________________
“વત્રા શનિ, मृनि कुसुमादपि । लोको तराणां चेतांसि,
દિ વિજ્ઞ તુ પતિ?” , એટલે- કેત્તર પુરૂષ-સજજનેના ચિત્તને કેણુ જાણું શકે છે, કારણ કે તે વા કરતાં પણ કઠેર હોય છે અને કુસુમ કરતાં કોમળ હેય છે., ,
; : - - નાથ ! આ લેકને અર્થ અત્યારે મને બરાબર સમ જાય છે. સત્પષે કષ્ટ સહન કરતી વખતે પોતાના મનને વશ કરતાં પણ કઠેર બનાવે છે અને પારકું દુઃખ જોઈને તે અત્યંત કમળ બની જાય છે, અર્થાત્ પાકનું કિંચિત દુઃખ પણ તેનાથી સહન થઈ શકતું નથી. મારા મને મંદિરના દેવ ! પ્રસંગે કાયરતાનાં વચનથી મને અબળા ન બનાવે, અમ સ્ત્રી જાતિની હિમ્મત કેટલી ? અત્યારે તે મારી હિમ્મત પર: પાણી ચડે, તેવા શૂરાતનના બેલ બેલી મને પ્રબળા બનાવે. આ વખતે આપણી પાસે કશું સાધન નથી. તેમાં વળી સત્ત્વને પણ બેઈ બીએ, તે પગલે પગલે ભવિષ્યની ચિંતા-ડાકણ આવીને આપણું કાળજું ફેલી ખાય. મારા સૌભાગ્યના શણગાર! હું એપની દાસી આપને કંઈ બોધ આપવાને અધીકાર ધરાવતી નથી. છતાં પ્રસંગને અનુસરીને બે બોલ બેલાઈ ગયા. તે બદલ કઈ આપને માઠું લાગ્યું હોય, તે ક્ષમાદાન કરશે.'
મંત્રી—“ધન્ય! શાણી પ્રિયતમા! તને ધન્ય છે! તારા જ્ય સદ્ગણી શ્યામાએ વિકટ પ્રસંગે પુરૂષને પણ મદદગાર થાય છે. આજના આવા વખતના આ તારી ધીરજ ભરેલા શબ્દ. ની માશથી કીંમત થઈ શકે તેમ નથી. સદગુરૂની ગરજ સારનાર સતી! તારા એકે એક અમેલા શબ્દને હું વધાવી લઉં છું. બસ, હવે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org