________________
(૩૯) નથી. કૈક પુણ્યવંત હજારો જિન ચેલેથી વસુધાને વિભુષિત કરે છે. અને મેં હજી એક ચૈત્ય કરાવવાનું પુણ્ય પણ પ્રાપ્ત કર્યું નથી. અહો ! મારે કેટલા બધે પ્રમાદ ? બસ, હવે વિના વિલબે એક ઉન્નત અને દેવવિમાન સમાન જિનપ્રસાદ કરાવું. જિનચૈત્ય એ ભકિત કરવાનું ઉત્તમ સ્થાન છે. જિનબિંબની શાંત મુદ્રા જોઈને અનેક ભવ્ય પિતાના અંતઃકરણને શાંત બનાવે છે. એ ભવ્ય મૂર્તિ ભવ્યાત્માઓને એક પ્રકારને અવ્યક્ત બોધ આપે છે. જિનબિંબ કરાવવાનું અદભુત પુણ્ય બતાવેલ છે –
" अंगुष्ठमानमपियः प्रकरोति बिंब, वोरावसानवृषभादिजिनेश्वराणाम् । स्वर्गे प्रधान विपुलर्द्वि सुखानि भुक्त्वा,
पश्चादनुत्तरगति समुपैति धीरः" ॥ અહે! જે ભવ્યાત્મા શ્રી રાષભાદિ જિનેશ્વરેનું એક અંગુષ્ઠ પ્રમાણ પણ જિનબિંબ કરાવે છે, તે સ્વર્ગની શ્રેષ્ઠ અને વિપુલ ઋદ્ધિના સુખે ભેળવીને છેવટે મેક્ષ ગતિને પ્રાપ્ત કરે છે.
વાર દિ, નિખાન નવરાળકોપદાદા
તો પત્ર મળે,
યુગ ધર્મવાળ” | જે રાગ, દેષ અને મહિને જીતેનારા એવા નિવેશની પ્રતિમા કરાવે છે, તે અન્ય ભવે સુખી જન્મ અને ધર્મ રત્નને પામે છે.
વારિ , कुजाइ कुसरीर कुमइ कुइर्गो।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org