SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ यात्यस्य संस्पशजकश्मलाना, प्रक्षालनायेवरविः पयोधिम्" ।। એટલે—હું આમજ કરીશ” એવી પ્રતિજ્ઞા લીધા પછી જે સત્વહીન થઈને પિતાના વચનને લેપે છે, એવા કાયર પુરૂધના સ્પર્શથી મલીન થયેલા પિતાના કિરણને જાણે છેવાને માટે સુર્ય સમુદ્રમાં પ્રવેશ કરે છે. વસુધાને વિભૂષિત કરનારાએ મહા પુરૂષના મહત્ત્વ આગળ દેવતાઓ પણ દીન બની જાય છે. શાસ્ત્રકાર કહે છે કે— “પરિ મહાપુરિકા, पडियन्नं अन्नहा नहु कुणंति । - છતિ રીત્ત, ત ર પથામ’ || ; એટલે—મહા પુરૂષ પ્રાણત સુધી પણ પિતાના વચનને અન્યથા કરતા નથી. અર્થાત્ વચનને લેપતા નથી, દીનતા પામતા નથી અને કોઈની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. અતિસાગર મંત્રી હીમ્મતથી આગળ ચાલ્યા જાય છે. એવામાં પ્રભાતે કઈ નગરની નજીક તે જઈ પહોંચે. ઉપવનના વૃક્ષેમાં રહેલા વિહંગમ કલરવથી તેનું સ્વાગત સાચવવા લાગ્યા વિકસિત થયેલા પુષ્પોથી લચી રહેલ લતાઓને કંપિત કરીને પવને તેને પુષ્પાંજલિ આપી ભાગ્યવંત જાને કુદરત પણ સત્કાર કરે છે. રવિરાજે પિતાના સોનેરી કિરણે પૃથ્વી પર પાથરી દીધા ભકતજને શૌચ સ્નાનાદિ કરી મંદિરે ભણું જવા લાગ્યા વિદ્યાર્થીએ મુકત કઠે ઘેષ કરવા લાગ્યા અને વ્યવસાયી લેકે પિતાના ઉદ્યમમાં જોડાયા. નગરની પ્રવૃત્તિ જોતાં મંત્રીને સંતોષ થયા. પિતાને જિનભકિતની ભાવના જાગ્રત થઈ. ત્યાં થોડે દૂર Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy