________________
(૨૭૨ )
પતિને ખેલાવીને બધી મીના કહી અને યુદ્ધ માટેની તૈયારીના આદેશ કર્યો.
(
સંગ્રામની વાત શુરવીરેશમાં પ્રસરતાં કેટલાક સુભટા જાણે સ્વના સદેશેા મળ્યા હાય તેમ હર્ષ પામવા લાગ્યા. કેટલાક પેાતાના ભુજદંડ ઉંચે ઉછળીને સિંહનાદ કરવા લાગ્યા, અહા ! યુદ્ધના જાપ જપતાં આજે આપણી અભિલાષા પુર્ણ થઈ ' એમ ખેલતાં કેટલાક ચૈાધાએ પોતાના સતાષ ખતાવવા લાગ્યા, કેટલાક વીરા કટાઇ ગયેલા પેાતાના અસ્ત્ર શસ્ત્રોને સતેજ કરવા લાગ્યા, કેટલાક પેાતાના અશ્વને થાબડવા લાગ્યા–એમ મતિસાગર મંત્રીના સુભટોમાં હર્ષોંનાદ પ્રસરી રહ્યો. સેનાપતિએ તેમને સૂચના કરતાં જણાવ્યું કે—
‘હું બહાદૂર લડવૈયાઓ ! તમારે ઉત્સાહ જોતાંમત્રીશ્વર તથા હું સતેષ પામ્યા છીએ. સાચા શૂરવીરા યુદ્ધના પ્રસંગ ઉપસ્થિત થતાં અંતરમાં વ્યાકુલતા ન પામતાં પેાતાના સ્વામીને માટે પ્રાણ પાથરે છે. તેઓ પોતાના પ્રાણ કરતાં જયશ્રી અને યશાલક્ષ્મીને વધારે કીંમતી સમજે છે. તેમને વરવાને સ્વર્ગની અપ્સરાએ આકાશમાં આવીને ઉત્સુક થઈ રહે છે. મટે મારા શાણા સુભટો ! ગમે તેવા કટાકટીના વખતે પણ રાંગણને પૂક મતાવીને પાછા ન પ્રા. ખસ, એ કરતાં વધારે તમને થ્રુ કહેવાનું હોય ? ? પાતાના ઉપરી સેનાપતિના મા શબ્દો ખધા સુભટાને શરાણુરૂપ થઈ પડયા. તેમના યુદ્ધાત્સાહમાં અત્યંત વધારા થયા.
આ તરફ જિતારિ મહીપાલના હુકમથી તેના સેન પતિએ પોતાના બધા સુલટાને મેલાવી સગ્રામના સદો આપતાં જણાવ્યું કે હું શુરવીરે ! ઘણા દિવસેાથી સગ્રામની ભાવના ભાવતાં આજે મહદ્ ભાગ્યે આપણને એ સાનેરી અવસર પ્રાપ્ત થયા છે. અલિષ્ઠ યદ્યાએ રણભૂમિને સ્વર્ગ તુલ્ય આનંદ દાયક માને છે,તમારા અંતરના ઉત્સાહને વધુ માન બનાવીને રાંગણમાં
For Personal and Private Use Only
Jain Educationa International
www.jainelibrary.org