SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ "संमोहयन्ति मदयन्ति विडम्बयन्ति निर्भसयन्ति रमयन्ति विषादयन्ति । एताः प्रविश्य सदयं हृदयं नराणां, જિં નામ વામનયના જ સમાવત્તિ' અહો ! એ વામપક્ષીઓ, પુરૂષોને દયા યુકત હૃદયમાં પ્રવેશ કરીને સંમેહ પમાડે છે, મદમસ્ત બનાવે છે, વિડંબના કરે છે, અપમાન કરાવે છે, રમાડે છે અને ખેદ પણ પમાડે છે તે શું શું નથી આચરતી? અરે ! તે તરૂણીઓમાં આટલી બધી શક્તિ હોવા છતાં કવિઓએ તેને અબળાના ઉપનામથી ઓળખાવી છે. આ તે શુ વાજબી વર્ણન કે શબ્દની સંકલના? એજ બાબત નીચેના કમાં બતાવેલ છે "पंचाननं परिभवत्युदरेण वेणी दंडेन कुंडलिकुलं शशिनं मुखेन । या सा जगत्त्रय जयप्रथिता नतांगी, વૃદ્ધા પાસા વત પુરવા વમા ??” અહો! જે પિતાના કૃશ ઉદરથી સિંહને પરાભવ કરે છે, વેણી દંડથી નાગ સમુદાયને જીતી લે છે અને મુખથી ચંદ્રમાને-એમ ત્રણે જગતને જીતવામાં પ્રખ્યાત થયેલ પ્રમદાને સુજ્ઞ કવિઓ અબલા કઈ બુદ્ધિથી કહી ગયા છે? તે સમજાતું નથી વળી એક સ્થળે વિદગ્ધ જનોએ અંગનાને હલકી ઉપમાઓ આપી એટલી બધી ઉતારી દીધી છે કે જાણે જગતમાં તેની જરૂરજ ન હોય. તે નીચેના લેકમાં બતાવે છે ! “તિવનઘનારી વાણાપારી, भवकमलमराली पापतोयप्रणाली। Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy