોય, ત્યારે એમજ થાય છે. કારણકે “ સંપર્વ મકૃમથ જન્મ, તથાપિ ના સુસુમ પૂજાય છે प्रायःसमापनविपत्तिकाले, धियोऽपि पुंसां मलिना भवन्ति “॥ . સુવર્ણના મૃગલાનો જન્મ સંભવતો નથી, છતાં રામચંદ્ર તેને માટે લલચાય. ખરેખર ! વિપત્તિકાળ પાસે આવે, ત્યારે માણસની મતિ મલીન–વિપરીત થઈ જાય છે. ઠીક છે, થવાનું હતું તે થયું. હવે કપાત કરવાથી શું વળવાનું હતું ? તે મહાસતી અને ધર્મિષ્ઠ છે. તેથી શીલના પ્રભાવથી તેને હરકત આવવાની નથી, છતાં કદાચ કષ્ટ આવશે, તે તે સહન કરવાની તેનામાં અજબ શકિત છે. તેવા કષ્ટને તે પિતાના પાવન જીવનની કસટી રૂપજ સમજી લેશે.” એમ ધારી નિરૂપાય થઈને છેવટે તેણે વાણોતરનું પદ સ્વીકાર્યું. જો કે મંત્રી શ્રીપતિ શેઠને અજાણ હતે. છતાં રસ્તામાં ડહાપણ ભરેલી અને ફવિક્રયની વાત કરતાં તેણે શેઠનું મન આકષી લીધું હતું. પિતાના જુના માણસે કરતાં પણ મંત્રી ઉપર શેઠને વિશ્વાસ વધારે થા. આથી તેણે પોતાના વેપારની લગામ મંત્રીને જ સેપી દીધી, અને બીજા મહેતા મુત્સદી, Jain Educationa International For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) એને તેના તાબામાં રહેવાની આજ્ઞા કરી દીધી. શેઠને હુકમ થતાં નાના મોટા તમામ નોકરે મંત્રીના વચનને માન આપવા લાગ્યા. તેના કહ્યા પ્રમાણે બધું થતું, તેથી નોકરે બધા તેને જ શેઠ સમજવા લાગ્યા. શેઠ પિતે પણ તેના વચનને માન આપી વર્તતે અને તેની સલાહ પ્રમાણેજ પગલું ભરતો હતો. એમ કરતાં રત્નદ્વીપમાં આવેલ સુરપુર નગરમાં તે આવી પહોંચ્યા. ત્યાં પુરંદર નામે રાજા રાજ્ય કરતા હતા. અહીં ભેટશું રાખી રાજાને સંતુષ્ટ કરવાની અને કય વિકય કરી લાભ મેળવવાની ચિંતા શ્રીપતિ શેઠને કંઈજ ન રહી. કારણ કે તેણે બધી મુખત્યારી મંત્રીને સેંપી દીધી હતી. મંત્રી પણ શેઠના માનની ખાતર તેને પૂછવા જત, પણ શેઠ તેની મરજી. પ્રમાણે કરવાનું જ સૂચવત હતો. અહીં કેટલીક પરદેશી નવી ચીજ તથા કીમતી રત્નની ભેટ કરીને તેણે રાજાને રીઝ અને પિતાના નિવાસ માટે તથા માલ ભરવા માટે બે સારાં મકાને રાજાએ તે ભેટના બદલામાં તેને સુપ્રત કર્યા, તેમજ જકાત માફ કરી. મંત્રીએ લાવેલ માલ બધે વખારમાં ભર્યો અને બજારના રંગ પ્રમાણે પિતાની છાનુસાર તે ક્રયવિક્રય કરવા લાગ્યા. ભાગ્યશાળી મંત્રીના હાથે થતા વેપારમાં સારો લાભ મળવા લાગે, તેથી શેઠને હવે માત્ર તેને કેવી રીતે ઉપભેગ કરો તેજ એક ચિંતા થવા લાગી. દાન, ભેગ અને નાશ–ધનની એ ત્રણ ગતિ કહેવામાં આવેલ છે. તેમાં દાનને માટે તેને ઉપયોગ તે કઈ વિરલા સજજનેજ કરતા હશે. બાકી માટે ભાગે તે ભેગ કે નાશમાં સમાપ્ત થવા પામે છે. શ્રીપતિ શેઠ દાનને માટે અરૂચિ ધરાવતા ન હતા, છતાં અત્યારે તે તેનું મન ભેગ–વિલાસ તરફ વધારે તણાઈ રહ્યું. લેગ વિલાસમાં લલિત લાવણ્યવતી લલના એ મુખ્ય અંગ ગણાય છે. તે વિના ગૃસ્થાશ્રમની ભોગ સામગ્રી લુણ વિનાના ભોજનના જેવી Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) નીરસ–સ્વાદ વિનાની લાગે છે. સુરપુર નગરમાં એક મહિની નામે વસ્યા હતી. તે જોકે મુખ્યત્વે સંગીતથી જ લેકને મેહ પમાડતી, છતાં કેઇ ગભર શ્રીમંતને શિકાર મળી જાય, તે તે મુકતી ન હતી. શ્રીપતિ શેઠ એકવાર તેના સંગીતથી મેહ પામી ચુકેલો હતે. તેથી મધુકર જેમ માલતીને શોધી લે, તેમ તેના ઘરને તેણે શોધી લીધું. આ અણધાર્યો શિકાર હાથમાં આવવાથી મેહિની મોહથી મદમસ્ત થવા લગી. શેઠ પ્રથમ તે તેના સંગીતપર માહિત થયે, પણ તેટલેથી ન અટકતાં તેનું મન–મધુકર હિનીના મનહર મુખ—કમળનું લાવણ્યરૂપ પરિમળ લેવાને તૈયાર થયે. મોહિની તે ખરેખર! એક મેહની મુર્તિ જ હતી. તે તરૂણાવસ્થા ઓળંગીને અત્યારે યૌવનની સંધિપર આવી હતી. યૌવનની ખુમારીથી ખીલતા તેના દરેક અવયવમાં લાવણ્ય લચી રહ્યું હતું. તે જે કે ખાસ કરીને કેઈમટા શ્રીમંતની પણ તમા રાખતી ન હતી. છતાં કેઈ ઉદાર ધનપતિ કામલે થઇને પોતાના ઘરના બારણે આવે, તે તેને તે આદરભાવ બતાવતી અને પિતાની મેહજાળમાં ફસાવતી હતી. તેમાં પણ એક પુરૂષ જ્યાં સુધી પિતાને ત્યાં આવજાવ કરતા હોય, ત્યાં સુધી તે બીજા તરફ દષ્ટિ કરતી ન હતી. હજી તે વસંતની જેમ ખીલેલા યોન–વનમાં પ્રવેશ કરતી હતી. ઘરમાં તેની એક અક્કા સિવાય બીજું કઈ ન હતું. આ મદમાતી માનનિનીએ શ્રીપતિ શેઠનું મન જાળવ્યું અને તેને પિતાની મેહજાળમાં બરાબર ફસાવી દીધો. એક દિવસે શેઠે મતિસાગરને પિતાની પાસે એકાંતમાં બેલાવીને કહ્યું કે—મતિસાગર ! તું હવે વેપારની કે લેવડ દેવડની બાબતમાં મને કોઈ વાર બેલાવતો નહિ. હું અત્યારે ભાગ્યયોગે મળેલા ભાવતા ભેગ-વિલાસમાં નિમગ્ન છું. હું Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ મારા ઉપગને માટે ચઠ્ઠી લખી મોકલું. તે પ્રમાણે મારા અંગત ખાતે ઉધારીને નાણાં મોકલી આપવા. સિવાય હું શું કરું છું અને તે ધન શેમાં વાપરું છું, તે બાબતમાં કેઈએ માથું ન મારવું. શેઠની આ શિખામણ મંત્રીએ સ્વીકારી લીધી. શેઠ એક વિલાસવતી વેશ્યાના મેહમાં ફસાયે છે, એમ પ્રથમથી મંત્રીને બાતમી મળી હતી, પણ અચાનક શેઠને શિખામણ આપવાને સજજ થવું, તે તેને ઠીક ન લાગ્યું. આજે શેઠે પોતેજ પ્રસંગ લાવી આપે, એટલે મંત્રીથી કહ્યા વિના રહેવાયું નહિ. મંત્રી-શેઠ! આપની લક્ષ્મીને ઉપયોગ કરવાને આપ મુખત્યાર છે. છતાં તેને સદુપયોગ થાય છે કે કેમ? તેને ખ્યાલ રાખવાને વાણોતરને પણ હક્ક છે ખરો શેઠ–દાન અને ભેગ–એ માર્ગ લક્ષ્મીને માટે સાર્થક છે, અને તે બંનેને મેં સ્વીકાર કર્યો છે. મંત્રી–દાનને માટે તે આપને મારાથી કંઈ પણ કહી શકાય તેમ નથી. પણ ભાગમાં પિતાની કુલીનતાને કલંક ન લાગે, ધર્મને બાધ ન આવે, તેમ વર્તવાની જરૂર છે.” એમ કહીને મંત્રીએ પિતાનું બોલવું ચાલું રાખતાં જણાવ્યું કે “વનું ધનસંપતિઃ पभुत्वमविवेकितां । एकैकमप्यनाय, fમુત્ર તુટયમ' | એટલે–ચૌવન, ધનસંપત્તિ, મોટાઈ અને અવિવેક–એ એક એક પણ અનર્થ ઉપજાવે છે, તે જ્યાં એ ચારે હોય ત્યાં અનર્થ માટે શું કહેવું. Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૬૧) શેઠ! કોઈ કુલીન કન્યાનો સ્વીકાર કરીને તમે સાંસારિક સુખ ભેગ. તે વ્યવહાર કે ધર્મને બાધ નહિ આવે. વેશ્યા જેવી નીચ જાત સાથે સંબંધ રાખવા, એ તમારા જેવા કુલીન પુરૂષને ચગ્ય નથી તેના મન, વચન અને કાયામાં અપવિત્રતાજ રહેલી છે. કહ્યું છેકે– “વા વિચિત્રવિટ કોટિનિધૃણા, मद्यमांसनिरताऽतिनिकृष्टा । कोमला वचसि चेतसि दुष्टा, तांभजन्तिगणिकांन विशिष्टा" ॥ એટલે—હલકી જાતના કામી પુરૂષે જેના સમાગમમાં આવતા હોય છે. જે મઘ અને માંસમાં આસક્ત હોય છે, જેનામાં નીચતા ભરેલી છે, જે વચનથી મીઠું મીઠું બોલે છે, પણ અંતરમાં તે પુરૂષને છેતરવાનાજ વિચાર ચલાવે છે, તેવી વેશ્યાને સંગ વિશિષ્ટ–કુલીન પુરૂ કરતા નથી. શેઠ ! સ્ત્રી, પુરૂષને એકંદર અનર્થ જ ઉપજાવે છે. માટે તેને રાક્ષસીની ઉપમા આપવામાં આવેલ છે. કહ્યું છે કે – स्पर्शने हरते बलम् । संगमे हरते वीर्य, नारी प्रत्यक्षराक्षसी" એટલે—સ્ત્રીને જોતાં પુરૂષનું ચિત્ત ચલાયમાન થાય છે. સ્પર્શ કરતાં બળક્ષીણ થાય છે અને સમાગમ કરતાં વીર્ય-તેજ નષ્ટ થાય છે. માટે સ્ત્રી સાક્ષાત રાક્ષસી સમાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ (૧૬) તેમજ એક કવિએ એટલે સુધી કહે છે કે – છૂતા મતિ તાવ, दृष्टा तुन्मादकारिणी। स्पृष्टा भवति मोहाय, સી નામ વિતાય?” | એટલે—જેનું સમરણ કરતાં સંતાપ ઉપજાવે છે, જેતા ઉન્માદ કરાવે છે અને સ્પર્શ કરતાં મેહ પમાડે છે. તે દયિતા–પ્રિયા શી રીતે કહી શકાય? અહો ! તેના અવયવે બધા અશુચિ અને વિરૂપ છતાં તેમજ તે એક ચમથી મઢેલ મુતિ છે, એમ જાણ્યા છતાં રાગી પુરૂષે તેમાં કેમ રાગાંધ બનતા હશે? કહ્યું છે કે— "पापाकारमिदं वपुर्मलभृतं दृष्टिः सदोषाकुला, वक्त्रं चर्ममयं विगन्धि कलुषं मांसोत्काराभौस्तनौ । जंधाधस्थिविभूषितं च सकलं यस्या विरूपं सदा, पश्यन्नप्ययमातनोति हृदयें रागी कथं संमदम् ? " એટલે—જેનું પાપરૂપ શરીર મળથી ભરેલું છે, જેની દ્રષ્ટિ દેષથી વ્યાપ્ત છે, જેનું મુખ ચર્મથી મઢેલ, દુર્ગધી અને કલુષ છે, તથા જઘાદિ જેને અરિથ–હાડથી જડેલ છે, જેના સ્તન માંસના ગાડા છે– એ પ્રમાણે જેનું બધું વિરૂપ છતાં તેને જોઈને રાગધ પુરૂષ પિતાના મનમાં હર્ષ કેમ પામે છે? એજ આશ્ચર્યની વાત છે. શેઠ! તમે સમજીને વધારે શું સમજાવું ? સાત વ્યસનમાં જેમ મદરા હાનિકારક છે, તે પ્રમાણે વેશ્યા–કામિની પણ તેટલાજ દુર્ગણે લાવે છે. સજજને તેને મદિરાની ઉપમા આપી ગયા છે, તે બરાબર સાક્ષાત જોવામાં આવે છે. કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૬૩) " मानो म्लायति पौरूषं विगलति क्लेशः समुन्मीलति, स्थैर्य जीर्यति धैर्यमेति विपदं गंभीरिमा भ्रश्यति । बुद्धिीम्यति न प्रशाम्यति रूजा चेतोऽधिकं ताम्यति, बीडा क्लाम्यति कामिनीमदिरया मतस्य पुंसो हहा"॥ અહે! કામિનીરૂપ મદિરાથી મસ્ત થયેલ પુરૂષના—માન સ્લાનિ પામે છે, પુરૂષાર્થ ગળી જાય છે, સ્થિરતા જીર્ણ થાય છે, કલેશ જન્મ પામે છે, પૈયને ધ્વંસ થતો જાય છે, ગંભીરતાને નાશ થવા પામે છે, બુદ્ધિ ભ્રમિત થાય છે, વ્યાધિ કદિ શાંત થતી નથી, મન અધિકાધિક ખેદ પામ્યા કરે છે અને લજજા ક્ષીણ થવા પામે છે, મુરબ્બી શેઠ ! એક કવિરાજ તે એટલે સુધી કહી ગયેલ છે કે – मदिरातो गुणज्येष्ठा, लोकद्वयविरोधिनी। कुरूते दृष्टिमात्रेण, महिला अहिलं नरम् એટલે—અહા! મહિલા મદિરા કરતાં પણ વધારે ભયંકર છે. કારણ કે એ બંને ભવને બરબાદ કરે છે અને દ્રષ્ટિ માત્રથી પુરૂષને ગાંડોતુર બનાવી દે છે. શેઠજી ! સ્ત્રીને માટે પણ શાસ્ત્રકારે જ્યારે આટલું બધું કહી ગયા છે. તે વેશ્યા તે તે કરતાં પણ વધારે હાનિ કરનાર નીવડે છે, એટલે તેનું તે નામ પણ ન લેવાય. ઝેર જેવી ઝેરી વસ્તુ માત્ર દેહને અંત લાવે છે, પણ ગણિકા તે દેહની સાથે ઉંચા ગુણે તેમજ પારલૌકિક હિતને હાનિ પહોંચાડે છે, જુઓ, આ લાકમાં તેને માટે કે કીમતી બોધ આપેલ છે– Jain Educationa International For Personal and Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ " वातोद्रुतो दहति दहनो देहमेकनराणां, मत्तो नागः कुपितभुगो देह मेकं निहन्ति । ज्ञानं शीलं विनय विभवौदर्यविज्ञानदेहान्, सांनन् दहति दयिताऽऽमुष्मिकानैहिकांश्च" ॥ એટલે–પવનથી ઉડેલ અગ્નિ, પુરૂષોના એક દેહમાત્રને બળે છે, મદમસ્ત થયેલ હાથી અથવા છંછેડાયેલ નાગ કે પાયમ ન થતાં એ દેહને હણે છે. પરંતુ કુટિલ કામિની તો જ્ઞાન, શીલ, વિનય, વૈભવ, ઔદાર્ય, વિજ્ઞાન અને દેહ-ઇત્યાદિ સર્વ આ લેક સંબંધી અને પરલોક સંબંધી અર્થોના નાશ કરે છે. સુજ્ઞ શેઠ! સમજુ જનને માટે ચેડા શબ્દો પણ વધારે હિતકારક નીવડે છે. તમારા પ્રત્યે લાગણીનો આવિભૉવ થતાં તમને બે બોલમાં સમજાવ્યા છે.” મંત્રીના બોધ વખતે શેઠનું ચિત્ત પેલી ચંચળ ચતુરાના ચળકતા ચાળામાં ચુંટેલું હતું, તેથી તેમને એક શબ્દ પણ તેના અંતરમાં ઉતરી શક્યો નહિ. એ મહિનીના મેહબાણથી તેનું હદય ઘવાઈ ગયું હતું. તેને અનંગને અંધાપે લાગે હિતે. છતી આંખે તે આંધળે બન્યું અને તે કાને બહેરે બન્યો હતો, એ તરૂણની તાલાવેલીના તાનમાં તે ગુલતાન બન્યા હતા. પિતાની કુલીનતાનું તેને ભાન ન હતું. અહો ! આ કામને અંધાપો તે કેવા પ્રકારનો? જાત્ય અને મદેન્મત્ત જેમ જોઈ શકતા નથી તથા અર્થી" જેમ દોષને દેખી ન શકે, તેમ કામાંધ પુરૂષ પણ છતી આંખે અંધ બની જાયે છે. * * * दिवा पश्यति नो घूकः काको नक्तं न पश्यति । Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ (૧૬પ) अपूर्वः कोऽपि कामान्धो, दिवा नक्तं न पश्यति" એટલે દિવસે ઘુવડ જોઈ શકતા નથી અને તે કાગડો જોઈ શકતો નથી. પણ અહો ! કામધે તે કેઈ અપૂર્વજ લાગે છે કે દિવસ કે રાત્રી જોઈ શકતો જ નથી.. રમણના રૂપ રંગમાં રકત થયેલ પુરૂષ તે વખતે પોતાનો પુરૂષાર્થ ખોઈ બેસે છે. મતિની ગતિ તેની અટકી પડે છે અને બુદ્ધિ બહેર મારી જાય છે. સારાસારના વિચારથી તે વિમુખ થાય છે. કહ્યું છેકે— “નાપરઃ ગુનયાધિयाधिर्नान्यः क्षयामयात् । नान्यः सेवकतो दुःखी, नान्यः कामुकतोऽन्धल: " એટલે--અન્યાય સમાન બીજે આધિ નથી, ક્ષયરોગ સમાન બીજે વ્યાધિ નથી, સેવક કરતાં બીજો કઈ દુ:ખી નથી અને કામ કરતાં અન્ય કઈ આંધળે નથી. અહો જ્યાં સુધી શરીરમાં કમાનિ જાગ્રત થતો નથી. ત્યાં સુધી જ પડેતાઈ કુલીનતા વિવેક અને મોટાઈ કાયમ રહેવા પામે છે. પણ મન્મથને માર પડતાં એવા ગુણે ખેદાન મેદાન થઈ જાય છે. તે વખતે ઉચિત કે અનુચિતને વિચાર કર વસમો થઈ પડે છે. કહ્યું છે કે – જિકુ વાત્રા: સત્તિ ને નાનાत्रिदशपतिरहल्यां तापसी यत्सिषेवे । ___हृदयणकुटीरे दीप्यमाने स्मराग्नाबुचितमनुचितं वावेत्तिकः पंडितोऽपि" Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ એટલે–સ્વર્ગમાં દેવાંગનાઓની શું ખોટ પડી હતી કે ઈંદ્ર અહલ્યા તાપસીનું સેવન કર્યું? અહો! જ્યારે હદયરૂપ પર્ણકુટીમાં કામાગ્નિ પૂરજોસમાં પ્રગટી નીકળે છે, ત્યારે પંડિતાઈને પાટલે બેસનાર પણ કઈ ઉચિત કે અનુચિતના વિચારથી વેગળા થઈ બેસે છે. અરે ! સામાન્ય પુરૂ પાસે તે એ મકરધ્વજ દેવે પાણી ભરાવ્યું અને પિતાની સેના જે વનિતાવ, તેના દાસ બનાવી . દીધા, પરંતુ પ્રભુતાને પિટલ ઉપાડનાર એવા હરિ હરાદિક પણ એની મોહજાળથી કયાં બચી શક્યા છે? એક કવિએ કુસુમાયુધને નમસ્કાર કરતાં કહી બતાવ્યું છે કે – “શુંમરઘંદર રિક્ષાનાં, येनाक्रियन्त सततं गृहकर्मदासाः । वाचामगोचर चरित्रपवित्रिताय तस्मै नमो बलवते कुसुमायुधाय " || અહો ! બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વરને દયિતાઓના દાસ બનાવીને જેણે સતતું ગૃહકર્મ કરાવ્યું, એ વાણીને અગોચર ચરિત્રયુકત એવાં તે બલિષ્ઠ કુસુમાયુધ-કામદેવને નમસ્કાર થાઓ. એ મદનની મસ્તાનીમાં મસ્ત બનેલ તે શ્રીપતિ શેઠ પેલી મહિનીના મેહમંત્રની માળા ફેરવી રહ્યો હતો. પિતાના શબ્દની શેઠને કેવી અસર થાય છે, તે જાણવાને મંત્રીની ઈચ્છા ના હતી. એટલે તરતજ પિતાના કામે લાગ્યું. શેઠ પણ પિતાને જોઈતી હતી રકમ લઈને વેશ્યાના વાસસ્થાનમાં જઈ વિવિધ વિલાસ કરવા લાગ્યો. શેઠની તાલાવેલીથી મેહિનીના જાણવામાં આવી ગયું કે– શેઠ હવે મદનની મસ્તીમાં ગાંડેર બને છે.” એમ ધારીને તે ચિંતવવા લાગી કે –“આના જે લક્ષ્મીને લાડકવાયો Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૬૭ ) શેઠ કયાં મને મળવાના હતા ? એ અત્યારે મારી મારા ઉઠાવવાને એક પગે ઉભે રહે છે. માટે આવેલ સમયના લાભ લઇ લેવા ઉચિત છે. આજે શેઠે મને પેાતાનુ સર્વસ્વ અર્પણ કરી દે તેમ છે, પણ હું તો તેને હળવે હળવે કાતરી ખાઇશ તાજ ઠીક પડશે. મારે અને અનાટી પ્રેમથી પરવશ કરવા. મારે વેસ્થાને સાચા પ્રેમ સઘરવા શા કામના ? કારણ કે— “ તાન્નિત્યં નિનાં પ્રેમ, वेश्यानाममृतं विषम् " ॥ એટલે વેપારીઓને દાક્ષિણ્ય અને વેશ્યાઓને પ્રેમ એ અમૃત છતાં તેમને વિષ સમાન છે. મારે ક્યાં એની સાથે આખા ભવના સમધ સાંધવા છે ? બસ, લક્ષ્મીની લાલચથી મારે તેને રાજી રાખવા અને જેમ બને તેમ પૈસા પડાવવા-એ એકજ મારૂ નિશાન છે. વેશ્યાને આવે। શિકાર વારવાર મળવા મૂશ્કેલ છે. વાહુરે ! શેઠ ! તુ પણ મને પૂર્વ જન્મના દેવાદાર ઠીક મળી ગયા છે હું માહિની છું. એટલે દુનીયાને તે મેડુ ન પમાડુ, તો મારૂ નામજ નકામું છે. ’ માહિનીના આ વિચર સાંભળીને તેની અકા બહુજ રાજી થઈ અને તેને વારવાર શાખાથી આપવા લાગી. “શેઠજી ! તમે મને વચન આપ્યું છે કે હું તારૂ જીંદગી ભરનું દળદર ફેડી નાખીશ.' શુ એ વાત તમે ભૂલી ગયા ? માહિનીએ એકવાર બનાવટી પ્રેમ બતાવતાં શેઠને કહ્યું. 6 હું વાલી ! તારી ઉપરાંત મારે શું છે? ખસ, તુજ એક મારા મનાદિરની દેવી છે. અહીં હવે દેવલાની દેવાંગના આને કે પાતાલની પ્રેમઢાઓને સ્થાન મળે તેમ નથી. શેઠ મહમુગ્ધ થઇને આણ્યે. ધન્ય છે! ધન્ય છે !! આપ જેવા મારા શિરતાજ છતાં મારે એક તલભાર પદ્મ કાળજી શા માટે રાખવી જોઇએ ? For Personal and Private Use Only Jain Educationa International Page #173 -------------------------------------------------------------------------- ________________ (૧૬૮) બસ, તમે મારા અને હું તમારી !! હવે આ હદયભુવનમાં અન્ય પુરૂષની પ્રતિમા દાખલ થઈ શકે તેમ નથી” મેહિનીએ પણ પિતાને મંત્ર ચલાવ્યું. વાહ રે ! મારી પ્રેમની પ્રતિમા ! તારે એક એક શબ્દ મારા કલેજામાં કોતરાઈ જાય છે, એમ કહીને શેકે તેને પોતાના બાહ બંધનમાં લઈને તેના ગા ગાલપર એક મીઠું ચુંબન લીધું. એ ચુંબનની ચટકથી શેઠના શરીરમાં મદનનો મદ વ્યાપી ગયો એ મદમાં તેને પિતાનું ભાન ન રહ્યું અને તેથી બે ઘડીવાર સુધી તેણે એ હિનીની મનોહર મૂર્તિને પિતાના બાહ પાશમાંજ પકડી રાખી. મન્મથની ગરમી ઉતરી ગયા પછી તેનું હૃદય કંઈક સાવધ થયું. ત્યારે તે બોલ્યોકે–અરે ! મહિની ! આજ તે તે અજબ મેહિની લગાડી. તું મારા ભુજપાશમાં છતાં જાણે મને મજબુત બાંધી લીધું હોય એમ લાગે છે. મોહિની– શેઠ ! પ્રેમ એ મનુષ્ય ભૂમિમાં ઉતરી આવેલ સ્વગીય અમૃત છે. જુઓ, જગતમાં પ્રેમથી પતંગ પિતાના પ્રાણ અગ્નિને અર્પણ કરે છે. મધુકર બ ધનમાં પડે છે અને મૃગલા સંગીતની લગની લાગીને દેહનું બલિદાન આપે છે. શેઠ ! આ બધી પ્રેમની લીલા છે. તમે અને હું એ પ્રેમની પ્રસાદીથી જ આનંદ અનુભવીએ છીએ. બસ, દુનીયામાં સુખનું મૂળ પ્રેમ જ છે.” શેઠ–મે.હિની! વ્હાલી મોહિની ! વિધાતાએ વનિતાઓમાં કેણ જાણે એવો કે ઈ મેહમંત્ર મુકી દીધેલ છે કે પુરૂષ તેના પાશમાં આવતાં પાણી પાણી થઈ જાય છે અરે ! તેને આધીન થઈને દાસ બની જાય છે.” એ પ્રમાણે મન્મથના મારથી ઘાયલ થયેલ શ્રીપતિ શેઠ, મોહિનીને મોં માગ્યા પૈસા આપતે અને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યે મેહનાએ પણ ચાળની ચટકથી Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૬) તેની પાસેથી પૈસા પડાવવાની કંઈ બાકી ન રાખી. એમ કરતાં મેહિનીની લાલચ વધતી ગઈ શેઠ જો કે તેના પર ખુશ ખુશ હતો. છતાં પોતાના વાણોતર મંત્રી તરફથી તેને વારંવાર એવી સૂચના મળવા લાગી કે ધનને હદ ઉપરાંત કુમાર્ગે વ્યય થાય છે. તમને તેની દરકાર નથી, પણ મને તે મેળવવાની કાળજી થઈ પડી છે. વેપારી વર્ગમાં તમારી આબરૂ નરમ પતી જાય છે. જો કે હજી હું જેમ તેમ ચલાવું છું પણ તેમ લાંબે વખત ચાલી શકશે નહિ. આવા દબાણથી શેઠનું જોર નરમ પડ્યું. તેથી માહિનીને મનમાનતી રકમ મળવામાં ખામી આવવા લાગી. એટલે તપાસ કરતાં મોહિનીના જાણવામાં આવ્યું કે- વાણોતરનાં દબાણથી આ બધું થવા પામ્યું છે ” આથી એકવાર તેણે શેઠને બોલાવીને કહ્યું-શેઠ! તમારો પ્રેમ હવે કંઈક પાતળે પડી ગયા લાગે છે. હમણા કેટલાક વખતથી મારી માગણીને જોઈએ તે અમલ થઈ શકતો નથી ખરેખર ! વિધાતાએ પુરૂષોમાં ક્ષણિક પ્રેમ મુક લાગે છે, નહિ તે તમે આટલા વખતમાં આમ ફરી ન જાઓ. મેહિનીના આ શબ્દોએ શેઠના ચિત્તને જે કે ચકડોળે ચડા વી દીધું પણ વણતરની સખત સૂચના તરતજ તેના અંતરમાં ઉભી થઈ ગઈ એટલે તે લાચાર થઈને બે –હિની! તારે માટે અંતરને પ્રેમ કંઈ પણ એ છે કે નથી. પણ અત્યારે મારે પેલા વાણેતરના વચનથી દબાઇને ચાલવું પડે છે. મેહિની ! હાલી માહિની તું એવા અઘટતા બેલથ મારા હદયને ક્ષુદ ન બનાવ તારા માટે તે હું પ્રાણ પાથરવા તૈયાર છું. મેહિની--વાણોતર તમારે એક નોકર ગણાય, છતાં તે તમારા કહ્યા પ્રમાણે ન ચાલતાં ઉલટે તમને દેખાવે-એ પણ એક ૨ આશ્ચર્યની વાત છે!” Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૦) શેઠ– પ્રિયતમા તે ક્યારથી મારું કામ કરવા આવ્યા છે ત્યારથી તેણે મારી તમામ કાળજી દૂર કરી છે. વળી વેપારમાં પણ તે અણધાર્યો એટલે બધે લાભ મેળવે છે કે તેનું કામ મારાથી કે બીજા કેઈ વાણેતરથી ન બની શકે. જે તેનું માન ન જાળવું અને અત્યારે જ તે ચાલતો થાય, તે માટે બધા લાભ ગુમાવવાનો વખત આવે. વળી તે કાંઈ પગાર કે ધનની લાલચથી મારું કામ કરતું નથી. તે શા કારણથી મારું કામ ચલાવ્યા કરે છે, તે હું પણ સમજી શકતો નથી. તે એક નિલભી માણસ છે અને તેથી તેના પર મારે એટલો બધો વિશ્વાસ બેસી ગયા છે કે તે વિશ્વાસપાત્ર માણસ અત્યાર સુધી મને કંઈ જ નથી. શેઠના વિવેચનથી મોહિની સમજી ગઈ કે – શેઠની લગામ વાણેતરના હાથમાં છે એટલે તેણે વિચાર કર્યો કે– એ વાણેતરને જે હું મારી મેહજાળમાં સપડાવું, તેને શંગાર રસના સરોવરમાં નાક સુધી નિમગ્ન કરૂં. પંચ બાણના પુષ્પબાણથી તેને ઘાયલ કર્યું અને મારા લલિત લાવણ્યની લીલામાં તેને મુગ્ધ બનાવું, એટલે મારી લક્ષ્મીને માર્ગ મોકળો થાય. તે વિના આ મોહિનીનું મનગમતું કામ થવાનું નથી. શેઠ પિતે જ્યારે મારી તાલાવેલીમાં ગાંડાતૂર બની ગયે, તે એના વાશેતરને શે શાકે મારા મેહ મંત્રથી તે મુગ્ધ ન બને? મોહની અરે ! મને બાયલા બનાવનાર ચમત્કારિક માયા ! બસ, આ તારે માટે એક બીજે શિકાર ઉભો થયો છે. એ પ્રમાણે મોહિની મને રથની માળા ફેરવી રહી હતી. એવામાં અચાનક તેની વિચાર માળાને આ આઘાત લાગવાનું કારણ તે કંઈ પણ કલ્પી શકી નહિ. તેના મગરૂરી ભરેલા વિચારમાં જાણે નિર્બળતા આવી ગઈ હોય, તેમ તેના પૂર્વના ચળક્તા ઉત્સાહને ભંગ થયે. પતે રતિ સમાન રૂપવતી અને Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ (૧૭) લક્ષમી સમાન લાવણ્યવતી છતાં આ કામ સાધવામાં તેના અતરને ગેબી આઘાત લાગ્યું. તે છતાં પોતે પિતાને હિમ્મત . આપતાં તે પુન: વિચારની તરંગે પર આવી— ' અરે ! આટલા વખતેથી શેઠ મારી મોહજાળમાં ફસાયે છે, છતાં એ વાણોતર એકવાર મારા આંગણે પગ મૂકવા પણ આવ્યે નથી. ઘણા એવા દઠ પુરૂષો હોય છે કે પાતાળની પદમણીઓ પણ તેમની પાસે પાષાણની પૂતળીઓ જેવી બની જાય છે. અર્થાત તેમના રૂપ, રંગ કે હાવભાવ, તેઓને અંશમાત્ર પણ અસર કરી શકતા નથી. એવા પુરૂષે મહેલો તો આ વાતર નહિ હોય? હા, પણ એ ગમે તે હોય પણ મારા જેવી મદમસ્ત માનિનીના મેહબાણથી તે ઘાયલ થયા વિના રહેશે? પવે મોટા મોટા ઋષિઓ બિચાર, રમણીય રમણીઓના રતિ વિલાસના ગુલામ બનીને તેમની પાસે હાથ જેડી એક પગે ઉભા રહ્યા. વિધાતાએ જે એ માનિનીની મોહિની મૂર્તિ ન બનાવી હોત. તો બસ, પુરૂષો પોતાની મગરૂરી દા કરી શકત. પણ આ તો કામિનીના કટાક્ષ લાગ્યા કે ત્યાંજ નરમ ઘૂસ! કારણ કે यथाग्निसं निधानेन ઝાલાશે વિછીયતે | धीरोऽपि कृशकायोपि तथा स्त्रीसभिधौ नरः ॥ એટલે-જેમ લાક્ષા દ્રવ્ય (લાખ) અગ્નિના સંગે ઓગળી જાય છે, તેમ ધીર કે કૃશ ( દુબળ) પુરૂષ પણ સ્ત્રીના સહવાસમાં આવતાં કામાતુર બન્યા વિના રહેતો નથી. અહા! આમાં સ્ત્રી જાતિનું કેટલું બધું ગૌરવ વર્ણવેલું છે? દુનીયા તરફ નજર નાખતાં પણ ખરેખર ! એમજ દેખાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ( ૧૭ ) અરે ! પ્રેમદા પુરૂષને ગમે તેવા ઉંડા ખાડામાં ઉતારતી હોય, છતાં તે રાજી રાજી થઈ રહે છે. કહ્યું છે કે નર વિશ્વમીમિક खाद्यमानोऽपि हृष्यति । असिर्भवति तेजस्वी પૃદts શાળા” | એટલે—વિલાસયુક્ત વનિતાઓ પુરૂષને હળવે હળવે કેતરી ખાય છે, છતાં તે હર્ષિત થઈને મનમાં મલકાય છે. કારણ કે શરાણથી ઘસાયા છતાં તરવાર તેજદાર થાય છે. અહે! એક કવિએ તો વળી તે કરતાં પણ વધારે સ્ત્રીઓનું ગૌરવ ગાયું છે– "उन्नयमाणा अखलिअ पराकमा सुपंडिआवि गुणकलिआ। महिलाहिं अंगुलीस अ नच्चाविज्जति तेविनरा ॥ અહો! જે જગતમાં માન મરતબ પામીને મોટા થયા હોય જેમનું પરાક્રમ કયાં પણ ખલના ન પામ્યું હોય, જેઓ પૃથ્વી પર પંડિત તરીકે પંકાયા હોય અને ગુણવતેમાં જેમની ગણના થતી હોય, તેવા પુરૂષને પણ પ્રેમદાઓ પોતાની આંગળીઓ પર નચાવે છે. બસ, એ ગમે તે હોય, પણ તેને એકવાર મારા બાહુ બંધનમાં લઈ, ગાર રસને સ્વાદ ચખાડીને તેને મારા મુખકમળને મધુકર બનાવીશ. મદોન્મત્ત મેહિની ! એમ કરવાથીજ તારે બેડે પાર થશે. તારા પાસા પોબાર પડશે, બસ, આજે એજ શિકાર કરીને મારા મનોરથની માળા પૂર્ણ કરૂં” Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૩) એમ મનમાં નિશ્ચય કરી તરતજ તે શણગાર સજવા લાગી અષ્ટમીના ચંદ્ર જેવું તેનુ લલાટ ચળકતું હતું. શેષનાગને શરમાવે તેવા તેના કાળા કેશની વેણ શોભતી હતી. કમળ સમાન તેના મુખમાં નેત્રોએ જાણે ભ્રમરનું સ્થાન લીધું હોય તેમ લાગતું હતું. કામદેવના ધનુષ્ય સમાન તેની ભ્રકુટી ભાસી હતી. તેના ગોરા ગાલને ગજના ગંડસ્થળની ઉપમા ઘટતી ન હતી. તેના હોઠ બિંબફળ જેવા રકત હતા, છતાં કામી જનને તેમાં અમૃતને આભાસ થતો હતે. તેને કંઠ જરા ઉંચાઈ અને આભૂષણોથી વિશેષ શોભતે હતે. કનકના કળશ જેવા તેના બે કઠિન સ્તન, કામદેવના કીડા પર્વત જેવા લાગતા હતા. તેની કરીને ભાગ, સિંહના મધ્ય ભાગની બરાબરી કરતો હતો. તેના ભારે નિતંબ, રતિ અને પ્રીતિના બે સિંહાસન સમાન લાગતા હતા. અને તેના સાથળ, કદલી તંભને થંભાવે તેવ હતા. એકંદર તેના લાવણ્યમય અવયવો અને આભૂષણથી અલંકૃત થતાં તે મોહિની એક પુપિત થયેલ લતા સમાન શોભવા લાગી. વિવિધ કીંમતી અલંકારોએ તેને રંભા કરતાં પણ અધિક રૂપવતી બનાવી દીધી હતી. રાત્રિનો સમય થતાં ચંદ્રમાએ જ્યારે પોતાની ચાંદનીરૂપ આછી ચાદર પૃથ્વી પર પાથરી દીધી હતી. કામી જને પિતાની કેમલાંગી કામિનીઓ સાથે ચાંદનીના ચળકાટમાં વિલાસની વાત કરી રહ્યા હતા. આકાશ સ્વછ છતાં તારાઓ છુપાઈને કામી જનની કામ ચેષ્ટા જતા હતા. નિશ્ચિયંત અને વ્યવસાયી જને મીઠી નિદ્રાની ગેદમાં પડેલા હતા. કઈ કઈ સ્થળે લોકોના શબ્દ સંભળાતા હતા. આ વખતે પોતાની સખીને ત્યાં જવાનું શેઠને બાનુ બતાવીને એક પિતાની દાસી સાથે મહિની મંત્રીન એકાંત થસને આવી. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) મંત્રી વેપારના વિચાર કરતો બેઠે હતા. એવામાં અચાનક નાજનીન નુપૂરનો અવાજ સાંભળીયે તરતજ તે ઉભે થે. તેવામાં તે મેહિની તેના મકાનમાં દાખલ થઈ ગઈ. તેની ચાલ અને ચટક મટકથી મંત્રીએ તેને વેશ્યા સમજી લીધી. પિતાની દાસીને બારણે ઉભી રાખી અંદર દાખલ થતાં મ ત્રીને મસ્તક નમાવીને તે એક તરફ ઉભી રહી. મંત્રીએ તરતજ પ્રશ્ન ક્ય-‘તમે કોણ છે, અને અહીં શા પ્રજને આવ્યા છે? કુલીન કાંતા પર પુરૂષની સાથે કદાપિ એકાંતને પ્રસંગ ન લે. એ મર્યાદાને અનાદર કરતાં તમે તમારા કુળને કહી દીધું છે. હિની–શિરદાર પ્રેમની તરસી આ તરૂણી આપની પાસે પ્રેમની ભિક્ષા માગવા આવી છે. મંત્રી—“અરે! પૂર્વના પરિશ્ય વિના એકાએક પ્રેમની માગણી કરનાર તું કઈ કપટી કામિની લાગે છે. મોહિની—નામદાર! આપ ગુસ્સે ન થાઓ હું જેકે વ્યવ હારની દૃષ્ટિએ વેશ્યાવૃત્તિમાં જીવન ગાળું છું. છતાં ગમે તેવા હલકા પુરૂષની સાથે કામચેષ્ટા કરીને મેં મારી જીંદગી બગાડીનથી. મંત્રી અરે પણ વેશ્યા પ્રેમની તરસી થાય, તે ન મૂતો ભવિષ્યત્તિ” તમે માત્ર મારા શેઠને સપડાવ્યું છે, એટલું જ બસ છે.” એમ કહીને મંત્રી ક્ષણભર મૌન રહ્યો. આ વખતે વેશ્યાએ વિકારજનક કેટલાક ચાળા ચાલુ કર્યો. તે હાથ ઉંચા કરી પિતાની કાળી નાગણ જેવી વેણુ બાંધતાં સ્તન બતાવવા લાગી, અંગ મરડવા લાગી, વારંવાર પોતાની અણીયારી આંખે કટાક્ષ પાત કરવા લાગી, કંચુકીની કસ બાંધતાં તે પોતાના નિંતંબ અને જઘનનો ભાગ બતાવવા લાગી. આવી તેની અસભ્ય ચેષ્ટા જતાં મંત્રીથી બેલ્યા વિના રહેવાયું નહિ. તરતજ તે તિરસ્કાર બતાવતાં બોલ્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૭૫) અરે મદમાતી માનિની કામની ચેષ્ટાથી કમનશીબ બની ગયેલી કુલટા! હું પરસ્ત્રીના પડછાયાને પણ અડક્ત નથી. ઇંદ્ર કદાચ પિતાની અસરા મોકલે, તો પણ હું તેને પાષાણુની પૂતળીજ સમજી લઉં પર પ્રમદાના પાશમાં પડનાર પુરૂષ કેવી અધમ અવસ્થા ભેગવે છે, તે હું સારી પેઠે જાણું છું. તારા ચાળાની ચતુરાઈ અહીં નકામી છે. પરઝા ગમનથી પરમાધામીને વશ થતાં કેવી વિટંબના ભોગવવી પડે છે, તે વાકય મ ર સ્મરણમાં છે– " भरकणे देवदव्वस्स, परइत्थी गमणेण च । सत्तमं नरयं जंति, सत्तवारा य गोयमा"। એટલે–દેવદ્રવ્યનું ભક્ષણ કરવાથી હે ગેમ સાત વાર સાતમી નરકે જવું પડે છે. માટે હે નિર્લજજ નારી તું તારે રસ્તે ચાલી જા. સિંહને છ છેડવામાં સાર નહિ નીકળે.” મંત્રીના આવા અનાદરથી મેહિનીના મુખપર કંઇક નિરાશાની સ્પામતા છવાઈ ગઈ તેના મનોરથની માળા અચાનક તૂટી ગઈ એટલે કંઈ પણ ન બેલતાં તે તરત પાછી વળી અને ખેદ પામતી તે પિતાના ઘરે પહોંચી ગઈ. Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ મ ( ૧૭૬) પ્રકરણ ૧૦ મુ :0: Jain Educationa International આફતના આંચકે. × 7 સ માર: જોડવ્યક્તિ, येनेयं भवितव्यता | छाka forests. યતે નાતુ નસ્તુમિઃ ” | હા ! એવા કોઇ મંત્ર તંત્રના એકે પ્રકાર નથી કે જેનાથી પ્રાણીએ પાતાના દેહની છાયાની જેમ કાઇ રીતે વિતવ્યતાને ભેદી શકે, અર્થાત્ તે આળ ગાય તેવી નથી. એકદા પુરંદર રાજા અંધારી રાતે શ્યામ વેશ પહેરીને નગર ચર્ચા જોવા નીકળ્યેા. એક પ્રહર રાત્રિ વ્યતીત થઈ હતી કેટલાક નિશ્ચિત લેાકેા ઘસઘસાટ નિદ્રા લેતા હતા. છતાં ઘણે ઠેકાણે લેાકેાની વાતા સંભળાતી હતી. કેટલાક ચિંતાતુર લેાકેા પેાતાના દુ:ખની વાતા આપસમાં કરતા હતા. આ વરસ દુષ્કાળના હોવાથી ધંધા રાજગાર વિના કૈક ગરીબ મજુરા ચિંતાને ચકડાળે ચડયા હતા. ખેતીવાડીનું કામ ન હોવાથી આજે હજારા ગરીબોને આવતા દિવસના ગુજરાન માટે કાળજી For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૭) થતી હતી. રાજા પણ ખાસ પ્રજાની દાઝથીજ આજે તેના દુઃખડાં સાંભળવા નીકળી પડયે હતો, અને પોતાનાથી બની શકે તે તે દુઃખ ટાળવાની પણ તે ઉમેદ ધરાવતે હતે. પ્રજાના સુખેજ તે પોતાને સુખી સમજતો હતો. પ્રજા દુઃખના રાદડાં રેતી હોય અને રાજા પિતાના અંત:પુરમાં આનંદ કરતો હોય-એ રાજાની પ્રજા તરફની બેદરકારીને તે તિરસ્કાર હતો. નાથ! આવતી કાલે ખાવાને ઘરમાં ધાન નથી, તેમ પૈસાની સગવડ પણ નથી, તો ગુજરાન ચાલે તે કંઈ ધંધે શોધી કહાડે. આપણે તો કદાચ એક વખત કાચું કહું ખાઈને પણ ચલાવી લેશું, પણ આ નાના બાળકોને પેટ પુરતું આપ્યા વીના કંઈ ચાલશે? એક ગરીબ સ્ત્રીએ પોતાના પતિને કહ્યું. પ્રિયા! તારું કહેવું સત્ય છે, પણ હાલમાં દુષ્કાળને લીધે બહારના ગરીબ લોકે ઘણું આવી ગયા છે, તેથી ઘણાને તો મજુરીનું કામ જ હાથ લાગતું નથીવળી તે એટલું બધું સસ્તુ થઈ ગયું છે કે એક માણસ આખો દિવસ કામ કરે તો તે પિતાના પેટ પુરતું જ માંડ પેદા કરી શકે તેથી મને તે કશુ સુજતું જ નથી. પુરૂષે નિરાશા બતાવી. ત્યારે શું ભીખ માંગવાનો ધંધે હાથ ધરીશું? “અરે! ના, ના, ઘર ઘર ભટકીને ભીખ માગવી એ મોટામાં મેટી નીચતા છે.” સાચું, પણ લાંઘણ કરવી કંઈ પાલવશે ? છોકરાઓની અરરાટી ગેબી ગેળા જેવી વાગ્યા કરે છે.” આડા ! હમણા કોઈ એવો નવીન ધ પણ ચાલુ થત નથી, કે જ્યાં મજુરી કરીને બાળકોને બચાવીએ.” અરે! આ બાળકે તે બિચારા દરરેજ દુબળા બનતા જાય છે. તેમને એકવાર માંડ ખાવાનું આપી શકુ છું.” Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮). અહા! આ મારી સ્ત્રી માંદી પડી છે, તેને દવા તો દૂર રહી પણ કાંજી મળવી મુશ્કેલ થઈ પડી છે, અરે રે કામ વિના કયાં જઈએ અને શું કરીએ ?’ ' આ મારી બેરી બિચારી હજી હમણાજ સુવાવડમાંથી ઉઠી છે. તેનું બચ્ચું નાનું છે ખાવા ધાનના સાંસા છે. તેથી ધાવણ વિના તે બિચારું પુષ્પ કરમાય છે. - “અરે! આ મારા વૃદ્ધ માબાપની સેવા તે હું શી રીતે કરૂ ? ધંધા વિના કયાં જઈને માથું ફોડું ? અહા ! કેવો વસમો વખત આવ્યે છે?” એ પ્રમાણે શેરીએ શેરીએ ફરતાં, ગરીબોના ઝુંપડામાં થતી ચચા રાજાના સાંભળવામાં આવી તેથી તેના અંતરમાં દયા ઉભરાઈ આવી તરતજ તે પાછા વળે અને પિતાના એકાંત ભવનમાં આવીને વિચાર કરવા લાગ્યો કે –“ અહે! હું કેટલે બધે પ્રમાદી કે પ્રજા આટલી બધી પીડાય છે, છતાં તેના દુ:ખ ટાળી શક્તા નથી. જે પ્રજાને આમ પીડાતી જોઈને તેના સંકટે શમાવી ન શકું તો હું પ્રજાપાલના પદને લાયક જ ન ગણુઉં પ્રજાનું પાલન કરવાની જે પ્રતિજ્ઞા કરવી એજ રાજાઓનું રાજત્વ છે. કહ્યું છે કે “વિ રાખો, स्वर्गद्वारमनर्गलम् । - ચહાત્મનઃ પ્રતિજ્ઞા , प्रजा च परिपाल्यते" . એટલે--રાજાઓનું એજ સ્વર્ગદ્વાર કહેવાય છે કે પ્રજાને પુત્રવત્ સંભાળવાની જે પ્રતિજ્ઞા કરવી. પ્રજાના સંકટ સમયે સુખની ઈચ્છા ધરાવનાર અથાત વૈભવમાં લુધ રહી પ્રજાની સામેન જેનાર રાજા મહાપાપી કહે, Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ (૧૭) વાય છે. જેમ ધર્મને છ ભાગ રાજાને મળે છે, તેમ પિતાની ફરજ ન બજાવનાર અવની પાલને અધર્મનો છો ભાગ પણ મળતું રહે છે. રાજનીતિમાં જણાવ્યું છે કે “ નાના પડમા.. राज्ञो भववि रक्षितुः। अधमदिपि पडभागो ગાયત્તે જ ક્ષતિ” | એટલે--રક્ષણ કરનાર રાજાને પ્રજાના ધર્મનો છઠ્ઠો ભાગ મળે છે, પરંતુ રક્ષણરૂપ પિતાને ધર્મ જે તે ન બજાવે, તે પ્રજાના અધર્મનો છઠ્ઠો ભાગ પણ તેને મળે છે. પ્રજા અત્યારે કેવી સ્થિતિ ભોગવે છે? તેને કેવા સાધનની જરૂર છે? ક્યા કરને જે તેને વધારે પડતે થશે? ખેડુત વર્ગ સુખી છે કે કેમ? અધિકારીઓ અધવચ કે અન્યાય કરીને પ્રજાને સતાવતા તો નથી ? તેને બરાબર ન્યાય મળે છે કે નહિ? પ્રજા મને હાય છે કે કેમ? મા અપવાદ તે નથી બોલતી ? આ બધી બાબતોને રાજાને વિચાર કરવાનો હોય છે. રાજાની જેટલી ઉંચી પદવી છે તેટલી જ તેનાપર મેટી જવાબદારી રહેલી છે. કારણ કે– “ના પુરવધૂનાં, राजा चक्षुर चक्षुषाम् । राजा पिता च माताच सर्वेषां न्यायवत्तिनिम्" ।। એટલે –જેઓ શરણ રહિત હોય, તેમનું શરણુ રાજા છે. ચક્ષુ હિતને માટે રાજા નેત્રરૂપ છે તથા ન્યાયમાગે ચાલનારા, સર્વ કેઈને માટે રાજા માતપિતા સમાન છે. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ (૧૮) પ્રજાને કરના બેજાથી ગમે તેમ દબાવીને પિતાના ભંડારની વૃદ્ધિ કરવી અને વખત આવે ત્યારે પણ તે તીજોરીના તાળ બંધ જ રાખવાં એવા સ્વ.થી રાજા પ્રત્યે પ્રજાને પ્રેમ ભાવ વધતે. નથી અને પ્રજાના આશીર્વાદ ન મેળવનાર નરપતિ છેવટે પાયમાલ થાય છે. છે. રાજનીતિમાં કહી બતાવેલ છે કે પનાનાં પાન , स्वर्गकोशस्य व धननम् । વિડ ધર્મનારાય, पापा यायशसे स्थितम् " ।। એટલે–પ્રજાને પ્રીતિપૂર્વક પાળવાથી રાજાના સ્વર્ગ કેશ ( ભંડાર ) માં વધારે થાય છે. પરંતુ તેને સતાવવાથી ધર્મને નાશ, પાપ અને અપજશ ઉપસ્થિત થાય છે. પ્રજાની આબાદીમાંજ રાજાની આબાદી સમાયેલી છે. જ્યાં કંગાલ પ્રજા હોય, ત્યાં રાજાને પણ શું મળી શકે. વૃક્ષનું પિષણ કરવાથી જેમ મીઠાં ફળ મેળવી શકાય છે. તેમ પ્રજાના પિષણથી રાજા પિતાની આબાદીની ચાહના સફળ કરી શકે છે. કહ્યું છે કે “પાર્થ વૃત્તાન, पालयेद्यत्नमास्थितः दानमाना दितोयेन, એટલે–ફળ ધનની ઈચ્છા રાખનાર રાજાએ તેને બહુજ યત્ન પૂર્વક સંભાળવા જોઈએ. માળી જેમ છોડવાને જળસિંચન કરી તેનાથી ફળ મેળવે છે. તેમ રાજાએ દાન, માનાદિકથી લોકોને સંતોષીને ઉદયની આશા રાખવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ (૧૮) આવી રાજનીતિની ઉપેક્ષા કરી પ્રજાને બચાવ નહિ કરું, તે પછી મારે રાજ સિંહાસન પર બેસવું જ યંગ્ય નથી. જે હજારે માણસેનું મારથી પિષણ ન થઈ શકે અગર ધનના લેભથી તેવા લોકોની હું દરકાર મૂકી દઉં, તે પિતાની ફરજ બજાવનાર એક સામાન્ય પુરૂષ મારા કરતાં હજાર દરજજો સારે કારણ કે “ઘરમેળ સાનેન, राजन्ते राजनन्दनाः। એટલે–પરાક્રમ અને દાનથી જ રાજાઓ શોભા પામે છે. બસ, આવા વિષમ સમયમાં મારે પ્રજાની પૂરતી સંભાળ રાખવાની છે. એમ વિચાર પૂર્વક નિર્ણય કરીને પુન: તે પિતાને ઉદેશીને કહેવા લાગ્ય અરે ! પુરંદર ! બિચારા ગરીબ લેકે આવતી કાલના ગજરાનની કાળજી કરતાં ઉજાગરા કરે અને તું રાજભવનમાં કસમ જેવા કે મળ પલંગમાં આરામ કરે ! પ્રજાજનો પિતાના વહાલા બાળકોને બે વખત પૂરું ખાવાનું ન આપી શકતા હોય અને તે વિવિધ રસવતીને સ્વાદ લઈને મગરૂર થાય ! અરે ! પ્રજાપાલના નામને ધરાવનાર ! બસ, હવે તારા ખજાનાના દ્વાર ખુલા મૂકી દે, પ્રજા સુખી હશે તે જ તને સ્વર્ગીય સુખનો સ્વાદ મળી શકશે. જે લક્ષમી દુ:ખથી તપ્ત થતા જનોને શાંત કરવામાં ઉપયોગી ન થાય, તે ધન માટીના કરતાં પણું નકામું છે. કારણ કે-- “ક્ષેત્ર ક્ષતિ રંજા, સૌથં પૂરી જાન રક્ષા , दन्तात्त तृणं प्राणान्, ન િનિપજા” | Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ (૧૮૨ ) - એટલે—ઓળું ક્ષેત્રની રક્ષા કરે છે. ધ્વજા મહેલની રક્ષા કરે છે. રાખ ધાનની રક્ષા કરે છે. અને દાંતે ચાવેલા તૃણ-ઘાસ પ્રણને બચાવે છે, તે ઉપકાર વિનાને પુરૂષ તે કરતાં પણ નકામે છે. અહો ! એક કવિએ શેષનાગને ઉદેશીને ઠીક કહ્યું છે– युक्तोऽसि भुवनमारे, मावक्रां कन्धरां कृथाः शेष !। त्वय्येकस्मिन् दुःखिनि, વિતાનિ મેનિન મુનિ” | એટલે –હે શેષનાગ ! પૃથ્વીને ભાર ઉપાડવામાં તું નિયુક્ત થયેલ છે. માટે તારી ડોકને વાંકી વળીશ નહિ, કારણ કે કદાચ તને એકને દુઃખ થતું હશે. પણ તારે લીધે જગત સુખી રહે છે. અરે! કદાચ મને ધનને મેહ હેવાથી દિલમાં દુઃખ લાગશે, પણ પ્રજાજને સુખી થશે–એજ મને મેંટે લાભ છે. પ્રજા હોય તો જ રાજા છે, પ્રજા ન હોય તે રાજાની શી જરૂર હાય? બસ, હવે તો મારે આ એક ભીષ્મ પ્રતિજ્ઞા લેવી જોઇએ કે પ્રજાપર સંકટ આવતાં મારી તીજોરીનું બારણું ઉઘાડી દેવુ અને સંગ્રહ કરેલા ધનનો સદુપયોગ કરવો. એ પ્રમાણે વિચારમાં ને વિચારમાં પ્રભાત થયું. રવિરાજે ઉદયાચલના શિખર પર આવીને જગતને જગાડયું, પક્ષીઓ, તરફ કાલેલ કરવા લાગ્યા. ભકત જને ભકિતમાં જોડાયા, વિદ્યાથીઓ અભ્યાસનો ઘોષ કરવા લાગ્યા અને દાતારે દીન જનાને દાન આપવામાં સામેલ થયા આ વખતે એક વિદ્વાન બ્રાહણ નીચેને કલેક બેલો રાજમહેલ પાસેથી નીકળે– રાને શ્રાધ્યતાં યાન્તિ, पशुपाषाणपादपाः। Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૮૩) दानमेव गुणः श्लाध्यः, વિમળfમઃ” | ગીતિ– પશુ પાષણને વૃક્ષ, જુઓ જગતમાં દાને વખાણાયે; એ સગુણની તોલે, બીજા કેટિગુણ પણ નવ થાયે, પ્રભાતના સમયે તે વિપ્ર રવીના આલાપમાં એ લેફ બોલતે જતા હતા. રાજા તે વખતે પૂર્વના વિચારમાં હતા. એવામાં એ લેક કાને અથડાતાં તે તરત સાવધાન થઈ ગયે. પિલા બ્રામ્હણને પણ ઉદેશ પણ કેવળ રાજાને સંભળાવવાને હત તેથી વારંવાર એક એક ચરણ લલકારીને તે ભરવી રેલાન કમળ સ્વરથી ગાવા લાગ્યા. તેણે રાજ મહેલ આગળ પાંચ સાતવાર ગમનાગમન કર્યું, રાજાએ એ લેક બરાબર સાંભળી લીધો એટલું જ નહિ પણ તેણે પિતાના અંતરમાં પણ તે ઉતારી દીધો. આ લેકથી રાજાની પૂર્વના વિચારને પોષણ મળ્યું એટલે તેજ દિવસે તેણે એક જાહેર સભા અને તેમાં રાજ્યના તમામ અમલદારે ઉપરાંત પ્રજાના આગેવાનેને આવવાન આમંત્રણ કર્યું. તે વખતે અનાજના વેપારીઓને તે ખાસ આ મંત્રણ કરવામાં આવ્યું હતું. સભા ભરવાનો હેતુ માત્ર લોકોના જાણવામાં એટલેજ આવ્યા હતા કે–પ્રજા વર્ગની કેટલીક હલચાલ કરવાની છે. વખત થતાં સંખ્યાબંધ લોકો હાજર થયા અને રાજા પણ અવને ઉંચા આસન પર બે . અમલદાર વર્ગ તથા પ્રજાજને બધા રાજાના વિચાર સાંભળવાને ઉત્સુક થઈ રહ્યા હતા. લેકેની ઉત્સુકતામાં રાજાએ જણાવ્યું કે - “ આજે દુષ્કાળથી મારી પ્રજાને મોટે ભાગ પીડાય છે. તેમને સંકટમાંથી બચાવી લેવા એ મારી રાજા તરીકેની ફરજ Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) છે અને તમારી આગેવાન તરીકેની ફરજ છે. હવે તેને માટે આપણે ક્યા રસ્તે લે-એ પ્રથમ વિચારવાનું છે. ગરીબ લેકને કંઈપણ ઉદ્યમ વિના તેમને ગુજરાન પૂરતું આપવું–તે તેમના ભવિષ્યના જીવનને નિર્માલ્ય બનાવવાનો રસ્તો છે. માટે એવું એક પ્રજા ઉપયોગી કામ ચાલુ કરવું જોઈએ કે જેથી લોકોની રછ ચાલે અને વિષમ વખત તેઓ સુખે ઓળંગી જાય. તે સિવાય અનાજના વેપારીઓને મારે એક સૂચના કરવાની છે. આવા વખતનો મામલો જોઇને ધાનના લેભે તેઓ ધનના બમણું કે ત્રણ ઘણું ભાવ વધારી દે. તે ગરીબને મહામુશ્કેલી થઈ પડે. તે તેમણે બધા સાથે એક મત થઈ, જુજ નફે વધારતાં દરેકમાલના ભાવ બાંધી દેવા. તે ભાવ કરતાં વધારે કોઈ લઈ ન શકે એટલી ઉદારતા વેપારીઓને પણ બતાવવાની જરૂર છે. સિવાય કેટલાક રેગી, અશક્ત કે વૃદ્ધ જનો કે જેઓ ગરીબાઈને લીધે ગુજરાન ચલાવવાને અસમર્થ હોય, તેમને માટે એક રડું ચાલુ કરવું. ત્યાં આવીને તે લોકો ખાઈ જાય, તથા વસ્ત્રોને માટે પણ સાધારણ સગવડ કરી આપવી. હવે ઉદ્યમને માટે હું એવા વિચારપર આવ્યો છું કે-નગરના ત્રણ દરવાજે જેમ મેટા તળાવે છે તેમ ચોથા દરવાજાની બહાર એક મેટું તળાવ ખોદાવીએ, તેમાં જેટલા માણસે આવે, તે બઘાને કામે લગાડવા, અને ત્યાં પૈસા રેકડા કરતાં અનાજને ભેટે જ રાખવે, તેમાંથી તેમને જ પ્રમાણે આપ્યા કરવું. હું નથી ધારતો કે આ બાબતે તમને અરૂચતી થાય. વળી કઈ પણ શ્રીમંત પર દબાણ ન કરતાં તેની ઈચ્છાનુસાર રકમ ભરી આપે. એમ શહેરમાં જે રકમ થાય, તે ઉપરાંત જે કાંઈ ખર્ચ થશે, તે રાજ્યની તીજોરીમાંથી આપવામાં આવશે. પુરંદર રાજાના એ વિચારને પ્રજાજનેએ પ્રેમ અને પ્રદ થી વધાવી લીધા અને ચેડા જ વખતમાં તે કામ ચાલુ કરવામાં આવ્યું. હજારે લેકની રેજી ચાલુ થઈ. તેથી ગરીબ મજુર Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૮૫) રાજાને અંતરથી આશીવાદ આપવા લાગ્યા. પ્રજાને રાજા પર પ્રેમ વધવા લગ્યે રાજા પિતે જ્યારે લાખ રૂપીયા પ્રજાને માટે ખર્ચવા તૈયાર થયે ત્યારે પ્રજામાંના શ્રીમંત આગેવાનોથી હાથ લંબાવ્યા વિના કેમ બેસી રહેવાય? એટલે નગરજનો પણ પિતાની શકિત પ્રમાણે તેમાં ફાળો આપવા લાગ્યા. રસેડામાં પણ હજારે માણસોને ભેજન મળતું, તેથી ગરીબાઈની ગમગીની લોકમાં શોતી થવા પામી. આથી નાના મોટા સૌ કોઈ રાજાની એકી અવાજે પ્રશંસા કરવા લાગ્યા. એક દિવસે તળાવ ખોદતાં ખોદતાં જમીનમાંથી એક ત્રાંબાનું . પણું નીકળ્યું, તેમાં કટાઈ ગયેલા કેટલાક વર્ષો જણાતા હતા. ખાદનાર માણસેએ તરતજ જઈને પડ્યું રાજાને અર્પણ કર્યું. ચિતરફ તપાસ કરી જતાં તે પુરાતન લાગતું હતું, તેના પર જે કે કાટના થર બાઝી ગયા હતા, છતાં તેમાં બારીકીથી નીહાળતાં અસ્પષ્ટ વણે માલુમ પડતા હતા. રાજાએ તેને લાગેલ કાટ બધો દુર કરાવ્યું, એટલે તે વર્ષો બરાબર જોવામાં આવતા હતા, આથી રાજાને કંઈક આશ્ચર્ય થયું, અને તેણે સભામાં કેટલાક પંડિતાને બેલાવી લીધા, તેમને તે તામ્રપત્ર બતાવતાં કઈ અજાણું લાપી હોવાથી તે વિદ્વાને વાંચી શક્યા નહિ. તેથી તે રાજા વધારે અચંબો પામે, અને તેમાં શું લખેલું છે, તેને પત્તે મેળવવાને તેણે દઢ નિશ્ચય કર્યો. વળી તેને એમ પણ લાગ્યું કે—લીપી પુરાતન હોવાથી તે તામ્રપત્ર પુરાતન છે, એટલું જ નહી પણ તેમાં કંઈક લખાણ પણ સહેતુક હોવું જોઈએ. તે પત્રને છેડે ચોતરફ કંઈક કર અને કારીગરી જોવામાં આવતી તેથી એમ ભાસ થતું કે તે કેળના હાથે ઈરાદાપુર્વક મુકાએલ છે. આવા કેટલાક કારણોને લીધે તે પત્રનો લેખ વંચાવવા રાજા ની ઈંતેજારી વધી પડી. તરત તેણે પોતાના કેટલાક માણસને બોલાવીને ઢઢેરે ફેરવવાની ભલામણ કરતાં કહ્યું કે –“તમે સમસ્ત શહેરમાં એવી ઘોષણા જાહેર કરો કે-રાજાના તામ્રપત્રને લેખ Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ (૧૮૬) જે યથાર્થ વાંચી આપશે તેને રાજા પિતાની પુત્રી પરણવશે, એટલું જ નહીં પણ બીજી પણ સારી એવી મીલકત તેને સમર્પણ કરશે.” રાજાની આ શિખામણ ધ્યાનમાં લઈને તે માણસો મેટા રસ્તા પર ચારે કે ચૌટે તે પ્રમાણે જાહેર કરવા લાગ્યા. આથી કેટલાક શાસ્તવિશારદનો ગર્વ ગળી ગયે કેટલાક નરમ ઘેંસ જેવા થઈ ગયા અને કેટલાક પાછળથી ઉમેદવાર જાગ્યા તેમને રાજા પાસે લઈ જવામાં આવ્યા, ત્યાં તામ્રપત્ર હાથમાં આવતાં તેઓ બિચારા અવાચક જેવા થઈ ગયા તેમનાથી એક બેલ પણ એલાય નહી, વિદ્વાની આવી હાલત જોતાં રાજાના અચરજનો પાર ન રહ્યો. તે તરત જ સભા સમક્ષ બોલી ઉઠયે કે અરે આ પૃથ્વી પીઠ પર શું પુરાતન પુરૂષજ પંડીત હતા! અત્યારે શું આ સુધા વિદ્વાન રહિત થઈ ગઈ છે! આ તામ્ર પત્ર કેઈ ઉકેલી શકતું નથી? આ મારા રાજ્યમાં કેટલા બધા પંડિત વષોસન મેળવે છે પણ આજે તેમની પંડિતાઈ બધી પ્રગટ થઈ ગઈ, ઠીક છે હજી પણ એ ઉોષણ ચાલુ રાખો. વખતસર કે.ઈ દિવ્ય પુરૂષ નીકળી આવે અને મારા પ્રસાદનું તે પાત્ર થાય. એમ કહીને રાજાએ તેમને વિદાય કયા. મનુષ્ય ગમે ત્યાં જાય, પણ તેની સજજનતા કે દુર્જનતા છાની રહી શકતી નથી. પિતાના કૃત વે ઉપરથી તે તરત દેખાઈ આવે છે અતિસાર મંત્રી પોતાને સજન કહેવરાવવાને જે કે દાવે કે ડેળ કરતે ન હતો, છતાં તેના વર્તન પરથી લોકમાં તેની સજજનતા પ્રગટ થઈ તેમાં પણ મોહિનીની કસેટી પરથી ઉતરતાં તે તે શાણુ પરથી ઉતરેલા હીરાની જેમ ચીકવા લાગે મેટા વેપારીઓ તેને પુછીને કામ કરવા લાગ્યા શ્રીમંતને તેની સલાહની જરૂર પડવા લાગી. આથી તે વેપારી વર્ગમાં એક નામાંકિત ગણાત, તેના સત્ય વચનપર બધા વિશ્વાસ કરતા અને તેથી શ્રીપતિ શેઠને કોઈ જાણતા પણ ન હતા, પરંતુ મંત્રીની આંટથીજ બધે તેને વેપાર ચાલતું હતું.... Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ (૧૮૭) એક વખત બજારમાંથી નીકળતાં રાજપુરૂષો ચૌટામ ઘેષણા કરતા હતા. આ વાત જો કે મત્રીના કાને પ્રથમ આવી હતી, પણ તેણે વધારે લક્ષ્ય આપ્યું ન હતું, માજે ભર બજારમાં મેટા મોટા વેપારીઓના દેખતાં આ ઘાષણા થતી મંત્રીએ સાંભળી. તે સાંભળતાં તેના હ્રદયયની પ્રેરણા તેને તે તરફ લઈ ગઇ. પેાતાના અંતરમાં પૂર્વે એ બાબતના સકલ્પ ન હાવા છતાં પોતે તે તરફ કેમ તણાઇ ગયા, તેની કલ્પના મંત્રી પણ કરી ન શકયા. પાતાને સ્ત્રી કે રાજમાનની લાલચન હતી; છતાં તેણે બધાના દેખતાં પડહના સ્પર્શ કર્યાં. તે જોતાં બધા શ્રીમ ંત વેપારીએ આશ્ચર્ય માં ડુખી ગયા. કેટલાક પરસ્પર વાત કરવા લાગ્યા કે—“ અરે ! આ મતિસાગરની મતિને મુઆરા ઉત્પન્ન થયા છે શું ? જે ખાખતમાં મેટા પિંડતા બધા ખંડિત થઈ ગયા. ત્યાં આ બિચારા વેપલા કરનાર શુ મેથ મારશે ? ખરેખર! તે આજે હાથે કરીને પાતાની મશ્કરી કરાવશે. જો કે એ લીપિ ન ઉકેલી શકશે, તેથી રાજા કાંઇ તેનાપર જુલમ ગુજારશે નહિ, તથાપિ પાંચ માણસાના દેખતાં એની મૂર્ખાઈ પ્રગટ થશે. અરે ! હજી પણ એને તેમ કરતાં કાઇ અટકાવા, એટલું આટલેથીજ પતી જાય, ભાઇ! પણ અણે પાતે વિચાર નહિ કયો હોય ? પોતે આવા શાણા અને સમજી છતાં આવી મૂર્ખાઇ કેમકરે ? માણસ માત્ર ભૂલને પાત્ર છે. એ તેા શું પણ રામચંદ્ર જેવે. ચ લાક માણસ સેનાના મૃગ પાછળ લેાભાયે. એવી સૂઇમાણુસ ઘણીાર કરી બેસે છે. જા કે પ છળથી તેને સહન કરવું પડે, ત્યારે તે પસ્તાય છે, પણ મગ ઉથી તેની મતિને ગતિ મળતી નથી. હા, પણ એ વાર્યો વળે તેવા કયાં છે? તે પાતાનુ ખેલ્યું પળ છે. ” એ પ્રમણે જોરના વેપારીએ વિવિધ વાતા કરતા રહ્યા, તેવામાં મત્રી રાજપુરૂષો સાથે રાજ સભામાં પહોંચી ગયા. Jain Educationa International For Personal and Private Use Only " Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૮૮) રાજાએ પેાતાના ઉદ્દયમાં પ્રથમથી જ તેને સ્થાન આપ્યું હતું. એટલે મત્રીને જોતાંજ રાજાએ તેને આવકાર આપ્યા અને બેસવાને માટે આસન અપાવ્યું. પછી રાજાએ પ્રશ્ન કો કે- શું તમે તામ્રપત્ર વાંચી આપવાને ઉમેદવાર થયા છે ? મંત્રી— હા રાજન્ ! હું એ કામ મારાથી બનતી રીતે કરી આપીશ.’ આ સાંભળીને સભાસદો અધા સ્માશ્ચર્ય પામ્યા. પ્રધાન, રાજ્ય પુરાહિત, ન્યાયાધીશ અને નગરના મેાટા પદવીધર પંડિત ત્યાં બેઠા હતા, તે લાંકા પણ વિવિધ તર્ક વિતર્ક કરવા લાગ્યા અરે ! આ વણિક તામ્રપત્ર વાંચીને માન મેળવવા આવ્યા છે! અમે વેદના પારગામી અને પુરાણમાં પ્રવીણ એવા પડિતાના જ્યાં પગ સૌંચાર થઈ શકતા નથી, અનેક શાસ્ત્ર સમુદ્રમાં સ્નાન કરી શુદ્ધ થઇ નીકળેલ અમારી મતિ પણ મુઝાઈ ગઇ છે, ત્યાં આ બિચારા વેપલાની વ્હારે વિચરનારથી શુ થવાનું હતું ? હા, પણ જગતમાં બુદ્ધિ કે ઇના ખપની નથી. રોજે છે ન માળિયં, मौक्तिकं न गजे गजे " પ્રત્યેક પ તમાં જેમ રત્ન ન હોય અને દરેક મતગજમાં જેમ મેાતી ન મળે, તેમ દરેક પુરૂષને બુદ્ધિના વારસા મળતે નથી. ઘણા એવા ગુપ્ત પુરૂષષ પડયા છે કે વખત આવેજ તે પાતાની પ્રતિભાના પ્રભાવ પ્રગટ કરે છે તેવા ગંભીર પુરૂષા પગલે પગલે પેાતાની ચતુરાઇને ચાક પુરતા નથી. એ ગંભીર પુરૂષો માંહેલા આ વિષ્ણુક હાય, તેા કહેવાય નહિ. વળી કેટલાક સજ્જને મુખથી કહી બતાવતા નથી, પણ કાજ કરી બતાવે છે. કારણ કે— Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ (૧૮૯) વ દિન સાધા, न तु कंठेन निजोपयो गिताम्"। સજન પુરૂષે પિતાની ઉપયોગિતા કંઠથી કહેતા નથી, પણ સાક્ષાત કાયદ્વારા બતાવી આપે છે. ઠીક છે, જે હશે, તે ઘડીવારમાં સૌના જોવામાં અને જાણ વામાં આવી જશે. રાજાને પણ એ એક મોટું કૌતુક થઈ પડ્યું આ એક સામાન્ય વણિક મેટી પંડિતાઈના પાટલે આવીને બેસે–એ તે ચમત્કારની હદ જ કહેવાય એમ તર્ક કરતાં રાજા બેલ્યા વિના રહી ન શ – અતિસાગર!શું તમે એ પત્ર ઉકેલવાની ઉમેદ પાર પાડી શકશે? મંત્રી–“હા, અને તેને માટે તમારું વચન પાળવાને તમારે પણ સજજ થઈ રહેવું પડશે.” આ હિમ્મતભર્યા તેના વચનથી રાજા તેમજ સભાસદો બધા ચકિત થઈ ગયા. પછી રાજાએ તે તામ્રપત્ર મંત્રીની આગળ મૂક્યું મંત્રીએ તે હાથમાં લીધું અને થોડીવાર તે વિચિત્ર વણે તરફ આમતેમ નજર દોડાવી. છેવટે બધા સભાસદના સાંભળતાં તેણે રાજાને કહ્યું કે રાજન ! આ પત્ર જે સ્થલે પ્રગટ થયેલ છે. ત્યાંથી એક હાથ દર પૂર્વ દિશામાં કેડ સુધી જમીન ખોદતાં એક મોટી શિલા આવે છે, તેની નીચે સાડી બાર કટિ સેનૈયા ભરેલા છે. બસ, રાજેદ્ર! આ શિવાય પત્રમાં વિશેષ કંઈ નથી. તે કોણે રાખેલ છે અને તેને હકકદાર કોણ હેઈ શકે, તેવું કશું લખેલ નથી.” આ બાબત સાંભળતાં બધા આશ્ચર્ય પામ્યા. અને તે વાત સાબીત કરવાને રાજા તેમજ બીજા ઘણા લોકો તળાવપર ગયા. ત્યાં મંત્રીના કહ્યા પ્રમાણે જમીન ખોદાવતાં એક મોટી શિલા Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) આવી કે જે પચાશ માણસેથી ફેરવી શકાય તેવી ભારે હતી. તે ફેરવતાં નીચે તાંબાના પાત્રેમાં ભરેલા બરાબર સાડી બાર કેટી સેનૈયા નીકળ્યા. તે જે બધા હર્ષિત થયા. જે વસ્તુને બીજે કોઈ હકકદાર સિદ્ધ ન થાય, તે વનો માલીક રાજા થઇ શકે એમ લોકેના એકમતથી અને રાજ્યના કાયદાથી તે સેનૈયા જ ભંડારમાં લઇ જવામાં આવ્યા. આ કામથી મંત્રીની ખ્યાતિ ઘેર ઘેર ગવાઈ રહી. તેની અજબ પ્રતિભાથી પંડિત પણ નતમુખ થઈ ગયા. રાજાનું તેના તરફ બહુમાન થયું. - આ ખબર નગરના ચારે ખુણામાં વીજળીના વેગે ફરી વળ્યા અને તે સાથે અંતઃપુરમાં પણ પહોંચી ગયા. જે સાંભળતા રાજપત્ની ગંભીર વિચારમાં પડી ગઈ. તેના કમળ જેવા મુખ પર બેદની છાયા છવાઈ ગઈ. એવામાં રાજાનું ત્યાં અચાનક આવવું થયું. રાણીને શોકાતુર જોઈને રાજાએ પૂછ્યું–પ્રિયતમા! આજે, તમારું હસમુખું વદન કેમ શ્યામ રેખાએ થી ચિત્રા ગયું છે? શું કોઈ અપ્રિય થવા પામ્યું છે? - “ પ્રાણનાથ! આપણું સૌભાગ્ય સુંદરી શુ એક વણિકને આપવા ધારી છે? શું રાજહંસી કાકની સાથે શોભે? ” ગણીએ ખેદનું કારણ કહી સાંભળાવ્યું. “ પ્રિયા ! મારૂં બહાર નીકળેલ વચન કદિ ફરે તેમ નથી, તેણે ઉપરથી મૃગચર્મ ઓઢેલું છે, પણ અંદરથી તે સિંહ છે.” રાજાએ ધીરજ આપતાં કહ્યું. આ “પણું નાથ! કે મહારાજાના અંતઃપુરને શોભાવે તેવી રતિ સમાન રૂપવતી આ રાજકન્યા વણિકના ઘરમાં જઈને શુ. મહાલશે ? આ તો કાગને કઠે મેતીની માળા જેવું થાય છેરાએ પુન: પિતાનો ઉગર કહાયે. આ વખતે સૌભાગ્યસુંદરી કબાટની પાછળ છુપી રહીને બધું સાંભળતી હતી ઉપરની વાતડીત સાંભળતાં તે ચિંતવવા લાગી કે- મારી માતા વૃથા ખેદ કરે છે પિતા એક વચની છે Jain Educationa International For Personal and Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૯૧) તે પેાતાનું વચન ઢિ ફેરવે તેમ ની લેાકેાની સમક્ષ ઢંઢેરામાં તેણે જાડેર કરી દીધુ. એટલે હવે હું તેની થઇ ચુકી. માટે આ વાતનું' સમાધાન હું સ્વમુખેજ કરી દઉં એટલે માતાના મનના ખેદ ટળી જાય.' એમ ધારીને રાજકન્યા તરતજ ત્યાં આવીને કહેવા લાગી કે— માતાજી કે તમે ખેદ શાને કરેા છે? પ્રજા સમક્ષ એકવાર જે વચન મહાર પડી ગયું છે તે હવે વાળ્યું વળે તેમ નથી પિતાજીએ મારે માટે જે પતિ પસંદ કર્યા તે મારે મત્તુર છે, તે ગમે તેવા હાય તા પણ મારે તેમાં આનાકાની કરવાની નથી મારા ભાગ્યમાં જેમ લખાયું હશે તેમજ થશે. પુર્વે મયણાસુંદરી ના દૃષ્ટાંતથી સમજી શકાય છે કે પિતા કદાચ આગ્રહથી ગમે તેને પરણાવવા તૈયાર થાય તો પણ કન્યાએ પેાતાની મર્યાદાને લેપ ન કરવા મારે પિતાનું વચન માન્ય કરવું છે. માટે તમે આવા પ્રસ ંગે દિલગીરી ન મતાવા. સૌભા યસુંદરીના આ વચનથી રાણીનું મન શાંત થયું અને રાજાનું મન પ્રસન્ન થયુ પછી રાજાએ મંત્રીને કહેવરાખ્યુ કે અમુક દિવસે લગ્ન કરવાના છે માટે તમારે જોઇતી ચીજમ ગાવી લેવી મંત્રીએ શ્રીપતિ શેઠને બેલાવીને તેને તમામ હિસાબ સોંપી દીધા અને પેાતે નિવૃત થયા. હવે રાજ્યના કેટલાક અમલદારો મત્રિને લગ્નને મ ટે સામેલ થયા. રાજાએ પોતાના એક સુંદર મહેલ કહાડી આપ્યા. નેિ લગ્નમાં જે કાંઇ ખર્ચ થાય તે રાજ્યના ખજાનામાંથી આપવાનું હતું. એવી રાજાની સખત ભલામણ હતી. રાજાએ માગ ઉત્સાડથી એક સુશેભિત મંડપ ઉભા કરાવ્યા. તેમાં રાત્રે એક તરફ ધવલ મંગલ, ગાનારી સીએની બેઠક, એક તરફ વિધ વજિંત્રા અને ગીત ગાન ચાલતાં એક અજુ નાટક અને એક માજી આ નારગ્રહસ્થા 1 સત્કાર આપવાની ગોઠવણ કરવામાં આવી હતી. એ રીતે આઠ દીવસ આનંદ મહાત્સવ વ અહીં મત્રિના ઘરે પણ તેવીજ ધામધુમ ચાલુ થઇ. એ રીતે શુભ મુહુતૅ રાજાએ પાતાની Jain Educationa International For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ (૧૯૨) પુત્રી સૌભાગ્યસુંદરી મંત્રીને પરણાવી અને કન્યાદાનમાં તેણે ધણી ધન સંપતિ મંત્રીને અર્પણ કરી બસ અંતિસાગર મંત્રી હવે વણી મટીને રાજાનો જમાઈ થઈ બેઠા. આ બધી હીલચાલ નજરે જોતાં શ્રીપતિ શેઠના આશ્ચર્યની સીમા ન રહી તે પોતાના અંતરમાં વિચાર કરવા લાગ્યો કે – અહી એક દીવસે મારા હાથનું દાન લેનાર અને મારો વાણોતર થઈ કામ કરનાર અતિસાગર આજે રાજાનો જમાઈ થઈ ગયો. અટલે હવે તો મારે શિર નમાવીને તેની મહેરબાની માગવી પડશે. અરે મનુષ્યના ભાગ્યની પોથીમાં શું શું લખ્યું છે, તે કઇ ઉકેલી શકતું નથી. ખરેખર ભાગ્ય પાંસરું-ચળકતું હોય ત્યારે જ માણસ અણધારી આબાદી પામી શકે છે કારણકે– પર્ધ મંત્રપાઠું , નક્ષત્ર વેતા भाग्यकाले प्रसीदन्ति, दुर्भाग्ये यान्ति विक्रियाम् " ॥ એટલે –આષધ, મંત્રવાદ, નક્ષત્ર કે ગૃહદેવતા-જ્યારે ભાગ્ય ચડતું હોય, ત્યારે પ્રસન્ન થાય છે, પણ દુભાગ્યનો ઉદય થતાં તે પ્રતિકૂલ થઈ પડે છે. એ દૈવને અકળ ન્યાય છે આવતી કાલે એ રંકમાંથી કોને રાજા બનાવશે અને શજામાંથી કેને રંક બનાવશે તે કળી શકાતું નથી. જેઓ દુદેવના પગતળે દબાઈને માથું ઉંચે ન કરી શક્તા તે સદ્ભાગ્યની સુપ્રસન્નતાથી રાજ્યના માલીક બની ગયા અને જેઓ પિતાની હાંકલથી ધરાને ધ્રુજાવી હજારેને હંફાવતા, તે દુર્દેવના ચક્રમાં આવતાં ભીખારીની હાલતે ભટકતા થઈ ગયા જે સુખ હજારેના જાનની ખુવારી સાથે રકતની નદીઓ વહેવડાવીને પ્રાપ્ત થાય અનેક કળા કૌશલને જાણ્યા પછી પણ ભાગ્યેજ જે સુખ સાંપડી શકે તેમજ રાજભવને જન્મ લેતાં પણ જે સુખ મળે કે ન પણ મળે, તેવું સુખ અતિસાગરને વિના Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ (૧૯૩) પ્રયાસે, વિના કટે અને કેઈને પણ કંઈ ઈજા ક્યા વિના પ્રાપ્ત થયું છે. એનું ભાગ્ય અત્યારે સુર્ય કરતાં પણ વધારે ચળકતું થયું છે. એના પિબાર પાશાને મારાથી પહોંચી શકાય તેમ નથી મનુષ્ય ગમે તે ધારે, પણ આખર કરવું તે દેવના જ હાથમાં છે.” એમ ચિંતવીને શેઠ કંઈક સંતોષ અને કંઈક ઈર્ષા પાપે. શ્રીપતિ શેઠ પાસે હવે કઈ બહેશ વેપાર ખેલનાર ન રહ્યો, એટલે તે કામ તેણે પોતાના હાથમાં લીધું. તેથી તેને મહિનીને મેહ કંઈક ન્યુન થવા લાગ્યા. વેપારની ભાંજઘડમાં પડતાં તે રેજ તો શું પણ આઠ દિવસે એકવાર મેહિની પાસે જવા પામતે, એટલે તેણે પણ શેઠની મોટી આશા મુકી દીધી. મતિસાગરે વેપાર એટલે બધો વધારી મુક્યો હતો કે તે બધા પર સંપુર્ણ દેખરેખ રાખવા જતાં પણ શેઠને મુશ્કેલી આવવા લાગી. જ્યારે તે વધારે ગુંચવાયે ત્યારે મોહિનીને મનથી પણ રજા આપી દીધી, એટલે ત્યાં જવાનું બંધ ૨મ્યું. કેટલાક વખત પછી સારે વેપાર ખેલતાં શ્રીપતિ શેઠને અણધાર્યો માટે લાભ થયે. તેથી તેણે પોતાના વતન તરફ જવાને વિચાર ર્યો પરંતુ જતાં જતાં એકવાર અતિસાગરને મળવાની તેને ઈચ્છા થઈ. મંત્રીને માણસ મેકલીને તેણે પોતાની ઈચ્છા જણાવી, એટલે મંત્રીએ ઘણું જ ખુશીથી તેને મળવાને માટે છુટ આપી. પછી શ્રીપતિ શેઠના આવતાં તેણે સન્માન પુર્વક બેસાડયા અને સુખ દુઃખના સમાચાર પૂછયા. છેવટે મંત્રીએ જણાવ્યું કે શેઠજી! કંઈ અગત્યનું કામ હોય તો કહે, તમારે માટે મારા અંતરમાં માને છે. તમારા સહવાસથી આજે હું આ સ્થિતિને પામે છું શેઠ! કારણ વિના કાર્ય ન થાય. તમારા કારણે મારી સ્થિતિ સુખમય બની છે. જો કે તેમાં ભાગ્યની તે મુખ્યતા હોયજ છે, છતાં બાહ્ય કારણે પણ તેમાં મદદગાર થાય છે. બેલા શેઠ! મારા લયિક કામમાં હું તમને મદદ કરીશ, કહેતાં કઈ રીતે સંકેચાશે નહિ. મને અત્યારે તમારે મિત્ર સમજીને વાત કરજે.” Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૯૪) આ તેની સભ્યતા અને લાયકાતથી શેઠ બહુજ સંતુષ્ટ થયે. તેના હદયને સંકોચ કંઈક ઓછો થયે. એટલે તેણે જણાવ્યું કે “મહાશય! મારે હવે બે ચાર દિવસમાં મારા વતન તરફ પાછું ફરવું છે. આપ કંઈ કામકાજ ફરમાવે, તો તે બજાવવાને આ દાસ તૈયાર છે. આ વાત સાંભળતાં મંત્રી ગંભીર વિચારમાં પડી ગયે. વિજયસુંદરી તેના મનભવનમાં આવીને તરત ઉભી રહી. તેને ભેટવાને મંત્રીનું મન ઉસુક થયું. પિતાના ભસે તે ગણી ગણીને દિવસે ગાળતી હશે, માટે હવે તુરત તેની ભાળ લેવી જોઈએ, એમ મંત્રી નિર્ણય પર આવ્યા, તરતજ તેણે શેઠને સભ્યતાથી કહ્યું કે–“શેઠજી! તમે જે જવાને માટે તૈયાર થતા હો તો મારે પણ ગંભીરપુર આવવાની ભારે ઉત્કંઠા છે. વળી તમે મારા લાંબા વખતના જાણીતા રહ્યા, એટલે આપણે રસ્તામાં કાંઈ હરકત નહિ આવે જે તમારે વચમાં બીજે ક્યાં રેકાવું ન હાય અને સીધા ગંભીરપુર જવું હોય, તે હું સાથે આવવા તૈયારી કરૂં. મંત્રીને વિચાર સાંભળતાં શેઠને બહુ આનંદ થયે. તે વિારવા લાગ્યો કે- એ રાજાને જમાઈ છે. તેથી સાથે આવતાં કેટલાક મારે માલ પણ જકાત વિના ચાલ્યા જશે. રાજ્યની કઈ પણ જાતની હવે મને કનડગત નડશે નહિ એમ ધારીને શ્રીપતિ શેઠ બોલ્યા કે– મહાશય! આપ જે સાથે આવતા હે, તે ખુશી થવા જેવું છે. આપનો સોનેરી સહવાસ મને લાભ દાયક નીવડશે. હવે આપની અનુકુળતા પ્રમાણે જયારે આપ કહેશે. ત્યારે આપણે અહીંથી પ્રયાણ કરીશું. ઠીક છે, શેઠ! હું તમને તેવા ખબર મોકલાવીશ તમે તમારી તૈયારી કરી રાખજે હું રાજાને કહીને તમારે તમામ માલ જકાતથી મુકત કરાવીશ” એમ કહીને મંત્રીએ શેને વિદાય કર્યો. * * * Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧લ્પ) “નાથ ! આજે આપનું ચિત્ત ચિંતાતર કેમ લાગે છે ?” સૌભાગ્ય સુંદરીએ એકાંતમાં અચાનક પ્રશ્ન કર્યો. પ્રિયા! મારી પૂર્વ પ્રિયાનું આજે મને સ્મરણ થયું છે અરેરે! તે બિચારી...............” એમ કહેતાં મંત્રી આગળ બેલી ન શકે. શું તેને એકલી મૂકી આવ્યા છે? ” પ્રિયાએ શંકા કરી. હાલી! હું તેને અજાણું ભૂમિકામાં કહ્યા વિના મૂકી આવ્યો છું. તેના સગુણ મને બહુ યાદ આવે છે.” એમ કહીને મંત્રીએ તે વખતન શ્રીપતિ શેઠ સાથે આવવાનો વૃત્તાંત કહી. સંભળા. નાથ ! ત્યારે શું તેમને અહીં બોલાવી લેવા છે? પ્રિયાએ પ્રશ્ન કર્યો. નહિ, તેને અહીં બોલાવવા કરતાં મારે ત્યાં જવું એજ એગ્ય છે. કારણ કે ત્યાં તે કયાં અને કેવી સ્થિતિમાં હશે, તે કહી શકાતું નથી.” મંત્રીએ ખુલાસો કર્યો. ‘હાલા! તો આપણે ત્યાં જઈને તેમની સંભાળ લઈએ. આપ રાજાજી પાસે રજા માગે, એટલે મારે આપની સાથે આવવામા કંઈ હરક્ત નથી. માત્ર તેમને મારા વિયેગને લીધે ખેદ થશે, પણ બીજો ઉપાય ન મળે, ત્યાં શું કરવું ?” પ્રિયાએ પતે રસ્તો બતાવતાં કહ્યું. મંત્રી– હા, છેવટે તારી એજ સલાહ આપણને કામ આવશે. ઠીક છે, હું રાજાજીને એ બાબત જણાવીને ખુલાસે પછી મંત્રીએ તરતજ રાજા પાસે આવીને પિતાને વિચાર નિવેદન કર્યો. રાજાએ સખેદ વદને તેને અનુજ્ઞા આપી. અહીં સૌભાગ્ય સુંદરી પોતાની માતા પાસે આવીને કહેવા લાગીકે– હાલી માતા! આ આપની બાળાને અચા Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ નક વિગ તે સાંભળતાં જેકે આપને ખેદ થશે. પણ મારે મારે ધર્મ બજાવવા પતિની સાથે જવું જોઈએ.' “ મારી આશાના કલ્પલતા! શું તું મને મૂકીને ચાલી જઈશ. અહા ! એ વાત સાંભળતાં તો મારું દિલ દગ્ધ થઈ જાય છે. બેટા! તું પાછી ક્યારે આવીને અમારા તત અંતઃકરણને શીતલ કરીશ?” પુત્રી– માતાજી! આપને વિગ પણ મને તેટલેજ સાલશે. ભાવિ આગળ કેઈનું બળ ચાલતું નથી.' છેવટે રાજા અને રાણીએ ઉકળતા દિલથી વ્હાલી પુત્રીને વિદાય કરી. કેટલાંક વહાણ રાજાએ મંત્રીને સામાનથી ભરી આપ્યા. રેડ ધન પણ બહુ આપ્યું. જોકર ચાકર પણ જોઇતા લીધા, અને વિદાય થવાને સમય લગભગ પાસે આવ્યા આ વખતે રાજા રાણી તથા રાજ્યના અમલદારે તેમને મૂકવાને બંદર પર આવ્યા. રાણીએ પિતાની હાલી સુતાને ગોદમાં લીધી અને તેના ગાલપર બે ત્રણ ચુંબન લીધા. પુત્રીને વિદાય કરતાં તેની આંખમાંથી આંસુની ધારા વહી જતી હતી. ગદ્ગદ અવાજે તેણે પુત્રીને છેવટની શિખામણ આપતાં કહ્યું કે “હે વત્સ ! નીતિકારેએ કહ્યું છે કે-કન્યા એ પારકું ધન છે. તે સત્ય વાત છે. તું ભણેલી ગણેલી અને શાણી છે, અત્યાર સુધી તને કઈ પણ પ્રસંગે મારે શીખામણ આપવાની જરૂર પડી નથી. એજ તારી કુલીનતાની નીશાની છે. વળી કહ્યું છે કે “નિના વિતા, भक्ता श्वश्रषु वत्सला स्वजने । स्निग्धा च बन्धुवर्ग, विकसितवदना कुलवधूटी, ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૭) એટલે પોતાના પતિ વિગેરે પ્રત્યે નિકળ્યુટ ભાવથી વર્તે, સાસુપર ભકિત રાખે, સ્વજનેમાં વાત્સલ્ય ગુણને ધારે, બંધુ વર્ગમાં સ્નેહુવતી હોય તેમજ સદા પ્રસન્ન મુખથી રહે એ કુળ વધુના લક્ષણ છે. ગમે તેવા સંકટ સમયે પણ કુળવધુ પોતાના પતિને અનાદર કદિ ન કરે. કારણ કે જુમધું જ , कुष्ठांगं व्याधिपीडितम् । आपत्सु च गतं नाथं, न त्यजेत्सा महासती" ॥ એટલે—જે સ્ત્રી પિતાને પતિ પાંગળો હોય, અંધ કે કુબળ હોય, કેઢિીયે કે વ્યાધિથી પીડાતો હોય તેમજ આપત્તિમાં આવી પડેલ હોય, છતાં તેને ત્યાગ તો શું પણ અનાદર પણ ન કરે, તેના પ્રત્યે અખંડ ભકિત ધારણ કરે, તે મહાસતી કહેવાય. કેટલીક કાંતાઓ ગમે તે પુરૂષની સાથે હાસ્ય વિગેરે કરતાં તથા અલંકારેને મેહમાં ફસાઈને પતિને સતાવતાં શરમાતી નથી, એ દુષણ તને ન લાગે અને આ લેકમાં બતાવેલ બીજા દૂષણથી પણ બચવાનો પ્રયત્ન કરજે. કેઈવાર કંઈ સામાન્ય વાત પણ ભવિષ્યમાં ગંભીર પરિણામ લાવી મૂકે છે. માટે દરેક બાબતને લાંબે વિચાર કરીને પગલું ભરજે. કહ્યું છે કે– " “દારો વેશ નિત્ય, गवाक्षा वेक्षणं तथा । असत्पलापो हास्यं च, ટૂષi @ાપિતા” | Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૯૮) એટલે-આખા દિવસ દરવાજાપર બેસી રહેવું, તેમજ અટારીએ ઉભા રહીને જોયા કરવું, અઘટિત પ્રલાપ કરે તથા વારંવાર હસવું –એ કુલીન કાંતાને દુષણ રૂપ છે. વળી કુલીન સ્ત્રીએ કદિ સ્વતંત્ર થઈ ન બેસવું. તેમ કરવા જતાં અનેક દુર્ગણે દાખલ થવા પામે છે. એટલા માટેજ નીતિશાસ્ત્રના જાણકારે કહી ગયા છે કે “પિતા ક્ષતિ મારે, भरिक्षति यौवने । पुत्राश्च स्थविरे भावे, न स्त्री स्वातंत्र्यमर्हति"॥ એટલે—કૌમાર અવસ્થામાં તેનું રક્ષણ પિતા કરે છે, યૌવન વયમાં પતિ તેને સંભાળે છે અને વૃદ્ધાવસ્થામાં પુત્ર તેનું રક્ષણ કરે છે. અર્થાત સ્ત્રી કેવળ સ્વતંગ થવાને ગ્ય નથી. એજ બાબત માટે એક સમર્થ કવિ કહે છે કે “નવી ત: જે વૃક્ષા, या च नारी निराश्रया। मंत्रिहीनाश्च राजाना, न भवन्ति चिरायुषः" ॥ એટલે–નદીના તટપર આવેલા વૃક્ષ, આશ્રય રહિત સ્ત્રી અને મંત્રી વિનાના રાજાએ લાંબો વખત સુખ ભોગવી શકતા નથી. બેટાપ્રભુ તારા સૌભાગ્યને સૂર્ય સદા ઉદયમાન રાખે. ઉભય કુળને અજવાળીને તારા જીવનને કૃતાર્થ કરજે. એજ મારી આશિષ અને ભલામણ છે. પરદેશમાં પતિને કઈ રીતે કંટાળે થાય, તેવું વર્તન ન રાખજે. હંસની જેમ નિરંતર ગુણગ્રાહી થજે. ઉદાર મનથી પિતાની સ્થિતિ પ્રમાણે અનેકનું પિષણ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૯) કરજે. કોધ કરીને કદિ અંતરને બાળતી નહિ. ઘરમાં સપત્ની (શકય હોય તે તેની સાથે પ્રીતિ.ભાવથી વજે. ઈષ્યથી હદયને દૂષિત બનાવીશ નહિ. નીતિશાસ્ત્રમાં તે સપત્ની માટે એટલે સુધી કહેવામાં આવેલ છે કે वरं वैधव्य वेदना। वरं नरकवासोवा, मा सपत्न्याः पराभवः ॥ એટલે કંગાલની સાથે પરણવું સારૂં, વિધવાવસ્થાની વેદના વેઠવી સારી અને નારકાવાસ પણ સારે પરંતુ સપત્નીને પરાભવ સારે નહિ આ એક પક્ષીય વાક્યથી તારે ગભરાઈ જવાનું નથી. આપ ભલા તો જગ ભલા એ કહેવતને તું તારા અંતરપટ પર કેતરી રાખજે. તારે તે સપત્ની સાથે પણ ભગિની ભાવથી જ વર્તવું. ઘણું સપત્નીએ સગી બહેને કરતાં વધારે સ્નેહભાવ આપસમાં દર્શાવી રહે છે. તેવા પણ ઘણા દાખલા મેજુદ છે. માટે તારે ઉપયોગી દૃષ્ટાંતનું અનુકરણ કરવું. મારા હૃદયની દીકરી તને આટલી શિખામણું બસ છે. ” રાણીના શોકાશ્રએ પુત્રીને અસર કરી, એટલે બંને મા દીકરી આંસુ વરસાવતી છુટી પડી. રાજાએ પણ સૌભાગ્ય સુંદરીને ગોદમાં લઈ બે શકના આંસુ પાડ્યા અને બે બેલ હિત શિખામણના કહ્યા. મંત્રીને તે રાજાએ પ્રથમથી જ એગ્ય ભલામણ કરી રાખી હતી, એટલે અત્યારે માત્ર પરસ્પર છેવટના પ્રણામ કરવાના હતા. , આ વખતે એક બે મજલાવાળું દરબારી વાણ મંત્રી માટે તૈયાર રાખવામાં આવ્યું હતું. મંત્રીના બેઠા પહેલાં બીજા વહાણે બધા રવાના થઈ ગયા હતા, પણ શ્રીમતિ શેઠને પેતાના Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦ ) વહાણુમાં બેસાડવામાટે મંત્રીએ ખાસ તેને રેકી રાખ્યું હતું. સમય થતાં બધા વહાણમાં બેઠા અને મેટા તરંગોને કાપતું તે વહાણ મહાસાગર ભણી ચાલતું થયું એટલે રાજા, રાણુ શેકાતુર મને ભવનભણું પાછા ફર્યા. વહાણમાં સાથે રહેવાથી સૌભાગ્ય સુંદરીનું અદ્ભુત રૂપ શ્રીપતિ શેઠના જોવામાં આવ્યું. પુર્ણિમાના ચંદ્ર સમાન તેનું મુખ જોતાં શેઠનું મનરૂપ ચકેર મુગ્ધ થયું. તે ચિંતવવા લાગ્યો કે “અહે ! આ તે કઈ દેવકન્યા છે કે ઈંદ્રની અપ્સરાએ પોતાનો અવતાર બદલ્યું છે ? અહા ! હું મેહિનીને રતિ સમાન સમજતો. પણ આની પાસે તે મોહિની એક રતિમા છે. વિધાતાએ નવરાશન વખતે જ એને ઘડી લાગે છે. અહો રાજહંસી જેવી એની ગતિ, ભ્રમર જેવા એના લેચન, બિંબ જેવા હોઠ, અષ્ટમીના ચંદ્ર જેવું લલાટ, કનક કળશ જેવા એના સ્તન, મન્મથની ઢાલ સમાન એના નિતંબ, કદલીના સ્ત ભ જેવા એના સાથળ અને રકત કમળ જેવા કે મળ એમાં કર-ચરણ શોભે છે અને જાણે વિકસિત થયેલ કપલતા હોય તેવી એની દેહયષ્ટિ શાસે છે. એહા! આવી રમણીય રમણની સાથે જેણે ભેગવિલાસ નથી કર્યો તે પુરૂષને જન્મ વૃથા છે. અરે! પણ હું એને શી રીતે મેળવી શકું? હા, મેળવવાને એકજ માર્ગ છે. મહિસાગર જીવતો જાગતો હોય, ત્યાં સુધી તે હું સ્વ ને પણ એને પામી ન શકું ત્યારે શું કરવું..? બસ શું કરવું શું ? મતિસાગરને ૫ટ બાજી રચીને મહાસાગરમાં નાખી દે. પણ તેમ કરતાં મનુષ્યને ઘાટ અને સાથે વિશ્વાસઘાત થાય, તેનું કેમ ? અરે! શ્રીપતિ ! તું પિતે કે મૂઢ છે. એક તો કામદેવની કાંતા જેવી કામિની આવે છે અને તેની સાથે માલ મીલકતને તે પારજ નથી. આ તે એકી સાથે બેડે પાર !! પણ એ પાપનું ફળ તો મારે ભોગવવું જ પડશે. પાપ! અત્યારે પાપની પિથી કાણુ કહાડે તેમ છે? મુવા પછી Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ (૨૧) શું થાય છે, તે કોણ જોઈ આવ્યું છે? અરે ! અભાગીયા ! તને આ પ્રસંગ તે દેવેજ આપ્યો છે. નહિ તે એ મારી સાથે દરિયાઈ સફર કરવા શા માટે નીકળે? અહા! શું મનમેહક મૂર્તિ છે. બસ, એકજ વાર જોતાં તે કલેજામાં કેતરાઈ ગઈ છે. બસ, એ એક મળી, એટલે સ્વર્ગના સુખ! પણ એની સાથે આવનારા વિરૂદ્ધ પડશે તો? તે વહાણોમાં ભરેલો ધન માલ બધા તેમને આપીને દબાવી દઇશ. એ એક રમણીય રંભા ઉપરાંત શું છે ? એ પ્રમાણે મને રથની માળા ફેરવતાં શ્રીપતિ શેઠે મતિસાગરને મહાસાગરમાં ધકેલવાનો નિર્ણય કરી લીધું. અને તેવા પ્રસંગની તે રાહ જોવા લાગ્યા. એક વખતે રાત્રે ચાંદનીનો ચળકાટ ચારે બાજુ પ્રસરી રહ્યો હતે. સમુદ્રના તરંગે સાથે અથડાતા પવન મંદ મંદ વાતો હતે. સાગરના જળમાં નજર કરતાં ચંદ્રમાને પ્રકાશ પાણીમાં આરપાર ઉતરી ગયેલે માલુમ પડતા હતા. વહાણ બધા મંદ ગતિથી ચાલ્યા જતા હતા તે વખતે મંત્રીના દાસ દાસીઓ બધા ખાવાની ખટપટમાં હતા. વહાણ ચલાવનારા ખલાસીઓમાંના કેટલાક ખાવાની ધમાલમાં અને કેટલાક શાંત થઈ ઝોકા ખાતા હતા. શેઠને આવે લાગ પ્રથમ કેઇવાર માન્યો ન હતો. તરતજ તેણે મતિસાગરને ઉપલા ભાગમાં લાવ્યા. મંત્રી ઉપર આવ્યા, એટલે શેઠે કહ્યું–અહા! જુઓ તે આ ચાંદની કેવી ખીલી રહી છે? વિધાતાની લીલા પણ ન કળાય તેવી છે. અહો !. આ સમુદ્રના તરંગો તે જાણે આપણને લાવતા હોય, તેવા ઉછળી રહ્યા છે. એમ વર્ણન કરતાં તે લાગ જોઈ બેઠે હતે. એટલે પુન: તે બે –અરે ! આ જુઓ, તે મગર કેટલો બધે મેટો છે?” આ બેલ સાંભળતાં મહિસાગર બરાબર તાકીને જેવા ગયે, એવામાં દુષ્ય શ્રીપતિએ તેને એ અચાનક જોરથી Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ( ૨૦૨ ) ધકકે માર્યો કે તે પાંચ પગલાં દુર સમદ્રમાં પડયા. સ્વાથી શ્રીપતિના આ દુષ્કૃત્યને કોઇ જોઇ ન શક્યું. એટલે તેણે પ્રથમ વહાણમાં ચાતરફ નજર ફેરી, પણ એ મહા પાપ કાઇના જોવામાં આવ્યું હોય એમ તેને લાગ્યુ નહિ, તેથી તેણે વિચાર કર્યો કે—અત્યારે તરતજ બુમ મારીશ, તેા ખારવા બધા દિરચામાં કુદી પડશે અને નજીકમાંચી તેને ઘસડી લાવશે. માટે આગળ પર વાત.’ એમ સમજીને તે મૌન રહ્યો. 6 કેટલાક વખત પછી જ્યારે લેાકેા ઉપર આવતા સંભાળાયા, ત્યારે શેઠે આક્રંદના ડાળ કરતાં બુમ મારી કે... અરે ! દોડા દાડા મતિસાગર અચાનક સમુદ્રમાં ગમડી પડયા. મરે ! કાઇ આવા અને સમુદ્રમાંથી તેને સત્વર ખેચી કહાડા. આ દેખાય ! એ દેખાય ! ” આ શબ્દો સાંભળતાં દશ વીશ માણસે દરિયામાં કુદી પડયા, તરત સઢ સકેલી લેવામાં આવ્યા અને વહાણુની ગતિ અટકી લગભગ એ ઘડી સુધી તેની તપાસ કરવામાં આવી, પણ તે ત્યાં હતાજ નહિ, એટલે હાથ શેના લાગે ? દરિયામાં પડેલા માણસો બધા ખાલી હાથે નિરાશ થઈને પાછા આવ્યા, અને શેઠને પૂછવા લાગ્યા કે શેઠ! તમે પાસે છતાં તેને, હાથ પકડી કેમ ન લીધા ?? આથી શેઠ કપટ કળાથી આંખમાં આંસુ ખતાવતા ખેલ્યુંા— અરે ! ભાઇએ ! તે લઘુ શંકા કરવા બેઠા, એટલે હું પેલી તરફ ગયે. એવામાં તેનું પગ સરી જવાથી પડી ગયા હશે. તરતજ મેં પાછું વળીને જોયું, તા તેમને દીઠા નહિ. એટલે બધાને બુમ મારી અરે ! હાય ! એ મારા પ્રાણ પ્રિય મિત્ર ગયા. શુ તે હવે હાથ નહિ આવે? અરે! મતિસાગર ! તું જલ્દી આવીને મને ભેટ તારા વિના ગ્મા દિલ મળીને ખાખ થઇ જાય છે. મહા ! આવી મને ખખર હેાત, તે તને ત્યાં બેસવાજ ન દેતે હા ! હાય ! આ ભરસમુદ્રમાં મારી શી વલે થઈ ? અરે! ભાઈ! હજી પણ ગમે તેમ કરીને તેને . For Personal and Private Use Only Jain Educationa International Page #208 -------------------------------------------------------------------------- ________________ (૨૦૩) શોધી લાવે. હું તમને રાજી કરીશ એના વિના મારા પ્રાણ ટકશે કે કેમ, તેની મને શંકા થઈ પડી છે.” એમ બેલતે શેઠ મૂછનો ડોળ કરીને નીચે પડી ગયે વહાણમાં હાહાકાર થઈ રહ્યો. કઈ મેટે સાદે રેવા લાગ્યા. કેઈ નશીબને ઠપકે દેવે લાગ્યા, કેઈ તેના ગુણ સંભારી સંભારીને ખેદ કરવા લાગ્યા. આ વખતને દેખાવ ગમે તેવા કઠણ હદયને પણ ભેદી નાખે તે હતે. અરે ! પણ પેલે ચંડાળ શ્રીપતિ તે પોતાના મનમાં હરખાતો હતો. દૈવની અકળ કળા છે. આ ખબર જ્યારે સૌભાગ્ય સુંદરી કે જે અત્યારે નિદ્રાદેવીની ગોદમાં સુખના સ્વપ્ન નીહાળતી હતી, તેને સંભળાવવામાં આવ્યા, ત્યારે તે અચાનક ઉભી થઈ અને તરતજ મૂછ ખાઈને ધરણી પર ઢળી પડી. તે જોતાં સોનાના હદય કમકમી રહ્યા. વ છો રીવરી” Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૧ મું. સતીત્વને પ્રભાવ. = ૦૦ “નાલ્યા જ, न संतोषसमं व्रतम् ।। ન સા સશે શો, शोलतुभ्यं न मंडनम्" । ( અ હિંસા સમાન ધમ નથી, સંતોષ સમાન વ્રત નથી, છેઆ સત્ય સમાન શૌચ નથી અને શીલ સમાન શણગાર મૂછાવશ થયેલ સૌભાગ્ય સુંદરીને દાસીઓ પવન ઢાળવા લાગી, એટલે કેટલીક વારે તે સાવધાન થઈ, અને ઉઠવા જતા તે પુનઃ મૂછ ખાઈને નીચે પડી દાસીઓ પંખા લઈ તેને પવન નાખવા લાગી. જાગ્રત થતાં તેના હૈયાના હોંશ બધા ઉડી ગયા. તરતજ તેણે પિતાના અલંકાર દૂર કર્યો. અને વીખરાઈ જતા કેશે તે છાતી કુટવા લાગી. તેના છાતી ફાટ રૂદનથી સૌના હદય ખિન્ન થયાં, કેટલાક તેને જોઈને રેવા લાગ્યા. રેઈ રેઈને તેણે પિતાના વસ્ત્રો પલાળ્યાં, તેની આંખો સૂજવા આવી અને તેમાં રતાશ છવાઈ ગઈ. છેવટે મુક્ત કઠે રૂદન કરતાં તે થાકી, એટલે કલ્પાંત અને વિલાપ કરવા લાગી. Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ (૨૦) “હે નાથ! મારા શણગારના શણગાર ! મારા જીવનના પ્રાણ! મારા સૌભાગ્યના સૂર્ય! આ ભરદરિયામાં મને એકલી ટળવળતી મુકીને તમે ક્યાં ગયા? જળથી વિખુટી પડેલ માછલી અને ટેળાથી ભ્રષ્ટ થયેલ હરણી જેમ આમતેમ તરફડીયા મારે, તેમ મારું અંતઃકરણ આપ વિના તરફડીયા મારી રહ્યું છે. પ્રાણનાથ! આપની સેવા-ભકિતની લાલચથી માબાપને વિલાપ કરતા મેલીને સાથે નીકળી અને થોડા જ દિવસમાં મને મુકીને તમે ચાલ્યા ગયા. હલા! એક વાર આવે, આ દાસીને દર્શન દઈને તૃપ્ત હૃદયને શાંત કરો. મારા શિરતાજ ! તમારા વિના આ જીવનમાં હવે શું રહ્યું. છે ? હે શાસન દેવ! આ અબળાને સહાય કરવા પ્રગટ થા. મારા સ્વામી જૈન ધર્મના પરમરાગી હતા, તેમની અચલ ભકિતના પ્રભાવથી આવીને હાજર થા. હે જળ દેવતાઓ ! તમે પણ કેમ કેઈ પ્રગટ થતા નથી ? આ દીન અબળા નિરાધાર થઇ શેક સાગરમાં નિમગ્ન થઈ છે. માટે દયા લાવી, તમારા અગાધ જળમાં પતિત થયેલ તેને સ્વામી સમપણ કરે. અરે ! દેવીઓ! તમારે સ્ત્રી જાતિનો પક્ષપાત નથી શું ? આ ભયંકર મહાસાગરમાં પતિ વિયેગી દીન દારાને તેને પતિ શોધી આપીને શાંત કરે. અરે ! હા! દૈવ! તે આ શું અઘટિત કર્યું? મારામાં તે એવું તે બળ જોયું કે જેથી આ સંકટને પર્વત મારાપર ઢાળે ? અરે ! આ તો કીડી પર કટક ચલાવવા જેવું કર્યું. આમ રીબાવી રીબાવી કે સતાવી સતાવીને માર્યા કરતાં મને પોતાને જ સમુદ્રમાં નાખી હોત તો આમ કપાંત કરવાને તો વખત ન આવતું ! હે નિર્દય વિધિ! પ્રાણીઓને સતાવવાને શું તે ઈજારો લીધે છે? નહિ તે મારા જેવી અબળાને આવા દુઃખના ડુંગર નીચે ન દબાવે કુટિલ અને કઠણ દિલના હે દેવ ! તું દુ:ખીને હરાવે છે, મુવેલાને મારે છે, બળેલાને બાળે છે, ક્ષણભર રીઝવીને વારંવાર સતાવે છે. આ બધા તારા ચાળા છે. અરે ! હા, પણ દૈવને અત્યારે ઠપકે દેવે વૃથા છે. કારણ કે Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ (૨૬) વસંત મારે, रिद्धिं पावंति सयलवगराई। નં ર શરીરે , તો વસંત ?” | એટલે–વસંતે તુ આવતાં સમસ્ત વન-વૃક્ષે નવ પલ્લવિત થાય છે, અને કેરડામાં એક પાંદડું પણ હોતું નથી. તેથી વસંત હતુને શો દોષ ? તેમજ “વફર સરે, सलोयणो पिच्छइ सयललोओ । નં ૩મા પછ, सहस्स किरणस्स को दोसो ?" ॥ એટલે–સૂર્ય ઉદય થતા લેચનવાળા બધા લેકે જોઈ શકે છે અને ઘુવડ લોચન છતાં ભાળી શક્તો નથી. તેમાં સૂર્યને શો દોષ ? અહા ! પૂર્વકૃત કર્મની કેવી અકળ ગતિ છે? એક ઘડી વારમાં તે મનુષ્યના જીવનને કેવું પલટાવી નાખે છે? ક્ષણવાર પહેલાં જે સુખના સ્વપ્નામાં મહાલતે હેય, તે ક્ષણવાર પછી દુ:ખના રોદણાં રેવે છે. બસ, એજ માનવ-જીવનરૂપ યંત્રને ચલાવવાનો મુખ્ય સંચે છે. કારણ કે વાતિઃ તિ નૈવ કુરું ન શીરે, विद्यापि नैव न च जन्मकृताऽ पि सेवा । कमाणि जन्मनि पुरा किल संचितानि, काले फलन्ति मनुजस्य यथेह वृक्षाः" ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ (૨૭) એટલે-સ્વરૂપ, કુળ, શીલ, વિદ્યા, તેમજ જન્મ પર્યત કરેલ સેવા પણ ફળીભુત થતી નથી. પરંતુ પૂર્વ જન્મમાં સંચિત કરેલ કમ વૃક્ષની જેમ કાળે માણસને ફળે છે અથૉત્ ઉદય આવે છે. તે કર્મ પણ જીવે પોતે કરેલા હેય, તેજ તેને ભેગવવા પડે છે. છતાં માણસ પોતાની નિર્બળતાથી બીજાને દેષ દે છે. અહે! કમની કેટલી બધી પ્રધાનતા બતાવેલી છે? "अकारणं सत्त्वमकारणं तपो, जगत्त्रय व्यापि यशोऽ प्यकारणम् ॥ अकारणं रूपमकारणं गुणाः, पुराणमेकं नृषु कर्म कारणम्" ॥ એટલે—સત્વ કે તપનું કંઈ કારણ નથી, પૃથ્વીમાં પથરાયેલ યશનું કંઈ કારણ નથી, તેમજ રૂપ કે ગુણેનું પણ કારણ નથી, પરંતુ એક પૂર્વકૃત કર્મ જ કારણ છે. અર્થાત્ તેજ માણસને સુખ દુઃખ આપવાને સમર્થ છે. અહે! એ કમનોજ વિકાર છતાં પુરૂષે પોતાની મતિ પ્રમાણે સંકટ વખતે કંઈ જુદીજ કલ્પના કરી બેસે છે કારણ કે __ " वैद्या वदन्ति कफयित्तमरूद्विकारं, नैमित्तिका ग्रहकृतं प्रवदन्ति दोषम। .. भूतोपसर्गमिति मंत्रविदो वदन्ति, कमैव शुद्रमतयो यतयो वदन्ति " ॥ એટલે—શરીરે કંઈ વ્યાધી પ્રગટ થાય ત્યારે વૈદ્ય કફ, પિત્તકે વાયુને વિકાર બતાવે છે, નિમિત્તીયાને પૂછતાં તે નબળા ગ્રહને દેષ બતાવે છે. મંત્રવાદીઓ કે ભૂતને થયેલ ઉપસર્ગ જાહેરરે છે અને શુદ્ધ મતિવાળા મુનિએ તે કર્મ જન્ય દૂષણ કહી બતાવે છે, Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ (૨૦૮) બસ, તેમાં કમજન્ય સુખ દુઃખ સ્વીકારવા લાયક છે. મને અત્યારે જે સંકટ સમુપસ્થિત થયું છે, તે પણ પૂર્વ કર્મ જનિત છે. એટલે એ ભોગવ્યા વિના અન્ય ઉપાય નથી. કદાચ હું હમણું માથું કુટીને મરી જાઉ તે પણ એ કર્મને દયા આવે તેમ નથી. ત્યારે શું આમ કલ્પાંત કરીને મારે સમસ્ત જીવન ગાળવું? તેમ કરવાથી પણ માથે આવી પડેલ દુઃખ કયાં ટળી જવાનું છે? હવે કંઈક હિમ્મત લાવીને ભાવિ જીવનને સુધારવું એજ સર્વોત્તમ કર્તવ્ય છે. તેમ કરતાં ધર્મના પ્રભાવે જે સ્વામી સાંપડયા તે ઠીક, નહિ તે કરેલ કમ ભગવાઈને ક્ષીણ થશે અત્યારે લાંબે વખત હાયવરાળથી હવે શું વળવાનું હતું કારણ કે “ તાવ, માહ્ય મેતવ્યું, यावद् भयमनागतम । - आगत तु भयं वीक्ष्य, નાઃ યથોચિતમ” | એટલે-જ્યાં સુધી જાય માથે આવી ન પડે, ત્યાં સુધી તેનાથી પડતા રહેવું, તે ઠીક; પણ તે માથે આવી પડતાં તે તેને યથચિત પ્રતીકાર લે, તે વખતે ધીરજ બેઈને ન બેસવું. અત્યારે હવે મારા ધન-માલ કરતાં શરીર કરતાં શીલ વધારે કિંમતી છે, માટે સર્વસ્વના ભેગે પણ એક શીલનું અખંડિત રક્ષણ કરવું–એજ મારું કર્તવ્ય છે. સ્ત્રીને એજ સાચો શણગાર છે અને વિપત્તિ વખતે એજ વ્હારે આવનાર છે. જે મહિલા પોતાના શીલને ખોઈ બેસે છે, તેને આ ભવ અને પરભવે અનેક સંકટ સહન કરવો પડે છે. સીતા દમયંતી સુલસી, સુભદ્રા વિગેરે મહાસતીએ પિતાના સતીત્વના પ્રભાવથી ભારતમાં આજે ઘરે ઘરે ગવાય છે. અહે! એ શીલનો મહિમા જગજાહેર છે, તે દેવતાઓને દાસ બનાવે છે કારણ કે— Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ (૨૯) सहरांत कुलकलंक लुम्यति पापपंक, सुकृतमुपचिनोति श्लाध्यता मात्तनोति । नमयति सुरवर्गे हन्ति दुर्गा पसर्म, रचयति शुचि शीलं स्वर्गमोक्षा सलीला" ।। એટલે–પવિત્ર શીલ કુળના કલેકને દુર કરે છેપાપકને ધોઈ નાખે છે, સુકૃતનો વધારો કરે છે, કીર્તિને વિસ્તાર છે, દેવતાઓને નમાવે છે, વિષ્ટ ઉપસર્ગને હઠાવે છે અને સ્વર્ગ તથા મેક્ષ પણ લીલામાત્રમાં આપે છે. અહે! શીલમાં કેઈ અપૂર્વ શકિત સમાયેલી છે કે ભયંકર વસ્તુઓ પિતાની ભયંકરતા તેના પ્રભાવથી શાંત કરી દે છે, અર્થાત્ શાંત થઈ જાય છે, કહ્યું છે કે – "सीतया दुरयवाद भीतया, पावके स्वतनुराहुती कृता । पावकस्तु जलतां जगामय तत्र शीलमहिमा विजभितः" । અહે! કાપવાદનો ભયથી સીતાએ પિતાનું શરીર અવિગ્નમાં ઝંપલાવ્યું પણ શીલના મહિમાથી અગ્નિમાં શીતલતા આવી ગઈ. બસ, એજ શીલના અદ્દભુત પ્રભાવને માટે સચોટ દાખલો છે. વળી એક કવિએ તે એટલે સુધી વર્ણવ્યું છે કે "वहिस्तस्य जलायते जलनिधिः कुल्यायते तत्क्षणान्, मेरुः स्वभ्य शिलायते मृगयतिःसद्यः कुरंगायते । भ्यालो माल्यगणायते विषरसः पीयूषवायते, यस्यांगेऽखिललोकवल्लभतम शीलं समुन्मीलति" ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ (૨૧). અહે! સમસ્ત લોકોને અત્યંત વલ્લભ એવા શીલને જે ધારણ કરે છે, તેને અગ્નિ જળ સમાન લાગે છે. સમુદ્ર નીક તુલ્ય થાય છે, મેરૂ પર્વત એક નાની શિલા સમાન ભાસે છે સિંહ તરત મૃગલા સમાન ગરીબ થઈ જાય છે, વિકાળ સર્પ તેને માળારૂપે પ્રણમે છે, અને વિષ તે અમૃત સમાન થઈ જાય છે. પૂર્વે સંકટ પડતાં પણ મહાસતીઓએ જેમ પિતાનું શીલ જાળવી રાખ્યું, તેમ મારે પણ એજ આભૂષણથી અલંકૃત થવાનું છે.” એ પ્રમાણે નિશ્ચય કરીને સૌભાગ્ય સુંદરીની વિચારમાળા અટકી એવામાં પુન: તેને પિતાના પતિનું સ્મરણ થઈ આવ્યું, અને તેની આંખમાંથી ગરમ આંસુના બે ચાર બિંદુ સરી પડયા. તેનું હૃદય પૂર્વની સુખ સામગ્રી સંભારતાં ખેદથી ભરાઈ આવ્યું આ વખતે શ્રીપતિ શેઠ, બહારથી તેને આશ્વાસન આપવા પણ અંદર ખાનેથી તેને પિતાની કરવા ત્યાં ઉપસ્થિત થયે અને તેની શેચનીય દશા જોઈને તે કહેવા લાગ્યું કે “ભદ્રે અચાનક મારા મિત્ર મતિસાગરના સમુદ્રપાતથી જેમ તમને દુઃખ થાય છે, તેમ મને પણ પારાવાર દુ:ખ ઉપજે છે. પરંતુ મવિવેન તન્યા ”. - ભાવિભાવ અન્યથા ન થાય. જેમ બનવાનું હોય તેમજ બને. મનુષ્યના કટિ પ્રયત્ન તેની પાસે કામ લાગતા નથી. બાળા! હવે ધીરજ ધરે અને ગઈ ગુજરી ભૂલી જાઓ. હવે તમારે ખેદ કરે વથા છે. જે વસ્તુને પ્રતીકાર ન થઈ શકે, તેને માટે ચિંતા કે કાળજી કરવી શા કામની ? તમારી આ યૌવનકળી હજી પ્રકુલિત થવાની અણી ઉપર આવી, એવામાં તેના ભેગી ભ્રમરને દેવે અચાનક છીનવી લીધો. એ બાબત ગમે તેવા કઠિન મનના માણસને પણ કમકમાટ ઉપજાવે તેવી છે. ભરેલા ભાણા Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ (૨૧) પર બેસતાં ક્ષુધાતુર માણસનું જેમ ભેજન છીનવી લેવામાં આવે, અને તેની જેવી સ્થિતિ થાય, તેવી આજે તમારી અવસ્થા છે તમારે એની સાથે માત્ર એટલે જ સંબંધ હશે. હવે એ વસ્તુ તે કઈ રીતે તમારા હાથમાં આવી શકે તેમ નથી, તે પછી આ ગુલાબના ફુલ જેવી યુવાની શા માટે નકામી ગુમાવો? માણસને જે કાંઈ ધર્મ પુણ્ય આદરવાનું હોય, તે તે પાછલી વયમાં થઈ શકે. માટે આ ભેગની અવસ્થાને પણ ઈન્સાફ આપ જોઈએ સુંદરી! તમે હજી સંસારનો લ્હાવો લીધે નથી, તમારી અનેક ખાન, પાન અને કામભોગની કામનાઓ અપૂર્ણ છે, માટે પૂર્ણ કરવાને ભાગ્યશાળી થાઓ.” શ્રીપતિ શેઠના આ કથનથી સૌભાગ્ય સુંદરી તેના મનને અભિપ્રાય સમજી ગઈ. તેણે વિચાર કર્યો કે–પિતાની દુષ્ટ કામના પૂર્ણ કરવાને એણે તે મારા પ્રાણનાથને સમુદ્રમાં નાખ્યા નહિ હોય? મનુષ્ય જ્યારે કામાતુર થાય છે, ત્યારે તેને કૃત્યા કૃત્યનું ભાન રહેતું નથી. તે વખતે તે ન બોલવાનું બલી દે છે અને ન કરવાનું કરી નાખે છે અહો! તેની મતિ વિપરીત થઈ જાય છે. કારણ કે " दृश्यं वस्तु परं न पश्यति जगत्यन्धः पुरोऽवस्थितं, कामान्धस्तु यदस्ति तत्परिहरन् यन्नास्ति तत्पश्यति । कुन्देन्दी वरपूर्ण चन्द्रकलश श्रीमल्लता पल्लवा नारोप्या शुचिरा शिषुप्रियतमा मात्रेषु यन्मोदते " હે ! અંધ પુરૂષ માત્ર સમ્મુખ રહેલ દૃશ્ય વસ્તુને. જોઈ શકતા નથી, પરંતુ કામાંધ પુરૂષ તે જે છે તેને ત્યાગ કરતાં જે નથી તેને જોઈ રહે છે, અર્થાત્ તેને વિપરીત ભાસ થાય છે. કારણ કે તે પ્રિયતમાના અશુચિથી ભરેલા અવયવમાં કુંદપુષ્પ, કમળ, પૂર્ણ ચંદ્ર કળશ, ખીલેલ હતા અને પલની ઉપમા આપીને આનંદ પામે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ (૨૧૨) બસ, એના વચન પરથી બરાબર સાબીત થાય છે કે એ મેહાંધ અને કામાંધ થયેલ છે. ઠીક છે, અત્યારે એને મીઠાં વચનથી માન આપું અને વખત આવે છટકી જવું–એજ યોગ્ય છે, નહિ તે ભરદરિયામાં મને એ સતાવશે અને માણસને પોતાના હાથમાં લઈને વખતસર બલાત્કાર પણ કરે.” એમ વિચારીને સૌભાગ્ય સુંદરી બોલી કે –“શેઠ ! જે થવાનું હતું તે તે થયું, પણ હવે તમે કહેવા શું મળે છે ? તે સમજાતું નથી. હું અજ્ઞ સ્ત્રી જાત તમારા માર્મિક બેલને મર્મ કયાંથી સમજી શકું ?” આથી શેઠને જરા નિરાંત વળી. તેને કંઈક આશા બંધાણી તરતજ તે પ્રમોદ પામીને બોલ્યા કે—'સુંદરી ! તમે ડાહ્યા અને સમજુ છો. તે થી પોતાનો સ્વાર્થ સમજે કારણ કે “સાર્થો દિ મૂર્ણતા? એટલે–સ્વાર્થથી ભ્રષ્ટ થવું એજ મૂર્ખાઈ છે. માટે આવસરને ઉચિત વાર્થ સાધી લ્યો. લતા જેમ એક વૃક્ષનો આધાર તૂટતાં બીજા વૃક્ષનો આશ્રય લે, તેમ તમે પણ તેવા બને. જુઓ, મારી પાસે પૈસાની ખોટ નથી, દાસ દાસીએ જોઈએ તેટલા છે માટે આ સંપત્તિની સ્વામિની થઇને આ દાસનો સ્વીકાર કરે. હું તમારી આજ્ઞા સદા શિરસાવંઘ સમજીને માથે ઉઠાવીશ. સૌભાગ્ય સુંદરી ગંભીર વિચારમાં પડી ગઈ. તેની દૃષ્ટ ભાવના સાંભળતાં અંતરમાં તેના પ્રત્યે તિરસ્કાર છુટો છતાં વચનથી તેનું અપમાન ન કરતાં તે બોલી કે– શેઠજી ! તમારું કહેવું વાજબી છે. વળી તમારી લાગણી ભારે છે. પણ હાલ તે મારે માથે પતિને વિયેગ આવી પડેલે છે, તેથી શેકમાં મન મુંજાય છે. આપણે સમુદ્ર પાર જઈશું ત્યારે બધું બની રહેશે. અમ સ્ત્રી જાતિને આધારે તે જરૂર જોઈએ. શેઠ! એ Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ (૨૧૩) છાબતની હવ કાળજી ન કરશે. પરંતુ હમણ અમુક વખત સુધી મને બોલાવશે નહિ.” સુંદરીના આ બોલથી શ્રીપતિ શેઠ સંતોષ પામ્યા. પિતાના મને રથની માળા હવે સફળ થવાની સમજીને તેના શરીરમાં ક્વીન તેજ દાખલ થયું તે હર્ષિત થતે વિચારવા લાગે કે – “અહો! આવી સુંદરીને હું સ્વામી થઈશ. એટલે હવે મને સ્વર્ગ કે મોક્ષની દરકાર શી છે? બસ, મારું જીવન સ્વગીય સુખમય બની જશે. પાંચ પંદર દિવસને એને વાયદે કાલે પૂરે થશે, એટલે એ એ મારી પતી પદમણી થશે. આ અજાણ્યા પ્રદેશમાં એ કોને શરણે જવાની હતી? વાહ રે શ્રીપતિ તે હવે સાચો શ્રીપતિ ( લક્ષ્મીને પતિ ) બનીશ. આ પાકી અવસ્થાએ આવી સેળ વરસની સુંદરી સભાગ્ય વિના કયાંથી સાંપડે?” એ પ્રમાણે શેઠ હરતાં ફરતાં ઉઠતાં, બેસતાં કે સુતાં સાભાગ્ય સુંદરીના મને રથની માળા ફેરવવા લાગ્યું. રસ્તામાં શેઠની કેટલીક હીલચાલથી સૌભાગ્ય સુંદરી સાથે આવેલ માણસે સમજી ગયા કે –“આ શેઠની દાનત બગડી લાગે છે.” “શું આપણું દેખતાં એ સૌભાગ્ય સુંદરીને તાબે કરી શકશે ? અરે! મેં મહારાજાનું જન્મથી લુણ ખાધું છે, તે આવા પ્રસંગે તે ઉપકારને બદલે કેમ ને વાળું? પણ મને તે રાણી સાહેબે ખાનગીમાં બોલાવીને ભલામણ કરી છે કે –“બાને કંઈ હરત આવવા ન દેજે.” હું તે બરાબર કાછ વાળીને શેઠની સામે ઉભે રહીશ. ત્યારે હું ખાસ અંત:પુરને રખવાળ તે આવા કામમાં પાછો હઠું ખરો કે ? ' અરે ! તમે બધા બડાઈ મારતાં વખત આવે કદાચ ડરીને દશ ડગલાં પાછા પણ હઠી જાઓ. પરંતુ હું તે મહારાજાને Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ( ૨૧૪) ખાસ શસ્ત્રધારી સેવક છુ”. તેથી એ શેઠે મને જોતાંજ ગભરાઇ જવાના. તમે ખષા બહાદુર ખરા, પણ શેઠને ન્યાયની રીતે સમજાવતાં જો તે સાનમાં સમજી જાય, તેા પછી વિના કારણે એવી બહાદુરી ખતાવવાની માપણને જરૂર શી છે ? અરે ! ભાઇએ ! એ ઘરડે ઘડપણે ધેાળામાં ધુળ નાખવા બેઠા છે. એને સાનમાં સમજાવ્યા કરતાં એવી કોઇ સુખડી ચખાડવી જોઇએ કે ફ્રીવાર તે એવુ પગલુ જ ન ભરે.” શ્રીપતિ શેઠ આ બધું પેાતાનુ પુરાણ કાન દઈને સાંભળતા તા. તેમાં છેલ્લા શબ્દો સાંભળતાં તેનું હૃદય કપી ઉઠયું. તે પેાતે ગંભીર વિચારમાં પડી ગયા, “ અહા ! વખતસર મારી મનઃઙામનામાં આ લેાકેા ખલેલ કરશે. હા, એ તા પરસ્ત્રી કહેવાય, તેને સ્વાધીન કરતાં તે પાપમાં પટકાવુ જ પડશે. અરે ! અપને આપ કાણુ તે જોઈ આવ્યું છે? આ તે અત્યારે જે કઈ ખવાય, પીવાય અને ભાગવાય, તેના હાવા લઇ લેવા. એવી બીક રાખીને આ રક્ષાને કેમ જવા દઉં ? પણ મનુષ્ય હત્યાં ઉપર આ પરદ્વારાનું પાપ એ એ મહા પાપ તને માજ ભવમાં નડશે તે નહિ ? હવે મતિસાગર તેા કયાંથી આવવાના હતા? અને મા તે બિચારી ગરીમડી ગાય જેવીને તે મારા આશ્રય લેવાજ પડશે. બસ, એમાં ભવિષ્યના લયજ દેખાતા નથી. માત્ર આ લેાકેા કંઇક ધમધમ્યા છે, તેમને મન માનતું ધન માપ્યું, એટલે ઠંડાગાર જેવા થઇ જશે. આ સ્વર્ગની મસરા પાછળ તા અધુ ધન કુરબાન કરી દઉં. For Personal and Private Use Only Jain Educationa International Page #220 -------------------------------------------------------------------------- ________________ (૧૫) પણ એમાં કેઈ ઝનૂન માણસ જાગે અને આ વાત જે ગંભીરપુરના રાજા સુધી લઈ જાય, તે મારે ભેગવવું પણ ભારે થઈ પડે. હા, પણ સૌભાગ્ય સુંદરી પતે રાજી રાજી હોય, તો કે આડે આવનાર છે ? એજ વાત હજી અર્ધબ્ધ જેવી લાગે છે. સૌભાગ્ય સુંદરી એ જ્યાં સુધી હજી જોઈએ તે પિતાને પ્રેમ બતાવ્યું નથી, ત્યાંસુધી બધી વાત કાચી અને ધાસ્તી ભરેલી છે. એ સુંદર સુંદરી મળી ગયા પછી કંઈ સહન કરવું પડે, તો હરક્ત નહિ, પરંતુ એ પણ ન મળે અને કંઈ અણધારી આફત આવે તે આરે નથી.” એ પ્રમાણે વિચાર માળાને લંબાવતાં દરકે બાબત તેને ભય ભરેલી લાગતી હતી. પ્રથમ તો આ ખરાબ કામ છે, એમ તેને પિતાના અંતરના ઉંડા ભાગમાંથી મનાઈ થતી હતી, વળી તે સુંદરી સાથે આવેલ માણસે પણ અધવચ લપડાક મારે તેવા લાગતા હતા, રાજભય તેની નજર આગળ આવતો અને ફજેતી થવાની ધાસ્તી પણ સામેજ દેખાતી હતી. આ બધા ખરાબા તેની દષ્ટિ આગળ તરતા અને તેથી તેનું હદય વારંવાર કમકમી જતું હતું. આટલું છતાં તેના માનસિક વિકારે હૃદયમાં ખળભળી રહ્યા હતા. એ કામવિકારની ઝેરી પણ અત્યારે મનમોહંક લાગતી માયામાં ઉક્ત ને તે તરત ભૂલી જતા હતા. એ સુંદરીના મુખ કમળને મધુકર બનવાને તેનું મન ગણગણાટ કરી રહ્યું હતું. અહેઅનાદિકાલથી લાગેલ વિષયવાસનામાં પ્રાણી પરવશ બનીને કેટલી બધી વિટંબનાને સહન કરે છે ? વિપતે તપુ વડુ થીઃ અપતિ નાગરિ વિંદ્રવાના Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ (૨૬) मृत्यावुपा गच्छति निविलंब, तथापि जन्तुन्वषया भिलाषी"॥ એટલે—હસ્ત યુગલ કંપવા માંડે છે. શરીરની શોભા બધી ચાલી જાય છે, દાંત બધા પડી જાય છે અને મરણ આવવાની અણી ઉપર હોય છે, અહે! તે પણ પ્રાણી વિષયની અભિલાષા બરાબર છે, જ્યાં સુધી આત્મિક સુખમાં કે આનંદ રહેલે છે, તે સમજાતું નથી, ત્યાં સુધી જીવને તેમાંજ સુખ લાગે છે. કારણ કે– “વિવિતામાનનો, वदति जनो विषय एव रमणीयः । येन न दृष्टं घृत कापि" ॥ " એટલે–પરમાનંદને ન જાણનાર માણસ વિષય સુખને વખાણે છે. જેણે ઘી કેળવાર જોયું જ નથી, તે તલના તેલનેજ મિષ્ટ માની લે છે. - રાત દિવસ ઘેંસ ખાનારને ઘેબરના સ્વાદની ખબર ક્યાંથી હોય ? વનમાં ભટકનાર ભીલ શહેરમાં રહેલ મહેલની મજાહ કરીથી જાણી શકે? કારણ કે— “તિ તારી વિષય પુણં, स्फुरति याबदियं हृदि मृढता । मनसि तत्त्वविदां तु विचारके, ( પિયા ઘર સુવું જ પરિણ| એટલે—જ્યાં સુધી હદયમાં મૂઢતા વ્યાપી રહી છે, ત્યાં સુધી વિષયમાં જીવ સુખ માની લે છે. અર્થાત તેમાં તેને સુખ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ (૨૧૭) દેખાય છે. પરંતુ જ્યારે મન તત્ત્વના વિચારમાં એત પ્રેત થાય છે ત્યારે વિષય સુખ કે પરિગ્રહ તેને કંઈ પણ દબાવી શકતા નથી. જ્યાં સુધી મનની નિર્મળતા છે, મેાડુરાજાનુંજ રાજ્ય વતી રહ્યું છે, જ્યાં કર્તા હર્તા તરીકે કામદેવ સત્તા ચલાવી રહ્યો છે, ત્યાં માત્મા પરાધીન થઇ બેસે છે, તેની ધીરજના ધ્વંસ થાય છે અને શુરાતન ક્ષીણ થવા પામે છે, પણ અતરમાં સત્ત્વ જાગ્રત હાય અજ્ઞાનતા ફાવી શકતી ન હાય, ધીરજની ધાર સદા સતેજ હાય, ત્યાં કામદેવ પેાતાની સત્તા ચલાવી શકતા નથી. કહ્યુ છે કે कान्ता कटाक्ष विशिखा न लुनन्ति यस्य, चित्तं न निर्दहति कोमकुशा नुतापः । कर्षन्ति भूरि विषयाश्च न लोभ पाशै लोकत्रयं जयति कृत्स्नमिदं स धीरः 64 એટલે—જેના ચિત્તને કાંતાના કટાક્ષ રૂપ આણા ભેદી શકતા નથી, કોપરૂપ અગ્નિના તાપ જેના અંતરને મળી શકતા નથી, વિષયાની લાલચ રૂપ પાશ (બ ંધન) જેને ખેંચી શક્તા નથી. તે ખ્રીર પુરૂષ સમસ્ત જગતને જીતી શકે છે. રાત દિવસ વિચારાની શ્રેણિપર ચડતાં અને ઉતરતાં શ્રીપતિ શેઠ ઘણીવાર ભયને લીધે સૌભાગ્ય સુંદરીની કામનાથી નિરાશ થઇ જતા અને તેથી ઘેાડીવાર પેાતાના મનાથની માળાને સકાથી લેતા, પણ અંદરથી કામ દેવની સેના જાયત થતાં તે પાછે સતેજ થઇ જતા આમ અનેકવાર આરાહુ અવરાહ થયા પછી છેવટે કામ દેવના સૈનિકોએ તેના મત:કરણની રાજધાની સર કરી ચાતરફથી વિષય વાસનારૂપ ચેાધાએ તુટી પડયા અને સમસ્ત મનોભૂમિને ઘેરી લીધી આખર તે કામવાસનાના પ્રમળ પ્રવાહમાં તણાવા લાગ્યા. તેણે નિશ્ચય કરી લીધે કે ગમે તેમ થાય પણ એકવાર સૌભાગ્ય સુંદરીના લલિત લાવણ્યના સ્વાદ લેવા. Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯! (૨૧૮) મંત્રીના માણસેએ આપસમાં વિચાર ચલાવ્યા પછી તેમણે સૌભાગ્ય સુંદરીને નમ્રતાથી જણાવ્યું કે–બહેન! બનવાનું બની ગયું, પણ હવે તમે ફરમાવે તે પ્રમાણે અમે કરવાને તૈયાર છીએ. તમે કઈ રીતે પણ ગભરાશે નહિં. આ તેમના શબ્દોથી સૌભાગ્ય સુંદરીને કંઇક આશ્વાસન મળ્યું, પણ પાછળથી એક એક માણસને પોતાની પાસે બેલાવી તેને ધન માલથી રાજી કરીને શેઠે ઘણા ખરાને પોતાના તાબામાં કરી લીધા. માત્ર એક કે બે માણસજ સૌભાગ્ય સુંદરીને પક્ષમાં રહેનાર રહ્યા. વહાણ બધા ગંભીરપુરના કિનારા પર આવ્યા. એટલે બધા માણોને શ્રીપતિ શેઠ પોતાને અને મંત્રીને માલ ઉતારવામાં જેડી દીધા, અને પિતે નગરની વખારોમાં માલ ભરવાના કામમાં રેકો. તે વખતે તેણે એવો વિચાર કરી રાખ્યું હત–ભાલની વ્યવસ્થા કર્યા પછી સૌભાગ્ય સુંદરીને શહેરમાં લઈ જવી.” એ મનમેહક કામિનીની કામનાથી શેઠમાં બમણે જુસ્સો આવી ગયો હતે. યાચકને તે હાં માગ્યા દાન આપતે અને નોકરનું તે તેણે દળદરજ ફેંદી નાખ્યું. આ બધું સાભાગ્ય સુંદરીને પિતાની મેટાઈ બતાવવા અને તેને પ્રસન્ન કરવાને જ તે કરતો હતો, પણ તે બિચારાને કયાં ભાન હતું કે સૌભાગ્ય સુંદરી તેની એ લીલાને લેશે માત્ર પણ ચાહતી ન હતી. પિતાના શીલનું કેવી રીતે રક્ષણ કરવું–એજ તેને લગની લાગી હતી, અને તેને માટે તે કંઇક નિર્વિન માર્ગ શોધ્યા કરતા હતી. સાથે આવેલામાંના ઘણા માણસે તો શ્રીપતિ શેઠના કામમાં લાગી ગયા હતા, પણ માત્ર એક માણસ સૌભાગ્ય સુંદરીનાં પક્ષમાં હતું, તે અત્યારે કિનારા પર ઉતરતાં તેની સાથે રહ્યો હતે, દરિયા કિનારાથી ગામ બહુ દૂર ન હતું, એટલે છુટા છવાયા મકાનો માર્ગમાં આવેલ હોવાથી કિનારાથી ઉતરતાં જ ગામની શરૂઆત જેવું જણાતું હતું. કિનારાથી થોડે દૂર એક મંદિર આવેલ હતું. અત્યારે બપોરને સમય હોવાથી મંદિરમાં માણસની Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ (૨૯) આવજાવ ન હતી પૂજારી પણ પૂજા કરીને ચાલે ગયે હતે. એટલે દરવાજે સાંકળ વાસેલ હતી. બહારથી મંદિરને દેખાવ બહુજ રમણીય લાગતો હતો. ચોતરફ પુષ્પના છેડવા તથા છુટા છવાયા વૃક્ષોથી તેની શોભા વધારે આકર્ષક બની હતી. સૌભાગ્ય સુંદરી તે મંદિરની અંદર દાખલ થઈ. અંદરની ભવ્યતા જોતાં તેને હર્ષ થયે. પણ હવે તેને એક બીજી ચિંતા લાગુ પડી હતી. અહીં પિછાન વિના તે નિરાધાર હતી. એક શ્રીપતિ શેઠની ઓળખાણ હતી. તેની દૃષ્ટિ અને હદયમાં ઝેર વસ્યું હતું, તેથી તેને આશ્રય લેવા તે ચાહતી ન હતી, પણ તે આવે, તેની પહેલાં પિતે એવા સંગમાં આવી જાય કે શેઠને સ્વયમેવ નિરાશ થવાનો વખત આવે. તેના આવતા જે તેનો તિરસ્કાર કરવામાં આવે, તે તે પૈસાના બળથી વખતસર કનડગત કરે. છેવટે મંદિરમાં આવતાં તેને વિચાર થયો કે, અહીં મારા શીલનું રક્ષણ થઈ શકશે. એમ ધારીને ત્રણ નવકાર ગણું તેણે શાસન દેવીને ઉદેશીને વિજ્ઞપ્તિ કરી કે–બહે શાસન દેવી જે મન, વચન અને કાયાથી મેં શુદ્ધ શીલ પાળ્યું હાય, તે તેના પ્રભાવથી આ મંદિરના દ્વાર બંધ થઈ જાઓ. આ વાકય બોલતાં શાસન દેવીએ અદૃશ્ય રહીને મંદિરના દરવાજા બંધ કરી દીધા. તેથી સૌભાગ્ય સુંદરીને શાંતિ થઈ. શાસન દેવીના સાંનિધ્યથી તેના હૃદયની ભીતિ બધી દૂર થઈ ગઈ. * E Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ મું, પાપીઓની પ્રપંચજાળ. “તમ મહોપાર, पय इव पीत्वा निरातकम् । प्रत्युत हन्तुं यतते, काकोदर सोदरः खलो जगति" ॥ | હે ! સર્ષ જેમ દુધ પીને તે પાનારને જ મારવાનો પ્રયત્ન કરે છે. તેમ દુર્જન પુરૂષપર મેટો ઉપકાર કરવામાં આવે, તો પણ તે ઉલટો ઉપકારીનો નિ:શંક પણે ઘાત કરવા પ્રયત્ન કરે છે, તેથી તે સર્પ તુલ્ય છે. બે નાચતા. તેમણે ગયા પછી મતિસાગર મંત્રીના ગયા પછી દુષ્ટસિંહ અને પ્રચંડસિંહ બહુ ફાવ્યા હતા. તેમણે પેલી વેશ્યાને હથીયાર બનાવીને રાજાને ખુબ નીચે હતો તેમને પૂછનાર કોઈ ન હતું, એટલે તેઓ પિતાને ફાવે તેમ વર્તતા હતા. ભવિષ્યને તેમને ભય ન હતો. પાપથી તેઓ પોતાને વિજય સમજતા હતા પિતાની મતિને ગતિ આપી કેદને પ્રપંચજાળમાં ફસાવતાં તેઓ પોતાને બહાદુર માનતા હતા વિશ્વાસઘાતને તેઓ મંત્ર કરતાં વધારે માન આપતા હતા. માંસ અને માદરામાં તેઓ મસ્ત રહેતા હતા. જિતારિ રાજાને તેમણે મદિરને એક મહામિત્ર બનાવ્યું હતું અને વસંતસેના ગુણિકાની હજાળમાં તેને બરાબર ફસાવ્યું હતું. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૧) માથી અંતઃપુરમાં તે માત્ર એક આંટા મારવા જતા. અને રાત દિવસ વસંત સેનાના વિલાસમાં પડયા રહેતા હતા. આ વાત રાણીઓના સાંભળવામાં આવતાં તેમના ખેતના પાર ન રહ્યો. રાજા વ્યસનમાં એટલે બધા લુબ્ધ થઇ ગયા કે તેને સમજા - વવાને રાણીઓ હિમ્મત કરી શકતી ન હતી. એકદા કમળાદેવી કે જે મુખ્ય પટરાણી હતી, વળી પૂર્વે તેનાપર રાજા બહુ પ્રેમ રાખતા હતા, તેણે રાજાને સમજાવવાને વિચાર કર્યા. પછી જ્યારે રાજા આવ્યા, ત્યારે તેણે એકાંતમાં ખેલાવી 'જલિ જોડીને વિનંતી કરી કે ઃ પ્રાણનાથ ! મારા અંતરના આરામ ! મારા જીવનના આધાર ! આ દાસીએ આપના એટલે બધા શે! અપરાધ કર્યો છે કે તેને વિસારીજ મૂકી ? મારા હૈયાના હાર ! કઇ મારા દોષ હોય તા દાખવા કે જેની હું આપની પ.સે ક્ષમા માગી નિવૃત્ત થાઉં. મગર બીજી કોઇ રાણીના અપરાધ જણાયા હૈય અને તે સમસ્ત અંત:પુર પ્રત્યે આપને અરૂચિ ઉત્પન્ન થઈ હાય તા તેમ કરવું પણ ઉચિત નથી. કારણ કે એકના અપરાધ મા શા માટે ભોગવે ? મારા સૌભાગ્યના શણુગાર ! આપ કોઇ કુટિલ કામિનીની કામવાસનામાં ફસાયા હૈા એમ લાગે છે, અને તે વેસ્યા છે, એમ મારા સાંભળવામાં આવ્યું છે. વ્હાલા ! આવેાજ આપના બનાવટી પ્રેમ ? નાથ ! યાદ કરી, યાદ કરે. પ્રથમ પ્રેમ સમાગમમાં આવતાં તમે મને શું વચન આપેલ ? ખસ, પુરૂષોના હ્રદયે. આવા તરગી હશે—એવી તા મને અત્યારે જ ખાત્રી થઇ. વ્હાલી ! મા તેન મન તારાપર કુરબાન છે. ’ એ એલેલ ખેલના તાલ કરો. આપ જેવા નરવા પેાતાના મેલની કીંમત આવી જ આંકતા હશે ? મારા શિતાજ ! એક પેાતાના ખાલની ખાતર રામચદ્રજીએ વનવાસ સ્વીકાર્યાં, એક વચનની ખાતર ભીષ્મ પિતામહે જીવનભર બ્રહ્મચર્ય પાળ્યુ એકજ એલેલ ખેલની ખાતર રિશ્ચંદ્રે ચાંડાલની સેવા સ્વીકારી. મારા મને For Personal and Private Use Only Jain Educationa International Page #227 -------------------------------------------------------------------------- ________________ (૨૨) મંદિરના દેવ ! તે પણ આપના જેવા નરેદ્રો હતા તેમણે એક વચનની ખાતર સંકટ વહેર્યું, તેને બદલે તમે તમારી વ્યવહારની મર્યાદામાં પણ શું રહી શકતા નથી ? વળી આપને મદિરાની ચટક લાગી છે એ વાત પણ પાકે પાયે મારા સાંભળવામાં આવી છે. એ વ્યસન જાનમાલની ખુવારી કરનાર છે. મતિસાગર મંત્રીના વખતનું આપનું વર્તન અને અત્યારના વર્તનમાં જમીન આસમાન જેટલો તફાવતાં પડી ગયા છે. આપ કઈ ખરાબ સબતે ચડ્યા છે, તેનું આ બુરું પરિણામ મને જણાય છે. સ્વામિનાથ ! તેવા ખોટા સંગમ દેરવાઈને પોતાના કુળાચારને નાશ કરે, તે રાજવંશી નરને છાજતું નથી કારણ કે, પુદ્ધિ સ્થા, યુદ્ધ વર્તન : कुप्रवृतेर्भवेज्जन्तु र्भाजनं दुःखसंततेः" ॥ . એટલે–ખરાબ બતથી કૃદ્ધિ ઉત્પન્ન થાય. કુબુદ્ધિ થતાં ખરાબ પ્રવૃત્તિ થતી જાય છે, અને ખોટી પ્રવૃત્તિથી માણસ દુખ પરંપરાનું ભાજન થાય છે. સાંભળવા પ્રમાણે આપ દુષ્ટ હજુરીઆની સેબતે ચડયા છે, પણ તેના પરિણામને આપ વિચાર કરતા નથી. કહ્યું છે કે “જે મોડા જૂથોડ, घातिना नीचधातुना। लोहेन संगतो बहिः सहते धनताडनम् ।। Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ (૨૨૩) એટલે–તેજસ્વી અને પુજનીય છતાં નીચ લેહની સબત કરવાથી અગ્નિને ઘનને માર સહન કરવો પડે છે. | નાથ ! કુર જનની સંગતનું છેવટે એજ પરિણામ આવે છે. એક કવિએ તે એટલે સુધી કહ્યું છે કે વર પર્વત છુ, પ્રાન વન સરો न मूर्खजन संसर्गः, सरेन्द्र भवनेष्वपि "॥ એટલે–મોટા પર્વતના કિલ્લામાં વનચર પશુઓ કે ભલે સાથે બ્રમણ કરવું સારું, પરંતુ ઇદ્રભવનમાં પણ દુષ્ટ જનની સંગતિ સારી નહિ. હાલા! આપ પ્રજા પાલક કહેવાએ, અને તમે પિતેજ જ્યારે અગ્ય રસ્તે ચાલશે, તે પ્રજાની શી ગતિ ? વિદ્યા ભણવાથી દુર્જનતા ન રહે, એ પણ નિયમ નથી. કારણ કે વિદ્યા વિનયાતો, કુર્લનર સતિ ધાતુ જરા साक्षरा हि विपरीततां गताः, केवलं जगति तेऽपि राक्षसाः" || એટલે–વિમલ વિદ્યાથી અલંકૃત છતાં દુર્જનને સભામાં બેસાડવો યે.ગ્ય નથી. કારણ કે-સાક્ષર એ ત્રણ અક્ષરને વિપરીત કરવાથી તે રાક્ષસા એટલે રાક્ષસે એવો અર્થ થાય છે. ' અર્થાત વિદ્યા ભણેલા પણ વિપરીત મતિથી હૈયે જેવા બની જાય છે. દુર્જન અતિદષ્ટ કાર્યમાં પિતાની મતિને ગતઆપે છે. કારણ કે— Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ (૨૪) अति मलिने कर्तव्ये, भवति खलानामतीव निपुणा धीः । तिमिरे हि कौशिकानां, એટલે–દુર્જનની મતિ અત્યંત મલીન કર્તવ્યમાં વધારે સતેજ થાય છે. કારણ કે ઘુવડની દષ્ટિ અંધકારમાંજ તેજસ્વી બને છે. સ્વામિન્ ! તમારા સેવકે છતાં તમે તેમના રમકડા થઈને દેવાઓ એજ હીનતા સૂચવનાર કાર્ય છે. વળી આ તમારી વ્યસનાસતિથી રાજ્યમાં પણ અન્યાયનું અંધેર વધી જશે. અને પ્રજાને બહુજ સેસવું પડશે.” એ પ્રમાણે રાણીએ શિખામણ સંભળાવી, પણ રાજાને તેની કેઈજ અસર ન થઈ, કારણ કે તે વખતે રાજા મદિરાપાન કરીને મસ્ત બન્યું હતું. પોતાની સ્થિતિનું તેને ભાન ન હતું. પિતાના શબ્દોની રાજાને કંઇક અસર થશે અને તેથી વખતસર તે સુમાગે આવી જશે, એમ રાણું ધારતી હતી, પણ તે ધારણ બધી વૃથા થઈ. - જિતારિ રાજાને સમરસેન નામે એક નજીકન ભાયાત હતું. રાજાને કંઈ સંતાન ન હતું, તેથી સમરસેનને રાજ્ય ગાદીની લાલચ લાગી, પણ રાજા હયાત છે, ત્યાં સુધી તેને કઈ લાવે તેમ ન હતું. તે એક અમલદારની જેમ રાજ્યમાં રહેતા હતા. પ્રચંડસિંહ અને દુષ્ટસિંહ રાજાને કેમ રમત રમાડે છે. તે સમસેન બરાબર જોયા કરતું હતું. તેમાં પણ પ્રચંડસિંહ જેટલાં પગલાં ભરાવે, તેટલાં પગલાં રાજા ભરતે હતો. આથી પ્રચંડસિંહને સાધવાથી પોતાનું કામ પાર પાડી શકશે એમ સમરસેનને લાગ્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ ( ૨૨૫ ) એક દિવસે ક ંઇક માનુ બતાવીને સમરસેને પ્રચ'ડાંસ' હુ અને દુષ્ટિસને પેાતાને ત્યાં જમવાને માટે નાર્યા. તેમને બરાબર સંતુષ્ટ કરીને એકાંતમાં તેણે વાત કહાડી કે ભાઇ પ્રચંડ ! માજ કાલ તમારી કૃપા દૃષ્ટિ એછી થઇ ગંઇ છે, મહુારાજાના માનીતા થયા, એટલે અને કયા હિસાબમાં ? પ્રચ ડ— નહિ, નહિ, સમરભાઇ ! એવા ખેલ ખેલીને તમે મને શરમાવા નહિં. તમે પણુ રાજાના ભાયાત છેા, તેથી હક્ક દાર છે, તે મારી મહેરબાની ઇચ્છવાને બદલે હું તમારી મહેરબાની ઇચ્છુ એજ ચેાગ્ય છે, સમર- અરે ! અમે રાજાના નજીકના ભાયાત હૈાવાથી રાજ્યના હકકદાર છીએ, પણ અમારે ભાવ કાણુ પૂછે છે ? આજી બધી તમારા હાથમાં રહી.’ પ્રચંડ પણ રાજાજી હયાત છે, ત્યાં સુધી તમારા હક્ક ન ચાલી શકે. તેા પછી અત્યારે હું શું કરી શકું ? કદાચ વધારે કરવા જાઉં, તો મારેજ ભોગવવુ પડે.’ સમર- તે બધું ડીક, પણ અત્યારે તમારા હાથમાં માજી છે. તેટલા વખતમાં કાંઇ મારૂ કરી નાખા, તા તમારા પણ ખેડા પાર થાય. નહિં તેા તમે અને હું નાકર થઇને જીવન વ્યતીત કરવાના, તેમાં સત્તાનું નામ ન મળે,’ પ્રચંડ' તમે શું કરવા માગે! છે, તે હું ખરાખર સમજી શકતા નથી. માટે સ્પષ્ટ શબ્દોમાં કહી બતાવા, તા ખ્યાલમાં ઉતરે.’ સમર--- રાજાએમાં જ કારસ્તાના ચાલે છે, તેમાંનું એક કારસ્તાન તમે હાથમાં છે અને મારા નેાકરીયાત જીવનની સાથે તમારા જીવનને પણ પલટાવી નાખો. તમે અત્યારે તમારા મન ર પર લ્યે, તે બધું કરી શકે તેમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ (૨૨૬) પ્રચંડ–એટલે શું રાજાને કેદ કર કે તેને વનવાસ આપ ? નહિ તે તે પોતાની હયાતીમાં કોઈ તમને વાર નહિ આપે. તમે કયે માર્ગ લેવા ધારે છે ?” સમરસેન પ્રચંડસિંહના મુખથી કહેવરાવવા માગતો હતો, પણ તે મુદ્દાની વાત પર ને આવ્યા, એટલે હવે પિતાના મુખે તેને કહેવાની ફરજ પડી. . તે બે કે “પ્રચંડભાઈ ! રાજા પિતાની હયાતીમાં તે મને રાજ્ય નજ આપે, તે આપણે કયાં નથી સમજતા ? પણ તેની હયાતીજ ન રહે, એવો કે રસ્તે લઈએ તે કેમ ?” પ્રચંડ–એટલે રાજાને ઠાર કરીને તમે રાજ્ય મેળવવા માગો છે ?' સમર—“હા, તે સિવાય બીજો એકે માગ નથી. રાજ્યની ખટપટમાં પૂર્વે એવા અનેક બનાવો બની ગયા છે. એટલે આ કાંઈ નવીન કારસ્તાન નથી.” પ્રચંડ–અરે! પણ આ તે મહા ભયંકર કામ છે. વખતે તેવું કામ કરવા જતાં પહેલાં રાજાના જાણવામાં આવી જાય, તે પછી આપણને તે યમરાજાના અતિથિજ થવું પડે.” સમર–“દરેક કામ શરૂઆતમાં દુષ્કરજ લાગે છે, છતાં તે કરવા જતાં બની શકે છે અને પછી તે સુખ કર નીવડે છે. ભાઈ પ્રચંડ! બેલવામાં તમારાથી હું પહોંચી શકું તેમ નથી. પ્રચંડપણ તેમ કરવાથી મને શું લાભ? એકના ભાણમાં લાડ પડે તેથી બીજાનું પેટ ન ભરાય. વળી આ હિંષ્ટસિંહનું પણ કંઈક પાકે, તાજ એ કામ પાર ઉતરે.” સમર– જે રાજાને સ્વધામ પહોંચાડી ઘો અને હું રાજ્યને માલિક થાઉં, તે તેમને અધું રાજ્ય આપું.” Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ (૨૨૭) પ્રચડ–અરે! હો પણ અત્યારે તે પેલી વસંતસેના ઉપરજ રાજાને વિશ્વાસ વધી પડે છે. તો તેને સાધ્યા વિના આ કામ પાર ન ઉતરે.” સમર–પ્રચંડભાઈ! વસંતને પણ તમારાથી અલગ નથી, માટે તેવા બાના બતાવવાની શી જરૂર છે ?” પ્રચંડનું મન લલચાણું અર્ધ રાજ્ય મળે, એટલે બાકી શું રહે ? દુષ્ટસિંહ અને વસંતસેના તે તેના નચાવ્યા નાચતા હતા. વળી અત્યારે રાજયમાં પણ એટલું બધું અધેર વધી પડયું હતું કે કઈ કોઇને પુછતું જ ન હતું. જેને જેમ ફાવે તેમ લુંટતા અને પ્રજાને સતાવતા હતા. રાજા પોતે મદિરામાં અને વસંત સેનાના વિલાસમાં મસ્ત રહે એટલે રાજયના કારભાર તરફ તે લક્ષ્યજ આપતા ન હતા. આમ અંધેર ચાલવાથી પંચડસિંહ બહુજ ફાવી ગયો હતો અને દુષ્ટસિંહ કેઈથી દબાતે ન હતા. પ્રચંડસિ હે દુષ્ટસિંહને જયારે એ કારસ્તાનની વાત કહી, ત્યારે પ્રથમ તે તે હિમ્મત હારી ગયે. પણ જ્યારે કંઈક વધુ લાલચ બતાવી, એટલે તે ઠેકાણે આવ્યું. ત્યારે હવે એ કામ કર્યે રસ્તે પાર ઉતારવું, તેમાં તે તમારી સલાહની જ જરૂર છે. પ્રચંડસિંહે ઉપાય લેવા દુષ્ટસિંહની સહાય માગી. દુષ્ટસિંહ–આ કામ પાર ઉતારવા માટે વસંતસેનાને વચમાં નાખવી પડશે. કારણ કે અત્યારે રાજા લગભગ આઠે પહેર તેની સાથે જ રહે છે. પ્રચંડસિહ– વસંતસેના તે આપણી પિતાની જ છે. આ પણે લીધેજ તે અત્યારે સ્વગીય વિલાસ પામી છે. પણ કર્યો રસ્તે કામ કરવું, તે તે આપણે વિચારવાનું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ (૨૮) દુષ્ટસિંહ–હા, કંઈક પ્રસંગ કહાડીને આપણે રાજાના વિલાસ ભવનમાં ભેગા થઈએ. ત્યાં મદિરા પાનમાં રાજાને એક તો ચાલે વેશ્યાના હાથે પીવરાવી દઇએ. એટલે રાજાના રામ રમી જાય. પ્રચંડપણ, તેમ કરતાં ખળભળાટ થાય, તે બચાવ રસ્તો પણ જોઈએને ?” દુછસિંહ – બચાવ એજ કે કંઈક વધારે મદિરાપાન કરવાથી રાજાની આ દશા થવા પામી. અને એ વાત સામે કોઈ વાંધો ઉઠાવે તેમ છે નહિ.” બસ, આ બે પ્રપંચી પૂતળાઓએ રાજાના રામ રમાડી દેવાનો નિશ્ચય કરો મૂકો. પછી વસંત સેનાને એકાંતમાં મળી તેની સાથે મસલત ચલાવીને તેને ભવિષ્યની લાંબી લાલચ બતાવી, એટલે તે પણ સામેલ થઈ. આ દુષ્ટ કારસ્તાન, સમરસેન પ્રચંડસિંહ, દુષ્ટસિંહ અને વસંતસેના–એ ચારજ જાણતા હતા. આ અધમ કૃત્ય બહુજ ભયંકર હતું, છતાં તેઓ પોતાના સ્વાર્થની લાંબી લાલચથી પૂર્ત વિચાર કરી શક્યા ન હતા. અહો ! તૃષ્ણા, માણસને કેવા વિચાર મૂઢ બનાવી દે છે, એ સમસ્ત જગતને ભમાવે છે. કહ્યું છે કે જનેરશથાસ્તું, युक्तमिद्वियवाजिभिः । भ्राम्यतीदं जगत्सर्व, तृष्णासार थिनोदितम् " ॥ એટલે-ઇંદ્રરૂપ અોથી યુક્ત અને તૃષ્ણારૂપ સારથિથી પ્રેરાયેલ તેમજ મનોરથરૂપ રથ પર આરૂઢ થયેલ સમસ્ત જગત ભમ્યા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ (૨૨૯) અહે! અનાદિ કાલવી આશાના પૂરમાં તણાતાં અનેક સંકટો સહન કર્યા છતાં તે આશા હજી જેવી ને તેવી તાજી થતી દેખાય છે. કારણ કે પાવન ગાથા તું, शरीर व्याधिपीडितम् । मृत्युराकांक्षति प्राणां સ્વદા નિરવા” | અહો ! યૌવન ઘડપણથી ઘેરાઈ ગયું વ્યાધિઓથી શરીર લેવાઈ ગયું અને યમરાજા પ્રાણ લેવાને માટે તલપી રહ્યો છે, પણ એક તૃષ્ણાને કંઇજ હરકત પહોંચી નથી. વળી ઈચ્છિત સુખ પ્રાપ્ત થયા છતાં મનની તૃપ્તિ થતી નથી. કારણ કે સંઘને રથ યથા तथा तथा विशेषाप्ता, મા મવતિ :વિતમૂ | એટલે-પ્રાણીઓને જેમ જેમ ઈટ વસ્તુની પ્રાપ્તિ થતી જાય છે, તેમ તેમ અધિકાધિક પામવાને લલચાયેલું મન દુઃખિત થતું જાય છે. અહો ! એ તૃષ્ણાને કેટલી બધી અધમ ઉપમાઓ આપી છે ? "आशैव राक्षसी पुंसा माशैव विषमजरी । Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ (૨૩૦) तृष्णव जीर्णमदिरा, અહે! માને તૃષ્ણ એજ રાક્ષસી છે, આશા એજ વિષલતા છે, જીર્ણ મદિરા સમાન પણ તૃષ્ણાજ છે. માટે સર્વ દેષના સ્થાનરૂપ તૃણાને ધિકકાર છે!! બસ, એ તૃષ્ણરૂપ મહા સાગરને જેઓ ઓળંગી ગયા, તેવા વિરલા પુરૂષને જ ધન્ય છે. કહ્યું છે કે – "ते धन्याः पुण्यभोजस्ते तैस्तीर्णः क्लेशसागरः जगत्संमोह जननी, ચિરાડડશીવિ નિતા” II એટલે–તેજ પુરૂ પુણ્યવંત અને ધન્ય છે કે જેમણે કલેશને સાગર ઓળંગે છે અને જગતને મેહ પમડિનાર આશારૂપ નાગણને જેઓ જીત્યા છે. વળી એ તૃષ્ણાના તરંગમાં અથડાતાં પ્રાણુના શા હાલ થતા જાય છે, તેના સંબંધમાં એક અનુભવી મહાત્મા જણાવે “જા ન ચ િવવ વાતા, भोगा न भुक्ता वयमेव भुक्ताः । तृष्णा न जीणा वयमेव जीणीः સ્ત ર તા થયા તાઃ” || અહે! કાલ ન ગયે પણ અમે પોતેજ ચાલતા થયા ભેગે ન જોગવ્યા પણ અમે પોતેજ ભગવાઈ ગયા, તૃષ્ણા તો જીર્ણ ન થઈ પણ અમે પિતેજ જીર્ણ થઈ ગયા અને તપ તપવાને બદલે અમે પોતેજ તપ્ત થઈ ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ (૨૩૧) એ તૃષ્ણની ધગધગતી જવાળામાં આજે તે ત્રિપુટી એને વસંતસેના બળી રહ્યા છે. પિતે કેવું કૃત્ય કરવાને તત્પર થયા છીએ, તેનું તેમને ભાન નથી. એક મનુષ્ય અને તે પણ રાજા તેને વાત કરવાને હિમ્મત કરતાં તેમને ભવિષ્યને ભય લાગતો નથી. અત્યારે એ કે તેને સંબતી નથી કે તેમ કરતાં તેમને અટકાવે. એ સ્વાર્થના ઝેરી ઘુંટડાથી શું પરિણામ આવવાનું છે, તેને હજ વિચાર કરવાને પણ તેમના હૃદયમાં સ્થાન નથી. આમાં સૌ કરતાં મેટે સ્વાર્થ પ્રચંડસિંહનો છે, એટલે એ કારસ્તાનની શરૂઆત પણ તેના જ હાથે થવા પામી છે. તેના પ્રપંચી હદયમાં અત્યારે શાંતિને લેશ નથી. ભયથી તે અત્યારે આકુળ વ્યાકુળ થયા કરે છે. પોતે ગમે તેવા વિચાર ધરાવતે હેય, છતાં નીચ કામ કરવા જતાં માણસનું અંતર કમકમી જાય છે, ગેબી રીતે તેના હૃદયને ધકકે લાગે છે, તે પણ તે સ્વાર્થમાં અંધ બનેલ મનુષ્ય તેથી અટકતો નથી. આજે પ્રચંડસિંહનું હૃદય ભયથી ભરપૂર છે. તેની આંખમાં ખુન ભરેલ છે. તેની વિચારમાળા એ પ્રપંચ જાળમાં પરોવાયેલ છે. છતાં પિતાની તેને પગલે પગલે ભીતિ છે. આત્મગત વિચાર કરતાં તેણે પોતેજ પિતાના મનનું સમાધાન કર્યું– અરે ! રાજાનું આટલું બધું લૂણ ખાધું, તેને જ ઘાત? “ હા, રાજપ્રપંચને એજ રસ્તો છે. ' “કદાચ જાના જાણવામાં આવી જાય, અગર પાછળથી એ ભેદ ખુલો થાય, તે પ્રજામાં હું ખુની તરીકે જ ઓળખાઉં, પણ આ કારસ્તાન જ એવું રચાયું છે કે સાક્ષાત્ નજરે જેનાર પણ કળી ન શકે.” શું એ અધમ કૃત્યને બદલો મને મળ્યા વગર રહેશે ? લેકે કહે છે કે તીવ્ર પાપના ફળ, ત્રણ ઘડીમાં કે ત્રણ દિવસમાં મળે છે.” Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ (૨૩ર) એ બધાં પોથી મહેલા રીંગણા. વળી પરભવની પોથીને તે કેણ ઉકેલી શકયું છે?” ત્યારે રાજાના રામ રમાડી દઉં ? અરે ! પણ એણે મારાપર કેટલો બધો વિશ્વાસ રાખ્યો છે અને મને કેટલું બધું ખવરાવ્યું પીવરાવ્યું છે ? અહા ! તેને માટે આ વિચાર? “ દુનીયામાં બધા સ્વાર્થના સંબંધી છે. એના સ્વાર્થ વિશ્વાસ રાખ્યો, તેથી મારે પિતાને અલભ્ય લાભ છે ? પ્રપંચી માણસજ જગતમાં ફાવે છે.” આ બધું કેની ખાતર ? ” આ પ્રચંડસિંહ અર્ધ રાજ્યનો માલિક થશે અને તે ખમા ખમાથી વધાવાશે એક સાધરિણુ નોકરમાંથી રાજ્યાસનપર આવવું—એ ઓછા ભાગ્યની વાત ? એ પ્રમાણે અનેક તર્ક વિતર્ક કરતાં અને પિતાની મેળે સમાધાન કરતાં તેને વખત ન લાગે. એજ વિચારોની ઉથલ પાથલમાં સવારે તેને ભેજન ભાવ્યું ન હતું અને બપોરે તે ભેજન કરવા બેઠા, પણ વિચારની ભાંજઘડમાં તેને ભાળ્યું નહિ. છેવટે ઘડીવાર આરામ લેવાનેતે પિતાના એકાંત એારડામાં ગયે. ત્યાં પણ તેવા ઘાતકી વિચારોથી તે મુકત ન થઈ શકે. છતાં પથારીમાં પડીને આમતેમ આળોટવા લાગ્યો દૈવયોગે તેની સહેજ આંખ મીંચાઈ, એવામાં એક ભયંકર અને કૃષ્ણ વસ્ત્રધારી આકૃતિ તેની સમક્ષ આવી ઉભી, સિંદૂર જેવી તેની લાલ આંખ ભય ઉપજાવે તેવી હતી, બીહામણુ મુખ અને વક ભ્રકુટીથી જોનારના નેત્ર અંજાઈ જતા હતા. પ્રચંડસિંહ જે કે સ્વપ્નાવસ્થામાં હતો, છતાં તે આકૃતિના ભયથી તેની છાતીત ધડકતી હતી. ક્ષણભર તે આકૃતિ સ્તબ્ધ થઈ ઉભી રહી, પછી બોલવા લાગી “ પાપી ચાંડાલ પ્રચંડસિંહ ! તું આ શું કરવા બેઠે છે ? તને મનમાનતા વિલાસ કરાવનાર રાજાને ઘાત ? અરે ! નરપિ Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ (૨૩૩) શાચ! પાપાંધ! તું સ્વાર્થમાં અંધ બને છે તેથી સારાસારનો વિચાર તને કયાંથી સુજે ? પણ યાદ રાખ, નરાધમ ! તારા એ મનોરથની માળા અધવચ તૂટી જવાની છે. ઈશ્વરના દરબારમાં અન્યાય નથી. આ તારા અધમતમ દુષ્કર્મને બદલે તને અહીંજ મળવાને છે. આવા પ્રચંડ પાપને બદલો આપવામાં ઈશ્વર વિલંબ કરતું નથી ગમે તેમ તું ગુપ્ત રીતે પાપ કરીશ, તે પણ પ્રભુ તો જેઈજ લેશે. કર્મચંડાળ! આ ભૂમિને તું વૃથા ભારે મારે છે. તારા જેવા અધમાધમ નરરાક્ષસની દુનીયાને જરૂર નથી. પાપી પિતાના પાપથીજ પછડાય છે, છુંદાય છે અને પાયમાલ થાય છે. તું તારા પોતાના હાથેજ પિતાના પાયમાલી કરવા બેઠે છે. શું એ દુષ્ટાચારને બદલે તને મળ્યા વગર રહેશે ? તેમ થાય તો દુનીયામાં પાપીઓની સીમા ન રહે. જગે જગે દુષ્ટાત્માઓજ ઉભરાવા માંડે, પણ નહિં, હજી દુષ્ટને દંડ અને શિગ્ટને સુખ મળ્યા કરે છે. એ ઈશ્વરી કાયદામાં કઈ મીનમેખ મારી ન શકે. અરે પ્રપંચી પૂતળા ! તું તે શું માત્ર છે ? મોટા ચક્રવત્તીઓ અને દાનવો રંક જેવા બની ગયા. વિચાર કર, પાપામા વિચાર કર. વિનાશ કાળે તને વિપરીત બુદ્ધિ થઈ છે. તું શીયાળ થઈને સિંહની સામે થવા જાય છે. તારાં ભાગ્ય શીયાળ જેવાં અને રાજના ભાગ્ય સિંહ જેવાં છે. હજી પણ ચેતી જા અને આ દુષ્કૃત્યથી નિવૃત્ત થા. પાપાત્માઓ દુનીયામાં કદિ ફાવ્યા નથી અને ફાવવાના પણ નથી. તું જેમ રાજાને માટે ઘાટ ઘડે છે, તેમ તારા માટે પણ ક્યાંક ઘાટ ઘડાઈ રહ્યો હશે, પણ એ વિચાર અત્યારે તને આવવો મુશ્કેલ છે. બસ, કહેવા કરતાં વધારે કહેવાઈ ગયું. આટલેથી પણ જે સમજે તો હજી બાજી તારા હાથમાં છે, નહિ તો રૌરવ નરકમાં તારા માટે સ્થાન તૈયાર છે.” આટલુ બેલતાં તે કૃષ્ણ-આકૃતિ હળવે હળવે અદશ્ય થઈ ગઈ. પ્રચંડસિંહની તરતજ આંખ ઉઘડી ગઈ. તેના ભયમાં Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ (૨૩૪) k અહુજ વધારા થયા. મારા તરફ નજર કરતાં તે મંદરથી વાસેલ જોવામાં આવ્યુ. તે ગંભીર વિચારમાં પડી ગયા એ ભયંકર મૂત્તિ કયાંથી આવી હશે ? અને આમ અચાનક મારા તિરસ્કાર કરીને કેમ ચાલી ગઇ ? પુન: તેણે ખારી તરફ નજર કરી, તા આરીનું એક માટે ઉઘડેલ હતું. તરતજ ઉડીને તેણે ત્યાંથી નીચે નજર કરી, પણ કેાઇ જોવામાં ન મળ્યુ. આથી તેની વ્યાકુળતામાં બહુજ વધારા થયા એટલે પુન: ભયાતુર થઇને વિચાર કરવા લાગ્યા. “ અરે ! આ કામમાંથી મને અટકાવનાર એ ભીષણાકૃતિ કેણુ ? શુ મારી કુળદેવી આવું રૂપ ધારણ કરીને આવી હશે ? કે રાજાની કુળદેવી મારા તિરસ્કાર કરવા આવી હશે? એ જે શબ્દો ખાલી, તે બધા સત્ય સમજવા ?” “ કંઇ નહિં, ચિંતાતુર માણસને એવું ઘણીવાર અને છે. એ ભયની આકૃતિ મારી સમક્ષ ખડી થઇ હશે. અત્યારે હુ કંઇક ભયાતુર છું, તેથી એવા ભયંકર સ્વપ્ન આવે તે સ ંભવિત છે. તો આથી મારે ડરવાની શી જરૂર ? દરેક કામમાં એવાં કૈંક વિઘ્ન ઉપસ્થિત થાય છે અને તેથી જો વ્યાકુળ બની જઇએ, તે કંઇ કામ થઇ ન શકે.” “ હા ! પણ એની આકૃતિ કેટલી બધી ભયંકર ? એના એક એક શબ્દ કેટલા સખ્ત ? એકે એક વાકયમાં અગ્નિની જવાળા વરસતી હતી.” ‘ ઠીક છે, હું કયાં કાચા પાચા છું કે એવી બનાવટી કૃતિથી હાવરા અનીને નિરાશ થઇ જાઉં ? હવે તા બેઘડી પછી હું જાઉં, એટલે ફત્તેહ ! જે કાર્યને માટે આટલી તનતાડ મહેનત લીધી, વસંતસેનાની ખુશામત કીધી અને આઠ દશ ઉજાગરા પણ થયા હશે, તે કામ પડતું મુકવાથી મને શે લાભ મળવાના હતા ? હવે તેા કામ કર્યે જ છુટકા,’ Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ (૩૫) એમ વિચાર કરતાં છેવટે પ્રચંડસિંહ પિતાના પુર્વના સ્વાર્થ પર આવીને અટક. તેણે વિચારેની ઘણી ઉથલપાથલા કરી, પણ રાજ્યને લાભ તેનાથી છોડી શકાય નહિ. રાજાના વિલાસભવનમાં ખાનગી બેઠકની ગોઠવણ કરેલ હોવાથી વખત પર બધા ત્યાં હાજર થયા. વસંતસેનાનું સંગીત થયા બાદ બધા મદિરાને ઈન્સાફ આપવા લાગ્યા. તે પહેલાં પ્રચંડસિંહે વિષ મિશ્રિત મદિરાને એક પ્યાલે નેકરના હાથમાં આપે અને તેને ભલામણ કરી કે –“આ ગાલે તારે વસંતસેનાના હાથમાં આપ, અને આપતાં આપતાં કહેવું કે-આ મદિરા રાજાજી માટે તૈયાર કરવામાં આવેલ છે. વળી પ્રથમ બે ત્રણ પ્યાલા આપ્યા પછી આ ખ્યાલ આપજે, એટલે શંકા જેવું કંઈ ન રહે' દેવગે પેલા નોકરે મદિરાનું પાન કરેલ હોવાથી અમુક પ્યાલો રાજાને માટે આપવાનું છે, તેનું તેને ભાન ન રહ્યું. એક પછી એક કટારા ગટગટાવતાં બધા પરાધીન થવા લાગ્યા. બોલતાં જીભ થથરાવવા લાગી. વસ્ત્રોનું ઠેકાણું ન રહ્યું અને જમીન પર બધા આળોટવા લાગ્યા. એક બીજાની આગ્રહથી સૌ કોઈએ બે બે કટેરા વધારે લીધેલ, તેથી નિસ્સામાં ચકચૂર થઈ ગયા પેલો ઝેરી પ્યાલો નશીબ ચગે પ્રચંડસિંહના હાથમાં આવ્યા જેમ આપનારને ભાન ન હતું, તેમ લેનારને પણ અત્યારે ભાન રહ્યું ન હતું. તેથી ચાલો હાથમાં આવતાં તે ગટગટાવી ગયે. એટલે જેમ બીજા લેંબા થઈ આમતેમ આળોટવા લાગ્યા, તેમ પ્રચંડસિંહ પણ ક્ષણવાર લથડીયાં ખાઈને પ્રાણરહિત થઈ ગયે. - બે ઘડી પછી હળવે હળવે બધા સાવધાન થતા ગયા, અને તપાસ કરી તે પ્રચંડસિંહના રામ રમી ગયા હતા. આનો ભેદ સમરસેન, દુષ્ટસિંહ અને વસંત સેનાના જાણવામાં હતું, પણ તેઓ મૌન ધરી એક બીજાની સામે જોઈ રહ્યા. રાજા પણ આ બનાવ જોઈને હેમમાં પડી ગયા. છેવટે વધારે મદિરાપાન કરવાથી મરણ નીપજ્યું, એમ સમાધાન કરીને બધા પોત પોતાના Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ (૨૩૬) સ્થાને ગયા, પણ રાજાના મનમાંથી શંકા નિમ્ લ ન થઈ. તે આ ભગત ચિંતવવા લાગ્યું કે ‘આ ખાનગી બેઠકમાં કંઈ મારા માટે પ્રપંચ તે નહિ રચાયેલા હોય ? મદિરાપાનથી આમ અચાનક મરણ થાય એ વાત પણ વિચારવા જેવી છે.” એમ વિચાર કરતા રાજા અંતઃપુરમાં આવ્યા. પ્રચંડસંહના મરણની વાત ચોતરફ વાયુના વેગે પ્રસરી ગઈ. રાજાના આવ્યા પહેલાં અંતઃપુરમાં પણ એ વાત આવી ગઈ હતી. રાણુંએ તે બાબતની તપાસ કરાવી અને ત્યાં કોણ સામેલ હતા, તેમના નામ પૂછાવ્યાં. રાણુને આ એક કારસ્તાન લાગ્યું, પણ પિતાથી કંઈ થઈ શકે તેમ ન હતું. એવામાં રાજા ત્યાં આવી ચડે. મદિરાપાનની નિશાની તરીકે તેની આંખમાંની રતાશ હજી ગઈ ન હતી, કંઈક તેને નિસ્સ પણ જોવામાં આવતું અને પટપર પછાડા મારવાથી હાથ, પગ તેમજ મુખપર ધુળના ડાઘ લાગેલા હતા. આવી સ્થિતિમાં ગભરાયેલ ચહેરે રાજાને આવેલ જોઈને રાણીને બહુ ખેદ છે. તેણે તરતજ દાસીઓ મારફતે બેઠક પથરાવી એટલે રાજા ત્યાં બેઠે અને રાણી દાસીઓને બહાર જવાની આજ્ઞા કરી. નાથ ! આજે ચિંતાતુર કેમ જણાએ છે ? શું કંઈ માથે સંકટ આવી પડ્યું છે, કે જેથી આપનું મુખ ચંદ શેકના શ્યામ વાદળથી છવાઈ ગયું છે?” રાણીએ કંઈક ભેદ જાણવા પ્રશ્ન કર્યો. પ્રિયા ! આજે એક એવો બનાવ બન્યા છે કે જેથી મારૂં ચિત્ત ચિંતાના ચકડોળે ચડ્યું છે ? “ રાજાએ મોઘમ વાત કહી. પણ તેમાં ગભરાવા જેવું શું છે? જે કંઈ હરકત ન હોય, તે મને તે કહેવાની કૃપા કરે.” રાણુએ વાતે ખોલવા વીનંતી કરી Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ (૨૩૭) “ આજે પ્રચંડસિંહનું અચાનક મદિરાથી મરણ થયું, તેમાં કંઈ ભેદ હોય એવું મને શંકા થાય છે.” રાજાએ પ્રગટ વાત કહી બતાવી. આપને તે બાબત કેવા પ્રકારની શંકા થાય છે ?”ાણીએ પ્રશ્ન કર્યો. વખતસર તે કારરતાને મારા માટે રચાયું અને તેમાં પ્રચંડસિંહ ભંગ થઈ પડ હોય એમ મને ભાસે છે.” રાજાએ શંકાનું કારણ પ્રગટ કર્યું. “જે તે શબને અગ્નિદાહ ન દેવાયો હોય, તો તેની તપાસ કરાવી ખરું રહસ્ય મેળવી શકાય રાણુએ રસ્તો બતાવ્યું. હા, ખરી હકીકત જાણવાને તેં એ યુક્તિ ઠીક બતાવી. નહિ તો મને એ રસ્તો ન સૂજત.' રાજાએ સંતોષ બતાવ્યું. પછી રાજાએ તરતજ બે માણસને બોલાવીને કહ્યું કે “શંકર પ્રસાદ વૈદ્યને સત્વર બેલા અને પ્રચંડસિંહના શબને મારી પરવાનગી વિના અગ્નિદાહ દેવામાં ન આવે, તેને બદે. બસ્ત કરે,’ બને નેકર એ બંને કામ કરવાને તરત દેડી ગયા. આ તરફ સમરસેન અને દૂસિંહને વિચાર આવ્યું કે – વખતસર ભેદ ફુટશે અને રાજા જે મુડદાની તપાસ કરાવશે, તો સંકટની સીમા નહિ રહે માટે એને તરત બાળી દઈએ, એમ ધારીને તેઓ શબને મશાન સુધી લઈ ગયા અને બાળવાની તૈયારી કરતા હતા, તેવામાં રાજાના માણસે આવીને તેમને અટકાવ્યા. આથી તેમની ધાસ્તીને પાર ન રહ્યો. શંકર પ્રસાદ રાજવૈદ્ય સાથે રાજા પિતે સ્મશાન ભૂમિમાં આવ્યું. વૈદ્યને રાજાએ અગાઉથી ભેદ સમજાવીને ભલામણ કરી. રાખી હતી, એટલે વઘે આવીને શબને તપાસ્યું, તો ઝેરથી નીપજેલ તેનું મરણ માલુમ પડયું. રાજાની શંકા સાચી ઠરી. છેવટે શબને દાહ દેવરાવવામાં આવ્યો અને સૌ સ્વસ્થાને ગયા. Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ (૨૩૮) આ બનાવથી રાજાને પોતાની મૂર્ખાઈ જણાઈ આવી. તેથી પિતે સાવચેત થઈ ગયે. પિતે કરેલ બેદરકારી માટે પિતાને પશ્ચાત્તાપ થયો. આ કારસ્તાન કયાંથી અને શા માટે જાગ્યું ? તેને ખરે ભેદ જાણવાને રાજાએ અત્યારે સમરસેન દુષ્ટસિહ, વસંતસેના અને દારૂના પ્યાલા ભરી આપનાર નોકર–એ ચારેને નજર કેદ કર્યા. તેમને અલગ અલગ રાખવામાં આવ્યા અને કઈ કઈને મળી ન શકે--એ બંદોબસ્ત કરવામાં આવ્યું. આ બનાવથી રાજા પોતાની મેળે ઠેકાણે આવી ગયું, પણ રાજ્યમાં એટલી બધી ગેરવ્યવસ્થા ઘુસી ગઈ હતી કે તેને સુવ્યવસ્થિત કરવા માટે મહિસાગર જેવા મંત્રીની તેને જરૂર પડી અમલદારો બધા આપખુદી સત્તા ચલાવવા લાગ્યા અને પ્રજાની કનડગતને પાર ન હતો. આ બગડેલ બાજી એકી સાથે સુધારવી બહુ મુશ્કેલ હતી. તેથી રાજા રાત દિવસ ગંભીર વિચારમાં નિમગ્ન રહેતા, જતાં જતાં મતિસાગરે આપેલ શિખામણ તેને વારંવાર યાદ આવવા લાગી. છેવટે મતિસાગરને માટે તેને વિશ્વાસ બંધાયે. અને તેને બેલાવવાને માટે તેણે પોતાના દશ વીશ વિશ્વાસ પાત્ર નોકરોને ચારે દિશામાં દેડાવી મૂક્યા. હે ! પાપીઓની પ્રપંચજાળ આખિર પિતાને નડી, દશે કેઈનો સગો નહિ. ભલાઇનું ફળ ભલાઈ અને બુરાઇનું ફળ બુરાઇ, Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ પ્રક૭ ૧૩ મું. રાક્ષસીને સુર્મ. વે આપણે મતિસાગરની તરફ ગતિ કરીએ. "बने रणे शत्रुजलग्निमध्ये महार्णवे पर्वतमस्तके वा । सुप्त प्रमत्तं विषमस्थित वा, ક્ષત્તિ કુખ્યાન સુઝતાન” | એટલે–વનમાં રણાંગણે, શત્રુ, જળ કે અગ્નિના સંકટમાં મહાસાગર કે પર્વતના શિખર પર માણસ સુતેલ હોય, પ્રમાદાવસ્થામાં હોય અથવા ઘાયલ થઈ પડેલ હોય, છતાં પૂર્વકૃત પુણ્ય તેનું અવશ્ય રક્ષણ કરે છે. આપણું મતિસાગરના પણ પુણ્ય પ્રબળ હતાં. સમુદ્રમાં પડ્યા પછી તરત જ તેને એક પાટીયું હાથ લાગ્યું. તેના આલંબનથી તે ત્રીજે દિવસે મહાસાગરના મેજાંઓમાં અથડાતાં કિનારા પર આવ્યું. ત્રણ દિવસ પાણીમાં રહેતાં તેના શરીરે શરદી વ્યાપી ગઈ અને છેલ્લા એક પ્રહરથી તે શરદીના બળે શુદ્ધિ ખોઈ બેઠો હતો. છતાં તરંગો સાથે અથડાતાં તે કિનારે પહોંચ્યા. અત્યારે તે બેભાન અવસ્થામાં હતું. પ્રભાતે બાલસૂર્યના શીતલ ક્રિણે મિશ્રિત પવનની લહરીથી તે કાંઈક શુદ્ધિ પામ્યા. જેમ જેમ કિરણે તપતા ગયા, તેમ તેમ તે ગરમીના બળે સ્વસ્થ થતે ગયે. એમ એક પ્રહર દિવસ ચડતાં તેના લેચન ઉઘડ્યાં અને બરાબર તે શુદ્ધિમાં આવી ગયે, ચેતરફ નજર Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ (૨૪) ફેશ્વતાં એક બાજુ મોટા કલેલથી કલકલાટ કરતે મહાસાગર અને એક તરફ નિબિડ અરણ્ય જોતાં તેને શ્રીપતિ શેઠના નિર્દ. થતા યાદ આવી. પિતે સમુદ્રમાં અથડાતાં ભાગ્યયોગે બહાર આવ્ય-એમ તેને સ્મરણ થયું. પુણયની અદ્દભૂત લીલા નીહાળતાં તેને વિચાર આવ્યો કે– “જની હિં, लभ्यते च पुनर्नवर । नरस्य कृतपुण्यस्य, मृत्युरेव रसायनम्" । એટલે—જીર્ણ થઈને આ દેહ પડી જતાં ફરી નવા પ્રાપ્ત થાય છે, માટે અહો! પુણ્યવંત પુરૂષને તો મરણ પણ રસાયન રૂપજ છે. - એમ ચિંતવીને મહિસાગર આગળ ચાલ્યા. થોડે દૂર એક નાની તલાવડીમાં તેણે સ્નાન કર્યું અને ફળાદિક લાવીને સુધા દૂર કરી. સ્નાન-ભેજનથી તેનો ઘણો થાક દૂર થયે, છતાં હજી ડી અકળામણથી તેનું ભેજું ભમતું હતું. તેથી એક આમ્ર વૃક્ષ નીચે પર્ણ પથારી કરીને તે સુઈ ગયો. પુષ્ય જ્યારે પાંસરા થાય છે, ત્યારે વશીભૂત દેવતાઓ પાસે આવીને સહાય કરે છે, મહિસાગર ઘસઘસાટ ઉંઘતા હતા. એવામાં પૂર્વે પ્રસન્ન થયેલ શક્ષસીએ અવધિજ્ઞાનથી મહિસાગરની તપાસ કરી તો તેને વિષમાવસ્થામાં છે. તેને જોઈને રાક્ષસી બહુ ખેદ પામી. પિતાના પ્રમાદ માટે તે પશ્ચાત્તાપ કરવા લાગી. તેના ભાવિજીવન તરફ નજર કરતાં રાક્ષસીને સંતોષ થયો. તરતજ તે મંત્રો પાસે આવી અને અદશ્ય રહીને તેણે મંત્રીને સ્વપ્નમાં સૂચવ્યું કે— “હે મહાભાગ ! તારા રિત-દાવાનળને હવે અંત આવ્યા છે. આજ પછી સાતમે દિવસે તમારા ભાગ્યનો સવિતા ઉદય પામશે. માટે હિમ્મત કે સત્વ ખાઈશ નહિ. તારા હાથે હજી Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ (૨૪૧) ઘણું પુણ્ય-કૃત્ય થવાનાં છે, તારા પ્રતાપી પ્રભાવથી ધર્મને મહિમા વધશે અને પૃથ્વી તલપર જિનશાસનને જ્યનાદ થશે.” એટલું કહીને શિક્ષસી ચાલી ગઈ. અહીં મંત્રીએ જાગ્રત થઈ ચેતરફ જોયું, તે કેઇ દેખાયું નહિ. છતાં પોતાના શુભ સૂચક સ્વપ્નથી તેણે કે પી લીધું કેકઈ હિતૈષી દેવતાએ આવીને આવા સંકટ સમયે મને ધીરજ આપી લાગે છે. અહો ! હું કે ભાગ્યશાળી કે હજી મારા હાથે ધર્મના કામે થશે, શાસનને મહિમા વધશે. બસ, એવું જીવન હોય, તોજ જીવવું સાર્થક છે, છાણાના કીડાની જેમ ઉત્પન્ન થઈને મરી જવુ-એ કાંઈ જીવન ન કહેવાય.” એમ વિચારતાં તેના રેમ ઉભા થયાં, પુનઃ તેને સત્વ-હીરે શરણ પર ચડીને વધારે ઉત્તેજિત થયો. સ્વપ્નની વાત પણ તેણે શ્રદ્ધાથી સાચી માની લીધી. પિતાને ઉદય થવાને, તેને માટે તેના અંતરમાં હર્ષ ન ઉભરાયે, પણ પિતાના હાથે ધમ કૃત્ય થવાનાં એ વિચારે તેને હર્ષોદધિ છલકાવી મુ. અધમ જને માત્ર પિતાને સ્વાર્થ સધાતાં હર્ષમાં તણાય જાય છે, સામાન્ય જને પિતાના સ્વાર્થને ધકકે ન પહોંચે તેમ પરમાર્થ સાધતાં આનંદ પામે છે, પણ ઉત્તમ જને તે પિતાના સ્વાર્થની દરકાર ન કરતાં અથવા સ્વાર્થના ભાગે પણ પરેપકાર કરવા તત્પર રહે છે અને તેમ કરતાં જ પિતાના જીવનને ધન્ય માને છે. તેવા પુરૂ જગ‘તમાં વિરલા જ હોય છે. - મંત્રીશ્વર ત્યાંથી આગળ ચાલ્યા. જંગલમાં પણ નિર્ભય રીતે પસાર થતાં તે એક શુન્ય નગરમાં આવી પહોંચે. પ્રથમ તે દુરથી નિહાળતાં તે નગર બહુજ રમણીય દેખાતું, એની ગગનસ્પશી હવેલીઓ અને સારી બાંધણીના મહેલ-મંદિર જેનારને આનંદ મગ્ન કરી દેતા હતા. આ બધે દેખાવ જોતાં મંત્રી હર્ષ પામે, પણ નગરમાં પગ મુક્તાં કોઈ માણસ જ તેના ૨૬ જોવામાં ન આવ્યું. સર્વત્ર શુન્યકાર જોતાં તેના આશ્ચર્યને પાર Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ (ર૪ર) ન રહ્યો. માટા મહેલ અને મકાન માણસે વિનાના અતિ ભયંકર લાગતા હતા. શ્રીમતા અને રાજવીરને વસવા લાયક એ મેટા મકાના માજે જંગલી પ્રાણીઓને ઉપયાગમાં આવતાં હતાં, ક્યાંક શીયાળવાઓ ખાડા ખાદીને પડયા હતા, ક્યાંક વાઘ અને વરૂ નિર્ભય થઈને સ્થાન કરી રહ્યા હતા. કોઇ ઠેકાણે સિહ આળસુ થઈને પડયા હતા. એકંદર તે નગર છતાં અત્યારે નિન જંગલના જેવું લાગતું હતું. આ કાઇ દૈવી માયા તા નહિં હાય ? મનુષ્યકૃત નગર આમ શૂન્ય માત્ર પડ્યુ. હાય, એ પણ આશ્ચર્યજનક વાત છે, પણ એ સત્ય વૃત્તાંત કાને પૂછવા ? અહીં કોઇ મનુષ્યાકૃતિજ ન મળે.' : એમ વિચાર કરતાં કરતાં એક સુંદર સાત મજલાનું મકાન તેના જોવામાં આવ્યું. તે જોતાંજ અંદર જવાને તેની ઇચ્છા થઇ. એ મકાનના સાતમાં મજલાની ખારીએ ઉઘાડી હતી, તેથી વખતસર ત્યાં કોઇ હશે. એમ મત્રીએ કલ્પના કરી, તરતજ તે અંદર દાખલ થયા અને ચેતરફ તપાસ કરતાં સાતમી ભૂમિકાએ પહોંચ્યા. ત્યાં ખાટ ઉપર એક ઉંટડી તેના જોવામાં આવી, તેને જોતાં મત્રીએ વિચાર કર્યો કે આમાં કંઈક દેવ માયા લાગે છે. એમ ચિતવતાં પાસે કાળા અને ધેાળા આંજનની એ કુપી તેણે જોઇ. આથી વિશેષ અચરજ પામતાં તેણે ઉંટડીની આંખે શ્વેત અંજન માંયુ, એટલે ઉંડી અદલીને તે એક રમણીય રમણી બની ગઇ. જનમાં એવા મભુત પ્રભાષ હતા. તરતજ તે બાળાએ પેાતાની મર્યાદા સાચવીને મત્રીને બેસવા માટે માસન આપ્યું. ત્યાં બેસતાં પ્રધાને તે શુન્ય નગરના વૃત્તાંત પૂછ્યા. ત્યારે તે ખાળા સાવધાન થઈને શૂન્ય નગરની પૂ વાત કહેવા લાગી “હે મહાનુભાવ ! મા નમર નિર્જન જંગલ જેવુ બનવા કેમ પામ્યું. તેની શરૂઆતથી હું વાત કહું છું, તે સાંભળે— મારા તાતની રાજધાનીનું આ મુખ્ય શહેર હતુ. હું રાજાની Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ (૪૩) એકની એક પુત્રી હોવાથી મારા પર તેને નિ:સીમ સ્નેહ હિતે તરૂણાવસ્થાએ આવતાં મારા શરીરની સુંદરતા વધારે વિકસિત થઈ, દિવસે દિવસે પુષ્પિત કપલતાની જેમ હું લાવણ્યથી લલિત થવા લાગી. રાજભવનમાં ભેગપગ વસ્તુની ભેટ ન હોવાથી હું મન માનતા ખાનપાનમાં મસ્ત રહેતી. એક દિવસે કોઇ મહંત તપસ્વી આવ્યું. જેમાં તેની ખ્યાતિ સારી હતી અને રાજા પોતે પણ તેના માટે માન ધરાવતે હતે. તે ઘણીવાર સમાધિ બતાવીને લોકોને રંજન કરતે, કેઈવાર ભસ્મ લગાવી ધુણે પાસે બે ત્રણ દિવસ પડે રહેતે, કઈ વખત ઉનાળાના સખ્ત તાપમાં તપ્ત શિલાપર અને વેળમાં સુઈ રહેતો, અને શીયાળાની હડ હડતી ટાઢમાં તે લંગોલી માત્રથી ચલાવી લેતે જ ઘણુવાર તેને નમવા જાતે, એમ રાજાના મુખથી જ મેં સાંભળેલ, પણ જગતમાં ખાન, પાન અને માનની ખાતર કેક ઢગ ચાલે છે–એમ ઘણુંવાર સાંભળેલ હોવાથી તે તાપસ માટે પણ મને કંઇક શંકા થતી હતી. રાજા પિોતે શણુ પાસે તેના ભારે વખાણ કરતા અને તે હું પણ સાંભળતી હતી. એક વખતે ભજનના નિમિતે તે તપસ્વીને રાજમહેલમાં પગલાં કરાવવાની રાજાને અભિલાષા થઈ. રાણીએ અટકાવ્યા છતાં રાજાએ તે તાપસને ભોજન માટે નેત. ઠીક છે કંઈ કૌતુક જેવાશે. એવા ઈરાદાથી મને કંઈક હર્ષ થયે. વખત થતાં રાજા તેને તેડી આવ્યા અને જમવા બેસાર્યો. આ વખતે તેને ભેજન પીરસવા માટે રાજાએ મને આજ્ઞા કરી. આ કામમાં ‘રાણું સખત વિરૂદ્ધ છતાં રાજાની આજ્ઞા મારે ઉઠાવવી પડી, ભેજન પીરસવા જતાં મારું રમણીય મન મોહક રૂપ જોતાં તે તાપસ વિષયાંધ બન્યા. કામદેવના બાણ તેના અંતરમાં આરપાર ઉતરી ગયા. તેની દષ્ટિમાં નિર્દોષ પ્રેમને બદલે વિષમ વિકાર વચ્ચે તેની વિકારી દષ્ટિએ મને ભય ઉપજા. Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ (૨૪૪) - રાત્રે જ્યારે બધા નિદ્રાવશ થયા, ત્યારે કોમન જાપ જપતે તે તાપસ મારી પાસે આવવા લાગ્યું. ર પતિ મને, ના નૈર પથતિ છે અહે! એક મર્દોન્મત્ત છતી આંખે આંધળે બને છે અને બીજે કામાંધ આંધળો હોય છે. - “રાજમહેલમાં શી રીતે જવાશે? એ ખ્યાલ આ વખતે તેને કયાંથી આવે? વિષયની તાલાવેલીથી ન્હાવરે બનેલ તે વિચાર શુન્ય થઈ ગયો હતો. “હું કેણ છું ? મારી સ્થિતિ શી છે ? મારું જીવન પૂર્વે કઈ દિશામાં વહન થયું છે? અત્યારે હું કેવા પંકમાં ઘસડાવું છું? એક વિષયના દુષ્ટ વિચારને હઠાવવાની શું મારામાં તાકાત નથી? આ પશુવૃત્તિનું શું પરિણામ આવશે? આમાંને એક વિચાર તેના અંતરને સ્પશી ન શકા છેવટે તે અંધ બનીને રાજભવનમાં દાખલ થવા ગયે, એવામાં દ્વારપાલે તેને પકડી લીધે, અને તે વખતે બાંધીને પહેરા નીચે બેસાડી દીધા. પ્રભાત થતાં રાજસભામાં રાજાની સમક્ષ તેને ઉભે રાખે. તે જોતાં રાજાને ખેદ અને ગુસ્સો આવ્યો. ભુપતિએ તેને મહેલમાં આવવાનું કારણ પૂછયું, પણ પે.તાના અંતેરની કુટિલતાને લીધે તે કંઈ પણ પ્રત્યુત્તર આપી ન શકયે. આથી તેના મનને દુષ્ટ ભાવ જણાઇ આવ્યા, રાજાના ગુસ્સાને પાર ન રહ્યો, એવા ઢગ પર રાજા પ્રથમથી જ ચીડાતે હતા, અને આમાં ત પોતે છેતરાયે, તેથી રાજાએ તરત હુકમ કર્યો કે- આ ધર્મ ઢેગીને શુળી પર ચડાવી દ્યો. આવા પાપામાએને પ્રલયજ પ્રજને શ્રેયસ્કર છે, , , , , રાજાને એ હુકમ થતાં તે તાપસને શુળીપર ચડાવવામાં આવ્યું. અહો ! કમેની કેવી વિચિત્રા છે. એક વખત રાજા એ જેના ચરણે શિર ઝુકાવ્યું હતું, જેને બહુમાન અને Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ ( ૨૪૫ ) ભકિતથી ભાજન કાબુ, તેના કૃત્યથી કાપાયમાન થતાં માજે રાજાએ જાતે તેને ફાંસીને લાકડે લટકાવવાના આદેશ કર્યો તે તાપસ થઇ દુર્ધ્યાનથી મરણ પામીને રાક્ષસી થઇ એવામાં તેને પૂર્વનું તે વૈર યાદ આવ્યું, એટલે તેના ગુસ્સાને પાર ન રહ્યો, રાજપર તેને વધારે કોષ અબ્યા. પોતે જ્યાં બહુમાન પામીને પાછા તેટલુંજ અપમાન પામ્યા એ તેના અંતરમાં તીક્ષ્ણ કાંટા સમાન ખુંચતુ હતુ અત્યારે તે પોતાના કોષને સફળ કરવાને સમથ હતી. તેને કાઈ અટકાવનાર કે દુખાવનાર ન હતું તરતજ તેણે એ વિજ્રાળ રૂપ બનાવ્યું અને પોતાના વેક્રિય શરીરથી તે નારમાં દાખલ થઇ પૂર્વ વૈરને યાદ કરી કરીને તે અધાને મારવા લાગી આ ભયકર બનાવથી કેટલાક લેાકેા ભાગી ગયા અને ખાકીના કેટલાક તેના હાથમાં સપડાયા, તેઓને તેણે મારી નાખ્યા. રાજાને સજજડ બ ંધનથી ખાંધીને પછી શું કર્યું. તે મને ખખર નથી. હે સજ્જન ! આ બધુ કેવળ મારે લીધે જ થવા પામ્યું. એટલે આ નગર ઉજ્જડ થવામાં હું જ કારણભુત છે સમસ્ત નગરને ખેદાનમેદાન ‘કર્યા પછી તે રાક્ષસી મરાપર મેહ હાવાથી મારી પાસે આવી. તે વખતે મારી હાલત અતિ ભયકર હતી. *હુવે મારી શી દશા થશે? એ રાક્ષસી કાણુ જાણે મારા કેવા હાલ કરશે ? મા ચિંતામાં મગ્ન થઇને હું એડી હર્તા એવામાં તે મારી સામે આવીને ઉભી રહી. તેને દયા ઉપજાવવાની ખાતર મેં હાથ જોડી પ્રણામ કર્યા અને કહ્યુ કે હે માતા ! આમ ઉત્પાત કરવાનું ને હવે તમે શુ કરવા માગેા છે. ? હું આપના શરણે છુ.” મા મારા પ્રશ્નથી તે, જરા મુખ મલકાવીને એવી પેલા તાપસને તે ભાજન કરાવ્યું તે યાદ નથી ? તે વખત તારા રૂપ પર મે હુ પામતાં રાત્રે તારી પાસે આવતા હતા, તેવામાં ચાકીદારે તેને પકડયા. પ્રભાતે રાજા આગળ ઉભા કર્યા. એટલે * For Personal and Private Use Only Jain Educationa International Page #251 -------------------------------------------------------------------------- ________________ (૨૪૬) તેણે ફાંસી આપવી. આ વૈર વાળવાને માટે આટલું કરવું પડ્યું તારે મેહ હજી મારા અંતરમાં જાગ્રત છે. એમ ટુંકમાં તેણે મને બધો વૃત્તાંત કહી સંભળાવ્યા. પછી કયાં ભાગી ન જેવું એમ ધારીને તે બહાર જતી વખતે મને આ અંજનથી ઉંટી બનાવી જાય છે. અને રેજ એક વાર તે મારી સંભાળ લેવા આવે છે. - એક વખતે મેં તને પ્રસન્ન કરીને પુછયું કે – હે માતા! હું આ અરણ્ય જેવા નગરમાં એકલડી શી રીતે રહી શકું?” રાક્ષસી તેને ધીરજ આપતાં બોલી—“વત્સ! તું ફિકર ન કરી તપાસ કરતાં ચગ્ય વર મળી આવશે, તો તને પરણાવીશ અત્યારે તું કોઈ જાતની ચિંતા ન કર. જ્યાં સુધી તને પતિ ન મળે, ત્યાં સુધી તું અહીં સુખે રહે.” એમ રાક્ષસીએ મને ધીરજ આપી, તેથી હું અહીં દિવસે ગુજારું છું હે દક્ષ! એ રાક્ષસીને હવે આવવાને અવસર થયું છે જે તમને પરણવાનું મને ભાગ્ય પ્રાપ્ત થાય, તે કરમેચને વખતે તમે એક ઉડણ ખાટલી રાતી અને પેલી બેકણુયરની કાંબ, તથા બે દિવ્ય રત્નની ગાંઠણું-એ વસ્તુ માગી લેજો રાજબાળાનું વચન મંત્રીએ કબુલ રાખ્યું. અને તે ત્યાં અન્ય સ્થાને ગુપ્ત રહીને બેઠે. સમય થતાં રાક્ષસી આવી, અને તેણે અંજનના ચેગે ઉંટડી બનેલ રાજકન્યાને પુનઃ રતિ સમાન રૂપવતી બનાવી. પછી પરસ્પર વાર્તા લાપ કરતાં તે બાળાએ રાક્ષસી પાસે વરની ચાચના કરી. ત્યારે રાક્ષસી લી–“હે વત્સ! વસુધાતલપર તપાસ કરતાં દુદૈવયોગે તેરા લાયક કેઈ વર મલતો નથી, કે જેથી હું તારા મનના મારથ પૂરા કરૂં. આ સમય જોઇને રાજકુમારી બેલી–“હે માત ! જે અહી બેઠાજ તમને વર રાજ દેખાડું, તે પછી કાંઈ તમારે હરકત છે?” રાક્ષસી–“હે પુત્રી! તો હું તને સંતુષ્ટ થઈને પરણાવી દઉં, અને તારી ચિંતાથી હું મુક્ત થાઉં.' Jain Educationa International For Personal and Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ . (૨૪૭) એમ રાક્ષસીના કહેતાં જ પ્રથમના સકેત પ્રમાણે મતિસાગર મંત્રી તરતજ પ્રગટ થયે. મંત્રીના રૂપ રંગ જોતાં રાક્ષસી પ્રસન્ન થઈ અને તેને રાજી થઈને રાજકન્યા પરણાવી. પુણ્યની અદભુત લીલાથી જંગલમાં મંગળ થાય છે, કરમેચન વખતે રાક્ષસીએ કહ્યું, એટલે પ્રધાને પૂર્વે કહેલી પાંચ વસ્તુ માગી લીધી. પછી શક્ષસી જ્યારે વનમાં રમવા અને ફરવાને નીકળી ગઈ ત્યારે રાજકુમારીએ મંત્રીએ કહ્યું–“હે નાથ! હવે અહીં આપણે શા માટે રહીએ? આપણું સ્થાને ચાલ્યા જઈએ. મંત્રી બેત્યે રાજબાળા! તમારું કહેવું યોગ્ય છે. પણ મને મારા નગરના માગની ખબર નથી. વળી હું એકલો હોઉં, તો ગમે ત્યાં નિ થ થઈને ચાલ્યા જાઉં, પણ એકને બદલે જે બીજો માર્ગ હાથ આવે તો તને ભટકવું ભારે થઈ પડે. વળી તું રસ્તે ચાલેલ નથી, ટાઢ, તડકે વેઠેલ નથી, તેથી પગે ચાલવું, માટે પંથ ઓળંગ, કાંટાનું કષ્ટ સહન કરવું, આ તપને તાપ વેઠ અને શીત જાતુમાં ટાઢની સખ્તાઈ સહન કરવી-એ હેલી. વાત નથી. એ વિચારતાં બહાર નીકળવાને મારું મન અચ કાય છે.” એ પ્રમાણે મંત્રીનું વચન સાંભળતાં રાજબાળા બેલી– પ્રાણનાથ ! આપ તે બાબતની ચિંતા ન કરે આપણને જે ખાટલી મળી છે, તે એવીજ આફતમાં ઉપયોગી થવાની છે. તેના પર બેસીને સફેત કાંબથી તાડન કરતાં મનમાં ધારેલ સ્થાને તે પહોંચાડે છે માર્ગે જતાં કાંઈ પણ તકલીફ વેઠવી પડતી નથી આ દૈવી પ્રયોગથી આપણે સવર નિવિદને સ્વસ્થાને પહોંચી શકીશું. વળી કદાચ પેલી રાક્ષસી મેહને લીધે મારી પાછળ દોડી આવે, તે તેને રાતી કાબ મારતાં મીઠું જેમ જળમાં ગળી જાય, તેમ તે ગળી જશે અર્થાત્ તેનું કંઇ પણ જેર ચાલી શકશે નહિ, એટલે તે પિતાની મેળે પાછી ચાલી જશે, અને આપણે આપણા ઈષ્ટ સ્થાને જઈશું Jain Educationa International For Personal and Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ (૨૪૮) સુંદરીની આ સલાહથી મંત્રી સંતોષ પામ્યા. તરતજ તેણે ખાટલી સજજ કરી. સાથે લેવાની વસ્તુ તેના પર મૂકી. એવામાં રાજકુમારી પણ યોગ્ય વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ ગઈ. બંને ખાટલી પર બેઠા અને મંત્રીએ તેને વેત કાંબવતી તાડન કરી. એટલે તે આકાશ માર્ગે ચાલતી થઈ. અહીં પાછળથી રાક્ષસી પિતાના સ્થાને આવી અને જોયું બધું શૂન્ય જણાયું આથી તેને કંઈક ખેદ અને ગુસે આવ્યા. તરત તે તેમની પાછળ દોડી અને મંત્રી પાસે આવીને કહેવા લાગી—“હે ભદ્ર ! તમે આમ મને એકલી મકીને કેમ ચાલ્યા જાઓ છો ? અહીં તમને જે જોઈએ તે લાવી આપું. મેં તમને આવી અમૂલ્ય વસ્તુ આપી, તેને આ બદલે ? શું મને અહીં એકલી કલ્પાંત કરતી મૂકીને લેશ પણ દયા નહિ લાવે ? ” એમ કહીને તે રાજ બાળાને કહેવા લાગી. ' - “હે ભદ્રે ! આમ મને અહીં વિના વેકે એકલડી મૂકીને જવું તને યોગ્ય નથી. તેને મનમાનતું સ્વામીનું સુખ મળ્યું, એટલે હવે હું તે તને વેરણ જેવી થઈ પડી. બાળા ! તું અહીં રહેતાંજ સંસારના ભેગ વિલાસ ભેગ.” એ પ્રમાણે ઘણીવાર આજીજી કર્યા છતાં મંત્રી અને રાજકુમારી તેનાપર ભવિષ્યને માટે વિશ્વાસ રાખી શક્યા નહિ. તેણે જ્યારે કઈ રીતે પીછો ન મુકયો ત્યારે મહિસાગર પ્રધાને રાતી કાંબવતી તેને તાડન કર્યું, એટલે તેનું બળ ગળી ગયું, પછી તે તેમની પાછળ જઈ શકી નહિ, તે નિરાશ થઈને પાછી ફરી, અને ખાટલી એક નાનકડા વિમાનની જેમ આકાશમાગે વેગથી આગળ ચાલવા લાગી * * * Jain Educationa International For Personal and Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ મુ. પુનઃ સમાગમ. " जीवन्नरो भद्रशतानि पश्येत" જીવતે નર ભદ્રા પામે. છે કે જે નગરમાંથી નીકળતાં મંત્રીએ ગંભીરપુર જવાને ન = સંકલ્પ કર્યો હતો ત્યાં વિજયસુંદરીને મળવાની તે તેની ઈચ૭ હતી એટલે તેના સંક૯પ પ્રમાણે ખાટલી ગંભીરપુરની નજીકમાં આવીને ભૂમી ઉપર ઉતરી અહીં અમુક વખત રહીને વિજયસુંદરીની તપાસ કરવા મંત્રીને વિચારહતો. ત્યાં એક ઉદ્યાનમાં પિતાની રમણને મુકીને મંત્રી મકાનની સગવડ કરવાને શહેરમાં ગયો. - એવામાં વનવિહાર કરીને એક વેશ્યા પિતાના પરિવારથી પાછી ફરી તે ઉદ્યાનમાં આવી ચડી. રમણીય રમણીઓને લલચાવવાનો વેશ્યાનો ધંધો હોય છે રાજકુમારીનું રતિ સમાન રૂપ જોતાં તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને જોઈને વેશ્યા વિચારમાં પડી ગઈ કે–આ તે કેઈ દેવકન્યા છે કે નાગકન્યા છે? મનબે મહિલાનું આવું રૂપ કયાં જોવામાં આવ્યું નથી. અહા! શું એનું લાવણ્ય ? શરીરના દરેક અવયવ અનુપમ છે. અત્યારે એના એભુત દરેક અંગની કોઈ કવિ ઉપમા શોધવા જાય, તે તેની મતિને ગતિ ન મળે. અરે! ક્રિીડા કરવા આવેલી અસરાઓથી આ વખુટી પડી લાગે છે. એની સાથે કોઈ પુરૂષ કે દાસ દાસી પણ નથી. એ રાજકન્યા હોય, તો એની પાસે દાસ Jain Educationa International For Personal and Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ (૨૫૦) દાસીઓ હોય, પરંતુ તેવું કાંઈ જોવામાં આવતું નથી. સામાન્ય સ્ત્રીમાં આવું અજબ સૌંદર્ય ન હોય. ગમે તેમ હોય, પણ અત્યારે મને તે એ શિકારજ પ્રાપ્ત થયું. એ નિરાધાર હશે. તે એને આધાર આપીશ, નહિ તે પણ એને આમંત્રણ કરી મારા ગૃહાંગણ સુધી લઈ જવામાં તે કંઈ હઋતજ નથી. સ્ત્રી. જાતિને સ્વભાવ કેમળ હોય છે, પોતાની જાત સાથે તે તરત મળી જાય છે, માટે એને બેલાવીને ધીરજ આપું. એમ વિચારીને પેલી વેશ્યા તેની પાસે આવીને કહેવા લાગી—–સુંદરી! તમે કઈ ખાનદાન કુટુંબના લાગે છે. તમે જેવી પ્રમદાને આવા સ્થાનમાં એકાકી પડયા રહેવું યુક્ત નથી. તમે કોઈ અજાણ્યા પ્રવાસી છે–એમ તમારી આકૃતિ ઉપરથી સ્પષ્ટ સમજી શકાય છે. શું તમારી સાથે કઈ સેબતી નથી? કદાચ હોય તે પણ ભલે, છતાં તમે અહીં એકલા બેસી રહો એ તે અયોગ્ય જ ગણાય. અહીં શહેરમાં પાસેજ આપાનું મકાન છે. ત્યાં તમે ચાલે અને સ્નાન, ભેજન કરીને વિશ્રાંતિ . જો કે તે વેશ્યા હતી, છતાં તેના કેમળ વચનેથી રાજકુમારી લલચાઈ ગઈ તેમ વિશેષ પુછપરછ પણ કરી નહિ. તેણે વિચાર કર્યો કે–આ સ્ત્રી લાગણીથી પિતાની સાથે આવવાનું આમંત્રણ કરે છે, તે તેની સાથે જવામાં મારે શી હરકત છે? વળી મારા પતિ ગામમાં કદાચ મકાનની સગવડ કરી આવશે, પણ ભજન સામગ્રી મેળવતાં વખત લાગશે, તે તેટલા વખતમાં હું ભેજનાદિક તૈયાર કરી રાખીશ. વળી આ સ્ત્રી અહીંની રહેવાસી છે અને વસ્ત્રાદિક પરથી તે પૈસાપાત્રના ઘરની હશે, તેથી એક નોકર મોકલીને મારા સ્વામીને ત્યાં બોલાવી લઈશ. એમ ધારીને રાજકુમારી તે વેશ્યાની સાથે શહેર ભણું ચાલતી થઈ. નગરના મધ્ય ભાગમાં વેશ્યાનું મકાન આવેલું હતું. રાજકુમારીને તે પિતાના ઘરે તેડી ગઈ. ઘરની અંદર દાખલ થાય Jain Educationa International For Personal and Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ (૨૫૧) પછી કેટલીક પ્રવૃત્તિ ઉપરથી તેને તે વેશ્યાનું મકાન લાગ્યુ. વિષયનું તાફાન ત્યાં ચાલતું હતું. કૈક કામી જના માવીને બીભત્સ શબ્દો ખેલાતા હતા, મદિરાને તેા પુર્ણ ઇન્સાફ મળતા અને અભક્ષ્ય વસ્તુએ ત્યાં સારી રીતે વપરાતી હતી. જો કે વેશ્યાએ રાજબાળા ઉપર હજી કાઈ જાતની સખ્તાઇ કરી ન હતી, છતાં ત્યાંની અયેાગ્ય પ્રવૃત્તિથી તે કંપતી હતી પોતાના શીલને માટે તેને ભય હતા, ત્યાં રહેતાં શીલને જરૂર હાન થશે એમ તેને લાગ્યું. તે છતાં અત્યારે તે કયાં જાય ? પોતાના બચાવ તે શેાધવા લાગી. વેશ્યાના મકાનની પાસે એક મંદિર આવેલ હતું. ત્યા ગામની ઘણી મહિલાઓ દશન કરવા આવતી અને તે વેશ્યાના ઘરમાંથી પણ સૌ કાઇ એકવાર ત્યાં દર્શન કરવા જતા. ભાજન સમય થતાં વેશ્યાએ તેને જમવાની પ્રેરણા કરી, ત્યારે તે ખેાલી કે— હજી મારે દર્શન કર્યા પછી સેાજન કરવાનુ છે,' આથી વેશ્યાએ તેની સાથે મંદિર બતાવવા એક દાસી માકલી, રાજબાળા મંદિરમાં દાખલ થઈ અને દાસી બહાર ઉભી રહી. મા વખતે અપેારના વખત હાવાથી મંદિરમાં કાઇ ન હતું, પુજારી પણુ પુજા કરીને ચાલ્યા ગયા હતેા મંદિરમાં જતાં રાજબાળાને વિચાર માગ્યે કે—મારા શીલના બચાવ કરવા અત્યારે ઉપાય હાથ લાગ્યા છે. જો શાસનદેવી સહાય કરે અને આ દેવલના દેવાજા બંધ કરી દે, તાકાઇનું કઈ ચાલી ન શકે' એમ ધારીને તેણે પંચ પરમેષ્ટીનું ધ્યાન ધર્યું. શાસનદેવીને ઉદ્દેશીને તેણે મરજ કરી કે—‘હે ધર્મરક્ષક દેવી ! એ મારૂ અખંડ શીલ હોય, તે આ મંદિરના દરવાજા બધ થઇ જાઓ. એ પ્રમાણે ખેલતાં તે દ્વાર ખૂબ થયા. દાસી તે જોઇને આશ્ચય પામી. દરવાજો ઉઘાડવાની તેણે ઘણી મહેનત લીધી, પણ દ્વાર ઉઘડતુ નહુ, એટલે તે તરત વેશ્યા પાસે ઢાડી આવી અને નથી હકીકત કહી સભળાવી. વેશ્યાએ ત્યાં આવીને જોયું, તે For Personal and Private Use Only Jain Educationa International Page #257 -------------------------------------------------------------------------- ________________ (૨૫૨ ) દ્વાર બંધ હતું. તે ઉઘાડવાને માટે તેણે મહેનત કરી, પણ કઈ રીતે દરવાજે ન ઉઘડયો. એટલે વેશ્યા અત્યારે તે નિરાશ થઈ, અને રાજ તરફની કંઇક ધાસ્તની શંકા લાવી નિરાશ થતી તે પાછી ચાલી ગઈ. ' અહીં મંત્રી મકાનની સગવડ કરાવીને પાછ ઉદ્યાનમાં આવ્યું. ત્યાં રાજબાળા જેવામાં ન આવી. વખતસર તે શંકા ટાલવા ગઈ હશે” એમ ધારીને મંત્રી ત્યાં રાહ જોઈ બેઠો, લગભગ અર્ધ પ્રહર થતાં પણ તે આવી નહિ. તેથી મંત્રી અનેક તર્ક વિતર્ક કરવા લાગ્યું–તેનું કોઈ હરણ કરી ગયો હશે?અથવા મારું નામ લઈ તેને લલચાવીને કેઈ પિતાને ઘેર તેડી ગયું હશે ? અહા! તે બિચારી અબળાની શી દશા થઈ હશે?સ્ત્રી જાતિ છે, એટલે દુનીયાની લાલચે તેને બહુ લાગેલી હાય. તેથી વખતસર કેઈ લાલચમાં લલચાવીને અટકી તો નહિ ગઈ હોય? પણ એ વિચાર સંભવિત નથી. તે ઉંચા કુળની બાળા છે. તેથી પ્રાણાતે પણ તેવા અધમ માગે નજ ઉતરે ગમે તેમ હોય, પણ અત્યારે તેની શોધ કરવી એ મારી ફરજ છે? એ પ્રમાણે ધારીને મતિસાગર મંત્રી ત્યાંથી શહેરમાં આ વ્ય, મેટા રસ્તામાં તથા શેરીએ શેરી તેણે શોધી જોઈ, પણ રાજકુમારીને કયાં પત્તે ન મળે. પૂવે જ્યારે ગંભીરપુરથી તે વહાણમાં નીકળી ગયા હતા, તે વખતે વિજયસુંદરીને તેણે એજ ઉદ્યાનમાં મૂકી હતી, તેની પણ મંત્રીને તપાસ કરવાની હતી. આ અપરિચિત શહેરમાં તે કોને પુછવા જાય ? તે આ દિવસ નગરના રસ્તાઓ પૈર કર્યો કરતે હતે. વિજય સુંદરીને અહીં મુકી ગયા પછી તે કુંભારના શરણે હતી. કુંભારના ઘરનું કામકાજ કરતી અને શીલ રક્ષા કરતાં તે પિતાના દીવસે નિર્ગમન કરતી હતી. એક વખતે રસ્તામાં કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ (૨૫૩) વાર રાજકુમારે સ્ત્રીની હાંસી કરી હશે, તેથી તેણે વિચાર કર્યા કે— વખતસર તે મારી પાછળ લાગશે, તા મારા અચાવ થવા મુશ્કેલ છે, શરીરના કષ્ટની તે! મારે દરકાર નથી, પણ શીલનું રક્ષણુ તે પ્રાણ સાટે પણ થવુ જ જોઈએ. માટે હવે કે.ઈ ઉપાય હાથમાં લઉં કે જેથી એ ચિંતા દુર થઇ જાય એમ વિચાર કરીને વિજયસુંદરી એક મંદિરમાં ગઇ, તે વખતે ત્યાં કોઇ માશુસ ન હતુ. દેવલના દરવાજો ઉઘાડીને તે અંદર દાખલ થઇ, તેણે વિચાર કર્યાં કે અત્યારે શાસન દેવીની દિવ્ય સહાયતા હાય, તેાજ મંદિરનું દ્વાર બંધ થઇ શકે, તે વિના મારાથી શુ થવાનું હતું ? ' એમ ધારીને તેણે શાસનદેવીને ઉદ્દેશીને ધ્યાન ધર્યું અને પછી માલ જોડીને કહ્યુ કે‘હે શાસનના શણુગાર રૂપ દેવી ! મા તારી દાસી ઉપર અત્યારે ધર્મ સંકટ આવી પડયું છે. તે તારી સહાયતા માગે છે. જો અત્યાર સુધી મારૂં અખંડ શીલ હૈ!ય. તેા તારી સહાયતાથી આ મંદિરના દ્વાર બંધ થાય. વિજયસુદરી તે જોઇને સતાષ પામી, અને પોતે એકા ગ્રતાથી માસન લગાવીને પંચ પરમેષ્ડીનું ધ્યાન ધરવા લાગી. એ રીતે ત્રણે દેવ મંદિરના દરવાજા બંધ થયા, તેથી પુજારીઓને વિચાર થઇ પડયા કે— આવુ પૂર્વે કાઇવાર બનવા પામ્યુ નથી. આજે અચાનક દ્વાર બંધ થયાં, તે હવે દેવની પુજા શી રીતે થશે ? વળી ભકતજના દર્શન કેમ કરી શકશે ? તે મદિરાને ખર્ચ રાજ્ય તરફથી આપવામાં આવતા, એટલે તે ત્રણે પૂજારીઓએ રાજ સભામાં આવી અંજિલ જોડીને રાજાને અરજ કરી કે હે પ્રજાનાથ ! આજે ન બનવા જોગ ખનાવ બન્યા છે. જે સાંભળતાં સૌ કોઇ આશ્ચર્ય મગ્ન થાય. પણા ત્રણ મદિર અચાનક બંધ થઇ ગયા. દર નજર કરતાં કઈ અાણી સ્ત્રીઓ ધ્યાન ધરતી બેઠી છે. એલાવતાં તે ખેલતી નથી અને દ્વાર પણ ઉઘાડતી નથી.’ Jain Educationa International For Personal and Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ (૨૫૪) આ વાત સાંભળતાં જ બે —“અરે એમાં આશ્ચર્થ પામવા જેવું શું છે ? સુતારને તેડીને કમાડ કહડાવી નાખે એટલે થયું. તે અજાણી સ્ત્રીઓ પોતે ચાલી જશે, અથવા તેમના પર શી આફત છે, તે કંઈ દાદ મેળવવા માગે, તે અહીં મારી પાસે હાજ૨ ક. પૂજારીએ કંઈ પણ બોલ્યા વગર હ્યાંથી નીકળી સુતારને લઈને મંદિર આગળ આવ્યા. સુતારે પિતાના બળ–કળથી કામ લેવા માંડયું. પણ બંને કમાડ એવા સજજડ થઈ ગયા હતા કે તે એક તસુમાત્ર પણ ડગમગ્યા નહિ, એમ ત્રણે મંદિરમાં સુતારને પ્રયત્ન વૃથા થતાં તે સુતાર સહિત પુજારીએ પુન શજ સભામાં આવીને રાજાને કહેવા લાગ્યા–“નામદાર મહારાજ! સુતારે ઘણી મહેનત લીધી, પણ કમાડ ડગતા નથી અને દ્વાર ઉઘડતા નથી. આથી રાજાને અચંબે છે. તરતજ તેણે હુકમ કર્યો કે—જે દ્વાર ન ઉઘડતા હોય, તે કપાટ ભાંગી નાખે એમ નિરાશ થવાથી શું વળવાનું છે ? પછી સુતાર અને લુહાર બંને પિતાના હથીયાર લઈને હાજર થયા. તેમણે પિતાનું બળ બધું અજમાવી જોયું, પણ કમાડ ઉઘાડી કે ભાંગી શક્યા નહિ. આથી તેમને એમજ લાગ્યું કે આ કેઈ દેવ-દેવીનું કામ લાગે છે. નહિ તે લાકડાના કમાડ ભાંગ્યા વિના કેમ રહે? અહીં તે મેટા કુહાડા અને ઘણું પણ બધા નકામા થઈ પડયા. એટલું જ નહિ પણ કરવતી કે કુઠાર બ્ઠા થઈ ભાંગી ગયા, છતાં કમાડને કંઈ ઈજા થવા પામી નહિ એમ આશ્ચર્ય પામતા તેમણે બનેલ બીના રાજાને નિવેદન કરી. જે સાંભળતાં રાજના આશ્ચર્યનો પાર ન રહ્યો. તરતજ રાજા પોતાના કેટલાક કારભારીઓને લઈને મંદિર આગળ આવ્યા અને પ્રધાનના મુખથી બારીના છિદ્ર માગે કહેવરાવ્યું કે-“હે મહાસતી! તમને અહીં કેઈ જાતને પરાભવ થયા હોય, તો જાજીને નિવેદન કરે કે જેથી તમને સહાયતા મળે. આ દેવ Jain Educationa International For Personal and Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ (૫૫) સ્થાનના આમ દ્વાર બંધ કરીને તમે શું કરવા માગે છે ? અહીં રાજાના ન્યાય મંદિરના દ્વાર સદાને માટે ખુલ્લાજ રહે છે. તમે કોઈ પ્રકારના સંકટમાં આવી પડ્યા હો, તો રાજ મદદ માગી તમારા ઇષ્ટ સ્થાને પહોંચી શકે છે. તમારું આ કાર્ય સાંભળી અમંગલના ભયથી રાજા પોતે અહીં આવેલ છે માટે તમે બહાર આવીને તમારી ફરીયાદ જાહેર કરે.” એ પ્રમાણે ત્રણે મંદિરમાં કહેવરાવ્યા છતાં તે રમણુઓ કંઈ પણ બેલી નહિ. રાજાને તેથી અમંગલની વધારે ધાસ્તી લાગી. તેણે વિચાર કર્યો કે–“આ સતીઓ જરૂર કંઈ સંતાપ પામી લાગે છે. આમ લાંઘણું કરી બેસશે, તે રાજ્યને ભારે છે. વળી એમના શીલના પ્રભાવથી કેઈ દેવ-દેવી પાયમાન થશે, તે રાજ્ય-પ્રજાને હરકત પહોંચાડશે. પુર્વે એવા બનાવે ઘણું બની ગયા છે. એ સતીઓને સંતોષવાને હવે ક માર્ગ લે. તે પણ સુજતુ નથી.” એમ ચિંતવતાં રાજાના મનને ક્ષોભ થયે. એ કામનો જલદી નિવેડે લાવવા તેણે મંત્રીઓ સાથે મસલત કરી. છેવટે બધા એવા નિર્ણય પર આવ્યા કે નગરમાં જાહેર ઢંઢેરે ફેરવી લેકને જાહેર કરવું કે-“આ સ્ત્રીઓને બોલાવીને મંદિરના દ્વારા જે ઉઘડાવી આપે, તેને જ પિતાનું અર્ધ રાજ્ય આપે અને પિતાની કન્યા પરણુવે.” ' એ પ્રમાણે રાજાની આજ્ઞાથી કેટલાક રાજસેવકે મેટા રસ્તાઓ પર ફરી ફરીને વારંવાર પ્રજા જનેને કહેવા લાગ્યા. અધું રાજ્ય અને કન્યાને લેભે કૈક અધધ ઉમેદવારો બહાર આવ્યા, પણ તેમનાથી કંઈ થઈ શકયું નહિ. આથી રાજાને પ્રતિક્ષણે કાલજી વધવા લાગી. ધુપ દીપ કરીને તેણે પોતાની કુળ દેવીની આરાધના કરવા માંડી. એટલે ત્રીજે દિવસે કુળ દેવીએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે હે રાજન! નગરની બહાર દેવરમણું ઉદ્યાનમાં એક મોટા સહકાર વૃક્ષ નીચે મતિ Jain Educationa International For Personal and Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ (૨૫૬) સાગર નામે મંત્રી સુતે છે તે તારા કાળજનો અતિ લાવશે. આ કામમાં મારી શકિત ચાલી શકે તેમ નથી. કારણ કે મારા કરતાં અધિક શક્તિવાળી શાસનદેવીએ એ કામ કરેલ છે. માટે તે મંત્રીના હાથેજ એ કામ પાર પડશે દેવીના આ વચનથી રાજાને કંઈક ધીરજ આવી. તરત જ તેણે પિતાના મંત્રી વિગેરે અધિકારીઓને સજજ કર્યા અને તેમને ભલામણ કરતાં કહ્યું કે એ મહાપુરૂષને બહુ માનથી હાથી પર બેસાડીને લઈ આવે. તેને કઈ રીતે ખેદ ન થાય અને પ્રસન્ન થઈને આવે, તેમ કરજે. રાજાની શિખામણ ધ્યાનમાં લઈને પ્રભાતે બધા અધિકારીઓ હાથી લઈને ઉદ્યાનમાં ગયા, ત્યાં એક મહાન આમ્રવૃક્ષ તળે કેઈ સુતેલ દિવ્ય પુરૂષ તેમના જેવામાં આવ્યું. અષ્ટમીના ચંદ્ર સમાન તેનું લલાટ તેજસ્વી હતું, સુકા વરસાવતું તેનું મુખ, ચંદ્રમાને શરમાવે તેવું હતું, પ્રભાતના બાળ સૂર્યના સેનેરી કિરણેએ તેના મુખને અધિક તેજસ્વી બનાવ્યું હતું. અધિકારીઓ બધા આવીને છેડે હર ઉભા રહ્યા. તે સહેજ નિદ્રામાં હતું તેને જગાડવાનું તેમણે ઉચિત ન ધાર્યું. થોડી વારમાં તે જ્યારે જાગે, ત્યારે તેનું પ્રથમ નામ પુછ્યું અને પછી નમસ્કાર કરીને તેમણે તાજા પ્રફ. લિત પુષ્પની માળા તેના ગળામાં નાખી, અને અંજલિ જોડીને કહ્યું કે-છે મહાભાગ! આપના દર્શનથી અમે કૃતાર્થ થયા. આપને આ નગરના મહારાજા કઈક અગત્યના કામ પ્રસંગે આપને અત્યારેજ બોલાવે છેમાટે ગજરાજ પર આરૂઢ થઇને આપ રાજ સભામાં પધારે.” અચાનક અધિકારીઓના મુખથી રાજાનું આમંત્રણ સાંભળતાં મંત્રી આશ્ચર્ય પામ્યો. તરતજ તે ગજારૂઢ થઈને રાજે સભામાં આવ્યું. રાજાએ સન્મુખ આવીને તેને આવકાર આપે અને પોતાના અર્ધાસન પર તેને બેસાડયે એક ક્ષણવાર કુશળ પ્રશ્ન થયા પછી રાજાએ મંદિર સંબંધી અને પોતાની કુળદેવી Jain Educationa International For Personal and Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ (૨૫૭) સંબંધી બધે વૃત્તાંત તેને કહી બતાવ્યું. તે સાંભળતાં મંત્રીએ વિચાર કર્યો કે આ તે ભાવતું હતું અને તેમાં રાજમાન મળ્યું. કુળદેવીની વાત વૃથા ન હોય. વળી મારાથી ત્રણ સ્ત્રીઓ જે વિયાગ પામી છે, તે એ મંદિરમાં જ હોવી જોઈએ, નહિ તે કુળદેવી મારે માટે પ્રેરણા ન કરે. તેમણે પોતાના સતીત્વના પ્રભાવથી દ્વાર બંધ કર્યા હશે. અહા ! કે ભાગ્યશાળી કે મને આવી મહાસતી સ્ત્રીઓ મળી. ! એમ તે વિચાર કરતું હતું, તેવામાં રાજાએ પુન: મંત્રીને પ્રેરણ કરી કે-“હે મહાભાગે! એ કાર્યને પાર ઉતારવા આજે ચાર દિવસથી નગરમાં ઢંઢેરો ફરે છે, તેમાં જણાવેલ મારી પ્રતિજ્ઞા હું પુર્ણ કરીશ. આપ હવે વિલંબ ન કરતાં જેમ બને તેમ સત્વરે એ કામ પાર ઉતારે. એટલે મારા મનનું સમાધાન થાય.” રાજાની ત્વરા જેઈને મતિસાગર મંગી, ભૂપાલ, મેટા અધિકારીઓ, અને શહેરના સભાવિત ગૃહસ્થ તેમજ બીજા કેક કૌતુક પ્રિય પુરૂષો સહિત તે મંદિરના દ્વાર આગળ આર્યો. આ વખતે પેલા શ્રીપતિ શેઠનું મુખ્ય મંત્રીને જોતા રાહુથી ઘેરાયેલા સુધા કર સમાન શ્યામ થઇ ગયું હતું. મંદિરના દ્વારના છિદ્રમાંથી જોયું, તે અંદર વિજયસુંદરી ધર્મ–ધ્યાન કરતી જોવામાં આવી. મંગા તે જોઈ બહુજ હર્ષ પામ્યું. પછી બધાની સમક્ષ મંત્રીએ વિજય સુંદરીને ઉદ્દેશીને પ્રગટ શબ્દોમાં કહ્યું કે— - “હે મહાસતી ! વિજય સુંદરી! તું જેના વિયોગથી તત થઈ જેની ઝંખના કરી રહી છે, તે તારો સ્વામી મતિસાગર ને ભેટવાને તારી રાહ જોઈ રહ્યો છે. હે સતી ! દ્વાર ઉઘાડે અને તમારા પ્રિયતમને પ્રેમથી ભેટે.” આ શબ્દો સાંભળતાં તેણે વિચાર કર્યો કે–આ અવાજ ૭ પણ મારા સ્વામીને જ લાગે છે, વળી આ અજાણ્યા પ્રદેશમાં Jain Educationa International For Personal and Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ( ૨૫૮ ) મંત્રીની ઓળખાણ આપીને મારા પ્રાણનાથ સિવાય મને કાણુ ખેલાવે ? માટે મારા સદભાગ્યે પ્રિયતમ પધાર્યા છે. તા તેમને ભેટીને મારા વિચેાગાનલ શાંત કરૂં.' એમ ચિંતવીને તેણે શાસનદેવીનું સ્મરણ કર્યું, એટલે મંદિરના દ્વાર તરત ખુલ્લા થયા સતી બહાર આવી અને લાંબા વખતે અચાનક પધારેલા પતિને પગે પડીને પ્રમેાદ પામી. તેની આંખમાં હર્ષાશ્રુ ભરાઈ આવ્યાં આ બનાવ જોતાં રાજા તથા પ્રેક્ષકા બધા સ્માશ્ચર્યચકિત થયા. એમ બીજા મંદિરના અને ત્રીજાના દ્વાર નામ પૂર્વક એળખાણુ માપીને ઉઘડાવ્યાં. સૌભાગ્ય સુદરી અને રાજકુમારી પતિના પગે પડીને આનંદ પામી. અણધાર્યા સયાગ જોઇને બધા પ્રમાદ પામ્યા. પછી ત્રણે રમણીઓ સહિત મંત્રી રાજાએ આપેલ મહેલમાં આનંદ પૂર્વક રહ્યો. રાજાએ મંત્રીને સાથે સત્કાર કર્યો અને કહેવરાવ્યું કે— ‘મારી પ્રતિજ્ઞા પ્રમાણે હું તમને મારી કન્યા સાથે આ રાજ્ય આપવા તૈયાર છું, માટે હવે વિલ ંબ ન કરતાં તેને સ્વીકાર કરી.’ ચ્યા કહેણ સાંભળતાં મતિસાગર મત્રીએ રાજા પાસે આવીને કહ્યુ Ý—‘રાજન્ ! મારી નાત જાત પુછ્યા વિના મને કન્યા આપવા તમે તત્પર થયા છે, એ આપની ઉતાવળ થાય છે. કન્યા જેવી સજીવન મુત્તિ કાઇ અજાણ્યા પ્રવાસીને સુપ્રત કરી દેવી, એ વિચાર વિનાનું કામ છે, માટે એ કન્યા કોઇ રાજવંશી કુમારને પરણાવા, તેા કન્યા વધારે સુખી થશે. વિચાર પૂર્વક કામ કરેલ હાય, તા પાછળથી પસ્તાવા કરવા ન પડે.’ મંત્રીના સ્પૃહા વિનાના વચન સાંભળતાં રાજા આશ્ચય પામ્યા. તે સ્વગત વિચારવા લાગ્યા કે મહા! એની કેટલી બધી નિ:સ્પૃહતા? એ ખરેખર! કોઇ કુલીનજ લાગે છે. ' आकृतिर्गुणान् कथयति ' આકૃતિ અંદરના ગુણેાને કહી બતાવે છે, એમ ચિંતવીને નરપતિએ તેને કહ્યું કે— હું મહાનુભાવ ! તમારી કુલીનતા તેા Jain Educationa International For Personal and Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ (૨૫૯) તમારા કથન ઉપરથીજ જણાઈ આવે છે. હીરા અને રને પોતાના મુખથી પેાતાનું મૂલ્ય કરતા નથી. છતાં તેની કીંમત ઝવેરીઓ ખરાખર કરે છે વળી કુલીન જના પેાતાનુ વચન પાળવાને ક્દાપિ પાછા હઠતા નથી. કારણ કે~~ “ सकृज्जल्यन्ति राजानः सकृज्जल्यन्ति पंडिता: । सकृत्कन्याः प्रदीयन्ते, त्रीण्येतानि सकृत्सकृत् 11 એટલે–ર જાઓ એકવાર બેલે છે, પડિતા એકવાર મેલે છે અને કન્યાએ એકવાર અપાય છે, એ ત્રણે એક એક વારજ થાય છે. અર્થાત્ તેમનું ખેલેલ વચન કદિ ક્રતુ નથી. વળી સાચી કુલીનતાના આધાર તે ગુણા ઉપર રહેલા છે. ગુણ વિનાની કુલીનતા કુલને કલંક રૂપજ છે,’ રાજ સભાની આ વાત અત:પુરમાં રાજકન્યાના કાને આવી, એટલે તરતજ તેણે એક દાસી માકલીને પેાતાના પિતાને સત્થર ત્યાં બાલાયેા. રાજ સભા મરખાસ્ત થઇ. કાઈ ખાખતના નિર્ણય થયા વિના મંત્રી સ્વસ્થાને ગયા. ત:પુરમાં આવતાં રાજાને કન્યાએ ઉભા થઇ વિનય સહિત પ્રણામ કર્યા. રાજાને એવાં ખ્યાલ હતા કે કન્યા વખત સર એ પ્રવાસીને પરણવા માટે આનાકાની કરશે? પણ આ તે ધારણા કરતાં જુદીજ વાત નીકળી. કન્યા- પિતાજી ! આપ જે જાહેર પ્રજામાં વચન એલ્યા છે, તે ખરાખર પાલો. હું આપના મુખે લોકો સમક્ષ એ પ્રવાસીને અપાઇ ગઇ છું, માટે એ ગમે તેવા હાય, ગમે તે કુળના હાય, તા પણ એ મારા સ્વામી થઇ ચુકયા છે. આપ કાઇપણુ જાતની તકરાર કર્યા વિના મને તેની સાથે પરણાવી દ્યો.' For Personal and Private Use Only Jain Educationa International Page #265 -------------------------------------------------------------------------- ________________ (૨૬૦) રાજકન્યાનો આ વચન સાંભળતાં રાજા સંતેાષ પામ્યા, અને ખેલ્યું કે ધન્ય છે બાળા! તારી અખંડ ટેકને! એટા! તું ચિરકાલ સુખી રહે. મારા કુળની ચાંદની ! તારા જેવી માળાએથીજ કુલીનેાની કુલીનતા જળવાઇ રહે છે. વત્સે ! તારા સૌભાગ્યને સૂર્ય સદા દેદીપ્યમાન રહે’ હવે રાજાને કંઈપણ વિચાર કરવા જેવુ હતુંજ નહિં. તેણે મંત્રીને છેવટને નિ ય જણાવી દીધા કે રાજકન્યાએ એવા નિશ્ચય કર્યો છે કે તમારા સિવાય ખીજા કેાનું કરગ્રહણુ તે - વાની નથી. તમારી નાત જાત સાથે અમારે કાંઇ અપેક્ષા નથી. માટે જોઇતી વસ્તુ મગાવીને લગ્નની તૈયારી કરજો.’ રાજાના અને રાજકન્યાના અડગે નિશ્ચય આગળ મંત્રીનું કાંઇ ચાલ્યું નહિં. તેણે લગ્નની તૈયારી કરવા માંડી. લગ્નની તૈયારીમાં રાચરચીલું બધું રાજ્ય તરફથી તેને આપવામાં આવ્યું. તે ઉપરાંત નગરશેઠ તથા કેટલાક મોટા અધિકારીઓને ૨.જાએ તેના કામની તજવીજ માટે નીમ્યા. અહીં મત્રીની ત્રણ સ્ત્રીએ પણ વિવેકથી શહેરના તમામ સ્ત્રી વર્ગને આવકાર આપવામાં લેશ પણ કચાશ રાખતી ન હતી. આ તરફ રાજાએ મેાટા આડંબરથી લગ્ન મડપ રચાવ્યે. જેમાં જુદી જુદી બેઠકા ગેાઢવાવી. સ્ત્રી વર્ગ અલગ બેસી ધવલ મંગલ ગાઈ શકે. મંડપમાં પ્રવેશ કરતાં પ્રથમજ વાજીંત્ર વાદકે આવનારને આવકાર આપી શકે. શહેરના મોટા સભાવિત ગૃહસ્થાને સન્માન પૂર્વક એસાડવાનું કામ પ્રધાનને સોંપવામાં આવ્યું કૈક દેશના ગવૈયાઓને તથા મત્લાને ખેલાવવામાં આવ્યા હતા. કળા કુશળ ઘણા કારીગરો તેમજ ખેલ કરનારાઓને ખેલાવ્યા હતા. સંગીતમાં પ્રવીણ થયેલી કેટલીક ગણિકાઓ પણ ત્યાં હાજર થઈ હતી. રાજમહેલને રેશેનીથી દેવ વિમાન સમાન દેદીપ્યમાન મનાવવામાં આવ્યેા. રસ્તાઓ અને ખાસ કરીને રાજમાર્ગ પર સુધિ જળના છંટકાવથી ચીતરફ સુવાસ પ્રસરતી For Personal and Private Use Only Jain Educationa International Page #266 -------------------------------------------------------------------------- ________________ (૨૧) હતી. વેપારીએ પેાતાની શક્તિ પ્રમાણે દુકાના શણગારવા લાગ્યા. આનદ સૂચક ધ્વજાએ અને વાવટા લટકાવવામાં આવ્યા. એક દર તમામ પ્રજા વર્ગોમાં આનંદ આચ્છવ વર્તાઇ રહ્યો. રાજાના હમથી મંત્રીને જોઇતી તમામ ચીજ પૂરી પાડવામાં આવી, એટલે ત્યાં પણ નગરશેઠના હસ્તક સારી રચના કરવામાં આવી લગ્ન મુહુત્ત માવતાં ઘણાજ માનદ અને એચ્છવ પુ ક રાજાએ પોતાની કન્યા મતિસાગરને પરણાવી, અને કન્યાદાનમાં તેને અર્ધ રાજ્ય આપ્યુ. હવે મત્રીને ધનની કંઇ ખાટ ન રહી. તેમજ કોઈ જાતની ખટપટ કે તાબેદારી કર્યા વિના પણ હુંમેશને માટે કરોડાની આવક ચાલુ થઇ. તેમ છતાં મત્રી એ સમૃદ્ધિ અને સત્તાથી કુલાઇ જાય તેવા ન હતા. તે કાઇપણ પ્રયત્ન કર્યાં વિના પુર્વ પુણ્યની પ્રબળતાથી જગે જગે સપત્તિ પામતા હતા. અત્યારે આટલી અધી સંપત્તિ પામીને તેણે વિચાર કર્યા કે— સંપત્તિ રૂપ મદિરાની મુંઝવણમાં મુઞાને પોતાના કત્તવ્યથી ભ્રષ્ટ થવુ અને ભાગવિલાસની તાલાવેલીમાં પોતાનું ભાન ખાઇ બેસનારા આ દુનીયામાં ઘણા મનુષ્યા છે, અજ્ઞાનને તાબે થઈને તેઓ પોતાના સમય અને સંપત્તિના સદુપયોગ કરી શકતા નથી. તે ભાવિલાસ અને વિવિધ ખાનપાનને ભાગવતાં સાતા માની લે છે. મારે તેવી અજ્ઞાનતામાં ઘસડાવું તે ચેાગ્ય નથી જિનશાસનના પ્રતાપે વિવેક–દીપક મારા અંતરમાં જાગ્રત થયે છે, તો હું મારી સંપત્તિને સાર્થક શા માટે ન કરૂ ?' એમ વિચારીને તેણે પોતાના મકાનની પાસે એક જ્ઞાનશાળા કરાવી, તેમાં અન્ન અને વસ્ત્રાદિકના સાધન રાખ્યા. ગમે તે પ્રવાસી અથવા અનાથ, ગરીબ, ભિક્ષુક કે કોઇ રોગી આવી ચડે, તા તે ખાનપાનાર્દિકથી તૃપ્ત કરવામાં આવતા. રાગીને માટે મ'ત્રી જાતે ખરદાસ કરતા, દવા વગેરે લાવીને તેની સારવાર કરતા હતા. શહેરમાં પોતાના જૈન મધુએ રહેતા, તેમાંના કાઇ For Personal and Private Use Only Jain Educationa International Page #267 -------------------------------------------------------------------------- ________________ (૨૨) હલકી સ્થિતિનાને તે ગુપ્ત દાન આપતે. તે સિવાય નગરના બહાર ખુલ્લી હવામાં તેણે મોટી રકમ અર્પણ કરીને મહાજની હસ્તક એક અપંગ-આશ્રમ અને એક મોટી પાંજરાપોળ ચાલુ કરાવી. આથી પ્રજાને તેના પર બહુજ પ્રેમ વધી પડે. તેની પોપકાર વૃત્તિ અને કેટલાક કૃપણ શ્રીમતે શરમાવા લાગ્યા. કેટલાક ઉત્તમ જને તેના સત્કૃત્યેનું અનુકરણ કરવા લાગ્યા. તેની ઉદાર ભાવના અને ધર્મ કાર્યો જોઈને રાજા બહુજ સંતોષ પ. લાખો અને કરેડાની સખાવત કરનાર અતિસાગર મંત્રીનું નામ ઘેર ઘેર ગવાતું થયું. આ તેની ઉદારતાથી અત્યંત સંતુષ્ટ થયેલા નગર શેઠ તથા પ્રજાના આગેવાનોએ રાજાની સમક્ષ મંત્રીને માનપુર્વક ધર્મ ધુરંધરને ઈલ્કાબ આપે. એમ પિતાની ઉદારતાને પ્રતિદિન ઉત્તેજિત બનાવતે મંત્રી પોતાની ચાર પત્નીઓ સાથે અત્યાનંદથી કાળ નિર્ગમન કરવા લાગ્યા. એક દિવસે રાજા સાથે વાત કરતાં પ્રસંગે પાન મંત્રીએ પોતાના પર વીતેલ પૂર્વને વૃત્તાંત રાજાને કહી સંભળાવ્યું. તેમાં શ્રીપતિ શેઠનું નામ આવ્યું, જે કે મંત્રીએ પોતાના મન નની મોટાઈથી તેનું છિદ્ર બહાર ન પાયું, પણ એકવાર સૈભાગ્ય સુંદરીએ તે બધી હકીક્ત રાજપુત્રીને કહી હતી. તે રાજોના કાને વાતે આવી હતી. તેમજ રાજકુમારીને વેશ્યા લલચાવીને પિતાના ઘરે તેને ફસાવવા તેડી ગઈ હતી, તે વાત પણ રાજ પુત્રી મારફતે રાજાના સાંભળવામાં આવી હતી. આ પ્રસંગે તે વાત તાજી થઈ. એટલે રાજાએ આગ્રહ પૂર્વક શ્રીપતિ શેઠની વાત લંબાવી અને પુછ્યું, એટલે મંત્રીએ યથાર્થ વૃત્તાંત કહી બતાવ્યા. આથી રાજાના ગુસ્સાને પાર ન રહ્યો. તરતજ તેણે શ્રીપતિ શેઠને લાવ્યા. રાજાએ અચાનક બોલાવવાથી શ્રાપતિની ગભરામણનો પાર ન રહ્યો. તેના શરીરની નસે બધી શિથિલ થઈ ગઈ. જતાં જતાં તેની ગતિ સ્મલિત થવા લાગી. અંતરમાં સેંભ પામતાં તેણે વિચાર કર્યો કે– Jain Educationa International For Personal and Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ , “અરે..મારા પાપનું પોકળ ખુલ્લું થવા પામ્યું હોય, તે એ અધમતાનું ફળ મારે આજ ભવમાં ભેગવવું પડશે, અને વળી ફજેતી થશે, તે જુદી, અહા ! જે આશાથી તે દુકૃત્ય કરવું પડયું, તે અભિલાષા તે અપૂર્ણ જ રહી. અરે ! તે વખતે કામાવેશમાં મારી અક્કલ ઉકરડા જેવી થઈ ગઈ હતી. રાજભયનો પણ મેં વિચાર ન કર્યો. કારણ કે– “નમિયા, नाचरत्यधमो जनः । परलोकभयान्मध्यः, स्वभावादेव चोत्तमः" ॥ એટલે–અધમ જનો રાજદંડના ભયથી પાપ કે અનીતિ આચરતા નથી. સામાન્ય જનો પરલોકની બીકથી અનીતિએ ચાલતા નથી અને ઉત્તમ જને તો સ્વભાવથીજ પાપમાં પગ મૂકતા નથી. અહા ! આ વાકયપર પણ જે મેં વિચાર કર્યો હોત, તે આ વિષમ વખત ન આવત હવે પસ્તાવો કરે નકામે છે.” એ પ્રમાણે અનેક તર્ક વિતર્ક કરતે શ્રીપતિ શેઠ રાજાની સમક્ષ હાજર થયા તે વખતે રાજાનું સ્વરૂપ બહુ ભયંકર લાગતું હતું. પાસે એક મતિસાગર મંત્રી સિવાય બીજું કોઇ નહતું. રાજાની આકૃતિ જોઈને શ્રીપતિ કંપવા લાગ્યા. રાજાએ તેને કટાક્ષ પૂર્વક બોલાવીને પૂછયું-શ્રીપતિ (મંત્રી તરફ જોઈને) આ મહાનુભાવને તું એાળખે છે ? શ્રીપતિ–“હા. નામદાર! હું એમને મોટામાં મેટે અને પરાધી છું. મેં ન કરવાનું કૃત્ય નર્યું છે. હું પ્રચંડ દંડ શિક્ષા ને પાત્ર છું, છતાં એમની દયાથી હું બચી શકું, ' રાજા–મુનીને દયા બતાવીને સજા ન કરનાર રાજા અન્યાયી કરે છે જે તેમ કરવા જાય તે ભવિષ્યમાં તેવા અનેક ખુન થવા પામે. Jain Educationa International For Personal and Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૧ (૨૬૪ ) આ સાંભળીને મત્રીએ વિચાર કર્યો હું મારા નિમિત્તે મારી નજર આગળ એ પ્રાણાંત સજા પામે, એ મારાથી જોઇ ન શકાય ' એમ (ચિ'તવિને) મત્રિએ રાજાને સમજાવતા કહ્યુ કે—હ ન્યાયપ્રિય પ્રજાપાલ! સજ્જનની રક્ષા અને દુર્જનને દંડ દઈ આપ આપની ફરજ બજાવવામાં કંઇ પણ કચાશ રાખતા નથી છતાં મેં એક વખત એનું લુણુ ખાધું છે, એના સ્માશ્રીત હતા, તે એના ઉપકારને યાદ કરતાં હું આપ નામદારને અરજ ગુજારૂ છુ કે-એના અપરાધના બદલામાં અને પ્રાણાંત શિક્ષા ન થવી જોઈએ.’ મંત્રીના આ વચનથી રાજાના ગુસ્સેાક શાંત થયા. પછી તેની માલ-મીલકત બધી લુંટી લઇને રાજાએ તેને દેશપાર કર્યાં. આથી શ્રપતિ શેઠને ખાત્રી થઇ કે બુરાઇનુ ફળ બુરાઈજ મળે છે. વિષ વૃક્ષના ફળ ઝેરીજ થાય છે, ધમાચરણથી કાણુ ઉગયું છે ? ત્યારબાદ પેલી વેશ્યા કે જે રાજકુમારીને સાવવાના ઇરાદા થી લલચાવીને તેડી ગઇ હતી, તેને મેલાવીને રાજાએ દેશપાર કરી કુલીન કાંતાઓને કષ્ટ આપનાર કુલટા પર જો રાજાનુ દબાણ ન હેાય, તે સદાચારની સડકમાં દુરાચાયના કાંટા પથરાય વેશ્યાને વિદાય કરતાં તેની બધી કીમતી ચીજો રાજાએ કબજે કરી. સ્કટ એ સજ્જનતાને વધારે ઉત્તેજિત કરવાની કસેાટી છે. સમુદ્ર પાતના સંકટનુ એક વાદળ મતિસાગર મંગી પરથી ગયા પછી તેના મનની ઉચ્ચ દશા અધિક સતેજ થવા પામી હતી. મુક્ત હાથે ધન વાપરવાની ઉદારતા સંપત્તિ છતાં નિરભિમાનિતા ધર્મ પ્રત્યે અચલ શ્રદ્ધા, વિવેક સત્યાસત્ય પારખી સત્ય ગ્રહણુ કરવાની તત્પરતા, મનની પવિઞતા અને દુઃખી પ્રાણી Jain Educationa International For Personal and Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ (૨૬૫) એને ઉદ્ધાર કરવાની ઉચ્ચ અભિલાષા–એ વિગેરે ઉત્તમતાના ગુણએ તેના હૃદયમાં સ્થાન લીધું હતું. પિતાના એ અસાધારણ ગુણોને લીધે મંત્રી અત્યારે પ્રજા જમાના પ્રતિષ્ઠિત ગૃહસ્થામાં પણ માનનીય અને પુજનીય થઈ પડયા હતે. એ પ્રમાણે ઘણા દિવસ સુધી ધર્મ કર્મમાં તત્પર રહી અંતરની આસકિત વિના સાંસારિક સુખ ભોગવ્યા પછી એકદા તેને શ્રીપુર નગર જવાની ઈચ્છા થઈ “જનની જન્મભૂમિ, स्वर्गादपि गरीयसो' જનની અને જન્મભૂમિ સ્વર્ગ કરતાં પણ ગરિષ્ઠ ગણેલ છે. KAAN Jain Educationa International For Personal and Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ રા પ્રકરણ ૧૫ મુ રણભૂમિના રણકાર. જનૢ ! મારે શ્રીપુર નગર જવા વિચાર છે. રાજાની મત્રીએ અનુમતિ માગી. મંત્રીના વિચારને અનુસરતાં રાજાએ જણાવ્યું કે- મહાનુભાવ! આપના સમાગમથી મને મારા રાજ્ય પ્રજાને અનેક લાભ થયા છે. આપ જેવા પુણ્યશાળીના પનાતાં પગલાથી વિપદાએ બધી વિનાશ પામે છે. ત્યાંના પ્રસંગ વીત્યા બાદ આ તરફે પુન: વ્હેલા આવજો. મંત્રી—મહીપાલ ! ત્યાં મારી જન્મ ભૂમિ છે એટલે આ તરફ આવવાનું કંઈ ચાકકસ કહી ન શકાય. રાજાએ વધારે ન લખાવતાં તેને જોઇતી મધી સામગ્રી તૈયાર કરાવી. તે પેાતાના મ રાજ્યના માલિક હાવાથી પેાતાની સેનામાંથી અર્ધ સૈન્ય તેના માટે તૈયાર કરાવ્યું, સુલટ, રથ, અવા અને હાથીઓમાંથી અડધા ભાગ અલગ કર્યેા. ખાનામાંથી મધ ખજાને કહાડીને સગીને હવાલે કર્યા. તમામ સૈન્ય સામાન વગેરે માગળ રવાના કરી તેણે પોતાની ચાર પ્રમદા સહિત રાજા પાસે વિદાયગિરિ માગી, પેાતાની એકની એક વ્હાલી પુત્રી ને વળાવતાં રાજા-રાણીની આંખમાંથી આંસુ સરી પડયાં. વિદાય કરતાં વ્હાલી પુત્રીને વ્હાલથી ભેટી શિખામણ આપતાં તેમણે જણાછ્યું કે— Jain Educationa International For Personal and Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨૬૭) “બેટા! તું એક રાજપુત્રી છે એવું અભિમાન ન લાવતાં તારી શો સાથે ભગિની ભાવથી વજે. પતિની આજ્ઞા પ્રમાણે ચાલજે. કેઈવાર સ્વામી કે શક્ય તરફથી કંઈ કહેવામાં આવે તો સહનશીલતાના ગુણથી બંધું સહન કરી લેજે, અંતરમાં કદિ એાછું લગાડીશ નહિ. પ્રાણાંત કષ્ટ પડતાં પણ પતિવ્રતનું રક્ષણ કરજે. તારા સ્વામીની ઉદારતાના ગુણનું અનુકરણ કરજે. ગૃહકાર્ય કરતાં ખેદ લાવીશ નહિ કદાચ દેવગે કષ્ટ આવી પડે, તે પણ ધીરજ ધારી રાખજે. સદગુણકારક થઈને ઉશયફળને અજવાળજે.” ઈત્યાદિ પુત્રોને શિખામણ આપ્યા પછી તેમણે મંત્રીને ભલામણ કરી કે-“હે મહાભાગ ! આપ શાણું અને સમજુ છે. તેથી ભલામણ કરવાની આવશ્યકતા નથી, છતાં પુત્રી પ્રત્યેની અમારી લાગણીને લીધે બે શબ્દ કહેવા પડે છે. અમે નહેાત ધારતા કે આમ અચાનક અમને પુત્રીને વિયાગ થશે. અમારી એ કુળદીવીથી કઈવાર કંઈ અપરાધ થઈ જાય, તે હે મંત્રી ! તમે તેને શાણપણથી સમજાવજે. તમારા જેવા તેનામાં ગુણે દાખલ થાય, તેમ સદા શિક્ષણ આપ્યા કરજે. એને અપરાધ તમે મનમાં લાવશો નહિ. એ પ્રમાણે ભલામણ કરીને તેમને વિદાય કર્યો. તે મેટા સૈન્ય સાથે ચાલતાં મંત્રી એક અવની પતિ સમાન લાગતું હતું. આગળ જતાં માર્ગમાં તેને વિચાર આવ્યું કે “રાજાને કંઈ પણ પ્રતાપ બતાવ્યા સિવાય શ્રીપુર નગરમાં દાખલ થઈ જવું. તેમાં રાજાને કંઇ અસર થવાની નથી. માટે રાજને સમરાંગણનું આમંત્રણ કરી કંઈક ચમત્કાર બતાવુ કે જેથી તેને સચોટ અસર થાય. એ રાજાને યુદ્ધના બાનાથી જાગ્રત કરૂં. જે કે તેમાં કૈક માણસેનો સંહાર થવાને, પણ રાજા બોધ પામ્યા વિના નહિ રહે. વળી તેની સાથે બીજાપણ કેક કે બેય પામશે. માટે શ્રીપુરની સરહદમાં જતાં તેને તેવા ખબર મેકલાવું Jain Educationa International For Personal and Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ મિની અને હા આપ ખડા (૨૬૮) એમ મનમાં નિશ્ચય કરીને મંત્રીએ પોતાના સેનાપતિ વિગેરે અધિકારીઓને એકાંતમાં બોલાવ્યા અને તેમની સાથે સંગ્રામની મસલત ચલાવી. એટલે સેનાપતિએ કહ્યું કે-મંત્રીજી! આપણી પાસે સૈન્ય અને હથીયારના સાધને છે, સાથે અનાજ તે રસ્તામાંથી લઈ લેશું. વળી આપણે બહાર મેદાનમાં હાઈશું, એટલે દરેક વસ્તુની છુટ રહેશે. છતાં રાજાના સૈન્ય સામે આ પણું સૈન્ય ટકી શકશે કે કેમ ? એ એક સવાલ છે. આપણી સેના ઓછા પ્રમાણમાં છે, વળી આપણી પાસે હથીયાર બળ એ શું છે, તે છેવટે હાર ખાવાનો વખત આવે, તે કરતાં પ્રથમ વિચારીને પગલું ભરવું તે ઉચિત છે. સેનાપતિના વચનથી મંત્રીને વિચાર થઈ પડશે. તેના શબ્દ બધા દીર્ધ દશિતા સૂચવતા હતા. લાંબો વિચાર કર્યો પછી મંત્રીએ ચિંતવ્યું કે—કઈ પણ દેવા સહાય વિના તે મારૂં સૈન્ય ટકી શકશે નહિ. માટે પેલી રાક્ષસીને બોલાવીને તેની સહાયતા માગું કે જેથી પરાભવ ન પામું એટલું જ નહિ. પણ ધાઓને સંહાર પણ બહુજ ઓછો થવા પામે. તે વિના કઈ રીતે પહોંચી શકાશે નહિ.” એમ ધારીને તેણે રાક્ષસીનું આરાધન કર્યું. ત્રીજે દિવસે પ્રત્યક્ષ થઈને રાક્ષસીએ કહ્યું કે“હે મહાનુભાવ! મને શી આજ્ઞા છે? ઉપકારને બદલે વાળવાને હું તારું ગમે તેવું દુષ્કર કામ પણ બજાવવાને તૈયાર છું. માટે વિના સંકેચે મને કાર્ય ફરમાવી કૃતાર્થ કર.” મંત્રીએ રાક્ષસીને પિતાનું કાર્ય નિવેદન કર્યું. તે સ્વીકારીને રાક્ષસી અંતર્ધાન થઈ. હવે શ્રીપુર નગરની સરહદમાં આવતાં મંત્રીએ પિતાના સેનાપતિને ફરમાવ્યું કે –“સેના બધી સજજ છે. સુભટેમાં જુસ્સે પ્રગટ થાય, તેવા કડખા વિગેરે રાગ તેમને સંભળાવે. શસ્ત્રો સજાવીને સતેજ અને તીક્ષણ કરાવ, ભાલા અણદાર બનાવે. બખ્તરે પહેરીને સજજ થાઓ. પાણીદાર અવે અને Jain Educationa International For Personal and Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ (૨૬૯) સુષને મેખરે રાખે. વિગેરે સંગ્રામની તમામ સામગ્રી મેળવી સત્વર સાવધાન થાઓ. આખર વિજય આપણેજ છે. કારણ કે સંખ્યા કે સમુદાય ઉપર વિજયને આધાર નથી, પણ તેજ કે સત્વ ઉપર તેને આધાર છે. કહ્યું છે કે “ક્સી છૂટ્યા ડ સ વાંચવા વિંતિમ ત્રા, दीपे मज्वलिते प्रणश्यति तमः किं दीपमात्रंतमः । वज्रेणापि शताः पतन्ति गिरयः किं वज्रपात्री गिरि स्तेजो यस्य विराजते स बलवान् स्थूलेषुकः प्रत्ययः"॥ એટલે—હાથી બહુ સ્થલ હોય છે અને અંકુશ ના હેય છતાં તેથી તેને વશ થાય છે, અંધકાર કરતાં દીવાનું પ્રમાણ નાનું હોય, છતાં તે અંધકારને વિનાશ કરે છે, પર્વત કરતાં વજ બહુજ નાનું હોય, છતાં સેંકડે પર્વતે તેનાથી ભેદી શકાય છે. માટે જેને તેજ હોય, તે બલવાન ગણાય. સ્થૂલ પર તેને આધાર નથી.” આથી સેનાપતિને હિમ્મત આવી ગઈ. તે ચોતરફ લડવૈયા. એને શૂરાતન આપવા લાગ્યો. એટલે મેધાઓ બધા સતેજ થઈને શસ્ત્ર તથા બખ્તર સજજવા લાગ્યા. અહીં મંત્રીએ જિતારિ રાજાને એક દુત મોકલીને કહેવરાવ્યું કે—હે રાજન! અમારે ધર્મસેન રાજા તમારી સરહદમાં આવ્યું છે. તે પોતાના લશ્કર સહિત ત્યાં પડાવ નાખીને પડેલા છે. તે મારા મુખે તમને કહેવરાવે છે કે–જે તમારામાં તાકાત હોય તો સંગ્રામ કરવા સજજ થાઓ, નહિ તો મુખમાં તૃણ લઈને મારી પાસે આવે અને મારે હુકમ માથે ચઢાવો. હું દિગ્વિજય કરવા નીકળે છું, તે તમને માર્ગમાં બેલાગ્યા, વિના આગળ જવાને નથી. જો તમે એકવાર નમી જશે, તે મારે કાંઈ રાજ્યને લેભ નથી. બસ, તમારે જે ઈરાદે હોય તે દુત મારફતે જણાવશે” Jain Educationa International For Personal and Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ (ર૭૦) હતના આ સંદેશાથી રાજાના શરીરે નવીન પ્રકારને જુસ્સે પેદા થયે. તેનું શીતલ શેણિત ઉકળવા લાગ્યું. પ્રધાન અને સેનાપતિ તરફ તેણે દૃષ્ટિ ફેરવી. એટલે તે બંને બેલી ઉઠયા કે“નામદાર ! ક્ષત્રિય બચ્ચે યુદ્ધનું નામ સાંભળતાં કદિ પાછી પાની ન કરે. એમ શું આપણે ચુડી પહેરીને બેઠા છીએ કે તેને નમતું આપી દેવું. તેનામાં શુરાતન હોય તે યુદ્ધમાં તે બતાવીને પિતાને વિજય બતાવે. તે સૈન્ય લઈ આવ્યા છે, તે આપણુ પાસે સેનાની કયાં ખોટ છે? કેક શુરવીર સુભટો એવા અવસરની રાહ જોઈ બેઠા છે સંગ્રામને માટે તેઓ પોતાના બાહુ બળને દરરોજ નિહાળ્યા કરે છે. કૈક વર્ષોથી ખાધેલ સ્વામીના લૂણને બદલે, તેઓ શિર સાટે પણ આપવા તત્પર છે. કેટલાક સુભટે પિતાના શસ્ત્રોને કટાતાં જોઈને ખેદ પામે છે. સ્વામિન! શું એ સુભટેને આપણે નિરાશ કરીશું ? તેમ તે નહિજ બને. શત્રુ ચડી આવે, ત્યારે બાયલા થઈને તેના તાબે થઈ જવું-એ ક્ષત્રિયોને ધર્મ નથી. પ્રજા નાથ ! આપ હુકમ કરો એટલે બધા તૈયાર થઈ જાય.” પ્રધાન અને સેનાપતિના શૌર્યથી રાજાની હિમ્મતમાં વધારો થ. તરતજ તેણે આજ્ઞા કરી કે–“મારા બહાદુર શુરવીરો ! ધન્ય છે. તમારી જનેતા અને જન્મ ભૂમિને ! કે જ્યાં તમારો જેવા કીંમતી વીર રને પાકે છે. બસ, તમારા વિચારોને હું મળતો છું આપણામાં પાછું હશે, તે શત્રુ શું કરવાનો હતો? આપણા ક્ષત્રિયપણુની કટીને આ અવસર આપણને સદ્ભાગેજ પ્રાપ્ત થયેલ છે. ક્ષત્રિયોને સંગ્રામેત્સવ, પુત્રોત્સવ કરતાં પણ પ્રિય હોય છે. હવે બધા બહાદુર સિનિકોને યુદ્ધોત્સવમાં આવવા આમંત્રણ કરો અને તેને માટે જોઇતી સામગ્રી સજજ રાખો. લડાઈ કેટલો વખત લંબાશે, તેને નિર્ણય અગાઉથી થઈ શકે નહિ. માટે ખોરાક તથા ચા પાણીનો સંગ્રહ કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ ( ૨૭૧ ) આવનાર પ્રતિપક્ષી તા પોતાની તૈયારી કરીનેજ આવેલા હશે, પણ આપણે તેા ટુક વખતમાં બધી તૈયારી કરી લેવાની છે સ્મા એ પ્રમાણે મસલત ચલાવ્યા પછી બહાર બેઠેલ દુતને એલાવીને રાજાએ તેને કહ્યું કે હું દંત ! તારા રાજાને જઇને કહે કે ક્ષત્રિય બચ્યા એવા ડરપોક ન હેાય કે તારા વચન માત્રની ધમકીથી કાયર બની બેસે, અમારામાં તાકાત છે, ત્યાંસુધી લડી મરીશું, પણ નમતુ આપવાના નથી. માટે સંગ્રામના રંભ કરે. સમરાંગણમાં સ્વામીને માટે બલિદાનમાં દેહાપણુ કરનાર સુભટને જોઇ ગગનાંગણમાં વવાને માટે ઉત્સુક થઇ રહેલ મસરાએ ભલે ઇષ્ટ પતિને મેલવે. યુદ્ધના જપ જપતા ચેાધાએ વિવિધ શસ્રો ચલાવીને ભલે એકવાર રણભુમિમાં સિં હનાદ કરી પૃથ્વીને કપાવે. “વોમોગ્યા વસુંધર” આ નાની કહેવતને વસુધા ભલે સાક કરે. હે દ્રુત ! તારા સ્વામીએ યુધના સંદેશા કહેવરાવીને મારા સુભટોના શરીરમાં નવું શૌય રેડયું છે, તે હવે રણાંગણથી કઇ રીતે અટકે તેમ નથી. પુત્ર લગ્ન કરતાં તેમને વધારે આનંદ થઈ પડયા છે. માટે જા, અને તારા સ્વામીને મારા શબ્દો કહી સ ભળાવ.’ 2 યુધ્ધની વાત સાંભળતાં કેટલાક સુભટા પોતાની તરવારો મ્યાનમાંથી બહાર કાડ઼ાડીને સિંહાવલેાકનથી જોવા લાગ્યા તે જોતાં પેલા ક્રુત ગભરાવા લાગ્યા કે—વખતસર આ લેાકેા મારા પર તેા પાતાનું બળ નહિ અજમાવે ?' એમ ભયાતુર થતાં ધ્રુજતે પગલે રાજાને નમન કરીને તે તરતજ ત્યાંથી ગચ્છતી કરી ગયે'. તે મંત્રી પાસે આવીને જિતારિ રાજાની બધી હકીકત નિવેદન કરી, જે સાંભળતાં મત્તિસાગરને બહુજ સતાષ થયે કારણકે તેને યુદ્ધજ ઈષ્ટ હતું. રાજા આવીને પાતાને નમસ્કાર કરે, તેથી તેને ચમત્કાર બતાવવાનું શું રહે ! તરતજ તેણે સેના Jain Educationa International For Personal and Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ (૨૭૨ ) પતિને ખેલાવીને બધી મીના કહી અને યુદ્ધ માટેની તૈયારીના આદેશ કર્યો. ( સંગ્રામની વાત શુરવીરેશમાં પ્રસરતાં કેટલાક સુભટા જાણે સ્વના સદેશેા મળ્યા હાય તેમ હર્ષ પામવા લાગ્યા. કેટલાક પેાતાના ભુજદંડ ઉંચે ઉછળીને સિંહનાદ કરવા લાગ્યા, અહા ! યુદ્ધના જાપ જપતાં આજે આપણી અભિલાષા પુર્ણ થઈ ' એમ ખેલતાં કેટલાક ચૈાધાએ પોતાના સતાષ ખતાવવા લાગ્યા, કેટલાક વીરા કટાઇ ગયેલા પેાતાના અસ્ત્ર શસ્ત્રોને સતેજ કરવા લાગ્યા, કેટલાક પેાતાના અશ્વને થાબડવા લાગ્યા–એમ મતિસાગર મંત્રીના સુભટોમાં હર્ષોંનાદ પ્રસરી રહ્યો. સેનાપતિએ તેમને સૂચના કરતાં જણાવ્યું કે— ‘હું બહાદૂર લડવૈયાઓ ! તમારે ઉત્સાહ જોતાંમત્રીશ્વર તથા હું સતેષ પામ્યા છીએ. સાચા શૂરવીરા યુદ્ધના પ્રસંગ ઉપસ્થિત થતાં અંતરમાં વ્યાકુલતા ન પામતાં પેાતાના સ્વામીને માટે પ્રાણ પાથરે છે. તેઓ પોતાના પ્રાણ કરતાં જયશ્રી અને યશાલક્ષ્મીને વધારે કીંમતી સમજે છે. તેમને વરવાને સ્વર્ગની અપ્સરાએ આકાશમાં આવીને ઉત્સુક થઈ રહે છે. મટે મારા શાણા સુભટો ! ગમે તેવા કટાકટીના વખતે પણ રાંગણને પૂક મતાવીને પાછા ન પ્રા. ખસ, એ કરતાં વધારે તમને થ્રુ કહેવાનું હોય ? ? પાતાના ઉપરી સેનાપતિના મા શબ્દો ખધા સુભટાને શરાણુરૂપ થઈ પડયા. તેમના યુદ્ધાત્સાહમાં અત્યંત વધારા થયા. આ તરફ જિતારિ મહીપાલના હુકમથી તેના સેન પતિએ પોતાના બધા સુલટાને મેલાવી સગ્રામના સદો આપતાં જણાવ્યું કે હું શુરવીરે ! ઘણા દિવસેાથી સગ્રામની ભાવના ભાવતાં આજે મહદ્ ભાગ્યે આપણને એ સાનેરી અવસર પ્રાપ્ત થયા છે. અલિષ્ઠ યદ્યાએ રણભૂમિને સ્વર્ગ તુલ્ય આનંદ દાયક માને છે,તમારા અંતરના ઉત્સાહને વધુ માન બનાવીને રાંગણમાં For Personal and Private Use Only Jain Educationa International Page #278 -------------------------------------------------------------------------- ________________ (૨૭૩) કુદી પડે કે જેથી શત્રુ સૈન્ય ભયભીત થને ભાગી જાય. નાંખા વખતથી સઘરી રાખેલ તમારી શુરવીરતાને મારે એવી પ્રગટ કરે કે શત્રુ મુન્નટેથી તે સહનજ ન થઈ શકે. તમારા ધનુષ્ય ટંકારથી પ્રતિપક્ષીઓના હૃદય કપાવેા, તમારી વીર હાકલથી ગંગનાં ગણે ૨ જોઇ ઉભી રહેલ અપ્સરાઓને માનદિત અનાવો. તમારી તરવારેાના ચમકારથી અકાળે વીજળીની ભ્રાંતિ પેદા કરશે તમારા રકત પિપાસુ વૃષિત ખાણાને ઋતપાન કરાવી તૃપ્ત કરશે. ચેદ્ધાઓ અને રીતે લાભજ મેળવે છે. વિજય પામતાં તેઓ કીર્ત્તિ કમળાને વરે છે અને રણાંગણમાં પ્રાણાપણુ કરતાં તે ઉત્સુક સશને વરે છે, માટે હું બહુ દુશ! તમે મનમાં લેશ પણ Àાશ ન પામતાં મરણીયા થઈને શત્રુ સૈન્યપર તુટી પડી,’ પત્તાના ઉપરીના આ ઉત્સાહ ભરેલા શબ્દો સાંભળતાં બધાં ચાદ્ધા એકી સાથે ગર્જના કરી એલી ઉઠયા કે~ અમે મ ણીયા થઇને લડીશું, પણ પ્રતિપક્ષીને નમતું નહિ આપીએ, પ્રાણ ખલી કરીને યુદ્ધયજ્ઞમાં અમે હામાઇશું અને સ્વામીની વફાદારી મજાવીશુ’. માથી સેનાપતિને બહુજ સતષ થયા. પેાતાના સુત્રટાના ઉત્સાહ સાંભળવામાં આવતાં રાજાના જુસ્સામાં વધારા થયા. ચાદ્ધાઓને આદેશ મળતાં બધા ધૃતપેાતાની તૈયારી કરવા લાગ્યા. કેટલાક પેાતાની તરવારની ધારને પાણીદાર અને ચળતી કરવા લાગ્યા. કેટલાક ભાથામાં ખાણું ભરવા લાગ્યા, કેટલાક અખ્તરની પાલીશ કરવા લાગ્યા, કેટલાક ઢાલને ધ એસતી કરવા લાગ્યા, કેટલાક જીસ્સાના આવેશમાં પેાતાની સ્ત્રીને કહેવા લાગ્યા કે— હે વીરાંગના ! આજે સમરાંગણમાં કેસરીયાં કરીને ઝુકી પડવાનું મામત્રણ કરવામાં આવ્યું છે. માટે તારા માંગલિક હસ્તે કુંકુમ-તિલક કરીને મને વિદાય ક્ળ કે જેથી જયલક્ષ્મી પ્રાપ્ત થાય. પેાતાના સુભટ પિતાને સજ્જ થતા જોઇને કોઇક વીર પુત્ર તેને પ્રેમથી ભેટીને કહેવા લાગ્યા કે— હે તાત ! . For Personal and Private Use Only Jain Educationa International Page #279 -------------------------------------------------------------------------- ________________ (૨૭૪) સમરાંગણમાં સમશેર ચલાવવાની મને બહુ હાંશ છે, અને તેથી કેટલાક વખતથી સમશેર ચલાવતાં હું શીખ્યા છું. માટે તમે મને સાથે તેડી ચાલે. જુઓ, હું પણ શત્રુને કેવું શી ખતાવુ હું ? સિંહના બચ્ચાં સિંહ જેવાંજ હાય.' કેટલીક વીરનારીએ પેાતાના સ્વામીને અધિક ઉત્તેજક બનાવતાં કહેવા લાગી કે~~ ‘હે સુભટ શિરામણિ નાય! માજે સમરાંગણને શુભ અવસર આપને પ્રાપ્ત થયા છે, તે તેને તરના ઉત્સાહથી વધાવી પાછી પાની ન કરતાં પ્રાણાનું અળિદાન માપીને પણ યશેાજીવનને નવપલ્લવિત મનાવો, પ્રભેા ! આપ વિજયમાળ ધરીને પાછા પધારો-એમ દેવતા પાસે પ્રાના કરૂ છું. સ્વામિન ! પધારા શિરતાજ ! આપના વિજ્ય માટે હું અહેનિશ જાપ કરીશ.’ ઇત્યાદિ પ્રકારે પોતાના કુટુંબીઓના વિવિધ ઉત્સાહ વક વાકયે સાંભળતાં સુભટો બધા ખખ્ખર સજીને તૈયાર થયા. અને સૈન્યના અસવારી પોત પોતાના અશ્વની પીઠ થાબડીને ઉપર સ્વાર થયા. મહાવતા હાથીઓને અંકુશમાં રાખવાને સાવધાન થયા, ધનુર્ધારીએ પોતપોતાના ધનુષ્ય અને ખાણુ સંભાળા લીધાં અને પીઠ પર ભાથા માંધી લીધાં. સુભાને શુરાતન આપનાર વાઘ વાદકા સૌને મેખરે ચાલ્યા. વાત્રાના નાદથી ચેાધાઆનુ શૌય વધવા લાગ્યું એટલુંજ નહિં પણ મશ્વ પોતાના હ` જાહેર કરવા હણહણાટ કરવા લાગ્યા અને હાથીએ ગઈ રવ કરવા લાગ્યા. હજારો સુભટા, હાથી, અશ્વો સાંઢીયા અને પેઢીયના દખાણુથી રથાના ચીત્કારમિષે વસુધા ક્ષેાલવા લાગી. ચાતરમ્ ઉડતી રજથી સૂર્યંને વાદળ જેવું આચ્છાદન થઇ રહ્યું. નિષિદ્ધ કાલાહલથી ગગન વિહારી વિહુ ગમા આમ તેમ ભાગવા લાગ્યા. એ નિખિડ અંધકારમાં ભાલાના કિરણા કાઇવાર વીજળીની ગરજ સારતા હતા. સૈન્ય સમુહ ઉપરાંત ઘણા લેાકેા યુદ્ધ કુતૂહલ જોવાને નીકળી પડયા હતા. તે વખતે રામુળજ માજાનું એ વૈશેષિક મતના સૂત્ર પ્રમાણે આકાશમાં શબ્દે ગુગુ Jain Educationa International For Personal and Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ (૨૭૫) સાક્ષત ભાસમાન થતું હતું. મંત્રીના સૈન્ય કરતાં જિતરી રાજાનું સૈન્ય મોટું હતું. આ તરફ મંત્રીએ પેલી રાક્ષસીને આરાધીને તેને કહ્યું કે જિતારિરાજા પોતે જ્યારે લડાઈમાં ઉતરે ત્યારે તેને બાંધીને મારી પાસે લઈ આવ. વળી શસ્ત્રોની લડાઈમાં જેમ બને તેમ તે શો કેઈને ઘાત કર્યા વિના નકામાં થઈ પડે, તેવો પ્રયત્ન કરકરવો. તેમજ મારૂં સૈન્ય નાનું છે, છતાં તે લોકોની નજરે મેટું દેખાય એવો ચમત્કાર બતાવો. બસ, હવે તારે સાવધીન રહેવાનું છે, અને લડાઈ શરૂ થતાં તારે અદૃશ્ય રહીને બધું કરવાનું છે. એ પ્રમાણે રાક્ષસીને ભલામણ કરીને વિદાય કરી. અહીં પ્રભાતના સોનેરી કિરણે પૃથ્વી પર પ્રસરતાં બંને સૈન્યમાં યુદ્ધ શરૂ કરવાના નિશાન ચમક્યાં સુભટને દૌર્ય ઉતેજિત કરવા ચારણે વીરરસના કાવ્યો બોલવા લાગ્યા. રણુ વાધનો નાદ ગગનને ભેદવા લાગ્યો. એટલે ચધાઓ બધા સાવધાન થઇને પિતપોતાના શસ્ત્રો લઈ સજજ થઈ ગયા. રથી રથીની સામે અશ્વ અધની સામે, હાથી હાથીની સામે, અને પાળા પાળાની સામે રહીને મેધાઓ એક બીજા પર શસ્ત્ર ચલાવવા લાગ્યા. તલવાર અને ભાલાઓના ચમકારે મેઘ વિનાની વીજળીનો ભ્રમ કરાવવા લાગ્યા. ધનુષ્યમાંથી સરરરર કરી છુટતા બાણે એક બીજા સાથે અથડાતા અને કેટલાક સીધા નીકળી જતા હતા. ધાઓ એક બીજાને કાપી નાખવાને તલપી રહેલા હોવા છતાં ચુધ નીતિનું કેઈ ઉલ્લંધન કરતા ન હતા. નમંડળમાં નજર કરતાં બાણે તે વખતે મંડપની જેમ છવાઈ રહ્યા હતા. મંત્રીના સૈન્ય પ્રમાણે જિતારી રાજાનું સૈન્ય તૈયાર થઈને તેની સામે આ વ્યું હતું. બાકીનું સૈન્ય શસ્ત્ર સજજ રહીને તેની પાછળ તૈયાર થઈ ઉભું હતું. પોતપોતાના સિન્યના મધ્ય ભાગમાં ગજરૂઢ થ. ઈને મંત્રી અને જિતારિરાજા સમરાંગણમાં ઉતરી પડયા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ (૨૭૬) પોતે શસ્ત્ર ચલાવતા ન હતા. પણ યુદ્ધનું બારીકાઈથી બરાબર અવલોકન કરતા હતા. બંને લશકરના ઘણું સુભટે ઘાયલ થયા, કપાયા, અને જમીન પર આળોટતા થઈ ગયા. રકતની ધારાઓ ચાલી પૃથ્વીને જાણે કુમકુમથી પલાળી હોય તેવી રકતવણું થઈ ગઈ ઘાયલ થઇને પૃથ્વી પડતા દ્વાએને પિતપિતાના નિયત તંબુમાં સારવાર કરવા લઈ જવામાં આવતા, અને મૃત શરીરને એક બાજુ નાખી દેવામાં આવતા હતા. તે વખતે બને સૈન્યમાં એવી ઘેષણા ચાલી રહી હતી કે “બહાદુર સુભટે ! શત્રુ પક્ષ પર તુટી પડે, તેને મારે, કાપિ, અને ઘાયલ કરે. આ રણભૂમિ ભલે એકવાર આપણું રકતથી તૃત . થાય, ગગનાંગણમાં તલસી રહેલ અપ્સરાઓની મનવાંછના ભલે પૂર્ણ થાય, તમારા સ્વદેશાભિમાનનું નિશાન પ્રાણહામ–પ્રાણ હતિથી બરાબર ફરકશે. અહ! ચદ્ધાઓને માટે કેટલી બધી સુખકારી સગવડ? કે જે તે વિજ્ય પામે તે અહીં પિતાના યશગાન સાંભળે અને પ્રાણબલી આપે તે સ્વર્ગની અસરાને વરે. પોતાની જન્મ ભૂમિને માટે પ્રાણ પાથરનારાંઓને ધન્ય છે! મા શૂરવીર યોદ્ધાઓ? તમને આ સેનેરી અવસર લાંબા કાળે પ્રાપ્ત કર્યો છે. માટે ના હિમતથી પાછું પગલું ન ભરતાં શત્રુ સેનાપર સિંહ થઈને કૂદી પડે.” આવા શૌર્યજનક શબ્દથી ઝનુન બનીને ત્યાં કેક દ્વાએ પિતાના પ્રાણની આહુતિ આપી. જે જે પક્ષના સૈન્યમાં ભંગાણ પડતું અને સુભટે નાહિંમત બનતા, ત્યાં સેનાપતિ પિતે આવીને એ શબ્દથી બધાને સંબોધતે એટલે પુનઃ શૌર્યને સંચાર થતો અને ધાએ સજજ થઈ જતા આમ અને પક્ષના સૈનિકે અનેકવાર જ્ય–પરાની અણી ઉપર આવ્યા પછી મંત્રીને વિચાર આવ્યો કે “અહ? મારી કેટલી બધી મૂર્ખાઈ કે આમ હજારે મનુષ્યના પ્રાણ લેવાને મેં પ્રયત્ન થઇ જશે રીતે વિચારવાર, જ્યાર બધી Jain Educationa International For Personal and Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ (૨૭૭) આદર્યો? જિતારિ રાજાને તે હું રાક્ષસીની મદદથી ગમે તે રીતે પિતાને ચમત્કાર બતાવીને વશ કરી શક્ત, છતાં આ મને શું સૂક્યુ? અરે ! એ મારી તર્કશકિતને પણ હજારવાર ધિ ક્કાર છે! બિચારા નિરપરાધી માણસે માય ગયા. અહા ! - માપ પાપ પંકમાં મેં મારું ઉપાર્જન કરેલ પુણ્ય રત્ન રગળી નાખ્યું અપરાધીપર પણ દયા ચતવવાની મારી ફરજને પડતી મૂકીને વિના કારણે હજારો માણસેના પ્રાણ લીધા. આ એક નિર્દય કામ મને જીવન પર્યત શરમાવનારું થઈ પડશે. જે છેવનમાં મે દયાને ઓત પ્રેત કરી હતી. તેમાં આજે હાથે કરી માનવ હિંસારૂપ વિષ મેળવીને તેને મલિન બનાવ્યું. ધર્મજ ધન માનવાનો દાવો કરનાર હે! મતિસાગર ! તેં તારું નામ આજે નિરર્થક કર્યું. તારી મતી હવે સાગર પ્રમાણુની ઉપમા લાયક રહી નથી પણ ગાગરની ઉપમા લાયક થવા પામી છે. જ્યાં પુ ધ્યરૂપ ચંદનની નિરંતર સુગંધ પ્રસરતી હોય, ત્યાં આજે વધરૂપ વિષલતાઓએ સ્થાન લીધું, એ કેટલું ખેદકારક છે? અહા ! એ પાપનું તે મારે મોટું પ્રાયશ્ચિત લેવું પડશે. બસ, હવે જિ તારી રાજા જે પોતાનું પરાજ્ય કબુલ ન કરે, તે મારે ઠંદ્વ યુદ્વજ પસંદ કરવું, પણ આવું પ્રાણહારક સંગામ તો ન જ કરવું. - મતિસાગર મંત્રીને આ વિચાર આવતાં જાણે રાક્ષસી જાણી ગઈ હોય, તેમ તેણે તરતજ રાજાના હાથીને ઘાયલ કર્યો અને રાજાને પકડી બાંધીને મંત્રીના તંબુમાં લાવી મૂક. આ બનાવથી રાજાના સેનાપતિ અને સૈન્ય હતાશ થઈ ગયા, એટલે યુધ્ધ બંધ રાખવું પડ્યું. મંત્રીના સુભટે જે કે વધારે ઉત્સાહમાં આવી ગયા હતા, છતાં મંત્રીની આજ્ઞા થતાં તેમને યુધ્ધ કરતાં અટકાવવામાં આવ્યા. રાજાને તંબુમાં લાવવાનું કામ રાક્ષસીએ એટલું બધું ઝડપથી કર્યું કે એક પલકારા માત્રમાં નેત્ર ખોલતાં રાજાને માલ Jain Educationa International For Personal and Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ (૨૭૮). મ પડયું કે હું તંબુમાં છું. મંત્રીને ખબર પડતાં તે તરત પિતાના તંબુમાં આવ્યા મંત્રીએ ઘણા વર્ષો વિદેશમાં ગુજાર્યા તે. મજ અત્યારે તે એક રાજપોશાકમાં હતું. તેથી જિતારિરાજા તેને ઓળખી શક્યા નહિ. મંત્રીએ તરતજ પ્રથમ તેને બંધન મુક્ત કરાવ્યા. પછી એક સારા આસન પર બેસાડીને કહ્યું કે, હે ! રાજન તમે મને ઓળખી શકો છો? રાજા–“આપ આવા પ્રતાપીને કણ ન ઓળખે ? મેં આપની સામે બડાઇથી ચડાઈ કરી, તેને માટે ક્ષમા માગું છું.” એમ કહીને રાજા મંત્રીને પગે પડવા જતું હતું, તેવામાં મંત્રીએ તેના બંને હાથ પકડી શાંતિ અને સભ્યતાથી પુનઃ તેને આસન ઉપર બેસાડ્યા. મંત્રી–“રાજન ! હું એમ પુછવા નથી માગતું, પણ એમ કહેવા માગું છું કે હું પુર્વે તમારા પરિચયમાં આવ્યો હાઉં—એમ તમને લાગે છે ?” રાજા–“આપ પૂર્વ તે કઈવાર આ તરફ આવ્યા નથી અને હું કઈવાર તમારી રાજધાનીમાં આવેલ નથી. તે પછી પરિચયને પ્રસંગ ક્યાંથી સંભવે ?” મંત્રી–“રાજન ! પ્રથમ તમારી પાસે મતિસાગર મંત્રી હતો, તે હાલ ક્યાં છે?” આ પ્રશ્નથી પોતાની ઓળખાણ આપ્યા પહેલાં તે રાજાની લાગણી જોવા માગતા હતા. - રાજા તરતજ બોલી ઉઠયો કે–અહો! અમારા એવાં ભાગ્ય કયાંથી કે તે અહીં આવે? તેના ગયા પછી હું તેના ન્યાય ધર્મને વારંવાર વખાણું છું. તેની અનેક વાર મને ઘણું જરૂર પડી, પણ તેના કંઈ સમાચારજ નથી. તે મહા ભાગ્યશાળી છે, તેથી જયાં જશે, ત્યાં સુખ-સંપત્તિ પામશે. તેને વિદાય કર્યા પછી મને ઘણે પસ્તા થયે, પણ હાથમાંથી બાજી ગયા પછી શું થાય ?” Jain Educationa International For Personal and Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ (૦૭૯) મંત્રી–“હે ભલા ભૂપાલ! હું પોતેજ મતિસાગર છું. તમને આ અગ્ય રીતે ખેદ પમાડે તેને માટે ક્ષમા માગું છું. વળી ખાટે આડંબર બતાવીને સંગ્રામ કરવા તમને જે તકલીફ આપી તેને માટે પણ વારંવાર ક્ષમા ચાહું છું . એ પ્રમાણે મંત્રીના વચન સાંભળતાં જિતારિરાજા તેને અત્યંત હર્ષથી ભેટી પડ્યા. રાજા કેટલાક વખતથી તેની રાહ જઈ રહ્યો હતો. પિતાનાજ પ્રમાદથી તેણે અધિકારીઓને હેકવા દીધા હતા, તેથી અત્યારે રાજ્યની લગામ ચલાવવી ભારે થઈ પડી હતી. મંત્રી પણ તેને હેતથી હૈયા સાથે ભેટીને કહેવા લાગ્યા કે–“હે રાજેદ્ર ! ધર્મના ફળ માટેની જે તમને શંકા હતી, તે મારા દૃષ્ટાંતથી હવે દુર થઈ હશે. તમારા દેખતાં બંને વખત હું ખાલી હાથે ઘર બહાર નીકળે અને આવી સમૃદ્ધિ લઇને પાછા આવ્યા. પૂર્વકૃત પુણ્યની લીલા વિના આવી સંપત્તિ ન સંભવે. વળી જે પુણ્યને આપણે કારણ ન માનીએ, તે ઘણી વાર લેકે સુખને માટે પુરી મરે છે, તેઓ નથી પામી શકતા અને કેટલાક અનાયાસે મેળવી લે છે. સુખ સંપત્તિ એ સૌ કોઈને ઇષ્ટ વસ્તુ છે. તે કેઈથી અપાય કે છીનવી લેવાય તેવી વસ્તુ નથી. જો તેમ થતું હોય તે પૂર્વકૃત પુણ્ય પાપ અસિદ્ધ થઈ જશે. માટે પૂર્વના મિથ્યાત્વને દુર કરી જ્ઞાનીના વચનનો સ્વીકાર કરે કે જેથી ભવિષ્યમાં પિતાના જીવનને ધર્મમય બનાવી શકે. રાજન ! હવે કાંઈ તમને પ્રશ્ન કરવા જેવું નહિ રહ્યું હોય. જુઓ ધર્મના ફળ સંબંધી ધર્મ પુસ્તકમાં પૂર્વાચાર્યો કહી ગયા છે કે "आरोग्यभाग्याभ्युदय प्रभुत्वं, सत्त्वं शरीरे च जने महत्त्वम् । तत्त्वं च चित्ते सदने च संपत्, संपद्यते पुण्यवशेन पुंसाम्" Jain Educationa International For Personal and Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ (૨૮૦) " એટલે–આરેગ્ય, ભાગ્યનો ઉદય, ઉંચી પદવી, શરીરે બળ, કેમાં મોટાઈ, અંતરમાં તત્વની સમજ અને ભવનમાં સંપત્તિની પ્રાપ્તિ–એ બધું માણુને પુણ્યના ભેગે પ્રાપ્ત થઈ શકે છે. વળી ધમ જને માટે કહ્યું છે કે “પુનાં સિમળી તે, धर्मार्जनपरां नरोः आश्रीयन्ते च संपदभि તામિવિ પરિવાર” | એટલે—ધર્મસાધવામાં તત્પર રહેલા પુરૂષે લેકેમાં આ ગ્રેસર અને માનનીય ગણાય છે. અને લતાઓ જેમ વૃક્ષોએ વીંટી વળે, તેમ તેઓ સંપત્તિથી વીંટાય છે. નવિદુ વિસરે રે, विसमा देसा निवाइआ विसमा । तहविहु धम्मपराणं, सिज्झइ कजन संदेहो" ॥ એટલે—કદાચ વિષમ વખત હોય, વિકટ દેશ હેય, રાજાદિક બધા વિરૂદ્ધ હોય, તથાપિ ધર્મ કરનારા પુરૂષે સંદેહ વિના પિતાનું કામ સિદ્ધ કરી શકે છે.' મંત્રીના આ બધાં વચનો રાજાએ આદરથી સ્વીકાર્યા અને પૂર્વના પિતાના પ્રમાદને માટે તેણે ખેદ દર્શાવ્યું. પછી બંને વાત્રેના નાદ સાથે રાજધાનીમાં આવ્યા. મંત્રીના આગમનની વાત સાંભળતાં પ્રજાજનના પ્રમાદને પાર ન રહ્યો. એ પછી અને રોના શેરમાં આવ્યા Jain Educationa International For Personal and Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ મું. બુરાઇનું ફળ. નાનિ પત્ય, फलंकालेन पच्यते । સુમ પ્રવ્ય નાગા, पापी पापेन पच्यते" ॥ ખા ધેલ ખેરાકને જઠરાગ્નિ પચાવે છે, ફળને કાળ પચાવે છે, અન્યાય રાજાને પચાવે છે અને પાપ પાપીને પેલા મદીરા પાનની મિજલસ પછી જિતારી રાજાને પોતની જાતને માટે બહુ ભય રહ્યા કરતા હતા. જેમના પર તેણે જાતે રાખ્યા હતા, તેમની જુબાની લેવાની હજી બાકી હતી. છતાં રાજ્યમાં કંઈક કારસ્તાન ચાલે છે” એમ રાજાને લાગ્યા કરતું હતું. પોતાને માટે વિશ્વાસપાત્ર કોઈ ન હતું કે જેની મારફતે તે ચાલતા કાવાદાવા જાણી શકે. વળી તેને પ્રથમ તેવી દરકાર પણ ઓછી હતી. હવે તેનું અંતર જાગ્રત થયું. પણ મને તિસાગર મંત્રી વિના રાજ્યની મુંઝવણ કેઈ ટાળી શકે તેમ ન હતું. તેથી મંત્રીને માટે રાજા રાત દિવસ ઝંખ્યા કરતા હતા એક વખતે ખાનગી પિટારે તપાસવાની કંઇ જરૂર પડી. તેમાં કાગળો તપાસતાં મંત્રીના હાથને એક કાગળ હાથ આ Jain Educationa International For Personal and Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ (૨૮૨) વ્યો. તેના પર ખાનગી એટલું જ માત્ર લખેલ હતું રાજાને તેમાં કંઈક છુપો ભેદ લાગ્યું. તે કાગળ ત્યાં ન રાખતાં તેણે પિતાના ખીસામાં નાખ્યો. પછી જ્યારે એકાંત આવીને તેનું અને વલોકન કર્યું, ત્યારે તેને જણાયું કે—પ્રચંડસિંહ અને દુષ્ટસિહના પ્રપંચ પ્રથમથી જ ચાલ્યા આવે છેકઇવાર પૂરાવાની ખાતર તે કાગળ રાજાએ સાચવી રાખે. એવામાં અતિસાગર મંત્રીશ્વરનું આગમન થયું, તેથી રા જાની ચિંતા બહુજ ઓછી થઈ ગઈ, રાજાને સુવ્યવસ્થિત કરવાની તેને લેશ પણ કાળજી ન રહી. હવે પેલા પ્રપંચીઓને બોલાવીને ગુપ્ત કારસ્તાન જાણવાનું બાકી હતું. એક વખત મંત્રીને ખાનગીમાં પૂર્વને બધે વૃત્તાંત જણાવીને રાજાએ પેલા દુષ્ટને પોતાની પાસે બોલાવ્યા, અને એક એકની અલગ જુબાની લેવા માંડી. પ્રથમ મદિર ભરી આપનાનારને પૂછવામાં આવ્યું કે “તે મિજલસના વખતની તને જે કાંઈ માહિતી હોય. તે નિખાલસ દિલથી જણાવીદે મદિરામાં કાંઈ કારસ્તાન હતું કે કેમ ?' રાજાની સખતાઇથી તેના હાથ પગ કાપવા લાગ્યા. શું બેલવું તેનું તેને ભાન ન રહ્યું. એટલે મંગીએ તેને ધીરજ આપતાં કહ્યું –“હે ભદ્ર! તું જે કંઈ જાણતો હોય, તે બીક રાખ્યા વિના કહી દે. તારે તેમાં અપરાધ હશે, તેજ તું ગુન્હેગાર ઠરશે. મારા કારસ્તાનને ગુપ્ત ભેદ જાણવાને તારી જુબાનીની જરૂર છે.' પેલા નેકરે હાથ જોડીને કહ્યું કે–“મહારાજ! હું એમાં કશું જાણતા નથી. અમે તે ચીકીના ચાકર. પણ એટલી મને ખબર છે કે પ્રચંડસિંહે દારૂને એક ખ્યાલે મારી પાસેથી લઇ તેમાં કંઈક નાખીને તે મને આપ્યો અને આપતાં આપતાં એવી ભલામણ કરી કે – આ ખ્યાલ ખાસ રાજાજીને માટે તૈયાર Jain Educationa International For Personal and Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ (૨૮૩). કરેલ છે. માટે બીજા કેઈને પીવા આપતે નહિ. ત્યાર પછી હું પોતે પણ મદિરાના નિરસામાં હોવાથી તે પયાલો કોને અપાયે, તે મને પણ ખ્યાલ ન રહ્યો. નામદાર! આ કરતાં વિશેષ હું કશું જાણતો નથી.” ત્યાર પછી વેશ્યા કે જે એક વખત રાજાને પ્રાણ કરતાં પણ અધિક પ્યારી હતી. તેને બોલાવીને જુબાની લેવામાં આવી. તેણે જણાવ્યું કે–“મહારાજ! એ બાબતમાં મારે કંઈ અપરાધ નથી. પ્રપંતસિંહની લાલચથી મિજલસમાં આપને અધિક દારૂ પાવાનું મેં કબુલ રાખ્યું તેમાં તેનું કાંઈ કાવત્રુ હશે–એમ મને શંકા થતી, પણ દૈવયોગે તેનેજ યમધામ જવું પડયું. તેણે કંઇક અંદરખાને પ્રપંચ રચેલે, પણ તેમાંની સાચેસાચી હકીકત મારા જાણવામાં ન આવી. બસ, એ કરતા વધારે હું જાણતી નથી.” - પછી દુષ્ટસિંહ કે જેને પૂર્વ પ્રપંચ પેલા ખાનગી કાગળમાં રાજાના જાણવામાં આવી ગયા હતા, તેણે જુબાની આપતાં જણાવ્યું કે–“નેક નામદાર! એ મિજલસના પ્રપંચમાં મેં જાતે કેઈ જાતને ગુન્હો કર્યો નથી. અલબત પ્રચંડ િહે મારી સલાહ લીધી અને મને મેટામાં મેટી લાલચ બતાવી એટલે માશથી એવી અધમ સલાહ અપાઈ ગઈ. આ બધું કયાંથી સળગ્યું, તે જે આપ પૂછવા માગતા હે. તે એક વાર મને દયાનું દાન આપવું પડશે, એટલે પછી હું તે વાત નિવેદન કરૂં” મંત્રીએ તેને અભય વચન આપ્યું, એટલે તે બેલ્યો કે “હે નરનાથ ! આપને ભાયાત સમરસેન કે જે મિજલસમાં પણ સામેલ હતા, તેણે રાજયના લેભથી પ્રચંડસિંહને ભેટયે. અને તેના હાથે આપને ઝેર અપાવવાની તજવીજ કરી. આપના પુણ્ય પ્રબળ એટલે વાળ પણ વાંકે ન થયે. અને તે પિતે એ પ્રપંચના પ્રબળ હુતાશનમાં હોમાઈ ગયો. કિપાકના ફળનું બીજુ શું પરિણામ આવે? Jain Educationa International For Personal and Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ (૨૮૪). એવામાં રાજાએ પિલે કાગળ પ્રગટ કર્યો અને જણાવ્યું કે– દૃષ્ટસિંહ ! તું અને પ્રચંડસિંહ પ્રથમથી પણ કારસ્તાન રચતા આવ્યા લાગો છે. જેની સાબીતી માટે આ એક પુરા અસ થશે. આમાં ખરી હકીકત શું છે? તે જાહેર કર' આ શબ્દોમાં રાજાને ગુસ્સો જણાઈ આવતો હતે દુષસિંહ ગભરાયે પ્રથમને પ્રપંચ પ્રગટ થયા અને તે પણ રાજાના હાથે આથી તે ભયભીત થઈ ગયે. છતાં સત્યવાત પ્રગટ કર્યા સિવાચ છુટકે ન હતો. તેમાં તેની પોતાની સહી પડી હતી. તરત તેણે જરા ધીરજ ધારણ કરી લીધી અને અંજલિ જેડી જણવ્યું કે. મહારાજ ! એ વાત પણ મારાથી છુપાવી શકાય તેમ નથી. તેમાં પણ પ્રસિંહની પ્રેરણાથી આ સેવક પ્રેરાય હતે. એટલું જ નહિ પણ તેને માટે પ્રચંડસિંહ મને લાંબી લાલચ બતાવી હતી. પ્રથમ તે મંત્રીશ્વરના ઘરે ગયો હશે અને તેની ધમોત્મા પત્ની પર લુoધ થઈને તેણે પિતાને દુષ્ટ અભિપ્રાય જાહેર કર્યો હશે, તેણે પ્રચંડસિંહનો તિરસ્કાર કર્યો, એટલે મારી સલાહ લેવી પડી, અને મંત્રી પત્નીને લલચાવવા તેણે મને તેની પાસે મારું કાંઈ પણ ચાલ્યું નહિં. એટલે તેને વધારે સતાવવા મદિરાના ઉન્માદમાં આપની પાસે મંત્રીને ખોટે આ રેપ લખાવીને મિલકત સાથે તેનું મકાન જપ્ત કર્યું, છતાં તે મહાસતી પોતાની ધીરજ ખોઈ ન બેઠી. પ્રજાનાથ! એ પ્રપંચ આપને છેતરીને કરાવવામાં આવ્યા હતા. પણ છેવટે પાપને ઘડે કુટયા વગર ન રહે, પ્રચંડસિંહના પાપના છાંટા મારા પર ઉડયા અને તેથી હું પણ મલિન થયો. દેવ! મેં આપની પાસે લેશ પણ છુપાવ્યું નથી. અથવા બનાવટી વાત પણ કરી નથી, પરતુ જેમ બન્યું, તેજ પ્રમાણે કહી બતાવ્યું છે.” એ પ્રમાણે દુષ્ટસિંહની જુબાની સાંભળ્યા પછી સમરસેનને બોલાવવામાં આવ્યો. તેણે વિચાર કર્યો કે–“રાજા કે મંત્રીની Jain Educationa International For Personal and Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ દયામાંજ મારે બચાવ રહેલો છે તે સિવાય પ્રાણ રક્ષાને કઈ ઉપાય નથી. અહે! માણસ ધારે છે શું ? અને દૈવ કરે છે શું? મનોરથના મેહકમાં મલકાતા માણસે પોતાના ભાવિ પડદા પાછળ શું છુપાયેલું છે, તે જોઈ શકતા નથી. જાણે મનમાં ધારેલું કાર્ય બધું પાર પડી ગયું હોય, તેમ સુખની સપાટી પર તેઓ કુદાકૂદ કરી મુકે છે. દુષ્ટ જનોના દુષ્ટ અભિપ્રાયે જે એમ સિદ્ધ થતા હોય, તે આ દુનીયામાં હૃષ્ટતાને પા૨ ન રહે, માણસ બીજાનું બુરું કરવા જાય છે, તે પહેલાં પોતાનું જ બુરું થવા પામે છે, તેમ છતાં તે પોતાની દુષ્ટતાને મુકતું નથી, એ કેટલી બધી આશ્ચર્યની વાત છે. મદ, સુખ લાલસા અને અજ્ઞા નના આવેશમાં તે ન કરવાનું કરી નાખે છે, અને જ્યારે તે બુરા કામનું ફળ ભેગવવાનો વખત આવે છે, ત્યારે દીન બની જાય છે. કારણ કે : તે જા, बन्धु निमित्तं वपुर्निमित्तवा । वेदयते तत्सर्व, ના પુનરાવર” || એટલે–માણસ પોતાના સ્વજનના કારણે અથવા શારીરિક સુખના કારણે પાપ કરે છે, અને તેનું ફળ તે એકાકી, નરકાદિકમાં ભેગવે છે. અહા! મારી પણ એવી જ દશા થવા પામી છે. માત્ર વિ. ચારનું જ મારે અત્યારે બુરું ફળ ભેગવવું પડશે. કહ્યું છે કે “શિષ્યા દિ શાસ્તા, शास्ता राजा दुरात्मनाम् । अथ प्रच्छन्न पापानां, રસ્તા વૈવસ્વત મ;" || Jain Educationa International For Personal and Private Use Only Page #291 -------------------------------------------------------------------------- ________________ (૨૮૬) એટલે—ગુરૂ શિષ્યાને શિક્ષા કરે છે, દુષ્ટ જનોને રાજા સજા કરે છે અને જેએ ગુપ્ત પાપ કરનારા છે, તેમને યમ સજા કરે છે. અહા ! આ તે પેલા ભ્રમર જેવી મારી ગતિ થવા પામી છે કહ્યું છે કે— " रात्रिर्गमिष्यति भविष्यति सुप्रभातं, भास्वानुदेष्यति हसिष्यति पंकजश्रीः । इत्थं विचिन्तयति कोशगते द्विरेफे, हा हन्त हन्त नलिनीं गज उज्जहार " || એટલે—કમળ કેશમાં બંધાઇ ગયેલ મધુકર વિચાર કરે છે કે રાત્રી ચાલી જશે, પ્રભાત થશે, સૂર્યાં ઉદય પામશે અને કમળ લક્ષ્મી ખધી વિકસિત થશે-એમ તે ચિતવતા હતા, તે વામાં કેાઇ હાથીએ આવી તે કમળને લઇને પગ તળે છૂંદીનાખ્યું. તેમ મારે પણ અચાનક તેવુંજ થવા પામ્યુ છે. ભાગ્યની રેખાને ભુંસી નાખવાને કાણુ સમર્થ છે? કારણ કે— “ જૈવમુકુંદય થાય, क्रियते फलवन्न तत् । सभश्चात केनात्त, गलरंध्रेण गच्छति ॥ એટલે—કંઇપણ કાર્ય કરવા જતાં દેવ પાસરૂ હાય તાજ તે સફળ થાય છે. ચાતક સરાવરનું પાણી લેવા જાય છે, ત્યારે તે ગળાના છિદ્ર માગે નીકળી જાય છે. હવે પશ્ચાતાપ કરવા નકામા છે. દરેક કામ જો પ્રથમથી વિચાર પૂર્વક કરવામાં આવે તે પછીથી પસ્તાવા કરવાના સમય આવતા નથી. પણ મેં તે પ્રથમથી સારાસારના વિચારજ ન કર્યો કેવળ સ્વામાં અંધ બનોને કાર્યો કરવા ગયા; કારણ કે For Personal and Private Use Only Jain Educationa International Page #292 -------------------------------------------------------------------------- ________________ ( ૨૮૭ ) tr " सहसा विदधीत न क्रिया "" मविवेकः परमापदां पदम । वृणते हि विमृश्यकारिणं, गुणलुब्धाः स्वयमेव संपदः ॥ એટલે—કોઇપણ કામ વિચાર કર્યા વિના ન કરવું, વેક પરમ આપદાઓનુ સ્થાન છે. કારણ કે ગુણુ તરફ વલણુ કરનારી સપઢાઓ વિચારીને કામકરનાર પુરૂષને વરે. [પ્રાપ્ત થાય] છે. મારા અવિચાપિણા માટે હવે હવે મારે સહન કર્યાં વિના છુટકે નથી. વિ એ પ્રમાણે સમરસેન વિચાર કરતા હતા એવામાં રાજાની ક્રોધાતુર દૃષ્ટિ તેના તરફ વળી ગુસ્સાના આવેશમાં રાજાએ સમરમેનને કહ્યું કે... કેમ સમર! તારૂ કારસ્તાન બરાબર જાહેર થયુ છે. અને તેમાં સબળ પૂરાવા પણ મળી ચુકયા છે. છતાં તારે કઇ ખચાવના રસ્તા કહેવાના હોય, તે મેલી દે. નિહ તેા તારી દુષ્ટતાનું ફળ ભોગવવાને તૈયાર થઇ જા. તુ મનુષ્યમાંથી રાક્ષસ બન્યા અને તે મધમ કૃત્ય આરંભવાને તત્પર થયે ફકત એક ક્ષણિક રાજય સત્તાના લાભથી તું મધ બનીને રાજ ઘાત કરવાને ઉદ્યમી થયા, માટે એ ખુરા કામનું ફળ પ્રભુના ૬રબારમાં ભાગવ્યાં પહેલાં મહીંજ તેના કડવા ફ્લને અનુભવ રીલે.’ રાજાના એક એક શબ્દ તેની છાતીમાં ભાલાની જેમ ભેાંકાતા હતા. ‘ ખસ, હવે મરવુ એજ તે પાપનું પ્રાયશ્ચિત છે, એમ તેને ખાત્રી થઈ તે અવાચક જેવા બની ગયા. તેની જીલ જાણે જકડાઇ ગઇ હાય તેમ મુગા મુંગા ઉઠે રહ્યો. જ્યારે મંત્રાએ કંઇક ધીરજના એ ખેલ કહ્યા. ત્યારે તેને કંઇક આશ્વાસન મળ્યું, એટલે તેણે નમ્ર થઈ જાવ્યું કે- મહારાજા હુ' હવે મુખ ખતાવવા લાયક રહ્યો નથી. માપનુ નીમક ખાઈને આપનું અવસાન આણવાને માટે તત્પર થયે..દેવ ! મારી એ For Personal and Private Use Only Jain Educationa International Page #293 -------------------------------------------------------------------------- ________________ (૨૮૮) દુષ્ટતા એકવાર ક્ષમા કરે. રાજ્યલાલસાના લાકડે લટકેલા મેં સારાસારનો કંઈપણ વિચાર ન કર્યો. આપની સેવાભકિત સાધવાને બદલે હું અધમાધમ નરપિશાચ બને. નાથ! સંયોગોને લઈને થવાનું હતું તે થયું હવે મને દયાપાત્ર બનાવી આપની ઉદારતા બતાવે. ચંદનને જેમ વધારે ઘસવામાં આવે તેમ તેમ તે વધારે સુગંધ આપે છે. કાંચનને અગ્નિમાં તપાવતાં તે વધાછે તેજદાર થાય છે, તેમ સજજને કોઈ કાળે પણ પિતાની સજજનતા તજતા નથી. આપ સજજન છે. હું દુર્જન છું. રાજ ન્યાયની દ્રષ્ટિએ, નહિ તે આપના કુટુંબીની નજરે હું હવે ક્ષમ તવ્ય છું.” એમ કહીને તેણે અંજલિ જેડી મંત્રીશ્વરને અરજ કરી કે. "હે મંત્રીરાજ! મારૂ જીવન અત્યારે આપના હાથમાં જકડા ચેલું છે. આપ ધર્મના અવતાર છે, જીવદયાના સાગર છે, માટે ગમે તે રીતે મારો બચાવ થાય તેમ કરે.” આ તેની આજીજી અને કાલાવાલાથી મંત્રીને દયા આવી, પણ રાજાને ગુસ્સે ઓછો થયો ન હતો. હૃદયમાં રહેલ કોધાગ્નિની રતાશ તેના મુખપર બરાબર જોવામાં આવતી હતી. જાએ કપના આવેશમાં જણાવ્યું કે “દુષ્ટ સમર ! જાણું જોઈ પાપ કરીને તેની ક્ષમા માગવી—એ ધર્મના ફરમાન વિરૂદ્ધ છે. વળી તેવા અધમાધમને ક્ષમા આપવી, એ તેની દુષ્ટતામાં વધાર કરવા જેવું છે, એટલું જ નહિ પણ પ્રજામાં તેવાં બીજ પાપિને ઉત્તેજન આપવા જેવું છે. માટે તારા જેવાને તે રીબાવી સતાવી સતાવીને સજા કરી પ્રજાને “અન્યાય માગે ઉતરતાં અને હીંજ આવું ફળ મળે છે” એમ દાખલો બેસાડી આપે જોઈએ.” રાજાના આ ફોધાગ્નિથી ગરમ થયેલાં વાળને સાંભળતાં મંત્રીને લાગ્યું કે–સમસેનનું આવી બન્યું છે રાજ જે પિતાની હઠ નેડિ છેડે, તે જરૂર સમરસેનને બે હાલ થવાના છે. Jain Educationa International For Personal and Private Use Only Page #294 -------------------------------------------------------------------------- ________________ (૨૨) છતાં મારા દેખતાં તેની દુર્દશા થાય, એ મારાથી કેમ જોઈ શકાય? માટે તેને બચાવ કરવા રાજને કંઈ સમજાવવું મારી ફરજ છે. એમ વિચારીને તેણે રાજાને કહ્યું કે–પૃથ્વીપતિ ! રાજનીતિના કાયદાની કલમ લેતાં તે સમરસેનનો બચાવ હાઈજ ન શકે. કારણ કે તેમ કરવા જતાં તેવા અધમાચારને ઉરોજન મળે છે. છતાં તેવું નીચ કૃત્ય કરવાની તેણે શીશ માત્ર કરી છે. તે તેને દેહાંત દંડની સજા ન કરવા હું વીનંતિ મંત્રીના વચનથી રાજાએ કોપ શમા, અને સમરસેનને દેહાંત દંડની શિક્ષા ન કરતાં તેના ઘરબાર લુંટી લઈને તેને દેશ પાર ક્યા. દુષસિંહને લુંટીને દેશપાર કર્યો. વેશ્યાની મિલક્ત છીનવી લઈને કહાડી મૂકી અને પેલા નોકરને નોકરીથી બરતરફ કર્યો. દુષ્ટને પિતાની દુષ્ટતાનું ફળ મળી ચુકયું. પાપાચાર કરતાં દુષ્ટજનને ઘણીવાર અહીં જ તેનું ફળ મળી જાય છે, “Wાનુસાર કર્માનુસારે પ્રાણી માત્રને ફળ મળે જ છે, દg Jain Educationa International For Personal and Private Use Only Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૭ મું. ધર્મ દેશના. ' ( ૨ ) જ્યની લગામ મંત્રીના હાથમાં આવ્યા પછી કેટકે કે બધાં દુર થઈ ગયાં. પિતાને સ્વાર્થ સાધતાં જુલ્મ સાર કરી પ્રજાને સતાવનારા બધા શાંત થઈ મંત્રીને અનુ કુલ થયા. મંત્રીના પ્રભાવથી કઈ અધિકારી અન્યાય કરનાર ન રહ્યો. રાજા પિતે તો હવે ધર્માનુરક્ત થયો અને તેણે રાજ્યને બધો કારભાર મંત્રીને સોંપી દીધો. પોતે બે ઘડીવાર મંત્રી પાસે ધર્મની વાત સાંભળતા અને બાકીના વખતમાં તેનું મનન કરતો હતો. જીવનના પ્રાંત ભાગમાં પિતે ધર્મ માગે આવેલ જોઈને તે પિતાને ધન્ય માનવા લાગ્યું. રાજ્ય એટલું બધું સુવ્યવસ્થિત થઈ ગયું કે જાણે રામ રાજય. આવી હાલ ચાલ જોઇ પ્રજાના આનંદનો પાર ન રહ્યો. કેટલાક કાળ પછી શ્રીપુર નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. એટલે વનપાલકે ઉતાવળથી આવીને રાજાને વધામણ આપી કે –“હે રાજન ! આજે આપના ઉદ્યાનમાં કેવલી મહારાજ પધાર્યા છે.” આ સંદેશે સાંભળતાં રાજાના પ્રમાદને પાર ન રહ્યો. મંત્રી પણ અતિશય હર્ષિત થયા. તરતજ રાજાએ પ્રજામાં ઢઢેરે ફેરવીને જણાવ્યું કે “ઉદ્યાનમાં કેવલી ભગવંત આવ્યા છે, માટે તેમને વંદન કરવાને સૌ કોઈએ આવવું” આથી નગ૨ના બધા લોકે ત્યાં આવવાને તૈયાર થયા. રાજાએ પિતાની સેના તૈયાર કરાવી અને આડંબર પૂર્વક મહા મંત્રી મતિસાગરની સાથે ઉદ્યાનમાં આવ્યું, ત્યાં કેવલી પ્રભુને ત્રણ પ્રદક્ષિણ પૂર્વક વંદન કરીને રાજા ધર્મોપદેશ સાંભળવા બેઠે. આ વખતે મંત્રી Jain Educationa International For Personal and Private Use Only Page #296 -------------------------------------------------------------------------- ________________ (૨૯) વિગેરે ઘણા ભાવિકજનો ધર્મ સાંભળવાને ઉત્સુક થઈ રહ્યા હતા. સા કેઈ ઉચિત સ્થાને બેઠા પછી કેવલી ભગવંતે ધમ દેશના આપવાનો પ્રારંભ કરતાં જણાવ્યું કે હે ભવ્યાત્માઓ ! આ દુવાર સંસાર સાગરમાં મનુષ્યભવ તે એક રત્ન દ્વીપ તુલ્ય છે અર્થાત તે અતિદુર્લભ છે. કહ્યું છે કે ચ કુમંgs, दुर्लभं स्वातिजं पयः । दुर्लभं मानुषं जन्म, કુમ તેરશન” | એટલે–વટ (ડ) વૃક્ષમાં પુષ્પ દુર્લભ છે, સ્વાતિનક્ષત્રનું જળ દુર્લભ છે, દેવતાનું દર્શન દુર્લભ છે, તેમ મનુષ્ય જન્મ તે તે કરતાં પણ અતિશય દુર્લભ છે. બીજી રત્નાદિક કીંમતી વસ્તુઓ કરતાં મનુષ્ય જન્મની એક ક્ષણ પણ કેટલી દુર્લભ છે, તેનો ખ્યાલ કાઈ કોઠાધિપતિ મરણ પથારીએ પડ્યા હોય, ત્યારે તે કરી શકે. કારણ કે નર્ધારિત રત્નાનિ, लभ्यन्ते विभवैः सुखम् । दुर्लभी रत्नकोटयाऽपि, એટલે-ઘણાં કીંમતી રત્નો પણ બહુ ધન આપતાં સુખે મેળવી શકાય છે, પરંતુ કોટિ રત્ન આપતાં પણ માનવ જન્મની એક ક્ષણ પણ મળવી દુર્લભ છે. એ દુભ મનુષ્યભવ પામ્યા છતાં ધર્મના સાધન રૂપ ઉત્તમ ફળાદિની પ્રાપ્તિ ઉત્તરોત્તર દુર્લભ છે કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #297 -------------------------------------------------------------------------- ________________ (૨૦૨) “मानुष्यमार्य विषयः मुकुलप्रसूतिः श्रद्धालुता गुरूवचः श्रवणं विवेकः । मोहान्धिते जगति संपति सिद्विसाध सोपानपदतिरियं सुकृतोपलभ्या" ॥ એટલે—મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ શ્રદ્ધા, ગુરૂવચનનું શ્રવણ, વિવેક --એ બધાં અત્યારે મેહથી અંધ બનેલ જગતને મોક્ષને પગથીયારૂપ છે અને તે સુકૃતથી જ પ્રાપ્ત થઇ શકે છે. માનવદેહ વિના ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી, એટલા માટે ચાર ગતિમાં મનુષ્ય ગતિ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે– રેવા વિપરા, नेरइभा विविह दुक्ख संतत्ता । तिरिआ विवेग विगला, Tગા જમનાનો છે એટલે–દેવતાએ વિષય સુખમાં રાતામાતા હોય છે, નારકિઓ વિવિધ દુઃખ ભોગવવાથી સતત થઈ રહેલા હોય છે. તિય વિવેકથી વેગળા હોય છે, એટલે મનુષ્પોજ માત્ર ધર્મ સામગ્રી પામીને સફળ કરી શકે છે. એ માનવ તન દશ દષ્ટાંતે દુર્લભ ગણાય છે. એ કીંમતીમાં કીંમતી વસ્તુ છે. છતાં તે પ્રમાદ્ધિ અને પ્રમાદને વશ થઈ વૃથા ખોઈ બેસે છે. કહ્યું છે કે-- વાસf go, तत्प्रमादपरायणाः । Jain Educationa International For Personal and Private Use Only Page #298 -------------------------------------------------------------------------- ________________ (૨૯) દાનિત નર: સુHI, इव चिन्तामणिं करात्" ॥ એટલે--મહાપુણ્ય ભેગે તે નર જન્મને પામ્યા છતાં કેટલાક પ્રમાદને વશ થયેલા પુરૂષ સુતેલા માણસે ચિંતામણી રત્નને જેમ હાથમાંથી ખોઈ નાખે છે. તેમ તે હારી જાય છે, અર્થાત્ તેની કંઈ પણ સફલતા કરી શકતા નથી. પ્રમાદને વશ પડેલા કેટલાક પૂર્વધરે પણ પતિત થયા છે. ધર્મ કર્મ કરવા જતાં પ્રમાદ માણસને પતિત કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે – प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपूर्दस्युः, જમા નાથ” | એટલે—પ્રમાદ એ મોટામાં મેટે શત્રુ છે, પ્રમાદ એ મોટામાં મોટું વિષ છે, પ્રમાદ એ મેક્ષ નગરને ચેર છે અને પ્રમાદ એ નરકનું સ્થાન છે. અજ્ઞાનતાને લઈને જીવ પ્રમાદ સેવે છે, અને તેથી તે ધર્મ માર્ગ પર આવી શકતો નથી પ્રમાદ અને મહા સ૫ની સમાનતા કરવા જતાં સર્ષ કરતાં પ્રમાદને વધારે ભયંકર ગણેલ છે. કહ્યું છે કે પ્રમાથિ મહાદેશ, दृश्यते महदन्तरम् । आधाद् भवे भवे मृत्युः, ભણાચલે ન વા” | Jain Educationa International For Personal and Private Use Only Page #299 -------------------------------------------------------------------------- ________________ (૨૪) એટલે–પ્રમાદ અને એક મોટા ઝેરી સર્પ વચ્ચે મેટા તફાવત જણાય છે. પ્રથમ પ્રમાદથી તે ભવ ભવ મરણ નીપજે છે અને મહા સર્પથી એકવાર મરણ થાય અથવા ન પણ થાય. હે ભવ્ય જનો! એ પ્રમાદના પાંચ ભેદ બતાવેલા છે– "मज्झं विसय कसाया, निहा विगहा य पंचमो भणिआ । ए ए पंच पमाया, जोवं पाडंति संसारे" ॥ એટલે—માદકતા, વિષય, કષાય, નિદ્રા, અને વિસ્થા–એ પાંચ પ્રમાદ જીવને સંસારમાં ભટકાવે છે. પ્રમાદના સેવનથી મિથ્યાત્વ વધે છે અને સંસારને ઉછે. દન કરનાર સમ્યકત્વ મંદ પડે છે. સત્ય વસ્તુને અસત્ય માનવી અને અસત્ય વસ્તુને સત્ય માનને સ્વીકારી લેવી તે મિથ્યાત્વ કહેવાય છે. એના વેગે અનેક દેષ આવવા પામે છે. અને સંસારની અતિશય વૃદ્ધિ થાય છે. જન્મ મરણની જાળ કાપવાને તત્પર થયેલા મુમુક્ષુજનેએ મિથ્યાત્વને પિતાના હદયમાં સ્થાન આપવું ન જોઈએ. કારણ કે તે એક મે ટામાં મોટે રોગ છે. કહ્યું છે કે મધ્યાન્હ પર રાજ, मिथ्यात्वंपरमं विषम् । मिथ्यात्वं परमः शत्रु આંધ્યાવં પામતમ | એટલે-મિથ્યાત્વ એ ઉત્કૃષ્ટ વ્યાધિ છે, તે પરમ વિષ છે, તે જબરદસ્ત શત્રુ છે અને પરમ અંધકાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #300 -------------------------------------------------------------------------- ________________ (૨૯૫) સમ્યગ્દર્શનનો મહિમા મટે છે, સર્વ જપ, તપ દાનાદિ કિયાએ એના ગે અત્યંત ફળદાયક થવા પામે છે એ સમ્ય કવરૂપ અમૃતનું પાન કરવાને એક મહાત્માએ ભલામણ કરી છે કે – " अतुलसुखनिधानं सर्वकल्याणबीजं, जनन जलधि पोतं, भव्यसत्त्वैक चिह्नम् । दुरिततरूकुठारं पुण्यतीर्थ प्रधान, पिबत जितविपक्ष दर्शनाख्य सुधाम्बु" ॥ એટલે-હે સજજને ! અતુલ સુખના નિધાનરૂપ, સર્વ કલ્યાણના બીજ રૂપ, સંસાર સાગરમાં મજબુત નાવ સમાન, ભવ્ય જીના એક લક્ષણ રૂ૫, પાપરૂપ વૃક્ષને ભેદવામાં તીવ્ર કુહાડા તુલ્ય, શ્રેષ્ઠ પુણ્ય તીર્થ રૂપ તથા દુર્ગણોને જીતનાર એવા દશન (સમ્યકત્વ) રૂપ સુધારસનું આનંદથી પાન કરો. સમ્યકત્વનું સ્વરૂપ સમજાયા પછી યાનનું સૂક્ષ્મ સ્વરૂપ જાણવામાં આવે છે. મિથ્યાત્વને વશ થવાથી માણસે ધર્મના નામે હિંસા કરે છે અને તેથી પુણ્યને બદલે પાપના ભાગીદાર થાય છે. કઈ પણ પ્રાણીને બચાવ એ દવાનું સ્વરૂપ છે. જો કે ઠુલ રીતે “ લા ઘરમાં પH ” એ વાક્ય બધા ધર્મોમાં પ્રવર્તમાન છે. કારણ કે “કૃપાની કરાતીરે, सर्वे धर्मास्तृणांकुराः । तस्यां शोषमुपेतायां, फियन्नन्दन्ति ते पुनः"॥ Jain Educationa International For Personal and Private Use Only Page #301 -------------------------------------------------------------------------- ________________ (૨૯૬ ) એટલે—કૃપા રૂપ નદીના મોટા કાંઠા પર સર્વ ધર્મો તૃણુના અંકુરે સમાન છે. તે કૃપા–નદી જે સુકાવવા માંડે, તે અંકુર કેટલે વખત નભી શકે? છતાં દયાનું સૂક્ષ્મ સ્વરૂપ જિન પ્રરૂપિત ધર્મ માં જે બતવવામાં આવ્યું છે, તે સમ્યકૃત્વી બરાબર સમજી શકે. કહ્યું છે કે થ નિરં દ્રશીમૂd, તસ્થ શાને પક્ષી, न जटामस्मवीवेरैः" ॥ એટલે–સર્વ પ્રાણીઓ ઉપર દયા રાખવાથી જેનું અંતર આદ્ર થયું છે, તેને જ્ઞાન અને મેક્ષ સત્વર પ્રાપ્ત થાય છે, પણ જટા, ભસ્મ કે વલ્કલ ધારણ કરવાથી જ્ઞાન કે મુકિત મળતી નથી. ભલે અનેક પ્રકારના અનુષ્ઠાનાદિ કરવામાં આવે, પણ દયા વિના તે નિષ્ફળ નીવડે છે. કહ્યું છે કે ર્તિ ગુર્ત જ રાણ, गुरूपरिचरणं गुरू तपश्चरणम् । घनगर्जित मिव विपुलं, विफलं सकलं दयाविकलम् " ॥ એટલે–શાસ્ત્રનું અધ્યયન કરવામાં આવે, તે સાંભળવામાં આવે, ગુરૂની ભકિત આચરવામાં આવે, દુષ્કર તપ તપવામાં આવે, છતાં તે બધું જે દયા રહિત હોય, તે મટી મેઘ ગર્જનાની જેમ વિફલ સમજવું. શુરવીર, પંડિત, વક્તા અને દાતાનું સ્વરૂપ પ્રકાશમાં શાસ્ત્રકાર કહે છે કે – Jain Educationa International For Personal and Private Use Only Page #302 -------------------------------------------------------------------------- ________________ (૨૯૭) * ન ને વિનયી, ↓↓ विद्यया न च पंडित: । न वक्ता वाक्यत्वेन, न दाता धनदायकः 11 એટલે—રાંગણમાં વિજય મેળવનાર શુરવીર ગણાતા નથી, વિદ્યા માત્રથી મનુષ્ય પડિત કહેવાતા નથી, વચનની ચતુરાઈથી વકતા ગણાતા નથી અને ધન માત્ર માપવાથી તે દાતા કહેવાતા નથી. પરંતુ~~ Jain Educationa International 44 इंद्रियाणां जयेशूरो धर्म चरति पंडितः । सत्यवादी भवेद्वक्ता, दाता भूताभय प्रदः ॥ ?? એટલે—ઇંદ્રિયાને જતનારજ સાચા શૂરવીર છે, ધર્મ માચરનાર પડિત ગણાય, સત્ય ખેલનાર વકતા કહેવાય અને પ્રાણીઆને અભય આપનાર એટલે જીવદયા પાળનારજ દાતા ગણાય છે. ધર્મની ઉત્પત્તિજ અહિંસા થકી બતાવેલ છે, તે જીવ વધ કરતાં કદિ સાવેજ નહિ. કહ્યું છે કે— “અહિંસા સંમત ધર્મ, सहिंसातः कथं भवेत् ? न तोयनानि पद्मानि जायन्ते जातवेदसः । , For Personal and Private Use Only Page #303 -------------------------------------------------------------------------- ________________ (૨૮) એટલે—જીવદયાથી ઉત્પન્ન થનાર ધર્મ હિંસાથી કેમ સંભવે ? પાણીમાં પેદા થનાર કમળ, અગ્નિથી કદિ ઉત્પન્ન થતા નથી. તેવા અજ્ઞાની કૃર પાપાત્માઓ માટે જ્ઞાનીઓએ યમની ઉપમા આપેલ છે. કહ્યું છે કે ચેvi grfણાવધ કરી, नर्ममर्मपरं वचः। कार्य परोपतापित्वं, તે પૃવિ મૃત્ય” | એટલે જે અધમ જને પ્રાણીઓનો વધ કર- પિતાનું કીડાકૌતુક પૂર્ણ કરે છે. જેઓ પરના મર્મ પ્રકાશના વચન બેલે છે અને પરને પરિતાપ ઉપજે તેવાં કામ કરવા તત્પર થાય છે, તે પાપાત્માઓ મનુષ્ય નહિ, પરંતુ યમ કરતાં પણ વધારે ભયંકર છે. સંસારની અનિત્યતા સમજાય પછી તેવાં કાર્યોથી મન નિવૃત્ત થાય છે. એ અનિત્યતાનું સ્વરૂપે આ પ્રમાણે વારંવાર વિચારવાથી હજન્ય માનસિક વિકારે મંદ થતા જાય છે અને તેથી ઉત્તરોત્તર આત્મા બલવાન બને છે– "कारणात प्रियतामेति ટ્રેશે મારિ રાત | स्वार्थार्थी जीवलोकोऽयं, न कश्चित्कस्यचित्प्रियः" ॥ એટલે—કારણને લઈને બધા પ્રેમ બતાવે છે, અને કારણને લઈને શત્રુ બને છે. આ જગતના લેકો બધા સ્વાર્થને લીધે સંબંધ ધરાવે છે, પણ ખરી રીતે કે ઈ મેઈને પ્રિય નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #304 -------------------------------------------------------------------------- ________________ (२७९) 44 “ यदयं स्वामी यदिदं सम सर्व चैतमिन्ध्या छद्म यदर्थं कातो न्यदियं कान्ता, सोऽयं मोहो हन्त दुरन्तः हे आत्मन् ! मा स्वाभी, मा घर, સ્વપ્નવત્ છે, આ કાંત અને મા કાંતા એ મેાડુ માત્રજ છે. 44 जाता कति नहि सुखसम्बन्धा, न विदन्त्येते जीवा अन्धोः । कटरे मोहनटस्य विलासः, सर्वो नव इव पुनराभासः Jain Educationa International પણ ܕܙ मे " कोऽहं करिन कधमायातः, का मे जननी कोमे तात: ? । इति परि भावयत संसारः; 66 " અહા ! અજ્ઞાનથી અંધ બનેલ જીવે. સમજી નથી શકતા કે આવા સુખ સબંધેા કેટલાયે થઇ ગયા છે. અહા ! મેાહનટના કેવા વિલાસ છે કે બધું પાછુ નવુ જેવું દેખાય છે. सर्वोऽयं स्वप्न व्यवहारः ॥ હું કાણુ ? કયાં અને શી રીતે આવ્યે ? મારા માતિા કાણુ ? એમ મને ચિંતવન કરતાં આ મસ્ત સોંસાર સ્વપ્ન સમાન લાગે છે. दाराः परिभवकारा, बन्धुजनो बधन्नं विषं विषयाः । For Personal and Private Use Only ॥ मधु भिध्या महो ! हुरंत Page #305 -------------------------------------------------------------------------- ________________ (300) कोऽयं जनस्य मोहो ? ये रिपवस्तेषु सुहृदाशाः" ॥ અહે! સ્ત્રીઓ પરાભવ કરનારી છે, બંધુજન બંધનરૂપ છે અને વિષયે વિષ કરતાં પણ મહા ભયંકર છે, તે પણ કેને આ કેવા પ્રકારને મેહ લાગે છે. કે જેઓ શત્રુઓમાં મિત્રની આશા રાખી બેઠા છે. " पुत्रो मे भ्राता मे, स्वजनो मे गृहकलत्रवर्गो मे, इति कृतमेमें शन्द, पशुमिव मृत्युर्जनं हरति " ॥ મારે પુત્ર, મારે ભાઈ, મારા સ્વજને, મારું ઘર, મારી સ્ત્રી—એ પ્રમાણે મારું મારૂ કરતાં પશુની જેમ મનુષ્યને મૃત્યુ લઈ જાય છે. " माता पितृसहस्त्राणि, पुत्रदार शतानिच । प्रति जन्मनि वर्तन्ते, कस्य माता पिताऽपिऽवा" ॥ અહે પ્રતિ જન્મમાં માતપિતા, પુત્ર, અને સ્ત્રીઓ સેંકડે તથા હજારો થઈ ગયા છે. તે માત કે પિતા કોના ? અથોત્ દરેક જીવની સાથે તેવા અનેકવાર સંબંધ થઈ ગયા છે, તે પછી રાગ, રોષ કયાં કરે ? " त्यक्तेऽपि वित्ते दमितेऽपि चित्ते, ज्ञातेऽपि तत्त्वे गलिते ममत्वे । दुःखैक गेहे विदिते च देहे, तथापि मोहस्तरूण परोहः”। Jain Educationa International For Personal and Private Use Only Page #306 -------------------------------------------------------------------------- ________________ (૩૧) અહો ! ધન માલને ત્યાગ કર્યા છતાં તત્વનું સ્વરૂપ જાણ્યા છતાં, મમત્વ ગલિત થયા છતાં દેહને દૂઃખના એક સ્થાનક રૂપ સમજ્યાં છતાં મોહના અંકુરે તે જાણે સતેજ હોય તેવા લાગે છે. એ અતિ આશ્ચર્યની વાત છે. " जानामि क्षणभंगुरं जगदिदं जामामि तुच्छ सुखं जानामीन्द्रियवर्गमेतदखिलं स्वाथै कनिष्ठं सदा । जानामि स्फुरिता चिरयुतिचलं विस्फूर्जितं संपदा नो जानामि तथापिकः पुनरसौ मोहस्य हेतुर्मम" ॥ અહો! આ જગત ક્ષણભંગુર છે તે બરાબર જાણું છું વિષયાદિ સુખો બધાં તુચ્છ છે, તે પણ જાણું છું. આ બધી ઇદ્રિએ પિતપોતાના વિષયમાં સ્થિત રહે છે તે બરાબર જાણું છું તેમજ સંપત્તિ બધી વીજળીના ચમકારો સમાને ચપળ છે તે પણ જાણું છું, પરંતુ મેહ થવાનું શું કારણ છે ? તે જાણું શકતો નથી. અર્થાત તે માણસને કેવી રીતે આવીને છેતરે છે તે જાણવું બહુ મુશ્કેલ છે. હે ભવ્યાત્માઓ! એ પ્રમાણે વારંવાર ચિંતન કરવાથી સંગેની ક્ષણિકતા સમજાય છે. એટલું જ નહિ પણ તેનાથી મનવૃત્તિ નિવૃત્ત થવા પામે છે. પ્રતિકૂળ સંચાગે આવતાં માણસને ક્રોધ આવે છે, પણ તેથી આત્માનો શીતલ સ્વભાવને બહુજ હાની પહોંચે છે. કારણ કે – “સમી ચારે , न तत्क्रोध वशंवदः । कार्यस्य साधनी प्रज्ञा, सा च क्रोधेन न श्यति" ॥ Jain Educationa International For Personal and Private Use Only Page #307 -------------------------------------------------------------------------- ________________ ( ૩૦૨ ) ક્ષમાવાન પુરૂષ જે કામ સાધી શકે છે, તે કામ ક્રોધી માણસથી થઈ શકતું નથી, કાર્યને સાધનાર બુદ્ધિ હાય છે. અને તે ક્રોધથી નષ્ટ થવા પામે છે. તેમાં પણ તપસ્વીઓને તેા વિશેષ રીતે ક્ષમા ધારણ કરવાની છે. કારણ કે તપનું મણુ ક્રોધ છે, તે આવવા ન પામે તેજ તપશ્ચરણની સફલતા છે. હજારા વર્ષોની તપસ્યા કેઇવાર ક્રોધાગ્નિથી ભસ્મત થાય છે. ક્રોધ આવતાં માણસ પેાતાનુ ભાન ખેાઈ બેસે છે. તે સારા સારના વિચારથી વેગળા જાય છે અને પોતાની સાધુ કે શ્રાવકપણાની સ્થિતિ તે ભૂલી જાય છે માટે તપની સાથે ક્ષમા હાવીજ જોઇએ. કહ્યું છે કે— • હોળિાનાં ચાહવું, नारीरूपं पतित्रतम् | विद्यारूपं कुरूपाणां, क्षमारूपं तपस्विनाम " ॥ એટલે—કાયલનું પચમ સ્વર એજ રૂપ છે કે જેથી તે કાળી છતાં લેકે ને ગમે છે પતિવ્રત એજ સ્ત્રીનુ રૂપ છે, કુરૂપી જનેનું વિદ્યા એજ રૂપ છે અને તપસ્વીઓનુ રૂપ ક્ષમા છે. અર્થાત તે ક્ષમાથી શોભે છે. જે ક્ષમા ધારી હોય, તે અહીંજ અત્મિક સુખના સ્મશ અનુભવે છે. તેને મહારની ક્ષણિક વસ્તુએ ક્ષેાભ પમાડી શક્તી નથી. દુજ નાના વાગ્માણુ તેને અસર કરી શકતા નથી. કહ્યું છે કે 46 Jain Educationa International क्षमाखन करे यस्थ, दुर्जनः किं करिष्यति । अतृणे पतितो वहिः સ્વયમેવોવસતિ ” ।। For Personal and Private Use Only Page #308 -------------------------------------------------------------------------- ________________ (૩૦૩) એટલે–જેના હાથમાં ક્ષમારૂપ તરવરે છે, તેને દુર્જન શું કરવાનો હતો ? કારણ કે તેણખલા વિનાની જમીન પર પડેલ અગ્નિ પિતાની મેળે શાંત થઈ જાય છે. વળી બીજી ખૂબી એ છે, શાંત સ્વભાવ ધરનારને કઈ વિધી ન બને. કારણ કે કોધથીજ વિરોધની વૃદ્ધિ થાય છે અને તેથી વૈર ભાવ ઉદ્દભવે છે. છેવટે વિચારોના પોષણથી તે વૈરાગ્નિ વધીને કૈકને ભસ્મીભૂત કરે છે એ ક્રોધાગ્નિને નાશ કરનાર ક્ષમા એક શસ્ત્ર સમાને છે. કહ્યું છે કે વહ્ય લાનિતમ , क्रोधाग्नेरूपशामकम् । नित्यमेव जयस्तस्य, शत्रूणा मुदय; कुत; એટલે—જેની પાસે કોધાગ્નિને શાંત કરનાર ક્ષમારૂપ શસ્ત્ર છે, તેને સદા વિજયજ છે, તેના શત્રુઓ કદિ ઉદય પામતા નથી. હે ભલે ! આ ગુણો માત્ર સાધુ જનજ ધારણ કરી શકે, તેમ સમજવાનું નથી. શ્રાવકેને માટે પણ એ ગુણો તેટલાજ ઉપયોગી છે. માર્ગાનુસારીના પાંત્રીશ ગુણો પ્રા ત થયા પછી શ્રાવક ધર્મ સ્વીકારવાની યોગ્યતા આવે છે અને શ્રાવકની અગીચાર પડિમા આરાધ્યા પછી શ્રાવક યતિધર્મને માટે એગ્ય બને છે, છતાં તેમાં કેટલાક અપવાદ હેય છે. ભવભીરૂ અને સંસારના ભેગવિલાસમાં આસક્ત ન થતાં વેઠની જેમ તેને ભેગવી છૂટે છે, તેમ વિપત્તિના વાદળાં ઉપર ફરી વળે, તો પણ તેઓ હાવરા બનતા નથી. તે અશુભ કર્મના પરિણામ રૂપ માનીને પિતાના ધર્મોપગને લાંછન લગાડતા નથી. કર્મના સ્વરૂપને વિચાર કરીને સુખ-દુઃખમાં તેઓ સમાન ભાવે વર્તે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #309 -------------------------------------------------------------------------- ________________ પછી છે. તેમાં પાની વાસનવિરલ (૩૦૪). અનાદિ કાળથી ભવભ્રમણ કરતાં અનંત કાળ એકેંદ્રિયમાં અવ્યકત અનેક દુ:ખ સહન કરતાં વ્યતીત કર્યો, વિગલેંદ્રિયમાં પણ દુ:ખની સીમા નથી, તિર્યંચ પંચેન્દ્રિય, નારકી, દેવતામાં પણ અનેક કષ્ટ વેઠયાં છતાં વિષયાદિકની લાલચે મધુબિંદુને માટે લટકતા પંથી જનની જેમ મૂછ ન ગઈ એટલે જન્મ મરણનાં દુ:ખો લાગ્યાંજ છે. તેમાં પણ માનવ ગતિમાં અનેક ધર્મના સાધને પ્રાપ્ત થાય છે, પણ વિષયની વાસના ઘણીવાર પ્રબળ વેગમાં આવીને જીવને મેહમૂઢ બનાવી દે છે. એવા વિરલા ભવ્યાત્માઓ હોય છે કે જેઓ દેવ, ગુરૂ અને ધર્મની ભાવનાને વધારી, અંતરના બંધનથી મુકત થઈને અપ કાળમાં મુકત વધુને વરે છે. હે ધર્મ જિજ્ઞાસુઓ ! શાસ્ત્ર વચન શ્રવણ કર્યા છતાં તેને ક્રિયામાં મૂક્યા વિના કદાપિ કર્મ ક્ષીણ થઈ શકતા નથી. રસવતી બનાવવાનું બરાબર જ્ઞાન હોય, છતાં કિયા વિના રઈ તૈયાર ન થાય અને સુધા ન જાય. દાન, શીલ, તપ અને ભાવ–એ સામાન્ય રીતે ધર્મના ચાર ભેદ જિનેશ્વરએ પ્રકાશ્યા છે, તેનું યથા શકિત આરાધન કરવાથી ગૃહસ્થ શ્રાવકે પિતાના દેશવિરત ધર્મને ફલિત બનાવી શકે છે. પોતે પરિગ્રહમાં હોવા છતાં તેની મૂછોને ત્યાગ કરી આત્મષ્ટિમાં લક્ષ્ય લગાવીને જે વર્તવામાં આવે, તે વ્યવહારમાં વર્તતાં છતાં શ્રાવક ઉંચ દશાને પામે છે. જેમ જેમ ભાવના સતેજ થતી જાય, તેમ તેમ અશુભ પુદ્ગલેને ક્ષીણ કરીને તે અધ્યાત્મ દશાને પામતો જાય છે. હંસ જેમ પિતાની ચંચથી ક્ષીર નીરની ભિન્નતા કરી ક્ષીર ગ્રહણ કરે છે અને પાણી તજી દે છે, તેમ ભવ્યાત્મા સુશ્રાવક વિવેકથી બરાબર વિચાર ચલાવી હેય-ઉપાદેયનું સ્વરૂપ સમજીને તેને ત્યાગ કરે છે અને ઉપાદેયને આદર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #310 -------------------------------------------------------------------------- ________________ (૩૫) હે શ્રાવકે ! આ લેકમાં શ્રાવક કર્તવ્ય બતાવેલ છે અને તે પ્રમાણે પ્રતિદિન વર્તવાથી શ્રાવક પિતાના જન્મને સફલ કરી શકે છે. सत्त्वानुकम्पा शुभपात्रदानम् । गुणानुरागः श्रुतिरागमस्य, नृजन्मवृक्षस्य फलान्यमुनि" ॥ એટલે -ત્રિકાલ જિનપૂજા, સદ્ગુરૂની સેવા, સર્વ પ્રાણીઓની અનુકંપા, સુપાત્રદાન, ગુણોમાં અનુરાગ અને શાસ્ત્ર શ્રવણ એ માનવ જન્મરૂપ વૃક્ષના મીઠાં ફળ છે, અર્થાત્ શ્રાવકે પ્રતિદિન આચરવાનાં એ કર્તવ્ય છે. - હે ભવ્યજનો ! એ પ્રમાણે જે ભવ્યાત્મા યથાશક્તિ ધર્મનું આરાધન કરે છે, તે સદ્ગતિને પામે છે અને જે પ્રમાદી થઈ ઇંદ્રિયોના વિષયમાં નિમગ્ન થઈ ધર્મ સામગ્રીને સફલ કરતો નથી, તે દુલભ બધી થઈ દીર્ઘ સંસારી થાય છે અને ઘણા કાલ જન્મ, મરણ, જરા, રેમ, વિપત્તિ, નરકાદિના વિકટ દુ:ખી ભોગવે છે. માટે ધર્મને આદર કરવામાં સાવધાન થાઓ અને મળેલ મઘા આ માનવદેહને સફળ કરે. ' ' Jain Educationa International For Personal and Private Use Only Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૮ મું. પુર્વ ભવ. વલી ભગવંતની ધર્મદેશના સાંભળતાં રાજા તેમજ બધા શ્રોતાઓ યથાશકિત ધર્મવાસિત થયા સૌએ યથાશની શકિત પ્રમાણે વ્રત નિયમ લીધા. ઘણા જન જિનધર્મના શ્રદ્ધાળ થયા, ઘણા દેશ વિરત શ્રાવક થયા અને મહાવ્રતધારી શ્રમણ થયા. તે વખતે સભામાં રાજાએ કેવલી મહારાજને પ્રશ્ન કર્યો કે-“હે ભગવન ! મેં પૂર્વ ભવે એવી તે શી કરણી કરી કે મને પાપમાં રૂચિ થઈ અને મતિસાગર પ્રધાને શું પુણ્ય કર્યું કે જેથી એ અખુટ સમૃદ્ધિ પામ્યો, તથા ધર્મનો પ્રથમથીજ પ્રમી બન્યા હે નાથ ! તે કૃપા કરીને કહો.” પ્રધાન આ પ્રશ્ન પૂછવાને માટે તત્પર થઈ રહ્યો હતે. એવામાં રાજાએ પોતે ભગવાનને પુછયું અને તેમાં પોતાનો પ્રશ્ન પણ આવી ગયે, એટલે મંત્રી બરાબર સાવધાન થઈને સાંભળવા લા . રાજાને પ્રશ્ન થતાં કેવલી મહારાજે રાજા અને મંત્રીને આ પ્રમાણે પૂર્વભવ કહી સંભળાવ્ય- “હે રાજન! પૂર્વે વિજયપુર નગરમાં એક વ્યવહારીન તમે બંને સુંદર અને પુરંદર નામે પુત્ર હતા. તે બંને બાંધવ પરસ્પર પ્રેમાળ થઈ વત્તતા અને સંસાર વિવિધ જોગ વિલાસથી પિતાની યૌવનાવસ્થાને સફળ કરવા લાગ્યા. વ્યવહારીના ઘરમાં ધનની કંઈ ખોટ ન હતી. તેથી તમામ પ્રકારના સુખની સામગ્રીમાંજ તે ઉછર્યા હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #312 -------------------------------------------------------------------------- ________________ (૩૦૭) એકદા સુંદરને મિથ્યા મતિને સંગ લાગ્યો હળવે હળવે તે મથ્યાત્વ પોષક શાસ્ત્રો સાંભળવા લાગે અને તેથી તેનું મિથ્યાત્વ વધારે દઢ થતું ગયું. કારણ કે " वधो धर्मो जलं तीर्थ गौनमस्या गुरूर्गही। શનિવો દિલ પત્ર, येषां तैः कोऽस्तु संस्तव. ?॥ એટલે—જેઓ પ્રાણિવધને ધર્મ માને છે, જળને તીર્થ સમજે છે, ગાયને વંદનીય ગણે છે, ગૃહસ્થને ગુરૂ માને છે, અગ્નિને દેવ અને કાક (કાગડાને) ને પાત્ર ગણે છે તેમની સાથે પરિચય કરવાથી શું લાભ? વિધમીઓએ જે દેવ માન્ય છે, તે સ્ત્રી સંગી આયુધધારી કમંડળ રાખનાર તથા જપમાળા ધરાવનાર છે, એ લક્ષણે પરથી તેમનામાં પ્રત્યક્ષ ન્યુનતા જણાઈ આવે છે. કારણ કે એ ચિન્હામાંના કેટલાક રાગીપણાને સુચવે છે, અપવિત્રતા, વ્યોમેહ અને દ્વષને સ્પષ્ટ બતાવે છે. તેથી એ લક્ષણો દેવના દેવત્વને દૂષિત કરનારા છે. કહ્યું છે કે તીરંગ જામભા રહે, द्वेषं चायुधसंग्रह। व्यामोहं चाक्षसूत्रादि रशौचं च कमंडलु; “॥ એટલે—સ્ત્રીના સંગ ઉપરથી દેવની કામવાસના જણાય છે, શસ્ત્ર હાથમાં ધારણ કરવાથી તેનામાં ઠેષ સાબીત થાય છે, માળાથી ચિત્ત હજી વ્યગ્ર છે, એમ જણાય છે અને કમંડળથી અપવિત્રતા જણાઈ આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #313 -------------------------------------------------------------------------- ________________ (૩૦૮) મિથ્યાત્વ વાસિત માણસ સારાસારના વિચારથી વર્જિત થાય છે, કદાગ્રહના કુપંથે ચાલી તેઓ પોતાના આત્માને ઉત્તરોત્તર નરકગામી બનાવે છે. કહ્યું છે કે – રજવર વાય, रोगो ध्वान्त रिपु विषम् । _ अमिजन्म सहस्त्रेषु, मिथ्यात्वम चिकित्सितम् "॥ ' એટલે—રોગ, અંધકાર, શત્રુ અને વિષ એ માત્ર એકજ જન્મને માટે દુઃખકારી થાય છે, પણ મિથ્યાત્વને જે પ્રતીકાર કરવામાં ન આવે, તે તે હજારો જન્મ પર્યત દુઃખના ખાડામાં ધકેલે છે. - પુરંદરને ખબર પડતાં સુંદરને બહુ સમજાવ્યો, પણ તેના અંતરમાં મિથ્યાત્વની વાસના ઓતપ્રોત થઇ ગઈ હતી, તેથી તેની હિત શિક્ષા કંઈ પણ કામ ન લાગી. છેવટે તેને મિથ્યાત્વમાં એવી તાલાવેલી લાગી કે–તેણે ગૃહ, વૈભવ, સુખ વિગેરે તજીને તાપસની દીક્ષા લીધી. જો કે તે કાયકષ્ટ બહુ કરતે, પણ તે બધું અજ્ઞાન અને મિથ્યાત્વથી વાસિત હતું અજ્ઞાનતાથી તે શરીરના અવયને દમ, રાત દિવસ ધુણી લગાવીને બેસતે, શરીરે ભસ્મ લગાવતો ફળાહાર કરતે માથે જટા રાખતે, ઉંચા મુખે અને બંને ભુજા ઉંચી કરીને તે પંચાગ્નિને સાત મૌન ધારણ કરવાથી તે મુખે બોલતો નહીં, નખ કેશને વધારત, કંદમૂળને આહાર કરતો, કાયાને કસતે છકાયને હણવામાં દયા લાવતો ન હતો શારીરિક શૌચને ધર્મ સમજતો, ઘણીવાર આ તપમાં ઉઘાડે શરીરે આતાપના લેતો, શિયાળામાં વસ્ત્રાદિવિના તે સખત ટાઢ સહન કરવામાં પાછો હઠતો ન હતો, કઈવાર વડની વડવાઇમાં લટક્તો, કોઈવાર શમશાનમાં રાત ગાળતાં કે ઇવાર માત્ર નદીના પાણીથી ચલાવી લેતો, કઈવર પ્રચું ધન Jain Educationa International For Personal and Private Use Only Page #314 -------------------------------------------------------------------------- ________________ (૩૨૯) કે આ ફાકીને દિવસ કહાડતો, કેઈવાર વૃક્ષના સુકા પાંદડે ચાવીને સંતોષ માનતે અને કઈવાર લીલા પર્ણોથી તૃપ્ત થતો હતો. આટલું બધું કષ્ટ સહન કર્યા છતાં મિથ્યાત્વની વાસનાને લીધે તે આત્મજ્ઞાનની નિર્મલતાને પ્રાપ્ત કરી શક્યો ન હતો બ્રહ્મા, વિષ્ણુ, મહેશ્વર, પાર્વતિ, લક્ષ્મી, ગણપતિ, મહાકાળી ચંડિકા વિગેરે દેવ દેવિઓ પ્રત્યે તેમની પુજા કરતે હતો, એ પ્રમાણે કેટલાક કાળ તાપસવ્રત પાળી મરણ પામીને હે રાજ! તે તાપસને જીવ તું જિતારીરાજા થયા છે, પુર્વ મિથ્યાત્વના સંસ્કારને પોષણ આપવાથી પ્રથમથી જ પાપમાં તું રકત થયા તેમજ સંસારની વિવિધ વાસનાઓમાં વીંટાઈ રહ્યો. પુર્વના સંસ્કાર ઘણીવાર માણસને અધ:પાત કરાવે છે. ધર્મકાર્યમાં આગળ વધવા દેતા નથી. હે નરેંદ્ર! મતિસાગર મંત્રીના સહવાસથી તારા મિથ્યાત્વના સંસ્કાર નાશ થયા છે અને હવે સન્માર્ગે ચાલવાની જે તારી ઉત્કૃષ્ટ અભિલાષા થઈ છે એજ સમ્યકત્વ પામવાની નિશાની છે, જેમ કુસંગતથી મિથ્યાત્વાદિ અનેક દોષે ઉદ્ભવે છે, તેમ સત્સંગથી સમ્યકત્વાદિ અનેક ગુણોને લાભ મળે છે. હે રાજન! એ બધો લાભ તને સત્સંગથી પ્રાપ્ત થયો છે. કહ્યું છે કે – જન શીતરું , चन्दनादपि चन्द्रमाः। चन्द्रचन्दनयोर्मध्ये, રીતઃ નપુસંગમઃ” દુનીયામાં ચંદન શીતલ ગણાય છે. અને ચંદન કરતાં પણ ચંદ્રમા શીતલ કહેવાય છે પરંતુ ચંદ્ર અને ચંદન કરતાં પણ સત્સંગ વધારે શીતલ છે. તે અંતરમાં શીતલતા પ્રગટાવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #315 -------------------------------------------------------------------------- ________________ (૩૧૦) વળી સત્સંગની પ્રશંસા કરતાં કહે છે કે “સંસારવૃક્ષણ્ય, दे फले ह्यमृतोपमे । सुभाषितरसास्वादः, સંતિક સુખને કને?” . એટલે–સંસાર રૂપ કટુ વૃક્ષના બે ફળ અમૃત સમાન બતાવેલ છે, જે ક સુભાષિત રસનો આસ્વાદ અને બીજું સજજન પુરૂષની સંગતિ. સંગતનું વારંવાર ઘર્ષણ લાગવાથી હદયને અવશ્ય અસર થાય છે. એટલા માટે સત્સંગ કરવામાં મેટે લાભ બતાવેલ છે તે વિના હદયની અંધતા ટળતી નથી. શાસ્ત્રકાર કહે છે કે – " एकं हि चक्षुरमलं सहजो विवेकस्तद्वद्भिरेव सह संवसतिदितीयम् । एतद्वयं भुविन यस्य सतत्वतोऽन्धस्तस्यापमार्गचलने खलुकोऽपराधः " ॥ સહજ વિવેક એ પ્રથમ નિર્મલ ચક્ષુ છે અને તે વિવેકવંતની સાથે સંગતિ–સહવાસ તે બીજું નિર્મલ નેત્ર છે, દુનીયામ એ બે નેત્ર જે મનુષ્યને નથી, તે ખરી રીતે અંધજ છે અને તે માર્ગે ચાલે, તેમાં તેને અપરાધ પણ શે ? કારણ કે અજ્ઞાનને લીધે તે ગમે તેવા અધમ આચરણ આચરે છે. વળી સજજન સંગ એ એક વિસામાનું સ્થાન છે. સંસારમાં અનેક વિટ બનાઓ વહોરવી પડે છે, તેવા પ્રસંગે સત્સંગ મળે તો જરૂર હાથને ધીરજ મળે છે. કહ્યું છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #316 -------------------------------------------------------------------------- ________________ (૩૧૧) “સંસારવારિતમાનાં, तिस्रो विश्रामभूमयः। અત્યં ઢ૪ ૨, સાધુસંતિક ર” | એટલે–સંસારના વાસથી ખેદ પામેલા મનુષ્યને ત્રણ વિશ્રાંતિના સ્થાને છે. એક સંતાન, બીજું કલત્ર-સ્ત્રી અને ત્રીજું સપુરૂની સબત. સંત જાના વચનામૃતનું પાન કરનાર મનુષ્ય પૃથ્વી પર જ સ્વર્ગના સુખને અનુભવ કરી ક્ષકે છે. કારણ કે– " धनाढयता राजकुलेऽभिमानं, प्रियानुकूला तनया विनीता । धर्मेमतिः सज्जनसंगतिश्च, 4 પતે નાતીતાન્તા . એટલે ધનવંતપણું, રાજ સમામાં સન્માન, અનુકુલ પત્ની, વિનયશીલ પુત્ર, ધર્મમાં પ્રીતિ અને સજજનોની સેબત એ છે પૃથ્વીતલના સ્વર્ગ છે. પુરંદરને પ્રથમથી જ સાધુજનેની સંગત મળી, તેના અંતકરણમાં સારા સંસ્કાર દાખલ થવા લાગ્યા. મુનિજનેના વચના મૃતથી તે પોતાને ધન્ય માનવા લાગ્યો. પ્રતિદિન ધર્મમાં તેના મતિને ગતિ મળવા લાગી. દરરેજના સંસ્કાર સિંચનથી તેનું હદય સતત આદ્ર રહેતું અને તેમાં સગુણેના બીજ તરત ઉગી નીકળતા હતા મહાત્માઓ પાસે તે યથામતિ અભ્યાસ કરવા લે, જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ–એ નવ તત્ત્વનું સ્વરૂપ તેણે સામાન્ય અને વિશેષ રીતે ગુરૂગમથી ધારી લીધું. ધર્માસ્તિકાય, અધમાતિ Jain Educationa International For Personal and Private Use Only Page #317 -------------------------------------------------------------------------- ________________ છે. આકાશસ્તિ ન ધર્મનું તીધા. સિવાન જાણવા (૩૧૨) કાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, કાલ અને જીવાસ્તિકાય એ છ દ્રવ્ય કે જેમાં જૈન ધર્મનું તમામ સ્વરૂપ આવી જાય છે, તે તેણે સૂક્ષ્મતાથી ગુરૂ પાસે સમજી લીધા. સિવાય દ્રવ્ય, ગુણ અને પર્યાય, તથા ખંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ વિગેરે જાણવા લાયક બાબતે તેણે મનન પૂર્વક ધારી લીધી. તે ઉપરાંત જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મેહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય-એ આઠ કર્મની ઉત્તર પ્રકૃતિ ૧૫૮ તથા મૂલ પ્રકૃતિ જાણવામાં પણ તેણે કચાશ ન રાખી. તે પ્રતિદિન બે વખત પ્રતિક્રમણ કરતો, અવકાશે સામાયિક કરતે પર્વ દિવસે પૌષધ આદરતે, યથાશક્તિ તેપ આચરતા નાના પ્રકારના નિયમ ધારણ કરતે તથા મુનિજનો તેમજ દીન જનને દાન આપતાં પિતાની લક્ષમી સફળ કરતો હતો. પિતાના સમાન ધમી શ્રાવકને ગુપ્ત મદદ કરતા, તેમને ધંધે લગાડતો અને વારંવાર તેમની સંભાળ લેવાની કાળજી રાખતે હતે. એ પ્રમાણે ધર્મ આચરતાં તે વેપારમાં બહુ ધન કમાયે ધર્મના પ્રભાવે તેના સીધા દાવ પાડવા લાગ્યા. તરફથી લક્ષ્મી તેને ભેટવા આવી. તે છતાં ધનનું તેને અભિમાન ન હતું. માત્ર ધર્મ કાર્યો કરતાં તે આનંદ પામતે. હજારો શ્રાવકોને પોતાને વેપારમાં જેડીને તેણે લક્ષાધિપતિ બનાવી દીધા. તેમ છતાં તે પિતાના મુખે આત્મ પ્રશંસા કદિ કરતો નહિ. દુ:ખી જનોના ગરમ આંસુ લુંછવાને જ જાણે તેણે અવતાર ધારણ કર્યો હોય, તેમ અહોનિશ દુ:ખીઓની દાદ સાંભળવામાં જ તે પિતાને અવસર વીતાવતે હતો. - કોઈવાર તે પિતાના શ્રાવક બંધુઓને ભોજનને માટે નેતરતા અને તેમની ભકિત કરી તેમને પ્રસન્નતા પૂર્વક બેસારીને ધર્મ ભાવના દઢ કરવા માટે ઉપદેશ આપતે કે–“હે સાધમી બાંધ! આપની ભક્તિ કરવાનો આજે મને સુઅવસર પ્રાપ્ત Jain Educationa International For Personal and Private Use Only Page #318 -------------------------------------------------------------------------- ________________ (૩૧૩) થયે, તેથી અતિશય આનંદ થાય છે. આપણે બે ઘડી ધર્મચર્ચાથી સમયને સફળ કરીએ. માનવ ભવની સાથે જિનધમની પ્રાપ્તિ કેટલી દુર્લભ છે, તેને માટે શાસ્ત્રકાર કહે છે કે “મુછો વાળવાનો, एगच्छत्ता य मेइणी मुलहा । दुलहा पुण जीवाणं, जिणिंद वरसा सणे बोहि " ॥ એટલે–વિમાનમાં વાસ કરે દુર્લભ નથી, પૃથ્વીનું એકછત્ર રાજ્ય પણ દુર્લભ નથી, પરંતુ જીવને જિનધર્મની શ્રદ્ધા મેળવવીજ વધારે દુર્લભ છે. વળી ઉત્તમ, મધ્યમ અને અધમ પુરૂષોના લક્ષણ બતાવતાં ચાત્ય વિમાનાથ, ज्ञातारः स्वयमुत्तमाः। उपदेशे पुनर्मध्या, ના નરાધમ” || એટલે–ઉત્તમ જને કૃત્યાકૃત્યના વિભાગને પિતાની મેળે જાણીને આચરે છે, મધ્યમ જનો ઉપદેશથી બોધ પામે છે અને અધમ જનો તે ઉપદેશ સાંભળ્યા છતાં પ્રતિબોધ પામતા નથી. હે બંધુઓ ! શ્રાવક કુળમાં અવતાર પામ્યા તેથી સ્વર્ગ કે મેક્ષ મળી જાય-એમ સમજવાનું નથી. ધર્મ ભાવના જ્યારે સંપૂર્ણ જાગ્રત થાય, ત્યારેજ શ્રાવકપણાની સફળતા છે. કહ્યું છે કે મત્તિ પૂમિપૈ– धर्मकर्ममनोरथाः। Jain Educationa International For Personal and Private Use Only Page #319 -------------------------------------------------------------------------- ________________ (૩૧૪) फलन्ति यत्मनस्ते तु तत्सुवर्णस्य सौरभम्" ॥ એટલે—ઘણું પુણ્ય એકત્ર થાય, ત્યારે ધર્મના મનોરથ થાય છે, પરંતુ તે જે કિયામાં મૂકાય, ત્યારે તે સુવર્ણ અને સાથે સુગંધ જેવું સમજવું. અર્થાત ભાવના પ્રમાણે વર્તન થાય, એટલે અપરિમિત લાભ થાય છે વ્યવહારી ગૃહસ્થ પિતાના વ્યવહારમાં નિરંતર લાગ્યાં કહે છે, પણ તેમાં ગમે ત્યારે અવકાશ મેળવીને ધર્મ કરણી સરવાની જરૂર છે. કહ્યું છે કે – રવાર પદ યાત્તિ, देहिनां गृहचेष्टितैः। तेषां पादे तदर्धे वा, જ ધર્મસંપ્રદ” . એટલે—ઘર સંબધી કામ કરતાં માણસે દિવસનાં ચારે પ્રહર વ્યતીત કરે છે, તેમાં એક પ્રહર અથવા અર્ધ પ્રહર પણ ધર્મ કર્મમાં ગાળવું જોઈએ. એક કવિએ દેવને ઓલ આપતાં કહ્યું છે કે – મમા વિર્ષ, पावमिमई अणुज्जम्मो धम्मे । मा दिज्ज दिव्य ! कहमवि, जइ रूठो होसि सयवारं"॥ એટલે—અનાસકતમાં પ્રેમ, પાપમાં મતિ અને ધર્મમાં અનુઘમ એટલે આલસ્ય-એટલાં વાનાં હે દૈવ! તું સવાર રૂછમાન થાય, તે પણ આપીશ નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #320 -------------------------------------------------------------------------- ________________ (૩૧૫) પ્રતિદિન રાત્રે વારંવાર જાગ્રત થઈને ધર્મ કૃત્યને માટે વિચાર કરવા એક કવિએ સૂચના કરી છે “કથાયત્યાગ વોટૂછ્યું, किमध सुकृतं कृतम् । आयुषः खंडमादाय, વિરતમ જતઃ ” | એટલે-આજે મારા હાથે શું સુકૃત થયું, તેને રાત્રે વારંવાર વિચાર કરે. કારણ કે પ્રતિદિન આયુષ્યને એક ભાગ લઈને સૂર્ય અસ્ત થાય છે. અજ્ઞાનતાથી જેની મતિ આચ્છાદિત થઈ છે, તેવા મન કઈ રીતે પ્રતિબંધ પામી શકતા નથી. કહ્યું છે કે – નાનાતિ અનીતિ નવ રેડ્ડી, संबन्धिनो वेत्ति च मृत्युमाप्तांन् । સર્વ પ્રથમ વરસાવન , न दुर्मतिधर्ममतिस्तथाऽपि ॥" અહો ! દુર્મતિ, પ્રાણ અમર નથી એમ બરાબર સમજે છે, સંબંધીઓ મરણ પામ્યા, તે પણ નજરે જોઈ બેઠો હોય છે અને પિતાને જરાએ ઘેરી લીધેલ છે એમ પણ જાણતા હોય છે, તથાપિ ધર્મ આચરવામાં તે પ્રવૃત્ત થતો નથી. સુજ્ઞતાનું તેજ લક્ષણ છે કે પ્રાપ્ત થયેલ અવસર સફળ કરી લે જે માણસ મળેલ સમયને સાર્થક કરતો નથી, તેને પાછળથી પસ્તાવું પડે છે. ધર્મને મનોરથ કરેલ હોય તે પણ નિષ્ફળ જતા નથી. કારણ કે “ચના માથે રાસ, कृतोऽपि विफलो भवेत् । Jain Educationa International For Personal and Private Use Only Page #321 -------------------------------------------------------------------------- ________________ (૩૧૬) धर्मकर्मसमारंभ संकल्पोऽपि न निष्फलः" । કામ, અર્થ અને યશને માટે કરવામાં આવેલ પ્રયત્ન પણ ઘણીવાર નિષ્ફળ નીવડે છે, પરંતુ ધર્મ કર્મને માટે સંકલ્પ કરેલ પણ કદાપિ નિષ્ફળ જતો નથી. સામગ્રી અને સગો સદાને માટે તેવાજ રહેવાનો-એમ ન માનવું. માટે વખત આવે આત્મહિત કરી લેવું, એજ વધારે ઉચિત છે. કહ્યું છે કે – “ચાનાં જ વિત્ત , यावदुत्सहते मनः । तावदात्महितं कुर्याद, धर्मस्य त्वरिता गतिः" ॥ એટલે-જ્યાં સુધી ચિત્ત ઠેકાણે છે, ધન સ્વાધીન છે અને મન ઉત્સાહમાં વર્તે છે, ત્યાં સુધીમાં આત્મ કલ્યાણ સાધી લેવું સારું છે. કારણ કે તેવા સારા ધર્મના વિચારે ભવિષ્યમાં કાયમ રહેશે કે કેમ, તેને નિશ્ચય નથી. માટે– “ચન દુર્લન બંg, भज साधुसमागमम् । कुरू पुण्यमहोरात्र, ભર નિત્ય નિયતા” | હે આત્મન ! તું દુર્જનેને સંગ તજી દે, અને સાધુ સમાગમ કર. રાત દિવસ પુણ્યના પંથે ચાલ અને નિરંતર સંસારની અનિત્યતાને વિચાર કર. Jain Educationa International For Personal and Private Use Only Page #322 -------------------------------------------------------------------------- ________________ (૩૧) પ્રણીમાત્રને સુખની ઇચ્છા હૈાય છે, છતાં ધર્મ તે વિલા જને જ આચરે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી. તેમ ધર્મ વિના સુખ કર્દિ નજ મળી શકે. એક મહાત્માએ ધર્મને વૃક્ષની ઉપમા આપી છે— “ વિ મોક્ષય શાહે, भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार - साख्यच्छायां करोत्यसौ " 11 એટલે-ધરૂપ વૃક્ષનું મેાક્ષરૂપ ફળ કદાચ કાલાંતરે પ્રાપ્ત થાય, તથાપિ તેને સિંચવામાં આવે, તે સસાર સુખની છાયાને તે વિસ્તારે છે. * અતઃ વિચન્તિ તું જુTक्रियानीरेण पंडिता: । अनाचार कुठारेण, શુદ્ધિયન્તિ યાજિશા: '' || એટલા માટે સુજ્ઞજને તે ધરૂપ વૃક્ષને પુણ્ય-ક્રિયારૂપ જળથી સિ ંચે છે અને અજ્ઞ જના અનાચારરૂપ કુહાડાથી તેને છેદી નાખે છે. Jain Educationa International એક કવિવરે સ ંસારને વનની ઉપમા આપીને તેમાંથી નીકળ વાના પ્રતિમાધ કર્યો છે " जागर्ति यावदिह काल भुजंगमोन, पंचाननः स्वपिति या वदयं च कामः । यावद्विवेकहिताऽस्ति च मोहरात्रिनिर्गच्छ संसृतिवनान्निभूतोंग ! तावत् ! For Personal and Private Use Only H Page #323 -------------------------------------------------------------------------- ________________ (૩૮) એટલેહે ભવ્યાત્મન ! જ્યાં સુધી કેલરૂપ સ જાગ્યે નથી. જ્યાં સુધી કામદેવરૂપ સિંહ સેડ તાણીને સુતો છે અને જ્યાં સુધી મેહરૂપ રાત્રિ વિવેકથી દબાયેલી છે, ત્યાં સુધીમાં સાવધાન થઈને આ સંસારરૂપ વનમાંથી બહાર નીકળી જા. હે ધર્મ બંધુઓ ! એ પ્રમાણે અંતરમાં ધર્મની લાગણી રાખીને આપણે જે આત્મનિ પ્રતિદિન ઉન્નતિના પગથીયાપર મૂકતા જઈશું, તે છેવટે આ સંસારની જન્મ મરણની જાળને છેદીને મુક્ત થઈ શકીશું માટે જેમ બને તેમ આપણે આપણા વ્યવહાર કર્તવ્યની સાથે ધર્મ કર્તવ્યમાં લાગવું જોઈએ.” એ પ્રમાણે વિવિધ પ્રકારને પ્રતિબંધ આપીને પુરંદર તેમને સન્માન પૂર્વક વિદાય કરતે હતો. આથી તેની સાધર્મિ બંધુઓ પ્રત્યેની ભકિત તથા ગુરૂભકિત વધવા લાગી અને તેથી તેનામાં વિનય, ગુણાનુરાગ, વિવેક, પ્રેમ, વૈરાગ્ય, દાન, સંતોષ, દયા, ઉદારતા, ક્ષમા, સરલતા, નરમાશ વિગેરે ગુણે તેમાં દાખલ થવા પામ્યા હતા. મુનિના સદુપદેશને તે રસીયા બન્યા હતે જ્ઞાનની આરાધના કરવામાં તેણે પોતાની મનવૃત્તિ જેડી દીધી હતી. દુનિયાના ભોગવિલાસ તેને ભયંકર લાગતા હતા. જોકે તે સંસારના વ્યવહારથી મુક્ત થઈ શક્યો ન હતો, છતાં તદાતપણે તે વત્તતા ન હતા જળમાં ઉત્પન્ન થયા છતાં કમળ જેમ જળથી ન્યારું રહે છે, તેમ લોકાચારની ખાતર સંસાર વ્યવહાર ચલાવતે પણ અંતરથી તે તેમાં આસકત થતો ન હતું. આથી તે ભરત મહારાજાની જેમ મેહમુક્ત થયેલ હોય એમ ન હતું, છતાં ભેગાસકિત તેની કેટલેક અંશે ક્ષીણ થઈ હતી. એકદા તેને વિચાર આવ્યો કે- અહિ ! ધન ઘણું બચીને અનેક ધર્મકૃત્ય કર્યો, છતાં એક જિનપ્રાસાદ જ્યાં સુધી કરાવ્યા નથી, ત્યાંસુધી મારા મનમાં પ્રસન્નતા આવવાની Jain Educationa International For Personal and Private Use Only Page #324 -------------------------------------------------------------------------- ________________ (૩૯) નથી. કૈક પુણ્યવંત હજારો જિન ચેલેથી વસુધાને વિભુષિત કરે છે. અને મેં હજી એક ચૈત્ય કરાવવાનું પુણ્ય પણ પ્રાપ્ત કર્યું નથી. અહો ! મારે કેટલા બધે પ્રમાદ ? બસ, હવે વિના વિલબે એક ઉન્નત અને દેવવિમાન સમાન જિનપ્રસાદ કરાવું. જિનચૈત્ય એ ભકિત કરવાનું ઉત્તમ સ્થાન છે. જિનબિંબની શાંત મુદ્રા જોઈને અનેક ભવ્ય પિતાના અંતઃકરણને શાંત બનાવે છે. એ ભવ્ય મૂર્તિ ભવ્યાત્માઓને એક પ્રકારને અવ્યક્ત બોધ આપે છે. જિનબિંબ કરાવવાનું અદભુત પુણ્ય બતાવેલ છે – " अंगुष्ठमानमपियः प्रकरोति बिंब, वोरावसानवृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधान विपुलर्द्वि सुखानि भुक्त्वा, पश्चादनुत्तरगति समुपैति धीरः" ॥ અહે! જે ભવ્યાત્મા શ્રી રાષભાદિ જિનેશ્વરેનું એક અંગુષ્ઠ પ્રમાણ પણ જિનબિંબ કરાવે છે, તે સ્વર્ગની શ્રેષ્ઠ અને વિપુલ ઋદ્ધિના સુખે ભેળવીને છેવટે મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે. વાર દિ, નિખાન નવરાળકોપદાદા તો પત્ર મળે, યુગ ધર્મવાળ” | જે રાગ, દેષ અને મહિને જીતેનારા એવા નિવેશની પ્રતિમા કરાવે છે, તે અન્ય ભવે સુખી જન્મ અને ધર્મ રત્નને પામે છે. વારિ , कुजाइ कुसरीर कुमइ कुइर्गो। Jain Educationa International For Personal and Private Use Only Page #325 -------------------------------------------------------------------------- ________________ (૩૨૭) अवमाणरोगसोगा, ન હૂંતિ નિરંવાર” છે. દરિદ્રય, દુર્ભાગ્ય, કુજાતિ, ખરાબ શરીર, કુમતિ, કુંગતિ, રાગ અને શોક-એ જિનબિંબ કરાવનારને કદિ થતા નથી. " रम्यं येन जिनालयं निजभुजोपात्तेन कारापितं, मोक्षार्थ स्वधनेन शुद्धमनसा पुसा सदाचारिणा । वेद्य तेन नरामरेंद्र महित तीर्थेश्वराणां पदं, प्राप्त जन्मफलं कृतं जिनमतं गोत्रं समुद्योतितम ।। પિતાના ભુજબળથી મેળવેલ ધન ખરચી શુદ્ધ મનથી જે સદાચારી પુરૂષ મેક્ષ મેળવવા રમણીય જિનમંદિર બંધાવે છે, તે નર, અમર અને ઇદ્રોએ પૂજિત તીર્થંકર પદ પામે છે, તે પિતોના જન્મને સફળ કરે છે. જિનમતને દીપાવે છે અને પિતાના કુળને ઉજવળ બનાવે છે. એ રીતે જિન પ્રતિમા કરાવનાર મહાપુણ્યને પ્રાપ્ત કરી શકે છે. હું અત્યાર સુધી એ પુણ્યથી વંચિત રહ્યો. તે હવે જિનમંદિર અને રમણીય જિનબિંબ કરાવીને મારે મનોરથ સફળ કરું. એમ ચિંતવીને પુરંદર જિનમંદિર કાવવાને સમુદ્યત થયે. દેશ પરદેશના સારા અને સુપ્રખ્યાત કારીગરોને તેણે બોલાવ્યા. વિક્તવ્યયને જરા પણ સંકેચ કયા વિના વિધિપૂર્વક તેણે ખાત મુક્ત કરાવ્યું અને શાસ્ત્રોક્ત રીતે બધું મંડાણ મંડાવ્યું. વાસ્તુ શાસ્ત્રના જાણનારાને તેણે ખાસ બોલાવ્યા હતા. કારીગરોને તેણે એવી ભલામણ કરી દીધી હતી કે ગમે તેટલે ધન વ્યય થાય, પણ અપૂર્વ જિનાલય બનવું જોઈએ, તેની કારગિરીમાં કંઈપણ કચાશ ન રહેવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #326 -------------------------------------------------------------------------- ________________ (૩૧) આ તેની ભલામણથી કારીગરોએ ખંતથી કામ કરવા માંડયું. એમ જિનપ્રસાદને કેટલેક ભાગ તૈયાર થયે, અને તેમાં ઘણું ધનનો વ્યય થઈ ગયે. એવામાં એકદા પુરંદરને વિચાર આવે કે – અડે! આટલું બધું ધન ખરચીને હું જિનમંદિર બંધાવું છું, તેનું મને કાંઈ ફળ મળશે કે નહિ મળે ?” એ વિચાર આવ્યા પછી તરતજ તેને બીજે વિચાર આવ્યો કે– અહા ! મેં કેવું મિથ્યા ચિંતવ્યું, એનું ફળ તે મને જરૂર મળશે. હું જરૂર મેક્ષફળને પામીશ.” પુરંદર જે કે પૂર્ણ શ્રદ્ધાળુ હતે, ધનમાં તેને આસકિત ન હતી , છતાં ક્ષણભર તેને એ વિચાર આવી ગયે. અને તે વિચા રના કર્મના બંધ મંત્રી ભર સમુદ્રમાં પડે. જો કે તે કિલષ્ટ વિચાર તેના મનમાં વધારે વખત રહી શક્યો ન હતો, છતાં તે કર્મ બંધનું ફળ તેને ભોગવવું પડયું. તરતજ તેને ઘણે પશ્ચાતાપ થયે અને એ મિથ્યા વિચારના પ્રાયશ્ચિત્ત રૂપે તેણે એકને બદલે ઘણું જિનમંદિર બંધાવ્યાં અને હર્ષોલ્લાસથી ધણા જિનબિ બે ભરાવ્યાં. શ્રી ગુરૂમહારાજના હાથે મહામહેન્સવ પૂર્વક તેણે પ્રતિષ્ઠા કરાવી અને સ્વયમી બંધુઓને ખાનપાનાદિથી સંતાપ્યા. ગુરૂ મહારાજની સાથે સંઘ કહાડીને તેણે તીર્થયાત્રા કરી, ત્યાં સાધર્મિ ભકિત કરી. એમ અનેક પ્રકારે ધમ કૃત્ય કરીને હે રાજન ! તે પુરંદર મરણ પામીને તારે મતિસાગર મંત્રી થયા છે. એણે પુણ્યના. ઘણાં કામ કર્યા તેથી અહીં એ તેનું ફળ પામ્યા છે. વળી તે પૂર્વ ભવના સંસ્કાર તેને ઉદય આવ્યા, તેથી એ ધર્મના વિચા રથી કદિ વિમુખ થતું નથી. ગમે તેવા સંકટ સમયે પણ એનું મનરૂપ વિહંગ ધર્મરૂપ આરામમાં વિચર્યા કરે છે. ઉત્તમ પુરની એજ વિશેષતા છે કે તેઓ ગમે તેવા વિકટ સંભાં આવ્યા , છતાં પિતાની ઉત્તમ કદી છેડતા નથી, : Jain Educationa International For Personal and Private Use Only Page #327 -------------------------------------------------------------------------- ________________ ( ૩૨૨) હે રાજત ! મતિસાગર મ ંત્રીના સહવાસ હવે તને લાભદાયક નીવડયેા છે. તારામાં ધમશ્રદ્ધા જાગી છે. દેવ, ગુરૂ અને ધર્મોની તને લગની લાગી છે, એજ સ'સારની ક્ષીણતાને સૂચવે છે. હું નરેંદ્ર ! કેટલાક કાલ પછી તમે અને સયમ સામ્ર' જ્ય સ્વીકારી, દુષ્કર તપ તપી, ઘાતી કર્મોના ક્ષય કરી કેવલજ્ઞાન પામીને અજરામર પદને પામશે. જન્મ, જરા અને મરણુ રહિત થશેા. અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર અને વીય ને પ્રગટાવી આત્મા ચેાતિમાં લીન થશે. હે મહાભાગ ! મા બધું ધર્મ-પુણ્યના પ્રસાદથી પામી શકાય છે, આત્મા પરમાત્મા થય છે અને જગતના સામાન્ય મનુષ્યેથી તે પૂજાય છે. એ પ્રમાણે કેવલી ભગવતના સુખથી પેાતાના પૂર્વ ભવ વૃત્તાંત સાંભળીને રાજા, મંત્રી અને બીજા ઘણા ભવ્યાત્માએ ધર્મના વિશેષ અનુરાગી બન્યા, કેટલાક વિવેક લેાચન ખુલ્લાં થયાં. પોતાની પૂર્વની અજ્ઞાનતા, મિથ્યા આચરણુ માટે કોઇ અતરમાં પશ્ચાતાપ કરવા લાગ્યા. અહા ! મંત્રી અને રાજા ધન્ય છે કે મેાક્ષ લક્ષ્મી જેમને વરવાને આતુર થઇ રહી છે, એમ રાજા અને મંત્રીશ્વરની બધા પ્રશંસા કરવા લાગ્યા. કાઇ તેમને મુકિતગામી સમજીને વારવ૨ વંદન કરવા લાગ્યા. • પછી કેવલી ભગવતને ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદન કરીને રાજા, પ્રધાન અને બીજા બધા શ્રોતાજના પાત પેાતાને સ્થાને ગયા અને કેવલી મહારાજ ત્યાંથી વિહાર કરી વસુધાતલને પાવન કતા અન્યત્ર ચાલ્યા ગયા. ત્યારથી રાજા અને મત્રો કેઇપણ જાતના ભેદ રાખ્યા વિના ધર્મની પ્રભાવના કરવા લાગ્યા, ધર્મક્રિયા પણ સાથે, વ્રત પરચખાણ તથા જે કાંઈ શાસ્રાધ્યયન, તે પણ સાથે રહીનેજ કરતા હતા. રાજા-પ્રધાન ધમી એટલે પ્રજાજનો તે તેમને જોઈનેજ કેટલાક ધર્મમાં પ્રવર્ત્તતા, કેટલાક તેમના ભયથી પાપાચામાં પ્રવૃત્ત થતા ન હતા. કહ્યું છે કે For Personal and Private Use Only Jain Educationa International Page #328 -------------------------------------------------------------------------- ________________ (૩૩) “નહિં મહાત્મા नाचरत्यधमोजनः । परलोक भयान्मध्यः. રામાવાવ વોત્તમઃ || એટલે—કેટલાક અધમજને રાજદંડના ભયથી પાપાચરણ કતા નથી, મધ્યમ જનો પલક-નકાદિની ધાસ્તીથી પાપ કરતાં અચકાય છે, પરંતુ ઉત્તમ જને તો સ્વભાવથી જ પાપાચારમાં પ્રવૃત્ત થતા નથી. તેમની મનોવૃત્તિ સદા ધર્મ માર્ગમાં જ લાગેલી હોય છે. મંત્રીની સલાહથી રાજા જીવદયાને માટે અમારિ પરહ વગડાવતે, જીવદયાને પ્રચાર કરવા કેટલાક ઉત્તમ શ્રાવક પંડિતોને ઉપદેશ માટે પોતાના રાજ્યમાં ફેરવતે. અન્યાય ચોરી વિગેરે તેના રાજયમાંથી તદ્ન નાબુદ થયા. જગે જગે ધર્મસ્થાનોમાં પ્રભુ ભકિતનું સંગીત ચાલતું અને તેથી જતા આવતા લેકેની ધર્મ ભાવનાને સહજ પિષણ મળતું હતું. એ પ્રમાણે જિતારી રાજા અને અતિસાગર મંત્રી જિન ધર્મની એક મૂર્તિરૂપ થયા. તેમના સહવાસમાં આવનાર હજારે માણસે જૈન ધર્મના રાગી બન્યા. એ રીતે તેમણે પિતાનું જીવન ધર્મમય બનાવીને છેવટે પિતાના આત્માને મોક્ષ નગરનો અધિકારી બનાવ્યું. ૩ શાંત ! શાંતિ !! શાંતિ !!! - -- * समातम्. - - - - - - - - - - Jain Educationa International For Personal and Private Use Only Page #329 -------------------------------------------------------------------------- ________________ નવા પુસ્તકા શ્રાવક કર્તવ્ય અને વિવિધ સ્તવન સમુચ્ચય ગ્રંથ સ્તવના, સમયા, લાવણીયા, શલાકા, નવસ્મરણુ દેરાસરે જવાની વિધી પુજા કરવાની વિધિ વગેરે અનેક જાણવા યોગ્ય વિષયા યુકત. શાસ્ત્રી અક્ષરના ૨-૦-૦ ગુજરાતી અક્ષરના ૧-૮-૦ જૈન સ્તુતિ. (શાસ્ત્રી) અમદાવાદ તેમજ અન્ય તરફથી છપાયલી કરતાં ચંદ્રરાજાએ ગુણાવલી રાણી ઉપર લખેલ કાગળ વધારે છે. સારા કાગળ સારી માઇન્ડીંગ હાવા છતાં કીંમત ૰------૦ ચૈત્યવદન ચેાવીશી. (ગુજરાતી) પેકેટસાઇઝ. નવ ચાવીશીઓને સગ્રહું ઉપરાંત તિથિ તીથેના સ્તવને અને અન્ય ઉપયાગી માખતા. કીંમત ૦-૮-૦ પ્રકાશક, શ્રાવક ભીમસિંહ માણેક, જૈન પુસ્તકા વેચનાર તથા પ્રસિધ્ધ કરનાર, ૧૦૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ ૩. ધી ન્યુ લક્ષ્મી પ્રીન્ટીંગ પ્રેસ, ડાઇકલાસ પ્રીન્ટર, બાઇન્ડર એન્ડ સ્ટેશનર. ૧૮-૨૦ કાઝી સૈયદ સ્રીટ, (શાકગલી) માંડવી, મુંબઇ, Jain Educationa International For Personal and Private Use Only Page #330 -------------------------------------------------------------------------- ________________ Jain Educatoria laternational For Personal and Private Use Only Sewjainelibrary.org