________________
(૩૧)
પ્રણીમાત્રને સુખની ઇચ્છા હૈાય છે, છતાં ધર્મ તે વિલા જને જ આચરે છે. કારણ વિના કાર્યની ઉત્પત્તિ સંભવતી નથી. તેમ ધર્મ વિના સુખ કર્દિ નજ મળી શકે. એક મહાત્માએ ધર્મને વૃક્ષની ઉપમા આપી છે—
“ વિ મોક્ષય શાહે, भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार - साख्यच्छायां करोत्यसौ " 11
એટલે-ધરૂપ વૃક્ષનું મેાક્ષરૂપ ફળ કદાચ કાલાંતરે પ્રાપ્ત થાય, તથાપિ તેને સિંચવામાં આવે, તે સસાર સુખની છાયાને તે વિસ્તારે છે.
* અતઃ વિચન્તિ તું જુTक्रियानीरेण पंडिता: । अनाचार कुठारेण,
શુદ્ધિયન્તિ યાજિશા: '' ||
એટલા માટે સુજ્ઞજને તે ધરૂપ વૃક્ષને પુણ્ય-ક્રિયારૂપ જળથી સિ ંચે છે અને અજ્ઞ જના અનાચારરૂપ કુહાડાથી તેને છેદી નાખે છે.
Jain Educationa International
એક કવિવરે સ ંસારને વનની ઉપમા આપીને તેમાંથી નીકળ વાના પ્રતિમાધ કર્યો છે
" जागर्ति यावदिह काल भुजंगमोन, पंचाननः स्वपिति या वदयं च कामः । यावद्विवेकहिताऽस्ति च मोहरात्रिनिर्गच्छ संसृतिवनान्निभूतोंग ! तावत्
!
For Personal and Private Use Only
H
www.jainelibrary.org