________________
(૨૩૦) तृष्णव जीर्णमदिरा,
અહે! માને તૃષ્ણ એજ રાક્ષસી છે, આશા એજ વિષલતા છે, જીર્ણ મદિરા સમાન પણ તૃષ્ણાજ છે. માટે સર્વ દેષના સ્થાનરૂપ તૃણાને ધિકકાર છે!!
બસ, એ તૃષ્ણરૂપ મહા સાગરને જેઓ ઓળંગી ગયા, તેવા વિરલા પુરૂષને જ ધન્ય છે. કહ્યું છે કે –
"ते धन्याः पुण्यभोजस्ते तैस्तीर्णः क्लेशसागरः जगत्संमोह जननी,
ચિરાડડશીવિ નિતા” II એટલે–તેજ પુરૂ પુણ્યવંત અને ધન્ય છે કે જેમણે કલેશને સાગર ઓળંગે છે અને જગતને મેહ પમડિનાર આશારૂપ નાગણને જેઓ જીત્યા છે.
વળી એ તૃષ્ણાના તરંગમાં અથડાતાં પ્રાણુના શા હાલ થતા જાય છે, તેના સંબંધમાં એક અનુભવી મહાત્મા જણાવે
“જા ન ચ િવવ વાતા, भोगा न भुक्ता वयमेव भुक्ताः । तृष्णा न जीणा वयमेव जीणीः
સ્ત ર તા થયા તાઃ” || અહે! કાલ ન ગયે પણ અમે પોતેજ ચાલતા થયા ભેગે ન જોગવ્યા પણ અમે પોતેજ ભગવાઈ ગયા, તૃષ્ણા તો જીર્ણ ન થઈ પણ અમે પિતેજ જીર્ણ થઈ ગયા અને તપ તપવાને બદલે અમે પોતેજ તપ્ત થઈ ગયા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org