________________
એમ જીવન ક્ષણિક છે, તેમ સંપત્તિ પણ સ્વભાવથી ચંચળ છે. કહ્યું છે કે –
ગથમવાર ઉપજે, प्रकृतिचला यावदस्ति संपदियम् । विपदि नियतो दयाया ।
પુન ઘી-તે તોડવાજા” હે મનુષ્ય ! જ્યાં સુધી સ્વભાવથી ચપળ એવી આ સંપત્તિ તારી પાસે હાજર છે, ત્યાં સુધી તારે ઉપકાર કરી લે. પછી વિપત્તિને ઉદય થતાં ઉપકાર કરવાનો અવસર ક્યાંથી મળવાને હતું ?
કેટલાક લોકે દાનમાં લક્ષ્મીને ઉપયોગ કરતાં અચકાય છે. તેઓ એમ સમજે છે કે ધન આપી દેતાં તે ક્ષીણ થઈ જશો. તેવા મૂઢ જનેને એક મહાત્મા સમજાવતાં કહે છે કે –
“થા લીરે વિત્ત, दीयमानं कदाचन कुपारामा गवादीनां ।
ददता मेव संपदः" હે અજ્ઞ જન! તું એમ કદાપિ નહિ માનીશ કે દાન આપતાં ધન ક્ષીણ થઈ જશે. જે કુપ આરામ–આગ અને ગાયની સંપત્તિ, આપતાંજ ટકી રહે છે. *
વળી યાચના કરાયા છતાં વિલંબ કરે, ધનની મમતા ન ઉતરે, તેમ કરનારને પણ એક યેગીએ સારે બોધ આપે છે
“જનિત શિથતિ ? વીર! બાને સમપિ તિઃ જી .
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org