________________
(૨૬)
વસંત મારે, रिद्धिं पावंति सयलवगराई। નં ર શરીરે ,
તો વસંત ?” | એટલે–વસંતે તુ આવતાં સમસ્ત વન-વૃક્ષે નવ પલ્લવિત થાય છે, અને કેરડામાં એક પાંદડું પણ હોતું નથી. તેથી વસંત હતુને શો દોષ ? તેમજ
“વફર સરે, सलोयणो पिच्छइ सयललोओ ।
નં ૩મા પછ,
सहस्स किरणस्स को दोसो ?" ॥ એટલે–સૂર્ય ઉદય થતા લેચનવાળા બધા લેકે જોઈ શકે છે અને ઘુવડ લોચન છતાં ભાળી શક્તો નથી. તેમાં સૂર્યને શો દોષ ?
અહા ! પૂર્વકૃત કર્મની કેવી અકળ ગતિ છે? એક ઘડી વારમાં તે મનુષ્યના જીવનને કેવું પલટાવી નાખે છે? ક્ષણવાર પહેલાં જે સુખના સ્વપ્નામાં મહાલતે હેય, તે ક્ષણવાર પછી દુ:ખના રોદણાં રેવે છે. બસ, એજ માનવ-જીવનરૂપ યંત્રને ચલાવવાનો મુખ્ય સંચે છે. કારણ કે
વાતિઃ તિ નૈવ કુરું ન શીરે, विद्यापि नैव न च जन्मकृताऽ पि सेवा । कमाणि जन्मनि पुरा किल संचितानि, काले फलन्ति मनुजस्य यथेह वृक्षाः" ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org