________________
(૨૯) દાનિત નર: સુHI,
इव चिन्तामणिं करात्" ॥ એટલે--મહાપુણ્ય ભેગે તે નર જન્મને પામ્યા છતાં કેટલાક પ્રમાદને વશ થયેલા પુરૂષ સુતેલા માણસે ચિંતામણી રત્નને જેમ હાથમાંથી ખોઈ નાખે છે. તેમ તે હારી જાય છે, અર્થાત્ તેની કંઈ પણ સફલતા કરી શકતા નથી.
પ્રમાદને વશ પડેલા કેટલાક પૂર્વધરે પણ પતિત થયા છે. ધર્મ કર્મ કરવા જતાં પ્રમાદ માણસને પતિત કરે છે. એટલા માટે કહેવામાં આવ્યું છે કે –
प्रमादः परमं विषम् । प्रमादो मुक्तिपूर्दस्युः,
જમા નાથ” | એટલે—પ્રમાદ એ મોટામાં મેટે શત્રુ છે, પ્રમાદ એ મોટામાં મોટું વિષ છે, પ્રમાદ એ મેક્ષ નગરને ચેર છે અને પ્રમાદ એ નરકનું સ્થાન છે.
અજ્ઞાનતાને લઈને જીવ પ્રમાદ સેવે છે, અને તેથી તે ધર્મ માર્ગ પર આવી શકતો નથી પ્રમાદ અને મહા સ૫ની સમાનતા કરવા જતાં સર્ષ કરતાં પ્રમાદને વધારે ભયંકર ગણેલ છે. કહ્યું છે કે
પ્રમાથિ મહાદેશ, दृश्यते महदन्तरम् । आधाद् भवे भवे मृत्युः, ભણાચલે ન વા” |
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org