________________
(૪૯) હોવા છતાં ભાગ્યની મંદતાને લીધે તે ક્ષણવારમાં વિપરીત બની જાય છે. કહ્યું છે કે—
“જર્મનાં દિ પ્રધાન किं कुर्वीन्त शुभा ग्रहा ?। वसिष्ठदत्त लग्नाऽपि,
રામ: પત્રના વને એટલે—કર્મોજ મુખ્યત્વે પિતાની સત્તા બજાવે છે, શુભ ગ્રહો શું કરવાના હતા ? કારણ કે વસિષ્ઠ જેવા મહર્ષિએ રાજ્યાભિષેકનું શુભ મુહર્ત કહાડી આપ્યા છતાં તેજ અવસરે રામને વનવાસ જવું પડ્યું.
મનુષ્ય ગમે તેવા મોટા મોટા મને રથ કર્યા કરે, પણ ફલ આપવું તે તે દૈવના જ હાથમાં છે, મનુષ્યની ધારણું કે અનુકુળતા પ્રમાણે જ બધું થાય, એ કંઈ નિયમ નથી. કહ્યું
" अन्यथा चिन्तितं कार्य અન્યશૈવ દિ ગાયત્તે ! बलवान् विधिरेवात्र,
#ા નૈવ વિવારના છે. એટલે—મનુષ્ય ધારે છે કંઈ અને દૈવ કરે છે કંઈ આથી એમ સમજાય છે કે કમજ બળવાન છે. માટે કોઈપણ જાતની વિચારણા કરવી તે વૃથા છે.
નળ રાજને રાજ્યથી ભ્રષ્ટ થવું પડ્યું. પાંડેને વનવાસ મજે, હરિશ્ચંદ્રને ચંડાળના ઘરે દાસત્વ કરવું પડયું, એ બધા કર્મનાજ ચાળા છે. કહ્યું છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org