________________
(૧૬૮) બસ, તમે મારા અને હું તમારી !! હવે આ હદયભુવનમાં અન્ય પુરૂષની પ્રતિમા દાખલ થઈ શકે તેમ નથી” મેહિનીએ પણ પિતાને મંત્ર ચલાવ્યું.
વાહ રે ! મારી પ્રેમની પ્રતિમા ! તારે એક એક શબ્દ મારા કલેજામાં કોતરાઈ જાય છે, એમ કહીને શેકે તેને પોતાના બાહ બંધનમાં લઈને તેના ગા ગાલપર એક મીઠું ચુંબન લીધું. એ ચુંબનની ચટકથી શેઠના શરીરમાં મદનનો મદ વ્યાપી ગયો એ મદમાં તેને પિતાનું ભાન ન રહ્યું અને તેથી બે ઘડીવાર સુધી તેણે એ હિનીની મનોહર મૂર્તિને પિતાના બાહ પાશમાંજ પકડી રાખી. મન્મથની ગરમી ઉતરી ગયા પછી તેનું હૃદય કંઈક સાવધ થયું. ત્યારે તે બોલ્યોકે–અરે ! મહિની ! આજ તે તે અજબ મેહિની લગાડી. તું મારા ભુજપાશમાં છતાં જાણે મને મજબુત બાંધી લીધું હોય એમ લાગે છે.
મોહિની– શેઠ ! પ્રેમ એ મનુષ્ય ભૂમિમાં ઉતરી આવેલ સ્વગીય અમૃત છે. જુઓ, જગતમાં પ્રેમથી પતંગ પિતાના પ્રાણ અગ્નિને અર્પણ કરે છે. મધુકર બ ધનમાં પડે છે અને મૃગલા સંગીતની લગની લાગીને દેહનું બલિદાન આપે છે. શેઠ ! આ બધી પ્રેમની લીલા છે. તમે અને હું એ પ્રેમની પ્રસાદીથી જ આનંદ અનુભવીએ છીએ. બસ, દુનીયામાં સુખનું મૂળ પ્રેમ જ છે.”
શેઠ–મે.હિની! વ્હાલી મોહિની ! વિધાતાએ વનિતાઓમાં કેણ જાણે એવો કે ઈ મેહમંત્ર મુકી દીધેલ છે કે પુરૂષ તેના પાશમાં આવતાં પાણી પાણી થઈ જાય છે અરે ! તેને આધીન થઈને દાસ બની જાય છે.”
એ પ્રમાણે મન્મથના મારથી ઘાયલ થયેલ શ્રીપતિ શેઠ, મોહિનીને મોં માગ્યા પૈસા આપતે અને તેની સાથે ભોગવિલાસ કરવા લાગ્યે મેહનાએ પણ ચાળની ચટકથી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org