________________
(૨૦૨) “मानुष्यमार्य विषयः मुकुलप्रसूतिः श्रद्धालुता गुरूवचः श्रवणं विवेकः । मोहान्धिते जगति संपति सिद्विसाध
सोपानपदतिरियं सुकृतोपलभ्या" ॥ એટલે—મનુષ્ય જન્મ, આર્યદેશ, ઉત્તમકુળ શ્રદ્ધા, ગુરૂવચનનું શ્રવણ, વિવેક --એ બધાં અત્યારે મેહથી અંધ બનેલ જગતને મોક્ષને પગથીયારૂપ છે અને તે સુકૃતથી જ પ્રાપ્ત થઇ શકે છે.
માનવદેહ વિના ધર્મની પ્રાપ્તિ થઈ શક્તી નથી, એટલા માટે ચાર ગતિમાં મનુષ્ય ગતિ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે–
રેવા વિપરા, नेरइभा विविह दुक्ख संतत्ता । तिरिआ विवेग विगला, Tગા જમનાનો છે
એટલે–દેવતાએ વિષય સુખમાં રાતામાતા હોય છે, નારકિઓ વિવિધ દુઃખ ભોગવવાથી સતત થઈ રહેલા હોય છે. તિય વિવેકથી વેગળા હોય છે, એટલે મનુષ્પોજ માત્ર ધર્મ સામગ્રી પામીને સફળ કરી શકે છે.
એ માનવ તન દશ દષ્ટાંતે દુર્લભ ગણાય છે. એ કીંમતીમાં કીંમતી વસ્તુ છે. છતાં તે પ્રમાદ્ધિ અને પ્રમાદને વશ થઈ વૃથા ખોઈ બેસે છે. કહ્યું છે કે--
વાસf go, तत्प्रमादपरायणाः ।
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org