SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ એમ જીવન ક્ષણિક છે, તેમ સંપત્તિ પણ સ્વભાવથી ચંચળ છે. કહ્યું છે કે – ગથમવાર ઉપજે, प्रकृतिचला यावदस्ति संपदियम् । विपदि नियतो दयाया । પુન ઘી-તે તોડવાજા” હે મનુષ્ય ! જ્યાં સુધી સ્વભાવથી ચપળ એવી આ સંપત્તિ તારી પાસે હાજર છે, ત્યાં સુધી તારે ઉપકાર કરી લે. પછી વિપત્તિને ઉદય થતાં ઉપકાર કરવાનો અવસર ક્યાંથી મળવાને હતું ? કેટલાક લોકે દાનમાં લક્ષ્મીને ઉપયોગ કરતાં અચકાય છે. તેઓ એમ સમજે છે કે ધન આપી દેતાં તે ક્ષીણ થઈ જશો. તેવા મૂઢ જનેને એક મહાત્મા સમજાવતાં કહે છે કે – “થા લીરે વિત્ત, दीयमानं कदाचन कुपारामा गवादीनां । ददता मेव संपदः" હે અજ્ઞ જન! તું એમ કદાપિ નહિ માનીશ કે દાન આપતાં ધન ક્ષીણ થઈ જશે. જે કુપ આરામ–આગ અને ગાયની સંપત્તિ, આપતાંજ ટકી રહે છે. * વળી યાચના કરાયા છતાં વિલંબ કરે, ધનની મમતા ન ઉતરે, તેમ કરનારને પણ એક યેગીએ સારે બોધ આપે છે “જનિત શિથતિ ? વીર! બાને સમપિ તિઃ જી . Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005296
Book TitleKarm Pariksha yane Daivi Chakrano Chamatkar
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy