Book Title: Deshna Chintamani Part 06
Author(s): Vijaypadmsuri
Publisher: Jain Granth Prakashak Sabha
Catalog link: https://jainqq.org/explore/005486/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ 0903801919191919139 || ઓ ગમ શ્રી નેજિ- ગામ-પાર્શ્વનાથ .. | શ્રી નેમિપદ્મ ગ્રંથમાલા પુષ્પ-૧૫ર | શેઠ જેસીંગભાઈ કલીદાસ શેરદલાલ સિરીઝ નેo ૬ તપગચ્છાધિપતિશાસનસમ્રા-સૂરિચકચક્રવત્તિ-જગદ્ગુરૂ આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકરવિયાણુ શાસ્ત્રવિશારદ-કવિદિવાકર આચાર્ય શ્રી વિજયપધ્ધસૂરીશ્વર વિરચિત- પ સ્પષ્ટાર્થ સહિત– શ્રી દેશના ચિંતામણિ (ભાગ છ-શ્રી પવપ્રભસ્વામિની દેશનાદિ) De.eeeeeeeleidelbelbece “શ્રી સ્તંભન પાર્થ બ્રહકલ્પ તથા શ્રી વર્ધમાન તપ પ્રકાશ વગેરે peale.eeeeeeeeeeeeee આર્થિક સહાયક શેઠ જેસીગભાઈ કાલીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ, સને ૧૯૫૬ વિસં. ૨૦૧૩ : પ્રકાશકઃ શ્રી જૈનગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક શેઠ ઇશ્વરદાસ મૂલચંદ કીકાભટની પિળ, અમદાવાદ, meelepel@@@letalen For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ II હિત શિક્ષા ભાવના | હરિગીત છંદ. હે જીવ! વર્તે હાલ કેવો કાલ તે ના ભૂલજે, આચાર તેમ વિચાર વલિ ઉચ્ચાર શીધ્ર સુધારજે; સમયની સમતા વિષમતા કર્મના ઉદયે કરી, પુણ્યથી સમતા વિષમતા પાપના ઉદયે કરી. ૧ સત્ય નીતિ તિમ દયા ત્રણ કષ્ટમાં પણ પાળજે, કષ્ટ કાલે પાપ મલ ધેવાય ધીરજ રાખજે, મનથી અને તનથી કરંતા ધર્મ પુણ્ય પ્રબલ બને, . .' છે. પાપનું બલ પણ ઘટે છે પુણ્ય ઠેલે પાપને. ૨ બલવંત દુર્બલને દબાવે દુઃખ સુખ સાગર તણું, | મેજા સમા તું માનજે કાયમ ન દિવસો દુઃખના; સુખના દિવસ પણ તેહવા તિણ નવીન ક બાંધતાં, * ચેતજે સ્વાધીન ક્ષણ એ બંધને પ્રભુ ભાષતા. ૩ વિષય તેમ કષાય દુર્મતિ આપનારા છંડ જે, હિત મિત પ્રિય વેણ વદ ખોટા વિચારે છે જે તિમ જરૂરી પ્રવૃત્તિ કરજે ધર્મથી સુખિયે થજે, શીલ સમતા સંયમી થઈ ભાવ ચોખા રાખજે. ૪ સર્વને મલજો ભાભવ ધર્મ જિનનો શિવ મળે, સર્વના દુઃખ દૂર થજે સૌ શાંતિના સુખને વરે; આ ભાવનાને ભાવતાંનિજ ગુણ રમણતા પામતા, પદ્યસૂરિ અનંત જીવે મેક્ષ મહેલે મહાલતા. ૫ છે પ્રકાશકઃ શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા વતી શેઠ ઈશ્વરલાસ મુલચંદ અમદાવાદ, મણિલાલ છગનલાલ શાહ ) ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ : અમદાવાદ. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ મદીયાત્મ દ્વારક, પરમપકારી, પરમગુરૂ, સુગહીતનામય, છે સ્વશ્રી ગુરૂ મહારાજના હસ્તકમલમાં સમર્પણ પૂજ્યપાદ પ્રાતઃ સ્મરણીય શ્રીગુરૂ મહારાજ! આપશ્રીજી મધુમતી (મહુવા) નગરીના રહીશ પિતાશ્રી દેવ ગુરૂ ધર્માનુરાગી શેઠ લક્ષમીચંદ અને માતુશ્રી દીવાલીબાઈના કુલદીપક પુત્ર હતા. અને વિ. સં. ૧૯૨ત્ની કાત્તિક સુદ એકમના જન્મ દિનથી માંડીને લગભગ સો વર્ષની નાની ઉંમરે સંસારને કડ ઝેર જે માનીને અગણ્ય સદગુણનિધાન પરમગુરૂ શ્રીવૃદ્ધિવિજયજી (શ્રીવૃદ્ધિચંદ્રજી) મહારાજજીની પાસે ભાવનગરમાં વિ. સં. ૧૮૪૫ ના જેઠ સુદ સાતમે સિંહની પેઠે શૂર વીર બનીને પરમ કલ્યાણકારી અને હૃદયની ખરી બાદશાહીથી ભરેલી પ્રવજ્યા (દીક્ષા)ને પૂરેપૂરા ઉલ્લાસથી ગ્રહણ કરીને સિંહની પેઠે શૂરવીર બનીને સાધી હતી. અને આપશ્રીજી એ અગાધ બુદ્ધિબલથી જલદી સ્વર સિદ્ધાંતને ઊંડો અભ્યાસ કર્યો હતે, તથા ન્યાય વ્યા. કરણાદિ વિવિધ વિષયના પુષ્કલ વિશાલ ગ્રંથની રચના કરીને સુંદર સાહિત્ય સેવા કરવા ઉપરાંત અપૂર્વ દેશના શક્તિના પ્રભાવે અભક્ષ્યરસિક, ઉન્માર્ગગામી અગણ્ય મહારાજાદિ ભવ્ય અને સદ્ધર્મના રસ્તે દેરીને હદપાર ઉપકાર કર્યો હતો. તેમજ આપશ્રીના અગણ્ય સદ્દગુણેને જોઈને મોટા ગુરૂભાઈ, ગીતાર્થ શિરોમણિ, શ્રમણૂકુલાવતં સક, પરમપૂજ્ય પંન્યા. સજી મહારાજ શ્રીગંભીરવિજયજી ગણિવરે તમામ સિદ્ધાંતની કહાદિક ક્રિયા વગેરે યથાર્થ વિધાન કરાવીને મહાપ્રાચીન શ્રી વલભીપુર (વળા) માં આપશ્રીજીને વિ. સં. ૧૯૬૦ ના કારતક વદી સાતમે ગણિપદથી અને માગશર સુદ ત્રીજે પન્યાસપદથી વિભૂષિત કર્યા હતા. અને શ્રીભાવનગરમાં વિ.સં. ૧૯૬૪ ના જેઠ સુદ પાંચમે તપાગચ્છાધિપતિ ભટ્ટારક આચાર્ય પદથી અલંકૃત કર્યા હતા. તેમજ આપશ્રીજી રત્નની ખાણ જેવા શ્રીસંઘની અને તીર્થાદિની સેવા પૂરેપૂરા ઉલ્લાસથી કરતા હતા. તેમજ આપશ્રીજીના અમેઘ ઉપદેશથી દેવગુરૂ ધર્માનુરાગી સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ ભગુભાઈ વગેરે ઘણએ ભવ્ય છએ છરી પાલતાં વિશાલ સંઘ સમુદાય સહિત તીર્થાધિરાજ શ્રી શત્રુંજયાદિ મહાતીર્થની યાત્રા અંજનશલાકા વિગેરે ઉત્તમ ધાર્મિક ક્ષેત્રોમાં લક્ષમીને સદુપયોગ કર્યો હતું. તેમજ આપશ્રીજીએ મારા જેવા ઘણુએ ભવ્ય જીવોની ઉપર શ્રી જિનેન્દ્રી દીક્ષા દેશવિરતિ વગેરે મેક્ષના સાધને દઈને કદી પણ ન ભૂલી શકાય તેવા અનહદ ઉપકારો કર્યા હતા. આવા કેત્તર ગુણેથી આકર્ષાઈ અને આપશ્રીએ મારી ઉપર કરેલા અનન્ત ઉપકારને યાદ કરીને આપશ્રીના પસાયથી બનાવેલ આ શ્રી દેશના ચિંતામણિ નામના સાર્વજનિક સરલ મહાગ્રંથને છઠ્ઠો ભાગ પરમ કૃપાલું આપશ્રીજીના કરકમલમાં સમપીને મારા આત્માને ધન્ય કૃતાર્થ માનું છું, અને નિરંતર એજ ચાહું છું કે આપશ્રીના પસાયથી (૧) પ્રાકૃત સંસ્કૃત ગુજરાતી વિગેરે ભાષામાં આવા સાર્વજનિક સરલ ગ્રંથની રચના કરીને શ્રી સંઘાદિ પવિત્ર ક્ષેત્રોની ભક્તિ કરવાને શુભ અવસર (૨) આપશ્રી જી જેવા ગુરૂદેવ (૩) શ્રી જૈનેન્દ્ર શાસનની સેવા (૪) નિમલ નિર ભિલાષ સંયમ જીવન (૫) પરોપકાર વિગેરે સંપૂર્ણ આત્મરમણતાના સાધને મને ભવે. ભવ મળે. એ નિવેદક આપશ્રીજીના ચરણકિંકર નિર્ગુણ વિયાણ પદ્યની વંદના છે For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ ॥ आत्मशिक्षा-ष्टकम् ॥ कर्ता-आचार्य महाराज श्रीविजयपद्मनरिणी ( आर्यावृत्तम् ) अइसयपुण्णुदयाओ, जीवे लद्धं तए मणुस्सत्तं ॥ जिणवयणसुई तस्थ वि, संपण्णा कम्मविवरेहिं ॥१॥ उत्तमसुराहिलासा साहल्लं नरभवस्स चारित्ता॥ आसण्णसिद्धिभन्वा लहिज्ज चारित्तसंपत्तिं ॥२॥ बरदसणनाणगुणा, देवाइभवेसु सम्भवंति तहिं ॥ चरणं न तं नरभवे, तम्हा तस्सेव पाहणं ॥ ३ ॥ चउगइभमणं नियमा, पुग्गलरमणत्तमोहभावाओ ॥ नियगुणरइवुड्ढीए, पुग्गलरइदोसपरिहाणी ॥४॥ नियगुणरइलाहट्ठ, भाविज्जा नियसरूवतत्तत्थं ॥ कोऽहं मे को धम्मो, देवगुरू के तहा ममं ॥५॥ सड्ढाइभावजुत्तो, अप्पा णिच्चो मईयवत्थूइं ॥ पासे महं विहाये, तत्तो जुग्गो न रइभावो ॥ ६ ॥ जह रागदोसहाणी, पयटिअव्वं तहा तए जीवे ॥ साहावियपुण्णत्तं, एवं सइ होज्ज नियमाओ ॥ ७॥ गुणरयण रोहणगिरी, पणटूठरागाइभावरिउसेढी ॥ साहियकेवलसिद्धी, कयपुण्णे ते नमसामि ॥ ८ ॥ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ છે કે શિક શાસનસમ્રાસૂરિચક્રવર્તિ-તપગચ્છાધિપતિ-કદમ્બમિરિપ્રમુખતીર્થોદ્ધારકપૂજ્યપાદ-આચાર્ય-મહારાજાધિરાજશ્રીમદ્ વિજયનેમીસુરીશ્વરજી મહારાજા For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છાધિપતિ-શાસનસમ્રા-સુચિઠ્યક્રવર્તિ જગગુરૂ –આચાર્ય મહારાજશ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકકર વિયાણુ-આચાર્ય વિજ્યપધસૂરિ જન્મ વિ. સં. ૧૯૫૫ વૈશાખ સુદ ૩ અમદાવાદ. દીક્ષા વિ. સં. ૧૯૭૧ માગશર વદ ૩ તલાજા ભાવડ) ગણિગદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૫ પાટણ પન્યાસર્ષદ–વિ. સં. ૧૯૮૨ ફાગણ વદ ૧૨ પાટણ ઉપાધ્યાયપદ–વિ. સં. ૧૯૮૭ મહા સુદ ૫ સેરીસા મહાતીર્થ આચાર્યપદ–વિ. સં. ૧૯૯૨ વૈશાખ સુદ ૪ અમદાવાદ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ શેઠશ્રી જેસીંગભાઈ કાલીદાસ શેરદલાલ * જન્મ વિ. સં. ૧૯૨૯ ચૈત્ર વદ ૮ સ્વર્ગવાસ-વિ. સં. ૨૦૧૦ આસો વદ ૩ તા. ૧૪-૧૦-૫૪ For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ જેમણે આ શ્રી દેશના ચિંતામણિ ગ્રંથના પ્રથમના ૬ ભાગ રૂપ ૬ ગ્રંથ છપાવ્યા છે તે. શેરદલાલ શેઠ જેસીંગભાઈ કાલીદાસ. શ્રી જૈન શાસન રસિક શ્રમણોપાસકાદિ જેના વિશાળ સમુદાયથી અને સંખ્યાબંધ ભવ્ય જિનાલયાદિ ધાર્મિક સ્થાનેથી તથા દાનાદિ ચતુર્વિધ ધર્મારાધક ધર્મવીર દયાવીર વગેરે હારે નરરત્નોથી શોભાયમાન જૈનપુરી રાજનગર (અમદાવાદ)ના ભવ્ય ઈતિહાસ ઘણાંએ ઐતિહાસિક મહાગ્રંથનું અપૂર્વ ગૌરવ વધાર્યું છે, કારણ કે અહીંના નગરશેઠ વગેરે જૈનએ જેમ ભૂતકાળમાં મહા સાર્વજનિક અને મહાધાર્મિક કાર્યો કર્યા છે, તેમ તેઓ હાલ પણ કરે છે, એમ પ્રત્યક્ષ દેખાય છે. તે ઉપરાંત શ્રી સિદ્ધાચલાદિ મહાતીર્થોના અને વિશાલ જીવદયા વગેરેનાં ઘણાં કાર્યો પણ અહીંના જ જેનેએ કર્યો છે અને તેઓ હાલ પણ કરે છે. આજ મુદ્દાથી પૂર્વના જેનેએ મહાધ્યામિક સંસ્થા એને પણ અહીં જ ઉત્પન્ન કરી છે. બીજી રીતે એમ પણ જરૂર કહી શકાય કે અમકવાદ એ રત્નની ખાણ જેવું છે. જેમ રત્નનું ઉત્પત્તિસ્થાન રત્નની ખાણ ગણાય છે, તેમ આ રાજનગર પણ હજાર આદર્શ જીવન ગુજારનારા શ્રી જિનશાસનના સ્તંભ સમાન પ્રાકૃત વગેરે વિવિધ ભાષામય મહાગંભીર અર્થવાળા મહાશાલ કાવ્યાદિને બનાવનાર મહાપ્રતિભાશાલી પવિત્ર સંયમી સૂરિપંગ અને મહાપાધ્યાયજી મહારાજાએ તથા પંન્યાસ શ્રી જિનવિજયજી શ્રી ઉત્તમવિજયજી શ્રી પદ્યવિજયજી મહાકવિ શ્રીવીર વિજયજી વગેરે મહાપુરૂષની અને ઉદાર આશયવંત દાનવીર સ્વપર હિતેચ્છુ રાજમાન્ય નગરશેઠ શાંતિદાસ હેમાભાઈ પ્રેમાભાઈ, શેઠ હઠીસિંગ કેસરીસિંહ, શેઠ મનસુખભાઈ ભગુભાઈ, શેઠ લાલભાઈ દલપતભાઈ, શેઠ માણેકલાલ મનસુખભાઈ વગેરે નરરત્નની પણ ૧. શ્રીમાલી વંશ, પિતા ધર્મદાસ, માતા લાડકુંવર, જન્મ-રાજનગરમાં વિ. સં. ૧૭પર માં નામ ખુશાલચંદ, દીક્ષા અમદાવાદમાં સંવત ૧૭૭૦ કા. વદ ૬ બુધ, ગુરૂ ક્ષમાવિજયજી સ્વર્ગવાસ પાદરામાં સં. ૧૭૯૯ શ્રા. સુ. ૧૦, કૃતિ-જિન સ્તવન વીશી, જ્ઞાનપંચમી, મૌન એકાદશી સ્તવન વગેર. ૨. જન્મ રાજનગર (અમદાવાદ) શામળાની પોળમાં સં. ૧૭૬૦ માં, પિતા લાલચંદ, માતા માણિક, સ્વનામ પુંજાશા, દીક્ષા સં. ૧૭૯૬ હૈ. સુ. ૬ શામળાની પિાળમાં, સ્વર્ગવાસ સં. ૧૮૨૭ માહ સુદ ૮ રવિ, ઉંમર ૬૦ વર્ષ, ગૃહસ્થ પર્યાય ૩૮ વર્ષ, દીક્ષા પર્યાય ૨૯ વર્ષ, કૃતિ-શ્રી જિનવિન રાસ, અષ્ટપ્રકારી પૂજા વગેરે. જન્મ સ્થળ રાજનગર શામળાની પિળ, જ્ઞાતિ વિશા શ્રીમાળી, પિતાનું નામ ગણેશભાઈ માતાનું નામ ઝમકુબેન, જન્મતિથિ સં. ૧૭૯૨ ભાદરવા સુદ ૨, નામ પાનાચંદ, દીક્ષા સં. ૧૮૦૫ મહા સુદ ૫ અમદાવાદ, પાછાવાડી (શાહીબાગ)માં શ્રી વિજયધર્મસૂરિએ સં. ૧૮૧૦માં પંડિતપદ આપ્યું. સ્વર્ગવાસ તિથિ રાજનગરમાં સં. ૧૮૬૨ ચે. સુદ ૪, કવિ હતા. ૫૫૦૦૦ નવા સ્લોક બનાવ્યા, ગવાસ વર્ષ ૧૪ અને માસ ક, દીક્ષા પર્યાય ૫૭ વર્ષ, કૃતિ-જયાનંદ કેવલી ચરિત્ર, ચૌમાસી દેવવંદન, નિસ્તવન વીશી. નવપદ પૂજા, ઉ૦ યશોવિજયજીત ૧૫૦-૩૫૦ ગાથાના સ્તવનનો બાલાવબોધ વગેરે. For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જન્મભૂમિ છે, એમ ઐતિહાસિક ગ્રંથના તલસ્પર્શી અનુભવથી જાણી શકાય છે. અહીંના શેઠ ધનાશાએ ન્યાયાચાર્ય શ્રીયશવિજ્યજી મહારાજને કાશીના અભ્યાસ કાલમાં શાસ્ત્રીને પગાર દેવાની બાબતમાં બે હજાર સોનારો ખરચી હતી. ત્યાં ન્યાયશાસ્ત્રને તથા તત્વચિંતામણિ શાસ્ત્રનો અભ્યાસ ત્રણ વર્ષ સુધી કરીને તેમણે (શ્રીયશોવિજયજીએ) પંડિતેની સભામાં એક વાદી સંન્યાસીને વાદમાં છ આથી પ્રસન્ન થઈને પંડિતવર્ગો ન્યાયશવિજયજી મહારાજને ન્યાયવિશારદ પદથી વિભૂષિત કર્યા. પછી આગ્રા શહેરમાં ચાર વર્ષ સુધી રહીને બાકીના તાર્કિક ગ્રંથાદિને અભ્યાસ કર્યો અને બનારસીદાસના શિષ્ય કુંવરજીને હરાવ્યું. ત્યાર બાદ વિહાર કરીને અહીં રાજનગરની નાગરીશાળામાં પધાયાં. . અહીં માબતખાન નામે સૂબે હતો. તેણે શ્રીયશોવિજયજીની વિદ્વત્તા સાંભળીને બહુ માનપૂર્વક સભામાં લાવ્યા. અહીં તેમણે ૧૮ અવધાન કર્યા. તેમના આવા બુદ્ધિ ચાતુર્યાદિ ગુણે જોઈને તે સૂબે ઘણે ખુશી થયે. તેણે બહુ માન સહિત ઉપાધ્યાયજીને સ્વસ્થાને પહોંચાડ્યા. આથી જિનશાસનની ઘણું પ્રભાવના થઈ વિ. સં. ૧૭૧૮ માં અહીંના સંઘની વિનતિથી અને શ્રી દેવસૂરિજી મહારાજની આજ્ઞાથી શ્રી વિજયપ્રભસૂરિજીએ શ્રીયશોવિજયજીને ઉપાધ્યાયપદથી વિભૂષિત કર્યા. આવા ઘણુ મહાપુરૂષના વિહારથી પવિત્ર બનેલી આ (રાજનગરની) ભૂમિ છે, તેમ જ ઘણા મહાપુરૂષોએ પુષ્કળ ગ્રંથની રચના પણ અહીં કરી છે, એમ તે તે ગ્રંથના અંતિમ ભાગની પ્રશસ્તિ ઉપરથી જાણી શકાય છે. - આ રાજનગરમાં ઝવેરીવાડે હેરીયા પિળના રહીશ (હાલ ઘીકાંટા રોડ સીવીલ ઈસ્પિતાલની સામે રહેતા) શેરદલાલ જેસંગભાઈ કાલીદાસને જન્મ વિ. સં. ૧૯૨૯ ના ચૈત્ર વદ આઠમે થયો હતો. તેમના ધર્મિષ્ઠ પિતાશ્રીનું નામ શા. કાલીદાસ ભીખાભાઈ અને માતુશ્રીનું નામ જેકેરબાઈ હતું. જૈન ધર્મના દઢ સંસ્કારવાસિત કુટુંબમાં જન્મેલા ભવ્ય જીના ધર્મસંસ્કાર સ્વભાવે જ ઉંચ કોટીના હોય છે. એ પ્રમાણે શેરદલાલ જેસી. ગભાઈના પણ શરૂઆતથી જ ધર્મસંસ્કાર તેવા જણાય છે. વિ. સં. ૧૫ર થી સ્વ. પરમપૂજ્ય પરમોપકારી ગુરૂદેવ આચાર્ય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમાગમ-વ્યાખ્યાન શ્રવણાદિ શુભ નિમિત્તોને લઈને તેમનામાં દેવગુરૂ ધર્મ પ્રત્યે તીવ્ર લાગણી અને પ્રભુપૂજા તીર્થયાત્રા સામાયિક પ્રતિક્રમણ પૈષધ દાન તપશ્ચર્યા વગેરે ધર્મક્રિયાની આરાધના વિગેરે ગુણે વિશેષ પ્રમાણમાં દિનપ્રતિદિન વધતા ગયા. એગ્ય ઉંમરે વ્યાવહારિક શિક્ષણ લીધા બાદ તેઓ શેરદલાલના ધંધામાં જોડાયા, પરિણામે દેવ ગુરૂ ધર્મના પસાયે આર્થિક સ્થિતિમાં પણ સારે વધારો કરી શકયા. તેમનામાં રહેલા દાનાદિ ગુણેને લઈને રાજનગરની અગ્રગણ્ય વ્યક્તિ એમાં તેઓ ગણાતા હતા. શેરદલાલ જેસીંગભાઈ પૂર્વે જણાવ્યા મુજબ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત પ્રભુ શ્રી તીર્થંકર દેવે પ્રકાશેલા કેત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જનધર્મના અનન્ય For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉપાસક હતા. તેમણે શ્રી જિનમંદિર વગેરે ધાર્મિક ક્ષેત્રોમાં, તીર્થયાત્રા, જ્ઞાનપંચમીનું "ઉજમણું, તેમજ શ્રીકદંબગિરિમાં બાવન જિનાલય શ્રી મહાવીર સ્વામીના પ્રાસાદની ભમ. તીમાં મોટી દેરી બનાવવામાં અને અહીંના ડુંગરની ઉપર શ્રી આદીશ્વર ભગવંતને પધરાવવામાં તથા ગિરિરાજ શ્રી સિદ્ધાચળની શીતળ છાયામાં નવાણું યાત્રા ચાતુર્માસ વગેરે ઉત્તમ ધાર્મિક પ્રસંગમાં, તેમજ રહીશાળામાં અંજનશલાકા પ્રતિષ્ઠા પ્રસંગે મૂલનાયક પ્રભુની બાજુની પ્રતિમાની અને બહાર શ્રી સીમંધર સ્વામી વગેરે ત્રણ પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવવામાં તથા વર્તમાન ચોવીશીના શ્રીજિનબિંબ ભરાવવામાં અને તે બધા બિંબની પ્રતિષ્ઠાના અવસરે સાધર્મિક વાત્સલ્ય વગેરે ધાર્મિક પ્રસંગોમાં પણ પૂર્ણ ઉલ્લાસથી ચપળ લક્ષમીને સદુપયોગ કર્યો હતે. તેઓ અહીંની શ્રી તત્વ વિવેચક સભાના માનનીય પ્રેસીડેન્ટ હતા. વિ. સં. ૨૦૦૨માં પરમપૂજ્ય ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ સપરિવાર અહીં ચાતુર્માસ રહ્યા હતા. તે વખતે આસો વદિ ધનતેરસે જેસીંગભાઈએ પિતાના વિનીત મોટા ચિરંજીવી સારાભાઈ તથા ચિ૦ મનુભાઈની સાથે શ્રી ગુરૂ મહારાજ તથા પરમપૂજ્ય વિજયસૂરીશ્વરજી મહારાજ પાસે વાસક્ષેપ નખાવીને શુભેચ્છા જણાવી કે “હું મારી મીલકતમાંથી એવી એક રકમ શુભ ખાતે કાઢવા ચાહું છું કે જેના વ્યાજની રકમને સદુપયોગ અનુકૂળતા પ્રમાણે ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા, ૫ જિનાગમ, ૬ જિનમંદિર ને ૭ જિનબિંબ રૂપ સાત ક્ષેત્રોમાં અને અન્ય કામમાં પણ થાય.” આ વચને સાંભળી શ્રીગુરૂ મહારાજે આ રીતે અનુમોદના કરી કે “તમારા જેવા ધનિષ્ઠ જીવેને પિતાની હયાતિમાં આ રીતે કરવું ઉચિત જ છે. હું ઈચ્છું છું કે બીજાઓ પણ આનું અનુકરણ કરે છે તેવી રકમના તેવા સદુપયોગથી થતા લાભના ભાગીદાર થાય. સ્વાધીન લક્ષમીને સંતોષજનક સદુપયોગ કરવાની આ એક આબાદ પદ્ધતિ છે. તેમાં પણ પુત્રાદિ પરિવારની સહાનુભૂતિ હેવાથી ભવિષ્યમાં પણ તેઓ સંપીને આ વ્યવસ્થા જાળવી રાખશે.” શ્રી ગુરૂ મહારાજનાં આવાં આશીર્વાદ ગર્ભિત અનુમોદનાનાં વચન સાંભળીને ઘણા ઉત્સાહી બનેલા જેસંગભાઈએ તરતજ ઉપર જણાવ્યા મુજબ પધ્ધતિસર વ્યવસ્થા કરી દીધી. તે પ્રમાણે હાલ પણ તેમની ભાવના મુજબ વ્યાજની રકમ વપરાય છે. શ્રી ગુરૂ મહારાજના ઉપદેશથી રાજનગરમાં પ્રભુ શ્રી મહાવીર દેવના પાંચ કલ્યાયુકેનાં પાંચ વરઘોડા ૪૧ વર્ષોથી નીકળે છે. તેમાં ચૈત્ર સુદ તેરશે (૧૩) જન્મ કલ્યા * ૧ ચ્યવન કલ્યાણક અષાઢ સુદી ૬ શેઠ વાડીલાલ લલ્લુભાઈ તરફથી હ. ચંચળબેન કે. દીક્ષા કલ્યાણક-કાર્તિક વદ ૧૦ શેઠ દલપતભાઈ મગનભાઈ તરફથી હ. લક્ષ્મીભાભુ. ૪ કેવલજ્ઞાન કલ્યાણુક વૈશાખ સુદ ૧૦ સંધવી શેઠ માણેકલાલ મનસુખભાઈ તરફથી. ૫ નિર્વાણ કલ્યાણક આસો વદ ૦)) શેઠ દલપતભાઈ ભગુભાઈ તરફથી, હ. ગંગામા. (બીજા જન્મ કલ્યાણકની બીના ઉપર જણાવી છે. ) For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ શુકને વરઘોડે પૂજા વગેરે તેમના તફથી થાય છે. શરૂઆતથી જ તેઓ આ કલ્યાણકાના વરઘોડા પૂજા પ્રભાવનાદિની વ્યવસ્થાનું કામ લાગણીથી કરતા હતા. હાલ તે કામ તેમના મોટા દીકરા શેઠ સારાભાઈ સંભારે છે. તેમણે જે મહામંત્ર કલિકાલમાં પણ લોકોત્તર કલ્પવૃક્ષ જે છે અને તમામ વિદને પદ્રને નાશ કરનાર છે તથા સર્વ વાંછિતેને પૂર્ણ કરે છે તે પરમ માંગલિક, ચૌદ પૂર્વેના સાર રૂપ પરમ શાંતિદાયક નમસ્કાર મંત્રના નવ લાખ જાપ ૮ માસ ને ૨૫ દિવસમાં કર્યા હતા. છેવટે કરવા એગ્ય કાર્યોત્સર્ગાદિ વિધિ અને શ્રી સિદ્ધચક પૂજા પ્રભાવનાદિ અંતિમ મંગલવિધિ પણ પરમેપકારી પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજોદયસૂરીશ્વરજી મહારાજના કહ્યા મુજબ ઉદારતાથી અને ઉલ્લાસથી ઉજવ્યું હતું. આ રીતે બીજા ભવ્ય છે પણ આ મહામંત્રની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. આ પ્રસંગ ઉપરથી સૌ કેઈ જરૂર આ પ્રમાણે નિર્ણય કરશેજ કે હાલની વિષમ પરિસ્થિતિમાં પણ પ્રશાંત સુખમય જીવન ગુજારવાના અનેક સાધનામાં સુલભ અને અસાધારણ કારણ મહાપ્રભાવશાલી શ્રી સિદ્ધચક્રની તથા પંચ મંગલ મહામૃત સ્કંધ નવકાર મંત્રની સવિધિ આરાધના છે એમ ઓપણે હાલ પ્રત્યક્ષપણે પણ જોઈએ છીએ. તેમના સધર્મચારિણી ધર્મારાધન રસિક વીજ કેરબાઈ પણ વષી તપ, ઉપધાન તપ, વગેરે ધર્મારાધન તીવ્ર લાગણીથી કરતા હતા. તેમના ૧ સારાભાઈ, ૨ રતીભાઈ, ૩ મનુભાઈ આ ત્રણ ધર્મરસિક પુત્રોમાંથી રતીભાઈ સિવાયના બે પુત્રો હયાત છે. તેઓ બંને પણ શ્રી દેવ ગુરૂ ધર્મના તીવ્ર અનુરાગી અને શ્રી સિદ્ધચકારાધન, તપશ્ચર્યા, દાન શીલ વગેરે ધર્મક્રિયાની આરાધના કરવામાં પૂર્ણ ઉત્સાહી છે. ત્રીજા પુત્ર મહેમ રતીભાઈ પણ તીવ્ર બુદ્ધિશાળી અને ધર્મિષ્ઠ હતા. આ બધાની અસર તેમના વિશાલ પૌત્રાદિ પરિવારમાં થએલી હોવાથી તેઓ પણ પૂર્ણ ઉત્સાહથી ધર્મારાધન કરે છે. વ્યાજબી જ છે કે જેવા ઘરના નાયકે હોય, તે તેમને પરિવાર પણ હોય. " જેમના હૃદયમાં પ્રભુ શ્રી જિનેશ્વર દેવની વાણીને દઢ સંસ્કારે જામેલા હોય છે તેવા જ જીવનની ક્ષણભંગુરતા નિરંતર જરૂર વિચારે છે. તેઓ ધર્મારાધન તથા અંતિમ આરાધના પણ દરરોજ જરૂર કરે છે, કારણકે જીવનદેરી અચાનક કયારે તૂટશે તેની યથાર્થ ખાત્રી આપણા જેવા જ ન કરી શકે. આવી સદ્દભાવનાને ધારણ કરનાર શેરદલાલ જેસંગભાઈ સવારે પ્રતિક્રમણ કરીને નમસ્કાર મહામંત્રાદિ સ્મરણે, શ્રી ગૌતમસ્વામીજીને માટે રાસ વગેરે ગણતા હતા. સાંજે પ્રતિક્રમણ કર્યા બાદ પુણ્યપ્રકાશનું સ્તવન, સંથારાપોરિસી વગેરે ગણીને નિદ્રા ન આવે ત્યાં સુધી બાંધી નેકારવાલી ગણતા હતા. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ તેમણે વ્યાવહારિક વ્યવસ્થા પણ દીર્ધદષ્ટિ વાપરીને કરેલ હોવાથી જીવનના અંતિમ કાલે પણ તેઓ શાંતિમય જીવન ગુજારતા હતા. પુત્રાદિ પરિવાર પણ વિનીત હેવાથી અંતિમ આરાધનાને ઉચિત સમય જણાતાં તેમણે પરમપૂજ્ય આચાર્ય દેવ વિદયસૂરીશ્વરજી, શ્રી વિજયનંદસૂરિજી, તથા શ્રી વિજયપધસૂરિજીની સમક્ષ ઉપગપૂર્વક સર્વ જીને ખામણાં, ચાર શરણને સ્વીકાર, સુકૃતની અનમેદન, દુષ્કૃતની ગહ અને જિનધર્મની દુર્લભતા ગર્ભિત દેશના શ્રવણ કરી. તેઓ વિ. સં. ૨૦૧૦ આસો વદી ત્રીજની રાતે આઠ વાગે સમાધિપૂર્વક દેવગતિને પામ્યા. આવા ધમી જીવના વિયોગથી દરેક ગુણાનુરાગી સમજુ જીને દુઃખ થાય એ સ્વાભાવિક છે. પણ થોડી વારમાં ધાર્મિક દ્રષ્ટિએ તેઓ આ પ્રમાણે વિચારે છે કે—જે જ તે મોડે વહેલે જરૂર મરવાને છે. પણ જેમણે દાનાદિ ચાર ભેદે શ્રીજિન ધર્મની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધના કરી છે તે છે પરભવમાં જરૂર સગતિને જ પામે છે, માટે તેવા ધમી છ શેક કરવા લાયક હોઈ શકે જ નહિ. સમજુ આત્માઓ તે આવા બોધદાયક પ્રસંગમાંથી સાર એ ગ્રહણ કરે છે કે-“જે જી ગયા, તેમની માફક આપણે પણ જવાનું છે. ગમે તેટલો શેક કરીએ તે પણ મરનાર જીવ ફરીથી મળવાને છે જ નહિ. તેમજ જન્મેલે જરૂર મરે જ છે, આ નિયમ પણ ફરવાને નથી. ધનવાન કે નિર્ધન, રાજા કે રંક, પંડિત કે મૂર્ખ વગેરે સૌ કોઈ મરણ રૂપી ત્રાજવામાં એક જ ધડે તેલાય છે. જન્મનું કારણ કર્મો છે. કર્મોને નાશ કરવાનું અસાધારણ કારણ “પરમ ઉલ્લાસથી જિનધર્મની સાનિકી આરાધના કરવી” એ જ છે. તથા આ મરનાર જીવ પણ અમને એ બંધ આપે છે કે-“હે બંધુઓ ! મારી માફક તમારે પણ જરૂર મરણ પામવાનું છે જ. માટે અપ્રમત્ત ભાવે શ્રીદેવ ગુરૂ ધર્મની નિર્મલ આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખને મેળવજે.” શ્રી ગુરુ મહારાજની આવી હિતશિક્ષાને હૃદયમાં ધારણ કરીને તેમના ધર્માનુરાગી સુપુત્ર છેસારાભાઈ તથા શેઠ મનુભાઈ વગેરે શેકભાવનાને દૂર કરી ધર્મારાધન કરવા લાગ્યા, શેઠ સારાભાઈ તથા મનુભાઈએ પિતાશ્રીના સ્મરણાર્થે અષ્ટાહિકા મહોત્સવાદિ ધાર્મિક વિધાને પણ પૂર્ણ ઉલ્લાસથી કર્યો, અને બંને બંધુઓએ સ્વસંમતિથી આયંબિલ વધે. માન તપ ખાતામાં રૂ. ૫૧૦૧ આપ્યા. તેમના પરિવારમાં શેઠ સારાભાઈએ અને તેમના સધર્મચારિણી શણગારબાઈ એ આયંબિલ વર્ધમાન તપની આરાધના પણ શરૂ કરી છે, બાકીના પરિવારની પણ બીના આ યંત્ર ઉપરથી સ્પષ્ટ સમજી શકાશે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શેઠ જેસીંગભાઈ કાલીદાસ શેરદલાલ. શેઠ સારાભાઈ ધર્મપત્ની શણગારબેન સ્વ. રતીલાલ શેઠ મનુભાઈ ધમપત્ની લીલાવતીબેન ધર્મપત્ની શારદાબેન - 1 | કુસુમબેન ચીનુભાઈ બુદ્ધિધન શ્રીમતીબેન કલાવતીબેન દીપકભાઈ પ્રકાશભાઈ રાજેશભાઈ રેખાબેન તેજભાઈ રાજીવભાઈ દીલીપભાઈ કિરણભાઈ છાયાબેન શૈલાબેન શ્રીપાલભાઈ નયનાબેન આ યંત્ર ઉપરથી સમજી શકાશે કે શેઠ જેસીંગભાઈને ૧. શેઠ સારાભાઈ ૨. રતીભાઈ ૩. મનુભાઈ આ ત્રણ પુત્ર હતા. તેમાંના શેઠ સારાભાઈને ચીનુભાઈ તથા બુદ્ધિધન નામે બે પુત્રો અને કુસુમબેન, તથા શ્રીમતીબેન નામે બે દીકરી છે. તેમાં ચીનુભાઈને (૧) દીપકભાઈ (૨) કિરણભાઈ (૩) રેખાબેન (૪) નયનાબેન એમ બે દીકરા ને બે. દિીકરી છે. કુસુમબેનને ૧. પ્રકાશભાઈ ૨. તેજભાઈ ૩. છાયાબેન એમ બે દીકરા અને એક દીકરી છે. શ્રીમતીબેનને ૧ રાજેશભાઈ ૨ રાજીવભાઈ ૩ શૈલાબેન એમ બે પુત્રો અને એક પુત્રી છે. બીજા પુત્ર મહુમ રતીલાલને કલાવતી બેન નામે એક દીકરી છે. તેને દીલીપભાઈ અને શ્રીપાલકુમાર નામે બે દીકરા છે. અહીં જણાવેલા વર્તમાન પુત્રાદિ પરિવારમાં સ્વ. રતીભાઈના ધર્મપત્ની લીલાવતી બેને દીક્ષા અંગીકાર કરી છે. તેમનું નામ સાધ્વી શ્રી લક્ષ્મીશ્રીજી છે. હાલ તે સંયમ ધર્મની પૂર્ણ ઉલ્લાસથી આરાધના કરે છે. બાકીને પરિવાર ઉત્સાહથી ધર્મારાધન કરે છે. સ્વ. શેઠ જેસીંગભાઈએ જ્ઞાનદાનના અપૂર્વ પ્રેમને લઇને પિતાની હયાતિમાં શ્રી સિરપ્રકર ( છંદે બદ્ધ ગુર્જર ભાષાનુવાદ વગેરે સહિત) શ્રીપદ્મ તરંગિણી, શ્રીશ્રાવક ધર્મ જાગરિકા, શ્રી દેશના ચિંતામણિના ૨૪ ભાગમાંના શરૂઆતના પાંચ ભાગે, સિદ્ધહેમ વ્યાકરણ વગેરે ઘણું ઉપયોગી ગ્રંથે પિતાના સંપૂર્ણ ખરચે શ્રીજૈન ગ્રંથ પ્રકાશક સભાના કાર્યવાહક દેવ ગુરૂ ધર્મારાધક શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવીને ખપી ભવ્ય જીને ભેટ આપ્યા હતા. આ શ્રી દેશના ચિંતામણિને છઠ્ઠો ભાગ સ્વ. પિતાશ્રીએ શરૂ કરેલ શેઠ જેસંગભાઈ કાલીદાસ શેરદલાલ ચેરીટી ટ્રસ્ટ તરફથી શેઠ સારાભાઈ જેસંગભાઈએ પિતાની અને શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાવ્યું છે. આવા જ્ઞાનદાનની અનુમોદના કરીને બીજા પણ ધનિક ભવ્ય છે આવા ગ્રંથને છપાવીને પિતાની લક્ષમીને સદુપયોગ કરી માનવજન્મ સફલ કરે એજ હાર્દિક ભાવના. લિ. જૈન ગ્રંથ પ્રકાશન સભા. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ શૉ નમઃ પીવારિકા ॥ णमो विमलबंभचेरधारग सुग्गहियणामधिज्ज-तित्थुधारग-छत्तीसगुणपरिकलियः पंचपट्याणमय-सरिमंतसमाराहग-परमगुरु-परमोक्यारि-परमपुज्ज-पुज्जचरणारविंदायरिय पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥ || પ્રસ્તાવના | શિવળિીઘુત્તમ ठियप्पाणं पोयं भवजलहिमझे समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरनिहं तित्थगयणे । णमेमो णेमीसं भविहिययरं सुरिपवरं ॥१॥ કોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ! માનવ જીવન રૂપી અમૃત ફલ એ એ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે, પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરે સ્વાદ લેનારા પુણ્યશાલી છે જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય કર્મ બંધના કારણેને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવ જીવન રૂપી અમૃત ફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુરયના ઉદયવાળા જીવોમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવે ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંતે મુક્તિના જે ચાર પરમ અંગ ( કારણું) છે, તેની સંપૂર્ણ સાધના કરીને પિતાને ઉદ્ધાર કરે છે, અને નિસ્પૃહ ભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બૂડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર પરમ અંગે (મુખ્ય કારણે)ની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી– - ૧ મનુષ્યપણું–ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવત્તિપણું વગેરે ઘણી વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે રૂ કાપડ વિગેરે પદાર્થોના વ્યાપારની પીઠ (સમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન મીદિની સાપના થઈ ગઈ હોય, For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ તે અવસર શું વારંવાર આવે ખરે કે? એટલે જેમ તેવી પીઠ અને તે અવસર આ બને વારંવાર મળવા દુર્લભ છે, તેમ મનુષ્યપણું પણ વારંવાર મળવું (તેથી પણ) વધારે દુલભ છે. માટે જ સમ્યગ્દષ્ટિ મહદ્ધિક દેવે પણ આ મનુષ્યપણને ચાહે છે. આ દેવામાં કેટલાક ભાવી તીર્થકરના પણ જીવે હોય છે. તેમને મનુષ્યપણું પામવાની તીવ્ર ઉત્કંઠા હોય છે. તેઓ એમ વિચારે છે કે કયારે અમે મનુષ્યપણું પામશું ? અને સર્વવિરતિ ચારિત્રની સાધના કરતાં કરતાં ક્ષેપક શ્રેણિમાં આરૂઢ થઈ ચારે ઘાતી કર્મો (જ્ઞાનાવરણીયદર્શનાવરણય-મોહનીય–અંતરાય) ને નાશ કરીને કેવલજ્ઞાન પામીને પિતાને ઉદ્ધાર કરવા સાથે બીજા પણ ભવ્ય અને સંસાર સમુદ્રને પાર પમાડીશું? આથી સહજ સમજાય છે કે મનુષ્યપણું દુર્લભ છે. એમાં પણ આર્ય દેશ અને ઉત્તમ કુળ મળવું દુર્લભ છે. કારણ કે અનાર્ય છે અને નીચ કુલમાં જન્મેલા જ અજ્ઞાન અને મોહને લઈને માનવ જન્મ પામ્યા છતાં પણ તેને હારી જાય છે. ૨ કૃતિ-શ્રી જિનેશ્વર પ્રભુની દેશના સાંભળવાથી મનુષ્ય જન્મને સફળ કરવા માટે આપણે કઈ કઈ ફરજ બજાવવી જોઈએ, એ બધું સમજી શકાય છે. અને તે પ્રમાણે વતીને માનવ ભવ સફલ કરી શકાય છે. આ મુદ્દાથી એમ કહ્યું કે મનુષ્યપણામાં શ્રીતીર્થ. કર પ્રભુની દેશના સાંભળવી એ દુર્લભ છે. ૩ શ્રધા–પુણ્યના ઉદયે કેઈક જ મનુષ્યપણું પામીને તીર્થકરની દેશના સાંભળે ખરા, પણ તે પ્રભુદેવના વચન ઉપર શ્રદ્ધા ન હોય તે તે સાંભળવું નકામું છે. એટલે જે ભવ્ય છે શ્રદ્ધા પૂર્વક પ્રભુની દેશના સાંભળે, તેઓ યથાર્થ ધર્મારાધન કરીને માનવ ભવ સફલ કરી શકે છે. આ મુદ્દાથી એમ કહ્યું કે શ્રદ્ધા ગુણ પામ દુર્લભ છે. પ્રભુ શ્રી તીર્થંકરદેવે કહેલી પદાર્થ તત્વની બીના સાચી જ છે તેમાં સંદેહ રખાય જ નહિ, કારણ કે પ્રભુદેવે અસત્યના બધાંએ કારણને નાશ કર્યો છે. આવી જે ભાવના તે શ્રદ્ધા કહેવાય. ૪ સંયમ–પહેલાં ત્રણ વાનાની જે દુર્લભતા જણાવી, તે ઉપરથી એ સમજવું કે તે ત્રણે સાધને સંયમના મદદગાર છે. એટલે મનુષ્ય ભવમાં શ્રી ગુરૂ મહારાજના સમાગમથી પવિત્ર વાણી સાંભળીને શ્રદ્ધા ગુણ પ્રકટ થાય, પણ સંયમની ખામી હોય તે મુક્તિપદ ન પામી શકાય. સંયમ ( ચારિત્ર) ગુણ પણ સહેજે પમાતે નથી, પણ સમ્યગ્દર્શન ગુણને પામતી વખતે જે સાત કર્મોની પાપમના અસંખ્યાતમા ભાગે કરી ન્યૂન એક કડાકડી સાગરોપમની સ્થિતિ હતી, તેમાંથી જ્યારે બે થી નવ પપમ પ્રમાણન ' સ્થિતિ ઓછી થાય, ત્યારે દેશવિરતિ ગુણ પ્રકટ થાય છે. અને તે ઉપરાંત જ્યારે સંખ્યાતા સાગરોપમ પ્રમાણ સ્થિતિ ઘટે ત્યારે સર્વવિરતિ ચારિત્ર ગુણ પ્રકટ થાય. આ કારણથી - ૧. તેટલી સ્થિતિવાલા કમંદલિકે ૨ ણચ િશ છે જિયપુર રાવળો કુબા મી * - જોવસમાચાઇ-સાજીંતા કુંતિ છે ? પ્રથમiાશ | For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સંયમ ગુણ પામ દુર્લભ કહ્યો છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર ન કહેવાય. શાસ્ત્રકાર ભગવતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ. આ બે ભેદોમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનું કારણ એ કે મુક્તિનું અનન્તર કારણ સર્વવિરતિ જ છે, પણ દેશવિરતિ નથી. સર્વવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ છે સર્વવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશવિરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલાં સર્વવિરતિ સંયમને જ ઉપદેશ આપે છે, તે સાંભળીને જે ગૃહસ્થ સંસારી છે એમ જણાવે છે કે હું આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકરા પંચ મહાવ્રતે પાલવાની છે, તેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે બીજો ઉપાય બતાવે. ત્યારે પ્રભુદેવ સંસારી જીને કહે કે હે ભવ્ય આ પંચ મહાવ્રતની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ ગુણ પ્રકટાવી અલ્પ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારો ખરે શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને મદિરાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે બલિષ્ઠ લૂંટારે છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચારનાર છે. અને તે મેહ ચારિત્ર (સર્વવિરતિ) મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષાળુ છે. જ્યારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવને સમજાવે છે કે–હે ભવ્ય છે! જેમ માખી બળખામાં ચુંટે તેમ તમે શા માટે ભેગ (રૂપી બળખા) માં એંટી (વળગી રહે છે. યાદ રાખજે કે મારું કહેવું નહિ માને તે છેવટે પસ્તાઈને દુર્ગતિના દુખ અનેક સાગરેપમ જેવા ઘણા લાંબા કાલ સુધી ભેગવવાં પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી મેહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુઃખ જ (ફે) મલશે, પરંતુ સુખ તે કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા ? તે એ છે કે જેવું કારણ હોય, તેવું કાર્ય થાય. જેમ લીમડાનું બી વાવીએ તે શેલડીને સાંઠે ઊગે જ નહિ. પણ નબળી જ ઊગે તેમ. જે શબ્દાદિ ભોગ દુઃખના જ સાધને છે તેવા સાધનેને સેવવાથી સુખ મલે જ નહિ. જરૂર સમજજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી (સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભેગોને સેવે છે, પણ તેમ કર વાથી તે જરૂરી તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયંકર અસાધ્ય રોગ થશે. આ ગેની પીડા રીબાઈ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર - થી ભરેલી દુર્ગતિમાં જવું પડશે. માટે હજુ પણ સમજીને એ રસ્તે છેડી દે જ વ્યા- જબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભેગ તૃષ્ણ જ કાયર બનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઈને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે; તેઓની આગળ આખા જગતના જીવે દાસ જેવા થઈને નમસ્કાર કરે છે. આ બાબતમાં “ચલના હૈ રેણુ નહિ હૈ” આવું બલનારી બેગમનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુઃખોથી જ ભરેલ છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુઃખે રહ્યા છે. નરકાદિ ચારે ગતિને જ્ઞાન દષ્ટિથી વિચાર For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ કરશે તે માલૂમ પડશે કે એક ગતિમાં લાંબા કાલ સુધી ટકે એવું ખરું સુખ છે જ નહિ. છતાં ચેતીને ચાલનારા જે મનુષ્ય ગતિમાં જ મુક્તિના સાધન ભૂત પવિત્ર સંયમને સાધે છે, એ અપેક્ષાએ જ મનુષ્ય ગતિ ઉત્તમ કહી શકાય છે. એથી એમ સમજાય છે કે તમે પવિત્ર મનુષ્ય જીંદગી સંયમ સાધવાને માટે જ પામ્યા છે, નહિ કે પાપ કરવા માટે પામ્યા છે. નરકાદિ ગતિઓમાં મિથ્યાત્વાદિના પ્રતાપે નિકાચિત અવસ્થા સુધીના બાંધેલા કર્મો અહીં (મનુષ્ય ગતિમાં) નહિ ખપાવે તે બીજી કઈ ગતિમાં ખપાવશે? વિષયાસક્ત છે, અને નારકીએ દુખેથી ગભરાયેલા છે, તથા તિર્યએ વિવેક વિનાના છે. માટે કર્મોને ખપાવવાના સાધને અહીં મનુષ્ય ગતિમાં જ છે. એમ સમજીને જેવી શ્રી જંબુસ્વામી વિગેરે પુણ્યશાલી એ વિષ્ઠા અને મૂત્રાદિ અશુચિ પદાર્થોથી ભલી ચામડાની કેથળી જેવી સી અને ધન વિગેરેને મોહ છોડીને સંયમ પાળી કેવલી થઈને શિવલામી આદિ સંપદાએ મેળવી, અને ધન્યકુમાર તથા શાલિભદ્રે સંયમના જ પ્રતાપે અનુત્તર વિમાનના સુખ મેળવ્યા, તથા અવંતી સુકુમાવે નલિની ગુલ્મ વિમાનની ગાદ્ધિ મેળવી; તેવી રીતે જે તમારી જન્મ જરા અને મરણના દુખે ટાળીને મુક્તિના આશય સુખ પામવાની ઈચ્છા હોય તે પવિત્ર સંયમને સાધી લે. જો કે અત્યાર સુધી મોહના પંઝામાં તમે સપડાયા, તેથી તમારી ઘણું પાયમાલી થઈ છે. છતાં હજુ બાજી હાથમાં છે. અમારા કહ્યા પ્રમાણે હાલ પણ ચેતશે અને સંયમને સાધશે, તે જરૂર તમારું કલ્યાણ થશે.” આવા પ્રકારની ચારિત્ર મહારાજાની દેશના સાંભળીને મહારાજાના પંઝામાં સપડાયેલા ઘણું જીવે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાની છાયામાં આવી નિર્મલ ધર્મારાધન કરવા લાગ્યા. હવે મહારાજા વિચારે છે કે જે હું સાવધાન થઈને કંઈ પણ ઉપાય નહિ કરું, તે મારૂં તમામ સિન્ય ચારિત્ર રાજાની પાસે જશે અને હું નિરાધાર બનીશ. હાલ પણ ધીમે ધીમે ચારિત્ર રાજાની પાસે મારું ઘણું સૈન્ય ચાલ્યું ગયું. એમ વિચારી ચારિત્ર રાજાના પક્ષમાં ગચેલાં તમામ જીને વશ કરવા માટે “શસ્ત્રપ્રયાગ કરતાં ઘણે સમય લાગે, અને ઘણું છ ભાગી પણ જાય.” તેથી તે મેહરાજાએ મંત્રપ્રયોગ કરવાને નિર્ણય કરી “અહં અને મમ” આ ચાર અક્ષરોને મંત્ર જાપ કર્યો, જેથી તેની અસર જે જીવોના ઉપર થઈ, તે બધા જ મુંઝાયા અને પિતાનું ખરું સ્વરૂપ ભૂલી ગયા. હું અને મારૂં એવા વિચારથી મોહને વશ થઈને તેઓએ અનેક આરંભ સમારંભ કરવા માંડ્યા. મંત્રને સાર એ છે કે હિત આત્માઓને કેઈ પૂછે કે આ ગામને અથવા નગરને શેઠિ કેણ છે? ત્યારે તે કહેશે કે હું આ ગામને અથવા નગરને શેઠિ છું. વળી કોઈ માણસ મહિત છને પૂછે છે કે આ લક્ષમી સ્ત્રી કુટુંબ ઘર દુકાન વિગેરે કાના છે? ત્યારે તે મૂઢ આત્માઓ કહેશે કે એ બધું મારું છે. એમ હું અને મારું એવા મહગર્ભિત વિચારથી મોહ રાજાના ગુલામ બનેલા છે તે સ્ત્રી કુટુંબ વિગેરે કે જે જન્મતાં ૧. આ નામનું વિમાન સૌધર્મ દેવલોકમાં છે. For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી. મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછળા ની અંદર ઘણાંએ ઘર દુકાન લક્ષમી પુત્ર શ્રી આદિ છોડયા છે પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સી આદિનું શું થતું હશે ? છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોને ફલે પોતાને જ ભોગવવાના છે. તેઓ પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્મની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે સોહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સંયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખ મેળવવા એમાં જ મનુ ધ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જ યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાને ઉપાય પૂછે છે કે અમારે અંધાપે દૂર કરવા માટે એટલે મહારાજાને હરાવવા માટે સામે કયે મંત્ર જપે ? જેથી મહારાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઈ છે. ત્યારે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલ જે ચાર અક્ષરને મેહને મંત્ર છે તેમાં આદું ની પૂર્વે અને મન (મારૂ) ની પૂર્વે નકાર જેડ. એટલે ના = મન એમ મેહને જીતનારે પાંચ અક્ષરને મંત્ર બનશે. તેને અર્થ એ છે કે હું નથી અને મારું નથી. એનું પણ તાત્પર્ય એ છે કે ભવ્ય છે! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મોડા વહેલા અચાનક આયુષ્યને અંત આવતાં તમારે છેડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે, માટે તે પદાર્થોને હું માલિક છું અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્દન ગેરવ્યાજબી છે, જેથી એમ વિચારે કે નાહં એટલે હું તે પદાર્થોને માલિક નથી અને મન એટલે તે પહેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એક જ છું, આ દુનિયામાં મારૂં કેઈ નથી. અથવા કેઈકેઈનું (સણું) નથી. સર્વે સ્વાર્થના જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી શત્રુના જેવું વર્તન રાખે છે. સંસારી જ એકલા જ જમે છે અને એકલા જ મરે છે. કેઈ કેઈની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે. મારે આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શન જ્ઞાન ચાત્રિાદિ અપૂર્વ ગુણને ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થો મારી વસ્તુ છે. તે ગુણેને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મેં સંગ (માપણાને સંબંધ) ને લઈને જ ઘણાં દુખે ભગવ્યા છે. હવે તેવા સંગને ત્યાગ કરું છું. હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થાઉં છું, આ મોહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મોહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધમની ઉપર પ્રેમ વધતે જ જશે. તથા અધ્યાત્મ માર્ગને પવિત્ર આદર્શ જગતના જીવની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થકર દેવ ચારિત્રને For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ મહિમા આ પ્રમાણે ભવ્ય ઇવેને સમજાવે છે–આત્માની અનંત શક્તિએ વિચિત્ર મેહ નીયાદિ કર્મોને જુદી જુદી જાતના ઉદય રૂપી વાદળાંઓથી ઢંકાઈ છે. તેને પ્રકટ કરી અપૂર્વ શાંતિ અને સ્વાભાવિક રમણતાને અનુભવ કરાવવાને એક ચારિત્ર જ સમર્થ છે. હિંસાદિ પાંચે આશ્રને મૂલથી જે ત્યાગ કરે, અને પાંચે ઇંદ્રિયને વશ રાખવી, તથા ચારે કષાને જીતવા અને મનદંડ વિગેરે ત્રણે દંડને ત્યાગ કરે તે સંયમ ચારિત્ર અથવા દીક્ષા કહેવાય. ટૂંકમાં કહીએ તે એમ પણ કહી શકાય કે-મૈત્રી આદિ ચારે ભાવના ભાવવા પૂર્વક આઠે પ્રવચન માતાની અને ક્ષમાદિ દશ પ્રકારના સાધુ ધર્મની સેવા કરવી તેનું નામ સંયમ (પ્રવજ્યા-દીક્ષા–ચારિત્ર) કહેવાય. આવા ઉત્તમ ચારિત્રને સાધવાથી જ શ્રેષ્ઠ દર્શન અને જ્ઞાનનું સંપૂર્ણ ફલ મલી શકે છે. આ ચારિત્રનું શ્રી સિદ્ધચક પૂજામાં આ પ્રમાણે ટુંકું સ્વરૂપ બતાવ્યું છે. જુઓ – કર આગમ ને આગમે, ચરણ પદ પરિધાન; જ્ઞાતા ઉપયોગી ધુરે, અનાગ પર જાણ નામાદિક ચકહા ક્રમે, કિરિયા વિણ ઉપયેગ; દ્રવ્ય ચરણ કારણ મુણે, ભાવે સહ ઉપયોગ. આચ્છાદિત નિજ શક્તિને, દેખે જાસ પ્રતાપ; વંદે નિત તે ચરણને, રિક્ત કરે ચિત પાપ. ઇંદ્રને અને ચક્રવતિને જે સુખ ન મલે તે સુખ ચારિત્રના પ્રતાપે મલી શકે છે.” માટે જ કહ્યું છે કે नैवास्ति देवराजस्य तत्सुख नैव राजराजस्य ॥ यत्सुखमिहैव साधोर्लोकव्यापाररहितस्य ॥ १ ॥ तणसंथारनिसण्णोऽवि मुणिवरो भट्ठरागमयमोहो । जं पावह मुत्तिसुहं-कत्तो तं चक्कवट्टीवि ॥ २ ॥ ડાહ્યા પુરૂષે જે સ્વાધીન સુખની નિરન્તર ચાહના કરે છે, તેવું અધ્યાત્મ સુખ પણ સંસારથી વિરક્ત મહર્ષિ મુનિવરેને જ મળે છે. જુઓ – * ૧. કારણ કે જ્ઞાનનું ફલ વિરતિ છે. જુઓ પ્રશમરતિમાં-શાની જ વિતિ છે જાણ્યું તે તે તે ખરૂં મેહે નવિ લેપાય છે તકશાનમેષ ન મતિ-રિમનુરિતે વિમતિ રાજનr: तमसः कुतोऽस्ति शक्तिः-दिनकरकिरणाग्रतः स्थातुम् ॥ १ ॥ ૨. આ બાબતમાં–કેસી વીતી એમ પૂછનાર રાજાને “આધી તેરી જેસી અને આધી તેરસે અચ્છી એ જવાબ દેનાર મહાત્માનું દષ્ટાંત સ્પષ્ટાર્થવાળી શ્રી સિદ્ધચક્ર પૂજામાંથી જોઈ લેવું. For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ पराधीनं शर्म क्षयि विषयकांक्षौघमलिनं । भवे भीतिस्थानं तदपि कुमतिस्तत्र रमते ॥ बुधास्तु स्वाधीनेऽक्षयिणि करणौत्सुक्यरहिते । निलीनास्तिष्ठन्ति विगलितभयाध्यात्मिकसुखे ॥ १ ॥ અનુભવી મહર્ષિ ભગવતેએ આ પવિત્ર ચારિત્રને વજદંડની ઉપમા આપી છે તે વ્યાજબી છે. કારણ કે તેજ (ચારિત્ર રૂપી) વજદંડથી મહામહ વિગેરે ધૂતારા જેવા ચેના સમુદાયને હરાવી શકાય છે, અને તેમ કરતાં ભવ્ય જીવને ઉત્તમ અધ્યવસાયે પ્રકટે છે તથા પૂર્વે બાંધેલાં કર્મો નાશ પામે છે, અને નવા કર્મો બંધાતા નથી. તેમજ આત્મશક્તિ વધે છે. વળી આત્મા ચ થવા માંડે છે. તથા પ્રમાદ દૂર ખસે છે બેટા વિ ચારે આવે જ નહિ. અને મન સ્થિર બને છે. ચિત્તની ડામાડોળ દશાથી થતી સંસારની રખડપટ્ટી પણ ધીમે ધીમે ઓછી થાય છે, તેમજ ખરા ગુણોને વિકાસ પણ થાય છે, અને અનેક વિશાલ અદ્ધિઓ પ્રકટ થાય છે. એમ અનુક્રમે જેમ જેમ અપૂર્વ સહજાનન્દને પણ થોડા થોડા અંશે અનુભવ થતું જાય છે, તેમ તેમ ભેગ તૃષ્ણા શાંત થાય છે. અને ચિંતા ઘટતી જાય છે, તથા નિર્મલ ધ્યાન પ્રકટે છે. અને ગ રત્ન (ચિત્ત) દઢ થતાં મહાસામાયિકને લાભ થવા પૂર્વક અપૂર્વ કરણ પ્રવતે છે, તેમજ ક્ષપક શ્રેણિને કરી ક્રમસર કમ રૂપી જાલને તેડે છે. અનુક્રમે શુકલ ધ્યાનના પ્રકારે ધ્યાવી લેગ તેજ ફેલાવે છે, તથા ઘાતી કર્મોને ખપાવી કેવલ જ્ઞાન મેળવી સર્વ દ્રવ્યાધિને જાણી જગના જીને ઉદ્ધાર કરી છેવટે કેવલી સમુદુઘાત કરીને બાકીના કર્મોને આયુષ્યની સરખા કરે છે, પછી યુગ નિષેધ કરી શેલેશી અવસ્થામાં રહે છે, ને ત્યાં અઘાતી કર્મોને નાશ કરી દેહ વિનાની સિદ્ધ અવસ્થા મેળવે છે, એટલે સતતાનન્દ નિરાબાધ મુક્તિના સુખે પામે છે. આથી સહજ સમજી શકાશે કે–આ મુક્તિ પામવા સુધીના તમામ લાભે ચારિત્રથી જ પામી શકાય છે. આગળ વધીને શ્રી તીર્થકર ભગવંતે એમ પણ પૂર્વોક્ત વચનનું સ્પષ્ટ રહસ્ય જણાવ્યું છે કે–રાગાદિના ઉપદ્રવ (જુલ્મો)ને અને તે દ્વારા થતા અને ન્તા જન્માદિના દુખોને અટકાવવાને ચારિત્ર જ સમર્થ છે. સર્વ આપત્તિઓને અને વિવિધ વિડંબનાઓને હઠાવનારૂં પણ ચારિત્ર જ છે. ચારિત્રના પ્રભાવે કરીને બીજા જીવની આગળ દીનતા ભરેલા વચને બેલવાને પ્રસંગ આવતું નથી; રેગ દારિદ્રય કલેશમય સંસારને નાશ થાય છે. પુણ્યના ઉદયથી જે છે આ ચારિત્રને સાધે છે તેઓ પાપ કર્મોને હઠાવી સર્વ કલેશોથી રહિત આનન્દ સમૂહથી ભરેલી શ્રેષ્ઠ ગતિ (મોક્ષ) ને પામે છે, ત્યાં ગયા પછી તેમને પુનર્જન્મના કારણભૂત કર્મોના અભાવે અહીં આવવાનું હતું નથી; જેથી સર્વે સાંસારિક વિડંબનાઓ હોય જ નહિ. એમ પલેકની સ્થિતિ જણાવી. પવિત્ર ચારિત્ર રૂપી નંદન વનમાં ફરનાર મુનિ મહાત્માએ આ લેકમાં પણ પ્રથમ રૂપી અમૃતનું પાન કરીને સંતુષ્ટ બને છે, અને એ જ કારણથી તેઓ વાસ્તવિક સુખેને ભેગવે For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ છે, અને તેમને રાગાદિ ક્ષુદ્રોપદ્રવની પણ પીડા બિલકુલ હોતી નથી, તેમજ આ ચારિત્રની સેવન કરનાર સાધુઓ ભલેને સામાન્ય વંશમાં જન્મેલા હોય, છતાં અપૂર્વ ચારિત્રગુણથી આકર્ષાયેલા સુરેન્દ્રાદિ દેવે પણ તેમની (ચારિત્રવતની) સેવા કરે છે. અને સામાન્ય કુલમાં જન્મેલા છતાં ચારિત્રવંત મુનિવરે ચારિત્રના પ્રતાપે ઉત્તમ કુલવાન કહેવાય છે, અપવિત્ર છને પવિત્ર કરનાર ચારિત્ર જ છે, તેને અંગીકાર કરનાર છે ચારિત્રને પામ્યા પહેલાં દાસ જેવા હોય, તે પણ સ્વીકારેલા આ ચારિત્રના જ પ્રતાપે તમામ જગતના જીવમાં અગ્રેસર ગણાય છે. ચારિત્રને પામ્યા પહેલાં વિશેષ જ્ઞાન ન હોય, છતાં ચારિત્રના જ પ્રતાપે ઘણાએ જ સમર્થ મહા જ્ઞાનવંત થાય છે, જેમના મનમાં અહ કાર લેગ તૃષ્ણાના વિચારે લગાર પણ થતા નથી તથા જેઓ મન વચન કાયાના વિકારોથી રહિત છે, અને પિતાથી ભિન્ન એવા સાંસારિક પદાર્થોની સ્વપ્ન પણ ઈચ્છા કરતા નથી, એવા ને ચારિત્રના જ પ્રતાપે અહીં પણ મેક્ષના સુખની વાનકી પ્રમ થાય છે. જુઓ પ્રશમ રતિને સાક્ષિ પાઠ– નિકિંમરનાનાં, વામન વિવાહિતાના* विनिवृत्तपराशानामिहैव मोक्षो न संदेहः ॥ १॥ તેમજ ચારિત્રની એક ચિત્ત આરાધના કરનારા ભવ્ય ઇવેને સર્વ લબ્ધિઓ મળે છે. જુઓ અહીં દૃષ્ટાંત એ છે કે–શ્રી ગૌતમસ્વામી ભગવંતને અનેક લબ્ધિઓ પ્રકટ થઈ હતી. માટે જ કહ્યું છે કે अगुठे अमृत वसे, लब्धि तणा भंडार ॥ .. ते गुरु गौतम समरिए, मन वंछित फल दातार ॥ १ ॥ (પાપથી) નિવૃત્તિ (શુભ) પ્રવૃત્તિમય ચારિત્રની નિમલ આરાધના કરનાર ભવ્ય જીવને આ ભવમાં મહત્ત (મોટાઈઋદ્ધિ વિગેરે લાભ મળે છે અને પરભવમાં વિશાલ આનન્દથી ભરેલું મુક્તિપદ મળે છે. પરમ કૃપાળુ શ્રી તીર્થકર ભગવંતે મેહનીયાદિ કર્મોને સર્ષની ઉપમા આપી છે, તેનું કારણ એ કે જેમ સપના ઝેરની અસર જેમને થયેલી છે, તે જ સ્વસ્થિતિનું ભાન ભૂલી જાય છે. તેવી રીતે મોહનીયાદિ કર્મોના ઉદયવાળા સંસારી છે પણ પિતાની ભૂલ શુદ્ધ સ્થિતિને ભૂલી જાય છે. તેવા કર્મો રૂપી સપને વશ કરવાનું ( નિર્વિષ બનાવવાનું ઝેર ઉતારવાનું) અપૂર્વ સાધન ચારિત્ર છે. સંવેગ રૂપી અમૃતરસથી ભરેલા કૂવા જેવું અને મેક્ષ રૂપી રાજાની કચેરી જેવું પણ પવિત્ર ચારિત્ર છે. માટે જ કહ્યું છે કે – कर्माहिकोलनीमन्त्रः-संवेगरसकूपिका । निर्वाणभूभृदास्थानी-तपस्या पारमेश्वरी ॥१॥ - - ૧ મોક્ષની ઈચ્છા For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ કોઈક ભાગ્યશાલી જીવે જ અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જિનેશ્વર પ્રભુએ કહેલા ઉત્તમ ધમ રૂપી કારીગરે બતાવેલા શ્રેષ્ઠ મનુષ્ય જન્મ રૂપી મહેલની ઉપર વિશિષ્ટ ગુણવાળ નિર્મલ દીક્ષારૂપી ધ્વજ ચઢાવે છે. જો કે હાંધ જીવે પવિત્ર ચારિત્રની આરાધનામાં અજ્ઞાન દષ્ટિએ વિહારાદિ પ્રસંગે દુઃખ જુવે છે, પણ તત્ત્વદષ્ટિએ જ્ઞાની પુરુષે તે સુખ જ માને છે. કારણ તેવા વિહારાદિ સાધને ભવિષ્યમાં કાન્તિક અને આત્યંતિક સુખને દેનારા છે. જ્યારે મોહનીય અને જ્ઞાનાવરણીય કર્મોનું જોર ઘટે તે જ આ ઉત્તમ વિચાર પ્રકટે છે. પરમ પુનિત ચારિત્ર આરાધનામાં લીન બનેલા મુનિવરોને દુર્ગતિદાયક આરંભાદિ દે સેવવા પડતા નથી. આશાને ગુલામતી બનાવેલી હેવાથી અને સ્વકર્તવ્યો બજાવવામાં સર્વદા સાવધાન હોવાથી સંસાર વિરક્ત ત્યાગી પુરૂને (અવિનીત સ્ત્રી પુત્ર સ્વામિ વિગેરેના) તિરસ્કાર ભરેલા વચને સહન કરવા પડતા નથી. તેમજ ચારિત્રના જ પ્રતાપે તેમને તે રાજા મહારાજાઓ પણ નમે છે કે જેમને ચારિત્ર પામ્યા પહેલાં પિતાને નમસ્કાર કરે પડતું હતું. અહીં ચારિત્રધારી મુનિવરે “સામે મને વાંદે” એમ ચાહે જ નહિ. પણ તેવા ગુણવંત સાધુઓને જોઈને નમસ્કાર કરનારા જીવે એમ વિચારે છે કે-“અહે! આ પુણ્યશાલી મહાત્માઓને ધન્ય છે કે જેઓ કંચન અને કામિનીને ત્યાગ કરી ઉભે પગે સંસારને છોડી સાચા હૃદયના બાદશાહ બની પંખી. ની જેમ એક ગામથી બીજે ગામ અપ્રતિબદ્ધપણે વિચરી સંસારના ત્રિવિધ તાપથી તપેલા દુખી માનવેને સાચા સુખને પામવાને સરિયામ રસ્તો બતાવી રહ્યા છે. બતાવે તે પણ નાટકીયાની માફક નહિ પણ તે બાદશાહી સરિયામ રસ્તામાં પોતે નિર્ભયપણે ચાલીને બતાવે છે. અમે તે જે સ્ત્રી કુટુંબ દેલત આદિ પદાર્થો જન્મતાં સાથે લાવ્યા નથી અને જેઓ મરતી વખતે સાથે આવનાર નથી, તેમજ બીજા ભવમાં ગયા પછી જે સ્ત્રી આદિ પદાર્થો યાદ પણ આવવાના નથી, વળી જેઓના મેહમાં ફસીને અમે ભવોભવ સુખને દેનાર પવિત્ર ધર્મને પણ ભૂલી ગયા, તેવા પદાર્થોની ઉપાધિમાં શચી માચી અનેક વિડંબનાએ ભેગવી રહ્યા છીએ. પાપકર્મના તીવ્ર ઉદયથી વનને પણ ઉન્નધી ગયા, એટલે ૬૦ થી પણ વધારે ઉંમર વીતી ગઈ, છતાં અમને વૈરાગ્યને અંકુરે પણ પ્રકટ નહિ. હવે તે જરૂર ખાત્રી થઈ કે વાળ ધોળા થયા, પણ બુદ્ધિ ધોળી થઈ નથી. માટે અમે આ મધથી લેપાયેલ તરવારની ધાર જેવા અથવા કિંપાક ફલની જેવા વિષયોને છેડી શકતા નથી. જેમણે ત્રિવિધે ત્રિવિધે આને છેડ્યા છે તેવા આ સંયમધારી મહાપુરૂષોને અમે વંદન સેવા કરી માનવ ભવને સફલ કરીએ.” આવી ઉત્તમ ભાવના ભાવીને તેવા મોટા મહર્જિક રાજા વિગેરે પુણ્યશાલી એ મુનિવરને વંદના નમસ્કાર ઉપાસના વિગેરે કરે છે. આ પ્રણાલિકા મેવાડના રાજ્યમાં પણ રાણા પ્રતાપસિંહના સમયથી માંડીને હાલ પણ પ્રત્યક્ષ દેખાય છે. અમે પણ નજરે જોયું છે કે સામાં આવતા ત્યાગી મહાત્માઓને દેખીને રાણા ફત્તેસિંહજી વાહન ઉભું રખાવી ઉભા થઈને બંને હાથે નમસ્કાર કરતા હતા. તેમ નવીન રાણા ભેપાલસિંહજી પણ તેવા જ વિવેકી છે. એમ અનર્ગલ લક્ષ્મી For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વાળા રાજા વિગેરે ગુણી માન ચારિત્રના જ પ્રભાવે સાધુઓને નમે છે. ચારિત્રવંત પુરૂને આહાર વસ્ત્ર ધનને સ્થાનાદિની બિલકુલ ચિંતા હતી જ નથી, અને જ્ઞાનાભ્યાસમાં પણ સંપૂર્ણ અનુકૂલતા હોય છે. અહીં પ્રશમ સુખને અપૂર્વ આનન્દ મળે છે અને પરભવમાં મોક્ષને અથવા વિશિષ્ટ સ્વર્ગને લાભ મળે છે, પણ દુગતિ મળે જ નહિ. આ બધે લાભ ચારિત્રને સમજીને ઉત્તમ વિવેકી પુરૂએ જરૂર ચારિત્રને અંગીકાર કરી નિર્મલ ભાવથી સાધીને મા લક્ષ્મીના સુખ મેળવવા, એજ માનવ જીદગીનું સાચું ફલ છે. જો કે દર્શન અને જ્ઞાન તે તરતમતાએ બીજી ત્રણ ગતિમાં પણ સંભવે છે, પરંતુ સર્વવિરતિ રૂપે ચારિત્ર એક મનુષ્યગતિમાં જ હોય છે. એટલે તે બાકીની દેવાદિ ત્રણ ગતિમાં હોતું નથી. માટે જ અનુત્તર વિમાનવાસી દે કે જેઓ નિશ્ચયે કરી નિમલ સમ્યગ્દષ્ટિ જ અને શ્રેષ્ઠ અવધિ જ્ઞાનવંત હોય છે અને થોડા ભામાં મોક્ષે જનારા છે તથા સિદ્ધશીલાની નજીકમાં રહ્યા છે. છતાં તેઓ ચારિત્રના જ અભાવે મુક્તિમાં જઈ શકતા નથી. એમ સર્વ વિરતિરૂપ ચારિત્રના જ અભાવે દેશવિરતિવાળા તિર્યંચે પણ મુક્તિ પદ પામી શકતા નથી. એથી સાબિત થાય છે કે માનવ ભવમાં જ આઠ પ્રવચન માતાની સેવના રૂપ ચારિત્ર સાધી શકાય છે અને મુક્તિપદ મેળવી શકાય છે. જેમ સનીને સેનાના રજકણની કીંમત હોય છે, તેમ જેમને સમયની કીંમત હોય, અને જેઓ “દો રત્નો rss મનુનાગુ : ” આ વાકયને અનુસરે એમ ખાત્રી પૂર્વક સમજે છે કે કરડે રત્ન આપતાં પણ ગયેલ સમય પાછો મેળવી શકાતું નથી. તેવાજ) અલ્પ સંસારી ભવ્ય જીવે સત્તર પ્રકારના ચારિત્રને સિંહની માફક અંગીકાર કરી સિંહની પેઠે પાલે છે. આ બાબતમાં સમજવા જેવી ચઉભંગી આ પ્રમાણે જાણવી – - (૧) સિંહના જેવા શૂરવીર થઈને ચારિત્ર ગ્રહણ કરે, અને સિંહની પેઠે પાલે. જેમ ધન્યકુમારે વૈભવ વિગેરે સાંસારિક સુખના સાધને હોવા છતાં પણ તે સાધને યથાર્થ સ્વરૂપે ક્ષણિક (અનિત્ય જાણ્યા. આ બાબતમાં શાસ્ત્રકાર મહર્ષિ ભગવતે દ્રાક્ષના જેવી મીઠી શીખામણ આપતાં જણાવ્યું છે કે – यत्प्रातस्तन्न मध्याह्न, यन्मध्याह्ने तन्निशि ॥ निरीक्ष्यते भवेऽस्मिन्हि पदार्थानामनित्यता ॥१॥ श्वःकार्यमद्य कुर्वीत-पूर्वाह्न चापराह्निकम् ॥ न हि प्रतीक्षते मृत्युः कृतमस्य न वा कृतं ॥२॥ चला लक्ष्मीश्चलाः प्राणाः चलं चंचलयौवनम् ॥ चलाचलेऽस्मिन्संसारे-धर्म एको हि निश्चलः ।। ३॥ તથા ધન્યકુમારે એમ પણ વિચાર્યું કે હું બીજા ની માફક એક જ જ છું અને મરતી વખતે પણ આ વિનશ્વર સંપત્તિ વિગેરે સાધને તજીને પરભવમાં એક જ જવાને છું. દુનિયામાં કઈ કેઈનું છેજ નહિ. સગાઈ સંબંધ પણ જ્યાં સુધી સામાને સ્વાર્થ હોય, ત્યાં સુધી જ દેખાય છે. સ્વાર્થ સર્યા પછી કઈ સામું પણ For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જેતા નથી. મરણ પ્રસંગે કકળ કરનારા જ શાથી રૂદન વિગેરે કરે છે? આ પ્રશ્ન વિચારતાં કારણ એ જણાય છે કે મરનાર માનવ પોતે પિતાની હયાતિમાં રૂદન કરનારા માનને સુખના ઈષ્ટ સાધને મેળવી આપતું હતું અને તેમને અનિષ્ટ વરાદિની વેદના ભેગવવા રૂપ માંદગીના પ્રસંગે નીરોગ બનાવવાને યોગ્ય ઈલાજ પણ કરતું હતું, તે પિતાને સ્વાર્થ સધાતે બંધ પડી ગયે, તેથી જ સગાં વિગેરે કુટુંબીઓ રૂદન કરે છે. તથા મારે આત્મા શાશ્વત છે. તે નિર્મલ જ્ઞાનાદિ ગુણોથી ભરેલો છે. એને સંયમની આરાધના કરવા રૂપ મુક્તિના બાદશાહી રસ્તે ચલાવીએ જ પરમાનન્દમય મુક્તિપદ મેળવી શકાય. જ્ઞાનાદિ ઉત્તમ આત્મિક ગુણે સિવાયના જે પદાર્થો છે, તે તે બાહ્ય ભાવ છે. મેહથી જ આત્મા એ સંબંધ ધરાવે છે કે એ વસ્તુઓ મારી છે પણ તેમ તે છેજ નહિ. જે તેમ હોય તે પરભવમાં જતાં જીવને જેમ જ્ઞાનાદિ ગુણે સાથે જાય છે, તેમ બાહા ભાવે પણ સાથે જવા જોઈએ. પણ જતા નથી જ. એથી સાબીત થાય છે કે મારી વસ્તુ તે જ્ઞાનાદિ ગુણે જ છે. બીજું નહીં જ. આવા ઉત્તમ વિચારે કરી શ્રી ધન્યકુમારે સિંહની જેવા પરાક્રમી બનીને સંયમ સ્વીકારી તેને સાધવામાં સિંહ જેવા શૂરવીર બનીને આત્મવીર્ય એવું ફેરવ્યું કે જેથી અલ્પ સમયમાં જ્યાં રહેલા દેવે નિશ્ચયે એકાવતારી જ હોય છે, એવા સર્વાર્થસિદ્ધ વિમાનના સુખો ભેગવી, અનુક્રમે ૩૩ સાગરે પમનું આયુષ્ય પૂરું થતાં મનુષ્યગતિમાં આવી ફરી તે ચારિત્રના જ પ્રભાવે મુક્તિપદ મેળવશે. એ પ્રમાણે બીજા પણ અનેક પુણ્યશાલી ભવ્ય જીવેએ વીલ્લાસ વધતાં એક વર્તમાન ભવમાં પણ નિર્વાણ લક્ષ્મી મેળવી છે. ૨. સિંહની જેવા શૂરવીર બનીને સંયમ પ્રહણ કરે, પણ તેવી જ રીતે સંયમને ઠેઠ સુધી અખલિત ભાવે સાધી શકે નહિ તે બીજે ભાંગે છે. અહીં જે ચારિત્રને લેતી વખતે સિંહ જેવા પરાક્રમી બને, પણ પાછળથી ખરાબ નિમિત્તોના સંસર્ગથી પતિત પરિણામી થાય, શિયાળ જેવા બની જાય એવા નું દષ્ટાંત આપી શકાય. આ બીજ ભાંગામાં રહેલા છમાં પણ કેટલાએક છે. પુણ્યદયે સારા નિમિત્તે પામી શ્રી આદ્ર. કુમારાદિની માફક ફરીથી પ્રથમ ભાંગાની સાધના કરી આત્મકલ્યાણ કરે છે. ૩. સંયમને ગ્રહણ કરતી વેળાએ કેટલાએક જી તથા પ્રકારના બેધને અભાવ વગેરે કારણેને લઈ શિયાળાના જેવા હોય, પણ સંયમને લીધા પછી શ્રીગુરૂ મહારાજની પરમ ઉલ્લાસથી ભક્તિ વિગેરે સંયમમાં ટકાવનાર સાધનની નિરંતર સેવનાથી સિંહના જેવા શૂરવીર બનીને સંયમને સાધે તે ભવ્ય જીવે “લેતાં શિયાળની જેવા, અને પાલવામાં સિંહની જેવા” આ ત્રીજા ભાંગામાં લઈ શકાય. ૪ સંયમ રહણ કરતી વેળાએ જે જ શિયાળ જેવા હેય, અને તેને પાલવામાં પણ તેવા જણાતા હોય, તે છે, “લેતાં શિયાળ જેવા, અને પાળતાં પણ શિયાળની જેવા” આ ચોથા ભાંગામાં લઈ શકાય. For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ આ ચાર ભાંગામાંથી સમજવાનું એ કે મહાભાગ્યદયે સંયમને પામેલા જીવે સંયમની સાધના કરવામાં આત્મવીર્યને પરમ ઉલ્લાસથી ફેરવીને સંસારની રખડપટ્ટીને સમૂળગો નાશ કરે. મહાપુણ્યશાલી છે જ એવી સ્થિતિને પામી શકે છે. આ પહેલા ભાંગામાં સૌથી ચઢીયાતા પ્રભુ શ્રી તીર્થંકર દેવે જાણવા. કારણ કે એ પરમ તારક મહાપુરૂષે સ્વપર તારક છે. તે સ્વયંસંબુદ્ધ છે, અને બીજા ભવ્ય અને ઉન્માર્ગથી પાછા ખસેડીને સન્માર્ગના રસ્તે દેરે છે અને પોતે કર્મના પંજામાંથી છૂટીને બીજા ને છૂટા કરાવે છે. પિતે રાગાદિ શત્રુઓને જીવે છે અને ભવ્ય જીને ઉપદેશ દઈને રાગાદિ શત્રુઓને જીતવાન ઉપાય જણાવે છે. તે પરમ તારકની દેશનામાં અપૂર્વ મધુરતા હોવાને લઈને તે દેશના પરમ આદેય (ગ્રહણ કરવા લાયક, સાંભળવા લાયક) ગણાય છે. તેમજ તે આદર્શ જીવનને પામવામાં પણ મદદ કરે છે. માટે જ તેને યથાર્થ રીતે સ્વપર હિતકારિણી કહીએ, તે પણ તે ઉચિત જ છે. આ વાતને લક્ષ્યમાં લઈને વિસ્તારથી સમજવાની ઈચ્છાવાલા ભવ્ય જેને ચાલુ ભાષામાં સરલ પદ્ધતિએ તે દેશનાને ગોઠવવાથી મહાલાભ થશે, આવા આવા અનેક મુદ્દા એને લક્ષ્યમાં રાખીને આ શ્રી દેશનાચિંતામણિ ગ્રંથની રચના મેં કરી છે. વીસ તીર્થકરોની વીશ દેશનાઓમાંથી પહેલા ભાગમાં શ્રી આદીશ્વર પ્રભુની દેશના જણાવી હતી. બીજા ભાગમાં શ્રી અજિતનાથ તીર્થંકરની દેશના, ત્રીજા ભાગમાં શ્રી સંભવનાથ તીર્થ કરની દેશના, ચોથા ભાગમાં ચોથા તીર્થકર શ્રી અભિનંદન સ્વામીની દેશના, પાંચમા ભાગમાં પાંચમા તીર્થકર શ્રી સુમતિનાથની દેશના, વિસ્તારથી જણાવીને આ છ ભાગમાં છ તીર્થકર શ્રી પહાપ્રભસ્વામીની દેશના તેઓશ્રીના જીવનના પ્રસંગે ૧૭૦ કરે ગોઠવીને વિસ્તારથી જણાવી છે. આ ક્કા ભાગના ૨૩૮ મૂલ લેકમાં શરૂ બાતના ૪ લેકમાં શ્રી અપરાજિત રાજાનું બાહ્ય જીવન અને અત્યંતર જીવન વર્ણવ્યું છે. તે ઉપરથી વાચકવર્ગને બંધ એ મળશે કે–પ્રભુ શ્રી તીર્થંકરદેવને પવિત્ર આત્મા પાછલા ભામાં પણ ઉચ્ચ સંસ્કારી જ હોય છે. જેથી રાજ્યની ઉપાધિ રૂપી જાળમાં ગુંથાયેલે છતાં પણ તે પુણ્યાત્મા આત્મલક્ષ્યને ચૂકતે જ નથી. પ્રબલ પુણ્યોદયે પામેલ નરભવાદિક સામગ્રીને સફલ કરવા માટે વૈરાગ્ય રંગથી રંગાઈને કેવી વિચારણું કરે છે? અંતે વિચારણાને અમલમાં મૂકીને કઈ રીતે ચારિત્ર ગ્રહણ કરે છે? ચારિત્રને ગ્રહણ કર્યા પછી પણ શ્રી ગુરૂમહારાજ તે પુણ્યાત્મા રાજર્ષિને કેવી કેવી હિતશિક્ષા આપે છે? અને તે પ્રમાણે સંયમ તપને પરમ ઉલાસથી આરાધતાં તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરીને અંતે આરાધના પણ કેવા પ્રકારની કરે છે? આ બધી હકીકત-પાંચમાં લેકથી માંડીને ૧૭ મા લેક સુધીના ૧૩ કલેકેમાં વિસ્તારથી ખુલાસા રૂપે સ્પષ્ટ સમજાવી છે. આ બીના સંયમજીવનને પમાડનારી, તે રસ્તે પ્રયાણ કરાવનારી, ને તેમાં ટકાવનારી છે. તેમજ ગુરૂભક્તિ, તપ, સંયમ, મૌન, આઠ પ્રવચનમાતાની આરાધના વગેરે સારા આલંબને શ્રમણ જીવનની ઉપર કેરી આબાદ અસર કરે For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ છે? તે પણ સરલ રીતે સમજાવે છે. પછી ૧૮ મા શ્લેકમાં શ્રી અપરાજિત રાજર્ષિની નવમા વેયકમાં ઉત્પત્તિ, ને ૧૮-૨૦ મા શ્લેકમાં કૌશંબી નગરીનું વર્ણન ટુંકામાં જણાવ્યું છે. આ નગરીનું વિસ્તારથી વર્ણન ૨૧૬ મા પાને જણાવ્યું છે. તે પછી ૨૧-૨૨ મા ક માં પ્રભુશ્રી પદ્મપ્રભુસ્વામીના પિતાશ્રી“ધર” નામના રાજાનું અને ૨૩-૨૪મા લેકમાં સુસીમા રાણીનું વર્ણન કરીને ૨૫ માથી ૨૮મા લૈક સુધીના ૪ ગ્લૅકેમાં વન તથા જન્મની બીના જણાવી છે. તે પછીના ૬ (૨૯-૩૪) લેકમાં મેરૂ પર્વતની ઉપર અભિષેકના અંતે શક્રેન્દ્ર કરેલી પ્રભુની અલૌકિક સારગતિ સ્તુતિને વર્ણવતાં સ્નાત્રાભિષેકનું ખરું રહસ્ય પણ સમજાવ્યું છે. પછી ૭ (૩૫-૪૧) કલેકમાં પદ્મપ્રભ એવું નામ પડવાનું કારણાદિની બીના શરૂ કરીને ઠેઠ દીક્ષા લેતી વખતે ચોથું જ્ઞાન પ્રકટ થવા સુધીની બીને વર્ણવી છે. પછી ૪ (૪૨-૪૫) લેકમાં છદ્મસ્થતાનું, ને સર્વજ્ઞપણાનું વર્ણન કરી અંતે ૬ (૪૬-૫૧) લેકમાં ઇંદ્ર કરેલી પ્રભુની સ્તુતિની બીને જણાવી છે. પછી ૧૧૬ (પર-૧૬૭) લેકમાં દ્રવ્યાનુયોગાદિના ખરા રહસ્યભૂત-અપૂર્વ બેધદાયક યિમાવલીને ૧૦૮ પ્રશ્નોત્તર રૂપે ગોઠવીને, પ્રસંગે ખાસ જરૂરી બીજી પણ બીના ટૂંકામાં જણાવવા પૂર્વક વર્ણવી છે. તેમાં ૨૮ લબ્ધિઓ, ૧૪ ગુણસ્થાનકે, દઈત સાથે ઉપશમાદિ પાંચ લક્ષણે, આયુષ્યકર્મબંધાદિ, શ્રીસિદ્ધના ભેદપ્રદાદિ, જિનકલ્પી સાધુને આચાર, આયુષ્યાદિનો અબાધાકાલ, તેને સમજાવનારા ચાર ભાંગા, સમ્યગ્દર્શનાદિ મોક્ષમાર્ગ, મહાવિદેહમાં વિચરતા શ્રી સીમંધર સ્વામી આદિ વીશ વિહરમાણુ તીર્થકરે. આ નવ મુખ્ય પદાર્થોનું વર્ણન વિસ્તારથી કર્યું છે. તે અપૂર્વ બેધદાયક છે. પછી ૪૪ (૧૬૮-૨૧૧) કોમાં નરકગતિ આદિ ચારે ગતિમાં સંસારી વિવિધ પ્રકારે કેવા કેવા દુઃખે ભેગવે છે ? તે બીના વિસ્તારથી સમજાવવાના પ્રસંગે મહાધીન જીવની પ્રવૃત્તિ, માનવ જન્મની પરમ દુર્લભતા વગેરે હકીકત પણ સ્પષ્ટ રીતે વર્ણવી છે. પછી ૨૧૨મા લેકમાં દેશના શ્રવણને લાભ જણાવી ૨૧૩માં કલેકમાં શ્રી પદ્મપ્રભ પ્રભુના ગણ અને ગણધરોની સંખ્યા દર્શાવી છે. પછી ચાર (૨૧૪-૨૧૭) લેકમાં મુખ્ય ગણધર શ્રી સુવ્રત મહારાજે આપેલી દેશના વર્ણવીને ૨૧૮-૨૧૯મા લેકમાં પ્રથમ સાધ્વીના નામ વગેરે હકીકત જણાવી છે. પછી ત્રણ (૨૨૦-૨૨૨) લેકમાં પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીને પરિવાર જણાવીને બે (૨૨૩-૨૪) લેકમાં મોક્ષસ્થાનાદિની બીના વર્ણવી છે. પછી ૨૨૫ મા લકમાં પ્રભુના કુમારાવસ્થાદિ કાલ વર્ણવીને ૨૨૬મા કલેકમાં પ્રભુને સયુષ્ય કાલ જણાવ્યો છે. પછી ૨૨૭માં લેકમાં પ્રભુનું નિર્વાણ કલ્યાણક પૂર્ણ કરી ૨૨૮માં કલેકમાં શ્રી પદ્મપ્રભ સ્વામીના જીવનના વર્ણનની પૂર્ણતા જણાવી ૨૨માં લેકમાં તીર્થકર દેવના કલ્યાણક આત્મદષ્ટિને સતે જ કરે છે, અહીં આત્મદષ્ટિનું સ્વરૂપ વિસ્તારથી વર્ણવ્યું છે. પછી ત્રણ (૨૩૦–૨૩૨) શ્લોકમાં પ્રભુ શ્રી તીર્થકર દેવના અલૌ. કિક-હિતકર-જીવનપ્રસંગે વર્ણવીને ૨૩૩-૧૩૪માં લોકમાં હિતશિક્ષાદિનું વર્ણન કર્યું For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ છે. છેલ્લા ૪ (૨૩૫-૨૩૮) લેકેમાં ગ્રંથ સમાપ્તિ કાળ, ગ્રંથરચના સ્થળ, ભૂલની ક્ષમા, વગેરે બીના જણાવી ગ્રંથ (દ્દો ભાગ) પૂર્ણ કર્યો છે. આ રીતે આ છો ભાગ પૂરો થયા પછી મેં બનાવેલા “શ્રી સ્તંભનપાર્શ્વબ્રહકલ્પ” નામના પ્રાકૃત ગ્રંથને અનુવાદ દાખલ કર્યો છે. તે ૧૬૩મા પાનાથી ૧૯૦મા પાન સુધીના ૨૭ પાનામાં પૂર્ણ થાય છે. તેમાં ૧ આ શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમા કેણે ભરાવી? ૨ કયા કયા છએ કેટલા કાલ સુધી આ પ્રતિમાની પૂર્ણ ઉલ્લાસથી પૂજા કરીને કેવા કેવા લાભ મેળવ્યા? ૩ બાલબ્રહ્મચારી શ્રી નેમિનાથ ભગવંતે ક્ષાયિક સમ્યગ્દષ્ટિ શ્રી કૃષ્ણ વાસુદેવને કહ્યું કે—મારા નિર્વાણ કાલથી ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ શ્રી પાર્શ્વનાથ નામના ૨૩ મા તીર્થંકર થશે. અહીં જણાવેલા ૮૩૭૫૦ વર્ષે કઈ રીતે ઘટી શકે? ૪ નાગાર્જુન યેગી દેણ હતો? પપાદલિપ્તસૂરિજી કોણ હતા ? હું તેમનું જીવન. ૭ આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને સ્તંભન પાર્શ્વનાથ-શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રકટ પ્રભાવી-પુરુષાદા નીય શ્રી પાર્શ્વનાથ પ્રભુના નિલમ મણિમય બિંબને કોના આદેશથી ક્યા સ્થલમાંથી કઈ રીતે પ્રકટ કર્યું ? ૮ તે શ્રી અભયદેવસૂરિ મહારાજે શ્રી સંઘની આગળ જણાવેલ આ પ્રતિમાને ઈતિહાસ. ૯ આ બિંબના હવણજલથી સૂરિજી કઢ રોગ નાશ પામ્યો. ૧૦ જયતિહઅણુ ઑત્રની ઉત્પત્તિ કઈ રીતે કેવા પ્રસંગે થઈ. ૧૧ વિ. સં. ૧૩૬૮ માં ખંભાતમાં આ પ્રતિમાજી લાવ્યા, તે પછીના સમયથી માંડીને વિ. સં. ૧૯૮૪ ફાગણ સુદ ત્રીજે નવીન મંદિરમાં મારા પર પકારી શ્રી ગુરૂમહારાજના હાથે શ્રી સંઘે પ્રતિષ્ઠા કરાવી ત્યાં સુધીની બીના. વચલા કાલમાં થયેલી પ્રતિમાનું અપહરણ, કરેલા પ્રયત્નના પરિણામે પ્રતિમાને પત્તે કઈ રીતે લાગે? આ બધા પ્રશ્નોના સ્પષ્ટ ખુલાસા આ શ્રી સ્તંભન પાર્શ્વબ્રહલ્ક૫માં જણાવ્યા છે. તે ઉપરાંત પ્રાસંગિક અનેક વૃત્તાંતે પણ વર્ણવ્યા છે તે પછી શ્રી સ્તંભપ્રદીપ દાખલ કર્યો છે. તેમાં પાંચ ઢાળ છે. ૧ પહેલી ઢાળમાં પ્રભુનું બિંબ ઇંદ્રવિમાને કેટલે કાલ રહ્યું વગેરે બીના જણાવી છે. ૨ બીજી ઢાળમાં સાગરદત્ત શેઠને કઈ રીતે પ્રતિમા મળ્યા, તેના પ્રતાપે નાગાર્જુન એગીએ સુવર્ણસિદ્ધિ મેળવી વગેરે બીના જણાવી છે. ૩-૪ ત્રીજી ચેથી ઢાળમાં પ્રભુ શ્રી સ્તંભન પાર્શ્વ નાથના બિંબને પ્રકટ કરવાની બાબતમાં બે મતનું નિરૂપણ કર્યું છે. ૫ પાંચમી ઢાળમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથને પરિચય થયા પછી ભક્તજનના હર્ષોલ્ગાર (હર્ષમાં આવીને કરેલ સ્તુતિવચને) વર્ણવ્યા છે. મેં વિ. સં. ૧૯૭૯ શ્રાવણ સુદ અગીયારસે શ્રી સ્તંભતીર્થમાં આ શ્રી સ્તંભપ્રદીપની રચના કરી વગેરે બીના આ પાંચ ઢાળના મોટા સ્તવનમાં વર્ણવી છે. પછી મેં પ્રાકૃતમાં રચેલા અનુક્રમે (૧) મહાચમત્કારી પ્રભુશ્રી માણિજ્યદેવ, (૨) શ્રી અધ્યાનગરી, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ (૩) અક્ષયતૃતીયા. (૪) ચંપાપુરી મહિમા. (૫) મહાપ્રાચીન કૌશાંબી નગરી. આ પાંચ બૃહત્યને સંક્ષિપ્ત અનુવાદ દાખલ કર્યો છે. તેમાં પહેલા મહાચમત્કારી પ્રભુ શ્રી મણિયદેવ નામના બૃહત્કલ્પમાં–(૧) આ પ્રતિમાનું “માણિક્યદેવ” નામ શાથી પ્રસિદ્ધ થયું ? (૨) આ પ્રતિમાને વિદ્યારે પૂજતા હતા, તે પછી ઇ કેટલા ટાઈમ સુધી આ પ્રતિમાની પૂજા કરી ? (૩) નારદે મંદોદરીને આ પ્રતિમાને મહિમા કહ્યો, તેથી તેણે કરેલે અભિગ્રહ, ઇદ્રને આરાધી રાવણે પ્રતિમા મેળવી રાણી મંદોદરીને આપ્યા. તેણે કરેલી ભક્તિ, સીતાનું હરણ કરનાર રાવણને મંદોદરીએ કહેલ હિત વચન, રાવણે ન માન્યું, માણિકય દેવના અધિષ્ઠાયક સુરે મંદોદરીને કહેલ ભવિષ્યવાણ, લંકાનો નાશ, રાવણ નરકે ગયો, રાણીએ માણિજ્યદેવની પ્રતિમાને લવણ સમુદ્રમાં પધરાવ્યા, કલ્યાણ નગરના શંકરરાજાએ સુસ્થિત દેવ પાસેથી કઈ રીતે પ્રતિમાજી મેળવ્યા ? દેવે તેને કરેલી સૂચના, તે પ્રમાણે રાજાએ કર્યું, પણ રસ્તામાં તેને થયેલ વિચાર, તેના પ્રતાપે પાછું વાળીને જોવાથી દેવ વચન પ્રમાણે પ્રતિમાજી તેજ સ્થલે (કેલ્લપાક-કુલ્યાકનગરમાં) સ્થિર થયા, ત્યાં મંદિર બંધાવ્યું, સ્નાત્રના જલે ઉપદ્રવને નાશ, બ્લવણજલ તથા માટીનો પ્રભાવ, સ્નાત્રનું જલ ચેપડવાથી સપના ઝેરને નાશ, ઉપદેશ તરંગિણના ૧૪૧ મા પાને માણિક્ય સ્વામીની જણાવેલી બીના, એમ અનેક ઐતિહાસિક વર્ણનો વિસ્તારથી વર્ણવ્યા છે. ૨ અતિપ્રાચીન કલ્યાણક ભૂમિ “શ્રી અયોધ્યાનગરી” નામના બૃહત્ક૫માં કલ્યાણકભૂમિનો પ્રભાવ, અયોધ્યાનગરીની પ્રાચીનતા, વિનીતા નામ શાથી કહેવાયું? તેના બીજા નામે, પાંચ તીર્થકરોની ને પ્રભુ શ્રી વીરના ગણધર અચલ ભ્રાતાની જન્મ ભૂમિ પણ આ નગરી હતી, શ્રી દશરથ વગેરે રાજાએ, કુલકરે આ નગરીમાં થઈ ગયા. અહીં સીતાના શીલના પ્રભાવે અગ્નિ પણ જલ રૂ૫ થયે. સતી સીતાએ જલના ઉપદ્રવથી નગરીને બચાવી, રામની પહેલા સીતાએ વૈરાગ્યથી સંયમને આરાધી બારમા દેવલેકે ઇંદ્રપણું મેળવ્યું. અષ્ટપદ પર્વતની બીના, ભરતચક્રીએ બંધાવેલ વિશાલ જિનમંદિર, સરયૂ આદિ પ્રાચીન પદાર્થો, સેરીસા મહાતીર્થની પ્રતિમાજીની ઉત્પત્તિ, ત્યાંના મંદિરનું વર્ણન વગેરે અનેક ઐતિહાસિક વૃત્તાંતે વર્ણવ્યા છે. ૩ અક્ષય તૃતિયા નામના બૃહત્કલ્પમાં અખાત્રીજને મહિમા વર્ણવતાં શ્રી ઋષભદેવ પ્રભુના જીવન પ્રસંગે, શ્રેયાંસકુમારે પ્રભુશ્રી આદિનાથને કરાવેલ પારણું, અખાત્રીજ નામ પ્રસિદ્ધ થવાનું કારણ, તેનું બીજું નામ ઈશ્રુતૃતિયા શાથી કહેવાય છે, શ્રેયાંસની ભાવના, તેને પ્રભુ સાથે નવે ભને પરિચય, દાનના પાંચ ભૂષણે તથા પાંચ દૂષણે, શ્રી આદિ દેવને લગભગ એક વર્ષ સુધી આહાર ન મળે, તેનું શું કારણ? વગેરે બીના વિસ્તાર થી વર્ણવી છે. ૪ શ્રી ચંપાપુરી મહિમા આ નામના બ્રહ૯૫માં (૧) બારમા તીર્થંકર શ્રી For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૪. વાસુપૂજ્ય સ્વામિના પાંચ કલ્યાણકો, (૨) રહિણી રાષ્ટ્રની મુક્તિ, (૩) કરકંડુ રાજાને સંબંધ, (૪) મહાસતી સુભદ્રાનું શીલ માહાભ્ય, (૫) પ્રત્યેક બુદ્ધ કરકડુની ઘટના, (જીવન) (૬) ચંદનબાળાએ પ્રભુ શ્રી મહાવીર દેવને દીધેલ દાન, (૭) પ્રભુ શ્રી મહાવીર દેવનું માસું, (૮) રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ (૯) દાનેશ્વરી કર્ણ રાજાની રાજધાની પણ આજ નગરી, (૧૦) સુદર્શન શેઠના શીલને ચમત્કાર, (૧) અહીં કામદેવ શ્રાવકનો જન્મ અને મનક મુનિની દીક્ષા થઈ હતી. તથા જીવંત સ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદી સેની પણ અહીં રહેતું હતું. આ બધી બીના ટૂંકામાં જણાવીને છેવટે અહીંના પૂર્ણભદ્ર ચત્યમાં પ્રભુ શ્રી મહાવીરદેવે કહેલા વચને, પ્રભુ શ્રી મહાવીરના પાલિત શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી, સુનંદ શ્રાવકે મુનિના દેહની નિંદા કરવાથી ભગવેલા કર્મના કટુ વિપાકે વગેરે વૃત્તાંતે વિસ્તારથી વર્ણવ્યા છે. ૫ “મહાપ્રાચીન કેશાંબી નગરી” નામના બૃહત્કલ્પમાં–સૂર્ય ચંદ્રની બીના, ચંદન બાલાને મૃગાવતી ખમાવતાં કેવલજ્ઞાન કઈ રીતે પામ્યા? ચંદનબાલાએ મૃગાવતીજીને આપેલ હિતશિક્ષા, અહીં થયેલા શતાનીક, ઉદયન રાજા, અહીંના જિનમદિરેમાં રહેલી દિવ્ય પ્રતિમાઓ વગેરેના જણવેલા વર્ણન ઉપરથી સાબિત થાય છે કે-તે ભવે મુક્તિ પદને પામનારા ઘણા પુણ્યશાલી જીના જીવનની અલૌકિક ઘટના (વૃત્તાંતે) બનવાનું સ્થાન આ નગરી છે. આ શ્રી દેશનાચિંતામણિના છઠ્ઠા ભાગમાં વર્ણવેલા શ્રી પદ્મપ્રભ સ્વામીની જન્મભૂમિ પણ આજ કેશાબી નગરી છે. મૃગાવતી ચંદનબાલાના ખામણાંને અપૂર્વ બોધદાયક ઉત્તમ પ્રસંગ આપણી આત્મષ્ટિને સતે જ (વિકસ્વર) બનાવે છે. તેમજ એ કાલના જીવોની અપૂર્વ અધ્યાત્મ પરિણતિને પરિચય કરાવે છે. ખામણને પ્રસંગથી જરૂર સમજાશે કે-મૃગાવતી સાધ્વીના ખામણામાં અને આપણું ખામણામાં બહુ જ તરતમતા છે. જ્યાં સુધી સર્વથા કલેશ (રાગદ્વેષાદિ દેષના સંસર્ગથી થયેલી આત્માની મલિનતા) ટળે નહિ ત્યાં સુધી કેવલજ્ઞાન થાય જ નહિ. તેમને સરલ આત્મા કલેશ રહિત હતે. આપણે આત્મા તે નથી. હે જીવ! તેવી કલેશ રહિત નિર્મલ ભાવના પ્રકટાવીશ, તે જ તને કેવલજ્ઞાન થશે. આવા આદર્શ પ્રસંગે અનેક પ્રકારે પ્રમાદી જોને આત્મ ભાવના પ્રકટ કરાવે છે. અતિમુક્ત મુનિના કેવલજ્ઞાનાદિ પ્રસંગે પણ આવાજ બેધને આપે છે. આવી અનેક એતિહાસિક બીના અનેક ગ્રંથમાંથી ઉદ્ધરીને વર્ણવી છે. છેવટે “શ્રી આયંબિલ વર્ધમાન તપ પ્રકાશ નામને ગ્રંથ દાખલ કરેલ છે. આ ગ્રંથમાં વર્ણવેલ શ્રી વર્ધમાન આયંબિલ તપની આરાધના જેમ રસાયણ આરોગ્યને પમાડે, તેમ ભાવાગ્યને પમાડનાર હોવાથી આનું બીજું યથાર્થ નામ “ભાવારોગ્ય રસાયણ” જણાવ્યું છે. અહીં ગુરૂ શિષ્યના સંવાદરૂપે શરૂઆતમાં તપશ્ચર્યાને અંગે તપના સ્વરૂપ, ભેદ, દાંતાદિ દરેક તપમાં કરવાને સામાન્ય વિધિ વગેરે દર્શાવી આયંબિલ વર્ધમાન તપનું સ્વરૂપ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ, અને વિધિ તેની આરાધના કરનારા પ્રાચીન અર્વાચીન જીના દૃષ્ટાંતે, ટૂંકામાં, ને સહેજ વિસ્તારથી શ્રી ચંદ્રકેવલીનું જીવનચરિત્ર, જાતિસ્મરણ જ્ઞાનવાળા પ્રાચીન અર્વાચીન જીના જીવનની ટૂંક બીના, આયંબિલનું સ્વરૂપ ને પ્રભાવ, પૂર્વભવના શુભ સંસ્કારને પ્રભાવ, તેમાં પહેલાંના તથા હાલના દષ્ટાંતે વગેરે બીના સરલ પદ્ધતિએ જણાવી છે. એ પ્રમાણે આ છઠ્ઠા ભાગને ટૂંક પરિચય કરાવવા સાથે શ્રી સ્તંભન પાર્શ્વબૃહત્કલ્પાદિને પણ પરિચય ટૂંકામાં જણાવી દીધે. વિશેષ જાણવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ અનુક્રમણિકા જેવી જોઈએ. પરમપકારી શ્રી ગુરૂમહારાજના પસાયથી મેં રચેલા પ્રાકૃતભાષામય શ્રી પ્રવયન કિરણાવેલી, કદંબગિરિ બૃહકલ્પ વગેરે, અને સંસ્કૃત ભાષામય તત્ત્વા. મૃતભાવના, શ્રી સુસઢચરિત્ર, શ્રી વિપાકકૃતાદિ પાંચ અંગે વગેરેની પ્રાકૃતાંશની વિશેષતા વાળી વૃત્તિઓ વગેરે ગ્રંથની રચનાની માફક, આ પ્રાકૃત છÇ ભાગની સંસ્કૃત ટીકા પણ રચી છે. તે નહિ પ્રસિદ્ધ કરતાં આ પદ્ધતિએ છઠ્ઠા ભાગને છપાવવાનું કારણ એ પણ છે કે–ચાલુ પ્રસિદ્ધ ગુજરાતી ભાષામાં બાલ છે પણ સમજી શકે. આ પ્રસંગે મારે સ્પષ્ટ જણાવવું જોઈએ કે આર્થિક સહાયકાદિ ભવ્ય જીની અનુકૂળતા જાળવવા ખાતર ઘણુંયે સ્થલેમાં મેં વિવક્ષિત પદાર્થોનું વર્ણન બહુ જ ટૂંકામાં કર્યું છે. ભાવના છે કે–અવસરે તેવા પ્રસંગેને વિસ્તારીને યથાર્થ સંપૂર્ણ સ્વરૂપે ગઠવીને સ્વ૫ર લાભદાયક બનાવવા. હાલની પરિસ્થિતિ પ્રમાણે આ છ ભાગને છપાવવાનું કામ બહુ જ મુશ્કેલી ભરેલું જરૂર જણાય જ, તે છતાં દેવ ગુરૂ ભક્તિકારક-સુશ્રાવક-શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ તથા મનુભાઈ જેસંગભાઈની અપૂર્વ જ્ઞાનભક્તિ સહિત ઉદારતાથી શેઠ ઈશ્વરદાસ મૂલચંદની દેખરેખમાં છપાયે છે. છેવટે નમ્ર નિવેદન એજ કરૂં છું કે “ભવ્ય જીવે આ છ ભાગના પઠન પાઠન નિદિધ્યાસન (અર્થચિંતવનાદિ) કરીને, શ્રી પદ્મપ્રભ સ્વામિની દેશના વગેરે પદાર્થોના યથાર્થ તત્વને સમજીને સન્માર્ગમાં આવે, અને તેની પરમ ઉલાસથી સાત્વિકી આરાધના કરીને મુક્તિપદને પામે ” એમ હાદિક નિવેદન કરીને હવે હું આ પ્રસ્તાવનાને સંક્ષેપી લઉં છું. તથા છદ્મસ્થ જીવેને જ્ઞાનાવરણીયાદિ કર્મોદયના પ્રતાપે અનાગાદિ કારણોમાંના કઈ પણ કારણથી ભૂલ થવાનો સંભવ છે. તેથી આ પજ્ઞ સ્પષ્ટાર્થ સહિત છ ભાગની રચના, મુદ્રણ, સંશોધન વગેરેમાં ગુણગ્રાહી મધ્યસ્થ બુદ્ધિશાળી વાચક વર્ગાદિને જે કંઈ ગ્ય ભૂલ જણાય, તેને મહાશયે સુધારીને વાંચશે ને કૃપા કરીને જણાવશે તે બીજી આવૃતિમાં સુધાર પણ થઈ શકશે. નિવેદક – પરમેપકારી સંગ્રહીત નામધેય આચાર્ય શ્રી વિજયનેમિસૂરીશ્વર ચરણકિંકર—વિનેયારુ-વિજયપઘસૂરિ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ R T 1 દે 2 અનુક્રમણિકા ગાથાક વિષય પૃષ્ઠક મંગલાચરણ અને અભિધેય ૧-૨ પદ્મપ્રભ પ્રભુના પૂર્વના ત્રીજા ભવનું સ્વરૂપ ૩-૪ અપરાજિત રાજાનું (પદ્મપ્રભ પ્રભુના પૂર્વના ત્રીજા ભવનું નામ) વિશેષ સ્વરૂપ ૫-૭ અપરાજિત રાજાની સંસાર સંબંધી વિચારણું અપરાજિત રાજા ચારિત્ર ગ્રહણ કરે છે ૯-૧૨ ગુરૂ મહારાજે અપરાજિત રાજાને આપેલે ઉપદેશ ૫-૭ ૧૩ અપરાજિત રાજર્ષિએ કરેલી ચારિત્રની આરાધના ૧૪-૧૫ અપરાજિત રાજષિની પિતાના આત્માને શિખામણ ૧૬-૧૮ અપરાજિત રાજર્ષિની અન્ય આરાધના ૧૯-૨૦ અપરાજિત રાજર્ષિ નવમા પ્રિવેયકમાંથી ચ્યવને કૌશામ્બી નગર રીમાં ઉત્પન્ન થયા વગેરે બીન જણાવે છે ૧૧ ૨૧-૨૨ ધર રાજા (પદ્મપ્રભ પ્રભુના પિતા) નું સ્વરૂપ ૧૧-૧૨ ૨૩-૨૪ સુસીમા રાણી (પદ્મપ્રભ પ્રભુની માતા)નું સ્વરૂપ ૧૨-૧૩ ૨૫ અપરાજિત રાજવીને જીવ સુસીમા રાણીની કુક્ષિમાં ઉપજે છે ૧૩-૧૪ ૨૬-૨૮ સુસીમાં રાણીને દેહદ તથા પ્રભુના જન્મનું સ્વરૂપ વગેરે જણાવે છે ૧૪-૧૫ ૨૯-૩૪ ઈદ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ ૧૫-૧૭ પદ્મપ્રભ નામ શાથી પાડયું તે જણાવે છે ૧૮ પ્રભુના વંશ તથા નેત્રાદિનું વર્ણન પ્રભુના શરીરનું પ્રમાણ પ્રભુનું પાણિગ્રહણ તથા રાજ્યાભિષેક ૧૯-૨૦ પ્રભુના રાયકાલ વગેરે જણાવે છે પ્રભુનું વાર્ષિક દાન ૨૦ દીક્ષા વખતે પ્રભુને થએલું મન:પર્યવ જ્ઞાન પ્રભુનું પારણું તથા પાંચ દીવ્યનું પ્રગટવું ૪૩-૪૪ પ્રભુની છઘસ્થાવસ્થા અને કેવલજ્ઞાન પ્રાપ્તિ જણાવે છે ૨૧-૨૨ ૪૫ પ્રભુનું પ્રથમ સમવસરણ ૨૨-૨૩ ૪૬-૫૧ સમવસરણમાં ઈન્દ્ર મહારાજે કરેલી પ્રભુની સ્તુતિ ૨૩-૨૬ પર શ્રી પવપ્રભ પ્રભુની દેશના કેવી છે તેનું સ્વરૂપ પ્રભુના ઉપદેશ રૂપે ૧૦૮ પ્રશ્નોત્તર રૂપ નિયમાવલિ ૫૩ ' અનુત્તર વિમાનવાસી દેવ કેટલા ભવ કરીને મોક્ષે જાય? (૧) સર્વાર્થસિદ્ધ વિમાનવાસી કેટલા ભવ કરીને મોક્ષે જાય? (૨) ૨૬-૨૭ ૩૫ २० ૪૨ For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટાંક ગાથાંક ૫૪-૫૫ ૨૭-૨૮ પ૬ ૨૮-૨૯ ૫૭-૫૮ ૨૯-૩૧ ૩૧-૩૨ છે. ઇ છે v છે w w ૨૭ . વિષય અનુત્તર વિમાનવાસી દેવપણું શાથી ઉત્પન્ન થાય? (૩) ઈન્દ્રો તથા દેવે સમકિતી હોય કે મિથ્યાત્વી? (૪) દેવીઓની ઉત્પત્તિ કેટલા દેવલેક સુધી થાય? (૫) દેવેનું તથા ઈન્દ્રોનું આયુષ્ય સરખું હોય કે ઓછું વડું? (૬) યુગલિયા મરીને દેવ થાય તેમજ દેવતા અને નારકી મારીને દેવતા તથા નારકી કેમ ન થાય? (૭-૮) વહેલામાં વહેલું આયુષ્ય કયારે બંધાય ? (૯) અભવ્ય જીને કેટલા ગુણસ્થાનક હોય? (૧૦) અભય છે ચારિત્રના પ્રભાવથી કેટલા દેવલોક સુધી જઈ શકે તે જણાવે છે બધા ભવ્ય મેક્ષ પામે કે કેમ? (૧૧) ભવ્યત્વ અને સિદ્ધિની વ્યાપ્તિ જણાવે છે સમ્યકત્વ અને શ્રદ્ધાની વ્યાપ્તિ જણાવે છે મિશ્રદષ્ટિ કોને કહેવાય? (૧૨) બાદર અગ્નિકાય છે જ્યાં અને કયારે ઉપજે ? (૧૩) મનપર્યવજ્ઞાન કેને ઉપજે ? (૧૪) ક્ષપક. શ્રેણિ કેટલી વાર માંડી શકાય? (૧૫) દેવ તથા વિદ્યાધર કેનું હરણ કરી શકતા નથી? (૧૬) ભવ્ય અભવ્યની ખાત્રી કેવી રીતે થાય? (૧૭) પરમાવધિ જ્ઞાન થયા પછી કેવલજ્ઞાન કયારે થાય ? (૧૮) સાસ્વાદની લબ્ધિ અપર્યાપ્તપણે કેમ ઉપજતા નથી? (૧૯) કયું કયું સમકિત જીવને કેટલી વાર પ્રાપ્ત થાય? (૨૦) ઉપશમણિમાં વર્તતે જીવ શાથી પડે છે? (૨૧) વીતરાગ દશાને પામેલા છે પણ પડે છે તે જણાવે છે સાસ્વાદન સમકિતી મિથ્યાત્વેજ શાથી જાય? (૨૨) જીવ કયા ગુણ સ્થાનકેતજીને પરભવમાં જાય? (૨૩) જીવ કયારે અનાહારક હોય ? (૨૪) ક્યા કયા ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ ન થાય? (૨૫) કેટલા જ્ઞાનવાળા સમકિતી જ હોય? ક્યા કયા ભાવે ભવ્ય જ પામે અને અભવ્ય ન પામે? (૨૬) સગી કેવલી ગુણસ્થાનકે કેટલી વેશ્યા હોય ? (૨૮) વિપુલમતિ મન:પર્યવજ્ઞાન કેટલી વાર ઉપજે? (૨૯) ભવ્ય પુરુષ અને ભવ્ય સ્ત્રીને સરખા વેગ કે ઓછા વત્તા? ૩૪-૩૫ ૩૫-૩૬ ૩૬-૩૭ ૩૭–૩૮ ૩૮ ૩૯-૪૦ ૭૦ ४० ૭૧-૭૫ ૪૧-૪૪ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ . ૫૭-૫૯ ૯૩ ગાથાંક વિષય પૃષ્યાંક ૭૭-૭૮ આહારક લબ્ધિ કોને હોય અને કયારે કરે? (૩૦) ૪૫-૪૬ ૭૯-૮૧ ૨૮ લબ્ધિઓનું સ્વરૂપ જણાવે છે ૪૬-૨૮ દશલબ્ધિઓ સ્ત્રીઓને ન હોય તે જણાવે છે. ચારે ગતિમાં ચારે આયુષ્ય બંધાય કે નહિ? (૩૧) ४८-४९ ચોદ ગુણસ્થાનકે કયા ક્યા? (૩૨) ચૌદ ગુણસ્થાનકેનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે. ૪૯-૫૪ દે આહાર કરે કે નહિ? કેવી રીતે ? અને કયારે? (૩૩) ૫૪ દેના શ્વાસોશ્વાસનું પ્રમાણ કેટલું? (૩૪) ૫૪૫૫ દેવેનું જીવન કેવી રીતે પસાર થાય છે? (૩૫) ૫૫ છસ્થને અને કેવલીને કેટલી સમુદ્દઘાત હોય? ૫૬-૫૭ જ્ઞાનાદિ ગુણેને આધાર શરીર કહેવાય કે નહિ? (૩૬) પ૭ ૮૯-૯૧ બાંધેલું કર્મ અવશ્ય જોગવવું પડે તે કેવી રીતે? (૩૭) બંધકાલ અને ઉદયકાલમાં જીવને સ્વાધીન કોલ કર્યો ? (૩૮) ૬૦ પ્રથમ કર્મબંધ થાય કે કર્મસત્તા? (૩૯) અવ્યવહાર રાશિ કેને કહેવાય? (૪૦) ૬૦-૬૧ વ્યવહાર રાશિ કેને કહેવાય? (૪૧) જીવ વ્યવહાર રાશિમાંથી નીકળીને અવ્યવહાર રાશિમાં જાય કે નહિ? (૪૨) ૬૨ જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં કયારે આવે ? (૪૩). શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક કેને કહેવાય ? (૪૪-૪૫) ૬૨-૬૪ આખા ભવચકમાં એક જીવ કેટલી વાર ઉપશમશ્રેણિ કરે? (૪૬) તથા આહારક શરીર કેટલી વાર કરે? (૪૭) ૬૪-૬૫ ૧૦૦ જીવ ઉપશમણિમાં કેટલે વખત રહે તે જણાવે છે? ૧૦૧-૧૦૪ આહારક શરીરનું વિશેષ સ્વરૂપ જણાવે છે ૬૫-૬૭ ૧૦૫ છદ્રસ્થ આચાર્ય કેવલજ્ઞાની સાથ્વીને વંદન કરે કે નહિ? (૪૭) ૧૦૬ રયાનદ્ધિ નિદ્રાના ઉદયવાળાને ઉત્કૃષ્ટથી કેટલું બળ હેય? (૪૮) ૧૦૭ સર્વાર્થસિદ્ધ સિવાયના બીજા ચાર અનુત્તરવાસી દેવ કયારે મેક્ષે જાય ?(૪૦૬૯ ૧૦૮ જ્ઞાનાવરણીય કર્મને તીવ્ર ઉદય પણ કયા જ્ઞાનને આવરી શકતા નથી ?(૫૦) ૬૯ ૧૦૯ સમ્યકત્વને ઓળખવાના સાધને ક્યા કયા (૫૧) એકલું અવધિજ્ઞાન કે મન:પર્યવજ્ઞાન હેય કે નહિ? (૫૨) ગૃહસ્થ વેશમાં મન:પર્યવજ્ઞાન ઉપજે કે નહિ? (૫૩૫૫) સમકિતના શમ નામના લક્ષણ ઉપર કુરગ મુનિની કથા, સંવેગ નામના બીજા લક્ષણનું સ્વરૂપ, આ વિષયમાં નિગ્રંથ મુનિનું દષ્ટાંત, ત્રીજા નિવેદ ૬૫ For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક પૃષાંક વિષય નામના લક્ષણનું સ્વરૂપ અને હરિવહન રાજાનું દૃષ્ટાંત, અનુકંપા નામના ચેથા લક્ષણનું સ્વરૂપ અને ચંડકૌશિકનું દષ્ટાંત, બીજું ચેર અને રાણીનું દષ્ટાંત, આસ્તિકયતા નામના પાંચમા લક્ષણનું સ્વરૂપ અને પદ્મશેખર રાજાનું દષ્ટાંત ૭૦-૮૭ ૧૧૦ એક ભવમાં એક જીવને કેટલા આયુષ્યને બંધ ઉદય અને સત્તા હોય? (૫૬) ૮૭-૮૮ ૧૧૧ કયા દેને કઈ લેસ્યા હેય? (૫) ૧૧૨ દેવે એકેન્દ્રિયમાં શા કારણથી ઉપજે છે ? (૫૮) ૮૮-૮૯ ૧૧૩-૧૧૪ કર્મનો બંધ થવામાં તથા કર્મને નાશ થવામાં કેની મુખ્યતા છે? (૫૯) ૮૯ માણસ બીજાનું બૂરું કરી શકે કે નહિ? (૬૦) ૧૧૫ સાચું સુખ કયું કહેવાય ? (૬૧) ૧૧૬ સ્વસ્થતાનું સ્વરૂપ જણાવે છે. મોક્ષના જીવનમાં સુખનું વર્ણન કરી શકાય તેમ નથી તે હકીકત ભિલ્લના દષ્ટાંત વડે સમજાવે છે. ત્યાર પછી સિદ્ધના છના ભેદનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે. ૯૧-૧૦૦ ૧૧૭ આત્માને સાચી સ્વસ્થતા કયારે હોય તે જણાવે છે. ૧૧૮ દરેક દેવેને ચ્યવનને સૂચવનારાં ચિહ્નો હોય કે નહિ? (૬૨) ૧૦૧ ૧૧૯ એકાવતારી દે અને ઈતર દે કયા સ્વર્ગમાં હોય? ૧૧ ૧૨૦ દેવતાના ચ્યવન કાલનાં ૧૨ ચિહ્નો જણાવે છે. ૧૦૧-૧૦૨ ૧૨૧ એકાવતારી દેવેની વન વખતની સ્થિતિ કેવી હોય તે જણાવે છે. ૧૦૨ ૧૨૨-૧૨૩ ચારે ગતિના જીને કયા કયા શરીર અવશ્ય હોય છે? (૬૩) ૧૦૨-૧૦૩ ૧૨૪ લેકાંતિક દે પ્રભુને દીક્ષા લેવાની વિનતિ શા માટે કરે છે? (૬૪) ૧૦૩-૧૦૪ ૧૨૫ તીર્થકર ભગવંતના સમવસરણમાં કેવલીઓ શા માટે જાય છે (૬૫) ૧૦૪ ૧૨૬ બધા ચૌદ પૂવી એ આહારક શરીર બનાવે કે નહિ? (૬૬) ૧૦૫ ૧૨૭ વાઉકાયમાં વૈકિય લબ્ધિ કેને હેય? (૬૭) ૧૦૫ ૧૨૮–૧૨૯ જિનનામ કર્મને નિકાચિત બંધ કયારે થાય? (૮) સાસ્વાદન સમક્તિનું સ્વરૂપ શું? (૬૯) ૧૦૫-૧૦૬ ૧૩૦ અપૌગલિક પદાર્થો કયા ક્યા? (૭૦) ૧૩૧-૧૩૨ ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન પામે તે કેણ મુનિવેષ ધારણ કરે અને કણ ન ધારણ કરે? (૭૧) ૧૦૭–૧૦૮ જ્ઞાન, દર્શન, ચારિત્રમાં મુખ્યતા કેની અને શા કારણથી ? (૭૨) ૧૦૮-૧૦૯ ૧૦૦ ૧૦૩ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ to ૧૩૬ ૧૧૪ ગાથાંક વિષય પૃષ્ટાક ૧૩૪ સમકિત હોય ત્યાં શ્રદ્ધાની ભજના શાથી? (૭૩) શરીરની માફક આત્મા નાને કે મેટે કહેવાય કે નહિ? (૭૪) ૧૦૯-૧૧૦ ૧૩૫ જિનકલ્પ અને ભિક્ષુ પ્રતિમા અંગીકાર કરવા માટે ક્યા કયા ગુણે જોઈએ? (૭૫) ૧૧૦ મૌનધારી જિનકલ્પિકોને વ્યવહાર કે હોય? (૭૬) કયા જીવે તેની પાસે જિનકલ્પ સ્વીકારે ? (૭૭) ૧૧૦-૧૧૧ ૧૩૭ તીર્થકર ભગવાનના આહાર તથા નીહાર કેણ ન દેખે? (૭૮) સમિતિ અને ગુપ્તિમાં શું તફાવત? (૭૯) ૧૧૧ ૧૩૮ વચનગુપ્તિ અને ભાષા સમિતિમાં શું તફાવત? (૮૦) ૧૧૧-૧૧૨ ૧૩૯ સમિતિ તથા ગુપ્તિની સાધનાનું ફળ ૧૧૨-૧૧૩ ૧૪૦-૧૪૧ ખરા શૂરવીર કેણ કહેવાય? (૮૧) જિનકલ્પી મુનિરાજે ક્યા કયા આરામાં હોય? (૮૨) ૧૧૩ ૧૪૨ વધારેમાં વધારે કેટલા જિનકલ્પીઓ ભેગા થાય? (૮૩) ૧૪૩-૧૪૫ ચારિત્રની વિરાધના કરનારા દેવલેકમાં ક્યાં સુધી ઉપજ ? (૮૪) દેવલોકમાં દેવાદિને દ્રવ્યપૂજા કયાં સુધી હોય? (૮૫) ઈદ્રાદિની વ્યવસ્થા કયાં સુધી હોય? (૮૬) ૧૧૪-૧૧૫ ૧૪૬ પરમાધામી દેવે કયા પ્રકારના દેવમાં ગણેલા છે? (૮૭) કયા દેવલોકમાં સંખ્યાતા જીવે ઉપજે અને એવે? (૮૮) ૧૧૫–૧૧૬ ૧૪૭ ઇદ્રિને સંયમ શા માટે કરવું જોઈએ? (૮૯) ઉપદેશ સાંભળનારને અસર ન થાય તે ઉપદેશ આપનારને ફાયદો કઈ રીતે? (૯૦) ૧૧૬-૧૧૭ ૧૪૮ અબાધા કાલનું સ્વરૂપ શું? (૯૧) ૧૧૭ ૧૪૯–૧૫૦ અબાધા કાલના કેટલા પ્રકાર હોય ? તથા જઘન્ય અબાધા કોને હોય ? (૯૨) ૧૧૭-૧૧૮ ૧૫૧-૧૫૩ આઠે કર્મોની ઉત્કૃષ્ટ અબાધાનું વિસ્તારથી સ્વરૂપ જણાવે છે. ૧૧૮-૧૨૧ ૧૫૪-૧૫૫ મોક્ષની પ્રાપ્તિમાં કયું સમક્તિ અનંતર કારણ છે ? (૯૩) ભાવ દર્શન કયા કયા અને શાથી? (૯૪) ૧૨૧-૧૨૨ ૧૫૬ સાયિક સમકિત ક્યાં સુધી રહે? (૫) કયા દેવેની સ્થિતિ કપાતીત હોય છે? (૯૬) ૧૨૩ ૧૫૭ કયા દેવે ઉત્તર ક્રિય શરીર કરે? (૭) રત્નપ્રભાદિ નારકી એનું ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું? (૯૮) ૧૨૩–૧૨૪ ૧૫૮ સાતે નારકીઓનું જઘન્ય આયુષ્ય કેટલું? (૯) ૧૨૪-૧૨૫ ૧૫૯ કુલ કેટલા મહાવિદેહ ક્ષેત્ર છે અને કયાં કયાં આવેલાં છે? (૧૦૦) હાલમાં કેટલા તીર્થકરે વિચરે છે અને કયાં ક્યાં? (૧૦૧) ૧૨૫ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠક ૧૨૯-૧૨૯ ગાથાક વિષય ૧૬૦ જમ્બુદ્વીપના મહાવિદેહમાં કયા વિજયમાં કયા નામના તીર્થંકર વિચરે છે? (૧૨) ૧૨૫-૧૨૬ ૧૬૧-૧૮૨ ધાતકીખંડમાં વિચરતાં તીર્થંકરનાં કયાં નામ છે? (૧૦૩) ૧૨૬ ૧૬૩–૧૬૪ પુષ્કરાઈ ક્ષેત્રમાં વિચરતાં તીર્થકરેનાં કયાં નામ છે? (૧૦) ૨૦ વિહરમાન જિનેશ્વરમાં કઈ કઈ બાબતમાં સરખાપણું હોય? (૧૦૫–૧૦૬). ૧૨૬-૧૨૭ ૧૬૫ ૨૦ વિહરમાન જિનેશ્વરમાં કઈ કઈ બાબતમાં તફાવત હોય?(૧૦૭) ૧૨૭ શ્રી સીમંધર સ્વામીના કયા કલ્યાણકો ક્યારે થયા અને થશે ? (૧૦૮) ૧૨૮ ૧૬૭ નિયમાવલિ જણાવવાનું કારણ કહે છે. ૧૨૮ ૧૬૮ આ સંસારરૂપી થીએટરને વિષે જીવ રૂપી નટ કેવા કેવા વેષ ભજવે છે તે જણાવે છે. ૧૬૯ ચૌદ રાજલકમાં જીવે સ્પર્શના ન કરી હોય તેવી જગ્યા નથી. ૧૨ ૧૭૦ ચારે ગતિમાં ભમતા જી અનેક પ્રકારની વેદના ભગવે છે. ૧૨૯ ૧૭૧-૧૭૫ નરક ગતિની વેદનાએ પાંચ ગાથામાં જણાવે છે , ૧૩૦-૧૩૧ ૧૭૬ કયા જીવો નરકે જાય અને કયા ન જાય તે જણાવે છે. ૧૩૨ ૧૭૭–૧૭૮ પૃથ્વીકાયનાં દુઃખ જણાવે છે. ૧૩૨-૧૩૩ ૧૭૯ અપકાય જીવોનાં દુઃખ જણાવે છે. ૧૩૩-૧૩૪ ૧૮૦–૧૮૧ અગ્નિકાય તથા વાઉકાયનાં દુઃખે જણાવે છે. ૧૩૪ ૧૮૨ વનસ્પતિકાય જીવોનાં દુઃખોનું વર્ણન. ૧૩૫ ૧૮૩–૧૮૫ વિકલેન્દ્રિય જીવોનાં દુઃખો જણાવે છે. ૧૩૫-૧૩૬ ૧૮૬-૧૮૮ પંચેન્દ્રિય તિર્યંચનાં દુઃખેનું વર્ણન. ૧૩૬-૧૩૮ ૧૮–૧૯૦ મનુષ્ય ગતિમાં આર્ય અને અનાર્યને ભેદ જણાવે છે. ૧૩૮ ૧૯૧ મનુષ્ય ગતિમાં ગર્ભાવાસનાં દુઃખનું વર્ણન. ૧૩૮૧૩૯ ૧૯૨–૧૯૩ મનુષ્યને જન્મ વખતનું તથા ત્રણ અવસ્થાનું દુઃખ જણાવે છે. ૧૩૯–૧૪૦ ૧૯૪ મનુષ્યની ત્રણે અવસ્થાએ પરાધીનતામાં પસાર થાય છે. ૧૪૦ ૧૫ મનુષ્ય હિંસાદિ કરીને સંસારવૃદ્ધિ કરે છે. ૧૬ મનુષ્ય ભવ પામીને પાપાચરણ કરનાર મૂર્ખ સમાન છે તે જણાવે છે. ૧૪૧-૧૪૨ ૧૭ મનુષ્ય ભવની દુર્લભતા દૃષ્ટાંત પૂર્વક સમજાવે છે. ૧૪૨ ૧૯૮ ચિંતામણિ રત્ન કરતાં મનુષ્ય ભવની અધિકતા જણાવે છે. ૧૪૨-૧૪૩ ૧૯ દેવતાઓ પણ મનુષ્ય ભવની ચાહના કરે છે. ૧૪૩ ૨૦૦ દેવગતિમાં દુખે શાથી હોય છે તે જણાવે છે. ૧૪૨-૧૪૪ ૨૦૧-૨૦૨ દેવે ઈર્ષ્યા રૂપી અગ્નિથી દુઃખી થાય છે તે જણાવે છે. ૧૪૪ ૧૪૧ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ગાથાંક વિષય પૃષ્ટાંક ૨૦૩-૨૦૫ દેવ ઓવન સમયને જાણીને દુઃખી થાય છે તે સમજાવે છે. ૧૪૫-૧૪૬ ૨૦૬-૨૦૮ ચ્યવનનાં ચિહ્નો જોઈને દેવે કેવો વિલાપ કરે છે તે કહે છે. ૧૪૬ ૨૦૯ | દેવભવનું લાંબું આયુષ્ય પણ આખરે તે પૂરું થાય છે તે કહે છે. ૧૪૭ ૨૧૦ જન્મેલાને મરણ અવશ્ય હેય પરંતુ મરેલાને અવશ્ય જન્મ હેતે નથી. ૧૪૭–૧૪૮ ૨૧૧ શ્રી પદ્મપ્રભ પ્રભુની દેશનાની પૂર્ણાહુતિ. ૧૪૮ ૨૧૨ પ્રભુની તીર્થ સ્થાપના. ૧૪૮-૧૪૯ ૨૧૩ પ્રભુના ગણ તથા ગણધરોની સંખ્યા જણાવે છે. ૧૪૯ ૨૧૪-૨૧૭ પ્રભુના પ્રથમ ગણધર શ્રી સુવ્રત ગણધરને ઉપદેશ. ૧૪૯-૧૫૧ ૨૧૮ પ્રભુના પ્રથમ સાધ્વી તથા યક્ષનાં નામ જણાવે છે. ૧૫૧ ૨૧૯ પ્રભુની શાસનદેવીનું સ્વરૂપ. ૧૫૧-૧૫ર ૨૨૦-૨૨૨ પ્રભુના સાધ્વી આદિના પરિવારનું વર્ણન. ૧૫ર-૧૫૩ ૨૨૩-૨૨૪ પ્રભુનું મેક્ષ સ્થાન તથા કયારે મોક્ષે ગયા તે જણાવે છે. ૧૫૩–૧૫૪ ૨૨૫ પ્રભુની કઈ કઈ અવસ્થાને કેટલે કાળ તે કહે છે. ૧૫૪–૧૫૫ ૨૨૬ પ્રભુના આયુષ્યને કાળ તથા આંતરાદિનું સ્વરૂપ. ૧૫૫ ૨૨૭ ઈન્દ્રાદિક દેવો પ્રભુની અન્ય વિધિ કરે છે. ૧૫૫ ૨૨૮ પ્રભુના ચરિત્ર તથા દેશનાના લાભ સમજાવે છે. ૧૫૬ ૨૨૯ પ્રભુના જીવન જાણવાથી આત્મદષ્ટિ ખીલે છે તે કહે છે. ૧૫૬–૧૫૭ - ૨૩૦ કઈ ભાવનાથી તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે જણાવે છે. ૧૫૮–૧૫૯૯ ૨૩૧-૨૩૨ છેલલા ભવમાં તીર્થકરેનું વર્તન કેવું હોય તે સમજાવે છે. ૧૫–૧૬૦ २३3 ગ્રંથકાર મહારાજની શીખામણ. ૧૬૦ ૨૩૪ ગ્રંથકારના વાચકને આશીર્વાદ. ૨૩૫ ગ્રંથને સમાયિકાળ જણાવે છે. સાથે કેની વિનતિથી આ ગ્રંથની રચના કરી તે કહે છે. ૧૬૧ ગ્રંથકાર મહારાજ ગ્રંથ રચનામાં ભૂલચૂકની ક્ષમા માગે છે. ૧૬૧ ૨૩૭ ગ્રંથ રચનાના પુણ્યફળની ચાહના જણાવે છે. ૧૬૧-૧૬૨ ૨૩૮ ગ્રંથકાર મહારાજ હવે પછીના ભાગ રચવાની ભાવના જણાવે છે. ૧૬૨ શ્રી સ્તંભનપાશ્વ બૃહત્કલ્પ. ૧૬૩-૧૯૦, શ્રી સ્તંભ પ્રદીપ, ૧૯૧–૧૯૭ મહાચમત્કારી પ્રભુ શ્રી મણિય દેવ. ૧૯૮-૨૦૧ શ્રી અયોધ્યા નગરી. ૨૦૨-૨૦૫ અક્ષય તૃતીયા. ૨૦૬-૨૧૦ ચંપાપુરી મહિમા. ૨૧૧-૨૧૫ મહાપ્રાચીન કેશાંબી નગરી. ૨૧૬-૨૦૧૭ શ્રી વર્ધમાન તપ પ્રકાશ. શ્રી ચંદ્ર કેવલી વગેરેના ચરિત્ર સાથે. ૨૧૮-૨૪૮ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ ॥ओ ही श्रीजिराउलापार्श्वनाथाय नमः ॥ । बालब्रह्मचारि-प्रभूततीर्थोद्धारक-भावरत्नत्रयीदायक-परमोपकारि-सद्गुरु आचार्यश्रीविजयनेमिसूरीश्वरेभ्यो नमो नमः ॥ સુગ્રહીતનામધેય-તપગચ્છાધીશ-સુરિચકચકવત્તિ-આચાર્યશ્રી | વિજયનેમિસૂરીશ્વર-ચરણુકિંકર-વિયાણ-આચાર્ય શ્રીવિજયસૂરીશ્વર વિરચિત શ્રી દેશના ચિંતામણિ ભાગ છો ગ્રન્થકાર શરૂઆતમાં મંગલાચરણ તથા અભિધેય જણાવે છે – | મંગલાચરણ | હરિગીત છંદ . નમી હિતકર સિદ્ધગિરિ પ્રભુ નેમિસૂરિ ગુરૂચરણને, દેશના ચિંતામણિના વિરચું છટુ ભાગને પાંચ ભાગોમાં કહી મેં પાંચ પ્રભુની દેશના, કહીશ જીવન દ્વાર ભૂષિત પદ્મપ્રભ પ્રભુ દેશના. સ્પષ્ટાર્થ –શિષ્ટ પુરૂષને એ આચાર છે કે-ગ્રન્થની શરૂઆતમાં મંગલાચરણ કરવું જોઈએ. મંગલાચરણ કરવાથી ગ્રન્થની રચનામાં આવતાં વિદને નાશ પામે છે અને ગ્રન્થની વિM રહિતપણે પૂર્ણતા થાય છે. ઈષ્ટ દેવને નમસ્કાર કરવાથી મંગલાચરણ થાય છે આ ઈરાદાથી પરમ પવિત્ર શ્રી શત્રુંજય તીર્થને વિષે બિરાજમાન અને સર્વ જીના હિતના કરનાર શ્રીષભદેવ ભગવાનને પ્રણામ કરીને તેમજ પરમ ઉપકારી સુરિસમ્રા શ્રી ગુરૂ મહારાજ આચાર્યપ્રવર શ્રીવિજયનેમિસૂરીશ્વરજીને પ્રણામ કરીને હું શ્રીદેશના ચિન્તામણિ નામના મહાગ્રન્થના છઠ્ઠા ભાગની રચના કરું છું. આ પદ વડે અભિધેય અથવા ગ્રન્થમાં કહેવાની બીના જણાવી છે. આ ગ્રંથની રચના કરતાં પહેલાં મેં પ્રથમના પાંચ ભાગમાં અનુક્રમે પ્રથમના વાંચ તીર્થકરેની દેશનાનું સ્વરૂપ વગેરે જણાવ્યું છે, For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતહવે આ છ ભાગની અંદર શ્રીપદ્મપ્રભસ્વામી નામના છ તીર્થંકરની દેશના તેમના જીવનચરિત્ર સાથે એકસો સિત્તેર (૧૭) દ્વારા ગોઠવીને જણાવીશ. ૧ પ્રભુ તીર્થકર થયા તે પૂર્વેના ત્રીજા ભવનું સ્વરૂપ વગેરે ૧થી ૮ દ્વારા જણાવે છે – નૃપતિ સુર તિમ તીર્થપતિના ત્રણ ભવે ઈમ પ્રભુ તણા, ધાતક પુરવ વિદેહે વત્સ શીતા દક્ષિણ નગરી સુસીમ ભૂપ અપરાજિત દમી સદગુણ ધની, ન્યાયધમી સત્વ સમતા સરલતા જેની ઘણી સ્પાર્થ–શ્રી પદ્મપ્રભુસ્વામી-છેલા તીર્થકરના ભવથી પૂર્વના ત્રીજા ભવે રાજા હતા. ત્યાંથી દેવલેકમાં ગયા અને ત્યાંથી ચ્યવીને છટ્ઠ શ્રીપદ્મપ્રભ નામના તીર્થંકર થયા. (૧) તેમાં પ્રથમ રાજાના ભવનું વર્ણન કરે છે–આ તીલેક એક રાજ પ્રમાણ લાંબે પહોળે છે. તેમાં અસંખ્યાતા દ્વીપ સમુદ્રો આવેલા છે. તે બધા દ્વીપ સમુદ્રોની વચમાં એક લાખ જન લાંબો તથા પહોળો તથા થાળીના આકારે ગળાકાર જંબૂ નામને દ્વીપ આવેલ છે. આ દ્વીપની ચારે બાજુએ ચૂડીના આકારે લવણું સમુદ્ર આવેલે છે. આ લવણ સમુદ્ર બે લાખ જેજન પાળે છે. આ લવણ સમુદ્રને ફરતે ચૂડીના આકારે ચાર લાખ પેજન પહેળે ધાતકીખંડ નામને બીજે દ્વીપ (૨) આવેલે છે. આ ધાતકીખંડમાં (પૂર્વમાં ને પશ્ચિમમાં ) બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે. તેમાં પૂર્વ દિશા તરફ પૂર્વવિદેહ (૩) આવેલ છે. આ પૂર્વ વિદેહની અંદર ૩૨ વિજ આવેલી છે. તેમાંની વત્સ (૪) નામની વિજયને વિષે દક્ષિણ દિશાને વિષે શીતા નામની (૫) નદી આવેલી છે. આ વત્સ વિજયને વિષે સુસીમા નામની (૬) મનહર નગરી આવેલી છે. આ નગરીને વિષે અપરાજિત નામના રાજા (૭–૮) રાજ્ય કરે છે. આ રાજા દમી એટલે ઈન્દ્રિયેને દમન કરનારા તથા સત્ય, નીતિ દયાદિ સદ્દગુણે રૂપી ધનવાળા છે. વળી આ રાજ ન્યાયથી પ્રજાનું પાલન કરનાર છે. તેમજ તેમનામાં સત્ત્વ ગુણ, સમતા ગુણ તથા સરલતા ગુણ વધુ પ્રમાણમાં શુભતા હતા. આ શ્લોકમાં જણાવેલ-ઇન્દ્રિય દમનાદિ ગુણે જેવી રીતે રાજાના જીવનને ઉન્નત બનાવે છે, તેવી રીતે માનવજીવનને પણ ઉન્નત બનાવવાના તે પરમ સાધન થઈ શકે છે. ૨ અપરાજિત રાજાનું વિશેષ સ્વરૂપ બે શ્લેકમાં જણાવે છે – ધર્મ જિનને એજ સાચો મિત્ર જે આપત્તિમાં, જ દુઃખથી ઉગારી શાંતિ સુખ છે ભાવ એ જ ચિત્તમાં પરનારને મા બેન જેવી જે ગણી ભવ શર્મને, અનાસક્તપણે અનુભવે દૂર ઝંડી ફેધને For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] T સ્પષ્ટાર્થ–શ્રી જિનેશ્વર ભગવંતે કહેલ જે જન ધર્મ તે જ સાચો ધર્મ છે એવી ભાવના આ અપરાજિત રાજાના ચિત્તમાં વર્તતી હતી અને તેથી જ તે રાજા ધર્મને સાચા મિત્ર જે માનતા હતા. જેમ મનુષ્ય આફતમાં સપડાય છે ત્યારે સારો મિત્ર હોય તે તેને સહાય કરે છે અને આફતમાંથી બચાવે છે, બાકીના કહેવાતા મિત્રો તે તેને તે વખતે ત્યાગ કરીને ચાલ્યા જાય છે. તેવી રીતે મનુષ્યને આપત્તિના વખતમાં શ્રીજિનભાષિત ધર્મજ સહાય કરે છે, માટે તે ધર્મજ સાચો મિત્ર જાણ. આ ધર્મજ તેને દુખમાંથી બચાવે છે અને શાન્તિ રૂપી સુખ પણ આ ધર્મને આરાધવાથી પ્રાપ્ત થાય છે. શ્રી જૈન ધર્મ ઉપર રાજાની આવી દઢ આસ્થા હતી. વળી જૈન ધર્મના રહસ્યને જાણનાર આ રાજા પારકી સ્ત્રીઓને મા બેન જેવી ગણતું હતું. તેમજ આ રાજા જે કે સંસારનાં સુખેને ભેગવતા હતા તે પણ તેમાં તે આસક્તિ રાખતા નહોતા. એટલે સંસારનાં સુખ ભોગવતાં છતાં પણ તે તેમાં તલ્લીન બનતા નહોતા. વળી ક્રોધ મહાદુઃખને આપનાર છે એવું જાણીને ક્રોધને તે રાજાએ દૂરથી ત્યાગ કર્યો હતે અથવા આ રાજા ક્ષમા ગુણને ધારણ કરતા હતા. ૩ | શિક્ષા કરે નિજ શત્રઓને તિમ ઘરે લક્ષ્મી છતાં, લુબ્ધ ન બનેં તિમ વિકિ શિરેમણિ રૂચિ ધારતા; પ્રવચનામૃત પાન કરતાં તવદષ્ટિ વિકાસતા, શાંત વાતાવરણમાં તે ભૂપ એમ વિચારતા. સ્પષ્ટાર્થ –જે પિતાના શત્રુઓ હતા તેમને આ રાજા સજા કરતા હતા તે પણ તેમના ઉપર ક્રોધના પરિણામ રાખતા નહોતા. વળી આ રાજા લક્ષ્મીને રાખતા હતા તે છતાં તે લક્ષ્મીને વિષે આસક્તિ રાખતા નહોતા. વિવેકી જનેમાં શિરોમણિ એટલે શ્રેષ્ઠ એવા આ અપરાજિત રાજા સુંદર રૂચિને (સમ્યકત્વને) ધારણ કરતા હતા. પ્રવચનામૃત એટલે આગમ અથવા સિદ્ધાંતના વચને રૂપી અમૃતનું પાન કરતા હતા એટલે સિદ્ધાંતનાં વચન સાંભળીને તત્વદૃષ્ટિને વિકસાવતા હતા. તત્ત્વને વિચાર કરતા હતા. એક વખત આ રાજા શાંતિમાં રહીને આ પ્રમાણે વિચાર કરતા હતા. તે કેવા વિચાર કરતા હતા તે આગળના શ્લેકમાં જણાવવામાં આવે છે. ૪ આ રાજા કેવી રીતે વિચાર કરતા હતા તે ત્રણ àકોમાં જણાવે છે – મેહ વાસિત જીવને આ સંપદાદિક છંડવા, લાગે અશકય તથાપિ તેને જરૂર પડશે જીંડવા; જલધિ જલકલ્લોલ પેરે એક સ્થિતિ ના કેઈની, દુર્દશા મરણાદિ સમયે સ્થિતિ જણાએ સર્વની. For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ – અનાદિ કાળથી મોહની વાસનાવાળા જીવને સંપત્તિ, સ્વજન, કુટુંબ, બંગલા, બગીચા વગેરે છોડવાનું અશક્ય લાગે છે. ઘણા માણસોને આ વસ્તુઓ અહીં ડીને ખાલી હાથે જેવા આવ્યા હતા તેવાજ મરણ પામીને જતાં આ જીવ અનેક વાર જુએ છે, તે છતાં આ સંસારમાં જીવને રખડાવી મારનાર મેહ રાજાની જાળમાંથી છુટવાનું આ જીવથી બની શકતું નથી, એટલું જ નહિ પરંતુ જ્યારે એ વસ્તુઓ જે પિતાની નથી છતાં પિતાની માની બેઠે છે તેને છેડીને જવાને વખત આવે છે ત્યારે પણ તેની આસક્તિ ઓછી થતી નથી અને અંતે આર્ત તથા રૌદ્ર ધ્યાનમાં મરણ પામીને તે દુર્ગતિમાં જાય છે. આ રાજા જિનધર્મથી વાસિત હોવાથી વિચારે છે કે જે હું આ વસ્તુઓને ત્યાગ નહિ કરું તે પણ મરતી વખતે તેમને ત્યાગ કર્યા વિના છુટકો થવાને નથી. જલધિ જલ કલેલ એટલે સમુદ્રમાં ઉત્પન્ન થતાં મોજાંએ જેમ અસ્થિર છે, તેવી રીતે કેઈ પણ જીવની એકની એક સ્થિતિ કાયમ રહેતી નથી. આજે પૈસાદાર અને સુખી જણાતે માણસ બીજે જ દિવસે ગરીબ અને દુઃખી બની જાય છે. કારણ કે કર્મની વિચિત્ર ગતિ છે, તે આ જીવને ક્યારે કઈ અવસ્થામાં મૂકી દેશે તેની ખબર પડતી નથી. વળી જે જીવે યુવાવસ્થામાં અનેક પ્રકારના માજશેખ ભેગાવીને અમને શું થવાનું છે એવી ગર્વિષ્ટ મને દશા રાખે છે તેમની પણ મરણ વખતે અનેક પ્રકારની દુઃખી અવસ્થાએ જણાય છે. કહેવાને સાર એ છે કે સર્વ જીની હંમેશાં એક સરખી સ્થિતિ રહેતી નથી. ૫ જેમ પક્ષીઓ તજી દે નષ્ટ ઈંડાને તથા, સંપદાદિક પરિહરે માલિકને કરતાં વ્યથા; જેમ પક્ષી એક પાંખે ફાળ ભરી નીચે પડે, એક તરફી પ્રેમથી જન સ્વાર્થને ખેઇ રડે. સ્પાર્થ –જેમ પક્ષીઓ નષ્ટ ઈંડાને એટલે જે ઈંડું નાશ પામ્યું હોય તેને ત્યાગ કરે છે અથવા જે ઈંડામાંથી બચ્ચું બહાર નીકળી ગયું હોય છે તે ઇંડાને ત્યાગ કરે છે, તેવી રીતે સંપત્તિ, ધન, દોલત વગેરે પણ તેના માલિકને ત્યાગ કરે છે અને તે વખતે માલિકને ઘણું દુઃખ થાય છે. જેમ એક પાંખ જેની તૂટી ગઈ છે એવું પક્ષી એક પાંખની સહાયથી ફાળ ભરે તે તે જેમ નીચે પડી જાય છે, તેવી રીતે આ સંસારના મનુષ્ય એક તરફી પ્રેમથી પિતાના સ્વાર્થને ખેઈને રડે છે. ૬ તે સંપદાદિ મને તજે ના જ્યાં સુધી પુરૂષાર્થને, અવલંબીને તેને તજી હું ત્યાં સુધી કરૂં ભદ્રને જેના પ્રતાપે આદિ જનની અલ્પકાલે કેવલી, તેહ નર ભવને લહી સાધીશ સંયમ સિંહબલી. For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] - સ્પષ્ટાથે–વળી અપરાજિત રાજા વિચાર કરે છે કે મારે જે સંપત્તિને એક દિવસ અવશ્ય ત્યાગ કરવાનું છે તે સંપત્તિઓ જ્યાં સુધી મારે ત્યાગ કરે નહિ ત્યાં સુધી પુરૂષાર્થને આશ્રય લઈને હું મારા આત્મ કલ્યાણની સાધના કરૂં. જેના પ્રતાપથી આદિજનની એટલે પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવની માતા શ્રીમેરૂદેવા માતાએ થોડાજ વખતમાં કેવલજ્ઞાન મેળવ્યું તે મનુષ્ય ભવને પામીને હું પણ હવે સિંહની જેમ પરાક્રમ | ફેરવીને સંયમની સાધના કરીશ. ૭ અપરાજિત રાજા રાજ્ય છોડી ચારિત્ર ગ્રહણ કરે છે – ધારાધિરઢ વૈરાગ્યરંગી વિવેક મણિ રોહણગિરિ, તે ભૂપ સુતને રાજ્ય સોંપી ભવ ભ્રમણ સાગર તરી; પ્રવ્રજ્યા શુભ ભાવનાથી પિહિત આશ્રવ સરિ કને, સ્વીકારતા એકાગ્ર ચિત્તે ગુરૂ કહે હિત વચનને. સ્પષ્ટાથ –ધારાધિરૂઢ એટલે શુભ ભાવનારૂપી ધારામાં ચઢેલા અને વૈરાગ્ય ભાવનામાં આનંદ ધારણ કરનારા, તેમજ વિવેક રૂપી રન્નેને માટે રેહણગિરિ સરખા તે અપરાજિત રાજાએ પિતાના પુત્રને રાજ્ય સેંપી દીધું. એટલે પુત્રને રાજ્યાભિષેક કર્યો. ત્યાર પછી પિહિતાશ્રવ (૯) નામના આચાર્ય મહારાજ પાસે પરમ ઉલ્લાસથી એકાગ્ર ચિત્ત દીક્ષા ગ્રહણ કરી. તે દીક્ષા કેવી છે તે જણાવતાં કહે છે કે–ભવભ્રમણ સાગર તરી એટલે આ ચાર ગતિ રૂપી સંસારમાં જે રખડવું એટલે મનુષ્ય, દેવ, નારકી તિર્યંચ વગેરે ભાને ધારણ કરવા રૂપી સમુદ્રમાં ડૂબતા જેને તારવાને માટે હેડી સમાન એવી દીક્ષા અપરાજિત રાજાએ ગ્રહણ કરી. તે વખતે ગુરૂ મહારાજે તે રાજર્ષિને આ પ્રમાણે હિતકારી વચને કહ્યાં. (હિત શિક્ષા આપી.) ૮ ગુરૂએ રાજવિને આપેલે ઉપદેશ ચાર લેકમાં જણાવે છે – મનુજ ભવની સત્ય કીંમત જેહને આરાધતા, આરાધના વિણ જેહની ના હેત નરભવ સફલતા; તેજ ભવમાં મુક્તિને પણ પામવાનું નિશ્ચયે, જાણનારા તીર્થપતિ પણ જે ગ્રહે પુણ્યોદયે. સ્પષ્ટાથે --મનુષ્ય ભવની સાચી કિંમત જે( સંયમ)ની આરાધના કરવામાં રહેલી છે અને જેની આરાધના કર્યા વગર મનુષ્ય ભવની સફલતા થતી નથી. એટલે ચારિત્ર્યની આરાધના કર્યા વિના મનુષ્ય ભવ ફેગટ ચાલ્યા જાય છે. તથા જેઓ જન્મથી ત્રણ જ્ઞાનવાળા હોવાથી પિતે તેજ ભવમાં સર્વ કર્મને ક્ષય કરી શાશ્વતા સુખવાળા For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપધસૂરિકૃતમોક્ષને પામનારા છે એવું જાણે છે, છતાં પણ તે તીર્થ કરાદિ મહાપુરૂષે પણ પુણ્યના ઉદયથી જે ચારિત્રને હર્ષપૂર્વક ગ્રહણ કરે છે. અને તે ચારિત્રના પ્રભાવથી બાકી રહેલાં ઘાતી તથા અઘાતી કર્મોને ક્ષય કરીને મોક્ષે જાય છે. એમ મનુષ્ય ભવની કિંમત અને સાર્થકતા આ ચારિત્રની શુભ ભાવ વડે આરાધના કરવાથી થાય છે. એવી શુભ ભાવનાથી હે રાજર્ષિ! તો તેનું શુદ્ધ પાલન કરજે. ૯ સત્ય સુખ ને શાંતિના દેનાર તે ચારિત્રને, રાજર્ષિ ! ધારી વિસ્મરે ના પંચ સમિતિ ગુપ્તિને; મુનિ ગુણોને પાલજે સુણજો સદા જિન વચનને, સ્વાધ્યાય કરજો પાંચ ભેદે સાચવી ગુરૂભક્તિને. સ્પષ્ટાથે–વળી હે રાજર્ષિ! આ ચારિત્ર જ સાચા સુખને તેમજ સાચી શાંતિને આપનાર છે. તેવા ચારિત્રને સ્વીકારીને તમે આઠ પ્રવચન માતાને ભૂલશે નહીં. એટલે ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ, એષણ સમિતિ, આદાનભંડમત્ત નિકખેવણ સમિતિ અને પારિષ્ઠાપનિક સમિતિ એમ પાંચે સમિતિઓનું સારી રીતે પાલન કરજે. તથા મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ એ ત્રણ ગુપ્તિઓને પણ જાળવજે. વળી સાધુના સત્તાવીશ ગુણેનું પાલન કરજે. એ ગુણેનું પાલન કરવાથી સાધુપણું સારી રીતે સચવાય છે. વળી હે રાજર્ષિ! તમે હંમેશાં જિનેશ્વરદેવના પ્રવચનને સાંભળજો. કારણ કે જિનેશ્વરના વચને સાંભળવાથી ચારિત્ર પાલનમાં દઢતા આવે છે. વળી પાંચ ભેદે હવાધ્યાય કરીને, તે પાંચ ભેદ આ પ્રમાણે–૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા છે અને ધર્મકથા. આ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરવાથી કર્મોની નિર્જરા થાય છે અને શુભ ભાવમાં વૃદ્ધિ થાય છે. તેમજ તમે ગુરૂ મહારાજની ભક્તિ જરૂર સાચવજે. તે ગુરૂ મહારાજની ભક્તિ તેમને વિનય કરવાથી, વૈયાવચ્ચ કરવાથી તથા તેમની આજ્ઞાનું પાલન કરવાથી થાય છે. આ રીતે ગુરૂભક્તિ પણ પરમ કર્મ નિર્જરાનું અસાધારણ કારણ છે. ૧૦ જ્ઞાન ગુણ સ્થિરતા જરૂર ગુરૂભક્તિને આધીન છે, અપ્રતિપાતી ભક્તિ ને પ્રતિપાતિ પણ ગુણ જ્ઞાન છે, ઉત્કૃષ્ટ તપ ગુરૂ ભક્તિથી ગુરૂ ચિત્ત પૂર્ણ પ્રસન્નતા, એહને આધીન સાચી જ્ઞાનઆદિક પૂર્ણતા, ૫ષ્ટાર્થ –ગુરૂ મહારાજની ભક્તિના ફાયદા જણાવતાં કહે છે કે-ગુરૂ મહારાજની ભક્તિથી જ્ઞાન ગુણની સ્થિરતા થાય છે. કારણ કે ગુરૂ મહારાજની ભક્તિને અપ્રતિપાતી ગુણ કહેલ છે એટલે ગુરૂ મહારાજની ભક્તિનું ફલ અવશ્ય મળે છે. અને જ્ઞાનાદિ ગુણે પ્રતિપાતી છે એટલે સમકિતની પ્રાપ્તિ સાથે પ્રાપ્ત થતા મતિજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવ For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ શનાચિંતામણિ ] વિજ્ઞાન મિથ્યાત્વના ઉદયથી મતિ અજ્ઞાન, શ્રત અજ્ઞાન અને વિસંગજ્ઞાન રૂપે પરિણમે છે, માટે તે (જ્ઞાનગુણ) પ્રતિપાતી એટલે આવેલા જતા પણ રહે છે. પરંતુ ગુરૂની ભક્તિ કરનારને આ જ્ઞાનગુણની સ્થિરતા થાય છે. તેમજ ગુરૂ મહારાજની ભક્તિ એ ઉત્કૃષ્ટ ત૫ રૂપ કહેલ છે. એટલે ગુરૂ મહારાજની ભક્તિ એ પણ એક પ્રકારનું અભ્યન્તર તપ કહેલું છે. વળી ગુરૂ મહારાજની ભક્તિથી ગુરૂ મહારાજના ચિત્તની પૂર્ણ પ્રસન્નતા થાય છે. અને જ્ઞાન વગેરે ગુણેની પૂર્ણતા આ ગુરૂભક્તિને અને શ્રી ગુરૂ મહારાજના ચિત્તની પ્રસન્નતાને આધીન છે. માટે હે રાજર્ષિ! તમે ગુરૂ મહારાજની ભક્તિ જરૂર કરજે. ૧૧ કારણે શયનાદિ કરતાં જરૂર યતના પાલજે, યતના બેલે નહિ પાપ બંધ પ્રચાર ઈમ ના ભૂલજો; દશ પ્રકારે ક્ષમાદિક મુનિ ધર્મને આરાધજે, અપ્રમત્ત બની સદા શિવમાર્ગ ફલને પામજે. ૧૨ પછાર્થ –કારણ પ્રસંગે શયન આહાર વગેરે ક્રિયા કરતાં તમે જરૂર યતના પાલજે. જતના રાખવી એટલે ઉપગ પૂર્વક કંઈ જીવજંતુની હિંસા ન થાય એ પ્રકારે શરીરની ચેષ્ટા કરવી, તેમજ કોઈ વસ્તુ લેતાં તથા મૂક્તાં પુંજી પ્રમાઈને લેવી મૂકવી. જયણના બલથી પાપના બંધને પ્રચાર થતું નથી એટલે જયણ પૂર્વક પ્રવૃત્તિ કરનારને પાપકર્મને બંધ થતું નથી, કારણ કે જયણામાં રહેનારના શુભ પરિણામ વર્તે છે અને શુભ પરિણામમાં વર્તનારને પાપને બંધ થતું નથી. વળી હે રાજષિ! તમે દસ પ્રકારના શ્રમણ ધર્મનું પાલન કરજે. તે દશ પ્રકાર આ પ્રમાણે -૧ ક્ષમા ધર્મ એટલે કેઈ પણ જીવ ઉપર ક્રોધ ન કરતાં તેના અપરાધની ક્ષમા કરવી. ૨ માર્દવ ધર્મ એટલે અભિમાનને ત્યાગ કરીને નમ્રતા ધારણ કરવી. ૩ આજવ ધર્મ એટલે કપટ ભાવને ત્યાગ કરી સરલતા રાખવી. ૪ મુક્તિ ધર્મ એટલે લેભને ત્યાગ કરી સંતોષ ગુણ ધારણ કરે. પ તપ ધર્મ એટલે છ પ્રકારના બાહ્ય તપ તથા છ પ્રકારના અભ્યન્તર તપનું સેવન કરવું. ૬ સંયમ ધર્મ એટલે સત્તર પ્રકારના ચારિત્ર ધર્મનું આરાધન કરવું. ૭ સત્ય ધમ એટલે સાચું બોલવું. ૮ શૌચ ધર્મ એટલે મનની પવિત્રતા ધારણ કરવી. ૯ અકિચન ધર્મ એટલે કેઈ પણ જાતનું દ્રવ્ય પિતાની પાસે રાખવું નહિ એટલે મૂછને ત્યાગ કરે. ૧૦ બ્રહ્મચર્ય ધર્મ એટલે બ્રહ્મચર્ય ગુણને ધારણ કરે. આ ૧૦ પ્રકારના મુનિ ધર્મનું તમે આરાધના કરજે. આ ધર્મની આરાધના તમે અપ્રમત્ત ભાવે કરજે અથવા દશ પ્રકારના ધર્મનું પાલન કરવામાં તમે પ્રમાદનું સેવન કરશે નહિ. અને આ પ્રમાણે આરાધના કરીને તમે મોક્ષમાર્ગના ફલને (મોક્ષના સુખને) મેળવજે ૧૨ - દીક્ષા લઈને ગુરૂને ઉપદેશ સાંભળી રાજર્ષિએ તેની કેવી રીતે આરાધના કરી તે જણાવે છે – For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતપૂર્ણ ઉલાસિત બની રાજર્ષિ હિતવચને સુણી, એકાદશાંગી જાણતા આરાધતા સ્થાનક ગુણી; આઠ પ્રવચન માત અંગે નિજગુણાનંદી બની, શાંતિ સુખ જલ ઝીલતા પર શાંતિના કારણ બની. સ્પાર્ક –અપરાજિત રાજર્ષિ ગુરૂ મહારાજનાં આત્મહિતકારી ઉપદેશ વચને સાંભળીને ચારિત્રની આરાધનામાં પૂર્ણ ઉલ્લાસી થયા અને તેમણે આચારાંગ વગેરે અગિઆર અંગેને (૧૦) અભ્યાસ કર્યો એટલે તેના જાણકાર બન્યા. તથા શ્રમણ ગુણેને ધારણ કરનાર તે રાજર્ષિએ વીસ સ્થાનકે પૈકી અમુક સ્થાનકેની આરાધના કરી. તેમજ આઠ પ્રવચન માતા રૂપ પાંચ સમિતિઓ અને ત્રણ ગુપ્તિઓનું સારી રીતે પાલન કરીને નિજગુણાનંદી બન્યા એટલે પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર વગેરે ગુણેમાં રમણતા કરવાથી ઉપજતા આનંદને અનુભવ કરવા લાગ્યા. તેથી પિતે શાંતિ સુખ રૂપી પાણીમાં સ્નાન કરવા લાગ્યા અને આવી રીતે રાજર્ષિ બીજાઓને પણ શાંતિના કારણ રૂપ થયા. ૧૩ અપરાજિત રાજર્ષિ ચારિત્ર ભાવ ટકાવવા માટે પિતાના આત્માને કેવી કેવી શિખા મણે આપે છે તે બે શ્લેકમાં જણાવે છે – ચરણ ભાવ ટકાવવા રાજર્ષિ શે નિજ આત્મને, હિત શિખામણ એમ હે જીવ! યાદ કર જિન વચનને, - પરમ દુર્લભ ભવ લહીને કાચના મેહે કરી, રત્નને ના હારજે હારેલ ન મળે ફરી ફરી. સ્પષ્ટાથ–પોતે ગ્રહણ કરેલ સંયમમાં સ્થિરતા ભાવ ટકાવવાને માટે શ્રી અપ રાજિત રાજષિ પિતાના આત્માને આ પ્રમાણે હિત શિખામણ આપે છે કે-હે જીવ! તું જિનેશ્વર ભગવંતે કહેલાં આત્મહિતકર વચનને યાદ કર. જિનેશ્વર ભગવાને કહ્યું છે કે આ મનુષ્યને ભવ મેળવે ઘણું મુશ્કેલ છે. આ મનુષ્ય ભવની દુર્લભતા માટે દશ દષ્ટાન્ત કહેલા છે. તેનું સ્વરૂપ પ્રથમના ભાગોમાં વિસ્તારથી સમજાવ્યું છે એટલે અહીં તે ફરીથી જણાવ્યું નથી. આ રીતે મહા મહેનતે મેળવી શકાય એવા આ મનુષ્ય ભવને પામીને કાચના ટુકડા સરખા આ શરીરના મહિને લીધે તે જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી રત્નને પામીને તેને હારી જઈશ નહિ. જેવી રીતે મૂખ મનુષ્ય પિતાના હાથમાં રહેલા ચિંતામણિ રત્નને કાચના કકડાને માટે આપી દે તેમ તું પ્રાપ્ત થયેલા આ કિંમતી રત્નને ત્યાગ કરીશ નહિ. કારણ કે જેમાં એક વખતે હારી ગએલા રને ફરીથી મળતા નથી, તેમ આ મનુષ્ય ભવ ફરી ફરીને મળતું નથી, માટે તે પામીને તેને તું પ્રમાદ વગેરેનું સેવન કરીને નકામે ગુમાવી દઈશ નહિ. ૧૪ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] કર્મનાં ફલ છે ભયંકર ના પ્રમાદે રાચજે, રાગાદિ કેરી જાલ ઈંડી નિમિત્ત સારા સેવજે; આ કમે ચિરકાલ મુનિવર શુદ્ધ સંયમ પાલતા, અંત્ય સમયે વ્રતારાદિક ક્રિયા આરાધતા. સ્પષ્ટાર્થ – હે જીવ! બાંધેલા અશુભ કર્મો જ્યારે ભેગવવાનો વખત આવે છે અથવા અશુભ કર્મને જ્યારે ઉદય થાય છે ત્યારે તે ભયંકર લાગે છે અથવા રોતાં રોતાં ભોગવવાં પડે છે માટે જ કહ્યું છે કે આ જીવ હસતાં હસતાં કર્મને બાધે છે, પરંતુ રોતાં રેતાં તે ભેગવવાં પડે છે. તે વખતે તે ઘણો પસ્તા કરે છે, પણ તેથી તે કર્મનાં અશુભ ફળ ભોગવ્યા સિવાય તેને છુટકારો થતું નથી. તેથી જ હે જીવ! તું બાંધતી વખતે વિચાર કરજે, સાવધાન થજે, કારણ કે તે બાંધ્યા પછી ભગવતી વખતે કોઈ પણ ઉપાય કામમાં આવતો નથી. વળી પાંચ પ્રકારના પ્રમાદ કહેલા છે, તે પ્રમાદમાં તું રાચીશ નહિ એટલે તું પ્રમાદનું સેવન કરીશ નહિ, કારણ કે એ પ્રમાદે જીવને સંસારમાં પડે છે. અને રાગ મહ વગેરેની જાળને તજીને સારા નિમિત્તેનું તું સેવન કરજે. જેમ જાળમાં સપડાએ જીવ ઘણે પ્રયત્ન કરવા છતાં તેમાંથી છૂટી શકતું નથી, પણ કઈક પુણ્યશાલી જીવ જ તે જાળને તેડીને તેમાંથી નીકળી શકે છે, તેવી રીતે આ રાગશ્રેષ રૂપી જાળને તેડીને કોઈક પુણ્યશાળી જીવ જ તેમાંથી બહાર આવી શકે છે. માટે હે જીવ! તું તે રાગદ્વેષની જાળને ત્યાગ કરજે. વળી આ આત્મા નિમિત્તવાસી કહે છે. એટલે જે જીવને સારા નિમિત્તે મળે તે તે ઉચ્ચ અવસ્થામાં ચડે છે અને ખરાબ નિમિત્તે મળે તે તેનું પતન થાય છે, માટે સારા નિમિત્તોનું સેવન કરવું અને ખરાબ નિમિત્તોને ત્યાગ કરે. આવી રીતે શુભ ભાવનાપૂર્વક તે રાજષિ મુનિવરે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું અને અન્ય સમયે એટલે મરણ સમયે ત્રચ્ચારાદિક ક્રિયાની આરાધના કરી. ૧૫ રાજષિએ અન્ય આરાધના કેવી રીતે કરી તે ત્રણ લેકમાં જણાવે છે :ત્રિવિધે ખમાવું સંઘને તેત્રીશ ગુરૂ આશાતના, જે કરી મેં તે ખાવું જિન ભુવન આશાતના; અરિહંત સિદ્ધ મુનિ દેવ આતમ સાક્ષીએ દેવાદિની, આશાતના ત્રિવિધ ખમાવું તેમ મૂલ ગુણાદિની. સ્પષ્ટાર્થ –શ્રી રાજષિ અંત્ય સમયે કહે છે કે હું સાધુ સાધ્વી શ્રાવક અને શ્રાવિકા રૂપી સંઘને ત્રિવિધે એટલે મન વચન અને કાયા વડે ખમાવું છું. એટલે મેં એમને કેઈપણ અપરાધ કર્યો હોય તેની હું માફી માગું છું. વળી ગુરૂ મહારાજ સંબંધી જે તેત્રીશ આશાતનાએ કહેલી છે તેમાંની મેં જે કઈ આશાતના જાણતાં અથવા અજાણતાં For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ 10 [ શ્રીવિજાપતિ કરી હોય તેને હું માનું છું. વળી મેં દેવાદિની એટલે તીર્થકર વગેરે દેવની તથા ધર્મની તેમજ પંચ મહાવ્રત વગેરે મૂલ ગુણની તથા રાત્રી ભેજન વિરમણ વગેરે ઉત્તર ગુણની જે જે આશાતનાઓ કરી હોય તે સર્વ આશાતનાઓને અરિહંત દેવની સાક્ષીએ, સિદ્ધ ભગવાનની સાક્ષીએ, સાધુ મહારાજની સાક્ષીએ, દેવની સાક્ષીએ, તેમજ આત્માની સાક્ષીએ ત્રિવિધે એટલે મન વચન અને કાયા વડે હું નમાવું છું. ૧૬ જાણ્યા અજાણ્યા અતિક્રમાદિક ભેદથી જ વિરાધના, રાગાદિ પરવશતાદિ ચગે જે કરી જ વિરાધના; - હું નમાવી ત્રિવિધ ત્રિવિધ મહાવ્રતાદિક ઉચ્ચરી, ચાહું સમાધિ મરણને નવકાર સમરી ફરી. સ્પષ્ટથ-પંચ મહાવ્રતાદિની આરાધનામાં અતિક્રમાદિ એટલે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એમ ચાર પ્રકારના ભેદથી જાણતાં અથવા અજાણતાં જે કોઈ વિરાધના થઈ હય, અથવા રાગદ્વેષનું પરવશપણું વગેરે કારણેમાં કોઈ પણ કારણથી મેં જે કંઈ વિરાધના કરી હોય તે સઘળી વિરાધનાને હું ત્રિવિધ ત્રિવિધ એટલે નવ ભાંગે ખમાવું છું. નવ ભાંગા આ પ્રમાણે –૧ મનથી કરવું, ૨ વચનથી કરવું, ૩ કાયાથી કરવું, ૪ મનથી કરાવવું, ૫ વચનથી કરાવવું, ૬ કાયાથી કરાવવું, ૭ મતથી અમેદવું, ૮ વચનથી અનમેદવું અને ૯ કાયાથી અનુમોદવું. એમ નવ ભાંગે ખમાવીને મહાવ્રતાદિના પાઠને ઉચ્ચાર કરીને હું સમાધિ મરણને ચાહું છું. સમતા ભાવપૂર્વકનું શુભ ધ્યાનવાળું જે મરણ તે સમાધિ મરણ કહેવાય, વળી તે વખતે હું વારંવાર શ્રીનવકાર મંચનું સમરણ કરું છું. આ રીતે અંતિમ આરાધના કર્યા બાદ શ્રીઅપરાજિત રાજર્ષિ આશાળ કેવી આરાધના કરે છે તે બીના અઢારમા લેકમાં જણાવે છે. ૧૭ જ્યાં સુધી હું મુક્તિ ન લઉં ત્યાં સુધી વચલા ભવે, જિન ધર્મ દીક્ષા લાભ હેજે સિરાવું હું સવે; ઉપધિ તનુ આહાર ત્રિવિધ પંચમંગલ સમરતા, રૈવેય નવમે અયર ઈગતીસ આ| સુર થતા. સ્પષ્ટાથે--જ્યાં સુધી હું મોક્ષને મળવું નહિ ત્યાં સુધીમાં વચમાં જે જે ભવે થાય તે તે ભામાં મને શ્રી જિનેશ્વર દેવે કહેલા જનધર્મની પ્રાપ્તિ થજે. વળી દીક્ષાને પિગ્ય જે મનુષ્ય ભવ મળે તેમાં મને દીક્ષાને લાભ થજે. હું મારી પાસે રહેલી ઉ૫ બિને, તનુ એટલે શરીરને, તેમજ આહાર વગેરે સર્વને મન, વચન અને કાયા એમ વિવિધ સિરાવું છું એટલે ત્યાગ કરૂં છું. આવી ભાવનાપૂર્વક પંચ મંગલરૂપ નવકાર મંત્રનું સ્મરણ કરતા તે અપરાજિત રાજષિ સમાધિ મરણ પામીને નવમા પ્રવેયકને નિ9 (૧૨) એકવીસ સાગરોપમના આયુષ્યવાળા (૧૩) દેવ થયા. ૧૮ ૧૮ For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ના જ. ક t _ | ૧૫ દેશના ચિંતામણિ ] દેવલેકમાં ગએલા તે અપરાજિત રાજર્ષિ જ્યાં ઉત્પન્ન થયા તે કૌશામ્બી નગરીનું વર્ણન બે શ્લેકમાં કરે છે – દ્વિપ જંબૂ ક્ષેત્ર ભારત દેશ વસે સુંદરા, કૌશાંબી નગરી ચિત્ય અગ્રે સિંહ પાસે ચંદ્રમા, આવતા મૃમ ભાગતા શશિ નિષ્કલંક બને જિહાં, ધૂપ શ્રેણી વસ્ત્ર જેવી પ્રતિગૃહે સ્વસ્તિક તણું. મુકતાફલો દાડિમતણું જાણું ગણી શુકપક્ષિઓ, ચાંચ મારે સર્વજન ધનવંત શુભશીલ દાનિઓ તેથી ન કઈ કઈને પણ લૂંટતા પણ ફૂલની, સુગંધ તૂટે ફક્ત વાયુ આણુ ત્યાં ધર ભૂપની. સ્પષ્ટાઈ--બીજી ગાથામાં જણાવેલા સ્વરૂપવાળા જબૂદ્વીપને વિષે દક્ષિણ ભાગમાં ભરત નામનું ક્ષેત્ર આવેલું છે. તેની અંદર વત્સ નામને દેશ (૧૪) આવે છે. તે દેશને વિષે અતિ રમણીય કૌશાંબી નામની નગરી (૧૫) આવેલી છે. તે નગરીમાં જિનેશ્વર ભગવતેના મોટા મોટા ચ એટલે દેરાસરે આવેલા છે. તે જિનાલયના શિખર ઉપર ધજાની અંદર સિંહની આકૃતિ રચેલી છે. અહીં કવિ કલ્પના કરે છે કે તે સિંહની આકૃતિની આગળ જ્યારે ચંદ્રમા આવે છે ત્યારે તે ચંદ્રમાની અંદર રહેલ મૃગ તે સિંહને જોઈને નાશી જાય છે તેથી જાણે તે ચંદ્ર મૃગરૂપી કલંકથી રહિત હોય તેવું દેખાય છે. તથા જે નગરીમાં ધૂપશ્રેણી એટલે ધૂપમાંથી નીકળતી ધૂમાડાની પંક્તિઓ વસ્ત્ર જેવી શેભે છે.વળી તે નગરીના દરેક ઘરમાં રહેલા સાથીયાઓમાંના મેલા. એને જોઈને શક પક્ષીઓ તે મોતીઓને દાડમના દાણું સમજીને તેના ઉપર ચાંચ મારે છે. તેમજ તે નગરીના સર્વ લેકે ધનવાન તથા સારા શીલ વગેરે ગુણવાળા છે તેમજ દાન આપવામાં તત્પર છે. તેથી તે નગરીમાં કઈ કેઈ ને લૂંટતું નથી. અથવા તે નગરીમાં કેઈ ચોરી કરનાર નથી. પરંતુ લુંટ કરનાર એક વાયરેજ હતું કે જે વાયરે ફક્ત ખીલેલાં જુની સુગંધને લૂંટતે હતે. આવી તે કૌશાંબી નગરીમાં ધર નામના રાજાની (૧૬) આણ હતી એટલે ધર નામના રાજા રાજ્ય કરતા હતા. ૧૯-૨૦. ધર રાજાનું સ્વરૂપ બે લેકેમાં જણાવે છે – મેદિનીને તાપ ટાળી મેઘને તરછોડતા, પૃથ્વીને ધારણ કરતાં અચલને તરછોડતા For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્વરિત તે ભૂપ આજ્ઞા પુષ્પમાલા માનતા સવિ નરપતિ, શીર્ષે ચઢાવે પ્રચંડ જસ ભુજ દંડ દીપે છે અતિ, સ્પષ્ટાર્થ-જેમ મેઘ એટલે વરસાદ ઉનાળાથી તપેલી પૃથ્વીના તાપને શાંત કરે છે તેમ આ ધર રાજા કૌશાંબી નગરીના મનુષ્યના દુખે રૂપી તાપને શાન્ત કરે છે, એટલે તેથી તે રાજા મેઘને જાણે તિરસ્કાર કરતા હોય તેવા જણાય છે. જેમ અચલ એટલે પર્વત પૃથ્વીને ધારણ કરે છે તેમ આ રાજા પૃથ્વીને ધારણ કરતા હોવાથી જાણે પર્વતને તિરસ્કાર કરતા હોય તેવા જણાય છે. જેમ કે પુષ્પની માલાને મસ્તક ઉપર ધારણ કરે છે, તેવી રીતે સઘળા રાજાઓ આ ધર રાજાની આજ્ઞાને પુષ્પની માલાની જેમ મસ્તક ઉપર ચઢાવે છે. ભાવાર્થ એ છે કે સઘળા રાજાઓ આ ધર રાજાની આજ્ઞામાં રહેતા હતા. અથવા તેમને વશવતી હતા. વળી તે રાજા પિતાની પ્રચંડ ભુજાઓ રૂપી દંડથી શોભતા હતા. ૨૧ તોય નિજ અપરાધિ કેરા દંડ સમય પ્રચંડ ના, ભદ્રકરિ જિમ સૌમ્યભાવી યશ નિવાસી લોકના અનુરાગથી કેસર પરે લેપન દિશાનું નૃપ કરે, લક્ષ્મી સુરી લીલા સદન સમભૂપ સદ્દગુણ ગણ ધરે. ૨૨ સ્પષ્ટાર્થ –આવા પ્રચંડ ભુજારૂપી દંડવાળા હોવા છતાં પણ તે ધર રાજા પિતાના અપરાધીઓને દંડ કરવાના વખતે પ્રચંડ એટલે ક્રોધાયમાન થતા નહોતા અથવા આકરે દંડ કરતા નહેતા. પણ તે રાજા ભદ્રિક હાથીની જેમ સૌમ્યપણે રહેતા હતા. તે નગ રીમાં વસનારા લોકેન રાજા ઉપર ઘણે અનુરાગ એટલે સ્નેહ હતું. તેથી કરીને રાજાને યશ દશે દિશામાં વિસ્તાર પામ્યું હતું. આ પ્રસંગે કવિ કલપના કરે છે કે એક સાથે વિસ્તાર પામેલા (ફેલાયેલા) યશ અને અનુરાગથી અર્થોઅર્ધ શ્રીખંડ ચંદનની સાથે રહેલા કેસરની જેમ તેણે સર્વ દિશાઓને ચિરકાળ (ઘણાં વખત સુધી) વિલેપન કર્યું હતું. વળી લક્ષમી સુરી એટલે લક્ષ્મી દેવીને ક્રીડા કરવાના સ્થાન સરખા તે શ્રી ધર રાજા સદ્દગુણુવાળા એટલે સારા ગુણના સમૂહને ધારણ કરતા હતા. એટલે આ ધર રાજાને વિષે ઘણું ઉત્તમ ગુણે રહેલા હતા. ૨૨ તે ધર રાજાની સુસીમા નામની રાણીનું વર્ણન બે શ્લોકમાં કરે છે – તે ભૂપને આચારવંતી સુસીમા રાણી હતી, હસ્તાદિ પલ્લવ શબ્દપુષ્પો ભુજ શાખા દીપતી; કલ્પવલી સમ તિણે મુખ ઉપર લજજા વસ્ત્રને, ઢાંકી નિરખતી ભૂમીને બહુ મંદ ચાલે મુનિ પરે. For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૨૪. દેશનચિંતામણિ 1 સ્પષ્ટાર્થ – તે ધર રાજાને સારા આચારને પાળનારી અને શીલાદિ ગુણેને ધારણ કરનારી સુસીમા (૧૭) નામની રાણી હતી. તે રાણી જાણે કલ્પવેલ હોય તેવી જણાતી હતી, કારણ કે જેમ વેલને પલ્લવ એટલે નવા અંકુરા લાલ વર્ણના હોય છે, તેમ આ રાણીના હસ્તાદિ એટલે હાથ તથા હેઠ વગેરે લાલ પલ્લવની શોભાને ધારણ કરતા હતા. જેમ વેલને પુષ્પ હોય છે તેમ આ રાણીના શબ્દ મુખમાંથી જાણે ફૂલે ખરતા હોય તેવા જણાય છે વળી વેલ જેમ શાખાઓ વડે શેભે છે તેમ આ રાણું પિતાની બે ભુજાઓ રૂપી શાખાઓ વડે શોભે છે. આ રાણીનું મુખ લજજારૂપી વસથી ઢંકાએલું હતું. ભાવાર્થ એ છે કે આ રાણુ લજજા ગુણવડે શોભતી હતી. વળી ઈસમિતિ સાચવીને જમીન ઉપર દષ્ટિ રાખીને ચાલતા મુનિરાજની જેમ આ સુસીમાં રાણી પણ પૃથ્વીને જેતી તી મંદ ગતિએ ચાલતી હતી. ૨૩ તસ કાંતિએ તન સરલતાએ ચિત્ત શીલ શરમે કરી, સત્યતાએ વચન દીપે બોલતી જ્યારે જરી; ચંદ્રિકાથી જેમ રજની તે સમે તિમ દાંતના, કિરણ વડે સુંદર શરીર ચળકી ઉઠે રાણીતણા. સ્પષ્ટાથ–તે રાણીનું શરીર કાંતિવડે શેભતું હતું એટલે આ રાણીનું શરીર ઘણું સુંદર હતું. વળી સરલતા વડે રાણીનું ચિત્ત શેભતું હતું અથવા રાણીનું ચિત્ત કપટભાવથી રહિત હોવાથી સરળ સ્વભાવવાળું હતું. તેમજ રાણીને શીલ ગુણ શરમે એટલે લજજાથી શોભતું હતું. તેમજ જ્યારે આ રાણી કાંઈ પણ બોલતી હતી ત્યારે તેનું વચન સત્યતાથી શોભતું હતું અથવા રાણી હંમેશાં સત્ય વચન બોલતી હતી. જેમ ચંદ્રિકાથી એટલે ચંદ્રના તેજ વડે રાત્રી રોલે છે તેમ રાણીના દાંતમાંથી નીકળતા કીર. થી રાણીનું સુંદર શરીર ચળકી ઉઠતું હતું અથવા વધારે શોભાયમાન જણાતું હતું. ૨૪ અપરાજિત રાજર્ષિને જીવ દેવકથી ચ્યવને સુસીમા રાણીની કુક્ષિમાં ઉપજે છે તે જણાવે છે – તે ભૂપ અપરાજિત અમર દેવાયુ પૂરી માઘની, કૃષ્ણ છ રાશિ કન્યા શ્રેષ્ઠ ચિત્રાર૦ દિવસની અર્ધરાતે સુસીમાની કુક્ષિમાંહે ઉપજતા, સ્વપ્નદર્શન જનક પાઠક સ્વપ્નફલ ઉચ્ચારતા. ૨૫ સ્પષ્ટાર્થ –નવમા પ્રવેયકમાં ઉત્પન્ન થએલા તે (છ તીર્થકરના જીવ) અપરાજિત રાજર્ષિ દેવકનું એકત્રીસ સાગરોપમનું આયુષ્ય પૂરું કરી તે ધરરાજાની સુસીમા For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ [[વિજ્યપારિત રાણીની કુખને વિષે ઉત્પન્ન થયા. તે વખતે મહા માસની વદ છઠ્ઠને (૧૮) દિવસ હતે. તે વખતે કન્યા નામની રાશિ (૧૯) અને ઉત્તમ ચિત્રા (૨૦) નામનું નક્ષત્ર હતું. અને બરોબર અર્ધ રાત્રિને (૨૧) સમય હતો. તે વખતે સુસીમા રાણીએ તીર્થકરના જન્મને સૂચવનારાં ચૌદ મોટાં સ્વપ્ન (૨૨) જયાં વગેરે સ્વરૂપ પ્રથમના ભાગોમાં વિસ્તારથી વર્ણવેલું હોવાથી અહીં તે સ્વપ્નનાં નામ વગેરે બીના જણાવી નથી. પછી પ્રભુના પિતા તેમજ સ્વપ્ન પાઠકે (૨૩) તે સ્વપ્નનું ફળ સુસીમા રાણીને જણાવે છે. ૨૫ રાણીને થયેલો દેહદ તથા પ્રભુને જન્મ ક્યારે થયે વગેરે ત્રણ લેકમાં જણાવે છે – પદમશા શયન દેહદ ભક્ત દેવે પૂરતા, નવ માસ સાડી સાત દિન૪ ગર્ભસ્થિતિ પૂરણ થતા ચતુથારક ઉત્તરાર્ધ૨પ કાર્તિકે વદ બારસે, અર્ધરાતે ચંદ્રચિત્રા રાશિ કન્યાદિક વિષે. સ્પષ્ટાથે–ત્યાર પછી સુસીમા રાણીને પદ્મ એટલે કમળની શય્યામાં સૂઈ રહે. વાને દેહદ અથવા દેહલે ઉત્પન્ન થયે. તે દોહિલે પ્રભુના ભક્ત દેએ પૂરે કર્યો. ત્યાર પછી નવ મહિના અને સાડી સાત દિવસની ગર્ભની સ્થિતિને કાળ (૨૪) પૂરો થયે ત્યારે પદ્મપ્રભુને જન્મ થયે. તે વખતે ચોથા આરાને ઉત્તરાર્ધ (૨૫) એટલે પાછળ અડધે ભાગ ચાલતું હતું. તે કારતક મહિનાની વદ બારસને (૨૬) જન્મ દિવસ હતે. અર્ધરાત્રિને (૨૭) સમય થયું હતું અને ચંદ્રની સાથે ચિત્રા (૨૮) નામના નક્ષત્રને સગ ચાલતું હતું અને તે વખતે કન્યા નામની રાશિ (૨૯) હતી. ૨૬ ઊંચ સ્થિતિ સર્વ ગ્રહની હર્ષ શાંતિ પ્રસરતા, પદ્મવર્ણ પદ્દમલંછન પદ્મપ્રભુજી જન્મતા; ચતુથારક શેષ દશ કડી સહસ સાગર અને, આ તીસ લાખ પૂરવ પક્ષ નવ્યાશી ન જાણે પૂર્ણ એ. ૨૭ સહસ બેંતાલીશ વર્ષે ઊણ તે અવધારીએ, મેવદિવાસિ દિકકુમારી આઠ કૃત્યો સમરીએ; શકારિ કેરા કૃત્ય દશ પણ પૂર્વની જિમ જાણીએ, શકે કરેલી પમ પ્રભુની વરસ્તુતિ અવધારીએ. સ્પષ્ટાર્થ–પ્રભુના તે જન્મ વખતે સર્વે પ્રહ ઉદ્ય સ્થિતિમાં રહેલા હતા અને તેથી તે વખતે હર્ષ તેમજ શાંતિને પ્રચાર થયે હતે. તે પદ્મપ્રભુના દેહને વર્ણ પા For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ૫ દેશનાચિંતામણિ ] વર્ણ (૩૦) એટલે કમળના સરખા વર્ણવાળે હતે. તથા પ્રભુને પદ્મ એટલે કમળનું લંછન (૩૧) હતું. જ્યારે પદ્મપ્રભ પ્રભુને જન્મ થયે ત્યારે ચોથા આરાને કેટલો કાળ બાકી હતું તે જણાવે છે તે વખતે ચેથા આરાને અર્ધ ઉપર ભાગ ચાલ્યા ગયા હતા તે ચેથા આરાને કાલ (પ્રમાણ)-એક કેડીકેડી સાગરેપમમાંથી બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરીએ તેટલું હોય છે. તે વખતે દશ હજારકોડ સાગરોપમ અને તે ઉપર ત્રીસ લાખ પૂર્વ અને ઉપર નેવ્યાસી પખવાડીયા (૩૨) માં બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરીએ તેટલો કાલ ચેથા આરાને બાકી હતે. તથા પ્રભુને જન્મ થયે ત્યારે મેરૂ અને રૂચક પર્વત તથા અધલોકમાં વસનારી છપન દિશાકુમારીઓ જે સ્થાને પ્રભુને જન્મ થયો છે ત્યાં આવે છે અને પિતાપિતાને યોગ્ય એવાં આઠ પ્રકારનાં સૂતિકર્મો વગેરે કાર્યો કરીને પિતાના સ્થાને જાય છે. ત્યાર પછી સૌધર્મેન્દ્ર વગેરે દ્રો મેરૂ પર્વતના પકવનને વિષે શિલા ઉપર રહેલા સિંહાસનની ઉપર પ્રભુને સ્નાત્ર મહત્સવ કરે છે. ઈદ્રના બીજા દશ કાર્યો વગેરેનું સ્વરૂપ પ્રથમ ભાગમાં વર્ણવ્યા પ્રમાણે જાણવું. તે વખતે શક્રેન્ડે પદ્મ પ્રભુની ઉત્તમ સ્તુતિ કરી તે હવે આગળના શ્લોકમાં જણાવાય છે. ર૭-૨૮ પ્રભુના જન્મ પ્રસંગે શકેન્દ્ર કરેલી પ્રભુની સ્તુતિ છ શ્લેકમાં જણાવે છે – હે દેવ ! ભવ મરૂ દેશ ફરતા ભવિજનોને તાહરૂં, દર્શન અમીરસ પરબ જેવું થયું મંગલ સુખકરે; સર્વ દેવે દેખતા એકી ટસે પ્રભુ રૂપને, અનિમેષતા સાર્થક કરે પ્રણયે વખાણું તેમને. સ્પષ્ટાર્થ:–હે દેવ! આ સંસારરૂપી મરૂભૂમિ એટલે મારવાડ દેશને વિષે રખડતા ભવ્ય છેને તમારું દર્શન અમૃતરસની પરબ સરખું મંગલકારી અને સુખકારી થયું છે. જેમ મારવાડ દેશના સખત ઉનાળાને વિષે પાણી મેળવવું ઘણું મુશ્કેલ છે, અને તે વખતે તરસ્યા થયેલા મુસાફરને ઠંડા પાણીની પરબ મળવાથી જેમ ઘણે હર્ષ થાય છે અને તે પાણી પીને પોતાની તરસ શાંત પાડે છે, તેમ સંસારમાં રખડતા દુઃખી ભવ્ય ઇને તમારું દર્શન અમૃતરસની પરબ જેવું કામ કરે છે. સર્વે દેવે પ્રભુના રૂપને એકી ટશે જોઈ રહે છે એટલે જરા પણ આંખ બંધ કરતા નથી, કારણ કે દેવેની આંખે નિમેષ (આંખનું મીંચાવું) રહિત હોય છે અને તેથી તે દેવેની અનિમેષતા સાર્થક થાય છે એટલે સફળ થાય છે અથવા નામ પ્રમાણે અર્થવાળી થાય છે આવા ઉત્તમ ગુણેને ધારણ કરનાર હે પ્રભુ! હું તમને ઘણી પ્રીતિ પૂર્વક સ્તવું છું. અને આપના દર્શન કરનાર તે પુણ્યશાલી દેવેની પ્રશંસા કરૂં છું. ૨૯ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃત જન્મટાણે નારકી પણ તેજ સુખને પામતા, * એથી અમે જિન નામ તણું સર્વ સુખકર ધારતા દયા નીક જલ સિંચને જિન ધર્મતરૂ વર્ધક તમે, પુણ્ય અમારા આપ જમ્યા માનીએ એવું અમે. સ્પષ્ટાર્થ – હે પ્રભુ! તમારા જન્મ વખતે નારકીના જે હંમેશાં અનેક પ્રકારનાં તીવ્ર દુખે ભોગવી રહ્યા છે તેમને પણ થડે કાલ સુખને અને પ્રકાશને અનુભવ થાય છે અને આથી જ અમે તમારા જિનનામકમને સર્વ ને સુખ કરનારૂં માનીએ છીએ. વળી તે જિનેશ્વર! તમે ધર્મરૂપી વૃક્ષને દયારૂપી નીકનું પાણી સિંચીને વધારનારા છે. અને અમારા પુણ્યના ઉદયથી આપને જન્મ થયો છે એમ અમે માનીએ છીએ. ૩૦ ઠંડાશ જલમાં જેમ ત્રિભુવન સ્વામિતા ત્રણ જ્ઞાન એ, બેઉ છે સિધ્ધ જન્મથી પ્રભુ આપને પુણ્યાઈ એ; પદમ લંછન આપનું ને પમ કાયા આપની. મુખ પવન પણ આપનો છે દેવ! જે પદમની. ૩૧ સ્પષ્ટાથ હે પ્રભુ! જેમ પાણીની અંદર શીતળતા સ્વાભાવિકપણે જ રહેલી છે તેવી રીતે આપનામાં ત્રિભુવન એટલે સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ અથવા ઉર્વલોક, અધેલોક અને તોછલોક એ ત્રણે લોકનું સ્વામીપણું તેમજ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિ. જ્ઞાન એ ત્રણ જ્ઞાને આ બંને વસ્તુઓ જન્મથી જ સિદ્ધ છે અને તે આપની પુણ્યાઈને લીધે જ જન્મસિદ્ધ છે. હે પ્રભુ! તમારે વિષે પદ્મલંછન એટલે ઘેળા કમલનું લંછન છે તેમજ આપના શરીરની ક્રાંતિ પણ કમલ સરખી છે. વળી હે દેવ! આપના મુખને પવન એટલે શ્વાસોશ્વાસ તે પણ કમલની સુગંધ જે સુગન્ધિદાર છે. ૩૧ લક્ષ્મી અપર પયય પદ્દમાવંત પ્રભુજી આપે છે, પરમ જેવા વાનવંતા પદ્દમ ઘર રૂપ આપ છે; આપના અનુભાવથી ભવજલધિ જાનુમિત થશે, તુજ સેવના સાચી ગણી મુજ આતમાં ત્યાં લીન થશે. સ્પષ્ટાથે હે પ્રભુજી! પદ્મા એટલે લક્ષમી એવું જેનું બીજું નામ છે તે લક્ષ્મી વાળા આપે છે. કારણ કે આઠ પ્રતિહાર્ય તેમજ ત્રીસ અતિશય રૂપી બાહ્ય લક્ષમી તેમજ જ્ઞાનાદિ અત્યંતર લક્ષમી આપનામાં રહેલી છે. વળી આપનું મુખ પણ કમળના For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દેસાના ચિંતામણિ ] જેવું શોભાયમાન છે. આવા અનેક કારણથી હે પ્રભુ! તમે કમળના ઘર જેવા છે. આપના પ્રભાવથી મારો ભાવ રૂપી સમુદ્ર જાનુ પ્રમાણ એટલે જલદીથી અળગાય તે થશે. અને તમારી સેવા એટલે ભક્તિ તેજ સાચી સેવા છે એવું જાણુને મારો આત્મા આપની ભક્તિમાં લીન થશે. ૩૨ ઉપરના દેવલોકનું સુખ તેમ અનુત્તર વાસની ઇચ્છા હવે ના એક ચાહું સેવના તુજ ચરણની; જન્માભિષેકે આપના મેં મેલ ધોયે માહરે, આશ્ચર્ય એ મારે જિનેશ્વર તાહર છે આશરો. ૩૩ સ્પષ્ટાથ –હે પ્રભુ! આપનું દર્શન થવાથી આજે મને જે આનંદ સુખ શાંતિ મળે છે, તેથી હવે મને મારા સ્થાનથી ઉપરના દેવલોકથી માંડીને અનુત્તર વિમાનવાસી દેવના સુખની પણ ઈચ્છા નથી, કારણ કે એ બધા દેવલોકનાં સુખ પણ અંતે તે નાશવંત જ છે. હવે તો હું તમારા ચરણ કમલની સેવા જ ચાહું છું. વળી હે જિનેશ્વર દેવ! મેં આપના સ્નાત્ર મહોત્સવ કર્યો, આપના શરીર ઉપર પાણીનું સિંચન કર્યું, તેથી આપને મેલ દૂર થ જોઈએ તેને બદલે મારે કમરૂપી મેલ દૂર થયે એટલે મારાં ઘણાં કર્મો નાશ પામ્યા, એ મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ! મારે તમારે આશરે છે. મને ખાત્રી છે કે-આપના શરણથી હું આ સંસાર સમુદ્રને પાર જરૂર પામીશ. ૩૩ વૈરાગ્ય સંયમ શીલ પ્રમુખની સાવિકી આરાધના, આપે કરી જે પૂર્વભવમાં તાસ શુભ સંકારના; ઉદયથી પુણ્યાનુબંધિ પુણ્ય કમૅદય બલે, સ્વપતારક પ્રભુ થશે અભિષેક આપે બેધ એ. ૩૪ સ્પષ્ટાર્થ –વળી હે પ્રભુ! આ જન્માભિષેકનું રહસ્ય એ છે કે આપે પૂર્વ ભવને વિષે સાત્વિક વૈરાગ્યને ધારણ કરવા પૂર્વક ચારિત્રની તથા શીલ વગેરેની કરેલી સાત્વિકી આરાધનાથી મેળવેલા સારા સંસ્કારોના પ્રતાપે બાંધેલ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી આપ સ્વપતારક એટલે પિતાને તેમજ પરને તારનારા થશે. આનું રહસ્ય એ છે કે આપે પૂર્વ ભવમાં જે વીસ સ્થાનકમાંના અમુક સ્થાનકની આરાધના કરી તેથી તીર્થંકર નામ કર્મ બાંધ્યું. અને તે તીર્થકર નામ કર્મના પ્રભાવથી આપવામાં ઉદય પામેલા પુણ્યાનુબંધી પુણ્યકર્મો વડે આપ સ્વપતારક થશે. જે પુણ્ય કર્મને ઉદય ચાલે છે તે વખતે નવાં પુણ્ય કર્મને બંધ થાય, તે પુણ્યાનુબંધી પુણ્ય કહેવાય છે. પુણ્ય અને પાપની ચતુર્ભગીનું સ્વરૂપ અહીં પહેલા ભાગમાં વિસ્તારથી વર્ણવ્યું છે. ૩૪ For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૧૮ [ શ્રીવિજયપધસૂરિકૃતપ્રભુનું પદ્મપ્રભ નામ શાથી પડ્યું તે જણાવે છે – કૃત્ય દશ શકેન્દ્ર પ્રભુને મુકતા માતા કને, સ્વર્ગે જતાં પ્રભુ પદ્યની જિમ નિર્મલા ધુર અર્થ એ પદ્ય લંછન પદ્મશગ્યા દોહલે બે કારણે,૩૮ જનક થાપે હર્ષથી શ્રીપદ્રપ્રભ૩૯ અભિધાનને, ૩૫ સ્પષ્ટાર્થ –પ્રભુના સ્નાત્ર મહોત્સવ વખતે શક્રેન્દ્રનાં જે દશ કાર્યો (૩૬) કહેલાં છે, તે પણ પ્રથમના ભાગમાં કહ્યા છે, તેથી અહીં જણાવ્યા નથી. સ્નાત્ર મહત્સવ પ્રસંગે એ દશ કાર્યો કર્યા પછી શકેન્દ્ર પ્રભુને માતાની પાસે મૂકે છે અને ત્યાર પછી તે પોતાના સ્વર્ગમાં એટલે સૌધર્મ દેવલોકમાં જાય છે. તથા “પદ્મપ્રભ” નામને સામાન્ય અર્થ એ છે કે પ્રભુનું શરીર કમલ જેવું નિર્મલ હતું એનામને પ્રથમ અર્થ જાણ. (૩૭) વળી પ્રભુ ના શરીરે કમલનું લંછન હતું, તે કારણથી તથા પ્રભુ જ્યારે માતાની કુક્ષીમાં હતા ત્યારે માતાને પદ્મશય્યામાં શયન કરવાને દેહલે ઉત્પન્ન થયે હતે. (૩૮) આ બે વિશેષ કારણથી પ્રભુના પિતા ધર રાજાએ પ્રભુનું પદ્મપ્રભ (કમલ સરખી કાન્તિવાલા એવું) નામ હર્ષ પૂર્વક પાડયું. આ રીતે “પપ્રભ” નામને વિશેષાર્થ જાણ. (૩૯) ૩૫ પ્રભુના વંશ ગૌત્ર રૂપ તથા બલનું વર્ણન કરે છે – પ્રભુને ફણ નહિ જ્ઞાન ત્રણ ઇગ સહસ ને અડ લક્ષણ,૪૨ ઇક્વાકુ કાશ્યપ ગોત્રજભૂષણ પદમપ્રભ મહિમા ઘણે; સ્વર્ગધાત્રી લાલને સુર કુંવર સાથે ક્રીડતા, વિશિષ્ટાન્નાહાર” સત્કૃષ્ટ રૂપ બલ ધારતા. ૩૬ સ્પષ્ટાર્થ –પ્રભુને મસ્તક ઉપર ફણ (૪૦) હોતી નથી. વળી પ્રભુને પૂર્વ ભવથી સાથે આવેલાં મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એમ પ્રથમના ત્રણે જ્ઞાન (૪૧) હોય છે. વળી પ્રભુના શરીરને વિષે એક હજાર ને આઠ (૪૨) લક્ષણે હોય છે. પ્રભુને ઈવાકુ નામને વંશ (૪૩) અને કાશ્યપ નામનું ગોત્ર (૪૪) હેવાથી કાશ્યપ શેત્રને વિષે ભૂષણ એટલે અલંકાર સરખા શ્રી પદ્મપ્રભુ નામના છઠ્ઠા તીર્થકરને ઘણે મહિમા અથવા પ્રભાવ હતે. પ્રભુને માટે ઈન્દ્ર મહારાજે સ્થાપન કરેલ દેવાંગનાઓ રૂપી ધાવ માતાએથી લાલન કરાતા પ્રભુ અનુક્રમે વૃદ્ધિ પામવા લાગ્યા. તે વખતે દે નાના બાળકનું રૂપ કરીને પ્રભુની સાથે કીડા કરવાને આવતા હતા. પ્રભુને બીજા મનુષે કરતાં વિશેષતાવાળા અને આહાર (૪૫) હતે. વળી પ્રભુનું રૂપ (૪૬) બીજા બધાં કરતાં ચઢીયાતું હતું. તેમજ પ્રભુનું બલ (૪૭) પણ સૌથી વધારે હતું. ૩૬ For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] પ્રભુના શરીરનું પ્રમાણ જણાવે છે – ઉસેધ અંગુલ ધનુષ અઢીસે આત્મ અંગુલ શત અને, વીસ તેમ પ્રમાણ અંગુલ સાઠ૫૦ પ્રભુ તનુમાન એ; વિશાલ છાતી જાસ જાણે ક્રીડનઘર લમીતણું, પુણ્ય તેજે દીપતા તીવ્રાભિલાષી ચરણના. ૩૭ T સ્પષ્ટાર્થ –પ્રભુનું શરીર ઉત્સધાંગુલના માપથી અઢીસે ધનુષ્ય પ્રમાણ હતું. (૪૮) ત્રણ પ્રકારના અંગુલ કહેલા છે–૧ ઉલ્લેધાંગુલ, ૨ પ્રમાણુગુલ અને ૩ આત્માંગુલ. તેમાં અનંતા પરમાણુઓને એક વ્યાવહારિક પરમાણુ થાય છે. તે વ્યાવહારિક પર માણુથી આઠ આઠ ગુણાના કમથી અનુક્રમે ઉભેધાંગુલ થાય છે. આ ઉત્સધાંગુલના માપથી પ્રભુનું શરીર અઢીસે ધનુષ્ય પ્રમાણ હતું. ૨૪ ઉત્સધાંગુલને એક હાથ થાય છે અને ચાર હાથને એક ધનુષ્ય થાય છે. ઉત્સધાંગુલ કરતાં પ્રમાણગુલ ચાર ગણું મોટું છે, તેથી અઢીસે ધનુષ્યને ચાર વડે ભાગતાં ૬૦ આંગલ આવે છે. આ રીતે પ્રમાણગુલના માપથી પ્રભુનું શરીર ૬૦ પ્રમાણગુલ પ્રમાણે કહ્યું. આત્માગુલનું ચક્કસ પ્રમાણ નથી, પરંતુ જે જે કાલે જે જે તીર્થકર હેય તેમના આંગલને તે તે કાલે આત્માંશુલ કહેલ છે. તેથી પદ્મપ્રભુના પિતાના આંગલના પ્રમાણથી તેમનું શરીર એકસો વીસ આત્માંડ્યુલ પ્રમાણ જાણવું. દરેક તીર્થકરનું શરીર આત્માગુલના માપથી એકસો વીસ આંગલ પ્રમાણ હોય છે. (૪૯–૧૦) તથા પ્રભુની છાતી ઘણું વિશાલ હતી, તેથી તે લક્ષ્મીને ક્રીડા કરવાના ઘર સમાન જણાતી હતી. વળી પ્રભુ પિતાના પુણ્ય રૂપી તેજ વડે શોભતા હતા અને ચારિત્ર ગ્રહણ કરવાની તીવ્ર ઈચ્છા રાખતા હતા. ૩૭ પ્રભુનું પાણિગ્રહણ તથા રાજ્યાભિષેક જણાવે છે – લોકના અનુવર્તને માતા પિતાના આગ્રહે, પાણિગ્રહણ કરતાં પ૧ છતાં જલકમલની જેવા રહે; લાખ સાડી સાત પૂરવર કાલ કુંવરપણું તણે, પૂર્ણ હતાં ભૂપ બનતા હેતુ આગ્રહ જનકનો, ૩૮ સ્પષ્ટા – શ્રી પદ્મપ્રભ પ્રભુ તે સંસાર ઉપર વિરાગ્યવાળા હતા તે પણ પ્રજાની ઈચ્છાને માન આપીને તથા માતા પિતાના ઘણા આગ્રહને લીધે તેમણે પાણિ ગ્રહણ એટલે લગ્ન (૫૧) કર્યું. તે પણ જલકમલની પેઠે એટલે જલમાંથી ઉત્પન્ન થયા છતાં જેમ કમલ જલથી નિરાળું રહે છે તેમ સંસારમાં રહ્યા છતાં તેમાં આસક્તિ વિનાના હેવાથી પ્રભુ પણ જલકમલની જેમ રહે છે. પ્રભુના કુંવરપણને કાલ સાડી સાત લાખ પૂર્વને (પર) હતા. ચેરાસી લાખને રાસી લાખ ગુણીએ ત્યારે (૮૪૦૦૦૦૦ ૪ For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ || શ્રીવિજ્યાસુકિત૮૪૦૦૦૦૦=૭૦૫૬૦૦૦,૦૦૦૦૦૦૦ વર્ષે) એક પૂર્વ થાય છે. અથવા પ્રભુ જ્યારે સાડી સાત લાખ પૂર્વના આયુષ્યવાળા થયા ત્યારે પિતાના આગ્રહથી પ્રભુ રાજા થયા. પિતાશ્રી ધર રાજાએ પ્રભુને રાજ્યાભિષેક કરી તેમને રાજા બનાવ્યા. ૩૮ પ્રભુને રાજ્યકાલ જણાવે છે – સેળ પૂવગે સહિત લખ પૂર્વ સાડી એકવી,પ૩ | રાજ્ય પાલે પદપ્રભપ્રભુ ચક્રવત્તી નપ૪ રાજવી; માતા લહે નિવણપપ ઇશાને જનક સુરવર થતા, અવસરે લોકાંતિકે પ્રભુ પાસ વિનયે આવતા. ૩૯ સ્પષ્ટાર્થ –રાજા બન્યા પછી પ્રભુએ સાડી એકવીસ લાખ પૂર્વ અને ઉપર સોળ પૂર્વાગ સુધી ન્યાયથી પ્રજાનું પાલન કર્યું. (૫૩) ચેરાસી લાખ વર્ષે એક પૂર્વાગ થાય છે. શ્રી પદ્મપ્રભ પ્રભુ ચક્રવતી (૫૪) રાજા નહોતા. પ્રભુની માતા સુસીમા રાણું નિર્વાણ પદ (૫૫) એટલે મેક્ષ પદને પામ્યા. અને પ્રભુના પિતા શ્રીધર રાજા ઈશાન દેવલોકમાં ઉત્તમ દેવ (૫૬) થયા. હવે જ્યારે પ્રભુને દીક્ષા લેવાને અવસર આવ્યો ત્યારે નવ લેકાંતિક (૫૭) દેવે તેમને આચાર હોવાથી પ્રભુ પાસે આવીને વિનયપૂર્વક વિનંતિ કરે છે. ૩૯ પ્રભુ દીક્ષા વખતે વાર્ષિક દાન આપે છે તે કહે છે ફરજ પિતાની બજાવે દાન- વાર્ષિક પ્રભુ દીએ, ધનદ વચને જુભકામર પૂરતા દ્રવ્યાદિને; પ્રભુને કરે અભિષેક હરિ નૃપ પાલખી નિર્વાતિ કરી,પ૯ બેસી તિહાં કૌશાંબી° સહસા અશક૨ તલે જઈ. ૪૦ સ્પષ્ટાર્થ –કાંતિક દે આવીને વિનયપૂર્વક પ્રભુને દીક્ષાને અવસર જણાવે છે. એ પ્રમાણે તે દેવ પિતાની ફરજ બજાવે છે. ત્યાર પછી પ્રભુ પણ વાર્ષિક દાન (૫૮) આપવાનું શરૂ કરે છે. એટલે એક વર્ષ સુધી દરરોજ સવારથી બપોર સુધી એક કેડ અને આઠ લાખ સેનિયાનું દાન કરે છે. તે ધન ધનદ એટલે કુબેરદેવના હુકમથી જભક જાતિના દે લાવીને પ્રભુને આપે છે. વાર્ષિક દાન આપ્યા પછી ઈન્દ્ર તેમજ રાજા પ્રભુની દીક્ષાની તૈયારી કરતાં પ્રથમ અભિષેક કરે છે. ત્યાર પછી ઈંદ્ર મહારાજ નિવૃત્તિ નામની પાલખી (૫)ની રચના કરે છે. તે પાલખીમાં બેસીને શ્રીપદ્મપ્રભ સ્વામી કૌશાંબી નગરીની (૬૦) બહાર આવેલા સહસામ્ર (હેસાવન) નામના ઉદ્યાનને (૬૧) વિષે જાય છે અને તે ઉદ્યાનમાં આવેલા એક વૃક્ષની (૬૨) નીચે ઉતરે છે. ૪૦ For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] દીક્ષા વખતે પ્રભુને મન:પર્યવ જ્ઞાન થાય છે તે જણાવે છે – છઠ્ઠ તપધર કાર્તિક વદ તેરસે ચિત્રા અને, - કન્યા પ્રવર અપરાહકાલે પદ્મપ્રભ તીર્થ કરે; પાછલી વય સહસવૃપ૯ સહ ચ૦ કરી ચારિત્રને, સ્વીકારતા તે સમય પામે મન પર્યવ જ્ઞાનને. સ્પષ્ટાર્થ –તે વખતે પ્રભુએ છઠ્ઠ તપ અથવા બે ઉપવાસ (૬૩) કર્યા હતા. તે કારતક માસની વદ તેરસને (૬૪) દિવસ હતો. તે દીક્ષાના અવસરે ચિત્રા (૬૫) નામનું નક્ષત્ર હતું અને ઉત્તમ કન્યા (૬૬) નામની રાશિ હતી. તે કાતિક વદ તેરસે દિવસના પાછલા ભાગમાં (૬૭) પદ્મપ્રભુ તીર્થકરે પાછલી વયમાં (૬૮) એક હજાર રાજાઓ (૨૯) સાથે દીક્ષા લીધી. પ્રભુએ પિતે પંચમુષ્ટિ લોચ (૭૦) કરીને ચારિત્ર ગ્રહણ કર્યું. જે વખતે પ્રભુએ ચારિત્ર ગ્રહણ કર્યું તેજ વખતે તેમને ચેાથું મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું અને ત્રણ જ્ઞાનીને બદલે ચાર જ્ઞાની થયા. ૪૧ પ્રભુએ બીજે દિવસે પારણું કર્યું અને પાંચ દીવ્ય પ્રગટયાં તે કહે છે – દેવદૂષ્ય૨ જાવજwવશ્ય બીજે દિવસ૪ બ્રહ્મસ્થલપુરેપ સોમદેવ પરમાન્૭ હેરી પદ્મપ્રભ પારણું કરે; દિવ્ય% સુર પ્રકટાવતા નૃપ તે ભાવે શિવ૦૯ પામતા, વસુ વૃષ્ટિ સાડી બાર કેડીસેમદેવ રચાવતા. સ્પષ્ટાર્થ –પ્રભુએ દીક્ષા લીધી તે વખતે ઈન્દ્ર મહારાજાએ પ્રભુના ખભા ઉપર દેવદૂષ્ય (૭૨) વસ્ત્ર સ્થાપન કર્યું અને તે વસ્ત્ર પ્રભુ પાસે જાવજીવ (૭૩) સુધી રહ્યું એટલે પ્રભુ જીવ્યા ત્યાં સુધી રહ્યું. દીક્ષા લઈને પ્રભુએ ત્યાંથી વિહાર કર્યો અને બીજે દિવસે (૭૪) બ્રાસ્થલ નામના (૭૫) નગરને વિષે સેમદેવ નામના રાજાને ત્યાં (૭૬). પરમાન (૭૭) એટલે ખીર બહેરીને શ્રીપદ્મપ્રભ દેવે છ૬ તપનું પારણું કર્યું. તે વખતે દેવોએ આકાશમાં પાંચ દિવ્ય ૭૮) પ્રગટ કર્યા. પ્રભુને પારણું કરાવનાર તે રાજા તેજ ભાવમાં (૭૯) ક્ષે ગયા. પ્રભુએ પારણું કર્યું તે વખતે એમદેવ રાજાને ત્યાં દેવેએ સાડા બાર ક્રોડ સેનૈયાની (૮૦) વૃષ્ટિ કરી. ૪૨ પ્રભુને છદ્મસ્થ ભાવ જણાવી પ્રભુને ક્યાં તથા કયારે કેવલજ્ઞાન થયું તે બે àકેમાં જણાવે છે – રત્નપીઠ પારણથલે છદ્મસ્થ ભાવે વિચરતા, આર્યભૂમિ ૨ માસ ષટલ કૌશાંબી-૪ સહસા જતા For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ( શ્રીવિજયપદ્વરિતછત્રાભ નીચે કાઉસ્સગે ચિતર સુદ પૂનમ દિને,૦૭ પૂર્વાહ૬ છટુ તપવંત૬૯ કન્યા® રાશિ ચિત્રા ચંદ્રને ૪૩ સ્પષ્ટાર્થ –પ્રભુએ જે સ્થળે પારણું કર્યું ત્યાં સોમદેવે રત્નનું પીઠ બનાવરાવ્યું. ત્યાર પછી પ્રભુ છદ્મસ્થ અવસ્થામાં (૮૧) આર્યભૂમિને વિષે (૮૨) વિચારવા લાગ્યા. એ પ્રમાણે છદ્મસ્થ ભાવે વિચરતાં પ્રભુને છ માસ (૮૩) પસાર થયા ત્યારે શ્રીપદ્મપ્રભ સ્વામી કૌશાંબી નગરીમાં (૮૪) સહસ્ત્રાગ્ર ઉદ્યાનને (૮૫) વિષે પધાર્યા. ત્યાં છત્રાભ (છત્રાકાર) (૮૬) નામના વૃક્ષની નીચે પ્રભુ કાઉસગ્ગ ધ્યાનમાં રહ્યા. તે ચિત્ર મહિનાની પુનમને (૮૭) દિવસ હતું. અને પૂર્વાહ (૮૮) એટલે દિવસના પૂર્વાર્ધને કાલ હતો. તે વખતે પ્રભુને છને (૮૯) તપ હતે. કન્યા નામની (૯૦) રાશિ હતી અને ચંદ્ર ચિત્રા નામના (૯૧) નક્ષત્રમાં આવેલ હતું. ૪૩ વાયુથી જિમ વાદળાં તિમ ઘાતિ કર્મ વિનાશથી, કેવલી છદ્મસ્થતામાં પ્રમાદ૨ ઉપસર્ગ નથી; સમવસરણે પૂર્વ દ્વારે પેસતા જિમ નાથને, ઇંદ્ર તિમ ઘે પ્રદક્ષિણ પ્રભુ પ્રવર ચિત્યક્ષને. સ્પષ્ટાર્થ –હવે કાઉસ ધ્યાનમાં રહેલા શ્રી પદ્મપ્રભ પ્રભુએ ક્ષેપક શ્રેણિ વડે વાયુના વેગથી જેમ વાદળાં વિખરાઈ જાય તેમ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય નામના ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યો. અને તે ઘાતી કર્મોના ક્ષય થવાથી પ્રભુને કાલેક પ્રકાશકર કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. જ્યારે પ્રભુ છદ્મસ્થપણામાં વિચરતા હતા ત્યારે તેમણે જરા પણ પ્રમાદ સે નથી. (૯૨) તેમજ તે અવસ્થામાં પ્રભુને ઉપસર્ગો (૩) પણ થયા નથી. પ્રભુને કેવલજ્ઞાન થયું તે વખતે દેએ સમવસરણની રચના કરી. ત્યાર પછી પ્રભુ પૂર્વ દિશા તરફ આવેલા દ્વારમાં પેસીને સમવસરણમાં પ્રવેશ કરે છે અને ઈન્દ્ર મહારાજ જેમ પ્રભુને પ્રદક્ષિણા કરે છે તેવી રીતે પ્રભુ ઉત્તમ ચિત્યવૃક્ષને પ્રદક્ષિણ આપે છે. ૪૪ પ્રભુ સમવસરણમાં સિંહાસન ઉપર બેસે છે તે જણાવે છે – દોઢ૯૪ ગાઉ ઉંચાઈ તેની નાથ પ્રણમી તીર્થને, પૂર્વ બાજુ મુખ વિરાજે રત્નજડિત સિંહાસને પ્રભુ પ્રભાવે દેવત પ્રતિબિંબ ત્રણ પણ શોભતા, મેર જિમ ઘન ગર્જના જિન દેશના સૌ ચાહતા. ૫ષ્ટાર્થ –તે ચૈત્યવૃક્ષની ઉંચાઈ દેઢ ગાઉની હોય છે. (૯૪) ત્યાર પછી પ્રભુ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] “નમે તિસ્થસ્સ”એટલે તીર્થને નમસ્કાર કરી સમોસરણના મધ્ય ભાગમાં રહેલા રત્નજડિત સિંહાસનને વિષે પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે. તે વખતે પ્રભુના પ્રભાવથી દેવેએ વિકુલા પ્રભુના ત્રણ પ્રતિબિંબે ત્રણ દિશામાં શેભે છે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે તે વખતે સભામાં બેઠેલી પર્ષદાને ચારે તરફથી પ્રભુનું મુખ દેખાય છે. અહીં પ્રભુનું મુખ તે પૂર્વ દિશા તરફ જ હોય છે. બાકીની પશ્ચિમ દક્ષિણને ઉત્તર દિશા તરફ ત્રણ પ્રતિબિંબ હોય છે. તે વખતે સઘળી પર્ષદા પ્રભુની દેશના સાંભળવાને માટે મેઘની ગર્જના સાંભળવાને માટે આતુર થએલા મોરની જેમ” આતુર થઈને બેસે છે. ૪૫ પ્રભુ દેશના શરૂ કરે તે પહેલાં ઈન્દ્ર મહારાજ પ્રભુની સ્તુતિ કરે છે તે છે કેમાં જણાવે છે – છ જિનેશ્વરને નમી સૌધર્મ હરિ બહુ માનથી, સ્તવતા પ્રત્યે ! મેં આજ દીઠા આપને સદ્ભાગ્યથી, આપ દર્શનના પ્રભાવે સાંભરે ગુણ આપના, - નિર્ગુણ હવે ગુણ સંભારતા ગુણ ગુણિતણ. સ્પષ્ટાર્થ –ત્યાર પછી સૌધર્મ હરિ એટલે સૌધર્મ નામના પહેલા વૈમાનિક દેના ઈન્દ્ર સૌધર્મેન્દ્ર (શકેન્દ્ર) છ જિનેશ્વર શ્રીપદ્મપ્રભુને નમીને બહુમાનપૂર્વક પ્રભુની સ્તુતિ આ પ્રમાણે કરવા લાગ્યા–હે પ્રભુ! મેં આજે આપને દીઠા એટલે આજે મને મારા સદ્ભાગ્યથી અથવા પ્રબલ પુણ્ય કર્મોના ઉદયથી આપના દર્શન થયાં છે, આપના દર્શનના પ્રભાવથી આપના ઉત્તમ જ્ઞાનાદિ ગુણે મને યાદ આવે છે. અને એ રીતે ગુણવાન પુરૂષના ગુણેને સંભારવાથી ગુણ રહિત પુરૂષે પણ ગુણવાળા બને છે. કારણ કે ગુણવાન પુરૂષોને એવા પ્રકારને અલૌકિક પ્રભાવ હોય છે. ૪૬ ઉપસર્ગ આદિ હણે વિદ્યારે તે છતાં શમધર તમે, મહંત કેરી અકલ ચર્યા કેમ કલી શકીએ અમે; ભેગવે છો મુક્તિને તેયે વિરાગી પ્રભુ તમે, શત્રગણ હણતાં છતાં અદ્વેષ ગુણધર છે તમે. ४७ સ્પષ્ટાર્થ – હે પ્રભુ ! તમે પરીષહેની સેના વગેરેને હણે છે એટલે નાશ કરો છે. અને ઉપસર્ગ વગેરેને વિદારો છે એટલે દૂર કરે છે તે છતાં તમે શમધર એટલે શમતાના ધારણ કરનારા કહેવામાં છે. આ માટે વિરોધાભાસ છે. કોઈને હણવાનું અથવા વિદારવાનું કામ ગુસે અથવા ક્રોધ કર્યા સિવાય બનતું નથી પરંતુ તમે તે ક્રોધ રહિત છે તે છતાં આ કાર્ય કરે છેમાટે જ મોટા પુરૂષની જીવનચર્યા અકલ (સમ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રીવિજયપદ્યસૂરિકૃતજવામાં કઠીન) કહેલી છે, તેથી આપણે તે કેવી રીતે સમજી શકીએ. વળી હે પ્રભુ! તમે મુક્તિના સુખને ભોગવે છે તે છતાં તમે વિરાગી ગણાઓ છે, એ પણ માટે વિરોધાભાસ છે. જે સુખને ભેગવે છે તે રાગી ગણાય છે પરંતુ તમે તે મેક્ષનાં સુખે ભોગવે છે છતાં વિરાગ્યવાળા છે અથવા આસક્તિ વિનાના છે. અને તમે શત્રુ ગણું એટલે રાગ દ્વેષ મહ અજ્ઞાન વગેરે શત્રુઓને હણે છે એટલે નાશ કરે છે, તે છતાં તમે અદ્વેષ ગુણને ધારણ કરનારા છે અથવા તમે અષી ગણાઓ છે. આ પણ મોટે વિરોધાભાસ અલંકાર જણાવ્યું છે. શત્રુઓને હણવામાં મુખ્ય કારણ છેષ હોય છે, પરંતુ તમે તે દ્વેષ રહિત છે છતાં શત્રુઓને હણે છે. ૪૭. આ જોઈ એમ જણાય તુજ આશ્ચર્યકર મહિમા દીસે, જિગીષા વિરહિત છતાં વિજયી વર ત્રિભુવન વિષે; પામર જને ન કલી શકે ચતુરાઈ મોટા ગુણિ તણી, લીધું ન દીધું કેઇને કંઈ તેય પ્રભુતા આપની. ૪૮ સ્પષ્ટાથે આ પ્રમાણે તમારે અદ્ભુત પ્રભાવ જોતાં એમ જણાય છે કે તમારો મહિમા આશ્ચર્યકર એટલે મોટા આશ્ચર્યને કરનારો છે. વળી હે પ્રભુ! તમે જિગીષા એટલે જીત મેળવવાની ઈચ્છા વિનાના છે, તે છતાં પણ તમે ત્રણ ભુવનને વિષે વિજયીવરા એટલે સૌથી મોટી જીત મેળવનારા છે. કારણ કે બીજા પરાક્રમી ગણુએલા પુરૂષોએ ફક્ત બાહ્ય શત્રુઓ ઉપર જીત મેળવી છે, ત્યારે તમે તે અભ્યન્તર શત્રુઓ ઉપર જીત મેળવી છે. માટે જ કહ્યું છે કે મોટા ગુણવાન પુરુષોની ચતુરાઈને અમારા જેવા પામર જીવે સમજી શક્તા નથી. વળી હે પ્રભુ! તમે કેઈની પાસેથી કાંઈ લીધું નથી તેમ કેઈને કાંઈ આપ્યું નથી તે છતાં આપની પ્રભુતા વાસ્તવિક ગણાય છે એ પણ મોટું આશ્ચર્ય છે. ૪૮ જોઈ આવું એમ માનું પૂજ્ય વર શાનિ તણી, આશ્ચર્યને પ્રકટાવનારી સવિ કલા હિતકારિણી; બીજા જનાએ દેહ કેરા ત્યાગથી પણ કહ્યું ન જે, પ્રભુચરણ પીઠ પર લેટતું આશ્ચર્યકારક સુકૃત તે. સ્પષ્ટાર્થ –ઉપર જણાવ્યા પ્રમાણે મોટા આશ્ચર્યને કરનારા તમને જાણીને હું એમ માનું છું કે પૂજનિક એવા ઉત્તમ જ્ઞાની પુરૂષની સઘળી કળાએ આશ્ચર્યને પ્રગટ કરનારી તેમજ હિતને કરનારી છે. કારણ કે બીજા મનુષ્યોએ પિતાના શરીરને ત્યાગ કરવા સુધીના ત્યાગથી પણ જે પુણ્ય કર્મ પ્રાપ્ત કર્યું નથી એવું આશ્ચર્યકારી તે પુણ્ય કમ હે પ્રભુ! તમારા ચરણ કમલને વિષે આળોટે છે. એટલે કે એવા ઉત્તમ પ્રકારના પુજય કમને તમે પ્રાપ્ત કર્યું છે. ૪૯ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] રાગાદિ હણતાં કર બને તેથી ભયંકર આપે છે, અખૂટ કરૂણ સર્વ પર તેથી સુરંકર આપ છે; આ બે ગુણોથી આપનું સામ્રાજ્ય સાચું માનીએ, નિરઆ ન કેઈ આપથી ગુરૂ પૂજ્ય! નમીએ આપને. ૫૦ T સ્પષ્ટાર્થ—અહીં પ્રભુમાં કયા કયા ગુણે વિરોધાભાસ રૂપે કેવી રીતે રહેલા છે તે જણાવે છે – હે પ્રભુ! તમે રાગાદિ શત્રુ એટલે રાગ, દ્વેષ, મેહ, અજ્ઞાન વગેરે મોટા અભ્યન્તર શત્રુઓ કે જે શત્રુઓને આધીન આ આખું જગત છે, અને જેની આગળ મેટા મેટા પુરૂષો પણ હારી ગયા છે તેવા રાગાદિ શત્રુઓને તમે જડમૂળમાંથી હણી નાખ્યા છે. આ શત્રુઓને હણતાં તમે ક્રર બન્યા છે તેથી તમે ભયંકર છે. અહીં પ્રભુ તે શાંત સ્વભાવના છે તે છતાં પ્રભુમાં ઔપચારિક ક્રૂરતા દેખાડીને ભયંકર કહ્યા તે વિરોધાભાસ છે. કહેવાને અર્થ એ છે કે કઈ પણ બાહ્ય શત્રુને હણ હોય તે માણસે તેની તરફ ક્રૂરતા દેખાડવી પડે છે. એટલે ક્રૂર અથવા નિર્દય બન્યા સિવાય શત્રુને હણ શકાતું નથી. તમે તે આ રાગાદિ મોટા શત્રુઓને હણ્યા છે તેથી તમને ક્રૂર કહ્યા, પરંતુ ખરી રીતે તે તમે શાંતિ (સમતા) ગુણે કરીને જ આ શત્રુઓને હણ્યા છે. તમે ભયંકર છે તે છતાં અહંકર એટલે સર્વ અને સુખી કરનારા અથવા સવ નું શુભ (ભલું-હિત) કરનારા છે. આ પ્રમાણે તમે ભયંકર છતાં અહંકાર છે તે વિરોધાભાસ માત્ર છે. કારણ કે રાગાદિ શત્રુઓને હણીને તમે તમારું ખરૂં આત્મ સ્વરૂપ પ્રગટ કર્યું છે, તે સાથે સર્વ જીને સુખી કરવાની તમારી ભાવના હોવાથી અને તે પ્રમાણે તેમને સુખી કરવાને તમારે ઉપદેશ હેવાથી આ બંને ગુણે એક સાથે તમારામાં શોભી રહ્યા છે. આ બે ગુણને લીધે અમે આપનું સામ્રાજ્ય એટલે ત્રણ લેકનું અધિપતિપણું સાચું માનીએ છીએ. આ કારણથી હે પૂજ્ય ગુરૂ! આપના કરતાં બીજું કઈ મેટું નથી એમ સમજી અમે આપને ખરા ભાવપૂર્વક વંદન કરીએ છીએ. ૫. 3 પ્રભુ! આપ મારી સ્તુતિતણા ગોચર થયા પુણ્યોદયે, અન્યમાં જે દેષ રૂપ તે આપમાં ગુણ રૂપ બને, મુક્તિની ઇચ્છા થકી પણ અધિક ઈચ્છા આપના, દર્શન તણી તે નિત્ય હો ભાવ એ મુજ દીલના. ૫૧ સ્પાર્થ –ઈન્દ્ર મહારાજ સ્તુતિની પૂર્ણતા કરતાં જણાવે છે કે-હે પ્રભુ! મારા પ્રબળ પુણ્યના ઉદયથી મને આપની સ્તુતિ કરવાને આ અવસર મળે છે. અથવા આપની સ્તુતિ કરવાને મને આ પ્રસંગ મળ્યો તે મારે પુણ્યને ઉદય માનું છું. કારણ કે પુણ્યના ઉદય વિના આ પ્રસંગે પ્રાપ્ત થતી નથી. હે પ્રભુ! બીજા પુરૂષોમાં જે દેષ ગણાય છે For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૨ [ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતતે તમારે વિષે ગુણ રૂપે થાય છે. હે પ્રભુ! મને મેક્ષની ઈચ્છા કરતાં પણ આપના દર્શન કરવાની અધિક ઈચ્છા છે. તેથી મને આપના દર્શનને લાભ હંમેશાં મળે એવી મારી આંતરિક ભાવના છે. ૫૧ ઈન્દ્ર મહારાજની સ્તુતિ પૂરી થયા પછી પ્રભુ શ્રીપદ્મપ્રભસ્વામી દેશના શરૂ કરે છે, તે દેશના કેવી છે તે જણાવે છે – ઈમ સ્તવીને ઇંદ્ર વિરમ્યા “પ્રાતિહાયાંતિશયથી, શેભતા નિર્દોષ૯૭ જેની વાણી ગુણ પાંત્રીશથી; અલંત તે પદ્મપ્રભ પ્રભુ આપતા હિતદેશના, વેગ શુધ્ધિ પ્રશાંતિને પ્રકટાવનાર દેશના. સ્પષ્ટાર્થ –આ પ્રમાણે ઇંદ્ર મહારાજે શ્રીપદ્રપ્રભ પ્રભુની સ્તુતિ કર્યા પછી અઢાર દેષ રહિત અને આઠ પ્રતિહાર્ય તથા ૩૪ અતિશયોથી શોભિત પ્રભુએ દેશના આપવા માંડી. આ પ્રસંગે દેશના કેવી છે તે જણાવે છે–પ્રભુની દેશના વાણીના પાંત્રીશ ગુણેથી શોભાયમાન છે. એટલે પ્રભુની ધર્મ દેશનાની વાણી પાંત્રીસ ગુણવાળી છે. તે દેશના મોક્ષનાં સુખને આપનારી છે. કારણ કે આ પ્રભુની દેશના સાંભળી તે પ્રમાણે વર્તનારા છે જલદી મેક્ષને મેળવે છે. તેમજ આ પ્રભુની દેશના કતક ચૂર્ણના જેવી છે. જેમ કતક નામના એક જાતના લને ભૂકે મલીન પાણીમાં નાંખવાથી તે પાણીમાં રહેલે કચરો તેની નીચે બેસી જાય છે અને પાણી નિર્મલ બને છે તેમ પ્રભુની આ દેશના રૂપી કતક ફલના ચૂર્ણ વડે મલીન આત્મારૂપી પાણી નિર્મલ બને છે અથવા પ્રભુની દેશનાના પ્રભાવથી કમમેલથી મલીન બનેલા છ કર્મ રૂપી મેલને દૂર કરીને નિર્મલ બને છે. આ દેશના ગશુદ્ધિને કરનારી છે એટલે મન, વચન અને કાયાના તે ત્રણ યોગો કે જે આત્માને દુઃખદાયી માર્ગ તરફ પ્રવૃત્તિ કરાવનારા હતા તે ત્રણે વેગોને નિર્મલ બનાવનારી પ્રભુની દેશના છે. વળી આ દેશના આત્માની અશાંતિને દૂર કરીને પરમ શાંતિને આપે છે. પર હવે પ્રભુના ઉપદેશ રૂપે નિયમાવલને વિસ્તારથી જણાવતાં સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દેવો તથા બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવોનું સ્વરૂપ બે શ્લોકમાં જણાવે છે – હે ભવ્ય ! સ્થિર થઈ નિયમાવલીને સાંભળે, | સર્વાર્થસિધામર વિના ચારે દિશાના સુરવરે; અનુત્તરામર આયુ પૂરી નરપણું ઉત્તમ લહે, - અબધાયુ મુક્તિમાર્ગે સિધ્ધિમાં કાયમ રહે, For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સ્પષ્ટાર્થ-હવે દેશનાની શરૂઆત કરતાં જણાવે છે કે હે ભવ્ય ! તમે સ્થિર થઈને એટલે ધ્યાન દઈને શાંત ચિત્તે નિયમાવલીને સાંભળો. નિયમાવલી એટલે જે અવશ્ય બનવાનું હોય તે અહીં (ભજના-વિકલ્પ રહિત) નિયમ જાવે. એવા નિયમોની શ્રેણી અથવા હારમાલા તે નિયમાવલી જાણવી. આ નિયમાવલિને અહીં પ્રશ્નોત્તર રૂપે કહી છે એટલે ભવ્ય જીવ (પ્રભુને) પૂછે છે અને તીર્થકર ભગવાન તેને જવાબ આપે છે–(આવી પ્રશ્નોત્તર પદ્ધતિ–નિયમાવલિના અંત સુધી સમજવી.) પ્રશ્ન–હે કૃપાળુ ભગવાન ! અનુત્તર વિમાનવાસી દે કેટલા ભવ કરીને મોક્ષે જાય? ઉત્તર–પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દે છે. આ દેવોના ૧ વિજય, ૨ વિજયંત, ૩ જયંત, ૪ અપરાજિત, અને ૫ સર્વાર્થસિદ્ધ એ નામનાં પાંચ વિમાને છે. તે વિમાનમાં વસનારા દેવ અનુત્તર વિમાનવાસી દે કહેવાય છે. તેમાં સૌથી વચ્ચે સર્વાર્થસિદ્ધ નામનું વિમાન આવેલું છે અને તેની ચાર દિશામાં ચાર અનુત્તર વિમાનવાસી દેવોનાં વિમાને આવેલા છે. આ પાંચમાંથી સર્વાર્થસિદ્ધવાસી દેવો વિના બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવેનું ત્યાં ઉત્કૃષ્ટથી ૩૩ સાગરોપમનું અને જઘન્યથી ૩૧ સાગરોપમનું આયુષ્ય છે. તેઓ તેમનું આયુષ્ય જ્યારે પૂરું થઈ રહે છે ત્યારે ત્યાંથી આવીને ઉત્તમ મનુષ્ય ભવને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાં જેઓ અબાયુ એટલે મનુષ્પાયુને બંધ કરતા નથી તેઓ તે જ ભવમાં તમામ કર્મો ખપાવીને મોક્ષે જાય છે એટલે એક જ ભવમાં મેક્ષે જાય છે. પરંતુ–ચાર અનુત્તર વિમાનવાસી દેવભવમાંથી ચવીને મનુષ્યભવને પામેલા તેમણે જે દેવગતિનું આયુષ્ય બાંધ્યું હોય તે અવશ્ય વૈમાનિક દેવપણે ઉત્પન્ન થાય છે. પરંતુ તે મનુષ્ય મરીને તિર્યંચના ભવમાં, નારકીના ભવમાં, મનુષ્ય ભવમાં તેમજ ભુવનપતિ દેવમાં, તિષી દેવામાં અથવા વ્યન્તર દેવનિકાયમાં ઉપજતા નથી. (૧) પ્રશ્ન–સર્વાર્થસિદ્ધ વિમાનવાસી દે કેટલા ભવ કરીને મોક્ષે જાય? ઉત્તર–પાંચ અનુત્તરમાંથી વચલા સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉપજતા સર્વાર્થસિદ્ધ દે સર્વે નિશ્ચયે એકાવતારી હોય છે એટલે તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાંથી ચ્યવીને મનુષ્યભવમાં ઉત્પન્ન થાય છે અને તેજ ભવમાં સર્વ કર્મોને ક્ષય કરીને અવશ્ય મોક્ષે જાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનના દેવ ભવથી માંડીને મોક્ષે જવાના નરભવ સુધીના વચલા કાલમાં એક મનુષ્યને જ ભવ થતું હોવાથી તે સર્વાર્થસિદ્ધના દેવે એકાવતારી (એકજ નરભવ કરવાનું બાકી છે જેમને તેવા) કહેવાય છે. (૨) ૫૩ સંચિતાયુનર અનંતર દેવ વિમાનિક બને, તિર્યંચ નારક ભુવનપતિ જ્યોતિષ્ક વ્યંતર ના બને; મધ્યમાં સર્વાર્થસિદ્ધિક દેવ સર્વ નિશ્ચયે, એકાવતારી અંત્ય નર ભવ મેક્ષને અવધારિએ. ૫૪ For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ [વિજ્યપધસૂરિકૃતિઅનુત્તરવાસીપણું શાથી પ્રાપ્ત થાય તથા કયા દેવ સમકિતી અને કયા દેવે મિથ્યાત્વી તે જણાવે છે – અનુત્તરે સુરતા સુસંયમ રૂચિતણું ફલ જાણિએ, દેવ લવસતમ અનુત્તર ભાવવાસિત માનીએ; સમ્યકત્વવંતા ઇંદ્ર સર્વે નિશ્ચયે અવધારિએ, શેષ દેવે રૂચિધરા મિથ્યાત્વવંતા સમરીએ. ૫૫ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–અનુત્તર વિમાનવાસી દેવપણું શાથી પ્રાપ્ત થાય? ઉત્તર–અનુત્તર વિમાનમાં દેવપણની પ્રાપ્તિ સમ્યકત્વ સહિત શુદ્ધ ચારિત્રનું પાલન કરવાથી થાય છે. એટલે મનુષ્ય ભવમાં જે જીવે શુદ્ધ ચારિત્રનું પાલન કર્યું હોય તેવા પ્રથમ વાઋષભ નારા સંઘયણવાળાને જ આ અનુત્તરવાસી દેવપણું મળે છે. આ સંયમી મનુષ્ય એવી વિશુદ્ધિમાં વર્તતા હોય છે કે જે તેઓનું આયુષ્ય સાત લવ જેટલું વધારે હોત તે તેઓ છઠ્ઠતપથી ભય પામે તેટલા શેષ કર્મોને ક્ષય કરીને મેક્ષે ગયા હોત. પરંતુ તેમનું આયુષ્ય સાત લવ જેટલું ઓછું હોવાથી મરણ પામીને અનુત્તરવિમાનવાસી દેવ થાય છે અને તેથી તેઓ લવસત્તમ દેવ કહેવાય છે. અહીં લવનું પ્રમાણ આ પ્રમાણે જાણવું–નીરોગી યુવાન મનુષ્યના સાત શ્વાસોશ્વાસને એક સ્તક કહેવાય છે અને તેવા સાત સ્તકને એક લવ થાય છે અથવા તે ૪૯ શ્વાસોશ્વાસને એક લવ થાય છે, તેવા સાત લવ પ્રમાણુ આયુષ્ય ઓછું હોવાથી તેઓ મેક્ષે જતાં અટકી જાય છે. (૩) પ્રશ્ન-ઇન્દ્રો તથા દેવો સમકિતી હોય કે મિથ્યાત્વી? ઉત્તર–સર્વે ઈંદ્રો એટલે ૬૪ ઇદ્રો અવશ્ય સમ્યગ્દષ્ટિ હોય છે એટલે જિનેશ્વર ભગવાનનાં વચને ઉપર સંપૂર્ણ શ્રદ્ધાવાળા હોય છે અને અવિરતિ સમકિતદષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકમાં રહેલા હોય છે. ભવ્ય જીવને જ ઇંદ્રપણાની પ્રાપ્તિ થાય છે. પરંતુ ઈન્દ્ર સિવાયના બાકીના દે રૂચિ ધરા એટલે સમક્તિવંત પણ હોય છે તેમજ મિથ્યાત્વવંતા એટલે મિથ્યાત્વી પણ હોય છે. અહીં એટલું વિશેષ જાણવું કે જ્યાં ઈન્દ્ર નથી એવા નવ દૈવેયકના દેવે સમ્યગ્દષ્ટિ તેમજ મિથ્યાષ્ટિ પણ હોય છે. પરંતુ પાંચ અનુત્તર વિમાનવાસી દે તે સમ્યગ્દષ્ટિ જ હોય છે. ત્યાં મિથ્યાત્વી દે હોતા નથી, આથી જ પાંચ અનુત્તરમાં એક અવિરતિ સમદ્ધિદષ્ટિ ગુણસ્થાનક જ કહેલું છે અને તે સિવાયના બીજા દેવામાં પ્રથમનાં મિથ્યાણિગુણસ્થાનક વગેરે ચાર ગુણસ્થાનક કહ્યાં છે. (૪)૨૪–૫૫ દેવીઓની ઉત્પત્તિ કયા કયા દેવલોકમાં થાય છે તે જણાવે છે – અપેક્ષાએ જન્મની ઉત્પત્તિ દેવીઓ તણી. ભુવનપતિ વ્યંતર અને જ્યોતિષ્ક વિમાનિક તણું; For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ દેશનાચતામણિ ] બારમાં બે દેવલેકે આયુ ગુરૂ સવિ ઇંદ્રનું, જયન્ય ને ઉત્કૃષ્ટ આયુ શેષ દેવાદિતણું. ૫૬ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –દેવલેકમાં દેવીએ સર્વત્ર હેય કે કેમ? ઉત્તર:–ચાર પ્રકારના દેવ કહેલા છે. તેમાં ભુવનપતિ, વ્યન્તર અને તિષમાં દેવ અને દેવી એમ બે પ્રકાર કહેલા છે. અથવા આ ત્રણમાં દેવીઓની ઉત્પત્તિ અવશ્ય થાય છે. વૈમાનિક દેવને વિષે બે ભેદ કહેલા છે:–૧ કપપપન અને બીજા કપાતીત. તેમાં ક૯પપનમાં બાર દેવક જાણવા અને કલ્પાતીતમાં નવ વેયક અને પાંચ અનુત્તરના ભેદ જાણવા. જ્યાં સ્વામી સેવક ભાવ રહેલું છે તે દેવે કહ૫૫ન જાણવા અને કલ્પાતીત તે સ્વામી સેવક ભાવ રહિત અથવા અહમિંદ્ર દેવે જાણવા. બાર દેવલોકમાંથી પ્રથમના બે દેવલેક એટલે સૌધર્મ દેવલેક અને બીજા ઈશાન દેવલેક એમ બે દેવલોકમાં જ દેવીઓની ઉત્પત્તિ થાય છે, પરંતુ ત્રીજાથી બારમા સુધીના દશ દેવલેક તેમજ કલ્પાતીત દેવલેકમાં દેવીઓની ઉત્પત્તિ થતી નથી. (૫) પ્રશ્ન –દેવેનું તથા ઈન્દ્રોનું આયુષ્ય સરખું હોય કે ઓછુંવત્તું? ઉત્તર:–જે જે દેવલોકમાં જે જે ઈન્દ્ર કહેલા છે તે તે ઈન્દ્રનું તે દેવલેકમાં જે ઉત્કૃષ્ટ આયુષ્ય કહેલું છે તેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. અથવા દરેક પ્રકારના ઈન્દ્રનું તે દેવલેકમાં ઉત્કૃષ્ટ આયુષ્ય જેટલું હોય તેટલું ઉત્કૃષ્ટ આયુષ્ય હોય છે. ભાવાર્થ એ કે ઈન્દ્રોનું જઘન્ય કે મધ્યમ આયુષ્ય હોતું નથી. બાકીના દેવાદિક એટલે ઈન્દ્ર સિવાયના બાકીના દેવ તથા દેવીઓનું જઘન્ય, મધ્યમ તથા ઉત્કૃષ્ટ એમ ત્રણે પ્રકારનું આયુષ્ય જાણવું. (૬) ૫૬ યુગલિયા મરીને દેવ થાય તેમજ દેવ નારકી મારીને દેવ નારકી થતા નથી તેનું કારણ બે શ્લોકમાં જણાવે છે – યુગલિયા જ મરીને ભવ અનંતર સુર બને, કષાયાદિક હીનતાથી નિરય તિરિ નર ના બને; દે એવીને ભવ અનન્તર નારકી સુર ના બને, નારકી પણ ભવ અનન્તર નારકી સુર ના બને. ૫૭) સ્પષ્ટાર્થ –પ્રશ્ન –સુગલિક છે મરીને કઈ ગતિમાં જાય? ઉત્તર:- ગલિયા છે એટલે યુગલિયા મનુષ્ય અને યુગલિયા તિર્યંચે મરીને અવશ્ય દેવ થાય છે, પરંતુ તેઓ મરીને સામાન્ય મનુષ્યપણે કે યુગલિયા મનુષ્યપણે તેમજ યુગલિયા તિર્યચપણે કે સામાન્ય તિર્યચપણે તેમજ નારકીપણે ઉત્પન્ન થતા નથી. For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ વિજયપત્રસૂરિકૃતકારણ કે આ યુગલિયા જેમાં કષાયાદિક એટલે રાગ, દ્વેષ, કલહ, લેભ વગેરેની ઘણી અલ્પતા હોય છે. એટલે તેઓ ઘણું સરળ સ્વભાવના, મમત્વથી રહિત અને સંતોષી હેય છે. તેથી તેઓ મંદ કષાયી, શુભ પરિણામી હોય છે. આથી તેઓ મરીને દેવગતિમાં જ ઉત્પન્ન થાય છે. તેમાં પણ અહીં જે યુગલિયાપણામાં જેટલું આયુષ્ય હોય છે તેટલા આયુષ્યવાળા દેવ થાય અથવા તેથી ઓછા આયુષ્યવાળા દેવ થાય, પરંતુ તેથી અધિક આયુષ્યવાળા દેવ થતા નથી. યુગલિયાનું વધારેમાં વધારે આયુષ્ય ત્રણ પાપમનું હોય છે તેથી દેવતામાં પણ તેમનું વધારેમાં વધારે આયુષ્ય ત્રણ પત્યેપમનું હોય છે, પરંતુ તેથી વધારે હોતું નથી. દેવપણામાં પણ તેઓ ભુવનપતિ, વ્યન્તર અને તિષિ દેવલોક સુધી ઉત્પન્ન થાય છે, પરંતુ વૈમાનિક દેવલોકમાં ઉત્પન્ન થતા નથી, કારણ કે વૈમાનિકમાં ઓછામાં ઓછું આયુષ્ય પણ ત્રણ પલ્યોપમથી વધારે હોય છે. (૭) [ પ્રશ્ન:–દેવતા તથા નારકી મારીને કઈ ગતિમાં જતા નથી? ઉત્તર:–દેવતા મરીને દેવ થતા નથી તેમ દેવતા મરીને નારકી પણ થતા નથી, કારણ કે પુણ્ય કર્મની અધિકતાવાળા જ મુખ્યતાએ દેવલોકમાં ઉત્પન્ન થાય છે, અથવા જેઓએ મનુષ્યના ભવમાં સમતિ સહિત દેશથી કે સર્વથી ચારિત્રનું પાલન કર્યું છે તેઓ દેવાયુ બાંધીને દેવલોકમાં પુણ્યકર્મોના ફલ ભેગવે છે એટલે ત્યાં જઈને પુણ્યના ફલે ભેગવીને પુણ્યાઈ ઓછી કરે છે, પરંતુ ત્યાં તેઓ અવિરતિ હોવાથી નવા અધિક પુણ્ય કર્મોને બાંધી શકતા નથી અને અધિક પુણ્ય કર્મો નહિ બાંધતા હોવાથી ફરીને તરત જ દેવપણે ઉપજતા નથી. તેમજ દે મરીને નારકી પણ થતા નથી, કારણ કે જે છ સંકલેશ પરિણામથી મહાપાપારંભ વગેરે કરીને ઘણું અશુભ કર્મો બાંધે છે, તેઓ તે અશુભ કર્મોને ભોગવવા નારકપણે ઉપજે છે, પરંતુ દેવભવમાં મહાપાપારંભ વગેરે નહિ હેવાથી દેવ મરીને સીધા નરકમાં પણ જતા નથી. હવે નારકી મારીને નારકી પણ થતા નથી તેમજ તેઓ મરીને દેવકમાં પણ જતા નથી, કારણ કે જેઓ પાપ વડે ભારે કર્મી થએલા છે તે જ પાપકર્મોને ભેગ. વવા નરકમાં જાય છે, ત્યાં તેઓ અકાળ નિર્જરા વડે ઘણું દુઃખ-ખેદ પૂર્વક તે પાપ કર્મોને ભેગવીને ખપાવે છે એટલે તેઓનાં પાપકર્મો ઘણાં ઓછાં થવાથી ફરીને તરત જ નરકમાં ઉપજતા નથી. તેમજ દેવભવમાં ઉત્પન્ન થવા માટે અધિક પુણ્યાઈ જોઈએ તે તેઓ નરકમાં રહીને મેળવી શકતા નથી, કારણ કે ગ્રતાદિની આરાધનાથી જ તેવી પુણ્યાઈ મળી શકે છે. તે તે ત્યાં નરકમાં હોય જ નહિ, માટે નરકમાંથી નીકળીને સીધા દેવલોકમાં પણ તે જઈ શકતા નથી. ૫૭_ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] વ્રતાદિક સુર ભવ નિબંધન દેવ ભવમાં ના મળે, મહારંભાદિક નિબંધન નિરયના ત્યાં ના મળે; એમ નારક ભવ વિષે નારકીઓ રૂચિધરા, - ભૂરિ પશ્ચાત્તાપ કરતાં ભગવે દુખ આકરા. ૫૮ [ સ્પષ્ટાર્થ –દેવાયુષ્ય બાંધવામાં વ્રત વગેરે કારણે કહેલાં છે. દેવ ભવમાં અવિરતિ હેવાથી દેવે કેઈપણ પ્રકારના ગ્રતાદિની આરાધના કરી શકતા નથી. તેથી દેવો અનંતરભવે દેવપણું પામતા નથી. તેમજ નારકીનું આયુષ્ય બાંધવામાં મહારંભાદિ એટલે ઘણે પાપબંધ થાય તેવા હિંસાદિકનાં કાર્યોને આરંભ, રૌદ્ર ધ્યાન વગેરે કારણે કહેલાં છે તે પણ દેવલોકમાં હોતા નથી તેથી દે નરકનું આયુષ્ય પણ બાંધતાં નથી. તેવી જ રીતે નારકીના ભવમાં પણ નારકીઓ રૂચિ ધરા એટલે સમકિતી હોય છે, પરંતુ તેમને પણ વિરતિ હોતી નથી, તેથી તેઓ દેવતાનું આયુષ્ય બાંધતા નથી. અને ઘણે શોક કરતા કરતા પૂર્વનાં બાંધેલાં પાપ કર્મોને ભોગવતાં ભયંકર દુઃખને ભેગવે છે એટલે પાપકર્મોને અકાળ નિર્જરા વડે ભેળવીને પાપકર્મોથી હળવા થાય છે, તેથી તેઓ પણ મરીને તરત નારકીમાં ઉપજતા નથી. (૮) ૫૮ જીવો વહેલામાં વહેલું આયુષ્ય કયારે બાંધે તે જણાવીને અભવ્યનું સ્વરૂપ જણાવે છે – પર્યાપ્તિઓ ષ તેહમાંની પ્રથમની ત્રણ પૂરતા, જીવેજ બાંધે પરભવાયુ જે વિના ત્યાં ના જતા; અભવ્યને પ્રથમ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક હુવે, સમ્યકત્વ વિણ ના શેષસત્તા દ્રવ્યથી મુનિ નરભવે. ૫૯ સ્પષ્ટાર્થ–પ્ર –પ્રથમ ત્રણ પર્યાપ્તિએ પૂરી કર્યા સિવાય કોઈ જીવ મરણ પામતું નથી તેનું શું કારણ? ઉત્તર–આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઈન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યામિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ એમ છે પર્યાપ્તિએ કહેલી છે. તેમાં એકેન્દ્રિયને પ્રથમની ચાર પર્યાપ્તિ, વિકલેન્દ્રિય તથા અસંજ્ઞી પંચેન્દ્રિય જીને પ્રથમની પાંચ પર્યાપ્તિ અને સંજ્ઞી પંચેન્દ્રિય જીવેને છ પર્યાપ્તિઓ હોય છે. દરેક ઉપજતી વખતે સ્વયેગ્ય સઘળી પર્યાપ્તિએ એક સાથે શરૂ કરે છે પરંતુ પૂરી અનુક્રમે કરે છે. તેમાં આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ અને ઈન્દ્રિય પર્યાપ્તિ એ ત્રણ પર્યાપ્તિએ તે દરેક જીવ અવશ્ય પૂરી કરે જ છે. કારણ કે ત્રણ પર્યાપ્તિઓ પૂરી કર્યા સિવાય કોઈ પણ જીવ પરભવના આયુષ્યને બંધ કરી શકતું નથી અને આયુષ્યને બંધ કર્યા સિવાય કઈ જીવ મરતે નથી કારણ કે આયુષ્ય બાંધ્યા સિવાય મરીને કયે સ્થળે જાય? અથવા આયુષ્ય બાંધ્યું For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩ર || વિજયપદ્ધસૂરિકૃતન હોય ત્યાં સુધી જવાનું સ્થળ નક્કી થયું નહિ હોવાથી મરણ થતું નથી. એટલે વહેલામાં વહેલું આયુષ્ય ત્રણ પર્યાપ્તિએ પૂરી થયા પછી અને જેથી પર્યાપ્તિ પૂરી થયા પહેલાં બંધાય છે. (૯) ! પ્રશ્ન–અભવ્ય જીને કેટલા ગુણસ્થાનક હોય? ઉત્તર–જેઓ મેક્ષે જવાને સ્વભાવથી જ અગ્ય છે તેઓ અભવ્ય કહેવાય છે. આ અભવ્ય જીને પહેલું મિથ્યાષ્ટિ ગુણસ્થાનક હોય છે, પરંતુ તે સિવાયના બાકીનાં ગુણસ્થાનક તેઓને હોતાં નથી, કારણ કે બાકીનાં બધાં ગુણસ્થાનકે સમકિત આદિ ગુણે વિના હોય જ નહિ વળી આ અભવ્ય જીને મનુષ્ય ભવમાં દ્રવ્ય ચારિત્ર હોય છે પરંતુ ભાવ ચારિત્ર હોતું નથી. કારણ કે અભવ્ય જીવે તીર્થકરની ઋદ્ધિ વગેરે જોઈને તે મેળવવાની ઈચ્છાથી ચારિત્ર ગ્રહણ કરે છે, પરંતુ મોક્ષના સુખ મેળવવા માટે ભાવપૂર્વક ચારિત્ર ગ્રહણ કરતા નથી. તેઓ સાધુને વેષ ધારણ કરે, તેથી તેમને દ્રવ્ય ચરિત્ર કહેવાય છે, પરંતુ ગુણસ્થાનક તે તેમનું મિથ્યાદષ્ટિ જ કાયમ રહે છે, તે તે પરિણામની શુદ્ધિ વિના (સમ્યગ્દર્શનાદિ ગુણે વિના) બદલાતું નથી. ૫૯ અભવ્ય જીવ દ્રવ્ય ચારિત્રના પ્રભાવથી કયાં સુધી જઈ શકે છે તે જણાવે છે – તેઓ બને ના મક્ષિકાની પાંખ પણ દૂભાવતા, સુર થતા ગ્રેવેયકે પણ ના અનુત્તર સુર થતા; ન્યૂન દશપૂવ થયેલા અભવ્યો શ્રદ્ધા વિના, મુક્તિ ન લહે જાણુએ અનુભાવ વર સમ્યકત્વના. ૬૦ સ્પષ્ટાર્થ –આ અભવ્ય મનુષ્ય ચારિત્ર ગ્રહણ કરીને આચારની શુદ્ધિ અને પાલન એવી રીતે કરે છે કે માખીની પાંખને પણ તેઓ દૂભવતા નથી અથવા પાંચ મહાવ્રતનું નિરતિચાર પાલન કરીને ઉત્કૃષ્ટથી નવમા પ્રિવેયક સુધી જઈ શકે છે. પણ અનુત્તર વિમાનવાસી દેવપણે ઉપજતા નથી. કારણ કે ત્યાં તે સમ્યકત્વ સંયમાદિના સાધક જી જ ઉત્પન્ન થાય છે અને અભવ્યને તે સમક્તિ હોતું નથી. આ અભવ્ય જી ઉત્કૃષ્ટથી દેશે ઊણા દશ પૂર્વેને અભ્યાસ કરે છે. પરંતુ તેઓને સંપૂર્ણ દશ પૂર્વનું જ્ઞાન હોતું નથી. સમકિતી છ જ દશ પૂવ થાય છે અથવા દશપૂવી જીવો નિશ્ચયે સમ્યગ્દષ્ટિ જ હોય છે. આ અભવ્ય જીવો શ્રદ્ધા વિનાના હોવાથી સમકિત પામતા નથી અને સમકિત નહિ હોવાથી મોક્ષ પામતા નથી. કારણ કે મોક્ષની પ્રાપ્તિમાં પહેલું તે ક્ષાયિક સમ્યકત્વ જોઈએ. ત્યાર બાદ સંયમાદિની સાત્વિકી આરાધના કરીને મુકિતના સુખ પામી શકાય. કહેવાનું તાત્પર્ય એ છે કે મોક્ષમાર્ગની આરાધના (સમ્યગ્દર્શનાદિ ત્રણની સમુદિત આરાધના)માં મુખ્ય કારણ સમ્યગ્દર્શન ગુણ છે. તેના અભાવે અભવ્ય જીવો મુકિતપદને પામી શક્તા નથી. (૧૦) ૬૦ For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ભવ્ય તથા દુર્ભનું સ્વરૂપ જણાવે છે – મુક્તિ લહે ભવ્ય જ પણ તેઓ બધા ના સિદ્ધ બને, સાધન તણું વિરહ લહે ના જાતિભવ્ય સિદ્ધિને દુર્ભવ્ય છ દીર્ઘ કાળે પણ લહે નિવણને, આસનસિદ્ધિક અલ્પકાલે પણ લહે શિવશર્મને. ૬૧ પ્રશ્ન–શું બધાએ ભવ્ય જીવો મોક્ષપદને જરૂર પામે જ એવો નિયમ ખરે? ઉત્તર–મેલ મેળવવાની યેગ્યતાવાળા જીવો ભવ્ય કહેવાય છે. આ ભવ્ય જીવોમાં પણ બધા ભવ્ય જીવો મોક્ષે જતા નથી, કારણ કે ભવ્ય જીવોમાં પણ જાતિ ભવ્ય અને દુર્ભ એવા ભેદે પણ કહેલા છે. તેમાં જાતિ ભવ્ય જીવે સાધનની પ્રાપ્તિના વિરહથી સિદ્ધ બનતા નથી. કારણ કે ભવ્યપણું છતાં પણ મોક્ષ રૂપ કાર્યની સિદ્ધિ માટે જે મનુષ્ય ક્ષેત્ર, આર્ય ભૂમિ વગેરે સાધનની પ્રાપ્તિ જેમને મળી શકતી નથી તેવા જાતિભવ્ય મોક્ષ મેળવી શકતા નથી. પરંતુ જેઓ દુર્ભવ્ય છે તેવા જીવેને દીર્ઘ કાળે એટલે લાંબા કાળે પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તેમજ આસન્નસિદ્ધિક એટલે જેઓને સમકિત ફરહ્યું હોય છે તેવા ડા વખતમાં સર્વ કર્મને ક્ષય કરીને મેક્ષ મેળવે છે. ૬૧ ભવ્યત્વ અને સિદ્ધિની વ્યાપ્તિ જણાવે છે – મુકિત પામે જેહ નિશ્ચય ભવ્ય તે અવધારિએ, આ સિદ્ધિ જિહાં ત્યાં ભવ્યતાની વ્યાપ્તિ નિત સંભારીએ, જેમ અગ્નિ ધમ વ્યાપ્તિ ધમ દેખી અગ્નિને, અવધારિએ તિમ માનીએ ના અગ્નિ દેખી ધૂમને. દર સ્પાર્થ –જે જીવ મોક્ષે જાય, તે અવશ્ય ભવ્ય જીવ છે, એમ સમજવું. અથવા ભવ્ય સિવાય બીજે કઈ જીવ મેક્ષપદને પામતે નથી. માટે જ્યાં જ્યાં સિદ્ધિ અથવા મેક્ષપ્રાપ્તિ ત્યાં ત્યાં ભવ્યતા જરૂર હોય છે. અહીં આ બીના દષ્ટાન્ત આપીને સમજાવે છે કે જેમ અગ્નિ અને ધૂમની વ્યાતિ છે એટલે જ્યાં જ્યાં ધૂમાડો હોય છે ત્યાં ત્યાં અગ્નિ અવશ્ય હેય છે. તેથી ધૂમાડાથી અગ્નિનું અનુમાન થાય છે, તેમ મેક્ષ સુખના લાભ ઉપરથી ભવ્યપણાની ખાત્રી થાય છે. પરંતુ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમાડો હોય જ એવું હેતું નથી એટલે જ્યાં જ્યાં ધૂમાડે હોય ત્યાં ત્યાં અગ્નિ હોય જ, પરંતુ જ્યાં જ્યાં અગ્નિ હોય ત્યાં ત્યાં ધૂમાડો હોય અથવા ન પણ હોય. જેમ લેઢાના તપાવેલા લાલચળ ગેળામાં અગ્નિ છે, પણ ધૂમ નથી. અને પર્વત ઉપર ઘાસ બળે છે, ત્યાં ધૂમ અને અગ્નિ બને છે. એમ જે સિદ્ધ થાય, તે ભવ્ય જ હોય. પણ જે ભવ્ય હોય, તે ભરતકી આદિની જેમ સિદ્ધ થાય, ને જાતિ ભવ્યની માફક સિદ્ધિપદને ન પણ પામે. દર For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃત સમ્યકત્વ અને શ્રદ્ધાની વ્યાપ્તિ જણાવે છે – વ્યાપ્તિ બીજી તેહવી સમ્યકત્વ શ્રદ્ધા ગુણ તણી, શ્રદ્ધા જિહાં ત્યાં નિશ્ચયે સત્તા અડગ સમ્યકત્વની; ચિત્ત નિર્મલ ભાવના શ્રદ્ધા સ્વરૂપ એ જાણિએ, આત્મ નિર્મલ ભાવ રૂ૫ સમ્યકત્વને અવધારિએ. સ્પાઈ–ઉપરના લેકમાં જેમ મેક્ષ અને ભવ્યત્વની વ્યાપ્તિ જણાવી તેમ સમ્યકત્વ અને શ્રદ્ધાની પણ વ્યાપ્તિ જાણવી. જ્યાં જ્યાં શ્રદ્ધા એટલે જિનેશ્વરનાં વચન ઉપર વિશ્વાસ હોય છે ત્યાં ત્યાં સમ્યકત્વની સત્તા અવશ્ય હોય છે. અહીં ચિત્તની નિર્મલ ભાવના એ શ્રદ્ધાનું સ્વરૂપ જાણવું. અને તેથી આત્માના જે નિર્મલ પરિણામ તે સમ્યકત્વ. આવું સમ્યકત્વ જ્યાં હોય, ત્યાં શ્રદ્ધાની ભજન જાણવી. તે આ રીતે ઘટાવવી-માતાના ગર્ભમાં રહેલા શ્રી તીર્થંકરાદિને મન પર્યાપ્તિ પૂરી થયા પહેલાં સમ્યકત્વ હોય, પણ શ્રદ્ધા ન હોય. મન:પર્યાપ્તિ પૂર્ણ થયા બાદ બંને હોય. (૧૧) ૬૩. મિશ્ર ગુણસ્થાની, બાદર અગ્નિકાય વગેરેનું સ્વરૂપ જણાવે છે – મિશ્ર ગુણઠાણી મરે ના બાદરાગ્નિકાયની સત્તા મનુજ લેકેજ પ્રાપ્તિ હેય ચોથા નાણુની; અદ્ધિશાલી અપ્રમાદી સંયતને ન પરને, ક્ષપક શ્રેણિ કરણ અવસર વાર એકજ ભવ્યને, સ્પષ્ટાર્થ–પ્રશ્ર–મિશ્રદષ્ટિ કેને કહેવાય? ઉત્તર–જેમને જિનેશ્વરનાં વચને ઉપર રાગ પણ નથી અને હૈષ પણ નથી એવા મિશ્ર પરિણામ જ્યાં હોય તે મિશ્રગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકમાં વર્તતા છ મિશ્રદષ્ટિ કહેવાય. આ ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ થતું નથી. (૧૨) પ્રશ્નઆદર અગ્નિકાય છે કયાં ઉપજે અને ક્યારે ઉપજે ? ઉત્તરઃ–બાદર અગ્નિકાયની સત્તા (ઉત્પત્તિ) અઢી દ્વીપ એટલે પિસ્તાલીશ લાખ જન પ્રમાણ લાંબા પહેલા મનુષ્યક્ષેત્રમાં જ હોય છે. મનુષ્યક્ષેત્રની બહાર બાદર અગ્નિકાય હોતું નથી. મનુષ્યક્ષેત્રમાં પણ બાદર અગ્નિકાય અમુક આરાઓમાં જ હોય છે, પરંતુ સદા કાલ હોતું નથી. (૧૩) પ્રશ્ન –મન:પર્યવજ્ઞાન કેને ઉપજે ? For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] "ઉત્તર–ચોથા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ અમુક પ્રકારની ઋદ્ધિવાળા અપ્રમત્ત સંયત મુનિરાજને જ હોય છે. એટલે દ્રવ્યલિંગ અને ભાવલિંગ બંનેમાં સાથે વર્તનાર એવા અપ્રમત્ત ગુણસ્થાનકમાં વર્તતા મુનિરાજને જ આ જ્ઞાન ઉત્પન્ન થાય છે. બીજા જ્ઞાને ઉપજવામાં દ્રવ્યલિંગ જોઈએ જ એ નિયમ નથી. દ્રવ્યલિંગ સિવાય પણ બીજા જ્ઞાને ઉપજે છે, પરંતુ મન:પર્યવ જ્ઞાન તે દ્રવ્યલિંગ હોય તે જ ભાવલિંગવાળાને ઉત્પન્ન થાય છે, પરંતુ બીજાઓને ઉપજતું નથી. (૧૪) પ્રશ્ન–ક્ષપકશ્રેણી કેટલી વાર માંડી શકાય? ઉત્તર--ભવ્યજીવને ક્ષપકશ્રેણિ એક જ વાર થાય છે. (માંડી શકાય છે.) મોહનીય, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ચાર ઘાતી કર્મોને ક્ષય કરનારી, સમયે સમયે અનંતગુણ વિશુદ્ધિએ વધતા આત્માના શુદ્ધ પરિણામની ધારા રૂપ ક્ષપકશ્રેણિ જાણવી. આ ક્ષપકશ્રણિ કરીને જ ચાર ઘાતી કર્મો ખપાવીને કેવલજ્ઞાની થઈ શકાય છે. ચાર ઘાતી કર્મોને ક્ષય કર્યા પછી બાકીના ચાર અઘાતી કર્મો ખપાવીને જવ મેક્ષે જાય છે. મોક્ષે જનાર ભવ્ય જીવ જ હોય છે, માટે ક્ષપકશ્રેણિ કરનારે પણ ભવ્ય જીવ જાણે. (૧૫) ૬૪ સાત પ્રકારના જીનું હરણ દેવ કે વિદ્યાધર કરી શક્તા નથી તે જણાવે છે – કઈ પણ અરિ દેવ કે વિદ્યારે આ સાતનું, હરણ ન કરી શકેજ સાવી ક્ષીણ શ્રમણનું પારિહારિક સંયમી ને ચૌદ પૂવી શ્રમણનું, અપ્રમત્ત પુલાક આહારક સુલબ્ધિક શ્રમણનું. ૬૫ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવ અથવા વિદ્યાધર કોનું હરણ કરી શકતા નથી ? ઉત્તર–કઈ પણ શત્રુ દેવ અથવા વિદ્યારે સાત પ્રકારના જીનું હરણ કરી શકતા નથી. તે આ પ્રકાણે-૧ સાધ્વીનું હરણ ન કરી શકાય. ૨ ક્ષીણ વેદ શ્રમણનું એટલે જેમણે વેદ મેહનીય ક્ષય કર્યો છે એવા સાધુનું હરણ ન કરી શકાય, ૩ પારિ. હારિક સંયમીનું એટલે પરિવાર વિશુદ્ધિ નામનું તપ વિશેષ જે સાધુઓ કરતા હોય છે, તેમનું હરણ ન કરી શકાય. આ ત૫ નવ સાધુને સમુદાય સાથે મળીને કરે છે અને તેઓ પહેલા અને છેલ્લા તીર્થકર અથવા તેમના શિષ્યની પાસે આ તપને સ્વીકાર કરે છે. આ તપમાં ઉત્કૃષ્ટથી એક સાથે પાંચ ઉપવાસ આદિ વિધિ કરવાની હોય છે અને અઢાર મહિને આ તપ પૂરે થાય છે. ૪ ચૌદ પૂર્વધર સાધુ મુનિરાજનું. જે મુનીશ્વરોએ ચૌદ પૂર્વેને સંપૂર્ણ અભ્યાસ કર્યો છે તે ચોદ પૂર્વનું હરણ થઈ શકતું નથી. ૫ અપ્રમત ગુણસ્થાને વર્તતા સાધુનું હરણ ન કરી શકાય. ૬ પુલાક સાધુનું હરણ ન કરી For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિયપદ્યસૂરિકૃતશકાય. પુલાક સાધુનું સ્વરૂપ આ પ્રમાણે જાણવું –જે મહાતપસ્વી સાધુ સંઘાદિકનું કઈ કાર્ય ઉત્પન્ન થયે છતે ચક્રવતી જેવા મહા બલવાન રાજાના સૈન્યને પણ ચૂરી શકે (હરાવી શકે.) તેવી શક્તિવાળા હોય છે તે પુલાક લબ્ધિવાળા સાધુ જાણવા. તેઓ કર્મભૂમિમાં જ હોય છે. આ પુલાક સાધુનું સંહરણ થઈ શકતું નથી અને તેઓના વધારેમાં વધારે ત્રણ ભવ થાય છે. ૭ આહારક સુલબ્ધિક શ્રમણનું એટલે આહારક લબ્ધિવંત ચૌદ પૂર્વધર મુનિરાજે તીર્થકરની ઋદ્ધિ પ્રમુખ જેવાને અથવા સૂક્ષ્મ સંશચેના સમાધાન માટે એક હાથ પ્રમાણ અતિ વિશુદ્ધ પુદ્ગલે રૂપ આહારક વર્ગણએનું શરીર બનાવે છે તેવા મુનિરાજોનું. એમ આ સાત પ્રકારના જીનું હરણ દેવાથી કે વિદ્યાધરોથી પણ થઈ શકતું નથી. (૧૬) ૬૫ ભવ્ય અભવ્યની ખાત્રી કેવી રીતે થઈ શકે વગેરે જણાવે છે – હું ભવ્ય છું કે અભવ્ય? આ પ્રશ્ન પ્રકટે ભવ્યને, પ્રકટે ન નિશ્ચય પ્રશ્ન આવો કોઈ કાલ અભવ્યને; પરમાવધિ જ્ઞાની અને અંતમુહૂર્ત કેવલી, લબ્ધિ અપર્યાપ્ત ભાવે ના હુવે સાસ્વાદની. સ્પષ્ટાર્થ –પ્રશ્ન-ભવ્યપણાની ખાતરી કેવી રીતે થાય ? ઉત્તર– હું ભવ્ય છું કે અભવ્ય છું?” આવા પ્રકારને પ્રશ્ન ભવ્ય જીવને જ ઉત્પન્ન થાય છે. પરંતુ અભવ્ય જીવને આ પ્રશ્ન કદાપિ કાલે મનમાં થતું નથી. એટલે જે અને હું ભવ્ય હઈશ કે અભવ્ય એ સંશય જાગ્રત થાય તે અવશ્ય ભવ્ય જીવ જાણ. અભવ્ય જીવને આ સંશય કદાપિ ઉત્પનન થતું નથી. (૧૭) પ્રશ્ન–પરમાવધિ જ્ઞાન થયા પછી કેટલા વખતે કેવલજ્ઞાન ઉપજે ? ઉત્તર–પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થયા પછી અન્તર્મુહૂર્ત કાલ ગયા પછી તે જીવને કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. અવધિજ્ઞાનાવરણીય કર્મને વધુ પ્રમાણમાં પશમ ભાવ પ્રગટ થાય ત્યારે જીવને પરમાવધિ જ્ઞાન ઉત્પન્ન થાય છે, એટલે અવધિજ્ઞાનની જે પરાકાષ્ટા તે પરમાવધિજ્ઞાન જાણવું. આ જ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તે જીવને બે ઘડીની અંદર જ જરૂર કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. (૧૮) પ્રશ્ન–સાસ્વાદન સમ્યગ્દષ્ટિ લબ્ધિ અપર્યાપ્તપણે કેમ ઉપજતા નથી? ઉત્તર–લબ્ધિ અપર્યાપ્ત એટલે જે જે સ્વયેગ્ય પર્યાનિઓ પૂરી કરી શકતા નથી. પરંતુ પ્રથમની ત્રણ પર્યાપ્તિએ પૂરી કરીને ચોથી શ્વાસોશ્વાસ પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં મરણ પામે છે તેઓ લબ્ધિ અપર્યાપ્તા કહેવાય છે. આ અવસ્થામાં તેમને સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક હોતું નથી કહેવાને ભાવાર્થ એ છે કે પૂર્વભવમાં ઉપશમ For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ કc ૬૭ દેશનાચિંતામણિ ] સમકિત વમતાં જે જે મરણ પામે છે તે સાસ્વાદની કહેવાય છે. તેવા છો જ્યાં ઉત્પન્ન થાય ત્યાં સ્વયેગ્ય સર્વ પર્યાપ્તિએ અવશ્ય પૂરી કરે છે. અધૂરી પર્યાપ્તિમાં મરણ પામતા નથી. કારણ કે લબ્ધિ અપર્યાપ્ત છ બહુ સંકિલષ્ટ (પડતા) પરિણા મવાળા હોય છે. ૬૬ કયા સમક્તિ જીવને કેટલી વાર પ્રાપ્ત થાય છે, તે જણાવે છે – પરિણામ બહ સંકિલષ્ટ તેના ઉપજનાર ન તેહવા, એકવાર પમાય ફાયિક શેષ બેઉ ના તેહવા અગીયારમા ગુણઠાણથી આયુક્ષયે કાલક્ષયે, કષાયાદિક કારણે નિશ્ચય પતન અવધારિએ. સ્પષ્ટાર્થ—લબ્ધિ અપર્યાપ્તા જીવે અતિસંકિલષ્ટ પરિણામવાળા હોય છે, પરંતુ સાસ્વાદન સમકિતવાળા છે તેવા અતિસંકિલષ્ટ પરિણામવાળા દેતા નથી. માટે સાસ્વાદની છ લબ્ધિ અપર્યાપ્તપણે ઉત્પન્ન થતા નથી. (૧૯) પ્રશ્ન-કયું કયું સમક્તિ જીવને કેટલી વાર પ્રાપ્ત થાય? ઉત્તર–ત્રણ પ્રકારના સમક્તિ છે–૧ ઉપશમ ૨ ક્ષાપથમિક ૩ ક્ષાયિક. આ ત્રણ પ્રકારના સમતિમાંથી ક્ષાયિક સમકિત જીવને એક જ વાર થાય છે. આ સમકિત અને તાનુબંધી કષાયની ચેકડી, સમકિત મેહની, મિશ્રમેહની અને મિથ્યાત્વ મેહની એ સાત પ્રકૃ તિના ક્ષયથી ઉત્પન્ન થાય છે. આ સમકિત આવ્યા પછી જતું નથી, માટે તેને સાદિ અનંત કાલ કહ્યો છે. આ સમકિત થયા પહેલાં આયુષ્ય બાંધ્યું હોય તે તે જીવ ત્રણ કે ચાર ભવમાં અને આ સમકિત થયા પહેલાં આયુષ્ય ન બાંધ્યું હોય તે તેજ ભવમાં મેક્ષે જાય છે. બાકીના બે સમકિત આવીને જતાં પણ રહે છે, કારણ કે તે બંનેમાં મિથ્યાત્વમેહનીયની સત્તા રહેલી છે અને જ્યારે તેને ઉદય થાય છે ત્યારે જીવ સમકિતમાંથી મિથ્યાત્વમાં આવે છે. તેમાં ઉપશમ સમકિતને કાલ તે અન્તર્મુહૂર્તને જ હોય છે. અને ક્ષમશને ઉત્કૃષ્ટથી અસંખ્યા (સાધિક ૬૬ સાગરોપમ.) કાલ જાણ. (૨૦) પ્રશ્ન—ઉપશમણિમાં વર્તતે જીવ શા કારણથી પડે છે? ઉત્તર–અગિયારમા ઉપશાંતમૂહ નામના ગુણસ્થાનકથી જીવ અવશ્ય પડે છે. આ અગિયારમા ગુણસ્થાનકે ઉપશમ શ્રેણે કરનારે જીવ આવે છે. તે જીવ અહીંથી આગળ જઈ શક્તો નથી. પરંતુ ત્યાંથી તે અવશ્ય પડે છે. અહીં બે રીતે પતન થાય છે. આયુક્ષ અને કાલક્ષયે. તેમાં આયુક્ષયે એટલે આ ગુણસ્થાનકમાં આયુષ્ય પૂરું થાય છે તે જીવ મરીને વૈમાનિક દેવ થાય છે. અને ત્યાં અગિયારમા ગુણસ્થાનકથી સીધે થે ગુણસ્થાનકે આવે છે. બીજું કાલક્ષયે પતન થાય છે અને તે થવામાં કષાયાદિકને ઉદય કારણરૂપ છે, For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપરસૂરિકૃતઆ કાલક્ષયે પતન પામનાર જીવ અનુક્રમે પડે છે એટલે ૧૧ મે ગુણસ્થાનકેથી ૧૦ મે ગુણથાનકે આવે છે, દશમે ગુણસ્થાનકેથી નવમે ગુણસ્થાનકે આવે છે. એ પ્રમાણે પડતે જીવ વચમાં અટકે નહિ તે છેવટે મિથ્યાત્વી પણ થાય છે. એટલે પહેલા મિથ્યાષ્ટિગુણસ્થાનકે પણ આપે છે. ૬૭ વીતરાગ દશાને પામેલા જીવ પણ પડે છે તે બીજાની શી ગણતરી ? તે સમજાવે છે – વીતરાગ દશા વરેલા જીવ પણ અરિત્રાસથી, જ્યારે પડે તો પરજને નીચા પડતા નિયમથી; ચેતનારા કષાયાદિક શત્રથી જ બચી શકે, ધર્મસાધન સાવચેતી જેહથી સ્થિરતા ટકે. સ્પષ્ટા --આ અગિયારમું ગુણસ્થાનક જેનું ઉપશાંત મોહ વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક એવું નામ છે, ત્યાં વીતરાગ દશા રહેલી છે. જેમને રાગ દ્વેષને ઉદય નથી તે વીતરાગ કહેવાય છે. આવી વીતરાગ દશા પામેલા છે પણ અરિત્રાસથી એટલે રાગ દ્વેષ રૂપી અત્યંતર શત્રુઓથી પરાભવ પામીને પડે છે તે પછી બીજા સામાન્ય જને તે નિશ્ચ નીચા પડે તેમાં આશ્ચર્ય શું ? માટે જેઓ ચેતીને ચાલનારા છે તેઓ જ રાગ દ્વેષ રૂપ કષાય તેમજ પ્રમાદ વગેરે શત્રુઓથી બચી શકે છે. આ રાગ દ્વેષ રૂપી કષાને જીતવા બહુ મુશ્કેલ છે. પરંતુ તે રાગ દ્વેષ રૂપી શત્રુઓને જેઓએ સંપૂર્ણ ક્ષય કર્યો છે અથવા જડમૂળમાંથી જ ખપાવી નાખ્યા છે તેઓને આ શત્રુઓ કઈ પણ રીતે પાડી શકતા નથી. તેવા ક્ષીણમેહ વીતરાગી છે તે અવશ્ય તેજ ભવમાં મેક્ષે જાય છે, માટે આ રાગદ્વેષ રૂપી શત્રુઓથી પરાભવ પામવો ન પડે તે માટે ધર્મની સાધના સાવચેતી પૂર્વક કરવી જોઈએ, જેથી આત્મામાં સ્થિરતા ગુણ ટકી રહે અને મેહના ઉદયથી પતન થાય નહિ. (૨૧) ૬૮ સાસ્વાદનીનું સ્વરૂપ તથા કયા ગુણસ્થાનકમાં મરણ થાય અને ક્યા ગુણસ્થાનકમાં ન થાય તે જણાવે છે – સાસ્વાદની મિથ્યાત્વ ઉદયે જરૂર મિથ્યાત્વી બને, તૃતીય પંચમ આદિ એકાદશ તજી ગુણસ્થાનને જીવ પરભવ જાય વિગ્રહ ગતિ અને સિદ્ધત્વમાં, - ચતુર્થ પંચમ તૃતીય સમયે કેવલિ સમુદઘાતમાં. ૬૯ સ્પષ્ટ –પ્રશ્ન–સાસ્વાદન સમકિતી મિથ્યાત્વે જ શાથી જાય છે? ઉત્તર-સાસ્વાદન ગુણસ્થાનકે વર્તનારે જીવ મિથ્યાત્વને ઉદય થવાથી અવશ્ય For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] મિથ્યાત્વી બને છે. કારણ કે આ સાસ્વાદન નામનું બીજું ગુણસ્થાનક છે. તે ગુણસ્થાનકમાં વર્તનારા છે તે સાસ્વાદની કહેવાય છે. તેઓ ઉપશમ સમકિતમાં જ્યારે છ આવલિ કાલ બાકી રહે ત્યારે અનંતાનુબંધી કષાયને ઉદય થવાથી સાસ્વાદની કહેવાય છે અને છ આવલી ગયા પછી મિથ્યાત્વને અવશ્ય ઉદય થાય છે એટલે બીજા ગુણસ્થાનકથી પડીને પહેલા ગુણસ્થાનકમાં આવે છે. આ સાસ્વાદન ગુણસ્થાનક પડતાં જ આવે છે પરંતુ ચઢતાં આવતું નથી. મિથ્યાવી જીવ પ્રથમ ગુણસ્થાનકથી ત્રીજે, ચોથે, પાંચમે, છઠે અથવા સાતમે ગુણસ્થાનકે સીધે જાય છે, પરંતુ બીજે ગુણસ્થાનકે જ નથી. (૨૨) પ્રશ્ન-જીવ કયા ગુણસ્થાનકે તજીને પરભવમાં જાય? ઉત્તર-ત્રીજા અને પાંચમાંથી ચૌદમા સુધીના દશ એમ અગિઆર ગુણસ્થાનકે તજીને જીવ પરભવમાં જાય છે. આ વાક્યને ભાવાર્થ આ પ્રમાણે જાણ. ત્રીજે ગુણસ્થાનકે તે મરણ થતું જ નથી એ ઉપર જણાવી ગયા છીએ. તથા પાંચમાથી અગિઆરમા સુધીના સાત ગુણસ્થાનકમાં વર્તતાં જીવનું મરણ થાય તે તેની વિરતિ રહેતી નથી, તેથી તે ગુણસ્થાનકવાળા છ મરણ વખતે અવિરતિ થઈને પરભવમાં જાય છે. બારમે તથા તેરમે મરણ થતું જ નથી. ચૌદમે ગુણસ્થાનકે મરણ પામીને જીવ મેક્ષમાં જાય છે. એટલે પરભવ હોતું નથી. બાકીના ત્રણ એટલે પહેલું, બીજું અને ચોથું એ ત્રણ ગુણસ્થાનકમાં મરણ પામેલે જીવ તે તે ગુણસ્થાનક લઈને પરભવમાં (બીજી ગતિમાં) જાય છે. (૨૩) પ્રશ્ન--જીવ અનાહારક ક્યારે હોય છે? ઉત્તર--વિગ્રડ ગતિમાં એટલે જીવ જ્યારે એક ભવ છેડીને બીજા ભવમાં જ હોય અને તે વખતે વિગ્રહગતિમાં વર્તતે હોય તે ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી અણુહારી હોય છે. સિદ્ધ દશામાં જ અણાહારી હોય છે. તેમજ તેરમે ગુણસ્થાનકે જ્યારે આઠ સમયને કેવલી સમુદ્ધાત કરે છે, ત્યારે ત્રીજા ચેથા અને પાંચમા સમયે અણાહારી હોય છે. કેવલિ ભગવંતને આ ત્રણે સમયમાં કામણ કાયવેગ હોય છે. બાકીના પાંચ સમયમાંથી પહેલા સમયે અને આઠમા સમયે ઔદારિક કાયયેગ હેય છે, તથા બીજા સમયે છ સમયે ને સાતમા સમયે ઔદારિક મિશ્ર કાય ગ હોય છે. આ બીનાને જણાવનારી ત્રણ સંગ્રહગાથાઓ આ પ્રમાણે જાણવી – विग्गहगइमावण्णा, केवलिणो समुहया अजोगी य ॥ सिद्धा य अणाहारा, सेसा आहारगा जीवा ॥१॥ औदारिकप्रयोक्ता, प्रथमाष्टमसमययोरसाविष्टः॥ मिश्रौदाम्कियोक्ता, सप्तमषष्ठद्वितीयेषु ॥ २ ॥ For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ [[ શ્રીવિજયપઘ્રસૂરિકૃતकार्मणशरीरयोगी, चतुर्थके पंचमे तृतीये च ॥ समयत्रये च तस्मिन् , भवत्यनाहारको नियमात् ॥ ३॥ આ ત્રણે લોકોને અર્થ ઉપર જણાવ્યું છે. ૬૯ જીવે કયારે અનાહારક હોય તે જણાવી કયા ગુણસ્થાનકમાં જીવ મરતે નથી તે જણાવે છે – અગિ અનાહારકતા નિયમ અવધારિએ, મરણ કે લહેજ ના મિત્રે સયાગિ તેરમે, બારમા ગુણઠાણમાં પણ “પૂર્ણ દશપૂવી અને, અધિક નાણી નિશ્ચયે ધારણ કરે સમ્યકત્વને. ૭૦ સ્પદાર્થ –તથા ચૌદમા અગિ કેવલી ગુણસ્થાનમાં થનારા જ નિશ્ચ અનાહારી જાણવા. (૨૪) પ્રશ્ન-કયા કયા ગુણસ્થાનકમાં વર્તતા જીનું મરણ થતું નથી? ઉત્તર–(૧) ત્રીજું મિત્ર ગુણસ્થાનક, (૨) તેરમું સગી કેવલી ગુણસ્થાનક અને (૩) બારમુ ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ નામનું ગુણસ્થાનક. આ ત્રણ ગુણસ્થાનકમાં વત તે જીવ મરણ પામતું નથી. ત્યાં મિશ્ર ગુણસ્થાનક લઈને જીવ પરભવમાં જતો નથી એટલે મરણ વખતે કઈ જીવ મિશ્ર ગુણસ્થાનકે અને તે પણ મિશ્ર ગુણસ્થાનમાં મરતે નથી કારણ કે મરણ પહેલાં છેલલામાં છેલું એક અંતમુહૂર્ત બાકી રહે ત્યારે મિશ્ર ગુણસ્થાનક ચાલ્યું જાય છે અથવા મિશ્ર ગુણસ્થાનકથી મિથ્યાત્વે અથવા અવિરતિ સમ્યગ્દષ્ટિ નામના ચેથા ગુણસ્થાનકે જીવ જાય અને ત્યાં અંતમુહૂર્ત કાલ ગયા પછી તેનું મરણ થાય છે. અને બારમું ગુણસ્થાનક ક્ષપકશ્રેણિમાં મેહનીય કર્મને ક્ષય કર્યા પછી આવે છેઆ જીવ તેજ ભવમાં અવશ્ય મોક્ષે જાય છે તેથી બારમા ગુણસ્થાનકમાં મરતે નથી. તેજ જીવ અંતર્મુહૂર્ત પછી તેરમા સગી ગુણસ્થાનકે આવે છે, ત્યાં પણ મરણ થતું નથી. કારણ કે મોક્ષે જનાર જીવ છેલ્લા ચૌદમા અગી કેવલી ગુણસ્થાનકે આવીને જ મોક્ષે જાય છે. (૨૫) પ્રશ્ન-કેટલા જ્ઞાનવાળા જ સમકિતી જ હોય? ઉત્તર–સંપૂર્ણ દશપૂર્વધરે તેમજ ત્યાંથી માંડીને અનુક્રમે આગળ સંપૂર્ણ ચૌદ. પૂર્વધરે અવશ્ય સમ્યગ્દષ્ટિ જ હોય છે. ૭૦ For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] કેટલા જ્ઞાન સુધી મિથ્યાત્વને સંભવ હોય તે જણાવી અભવ્ય છે ૩૭ ભાવ પામતાં નથી તે પાંચ ગાથામાં જણાવે છે - હીન દશ પૂરવ સુધી મિથ્યાત્વની સંભાવના, ભવ્યાજ સગીસ ભાવ પામે ઇંદ્ર સ્વામી દેવના; તેસઠ શલાકા પુરૂષર દેર વિજય આદિ વિમાનના, નારદ' કેવલિ ગણધરે દીક્ષિતો શાસન તણા. | ૭૧ સ્પષ્ટાર્થ—દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા માં મિથ્યાત્વને સંભવ છે એટલે દશ પૂર્વથી ઓછા જ્ઞાનવાળા છે સમકિતી હેયે ખરા અને ન પણ હોય. કારણ કે મિથ્યાત્વી એવા અભવ્ય ને પણ દેશેન દશ પૂર્વ સુધીનું જ્ઞાન હોય છે અને તેઓ મિથ્યાત્વીજ હોય છે. (૨૫) પ્રશ્નઃ–ક્યા ક્યા ભાવે ભવ્ય જીજ પામે? ને અભ પામેજ નહિ? ઉત્તર–સાડત્રીસ ભાવે ભવ્ય જીવોને જ પ્રાપ્ત થાય છે, પરંતુ અભવ્ય જીને પ્રાપ્ત થતા નથી. તે જણાવે છે–દેવેના અધિપતિ ઈન્દ્રની પદવી ભવ્ય જીને જ મળે છે. કારણ કે સર્વે ઇદ્રો સમકિતી જ હોય છે અને અભિવ્ય જીવને સમકિત હોય નહિ માટે ભવ્યજ ઇંદ્ર થઈ શકે છે. (૧) ત્રેસઠ શલાકા પુરૂષ પદ, તે આ પ્રમાણે૨૪ તીર્થકરે, ૧૨ ચકવર્તીઓ, ૯ વાસુદે, ૯ પ્રતિવાસુદે અને ૯ બળદે-એ પ્રમાણે ત્રેસઠ શલાકા એટલે ઉત્તમ પુરૂ ગણાય છે અને તેઓ મોક્ષગામી હેવાથી ભવ્યજ હાય અભવ્ય હોય નહિ. (૨) વિજય આદિ વિમાનના દેવ એટલે વિજય ૧, વૈજયંત ૨, જયંત ૩, અપરાજિત ૪ અને સર્વાર્થસિદ્ધ ૫ આ પાંચ અનુત્તરવાસી દેવો ભવ્ય સમ્યગ્દષ્ટિજ હોય છે (૩) નવ નારદ (૪) ભવ્ય અને સમકિતી જ હોય છે. કેવલી ગણધરેએ જેમને દીક્ષા આપી હોય તે જીવો (૫) ભવ્ય જ હોય છે. તથા જૈન શાસનના (આ પદના અર્થને સંબંધ ૭૨ મા શ્લેકમાં જણાવ્યું છે.) ૭૧ દેવ દેવી વર્ગ વાર્ષિકદાન લેનારા જને, યુગલ ત્રાયશ્ચિંશ પરમાધામિ° લેકાંતિક સુર૧ પૂર્વધર૧૨ સંભિન્નશ્રોતે લબ્ધિવંતા મુનિવર, પુલાકાહારકીપ સુલબ્ધિ મતિજ્ઞાનાદિકધરા. સ્પષ્ટાર્થ દેવ દેવીવર્ગ એટલે દેવો તથા દેવીઓને સમૂહ એટલે જૈન શાસનના રક્ષક દેવ તથા દેવીએ ભવ્યજ હોય છે. (૬) તીર્થકર ભગવંતે દીક્ષા લેતાં પહેલાં એક વર્ષ સુધી દાન આપે છે તે વાર્ષિક દાન લેનારા મનુ અવશ્ય ભવ્ય જ હોય છે, અભવ્ય છે તે દાન લઈ શકતા નથી. (૭) યુગલિક જી અવશ્ય ભવ્ય જ હોય છે. કર For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃત(૮) ત્રાયશ્ચિંશક દેવે એટલે ઈન્દ્રોને પૂજનિક ગુરૂસ્થાનીય દેવે () પંદર પ્રકારના પર માધામી છે-કે જેઓ નારકીને અનેક પ્રકારનાં દુઃખ આપે છે. (૧૦) નવા પ્રકારના લેકાંતિક દે કે જેઓને તીર્થકર ભગવતેને દીક્ષાને અવસર જણાવવાને આચાર છે. (૧૧) પૂર્વધર (૧૨) એટલે ચૌદ પૂર્વીપણું પામનારા છે. સંભિન્ન શ્રોતેલબ્ધિને (૧૩) ધારણ કરનાર મુનિવરો. આ લબ્ધિવડે જીવ એક એક ઇન્દ્રિયદ્વારા પાંચે ઈન્દ્રિયોના વિષયને જાણી શકે છે. એટલે એકલી સ્પર્શ ઇન્દ્રિય વડે સ્પર્શને જાણે તે ઉપરાંત સ્વાદને, ગંધને, રૂપને તથા શબ્દને પણ જાણી શકે છે. તેમજ પુલાક નામની (૧૩) લબ્ધિ તથા આહારક નામની (૧૫) લબ્ધિ તથા મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન, આ પાંચ (૧૬) જ્ઞાનની પ્રાપ્તિ. ભવ્ય જીવેજ આ બધી અવસ્થાએ પામી શકે છે. ૭૨ દેનાર દાન સુપાત્રમાં સાધક સમાધિ મરણને, ચારણ મુનીશ્વર વિવિધ વિદ્યા૧૯ બલ અને અંધા૦ બલે; ગગનગામી ક્ષીરર૧ સપિરાશ્રવા૨ મવાવી,૨૩ વિમાનાધિપદેવ* રને ચૌદપ સિત પાક્ષિકભવી.૬ ૭૩ સ્પષ્ટાર્થ–સુપાત્ર એવા મુનિરાજ, ગણધર, તીર્થકર વગેરેને દાન આપનારા છે ભવ્ય જ હોય છે. (૧૭) સમાધિ મરણને સાધનારા છે (૧૮) એટલે જે છ મરણ વખતે સમાધિપૂર્વક મરણ પામે છે. અભવ્ય જીવેને સમાધિ મરણ હેતું નથી. વિદ્યાચારણ (૧૯) અને જંઘાચારણ (૨૦) આ બે પ્રકારની લબ્ધિવાળા ચારણમુનિ કહેવાય છે. તેમાં વિદ્યાચારણ મુનિએ વિદ્યાના બલ વડે આકાશમાં ઉડીને મેરૂ પર્વત, નંદીશ્વર દ્વીપ વગેરે સ્થળે ગમન કરી શકે છે. જંઘાચારણ મુનિએ જંઘાના બલ વડે આકાશમાં ગમન કરે છે. ક્ષીરસપિરાશવી લબ્ધિ (૨૧-૨૨) જેમના વચનની મીઠાશ ક્ષીર એટલે દૂધ તથા સપિ એટલે ઘી, તેને ઝરનારી એટલે દૂધ ઘીની મીઠાશ જેવી હેય, તે અનુક્રમે ક્ષીરાશ્રવલબ્ધિ અને સપિરાશવી લબ્ધિવાળા મુનિવરે જાણવા. મધ્વાશ્રવી (૨૩) લબ્ધિ, મધુ એટલે મધ તેને ઝરનારી લબ્ધિ તે મધ્વાશ્રવી જાણવી. જેમના વચનમાં મધના જેવી મીઠાશ રહેલી છે. આવા લબ્ધિવત મુનિઓ પણ નિશ્ચયે ભવ્ય જ હોય છે. વિમાનાધિપ દેવ (૨૪) એટલે દેવલોકમાં અનેક વિમાને છે તે વિમાનના અધિપતિપણાની પ્રાપ્તિ ભવ્ય જીવોને જ થાય. ચક્રવર્તીના ચૌદ રત્ન (૨૫) એટલે ચક્રવતીના ચક્રરત્ન વગેરે સાત એકેન્દ્રિય રત્ન તથા શ્રી રત્ન વગેરે સાત પંચેન્દ્રિય રને છે. તે રત્નપણે ભવ્ય જીવ જ ઉત્પન્ન થાય છે તથા જેમને અંતઃકડા. કડી સાગરોપમથી વધારે સંસાર બાકી નથી તેવા શુકલપાક્ષિક જીવો એક વાર સમતિ પામેલા હોવાથી ભવ્ય જ હોય છે. (૨૬) ૭૩ For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ " :JI નાચિતામણિ ] યુગપ્રધાને સૂરિપદાદિક દશ પદને ધારતા, સંવિજ્ઞતા પામેલ છ૯ દ્રવ્ય પ્રભુ માતા પિતા પ્રભુદેવની રંગે કરતા ભક્તિ અનુભવ ગર્ભિતા, ત્રિવિધ સમ્યગ્દષ્ટિ સાધાર્મિક સુવાત્સલ્ય રતા.૩ ૭૪ સ્પષ્ટાર્થ –યુગ પ્રધાને (૨૭) એટલે જિનશાસનની ઉન્નતિ કરનારા મહાપ્રભાવક પુરૂષે ભયજ હોય છે. આ મહાપુરૂષના વિહારથી ચારે દિશાના ઉપદ્રવો નાશ પામે છે ને તેમના વસ્ત્રમાં યૂકા (જી) પડતી નથી. તથા તેઓ ઉત્તમ ચારિત્ર જ્ઞાન તપશ્ચર્યાદિ ગુણેને ધારણ કરનારા પુણ્યવંત મહાતેજસ્વી હોય છે. વળી સૂરિપદ એટલે આચાર્ય પદ વગેરે દશ પદેને ધારણ કરનારા જીવો પણ ભવ્ય જાણવા. આ દશ પદોને ભવ્ય ગણવામાં ભાવચારિત્ર વગેરેની મુખ્યતા જાણવી. નહિ તે અભવ્ય જીવે પણ આચાર્ય વગેરેની પદવી પામે પરંતુ તે દ્રવ્ય આચાર્ય જાણવા, ભાવાચાર્ય નહિ. માટે અભયને ભાવાચાર્ય પદ વગેરે દશ પદની પ્રાપ્તિ ન હોય. દશ પદ આ પ્રમાણે – ૧ આચાર્ય પદ. ૨ ઉપાધ્યાય પદ, ૩. પ્રવર્તક પદ, ૪ ગણુવચ્છેદકપદ, ૫ સ્થવિરષદ વગેરે. (૨૮) સંવિજ્ઞતા એટલે સંવેગ (ક્ષના અભિલાષ) ભાવને ધારણ કરનારા જીવેની જે અવસ્થા તે સંવિજ્ઞતા, તે ભાવને અભવ્ય જીવો પામતા નથી. (૨૯) દ્રવ્ય પ્રભુ માતાપિતા. દ્રવ્યપ્રભુ એટલે જે ભવમાં તીર્થંકર થઈને મેક્ષે જવાના હોય છે તે જ્યાં સુધી કેવલ જ્ઞાન પામે નહિ ત્યાં સુધી દ્રવ્ય તીર્થકર જાણવા. તેમના માતા પિતા ભવ્યજ હોય છે, માટે અભવ્ય જીવે તીર્થકરના માતા પિતા ન થઈ શકે. (૩૦) વળી જે છ તીર્થકર ભગવાનની આનંદ અનુભવ જ્ઞાન વિધિ આદિ દ્વારે સાચવીને ભક્તિ કરનારા છે તેવા છે (૩૧) ભવ્ય જ હોય છે. કારણ કે અભવ્ય જીવેને તેવી અનુ ભવ જ્ઞાનાદિ યુક્ત સાત્વિક ભક્તિના પરિણામ થતાજ નથી. તથા ત્રણ પ્રકારના સમકિતી (૩૨) એટલે ઉપશમ સમકિતી, ક્ષયે પશમ સમકિતી તથા ક્ષાયિક સમકિતી. આ ત્રણ સમકિત ભવ્ય જીનેજ પ્રાપ્ત થાય છે. અભવ્ય જીને ત્રણમાંથી એક પણ ૧ ત્રણ પ્રકારના સમ્યકત્વનું ટૂંકું સ્વરૂપ આ પ્રમાણે–અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર તથા સમકિત મેહની, મિશ્ર મોહની અને મિથ્યાત્વ મેહની એ સાત પ્રકૃતિઓ જેમણે ઉપશમાવી હોય એટલે એ સાત પ્રકૃતિના રોદય અને પ્રદેશદય એ બંને પ્રકારના ઉદય જ્યાં ન હોય તે જીવને ઉપશમ સમક્તિ હોય છે. અને જે જીવોએ એ સાતે પ્રકૃતિનો ક્ષય કર્યો હોય એટલે એ સાત પ્રકતિનાં દલિયાં સંપૂર્ણપણે ખપાવી નાખ્યા છે તેમને ક્ષાયિક સમકિત હોય છે. આ ક્ષાયિક સમકિત પામીને જ જીવ મોક્ષે જઈ શકે છે. તથા એ સાત પ્રકૃતિઓમાંથી સમકિત મેહનીય રસોદય હોય અને બાકીની ૬ પ્રકૃતિઓને પ્રદેશોદય હેય તેમજ ૬ માંથી જે પ્રકૃતિઓ ઉપશમાવે અથવા ખપાવે તેને પ્રદેશોદય પણ ન હોય તેવા સ્વરૂપવાળું ત્રીજું ક્ષાપશમિક સમકિત જાણવું. For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપધસૂરિકૃતસમ્યકત્વ હોયજ નહિ, તથા સાધમિક એટલે જૈન ધર્મને પાલનારા છે. તેમનું વાત્સલ્ય કરવામાં રતા એટલે આસક્ત જીવે (૩૩) ભવ્ય જ હોય છે, અભવ્ય હેતા નથી. અહીં દષ્ટાંત તરીકે ભરત ચક્રવત્તી, શ્રીસંભવનાથ તીર્થકર વગેરે સમજવા. તેમણે બહુ માનપૂર્વક સાધર્મિક બંધુઓની સાત્વિકી ભક્તિ કરી હતી. તેનું ફલ મુક્તિપદ–તીર્થકરપણું વગેરે જાણવું. ૭૪ જિનબિંબ પૃથ્વીકાય આદિક ૪ પારમાર્થિક સદગુણી,૩૫ પાલનાર દયા સ્વરૂપ અનુબંધ હેતુ પ્રકારની; ક્ષીણ કષાય વિરાગ અંતિમ ત્રણ ગુણસ્થાનક વિષે, બંધ શાતા શુકલ લેશ્યા સગિ કેવલિ વિષે. ૭૫ સ્પષ્ટાથ–પૃથ્વીકાય આદિક એટલે પૃથ્વીકાય, વનસ્પતિકાય વગેરે–જેમાંથી જિનબિંબ એટલે જિનેશ્વરની પ્રતિમા બનાવવામાં આવે તેવા પૃથ્વીકાયાદિ સ્વરૂપને ધારણ કરનાર જે ભવ્ય જ હોય છે. (૩૪) પારમાર્થિક સગુણી (૩૫) એટલે મુક્તિપદને દેનારા સદ્ગુણેને ધારણ કરનારા જે ભવ્ય જ હોય. અહીં શીલ, સમતા સંયમ, વિનય, વિવેક, નમ્રતા, સરલતા, સાદાઈ, સંતોષ વગેરે ઉત્તમ ગુણે જાણવા. તથા સ્વરૂપ દયા, અનુબંધ દયા અને હેતુ દયા એમ ત્રણ પ્રકારની દયા (૩૬) પાલનારા જીવો ભવ્યજ જાણવા. અભવ્યને આવી દયા હેતી નથી. તથા ક્ષીણ કષાય વિરાગ (૩૭) એટલે મેહનીય કમને સર્વથા ક્ષય થવાથી પ્રાપ્ત થએલી વીતરાગ દશા. આ અવસ્થા છેલ્લા ત્રણ (૧૨-૧૩-૧૪મા) ગુણસ્થાનકમાં હોય છે, તેથી ભવ્ય જીવોજ આ અવસ્થા પામે છે, અભવ્યને આ અવસ્થા કદાપિ પ્રાપ્ત થતી નથી. એ પ્રમાણે અભવ્ય જીવો જે ૩૭ વાનાં પામતા નથી તેનું વર્ણન અહીં પુરૂં થયું. (ર૬). પ્રશ્ન-સગી કેવલી ગુણસ્થાનકે કયા કમને બંધ થાય છે ? ઉત્તર–સગી કેવલી નામના તેરમાં ગુણસ્થાનકને વિષે શાતા વેદનીય કમને જ બંધ હોય છે, પરંતુ બીજા કેઈ કર્મને બંધ હેતું નથી. કારણ કે પેગ હોય ત્યાં સુધી શાતા વેદનીય બંધાય છે, પણ બીજા કર્મોના હેતુઓને અહીં અભાવ હોવાથી બીજા કેઈ કર્મો બંધાતા નથી. (૨૭) પ્રશ્ન–સગી ગુણસ્થાનકે કેટલી વેશ્યા હોય છે? ઉત્તર–આ ગુણસ્થાનકમાં એક શુકલ લેશ્યા ઉત્તમ પ્રકારની હોય છે. કારણ કે અહીં અતિ વિશુદ્ધ પરિણામ હોય છે. વેગ હોય ત્યાં સુધી જ લેશ્યા હોય છે. માટે એગ તથા લેશ્યા તેરમા સુધી જ હોય છે. પરંતુ ચોદમે ગુણસ્થાનકે યોગ તથા વેશ્યા હોતા નથી. (૨૮)૭૫ For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] વિપુલમતિ અને ઋજુમતિ મન:પર્યવજ્ઞાનીમાંથી કોણ અવશ્ય કેવલી બને તે જણાવી રોગનું સ્વરૂપ જણાવે છે – અપ્રતિપાતિ વિપુલમતિ મન:પર્યવી કેવલી બને. - ગાજુમતિ મન:પર્યવે કેવલતણી ભજના અને; યોગ પંદર ભવ્ય નરની અપેક્ષાએ જાણવા, ભવ્ય સ્ત્રીની અપેક્ષાએ તેર વેગે જાણવા. સ્પષ્ટાર્થ–પ્રશ્ન –વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન કેટલી વાર ઉત્પન્ન થાય? ઉત્તર:–સંજ્ઞી પંચેન્દ્રિયના મનોગત ભાવને જે જ્ઞાનથી જાણી શકાય તે મનઃપર્યવ જ્ઞાનના બે પ્રકાર છે –૧ ઋજુમતિ મન:પર્યવ જ્ઞાન, જેનાથી મનના ભાવ સામાન્ય પણે એટલે થોડા પર્યાયે પૂર્વક જાણી શકાય છે. ૨ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન, જેનાથી મનના ભાવ વિશેષ પર્યાયે સહિત જાણી શકાય છે. આમાંથી જે અપ્રતિમાની વિપુલમતિ મન:પર્યવજ્ઞાની છે તે અવશ્ય કેવલજ્ઞાન પામે છે. કારણ કે આ વિપુલમતિ મન:પર્યવ. જ્ઞાન અપ્રતિપાતી એટલે કેવલજ્ઞાન થાય ત્યાં સુધી અવશ્ય રહેનારૂં છે. જે આવ્યા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતી કહેવાય. જુમતિ મન:પર્યવ જ્ઞાન થયા પછી ચાલ્યું પણ જાય છે તેથી તેને પ્રતિપાતી કહેલું છે. વિપુલમતિ મન:પર્યવ જ્ઞાની કેવલજ્ઞાન પામીને અવશ્ય તેજ ભવમાં મોક્ષે જાય છે. કારણ કે તે ભવમાં મેક્ષે જનારને જ આ વિપુલમતિ મન:પર્યવ જ્ઞાન થાય છે. અને ઋજુમતિ મન:પર્યવ જ્ઞાનને વિષે કેવલજ્ઞાનની ભજના જાણવી એટલે ઋજુમતિ મનઃપર્યવવાળાને તે ભવમાં કેવલજ્ઞાન થાય અને ન પણ થાય. એટલે ત્રાજુમતિ આવેલું ચાલ્યું પણ જાય છે. (૨૯) પ્રકન –-ભવ્ય પુરૂષ અને ભવ્ય સ્ત્રીને સરખા યોગ હેય કે એક વત્તા? ઉત્તર ––ચાર મનના મેગ, ચાર વચનના યુગ અને સાત કાયાના ચેગ એમ કુલ ૧૫ યુગ કહેલા છે. આ પંદરે ગ ભવ્ય પુરૂષની અપેક્ષાએ જાણવા. કારણ કે આહારક ગ અને આહારક મિશ્ર ગ ચૌદ પૂર્વધર મુનિરાજને હોય છે અને તે અવશ્ય ભવ્ય હોય છે. તેમજ ભવ્ય સ્ત્રીને ઉપર કહેલા આહારકના બે પેગ વિના ૧૩ યોગ હોય છે, કારણ કે સ્ત્રીને ચૌદ પૂર્વ ભણવાને નિષેધ છે, અને ચૌદ પૂવી વિના આહારક લબ્ધિ હોતી નથી, માટે સ્ત્રીને તેર યોગે કહા છે. ૭૬ આહારકલબ્ધિ કેને હોય છે અને આહારકલબ્ધિ કયારે કરે તે બે ગાથામાં જણાવે છે – આહારક તનુકરણ કરી યોગ્યતા નહિ તેહની. લબ્ધિ આહારક તણી ના ચગ્યતા ત્યાં પુરૂષની; For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપધસૂરિતલબ્ધિ અાવીશમાંથી આઠ દસ તેને કહી, નિષિદ્ધ દશમાં લબ્ધિ આહારક તણું પણ છે કહી. જાસ લબ્ધિ ચૌદપૂવી નિશ્ચયે તે જાણીએ, ચૌદપૂર્વ સર્વ આહારક કરે ઈમ ના બને; આહારક તનુ ના બનાવે હેતુ વિણ લબ્ધિ છતાં, જિનાદ્ધિ દર્શન આદિ કારણથીજ તેહ બનાવતા. ૭૮ સ્પષ્ટાથે છેતેરમા સ્લેકમાં જણાવેલ ૧૩ ગોનું રહસ્ય એ છે કે-આહારક શરીર કરવાની યોગ્યતા સ્ત્રીને નથી, કારણ કે ચૌદ પૂર્વધરને આ આહારક લબ્ધિ પ્રાપ્ત થાય છે અને સ્ત્રીને ચૌદ પૂર્વના અભ્યાસને શાસ્ત્રમાં નિષેધ છે. આહારક શરીર અને ત્યારે શરૂઆતમાં આહારક મિશ્ર યોગ અને તેની પર્યાપ્તિઓ પૂરી થાય ત્યારે આહારક યોગ હોય છે. માટે સ્ત્રીને આ બે યોગને નિષેધ હોવાથી બાકીના તેર યોગ હોય છે. બધી થઈને અઠ્ઠાવીસ મટી લબ્ધિઓ કહેલી છે. તેમાંથી સ્ત્રીને અઢાર લબ્ધિઓ હોય છે. બાકીની દસ લબ્ધિઓને સ્ત્રીઓને વિષે નિષેધ કહે છે, તેમાં આહારક લબ્ધિને પણ નિષેધ કહ્યો છે. જેને આ આહારક લબ્ધિ હોય તે નિશ્ચ ચૌદ પૂર્વધર જાણવા, પરંતુ જેટલા ચૌદ પૂર્વી હોય તે બધા આહારક શરીર કરે એવું બનતું નથી, કારણ કે તેઓ આહારક લબ્ધિ હોવા છતાં પણ કારણ વિના આહારક શરીર બનાવતા નથી. પરંતુ ચૌદ પૂવીઓ પણ જ્યારે તીર્થકરની ઋદ્ધિ જોવાની ઈચ્છા થાય ત્યારે અથવા કોઈ સૂક્ષ્મ સંશય પૂછવાની ઈચ્છા થાય ત્યારે એક હાથ પ્રમાણે આહારક શરીર બનાવીને તીર્થકર પાસે જાય છે. અને આ કાર્ય એક અન્તર્મુહૂર્તમાં જ પૂર્ણ કરીને પાછા આવે છે. ૭૭-૭૮ હવે ત્રણ સ્લેકમાં ૨૮ લબ્ધિઓ જણાવે છે – આ પ્રસંગે લબ્ધિ અટ્રાવસ છમ અવધારિએ, સષધિ જલ્લૌષધિ વિમુડૌષધિ સંભારીએ, ખેલ આમષષધિ સંભિન્નશ્રોતે અવધિને, વિપુલ જુમતિ લબ્ધિ ગણધર° લબ્ધિ કેવલ લબ્ધિને ૭૯ સ્પાર્થ –અહીંઆ લબ્ધિને પ્રસંગ હોવાથી ૨૮ લબ્ધિઓ આ પ્રમાણે જાણવી – ૧ સવૌષધિ લબ્ધિ એટલે તપના પ્રભાવથી જે મુનિરાજના મસ શ્લેષ્મ વગેરેના સ્પર્શ થી અથવા ઉપગથી દરેક પ્રકારના રોગાદિ નાશ પામે એવી લબ્ધિ. ૨ જલ્લૌષધિજલ્લ એટલે દેહને મેલ, તેના સ્પર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૩ વિપુડૌષધિ -વિમડ એટલે મલ, તેમના મૂત્રાદિકના સ્પર્શથી રોગાદિનાશ પામે તેવી લબ્ધિ. ૪ ખેલૌષધિખેલ એટલે કફ તેના સ્પર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૫ આમ ષધિ-આમળું For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] . એટલે હાથ વગેરેના સંપર્શથી રોગાદિ નાશ પામે તેવી લબ્ધિ. ૬ સંન્નિશ્રોતે લબ્ધિ -જેથી એક ઈન્દ્રિય દ્વારા સર્વ ઈદ્રિના વિષયો જાણી શકાય તેવી લબ્ધિ. ૭ અવધિ લબ્ધિ-જેથી ઈન્દ્રિયાદિની અપેક્ષા વિના રૂપી દ્રવ્યને જાણી શકાય. ૮ વિપુલમતિ લબ્ધિ-અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય જીના મને ગત ભાવને વિશેષતાથી જણાવનારી લબ્ધિ. ૯ ઋજુમતિ લબ્ધિ-અઢી દ્વીપના સંજ્ઞી પંચેન્દ્રિય જેના મને ગત ભાવને સામાન્યપણે જણાવનારી લબ્ધિ. ૧૦ ગણધર લબ્ધિ-જેથી ચૌદ પૂર્વાદિની રચના કરી શકાય તેવી લબ્ધિ. આ લબ્ધિ તીર્થકરને કેવલજ્ઞાન થાય અને ચતુર્વિધ સંઘની સ્થાપના કરે તે વખતે તીર્થકર ભગવંતની ત્રિપદી સાંભળીને પ્રભુના મુખ્ય શિષ્યને થાય છે. ૧૧ કેવલ લબ્ધિ–જે લબ્ધિથી લેક અને અલોકના સર્વ ભવેને એક સાથે જાણી શકે તેવા કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. આ કેવલજ્ઞાન પાંચ જ્ઞાનાવરણીય કર્મના સંપૂર્ણ ક્ષથી ઉત્પન્ન થાય છે. ૭૯ બલદેવર આશીવિષા પદાનુસારિણ: ચારણપ અને, પૂર્વધર અરિહંત૭ ચક્રી લબ્ધિ વાસુદેવને, બીજ° કાષ્ઠક બુદ્ધિ ક્ષીર મધુ સપિરાશવલબ્ધિર ને આહારક અક્ષણમહાનસી પુલાક વૈકિય લબ્ધિને. ૮૦ સ્પષ્ટાર્થ–૧૨ બલદેવલબ્ધિ –જેથી વાસુદેવના મોટા ભાઈ રૂપે ઉત્પન્ન થાય, તેઓ સ્વર્ગમાં અથવા મેક્ષમાં જાય છે. ૧૩ આશીવિષ લબ્ધિજે લબ્ધિના પ્રભાવથી સર્પાદિનું ઝેર નાશ પામે છે. ૧૪ પદાનુસારિણું લબ્ધિ એટલે એક પદ સાંભળીને તેને અનુસરે સંપૂર્ણ શાસ્ત્રાદિને જાણવાની લબ્ધિ. ૧૫ ચારણ લબ્ધિ–વિદ્યાના બળ વડે અથવા જંઘાના બલવડે આકાશમાં ગમન કરવાની લબ્ધિ. ૧૬ પૂર્વધર લબ્ધિ-ચૌદ પૂર્વનું સંપૂર્ણ જ્ઞાન થવાથી જે લવિશ્વ ઉત્પન્ન થાય છે તે. ૧૭ અરિહંત લબ્ધિ– રાગદ્વેષ રૂપી ભાવ શત્રુઓને નાશ કરી કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તીર્થંકર નામ કર્મના ઉદયથી ચતુર્વિધ સંઘની સ્થાપના કરનાર અરિહંત જાણવા. આ અરિહંત પદની પ્રાપ્તિની લબ્ધિ તે અરિહંત લબ્ધિ. ૧૮ ચક્રવતીની લબ્ધિ–એક વિજયના છ એ ખંડેને જીતીને ચક્ર વગેરે ચૌદ રત્નની પ્રાપ્તિ કરાવનારી લબ્ધિ. ૧ વાસુદેવ લબ્ધિ એટલે એક વિજયના ૬ ખંડમાંથી ત્રણ ખંડ પૃથ્વીને જતાવનારી લબ્ધિ. ૨૦ બીજ બુધ્ધિ લબ્ધિ એટલે જેમ બીજમાંથી મોટું વૃક્ષ થાય છે તેમ જે લબ્ધિના પ્રભાવથી બીજ માત્ર (ઘેડું જ્ઞાન) પામીને તે દ્વારાએ મટી રચના કરી શકાય તેવી લબ્ધિ ૨૧ કડક બુદ્ધિ લબ્લિ–એટલે જેમ કોઠારમાં રહેલું અનાજ સચવાઈ રહે છે તેમ જેથી ભણેલું ભૂલાય નહીં તેની લબ્ધિ. ૨૨ ક્ષીરમધુસપિરાશવલબ્ધિ જેથી વતાના વચનમાં શ્રોતાને દુધ મધ અને ઘીના જેવી મીઠાશ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ૪૮ : [ શ્રીવિજયપધસૂરિકૃતલાગે, તે લબ્ધિ ક્ષીરમધુસર્ષિાશ્રવલબ્ધિ કહેવાય. ૨૩ આહારક લબ્ધિ એટલે જે લબ્ધિના પ્રભાવથી આહારક શરીર બનાવી શકાય તેવી લબ્ધિ. ૨૪ અક્ષણ મહાનસી લબ્ધિ એટલે જે લબ્ધિના પ્રભાવથી વહેરી લાવેલે આહાર ગમે તેટલા સાધુઓને જમાડે પરંતુ પિતે વાપરે નહિ ત્યાં સુધી ખૂટે નહિ તેવી લબ્ધિ. ૨૫ પુલાક લબ્ધિ એટલે જે લબ્ધિથી જિનશાસનની પ્રભાવના તથા સંઘરક્ષાદિ નિમિત્ત ચક્રવત્તિના સૈન્યને પણ હરાવી શકાય ૨૬ વૈક્રિયલબ્ધિ—જે લબ્ધિથી નાનું, મોટું, દશ્ય અદશ્ય, જલચર, સ્થલચર, ખેચર વગેરે વિવિધ પ્રકારનું શરીર બનાવી શકાય તે વૈક્રિયલબ્ધિ કહેવાય. ૮૦ તેઉલેસા૨૭ શીતલેશ્યા ભવ્ય નરને સર્વ એ, દશ ન હોવે તેમાંની તિણ અઢાર વિચારીએ; અરિહંત ચકી પૂર્વધર ગણધર તથા બલદેવને, સંભિન્નશ્રેતે લબ્ધિ આહારક દુવિહ ચારણ અને સ્પષ્ટાર્થ –૨૭ તેને વેશ્યા લબ્ધિ –જે લબ્ધિના બલ વડે સામાને બાળી નાખે તેવી અગ્નિ શરીરમાંથી પ્રગટ થાય છે. ૨૮ શીત લેશ્યા લબ્ધિ એટલે જે લેક્ષાથી સામાને શીતળતા પ્રાપ્ત થાય તેવી લબ્ધિ. એમ આ ૨૮ પ્રકારની લબ્ધિઓ ભવ્ય છેમાંજ હોય છે. એ પ્રમાણે ૨૮ લબ્ધિઓનું ટુંકમાં સ્વરૂપ જણાવ્યું. આ લબ્ધિઓમાંથી દશ લબ્ધિઓ ભવ્ય નારીને હતી નથી, તે આ પ્રમાણે જાણવી –૧ અરિહંત લબ્ધિ એટલે તીર્થંકર પદવીની પ્રાપ્તિ સ્ત્રીને થાય નહિ અહીં આ વીશીમાં ૧૯મા તીર્થંકર મલ્લીનાથ સ્ત્રીવેદે ઉત્પન્ન થયા તે આશ્ચર્ય રૂપ જાણવું. ૨ ચક્રવર્તી લબ્ધિ, ૩ ચૌદ પૂર્વ ધર લબ્ધિ, ૪ ગણધર લબ્ધિ, ૫ બેલદેવ લબ્ધિ, ૬ સંભિ-નશ્રોતે લબ્ધિ, ૭ આહારક લબ્ધિ, ૮ મી બે પ્રકારની ચારણુ લબ્ધિ એટલે વિદ્યા ચારણ લબ્ધિ અને જંઘા ચારણ લબ્ધિ , ૮૧ સ્ત્રીને વિષે દશ લબ્ધિઓ હતી નથી તે જણાવી ચારે આયુષ્ય કેણ બાંધે અને કેણ ન બાંધે તે કારણ સહિત બે કલાકમાં જણાવે છેવાસુદેવ પુલાક દશ એ ભવ્ય નાર ન પામતી, તેથી ન આહારક બનાવે લબ્ધિથી રચના થતી; આયુ નર તિર્યંચનું બંધાય ત્યારે ગતિ વિષે, પણ સુરાયુ નરક આયુ નરગતિ તિરિગતિ વિષે. સ્પષ્ટાર્થ–નવમી વાસુદેવ લબ્ધિ અને દશમી પુલાક લબ્ધિ. એમ દશ લબ્ધિઓ સ્ત્રીઓને હેય નહિ. તેથી બાકીની ૧૮ લબ્ધિઓ ભવ્ય સ્ત્રીને વિષે હોય છે. આ દશ લબ્ધિમાં આહારક લબ્ધિ ગણાવી છે અને આહારક લબ્ધિ વડે આહારક શરીર બનાવે ८२ For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ત્યારે આહારકમિશ્ર વેગ અને આહારક ગ હોય છે, માટે સ્ત્રીને વિષે આ બે વેગ વિના બાકીના ૧૩ મેગે જાણવા. (૩૦) પ્રશ્ન–ચારે ગતિવાળા જ ચારે આયુષ્ય બાંધે કે નહિ? ઉત્તર-મનુષ્યનું આયુષ્ય તથા તિર્યંચનું આયુષ્ય ચારે ગતિને વિષે બંધાય છે એટલે નારકી, મનુષ્ય, તિર્યંચ અને દેવગતિ એ ચારે ગતિના છ મનુષ્યમાં ઉત્પન્ન થાય છે, તેમજ એ ચારે ગતિના તિર્યંચમાં પણ ઉત્પન્ન થાય છે. પરંતુ દેવતાનું આયુષ્ય મનુષ્યગતિ અને તિર્યંચગતિમાં જ બંધાય છે. એટલે આ બે ગતિવાળા જીવે મરીને દેવ થાય છે. તેવી જ રીતે નરકાયુ પણ આ બે ગતિવાળા છ જ બાંધે છે.(૩૧)૮૨ ચૌદ ગુણસ્થાનકનાં નામ જણાવે છે – મિથ્યાત્વ બીજું સાયસાદન મિશ્ર અવિરત ધારીએ, દેશવિરતિ પ્રમત્ત અપ્રમત્ત અપૂર્વકરણ ન ભૂલીએ; અનિવૃત્તિ સૂક્ષ્મસંપરાપશાંત ક્ષીણ કષાય એ, સગિ તેમ અગિ કેવલિ ગુણસ્થાનક ચૌદ એ. સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ચૌદ ગુણસ્થાનકે કયા કયા? ઉત્તર–ચૌદ ગુણસ્થાનકો આ પ્રમાણે જાણવા–૧–મિથ્યાષ્ટિ ગુણસ્થાનક, ૨સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક, ૩-મિશ્રદષ્ટિ ગુણસ્થાનક, ૪-અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણ સ્થાનક, પદેશવિરતિ ગુણસ્થાનક, દ-પ્રમત્તસંવત ગુણસ્થાનક, ૭–અપ્રમત્ત ગુણસ્થાનક, ૮-અપૂર્વકરણ ગુણસ્થાનક, ૯-અનિવૃત્તિકરણ ગુણસ્થાનક, ૧૦-સૂફસંપરાય ગુણસ્થાનક, ૧૧-ઉપશાંતકષાયવીતરાગ છઘ0 ગુણસ્થાનક, ૧૨-ક્ષીણુકષાયવીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક, ૧૩-સગિ કેવલિ ગુણસ્થાનક, ૧૪–અગિ કેવલિ ગુણસ્થાનક, આ ચોદે ગુણસ્થાનકેને ટૂંક પરિચય આ પ્રમાણે જાણે અહીં જ્ઞાન, દર્શન ચારિત્ર રૂપી ગુણ જાણવા. દરેક સંસારી જીવમાં આ ગુણ ઓછાવત્તા પ્રમાણમાં પ્રગટ હોય છે. તેથી આ ગુણસ્થાનકના અનેક ભેદે થાય છે, પરંતુ સ્થલ વ્યવહારની અપેક્ષાએ જ્ઞાનીઓએ તેને ચૌદ ભેદ પાડ્યા છે. તે આ પ્રમાણે– ૧મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકા–મિથ્યા એટલે યથાર્થ નહિ તે. સાચાને ટારૂપ અને ખેટાને સાચા રૂપ જણાવનારી એવી દૃષ્ટિ એટલે શ્રદ્ધા તે મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક દરેક સંસારી જીવ પ્રથમ તે આ ગુણસ્થાનકમાં જ હોય છે. અને ત્યાર પછી જેમ જેમ ગુણમાં વૃદ્ધિ થાય તેમ તેમ આગળ વધે છે. સંસારી જીને ઘણે મોટે ભાગે આ ગુણસ્થાનકમાં જ વર્તતે હેાય છે. કારણ કે મિથ્યાત્વ મોહનીય નામના કર્મના ઉદયથી આ છ દબાઈ ગયેલા છે. એટલે તેને વશ પડેલા છે. જ્યારે જીવ આ મિથ્યાત્વ મેહની For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ પ૦ [ શ્રીવિજયપધસૂરિકૃતયના ઉદયને રોકી શકે છે, ત્યારે તે આગળના ગુણસ્થાનમાં આગળ વધી શકે છે. આ ગુણસ્થાનકને કાળ અપેક્ષા ભેદે ત્રણ રીતે કહેલો છે. ૧ અનાદિ અનંત કાલ, ૨ અનાદિ સાંત કાલ, ૩ સાદિ સાંત કાલ. તેમાં પ્રથમને અનાદિ અનંત કાલ અભવ્ય જીની અપેક્ષાએ જાણ. આ છ અનાદિ કાલથી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનમાં રહેલા છે. અને તેઓને કઈ દિવસ સમતિ થવાનું નથી તેથી હંમેશાં આ ગુણસ્થામકમાં રહેવાના હેવાથી તેમની અપે ક્ષાએ અનાદિ અનંત કાળ જાણવે. ૨ અનાદિ સાંત કાલ ભવ્ય જીને આશ્રી જાણવે, કારણ કે ભવ્ય છે પણ અનાદિ કાળથી મિથ્યાત્વ ગુણસ્થાનકમાં રહેલા છે પરંતુ આ ભવ્ય જેમાં મોક્ષે જવાની યોગ્યતા હોવાથી જ્યારે તેઓને સમકિત થાય છે ત્યારે મિથ્યાત્વને અંત આવે છે, તેથી અનાદિ સાંત કાળ કહ્યો. ૩ ત્રીજે સાદિ સાંત કાલ સમક્તિથી પડીને મિથ્યાત્વે આવેલા ભવ્ય જીવોને આશ્રીને જાણવો, અનાદિ અનંત તથા અનાદિ સાંત ભાંગામાં કાળની ગણતરી થઈ શકતી નથી, કારણ કે અનાદિ અનંત અને અનાદિ સાંત ભાંગામાં શરૂઆતમાં આવેલા અનાદિ પદ વડે આદિ નહિ હોવાથી અને તે કાલ જાણ. પરંતુ ત્રીજા સાદિ સાંત ભાંગામાં કાળની ગણતરી થઈ શકે છે માટે તેને જઘ ન્યકાળ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ કાળ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત જાણવો. તેમાં જઇ ન્યથી અંતર્મુહૂતને કાળ આ પ્રમાણે ઘટી શકે-જે જીવ સમકિતથી પડીને મિથ્યાત્વે આવ્યું તે એછામાં ઓછું એક અંતમુહૂત મિથ્યા રહીને ફરીથી પરિણામ વિશુદ્ધ થવાથી સમ્યકત્વને પામે છે. એમ મિથ્યાત્વને જઘન્ય કાલ અંતર્મુહૂર્ત જાણુ. તથા તે સમકિતથી પડીને મિથ્યા આવેલે જીવ બહુ આરંભાદિકમાં આસકત થાય તે વધુ માં વધુ દેશના અર્ધ પુદ્ગલ પરાવર્ત સુધી મિથ્યાત્વે રહીને ફરીથી અવશ્ય સમકિતને પામે છે, તે અપેક્ષાએ ઉત્કૃષ્ટ કાળ જાણવે. ૨. સાસ્વાદન સમતિદષ્ટિ ગુણસ્થાનક આ ગુણસ્થાનક પથમિકસમ્યકત્વથી પડતાં જ આવે છે. ઉપશમ સમકિત પામેલે જીવ તે સમકિતમાં અંત મુહૂર્ત રહે છે. તે અંતર્મુહૂર્તમાં વધુમાં વધુ છ (૬) આવલિ અને જઘન્યથી એક સમય બાકી રહે તે વખતે કેઈક જીવને અનંતાનુબંધી કષાયને ઉદય થાય ત્યારે તેને સાસ્વાદન સમકિતી કહેવાય છે. અહીં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી જ આવલિ રહીને પછી મિથ્યાત્વ મેહનીયને ઉદય થવાથી તે જીવ મિથ્યાત્વેજ જાય છે. જેમ ખીર ખાનાર છવને વમન થતાં તે ખીરને આસ્વાદ રહે છે તેમ ઉપશમ સમકિતને વમતાં હજી તે જીવને સમકિતને સ્વદ રહેલે હોવાથી આ ગુણસ્થાનકને સાસ્વાદન સમતિ દષ્ટિ ગુણસ્થાનક કહેલું છે. ૩ મિશ્રદષ્ટિ ગુણસ્થાનક --જ્યાં જિનેશ્વરનાં વચન ઉપર રાગ પણ નથી અને દ્વિષ પણ નથી એવા મિશ્ર પરિણામમાં જીવ વર્તતે હેય ત્યારે તેને મિશ્રદષ્ટિ For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ કેશનચિંતામણ ] કહેવાય છે, આ જીવનું મિશ્રદષ્ટિ ગુણસ્થાનક જાણવું. આ ગુણસ્થાનક ચડતાં તથા પડતાં આવે છે. આવા મિશ્ર પરિણામ અંતર્મુહૂર્ત સુધી જ રહે છે, તેથી આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણુ કહ્યો છે. ૪. અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક –જે જીવને જિનેશ્વર ભગવંતના વચન ઉપર શ્રદ્ધા હોય એટલે જિનેશ્વર ભગવંતના વચન કદાપિ બેટાં ન જ હોય એવી દૃઢ આસ્થા હોય તે જીવ સમકિતી જાણવે. આ ગુણસ્થાનકમાં સમકિતવંતા જ ત્રણ પ્રકારના હોય છે—૧ ઉપશમ સમકિતી, ૨ પશમ સમકિતી, ૩ ક્ષાયિક સમકિતી. જ્યાં આ ત્રણ સમકિતમાંથી ગમે તે એક સમકિત હોય પણ કેઈ જાતની વિરતિ એટલે દેશ વિરતિ આદિ હોય નહિ તે અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનક શું કહેલું છે. આ ગુણસ્થાનકને જઘન્યથી અંતર્મુહૂર્તને કાલ અને ઉત્કૃષ્ટથી ૩૩ સાગરેપમથી અધિક કાલ જાણ. પ. દેશવિરતિ ગુણસ્થાનક –ઉપર કહેલા ત્રણ પ્રકારના સમક્તિમાંથી કોઈ એક સમ્યકત્વ હોય અને સાથે દેશથી એટલે અંશે વિરતિ અથવા હિંસાદિને ત્યાગ હોય તે દેશવિરતિ ગુણસ્થાનક પાંચમું જાણવું. જઘન્યથી એક બે ત્રણ વગેરે વ્રતો અને ઉત્કૃષ્ટથી બાર વ્રતને ધારણ કરનારા દેશવિરતિ શ્રાવકે આ ગુણસ્થાનકે વર્તતા હોય છે. આ ગુણસ્થા. નકને જઘન્ય કાળ અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કેડી વર્ષ પ્રમાણ જાણ. ૬. પ્રમત્ત સંયત ગુણસ્થાનક–જ્યાં સર્વ વિરતિ રહેલી છે પરંતુ સાથે પ્રમાદ ભાવ રહેલો છે એવા સાધુ મુનિરાજને પ્રમત્ત સંયત ગુણસ્થાનક જાણવું. આ ગુણસ્થાનકમાં પાંચ મહાવ્રતાદિની આરાધના રૂપ સર્વ વિરતિ હેાય છે. દેશવિરતિની અપેક્ષાએ આ ગુણસ્થાનકવાળાની વિશુદ્ધિ અનંતગુણ અધિક છે અને સાતમા અપ્રમત્ત સંવતની અપેક્ષાએ વિશુદ્ધિ અનંતગુણહીન છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી ૧ સમયને અને ઉત્કૃષ્ટથી અન્તર્મુહૂર્ત પ્રમાણ જાણ. ૭ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક–આ ગુણસ્થાનકમાં પણ પાંચ મહાવ્રતાદિની આરાધના રૂપ સર્વવિરતિ હોય છે. પરંતુ અહીં અપ્રમત્ત દશા હોવાથી આ ગુણસ્થાનકનું નામ અપ્રમત્ત સંયત ગુણસ્થાનક છે. આ ગુણસ્થાનકને કાલ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત પ્રમાણ જાણ. એ પ્રમાણે છઠ્ઠા અને સાતમાને જુદે જુદે કાલ કર્યો, પરંતુ બંને ગુણસ્થાનકો ભેગે ઉત્કૃષ્ટ કાળ દેશે ઊણી પૂર્વકડી વર્ષ પ્રમાણ જાણ. કારણ કે છઠે ગુણસ્થાને અંતમુહૂર્ત રહીને પછી અવશ્ય સાતમે આવે. ત્યાં અંતમુહૂર્ત રહીને ફરીથી છઠે આવે, એમ આ બે ગુણસ્થાનકની પરાવૃત્તિ (જવું; આવવું) ચાલ્યા કરે છે. ૮. અપૂર્વકરણ ગુણસ્થાનક ચેથાથી સાતમા સુધીના ચાર ગુણસ્થાનકોમાં પૂર્વે કહેલા ત્રણ પ્રકારના સમકિત હોય છે, પરંતુ આ ગુણસ્થાનકમાં ક્ષયોપશમ સમકિત For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપત્રસૂરિકૃતહેતું નથી, તેથી ઉપશમ સમકિત અને ક્ષાયિક સમકિત એમ બે સમકિત હોય છે. પૂર્વે નહિ કરેલાં હેવાથી અપૂર્વ એવાં પાંચ વાનાં અહીં જીવ કરે છે. ૧ સ્થિતિઘાત, ૨ રસઘાત, ૩ ગુણણિ, ૪ ગુણસંક્રમ તથા ૫ અપૂર્વ બંધ આ પાંચ વાનાં અહીં જીવ કરે છે, તેથી આ ગુણસ્થાનકનું નામ અપૂર્વકરણ છે. આ ગુણસ્થાનકે વર્તતે જીવ ઉપશમ શ્રેણિ અથવા ક્ષપકશ્રેણિ શરૂ કરે છે. ઉપશમ સમકિતી તથા ક્ષાયિક સમકિતી ઉપશમશ્રેણિ શરૂ કરે છે અને ક્ષપકશ્રેણિ ક્ષાયિક સમક્તિી જ શરૂ કરે છે. આ ગુણસ્થાનકને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તને કાલ જાણ. ૯. અનિવૃત્તિ બાદાર સંપરાય ગુણસ્થાનક –આ ગુણસ્થાનકમાં વર્તનારા જીના પરિણામમાં નિવૃત્તિ એટલે ફેરફાર નહિ હોવાથી આનું નામ અનિવૃત્તિ કરણ કહેલું છે. આ ગુણસ્થાનકમાં પ્રથમ સમયે જે છે આવી ગયા, વર્તે છે, તેમજ ભવિધ્યમાં આવશે તે બધા જીવેને તે સમયે એક સરખે જ પરિણામ હોય છે. બીજે સમયે પ્રથમ સમય કરતાં અનંતગુણ વિશુદ્ધ અધ્યવસાય હોય છે, પરંતુ તે બીજે સમયે દરેક જીવને એક જ જાતને અધ્યવસાય હોય છે. આથી આ ગુણસ્થાનકના જેટલા સમય તેટલા જ અધ્યવસાય સ્થાન જાણવા. આ ગુણસ્થાનને કાલ પણ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ ગુણસ્થાનકમાં બાદર કષાયને ઉદય હોવાથી અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. ૧૦. સૂફમ સંપરાય ગુણસ્થાનક –અહીં સંપાય શબ્દ ઉપરથી લેભ સમ જવો. સૂક્ષ્મ લેભને ઉદય હેવાથી સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. અહીં ઉપશમશ્રેણિવાળાને સંજવલન લેભ સિવાય બાકીની ૨૭ પ્રકૃતિએ ઉપશમેલી હોય છે અને ક્ષપક શ્રેણિવાળાને તેજ ૨૭ પ્રકૃતિઓને ક્ષય થયે હેય છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને જાણું. આ આઠમું નવમું અને દશમું ગુણસ્થાનક ઉપશમ શ્રેણિવાળાને શ્રેણિ ચડતાં તથા ઉપશમ શ્રેણિથી પડતાં એમ બે રીતે આવે છે. તેમાં શ્રેણિએ ચઢતાં પરિણામની વિશુદ્ધિ વધતી જાય છે અને પડતાં પરિણામની વિશુદ્ધિ ઘટતી જાય છે. આ ત્રણે ગુણસ્થાનને જઘન્ય કાલ જે એક એક સમયને કહ્યો છે તે ઉપશમ શ્રેણિમાં જે સમયે આ ગુણઠાણુને પશે અને તે જ સમયે મરણ થાય તે અપેક્ષાએ જાણવું. ક્ષપકશ્રેણિમાં તે મરણ થતું નથી, તેથી ક્ષપકશ્રેણિવાળાને તે એ દરેક ગુણસ્થાનકને કાલ એક એક અંતર્મુહૂર્ત પ્રમાણ જાણે. ૧૧. ઉપશાંત મેહ વીતરાગ ધસ્થ ગુણસ્થાનક -આ ગુણસ્થાનકે ઉપશમ શ્રેણિ કરનાર જીવ દશમાં ગુણસ્થાનકથી આવે છે. દશમે ગુણઠાણે સૂમ લેભને For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ઉદય હોય છે અને તે ઉદય બંધ થાય ત્યારે જીવ આ ઉપશાંત મેહ ગુણસ્થાનકમાં આવે છે. અહીં મોહનીય કર્મની ૨૮ પ્રકૃતિએ ઉપશમેલી હોય છે એટલે તે વખતે તે અ૬વીસે પ્રકૃતિને રદય તથા પ્રદેશોદય હેતું નથી. મેહનીય કર્મ સંપૂર્ણ ઉપશમેલું હેવાથી વીતરાગ કહેવાય છે. પરંતુ હજી ત્રણ ઘાતી કર્મોને ઉદય રહેલે હેવાથી તેમને છદ્મસ્થ કહેલા છે. આ ગુણસ્થાનકને કાલ જઘન્યથી એક સમયને જાણ. તે આ રીતે – અહીં આવેલા જીવનું પ્રથમ સમયે જ મરણ થાય તે અપેક્ષાએ એક સમય જાણો અને ઉત્કૃષ્ટથી અનંતમુહૂતને કાલ જાણ. અહીંથી જીવ બે રીતે અવશ્ય પડે છે તે આ પ્રમાણે–૧ આયુષ્ય પૂરું થાય ને પડે (મરણ થાય) તે ભવક્ષયે પતન કહેવાય. આ ભવક્ષયે મરણ પામેલે જીવ મરીને અનુત્તર વિમાનવાસી દેવ થાય છે અને તેથી તે અગિઆરમાં ગુણસ્થાનકથી સીધો ચેાથે ગુણઠાણે આવીને અટકે છે. ૨ કાલક્ષચે એટલે અગિઆરમાં ગુણસ્થાનકને અંતર્મુહૂર્તને કાલ પૂરો થવાથી જીવ પડે છે તે જે કમે ઉપશમ શ્રેણિ ચઢ હોય તેનાથી ઉલટા ક્રમે ઉતરે છે, તેથી ૧૧ મા ગુણસ્થાનકથી પડીને દશમે ગુણઠાણે આવે. ત્યાંથી પડીને ઉલ્ટા કમે નવમે-આઠમે-સાતમે વગેરે ગુણ સ્થાનકે પડતાં પડતાં આવતે છેવટે બીજા સાસ્વાદને થઈને મિથ્યાત્વે પણ જાય છે. ૧૩. ક્ષીણ મેહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક–અહી મેહનીય કર્મને સંપૂર્ણ ક્ષય થયે છે તેથી વીતરાગ કહેવાય અને બીજાં ત્રણ ઘાતકમાં રહેલાં હેવાથી છદ્મસ્થ કહેવાય. આ અર્થ પ્રમાણે બારમું ગુણસ્થાનક ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ કહે વાય છે. ક્ષપકશ્રેણિ કરનારે જીવ દશમે ગુણસ્થાનકે એક સૂક્ષ્મ સંજવલન લેભ જે સત્તામાં તથા ઉદયમાં હતું તેને સંપૂર્ણ ક્ષય કરે કે તરત જ બારમે ગુણસ્થાને આવે છે. આ જીવ અગિઆરમે ગુણસ્થાનકે જ નથી. આ ગુણસ્થાનકને જઘન્ય તથા ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ જીવ પડતું નથી. પરંતુ ત્યાંથી આગળ વધત તેરમે તથા ચૌદમે ગુણસ્થાનકે જઈ મોક્ષે જાય છે, માટે જ આ ગુણસ્થાનમાં વર્તતે જીવ મરતું નથી. અહીં બાકીના ત્રણ ઘાતી કર્મનો ક્ષય કરવાની ક્રિયા ચાલુ હોય છે. ૧૩. સગી કેવલી ગુણસ્થાનક –આઠમે ગુણસ્થાને ક્ષપકશ્રેણિ માંડના જીવ નવમે, દશમે તથા બારમે થઈ અંતમુહૂર્તમાં અહીં આવે છે. બારમા ગુણસ્થાનકને અંતે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ ત્રણ ઘાતી કર્મને ક્ષય થાય એટલે જીવને કેવલજ્ઞાન તથા કેવલદર્શન પ્રગટ થાય છે અને હજી મન વચન કાયાના યોગ ચાલુ હોય છે તેથી આ ગુણસ્થાનકને સગી કેવલી ગુણસ્થાનક કહ્યું છે. આ ગુણઠાણાને કાલ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશે ઊણી પૂર્વ કોડી વર્ષ પ્રમાણ જાણ. - ૧૪. અગી કેવલી ગુણસ્થાનક –તેરમે ગુણસ્થાનકે એગ ચાલુ હતા તે For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ પY ( શ્રીવિજયપતિયેગને રૂંધવાની ક્રિયા તેરમાં ગુણસ્થાનકના અંત ભાગમાં શરૂ થાય છે અને જ્યારે વેગ પુરેપુરા રોકાય છે ત્યારે અહીં આત્મા અયોગી બને છે. માટે આ ગુણસ્થાનકનું નામ અગી કેવલી છે. આ ગુણસ્થાનકને કાલ પાંચ હસ્વાક્ષર ઉચ્ચાર પ્રમાણુ અંતમુહૂર્ત ને છે. આ ગુણસ્થાનકમાં વર્તતે જીવ નામ, ગોત્ર, વેદનીય અને આયુષ્ય એ નામના ચાર અઘાતી કર્મને ક્ષય કરે છે અને જ્યારે તે કર્મોને સંપૂર્ણ ક્ષય થાય છે ત્યારે આત્મા સંપૂર્ણ કર્મ રહિત બને છે અને તે જ સમયે તે શરીરને ત્યાગ કરીને એક જ સમયમાં મોક્ષસ્થાનમાં પહોંચી જાય છે અને ત્યાં શાશ્વત સુખને અનુભવ કરત સદા કાળ રહે છે. તે જીવ ફરીથી આ સંસારમાં આવતા નથી. (૩૨) ૮૩) જ દેવ ગતિમાં આહારની ઈચ્છા કયારે થાય અને દેવે ક આહાર કરે તે જણાવે છે – સાગરોપમ એક આયુ જેમનું તે દેવને, ઇચ્છા થતી આહારની ઈગ સહસ વરિસે તેમને; એમ તેત્રીસ સાગરે પણ સહસ તેત્રીસ માનીએ, મનોભક્ષી દેવ સર્વે ખાય ના નરની પરે. ८४ પબ્દાર્થ –પ્રશ્ન–દેવ આહાર કરે કે નહિ અને કેવી રીતે તથા કયારે આહાર કરે ? ઉત્તર–જે દેવેનું આયુષ્ય જેટલા સાગરોપમનું હોય તેટલા હજાર વર્ષે તે દેવોને આહારની ઈચ્છા થાય છે. એટલે જે દેવેનું એક સાગરોપમનું આયુષ્ય હોય છે તે દેવેને એક હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. અને જેમનું બે સાગરોપમનું આયુષ્ય હેય છે તેમને બે હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. એ કમથી જેમનું તેત્રીસ સાગરોપમનું આયુષ્ય હોય છે તેઓને તેત્રીસ હજાર વર્ષે આહારની ઈચ્છા થાય છે. તેને વિષે આહારની અપેક્ષાએ આ ઉત્કૃષ્ટ પ્રમાણ જાણવું. આ દેવેને આપણી પેઠે કવલાહાર હિતે નથી. પરંતુ આ સર્વે દે મનેભક્ષી કહેલા છે, એટલે તેઓને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે આહારના પુદ્ગલે તેઓને શુભ રૂપે પરિણામ પામે છે અને તેથી દે તૃપ્તિને પામે છે. (૩૩) ૮૪ દેવેને વિષે એક શ્વાસોશ્વાસ લેવાને સમય જણાવે છે – સહસ વર્ષ સ્થાન જોડી પક્ષ શ્વાસોચ્છવાસની, ગ્રહણવિધિ અવધારવી સર્વાર્થસિદ્ધ સુરાદિની; આયુષ્ય સાગરના પ્રમાણે પક્ષસંખ્યા ધારવી, તેત્રીસની સવાર્થસિદ્ધ કમિક સંખ્યા માનવી. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૫ષ્ટાથ–પ્રશ્ન–દેવતાના શ્વાસોશ્વાસનું પ્રમાણ કેટલું છે? ઉત્તર–જે જે દેવને જેટલા સાગરોપમનું આયુષ્ય કહ્યું છે તે તે દેવ તેટલા પખવાડીઆ વીત્યા બાદ એક શ્વાસોશ્વાસની ક્રિયા કરે છે. આ પ્રમાણે જે દેવની એક સાગરોપમની આયુષ્ય સ્થિતિ કહેલી છે તે દેવ એક પખવાડીએ શ્વાસે શ્વાસ લે છે. આ ક્રમથી સર્વાર્થસિદ્ધિના દેવેનું તેત્રીસ સાગરોપમ પ્રમાણ આયુષ્ય હોવાથી તેત્રીસ પખવાડીઆ વીત્યા બાદ એક શ્વાસોશ્વાસ જાણવે. અને એક સાગરેપમથી તેત્રીસ સાગરોપમ વચ્ચે જે દેવનું જેટલા સાગરોપમ પ્રમાણુ આયુષ્ય હોય તે દેવ તેટલા પખવાડીઆ વીત્યા બાદ શ્વાસોશ્વાસ લે એમ સમજવું. (૩૪) ૮૫ દેવેને સમય કેવી રીતે પસાર થાય છે? તે જણાવે છે – એક નાટકમાં સુરોને વર્ષ ચાર હજાર એ, સમય વીતી જાય જીવન છે વિલાસપ્રધાન એક મેક્ષમાગરાધના સંપૂર્ણ ના સુરભવ વિષે, | સર્વ પ્રકારે પૂર્ણતા નરભવ વિષેજ સદા દીસે. સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવેનું જીવન કેવી રીતે પસાર થાય છે? ઉત્તર–દેવતાઓને એક નાટક જોવામાં ચાર હજાર વર્ષો ચાલ્યા જાય છે, કારણ કે તે જોવામાં દે એવા તલ્લીન થઈ જાય છે કે કેટલે સમય ચાલ્યા ગયે તેની પણ તે દેને ખબર રહેતી નથી. તેમને તે ક્ષણ એટલે વખત પસાર થશે તેમ લાગે છે. દેવતાઓનું જીવન જ વિલાસ પ્રધાન છે એટલે તેમને ઘણોખરે સમય આનંદ કીડા અને મેજમજામાં પસાર થાય છે. દેવ ભવને વિષે જે કે તીર્થકરોના કલ્યાણકામાં જવું તથા નંદીશ્વર દ્વીપ વગેરે સ્થળના શાશ્વતા જિનેનું વંદન વગેરે ધર્મ સાધના છે, તે છતાં આ દેવ ભવમાં તેઓ ધર્મની સંપૂર્ણ આરાધના કરી શકતા નથી, કારણ કે વિરતિ વિના સંપૂર્ણ આરાધના થઈ શકતી નથી. એક મનુષ્ય ભવ જ એ છે કે તેની અંદર સર્વ પ્રકારે મોક્ષમાર્ગની આરાધના થઈ શકે છે. તાત્પર્ય એ કે—ધર્મની સંપૂર્ણ આરાધના મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. માટે મનુષ્ય ભવ પામીને ધર્મની આરાધના અવશ્ય કરવી એજ મનુષ્ય ભવને સાર છે. (૩૫) ૮૬ ! કેવલી સમૃઘાત કેણ કયારે કરે તે જણાવે છે – કેવલિ સમુદૂધાત વિણ ષટ હોય તે છદ્મસ્થને, કેવલિને હેય તે ઇગ સાતમે છે જેમને આયુથી કમે અધિક ત્રણ કરતા તેઓ તેહને, બીજા કરે ના તેહને પણ બે લહે નિવણને. For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ [વિજ્યપધસૂરિકતસ્પષ્ટાર્થ –પ્રશ્ન–છધરથને કેટલા સમુદ્દઘાત હોય અને કેવલીને કેટલા સમુદ્દઘાત હેય? - ઉત્તર–૧ વેદના સમુદ્દઘાત, ૨ કષાય સમુદ્દઘાત, ૩ મરણ સમુદુઘાત, ૪ વૈક્રિય સમુદ્રઘાત, ૫ તૈજસ સમુદ્દઘાત, ૬ આહારક સમુદ્દઘાત અને ૭ કેવલિ સમુદ્દઘાત એમ સાત સમુદ્દઘાત છે. તેમાંથી કેવલી સમુદ્દઘાત સિવાય બાકીના ૬ સમુદ્દઘાત છસ્થ જીને હોય છે. જ્યાં સુધી ઘાતી કર્મોને ક્ષય ન કર્યો હોય ત્યાં સુધી છસ્થ કહેવાય છે. તેથી મિથ્યાત્વથી માંડીને બારમા ક્ષીણ મેહ ગુણસ્થાનક સુધી વર્તનારા છઘસ્થ જાણવા. હવે સાતમી કેવલી સમુદ્રઘાત કેવલીને હેય છે. એટલે તેરમા સગી કેવલી નામના ગુણસ્થાનકમાં વર્તનારા કેવલી જાણવા. અથવા જેમણે કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કર્યા છે, પરંતુ જ્યાં સુધી ચાર અઘાતી કર્મો ખપાવ્યા નથી અને યોગ રહેલા છે ત્યાં સુધી તેઓ સગી કેવલી જાણવા. આ ગુણઠાણે જે જેને આયુષ્ય કર્મ કરતાં નામકર્મ, ગોત્રકર્મ અને વેદનીય કર્મનાં દલિયાં તથા સ્થિતિ અધિક હોય છે તેવા કેવલી ભગવતે ત્રણ કર્મોની સ્થિતિને આયુકર્મની જેટલી સ્થિતિ છે, તેટલી સ્થિતિ કરવા માટે સમુદ્દઘાત કરે છે. આ કેવલી સમુદ્દઘાત આઠ સમય પ્રમાણ જાણ. બાકીની છ સમુદઘતેને કાલ અંતર્મુહૂર્ત પ્રમાણ જાણ. આ આઠ સમયના કેવલી સમુદ્દઘાતમાં પ્રથમ સમયે જીવને ઔદારિક વેગ હોય છે. તે વખતે જીવના શરીરમાંથી શરીર પ્રમાણુ લાંબે પહાળે અને ૧૪ રાજ પ્રમાણ ઉંચે આત્મ પ્રદેશને દંડ નીકળે છે. બીજે સમયે ઔદારિક મિશ્ર કાગમાં વતે છે. તે વખતે દંડમાંથી આત્મ પ્રદેશને કપટ બને છે. ત્રીજે, ચોથે અને પાંચમે સમયે જીવ કાર્પણ કાયયેગમાં વતે છે, તેમાં ત્રીજે સમયે આત્મ પ્રદેશને મંથાન બને છે. એથે સમયે આંતરા પૂરે છે તે સમયે જીવ ચૌદ રાજલેક વ્યાપી થાય છે, પાંચમે સમયે આંતરા સંહરે છે. છેકે સમયે મંથાન સંહરે છે, સાતમે સમયે કપાટ સંહરે છે અને આઠમે સમયે દંડ સંહરીને જીવ પાછો મૂળ શરીરમાં વ્યાપીને રહે છે. તેમાં છ તથા સાતમે સમયે ઔદારિક મિશ્રગ હોય છે અને આઠમે સમયે ઔદારિક યોગ હોય છે. આ કેવલિ સમુદ્દઘાતમાં આત્મપ્રદેશ જે શરીર વ્યાપી હતા, તે ચોથા સમયે ચૌદ રાજલેકમાં ફેલાય છે, તે વખતે પહોળા કરીને સૂકવેલ વસ્ત્રના દષ્ટાંતે ઘણાં દલિયાની નિર્જરા થાય છે. જેઓને વેદનીયાદિ ત્રણ કર્મોની સ્થિતિ આયુકર્મની સ્થિતિ જેટલી છે, તેઓ કેવલી સમુદ્રઘાત કરતા નથી. પરંતુ બંને પ્રકારના કેવલી ભગવંતે મેક્ષના સુખને જરૂર પામે છે. આ સમુદુઘાતની પ્રક્રિયાને આધ્યાત્મિક દષ્ટિએ વિચાર કરતાં અપૂર્વ બોધ એ મળે છે કે–પરમકૃપાળુ શ્રી સર્વજ્ઞ ભગવતે જ આવી અલોકિક સમુઘાત પ્રક્રિયા જણાવી શકે. જેમ ભીંના વઅને પહોળું કરીને સૂકવીએ, તે થોડા ટાઈમે તદન સૂકાઈ જાય, વળી દેરડીના ગુંછળાને છૂટું કરીને બાળીએ, તે જલદી બળી જાય. આ બંને તેને અનુસારે For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ પ૭ દેશનાચિંતામણિ ] સમુદ્દઘાતમાં વિસ્તાર પામેલા આત્મપ્રદેશોની સાથે સંબદ્ધ વેદનીયાદિ કર્મ પુદ્ગલે અ૫કાલે ક્ષય પામે છે, અનુક્રમે આયુષ્યની જેટલી સ્થિતિ રહી છે, તેટલી સ્થિતિવાળા વેદનીય વગેરે કર્મો કરાય છે. જેથી આયુષ્યના અંત સમયની સાથે કર્મક્ષયની ક્રિયા પૂર્ણ થતાં મુક્તિના અવ્યાબાધ સુખને અનુભવ થાય છે. (૩૫) ૮૭ જેવા ગુણે તેવા ગુણી એવી વ્યાપ્તિને સમજાવે છે – જેવા ગુણે તેવા ગુણ જિમ આતમા જ્ઞાનાદિને, અરૂ૫ ગુણ આધાર અરૂપી સરૂપ સરૂપાથદિને; રૂપાદિને આધાર જિમ તનુ આદિ તિમ સર્વત્ર એ, વ્યાપ્તિ ઘટતી માનીએ જિનવચન દીપક ધારીએ. સ્પષ્ટાર્થ–પ્રશ્ન–જ્ઞાનાદિ ગુણેને આધાર શરીર કહેવાય કે નહિ? ઉત્તર–જેવા ગુણે હય, તેવા જ ગુણી લેવા જોઈએ અથવા ગુણે અરૂપી હોય તે ગુણી પણ અરૂપી હોય છે અને ગુણે રૂપી હોય તે ગુણ પણ રૂપી હોય છે. જેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર વગેરે ગુણે અરૂપી છે તે ગુણી એટલે ગુણવાળો જે આત્મા તે પણ અરૂપી જાણ. અથવા ગુણી અરૂપી હોય તે તેના ગુણે પણ અરૂપી હોય છે, માટે આત્મા તેમજ આત્માના ગુણે અરૂપી જાણવા. જેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હેય તે રૂપી જાણવા અને જેમાં વર્ણ ગંધ રસ અને સ્પર્શ ન હોય તે અરૂપી જાણવા માટે સરૂપી દ્રવ્ય એટલે માટી, પથ્થર વગેરે પુદ્ગલે જેઓ રૂપી છે તેના ગુણો પણ રૂપી જાણવા. માટે રૂપાદિ ગુણોને આધાર શરીર વગેરે છે તેમ સર્વ કેકાણે એ પ્રમાણે વ્યક્તિ જાણવી. તેથી જ્ઞાનાદિ અરૂપી ગુણેને આધાર આત્મા છે પરંતુ શરીર નથી. વળી ગુણ સિવાય ગુણે એકલા હેતા નથી. ગુણના આધાર વિના એકલા ગુણે રહી શકતા નથી. માટે ગુણ ગુણને સંબંધ અનાદિ કાલને ચાલ્યો આવે છે એમ જિનેશ્વર ભગવંતના વચને રૂપી દીવાના પ્રકાશથી જાણી શકાય છે. (૩૬) ૮૮ કર્મબંધ થવાના હેતુ તથા બંધના પ્રકાર જણાવે છે – કક્ષાયાદિક હેતુથી બંધાય કમે મધ્ય એ, કર્મબંધક જીવ ભેદે કર્મના ચઉ જાણિએ પ્રતિ સ્થિતિ રસ પ્રદેશ માદક ઉદાહરણ વિચારીએ, અનુભવાએ સર્વ કર્મપ્રદેશ સંચય નિશ્ચયે. સ્પષ્ટાથ–પ્રશ્ન–બાંધેલું કર્મ અવશ્ય ભેગવવું પડે તે કેવી રીતે ? ઉત્તર–જે બંધાય તે બધ્ય કહેવાય. કર્મો બંધાય છે માટે તે અધ્ય કહેવાય છે. મા કર્મબંધ થવાના કષાયાદિક ચાર કારણે એટલે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [વિજ્યપદ્યસૂરિકૃતએમ ચાર હેતુઓ જાણવા. જ્યાં સુધી આ ચાર હેતુમાંને કઈ પણ હેતુ હોય છે ત્યાં સુધી કર્મ બંધ પણ થાય છે. અગી કેવલી ગુણસ્થાનક સિવાય તેર ગુણઠાણાં સુધી ગ હોય છે માટે ત્યાં સુધી કર્મબંધ થાય છે. ચૌદમાં ગુણઠાણે આ ચારમાંને કઈ હેતુ હેત નથી, તેથી ત્યાં કર્મબંધ થતું નથી. જેનામાં આ હેતુઓ રહેલા છે તે કમને બંધ કરનાર છવ બંધક જાણે. આ કર્મબંધના ચાર પ્રકાર જાણવા, તે આ પ્રમાણે –૧ પ્રકૃતિ બંધ, ૨ સ્થિતિ બંધ, ૩ રસ બંધ અને ૪ પ્રદેશ બંધ. આ ચાર બંધને સમજવા માટે મોદકનું દષ્ટાંત ટુંકાણમાં આ પ્રમાણે જાણવું-જેમ સુંઠ વગેરે દ્રવ્ય નાખીને બનાવેલે મોદક વાયુ વગેરેને નાશ કરે છે તે તેની પ્રકૃતિ અથવા સ્વભાવ જાણ. તેવી રીતે કર્મને વિષે પણ કેઈ કર્મને જ્ઞાનને ઢાંકવાને સ્વભાવ હોય છે, કેઈ કર્મને દર્શનને ઢાંકવાને સ્વભાવ હોય છે એમ કર્મોને વિષે પણ અનેક પ્રકારના સ્વભાવ જાણવા. ૧ જેમ તે માદક કે એક દિવસ, કેઈ બે દિવસ એમ વધતાં વધતાં કોઈક મોદક એક માસ જેટલી સ્થિતિ સુધી રહીને પછી બગડી જાય છે. તેમ તે બાંધેલું કર્મ પણ કઈક સીત્તેર કેડાછેડી સાગરોપમ સુધી, કેઈ ત્રીસ કેડાછેડી સાગરોપમ સુધી, કેઈ વીસ કડાકડી સાગરોપમ જેટલા કાલ સુધી જીવ સાથે રહીને નાશ પામે તે સ્થિતિબંધ. ૨ જેમ મોદક ઘી, ગોળ, ખાંડ વગેરેની અપેક્ષાએ ઓછાવત્તા રસવાળ હોય છે તેમ કમ સ્કંધને વિષે પણ કેઈને એક સ્થાનીયે, (ઠાણી) કેઈને બે સ્થાનીયે, ત્રણ સ્થાનીયે ચાર સ્થાનીયે એમ અનેક પ્રકારના રસ હોય છે. તે રસબંધ જાણો. ૩. મોદકમાં જેમ પાશેર, અચ્છેર વગેરે પ્રમાણમાં પ્રદેશે (લેટ, કણિયા) હોય છે તથા જેમ લેટ વિના મોદક બને નહિ તેમ જે કર્મવર્ગણાઓ જીવ બંધ સમયે ગ્રહણ કરી આત્મ સંબંધ કરે છે તે પ્રદેશ બંધ જાણ. ૪. આ ચારે પ્રકારના બંધ એક સાથે જ થાય છે. આ બાંધેલા કર્મને અનુભવ રસથી અને પ્રદેશથી એમ બે પ્રકારે થાય છે. પરંતુ સર્વ કર્મના પ્રદેશે અવશ્ય ભોગવવાં જ પડે છે. ૮૯ બાંધેલાં કર્મ અવશ્ય જોગવવા પડે છે તે કઈ અપેક્ષાએ તે જણાવી તીવ્ર મંદ રસબંધનું સ્વરૂપ જણાવે છે – કર્મરસના અનુભવે ભજના વિચાર ન ભૂલીએ, રસધાત ને સ્થિતિઘાતના ભાવે ઈહાંજ ઘટાવીએ; રસાધીન કર્મસ્થિતિની હાનિ વૃદ્ધિ રસબલે, શુભ કર્મરસની વૃદ્ધિ હવે તીવ્ર શુભ પરિણતિ બલે. ૯૦ સ્પષ્ટાર્થ –નેવ્યાશીમા લેકમાં કહ્યું કે કર્મનો અનુભવ બે પ્રકારે થાય છે તેમાં પ્રદેશથી જે કર્મ ભેગવાય તે પ્રદેશદય અને રસ સાથે ભગવાય તે રદય For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] જાણવે. બાંધેલાં કમ ભેગવ્યા વિના છુટકે નથી એવું જ કહેવાય છે તે આ પ્રદેશદયની અપેક્ષાએ જાણવું. એટલે બાંધેલાં કર્મ જે સ્વરૂપે બાંધ્યા તે રૂપે જે ભગવાય તે રસો દય જાણ. અને બાંધેલાં કર્મનાં દલિયાં તે સ્વરૂપે ન ભોગવતાં બીજા સજાતીય કર્મ રૂપે ભગવાય તે પ્રદેશદય જાણ. જેમ શાતા વેદનીયરૂપે બાંધેલાં દલિયાં શાતા વેદ નીય રૂપે ભગવાય તે તેને રદય કહેવાય અને તે શાતા વેદનીયનાં દલિયાં અશાતા વેદનીયના રદયની સાથે અશાતા રૂપે ભગવાય તે શાતા વેદનીયને પ્રદેશદય જાણવો. અહીં બાંધેલા કર્મને રદયથી ભોગવવામાં ભજન જાણવી. એટલે બાંધેલું કર્મ તે રૂપે ભોગવાય, અને ન પણ ભોગવાય. અથવા રોદયની અપેક્ષાએ તે કેમ ભોગવાય ખરું અને ન પણ ભેગવાય, માટે રદયની અપેક્ષાએ કર્મને ભોગવવામાં ભજન જાણવી. વળી તે બાંધેલાં કર્મોના રસ અને સ્થિતિમાં પણ ફેરફાર થઈ જાય છે, તેથી આ પ્રસંગે રસઘાત તથા સ્થિતિઘાતની પણ બીના સમજવી જોઈએ. તે આ પ્રમાણે ૧ રસઘાત –જે શુભાશુભ પરિણામે કરીને કર્મને શુભાશુભ રસ બાંધ્યું હોય તેમાં પરિ ણામની હાનિ વૃદ્ધિથી તે શુભાશુભ રસનું ઘટી જવું તે રસઘાત જાણ. તેવી જ રીતે જે જે કર્મોની જેવી જેવી સ્થિતિએ બાંધી હોય તે સ્થિતિઓને ઘટાડવી. ઓછી કરી નાખવી તે સ્થિતિઘાત જાણવો. કમની સ્થિતિએની હાનિવૃદ્ધિ એટલે ઘટવું અથવા વધવું તે રસાધીન એટલે રસને આધીન છે. માટે તીવ્ર શુભ પરિણામ એટલે સારા અધ્યવસાયના બળથી શુભ કર્મના રસની વૃદ્ધિ થાય છે. ૯૦ મંદ શુભ પરિણતિ બલે તસ હાનિ અશુભ પ્રકૃતિ સે, વૃદ્ધિ હાનિ અશુભ પરિણતિ વૃદ્ધિ હાનિ ક્રમ વશે; અનુભવાએ ઉગ્ર પુણ્ય ફલ પાપ ફલ પ્રાયે ઇહાં, શુભ પ્રકૃતિ રસ વૃદ્ધિ આદિક હેતુઓ જાણે તિહાં. સ્પષ્ટાર્થ-જ્યારે જીવના શુભ અધ્યવસાયે મંદ થતા જાય છે ત્યારે તે શુભ કર્મ પ્રકૃતિએના રસમાં હાનિ થાય છે એટલે શુભ રસબંધ હીન થતું જાય છે. ભાવાર્થ એ છે કે અશુભ પ્રકૃતિના રસબંધમાં વૃદિધ અથવા હાનિ થવામાં અશુભ પરિણામની વૃદ્ધિ અને હાનિ અનુક્રમે કારણ રૂપ જાણવાં. ઘણું કરીને બાંધેલા ઉગ્ર પુણ્ય કર્મોનું ફલ તેમજ બાંધેલા ઉગ્ર પાપ કર્મોનું ફલ આ ભવમાં પણ ભોગવાય છે. એટલે આ ભવમાં કરેલું ઉગ્ર પુણ્ય અથવા ઉગ્ર પાપ આ ભવમાં પ્રાયે ભોગવાય છે. પરંતુ અવશ્ય આ ભવમાં જ ભોગવાય એવો નિયમ નથી. પ્રાયે આ ભવમાં ભોગવવાનું કારણ શુભ પ્રકૃતિએની રસમાં અનંતગુણ રસવૃદ્ધિ આદિ હેતુઓ તેમજ પાપ પ્રકૃતિએના રસમાં પણ અનંતગુણ રસવૃધ્ધિ વગેરે હેતુએ જાણવાં. (૩૭) ૯૧ For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ |શ્રીવિજયપઘસકિતબંધ કાલે તથા ઉદય કાલની બીના જણાવે છે – કર્મ બંધાદિક પ્રસંગે કાલ દ્વિવિધ વિચારીએ, બંધ કાલ ઉદય સમય સ્વાધીન પરાધીન જાણુએ; ઉદય કાલીન સાવચેતી અંધકાલે રાખતાં, કર્મ કારણ ઈડનારા ના કદી દુઃખ પામતા. ર સ્પષ્ટાર્થ –પ્રશ્ન--અંધકાલ અને ઉદયકાલમાં જીવને સ્વાધીન કાલ ? ઉત્તર ––અહીં કર્મબંધ વગેરેને પ્રસંગ ચાલે છે તે વખતે બે પ્રકારના કાલને વિચાર કરે જરૂરી છે. તે આ પ્રમાણે --૧ બંધકાલ, ૨ ઉદયકાલ. તેમાં જે બંધ કાલ છે એ સ્વાધીન છે એટલે કર્મબંધ કરવામાં સ્વાધીનપણું છે. કે બંધ કરવો તે જીવની પિતાની ઈચ્છાને આધીન છે સારાં પુણ્ય કાર્યો કરવાથી અથવા જીવના પિતાના શુભ પરિણામેથી શુભ કર્મબંધ થાય છે અને તેથી ઉલટું પાપકર્મો કરવાથી અથવા જીવના અશુભ પરિણામેથી અશુભ કર્મબંધ થાય છે. માટે શુભ કર્મબંધ કરે અથવા અશુભ કર્મબંધ કરવો તે જીવના પિતાના હાથમાં હોવાથી બંધ કાલને સ્વાધીન કાલ કહ્યો છે. તથા ઉદય સમય પરાધીન છે એટલે બાંધેલાં કર્મોને ઉદય થાય ત્યારે તે અવશ્ય ભોગવવા પડે છે, ત્યાં જીવનું કાંઈ ચાલી શકતું નથી. જેવું બાંધ્યું તેવું ભોગવવું પડે છે. માટે જ્યારે અશુભ કર્મોને ઉદય થાય છે અને જીવને દુખ ભોગવવાને વારો આવે છે ત્યારે વિચારે છે કે મેં જે પૂર્વે પાપકર્મો બાંધ્યા ન હોત તે મારે દુઃખ ભોગવવાને વારે આવત નહિઆવી ઉદય કાલની સાવચેતી જે કર્મબંધ વખતે જીવ રાખતે હોત તે કદાપિ દુઃખને પામત નહિ. કહેવાનો ભાવાર્થ એ છે કે કર્મબંધના પ્રસંગે જીવે સાવચેતી રાખવાની જરૂર છે, પરંતુ ઉદયકાલની સાવચેતી કાંઈ કામમાં આવતી નથી. (૩૮) ૯૨ બંધતત્વ જણાવી અવ્યવહાર રાશિનું સ્વરૂપ સમજાવે છે – કર્મબંધ પછીજ સત્તા કર્મની ઈમ માનીએ, નવીન કર્મ ગ્રહણ જે તે બંધ તત્ત્વ વિચારીએ, જે ન સૂફમ નિગદમાંથી નીકળશે નીકળ્યા નહી, તેહ અવ્યવહાર રાશી જીવ જિનવચને સહી. સ્પષ્ટાથ–પ્રશ્ન–પ્રથમ કર્મબંધ થાય કે કર્મસત્તા ? ઉત્તર–કર્મબંધ થયા પછી કર્મની સત્તા થાય છે એમ જાણવું. બાંધેલાં કર્મો જ્યાં સુધી આત્માથી નિર્જરીને ખરી ન જાય ત્યાં સુધી તેની સત્તા (હયાતી) જાણવી. આ સત્તા કર્મબંધ થયા સિવાય હતી નથી, માટે કર્મને બંધ થયા પછી કમની For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સત્તા કહેવાય છે એટલે કર્મબંધ વખતે જ કર્મની સત્તા સમજવી. કર્મબંધ પહેલાં નહિ. નવાં કર્મ પુદ્ગલેનું જે ગ્રહણ કરવું તે બંધ તત્વ જાણવું. એટલે મિથ્યાત્વ અવિરતિ વગેરે હેતુઓ વડે કર્મ વગણના પુદ્ગલનું ગ્રહણ થઈ આત્મપ્રદેશે સાથે એકમેક થઈ જવું તે કર્મબંધ જાણ (૩૯) પ્ર–અવ્યવહાર રાશિ કેને કહેવાય? ઉત્તર–જિનેશ્વર ભગવંતેએ જીના બે પ્રકારો કહેલા છે. ૧ અવ્યવહાર રાશિના જીવે, ૨ વ્યવહાર રાશિના છે. જે સૂક્ષમ નિગોદમાંથી નીકળ્યા નથી અને નીકળશે પણ નહિ તે અવ્યવહાર રાશિના છ જાણવા. અનંતા વનસ્પતિકાય છેનું જે એક શરીર તે નિગોદના સૂક્ષમ અને બાદર એવા બે ભેદે છે. તેમાં સૂક્ષ્મ નિમેદના અથવા સૂમ સાધારણ વનસ્પતિકાયના જી ચૌદ રાજકમાં ભરેલા છે. તે અવ્યવહાર રાશિ કહેવાય છે. આ અવ્યવહાર રાશિમાં અનંતાનંત જીવે છે. આ જીનાં શરીર કઈ રીતે જીવન વ્યવહારમાં એટલે ઉપયોગમાં આવ્યા નથી માટે અવ્યવહાર રાશિના જ કહેવાય છે. (૪૦) ૯૩ વ્યવહાર રાશિ જીનું સ્વરૂપ બે લેકમાં સમજાવે છે – તેહ સ્થળથી નીકળી વ્યવહાર રાશિમાં જતા, જે તે વ્યવહાર રાશી જીવ ઇમ પ્રભુ ભાષતા; એકેન્દ્રિયાદિકમાં જવું વ્યવહાર તેજ જનાર ત્યાં. જીવ વ્યવહારી અવ્યવહારી ઈતરને ભાખિયા, સ્પષ્ટાર્થ–પ્રશ્ન–વ્યવહાર રાશિ કેને કહેવાય? ઉત્તર–અવ્યવહાર રાશિમાંથી એટલે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાયમાંથી નીકળીને બાદર વનસ્પતિકાય એકેન્દ્રિયાદિમાં જે જીવે ઉત્પન્ન થાય છે તેઓ વ્યવહાર રાશિના જ કહેવાય છે. એકેન્દ્રિયાદિક એટલે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીમાં જે જીવે ઉત્પન્ન થાય તે વ્યવહાર કહેવાય છે. એટલે આ જીવે પરસ્પર વ્યવહારમાં આવી શકે છે. સૂક્ષ્મપણુમાં હોય છે ત્યારે કઈ પણ પ્રકારના વ્યવહારમાં આવતા નથી. માટે જેઓ બાદર એકેન્દ્રિય વગેરેમાં આવવા રૂપ વ્યવહારમાં આવ્યા તે વ્યવહાર રાશિના જ કહેવાય છે. આ વ્યવહાર રાશિમાં જેટલા જીવે છે તેમાં વધઘટ થતી નથી. કારણ કે વ્યવહાર રાશિમાંથી જેટલા છ મેક્ષે જાય છે તેટલા જ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે છે, માટે આ વ્યવહાર રાશિના જીવોની સંખ્યામાં વધઘટ થતી નથી. પરંતુ અવ્યવહાર રાશિની સંખ્યામાં ઘટાડો થાય છે, તે પણ આ જીવોની સંખ્યા બહુ જ મોટી છે કે તે સંખ્યા કદાપિ ખૂટતી નથી. (૪૧) ૯૪ For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપદ્યસૂરિકૃતકેઈ વ્યવહારી બનીને પણ અવ્યવહારી બને, * તેય તે વ્યવહાર રાશિના જ જાણે તેમને નિમિત્તવાસી આતમા જેવા નિમિત્તોને લહે, તેહને અનુસાર તે જીવ તે સ્વરૂપે પણ રહે. ૯૫ સ્પષ્ટાર્થ –પ્રશ્ન-જીવ વ્યવહાર રાશિમાંથી નીકળીને અવ્યવહાર રાશિમાં જાય કે નહિ? ઉત્તર–આ વ્યવહાર રાશિમાં આવેલા જીવે પાછા આવ્યવહાર રાશિમાં જાય તે પણ તેઓ વ્યવહાર રાશિના છ ગણાય છે. કારણ કે અવ્યવહાર રાશિમાંથી એક વાર નીકળીને એટલે સૂક્ષ્મપણને ત્યાગ કરીને જેઓ બાદરપણામાં ઉત્પન્ન થયા તેઓ કદાચ તીવ્ર અશુભ કર્મને ઉદય વગેરે કારણેમાંના કેઈ પણ કારણથી ફરી સૂક્ષ્મપણમાં એટલે અવ્યવહાર રાશિમાં ઉત્પન્ન થાય તે પણ તેઓ વ્યવહાર રાશિના જ ગણાય છે. કારણ કે આત્માને નિમિત્તવાસી કહે છે એટલે જેવા જેવા નિમિત્તો મળે છે તે નિમિત્તોના અનુસારે છે પણ તે તે સ્વરૂપને પામે છે. જેના ઉપર નિમિત્તોની ઘણું અસર પડે છે, માટે જ છેને સારાં નિમિત્તમાં રહેવાનું હિતકારી કહ્યું છે. જેમકે કેઈ જીવ સજજન પુરૂષની સોબત રૂપ નિમિત્ત પામે છે તેથી તે સજજન જેવું બને છે, અને તે જ જીવ દુષ્ટ પુરૂષની સબતરૂપ નિમિત્ત પામે છે તેથી તે દુર્જન બને છે.(૪૨)લ્પ શુકલ પાક્ષિક જીવોનું સ્વરૂપ તેમજ કૃષ્ણ પાક્ષિક જીવોનું સ્વરૂપ ત્રણ લેકમાં જણાવે છે – મહાદિ કેરી મંદતાથી કઈ વ્યવહારી બને, મહાદિના ઉદયે અવ્યવહારી ફરી પણ તે બને; અર્ધ પુદગલ પરાવર્ત શુકલ પાક્ષિક રૂચિધરા, પામે જ મુક્તિ જન્યથી અંતમુહૂર્તે પણ નરા. ૯૬ સ્પષ્ટાર્થ –પ્રશ્ન–જીવ અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં કયારે આવે ? ઉત્તર–મહાદિ એટલે રાગ દ્વેષ વગેરેના પરિણામેની મંદતા થવાથી કેટલાક અવ્યવહાર રાશિમાંથી વ્યવહારી (વ્યવહાર રાશિના જી ) બને છે. તેવી જ રીતે તે વ્યવહાર રાશિના તીવ્ર હાદિકના ઉદયથી ફરીથી અવ્યવહારી બને છે અથવા બાદરપણુમાંથી સૂક્ષ્મપણામાં જાય છે. તે છતાં તેઓ વ્યવહાર રાશિના જ ગણાય છે. (૪૩) પ્રશ્ન–શુકલપાક્ષિક અને કૃષ્ણપાક્ષિક કોને કહેવાય? - ઉત્તર–વ્યવહાર રાશિના જીડેમાં પણ બે ભેદે છે- કૃષ્ણ પાક્ષિક અને ૨ શુકલપાક્ષિક. તેમાં જે જીવેને એક પુદ્ગલ પરાવર્તથી એ સંસાર બાકી છે તેઓ શુકલ For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] પાક્ષિક જાણવા. તેમાં પણ જેઓ એક વાર સમકિતને પામ્યા છે તેવા શુકલ પાક્ષિક અને વધારેમાં વધારે પણ અર્ધ પુદ્ગલ પરાવર્તમાં કાંઈક ઓછો સંસાર બાકી હોય છે. સમકિત પામીને કદાચ મિથ્યાત્વી થાય અને ઘણું ભ કરવા પડે તે પણ એ કહેલા કાલ પછી અવશ્ય જાય છે. તેમજ શુકલપાક્ષિક છે જઘન્યથી અન્તર્મુહૂત કાલમાં પણ મેક્ષે જાય છે. (૪૪) ૯૬ હાલ મિથ્યાદષ્ટિ હવે તેય સમ્યકત્વી બની, ગ્ય સમયે શુકલપાક્ષિક સાધના શિવમાર્ગની; આદરી સિદ્ધિ લહે ગુણસ્થાન શ્રેણિના ક્રમે, કૃષ્ણપાક્ષિક હેય મિથ્યાદષ્ટિ બહુ ભવમાં ભમે. પબ્દાર્થ –આ શુકલપાક્ષિક જીવ હાલમાં જે કે મિથ્યાષ્ટિ હોય એટલે સમકિત પામ્યા પછી કદાચ અશુભ કર્મના ઉદયથી મિથ્યાત્વી બને, તે પણ તે ફરીથી અવશ્ય સમકિત પામે છે. અને શિવમાર્ગની એટલે મોક્ષમાર્ગની સાધના શરૂ કરે છે. અને તે માર્ગની આરાધના કરતાં કરતાં “ગુણસ્થાનક શ્રેણિના ક્રમથી” એટલે ચેથા ગુણસ્થાનકથી પાંચમ, છઠ્ઠ તથા સાતમાં ગુણસ્થાનમાં આવી તે ચાર ગુણસ્થાનકમાં વર્તતે ક્ષાયિક સમતિ પામે છે. ત્યાર પછી ચારિત્ર મહનીય કર્મને અપાવવા માટે ક્ષપકશ્રેણિ શરૂ કરે છે, અને આઠમ, નવમા, દશમા તથા બારમા ગુણસ્થાનકે ચઢીને અન્તર્મુહૂર્ત કાલમાં ઘાતી કર્મોનો ક્ષય કરી કેવલજ્ઞાન અને કેવલદર્શન પામે છે એટલે સગી કેવલી નામના તેરમે ગુણસ્થાનકે આવે છે. આ જીવ એટલે ક્ષપકશ્રેણિ કરનારો જીવ દશમા ગુણસ્થાનકથી અગિયારમા ગુણસ્થાનકમાં જ નથી. ઉપશ્રમશ્રેણિ કરનારો જીવ દશમા ગુણ સ્થાનકથી અગિયારમા ગુણસ્થાનકે જાય છે કારણ કે તે તે ત્યાંથી અવશ્ય પડે છે. પરંતુ ક્ષપક શ્રેણિવાળ દશમા સૂક્ષમ સંપરાય ગુણસ્થાનકથી બારમા ક્ષીણ કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનકે જાય છે અને ત્યાંથી પડતું નથી. તેમે આવે તે જીવ અંત સમયે છેલ્લા અન્તર્મુહૂર્તે અગી ગુણસ્થાનક પામીને બાકી રહેલાં ચાર અઘાતી કર્મોને ખપાવીને મેક્ષે જાય છે. પરંતુ જે કૃષ્ણપાક્ષિક જીવે છે જે કઈ વાર સમકિત પામ્યા નથી તેવા મિથ્યાદષ્ટિ છે સંસારમાં ઘણા કાળ સુધી રખડે છે. (૪૫) ૯૭ એક પુદ્ગલ પરાવર્તાધિક ભવી તે જાણિયે, તેહથી જે હીનભવી તે શકલ પાક્ષિક માનીએ; પરલોકમાં પણ ભદ્ર સાધન જિન વચનને જે સુણે, શુકલ પાક્ષિક શ્રાવકો તે સત્ય સુખ શિવસુખ ગણે. ૯૮ For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૪ [શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ અનંત ઉત્સર્પિણ તથા અવસર્પિણી જાય ત્યારે એક પુદ્ગલ પરાવત થાય છે. જે જીને એક પુદ્ગલ પરાવર્તથી અધિક સંસાર બાકી હોય તે કૃષ્ણપાક્ષિક જીવ જાણવા. અને જે જીવેને એક પુદ્ગલ પરાવર્તથી ઓછે સંસાર બાકી હોય તે શુકલ પાક્ષિક જાણવા. પરકને વિષે ભદ્ર સાધન એટલે મુક્તિના સાધન એવા જિન વચનને જેઓ સાંભળે છે તે શુકલપાક્ષિક શ્રાવકે તે મેક્ષના સુખને જ સાચું સુખ માને છે. ૯૮ એક જીવ આખા ભવચક્રમાં કેટલી વાર ઉપશમણિ કરે તથા આહારક શરીર કરે તે કહે છે – સંપૂર્ણ ભવચકે કરે ચઉવાર ઉપશમ શ્રેણિને, ચઉ વાર આહારક કરે તે લબ્ધિશાલી કારણે વાર ચોથી જે ભવે તે બેઉમાંથી ઈગ કરે, તેજ ભવમાં નિશ્ચયે તે મુક્તિના સુખને વરે. સ્પષ્ટાર્થ –પ્રશ્ન એક જીવ કેટલી વાર ઉપશ્રમ શ્રેણિ કરે? ઉત્તર–એક જીવ ભવચક્રને વિષે એટલે આ સંસારને વિષે વધારેમાં વધારે ચાર વાર ઉપશ્રમ શ્રેણિ કરે છે. જ્યારે વિશુદ્ધ પરિણામમાં વધતે વધતે જીવ દર્શન મેહનીય કર્મની સાત પ્રકૃતિએ (ચાર અનંતાનુબંધી, સમકિત મેહનીય, મિશ્રમોહનીય અને મિથ્યાત્વ મેહનીય) સંપૂર્ણ રીતે ઉપશમાવે એટલે રસદય અને પ્રદેશદય બંને પ્રકારના ઉદય બંધ થઈ જાય ત્યારે ઉપશમ સમકિત પામે છે. આ ઉપશમ સમકિતની પ્રાપ્તિ ચોથા ગુણસ્થાનકથી માંડીને સાતમા ગુણસ્થાનક સુધીના ચાર ગુણસ્થાનકોમાં થાય છે. ત્યાર પછી ચારિત્ર મેહનીયને ઉપશમાવવા માટે ઉપશમશ્રેણિ માડે છે. આ ચારિત્ર મહનયને ઉપશમાવવા માટે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ એટલે આઠમે અને નવમે ગુણસ્થાનકે જઈને ચારિત્ર મેહનીયની વીસ પ્રકૃતિ ઉપશમાવતાં દશમે સૂકમ સં૫રાય ગુણસ્થાનકે બાકી રહેલા સૂમ લોભને ઉપશમાવી અગિયારમે ઉપશાંત મોહ ગુણસ્થાને નકે જાય છે. એ પ્રમાણે ઉપશમ શ્રેણિ કરીને અગિઆરમે ગુણસ્થાનકે આવેલ જીવ કષાદયથી અવશ્ય પડે છે. આવી ઉપશમ શ્રેણિ એક જીવ આખા ભવચકમાં વધારેમાં વધારે ચાર વાર કરે છે. પરંતુ એક ભવમાં કઈ જીવ વધારેમાં વધારે બે વાર ઉપશમ શ્રેણિ કરી શકે છે. (૪૬) પ્રશ્ન–એક જીવ ભવચકને વિષે આહારક શરીર કેટલી વાર કરે? ઉત્તર–ઉપશમશ્રેણિની પેઠે એક જીવ આખા સંસાર ચક્રમાં આહારક શરીર પણ વધારેમાં વધારે ચાર વાર કરે છે. અને તે આહારક લબ્ધિવાળા ચોદ પૂર્વધર તીર્થકરની ઋદ્ધિ For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] વગેરે જેવા માટે અથવા સૂકમ પદાર્થોના સંશયને દૂર કરવા માટે આહારક શરીરની રચના કરે છે. જે ભવમાં તે પૂર્વધર થી વાર આહારક શરીર કરે તે જ ભવમાં તે આહારક લબ્ધિશાલી ચૌદ પૂર્વ અવશ્ય ક્ષે જાય છે. (૪૬) ૯૯ ઉપશમશ્રેણિમાં છવ કેટલો વખત રહી શકે તે કારણ સહિત જણાવે છે – થાય ઉપશમ જે તદા એક મોહને ના અન્યને, તાસ કાજે ભેદ રચના અર્થ ઉપશમ શ્રેણિને બેઉ ઉદય ન ઉપશમે જે જેરથી જ દબાય છે, તેવું ટકે થોડો સમય પણ ભાવ નિર્મલ થાય છે. ૧૦૦ સ્પષ્ટાર્થ–આ ઉપશમશ્રેણિ થાય તે વખતે એક મેહનીય કર્મને ઉપશમ થાય છે, બીજા કર્મોની અંદર આ ઉપશમ થતું નથી અને ઉપશમ થવાથી મોહનીય કમને બંને પ્રકારને ઉદય એટલે રદય અને પ્રદેશોદય બંને દબાઈ જાય છે અથવા બંને પ્રકારના ઉદય બંધ પડી જાય છે. અને તે બંને પ્રકારના ઉદયે બંધ થવાથી આત્માના પરિણામ નિર્મલ થાય છે. જો કે આ ઉપશમ કરીને દબાએલું મેહનીય કર્મ એક અંતમુહૂર્ત સુધી જ દબાએલું રહે છે. ત્યાર પછી અવશ્ય તે મોહનીય કમને ઉદય થાય છે. અને અગિયારમા ગુણસ્થાનકે પહેલા જીવને પાડે છે અને છેવટમાં છેવટ મિથ્યાત્વે પણ લાવે છે. ૧૦૦ આહારક શરીર શા માટે કરે? અને તે વખતે કયા યોગમાં વતે છે? વગેરે બીના જણાવે છે – જિન દ્વિ દર્શન કાજ પ્રશ્નો પૂછવાને પ્રભુ કને, લબ્ધિ શાલી ચૌદ પૂર્વ મેકલે જે દેહને દેહ આહારક કહ્યો તે સાથ દારિક તણું, સંબધ્ધ તે બે માંહિ સત્તા પવિત્ર આત્મપ્રદેશની. ૧૦૧ સ્પષ્ટાર્થ –આહારક શરીર કોને કહેવાય તે જણાવવા માટે કહે છે કે ચૌદ પૂર્વધર હોય અને આહારક લબ્ધિ જેમને થઈ હોય તેવા આહારક લખિધવાળા ચૌદપૂર્વધર આ આહારક શરીર કરી શકે છે. પરંતુ બધા ચૌદપૂવીએ આ આહારક શરીરને કરી શકતા નથી. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે–જેમણે સાતમા અપ્રમત્ત ગુગુસ્થાનકે આહારક શરીર નામકર્મ બાંધ્યું હોય તેવા ચૌદપૂવીએ જ આ આહારક શરીરની રચના કરે છે. તેઓ આ આહારક લબ્ધિ વડે એક હાથ પ્રમાણુ નવું આહારક For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ [ વિજયપત્રસૂરિકૃતશરીર બનાવીને તે શરીર સાથે આહારક શરીર કરનાર જિનેશ્વર ભગવાનની ઋદ્ધિ જેવા માટે અથવા સૂક્ષ્મ નિગોદ વગેરે પદાર્થો સંબંધી સૂક્ષ્મ પ્રશ્નો પૂછવા માટે વિચરતા તીર્થકર ભગવાન પાસે જાય છે અને એક અંતર્મુહૂર્તમાં જ તે આહારક શરીર સંહરીને મૂળ ઔદારિક શરીરમાં આવી જાય છે. આ પ્રસંગે યાદ રાખવા જેવી બીના એ છે કેપ્રથમ ઔદારિક શરીર દ્વારા આહારક શરીર નામ કર્મના ઉદયથી આહારક વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરીને આહારક શરીર એગ્ય પર્યાપ્તિ કરીને આહારક શરીર બનાવે છે અને તે આહારક શરીર સાથે મૂળ ઔદારિક શરીરમાં રહેલા આત્મપ્રદેશને સળંગ સંબંધ હોય છે એટલે ઔદારિક શરીર તે જે સ્થળે ચૌદ પૂર્વધર હોય ત્યાં રહે છે તેમાં રહેલા આત્મપ્રદેશમાંના અમુક આત્મપ્રદેશે આહારક શરીરમાં પણ હોય છે અને જેમ જેમ તે આહારક શરીર તીર્થકરની પાસે જાય તેમ તેમ બંને શરીર વચ્ચે આત્મપ્રદેશની શ્રેણિ પણ દીર્ઘ દીર્ઘ થતી જાય છે અથવા આ બંને શરીરે વચ્ચે આત્મપ્રદેશે સંબદ્ધ હોય છે એટલે તે બંને શરીરને વિષે એક જ આત્માના પ્રદેશ સાંકળની કડીઓની માફક એકી ભાવે રહેલા છે, એમ સમજવું. ૧૦૧ આદ્ય બે તનુ કાંતિથી તરસ કાંતિ ચઢીયાતી જ છે. ગણિ શરીરના તેજ આગળ તેજ હીન જણાય છે; આઘ ચગે આ તનુને યોગ્ય પુદ્ગલગણ ગ્રહે; પૂર્ણ તનુ રચના સુધી તસ મિશ્રણ ટકી રહે. ૧૦૨ સ્પષ્ટાર્થ–પહેલું દારિક શરીર અને બીજું વૈક્રિય શરીર. આ બે શરીર કરતાં આહારક શરીરની કાંતિ (અથવા તેજ) ચઢીયાતી છે એટલે અધિક છે. સામાન્ય રીતે ઔદારિક શરીરની કાંતિ કરતાં વૈક્રિય શરીરની કાંતિ ચઢિયાતી હોય છે અને તેના કરતાં આહારક શરીરની કાંતિ ચઢીયાતી હોય છે. પરંતુ ગણધરના દારિક શરીરના તેજ કરતાં તે આહારકનું તેજ હીન (ઉતરતું) હોય છે. આ ગણધરનું દારિક શરીર પણ કાંતિ (તેજ)ની અપેક્ષાએ તીર્થકરના ઔદારિક શરીર આગળ હીન જણાય છે. આહારક લબ્ધિવાળા ચૌદ પૂવ–આદ્ય વેગે એટલે પહેલા ઔદારિક કાય વેગ વડે આ આહારક શરીર બનાવવાને ગ્ય આહારક વર્ગણના પુદ્ગલે ગ્રહણ કરે છે. ત્યાર પછી આહારક શરીરની પૂર્ણતા થાય ત્યાં સુધી દારિક મિશ્ર યાગ કાયમ રહે છે. કારણ કે આ અહારક શરીર બનાવવાની ક્રિયા દારિક તથા આહારક બનેની (ભેગી) સહાયથી બને છે માટે ત્યાં દારિકમિશ્ર યુગ કહ્યો છે, (અહીંઆ ઔદારિક મિશ્ર યોગ કહ્યો તે સિદ્ધાંતકારના મતની અપેક્ષાએ કહ્યો છે. જ્યારે કર્મગ્રંથના મતે આહારક મિશ્ર વેગ કહ્યો છે.) ૧૦૨ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિj. આહારક શરીર ક્યાં સુધી રહે તે તથા તેનું પ્રમાણ વગેરે જણાવે છે – પ્રયજનની પૂર્તિ હેય ન જ્યાં સુધી તે પૂર્વિને, ત્યાં સુધી તે ચાલુ રાખે તૃતીય તનુના યોગને; હાય મુંડા કર પ્રમાણે કાર્ય જ્યારે થઇ રહે, ઔદારિકે આત્મ પ્રદેશે સંહરી મૂલ રૂ૫ રહે. ૧૦૩ સ્પષ્ટાર્થ–આ આહારક શરીરની ક્રિયા જ્યાં સુધી ચાલુ રહે ત્યાં સુધી આહારક યુગ જાણવે. એટલે ચૌદ પૂર્વધરે આ આહારક શરીર બનાવ્યું તે પ્રજન જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી આ આહારક શરીરને યોગ ચાલુ રહે છે અને તે આહારક કાયવેગ વધારેમાં વધારે પણ અંતમુહૂર્ત સુધી જ ચાલુ રહે છે. તેમજ આ આહા. રક શરીરનું પ્રમાણ મુંડા કર (મુઠી વાળેલા હાથ) પ્રમાણ એટલે એક હાથમાં કાંઈક ઓછું હોય છે. જ્યારે આહારક શરીરનું કાર્ય પૂરું થાય છે ત્યારે દારિક કાયોગના બલથી તે આહારક શરીરમાંથી તે પૂર્વધરને જીવ પોતાના આત્મ પ્રદેશને પિતાના દારિક શરીરમાં સંહરી લે છે અને તે વખતે તે (ચૌદ પૂર્વી) પિતાના મૂલ શરીરમાં આવી જાય છે. ૧૦૩ ચોદ પૂર્વધારે મૂકી દીધેલા તે આહારક શરીરનું સ્વરૂપ જણાવી પ્રમાદથી ચેતીને ચાલવાનું સમજાવે છે -- તે પુદગલે વિખરાઈને પર વર્ગણા રૂપે બને, કાર્યકાલ પ્રમાદ પણ અપ્રમાદ ભાવ નિલીન બને; ભલભલાને ભવવને ભટકાવનાર પ્રમાદ આ, ઈમ વિચારી પૂર્વધર પણ પલપલે ચેતી રહ્યા. ૧૦૪ સ્પષ્ટાચૌદ પૂર્વધરે જે આહારક શરીર બનાવ્યું તે શરીર પૂર્વધરે છેડી દીધા પછી તે શરીરના પગલે વિખરાઈ જાય છે અને તે અન્ય વર્ગણાઓ રૂપે બને છે. તથા જ્યારે ચોદ પૂર્વધર આ આહારક શરીર બનાવવાને આહારક લબ્ધિ ફેરવે છે ત્યારે તે પૂર્વધર પહેલાં અપ્રમત્ત સંયત સાતમા ગુણઠાણે હોય તે પણ પ્રમત્ત સંયત નામના છÉ ગુણસ્થાનકમાં આવે છે, કારણ કે કઈ પણ જાતનું નવું કાર્ય કરવાનું હોય ત્યારે તે કાર્ય કરનારમાં ઉત્સુકતા હોય છે અને ઉત્સુક્તા માણસને પ્રમાદી બનાવે છે, આ રીતે કઈ પણ જાતની લબ્ધિ કરતાં અપ્રમત્ત દશામાંથી પ્રમત્ત દશામાં આવે છે. પરંતુ આહારક શરીર કરીને પાછા અપ્રમત્ત ભાવમાં આવે છે. આ પ્રમાદ ભલભલા એટલે પૂર્વધર જેવાઓને પણ સંસાર રૂપી સમુદ્રમાં રખડાવે છે. આવું વિચારીને તે પૂર્વધરે પણ ક્ષણે ક્ષણે સાવધાન રહે છે અને પ્રમાદમાં ફસાતા નથી. ૧૦૪ For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપત્રસૂરિકૃતજિન શાસનમાં પુરૂષની પ્રધાનતા જણાવી ત્યાનદ્ધિ નિદ્રાનું સ્વરૂપ બે સ્લેકમાં જણાવે છે – હાય ગુરૂ છદ્મસ્થ તે પણ કેવલિ સાવીને, વાંદેજ ના પ્રાધાન્ય નરનું જાણતાં જિનશાસને, દર્શનાવરણીય તીવ્રોદય થતાં ત્યાનધિમાં, આઘ સંહનની નરેને હાય બલ તે કાલમાં. ૧૦૫ સ્યાનદ્ધિ નિદ્રામાં કયા સંઘયણવાળાને કેટલું બલ હોય તે કહે છે – અર્ધચકી બેલ થકી બલ અધ હવે તેમને, હુગુણ ત્રિગુણાદિક પરાક્રમ તે સમયમાં અન્યને દિવસ માંહી ચિંતવેલા કાર્યને આવા જનો, જાગતાની જેમ સાધે નહિ ભરે સો કર્મને. ૧૦૬ સ્પષ્ટાથ–પ્રશ્ન-છદ્મસ્થ આચાર્ય કેવલજ્ઞાની સાધ્વીને વંદન કરે કે નહિ? ઉત્તર–ગુરૂ એટલે આચાર્ય મહારાજ વગેરે જે તેઓ છવાસ્થ અવસ્થામાં હોય એટલે કેવલજ્ઞાન પામ્યા ન હોય તે પણ તેઓ કેવલજ્ઞાન પામેલ સાધ્વીને વંદન કરતા નથી. કારણ કે તેઓ જાણે છે કે–જિન શાસનને વિષે પુરૂષનું જ પ્રધાનપણું છે. તેથી જ કહ્યું છે કે સો વર્ષના દીક્ષા પર્યાયવાળા સાધ્વી એક દિવસના દીક્ષિત સાધુને વંદન કરે પણ તે સાધુ સાધ્વીને વંદન કરે નહિ. (૪૭) પ્રશ્ન- સ્થાનદ્ધિ નિદ્રાના ઉદયવાળા જીવને કેટલું બળ હેય? ઉત્તર–આ ત્યાનદ્ધિ નામની નિદ્રાને ઉદય દર્શનાવરણીય કર્મના તીવ્ર ઉદયથી થાય છે, કેવલીના કાલને વિષે જે પહેલા વજસષભ નારાજ નામના સંઘયણવાળા મનુષ્યને આ ત્યાનદ્ધિ નામની નિદ્રાને ઉદય થાય તે અર્ધચક્રી એટલે વાસુદેવના બલ કરતાં અ બલ તેમને હોય છે. પરંતુ પ્રથમ સંઘયણ સિવાયના બીજા સંઘયણવાળા અને આ નિદ્રાના ઉદયમાં પિતાના ખેલ કરતાં બમણું, ત્રણ ગણું, ચાર ગણું એમ વધતું વધતું બલ હોય છે. આ ત્યાનદ્ધિ નિદ્રામાં વર્તનારા મનુષ્ય દિવસે અથવા જાગતાં જે કાર્ય કરવાની તીવ્ર ઈચ્છા કરી હોય તે કાર્યને ઉંઘમાંને ઉંઘમાં જાગતાની જેમ કરે છે. માટે કમને ભરોસે રાખવે નહીં. એટલે કયું કર્મ માણસને કયારે પાડશે તે કહી શકાય નહિ માટે કર્મના ભરોસે રહેવું નહિ. (૪૮) ૧૦૫-૧૦૬. ચાર અનુત્તરવાસી દે કેટલા ભવ કરે તે બીના જણાવે છે -- વિજય વૈજયંત જયંત અપરાજિત સુરો ત્યાંથી વી, અંત્ય નર ભવમાં જ પામે સિધ્ધિ જેઓ ઈગ ભવી; For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ શનચિંતામણિ 1. દેવ વૈમાનિક જ હવે અધિક ભવ કરનાર તે, જધન્ય ભવ એકાદિ તસ ઉત્કૃષ્ટ સંખ્યાતાજ તે. ૧૦૭ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–સર્વાર્થસિદ્ધ સિવાયના બાકીના ચાર અનુત્તર વિમાનવાસી દેવ મોક્ષે કયારે જાય? ઉત્તર–પાંચ પ્રકારના અનુત્તર વિમાનવાસી દે હેય છે તેમાંના પ્રથમનાં ચાર એટલે વિજય નામના વિમાનમાં રહેનારા દે ૧, વૈજયંત નામના વિમાનવાસી દે ૨, જયંત નામના વિમાનવાસી દે ૩, તથા અપરાજિત નામના વિમાનવાસી દે. એમ ચાર વિમાનવાસી દે એવીને મનુષ્યમાંજ ઉપજે છે. તેમાં જેઓ ઈગભવી એટલે એક ભવ કરનારા હોય છે તેઓ છેલ્લા મનુષ્ય ભવમાંજ મરીને સિદ્ધિ પદને પામે છે, પરંતુ જે દેવે અધિક ભવ કરનારા હોય છે, તેઓ મનુષ્ય થઈ પાછા વૈમાનિક દેવપણું જ પામે છે. માટે ચાર અનુત્તર વિમાનવાસી દે એકાવતારી પણ હોય અને એકથી અધિક ભવ કરનારા પણ હોય. તેમાં તેમને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ભવે જ થાય છે. પછી તેઓ અવશ્ય મોક્ષપદને પામે છે. (૪૯) ૧૦૭ જ્ઞાનાવરણીય કમને તીવ્ર ઉદય પણ અક્ષરના અનંતમા ભાગને આવરી શકો નથી તે જણાવે છે -- અનંતમે જે ભાગ અક્ષરને સદા તે સર્વને, હોય નિશ્ચય પ્રકટ જેથી માનતા છવત્વને; ઉદિત જ્ઞાનાવરણ પદ્દગલ તીવ્ર પણ ના આવરે,. આઘ ગુણઠાણી નિગોદી જીવ મનાતા તિણ ખરે. ૧૦૮ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –જ્ઞાનાવરણીય કર્મને ઉદય પણ કયા જ્ઞાનને આવરી શકતું નથી ? ઉત્તર–અક્ષર (કેવલજ્ઞાન)ને અનંતમે ભાગ ઓછામાં ઓછો દરેક જીવને હંમેશાં પ્રગટ હોય છે. તેથી કરીને જ જીવપણું માની શકાય છે, કારણ કે જે તે અંશ (કેવલજ્ઞાનને અનંતમો ભાગ) અવરાઈ જાય તે જીવપણાનેજ નાશ થાય, પરંતુ એવું કદાપિ બનતું નથી, બન્યું નથી અને બનવાનું પણ નથી. કારણ કે તીવ્ર એટલે અતિ ગાઢપણે ઉદયમાં આવેલા જ્ઞાનાવરણીય કર્મને પુદ્ગલે પણ આ અક્ષરના અનંતમા ભાગને કદાપિ આવરી (ઢાંકી) શકતા નથી. અને આ કારણથીજ સૌથી ઓછામાં ઓછા જ્ઞાનના અંશ જેમને પ્રગટ છે એવા સૂમ નિગેટીઆ ને પણ ખરેખર પ્રથમ ગુણસ્થાનક કહ્યું છે. કારણ કે ત્યાં પણ ગુણ એટલે જ્ઞાન ગુણને ઓછામાં ઓછે એટલે અક્ષરના અનંતમા ભાગ રૂપ જ્ઞાનગુણ અવશ્ય પ્રગટ હોય છે. તેથીજ કઈ પણ જીવ ગુણસ્થાનક વિનાને હેતે નથી. (૫૦) ૧૦૮. For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ 00 [:શ્રીવિજપાસુકિતસમ્યકત્વના લક્ષણે જણાવી ગૃહસ્થ લિંગમાં કયા જ્ઞાન ઉપજે અને ક્યા ન ઉપજે તે જણાવે છે – ઉપશમાદિક પાંચ લક્ષણ જાણિયે સમ્યકત્વના, લક્ષ્ય સાધન નાણું ત્રીજું તેમ મન પર્યવ જના; મતિ શ્રત જ્ઞાની જ પામે ભાવ સંયમિ ગૃહિપણે, કઈ કેવલને લહે પણ ન મણપજજવ નાણને. ૧૦૯ સ્પષ્ટા –પ્રશ્ન –સમ્યકત્વને ઓળખવાના સાધને ક્યા કયા? ઉત્તર –(૧) ઉપશમ. (૨) સંવેગ. (૩) નિર્વેદ (૪) અનુકંપા (૫) આસ્તિકય આ પાંચ લક્ષણોમાંના કેઈપણ લક્ષણથી આપણે પરજીવને સમ્યગ્દષ્ટિ તરીકે માની શકીએ. ઉપશમાદિ તે પાંચે સાધનથી સમ્યગ્દષ્ટિ રૂપ લક્ષ્યને ઓળખી શકાય છે, તેથી પાંચે લક્ષણે લક્ષ્યના સાધન કહેવાય છે. (૫૧) પ્રશ્ન –એકલું અવધિજ્ઞાન કે મન:પર્યવ જ્ઞાન હોય કે નહિ? ઉત્તર–ત્રીજું અવધિજ્ઞાન તેમજ ચોથું મન:પર્યવ જ્ઞાન આ બે જ્ઞાન મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની જ પામે છે, એટલે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન જેને હોય તેને જ અવધિજ્ઞાન અથવા મન:પર્યવ જ્ઞાન થાય છે, પરંતુ પ્રથમના બે જ્ઞાન વિનાનું અવધિ કે મનપર્યવ જ્ઞાન હોતું નથી. એટલે કોઈ જીવને મતિ શ્રુત અને અવધિ એમ ત્રણ જ્ઞાન હેય છે, અને કેઈક જીવને મતિ શ્રુત અને મન પર્યવ એમ ત્રણ જ્ઞાન હોય છે, અને કોઈકને મતિ, કૃત, અવધિ અને મનઃ પર્યવ એમ ચાર જ્ઞાન એક સાથે હોય છે. ગૃહ સ્થપણુમાં સમકિતી જીવને મતિ જ્ઞાન અને શ્રુતજ્ઞાન એમ બે જ્ઞાન હોય છે અને કઈ કને અવધિજ્ઞાન પણ હોય છે. (૫૨) પ્રશ્ન-ગૃહસ્થ વેશમાં મન:પર્યવ જ્ઞાન ઉપજે કે નહિ? ઉત્તર-ભાવ સંયમમાં વર્તતાં કેઈક ગૃહસ્થને કેવલજ્ઞાન થાય છે, પરંતુ ગૃહસ્થના વેશમાં કદાપિ મન:પર્યવ જ્ઞાન થતું નથી. કારણ કે મન:પર્યવ જ્ઞાન થવામાં ભાવ સંયમ સાથે સાધુ વેશ પણ હોય, તેજ મન:પર્યવ જ્ઞાન થાય છે અને તેથીજ કઈ પણ તીર્થકરને જન્મકાલથી મતિ, કૃત અને અવધિજ્ઞાન હેય છે તેમને ચારિત્ર લીધા સિવાય કદાપિ મન:પર્યવ જ્ઞાન ઉપજતું નથી, પરંતુ જ્યારે શ્રીતીર્થંકર પ્રભુ દીક્ષા લઈને સાધુ વેશ ધારણ કરે છે, ત્યારે તેમને તે જ વખતે મનઃપર્યવ જ્ઞાન ઉત્પન્ન થાય છે (૫૩) અહિં પચાસમાં પ્રશ્નોત્તરમાં જણાવેલા સમ્યકત્વના ઉપશમ વગેરે લક્ષણની બીના દષ્ટાંતાદિ સાથે સંક્ષેપમાં આ પ્રમાણે જાણવી. સમકિતનાં પાંચ લક્ષણમાંના પહેલા શમ ગુણની ટૂંક બીના– शमः शाम्यति क्रोधादीनपकारे महत्यपि । लक्ष्यते तेन सम्यक्त्वं, तदाद्यं लक्षणं भवेत् ॥१॥ For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૨ થી ૭૧ અર્થ—જે મોટા અપકાર કરનાર ઉપર પણ સમભાવ રાખીને ક્રોધાદિકને શાંત કરે, તેનામાં શમ નામનું પહેલું લક્ષણ કહીએ. તેનાથી સમકિત ઓળખાય છે, એટલે એ શમ જેનામાં હેય તે સમકિતવંત છે એમ જાણી શકાય છે” 339 આ પ્રસંગ ઉપર કુરગડુ મુનિનું દષ્ટાંત ટૂંકમાં આ રીતે જાણવું – કુરગડુ મુનિની કથા વિશાલા નગરીમાં કેઈક આચાર્યના શિષ્ય માસક્ષપણને પારણે એક ક્ષુલ્લક સાધુની સાથે થંડિલ જતા હતા. માર્ગમાં પ્રમાદને લીધે તે તપસ્વીના પગ તળે એક નાની દેડકી આવવાથી મરી ગઈ. તે જોઈને ક્ષુલ્લક સાધુ તે વખતે કાંઈ પણ ન બોલતાં મૌન રહ્યા. પ્રતિક્રમણ વખતે તે તપસ્વીએ તે પાપની આયણ લીધી નહી; ત્યારે તેને ક્ષુલ્લક સાધુએ યાદ આવ્યું કે “તપસ્વી! તમે પેલું પાપ ત્રિકરણ શુદ્ધિપૂર્વક કેમ આલેચતા નથી ?” તે સાંભળીને તે તપસ્વીએ વિચાર્યું કે “આ દુષ્ટ બુદ્ધિવાળો મુલક સાધુ સર્વ સાધુ સમક્ષ મારૂં વગોણું કરે છે માટે તેને હું હણું.” એમ વિચારીને તપસ્વી મુનિ તેને મારવા દેડ્યા. ક્રોધથી અંધ થયેલા તે તપસ્વીને વચમાં થાંભલે આવવાથી તેની સાથે તે જોરથી અથડાયા, એટલે તરત જ મૂછ ખાઈને મૃત્યુ પામ્યા. ક્રોધને લીધે વ્રતની વિરાધના કરવાથી તે મરીને જ્યોતિષી દેવતા થયા. ત્યાંથી આયુષ્ય પૂર્ણ થયે ઍવીને દષ્ટિવિષ સર્પના કુળમાં દેવતાધિષિત સર્ષ થયા. તે સર્પના કુળમાં બીજા સર્વ સર્પો પૂર્વ ભવમાં પાપની આલોચના નહિ કરવાથી જ ઉત્પન્ન થયેલા હતા, તે સર્વે જાતિસ્મરણ ઉત્પન્ન થવાથી આહારશુદ્ધિ કરતા હતા. તેમને જોઈને નવા સપને પણ પૂર્વે મુનિના ભવમાં કરેલી આહારગવેષણાને સંભારતાં જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી “મારી દષ્ટિથી કઈ પણ ને નાશ ન થાઓ” એમ વિચારીને તે સર્ષ આખે દિવસ બિલમાં જ મુખ રાખીને રહેતું હતું, અને રાત્રે પ્રાસુક વાયુનું જ ભક્ષણ કરતો હતો. એકદા કુંભ નામના રાજાને પુત્ર સર્પડશથી મૃત્યુ પામ્યું. તેથી તે રાજા સર્વ સર્પ જાતિ પર ક્રોધ ઉત્પન્ન થવાથી સર્પ માત્રને મરાવવા લાગ્યું. જે કઈ માણસ જેટલા સપને મારીને લાવે, તેને રાજા તેટલા દીનાર (મહોર) આપે તેમ તેણે જાહેર કર્યું. તે સમયે કેટલાક લેકે સપને આકર્ષણ કરવાની વિદ્યા (મંત્ર) ને અભ્યાસ કરવા લાગ્યા. એકદા કેઈ મનુષ્ય તે દષ્ટિવિષ સપના બિલ પાસે આવી સર્ષ વિદ્યાને મંત્ર ભણવા લાગે; તેથી તે સર્પ બિલમાં રહી શકે નહી. તેણે વિચાર કર્યો કે “મને જોઈને અન્ય જીવોને નાશ ન થાઓ.” એમ વિચારી તેણે પિતાનું મુખ બિલમાં જ રાખી પૂછડું બહાર કાઢયું. તે પૂંછડું હિંસકોએ છેવું. ફરીથી સર્ષે પાછળ ભાગ જરા જરા બહાર કાઢવા માંડ્યો, એટલે તે પણ હિંસકે કાપ્યું. એમ કરતાં તે સપના આખા શરીરના For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ર ( શ્રીવિજયપધસૂરિકૃતકકડા કરી નાંખ્યા. તે વખતે તે સર્ષ વિચારવા લાગ્યું કે, “હે ચેતન ! આ દેહના કકડા થવાને મીષે તારા દુષ્કર્મના જ કકડા થાય છે, માટે હે જીવ! પરિણામે હિતકારક એવી આ વ્યથાને તું સમતાપૂર્વક સહન કર.” એમ શુભ ધ્યાન ધ્યાતાં તે સર્પ મરણ પામીને તેજ કુંભરાજાની રાણીની કુક્ષિમાં અવતર્યો. નાગદેવતાએ રાજાને સ્વપ્નમાં આવીને કહ્યું કે “હવેથી તું સપને વાત કરીશ નહી, તને પુત્ર થશે.” ત્યાર પછી રાજાએ સર્ષની હિંસાને ત્યાગ કર્યો. અનુક્રમે સમય પૂર્ણ થતાં રાણીએ પુત્ર પ્રસ. રાજાએ સ્વપ્નને અનુસારે તેનું નાગદત્ત એવું નામ પાડ્યું. તે કુમાર અનુક્રમે યુવાવસ્થા પામ્યું. ત્યારે એક વખત તે મહેલની બારીમાં ઉભે હતું, તે વખતે ત્યાંથી એક મુનિને જતા જોઈને તેને જાતિસ્મરણ ઉત્પન્ન થયું. તેથી વૈરાગ્ય પામીને તે કુમારે મહા પ્રયત્નથી માતા પિતાની આજ્ઞા લઈ સુગુરુની પાસે દીક્ષા ગ્રહણ કરી. તે સાધુ તિર્યંચ નિમાંથી આવેલા હતા તેથી તેમજ સુધાવેદનીયને ઉદય થવાથી પિરિસીનું પણ પ્રત્યાખ્યાન કરી શક્તા નહી. તેથી તેને ગુરુએ કહ્યું કે “હે વત્સ! તું માત્ર એક ક્ષમાનું જ પરિપૂર્ણપણે પાલન કર, તેમ કરવાથી તું સર્વ તપનું ફળ પામીશ.” તે સાંભળીને તે ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા. તે સાધુ હમેશાં પ્રાતઃકાળ થતાંજ એક ગડુક પ્રમાણુ ક્રૂર (ખા) લાવીને વાપરતા હતા. ત્યારે જ તેમને કાંઈક શાંતિ થતી હતી; તેથી લેકમાં તેમનું પૂરગડુક એવું નામ પડયું. તે ગચ્છમાં ચાર તપસ્વી સાધુઓ હતા. તેમાં પહેલા સાધુ માપવાસી હતા, બીજા બે માસના ઉપવાસી હતા, બીજા ત્રણ માસના ઉપવાસી હતા, અને ચોથા ચાર માસના ઉપવાસી હતા. તે ચારે તપસ્વીઓ પૂરગડુ મુનિને નિત્યજી કહીને તેની નિંદા કરતા હતા. એકદા શાસનદેવીએ ત્યાં આવી કુરગડુ મુનિને વંદના કરી તથા અનેક પ્રકારે તેની પ્રશંસા કરી. પછી સર્વ સાધુ સમક્ષ કહ્યું કે “આ ગચ્છમાં આજથી સાતમે દિવસે પ્રથમ એક મુનિને કેવલજ્ઞાન થશે.” તે સાંભળી પેલા ચારે તપસ્વીઓ બેલ્યા કે “હે દેવી! અમારો અનાદર કરીને તે આ કૂરગડુક સાધુને કેમ વંદના કરી !” ત્યારે દેવી બોલી કે “હું ભાવતપસ્વીને વાંદું છું.” એમ કહીને તે દેવી પિતાને સ્થાને ગઈ. સાતમે દિવસે કુરગડુ મુનિએ શુદ્ધ આહાર લાવીને ગુરુને તથા પેલા તપસ્વીઓને દેખાયો. તે વખતે પેલા તપસ્વીઓના મુખમાં કાલથી લેગ્સ (બડી આવ્યા. તે તેમણે તે આહારમાં નાંખ્યો. તે જોઈ કુરગડુએ વિચાર કર્યો કે धिङ् मां प्रमादिनं स्वल्पतपःकर्मोज्झितं च सदा । वैयावृत्यमपि ह्येषां, मया कत्तुं न शक्यते ॥१॥ મને પ્રમાદીને ધિક્કાર છે. હું નિરંતર જરા પણ તપસ્યાથી રહિત છું, તેમજ આ તપસ્વીઓની વૈયાવચ્ચ પણ હું કરી શકતું નથી. ” ઈત્યાદિ આત્મનિદા કરતાં અને For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ ઉછે. દેશનાચિંતામણિ ] નિઃશંકપણે તે આહાર વાપરતાં શુક્લધ્યાનમાં આરૂઢ થયેલા તે મુનિને કેવલજ્ઞાન પ્રગટ થયું. તે વખતે દેએ તેને મહિમા કર્યો. તે જોઈને પેલા ચારે તપસ્વીઓએ વિચાર કર્યો કે “અહો! આ મુનિજ ખરેખરા ભાવ તપસ્વી અને આપણે તે દ્રવ્ય તપસ્વી છીએ.” એમ વિચારીને તે ચારે તપસ્વીઓએ તે કેવલીને ખમાવ્યા. તે વખતે મન, વચન અને કાયાની શુદ્ધિથી ખમાવતાં તે ચારેને પણ સમકાળે ચરમ જ્ઞાન (કેવળજ્ઞાન) પ્રગટ થયું. અનુક્રમે તે પાંચે કેવળી મોક્ષપદને પામ્યા શાંતિ, ક્ષમા, શાંતિ, શમ વિગેરે નામથી આ ગુણને સૂત્રને વિષે સમતિના પ્રથમ લક્ષણ તરીકે વર્ણવેલ છે. તે શમ ગુણ ધમને વિષે પ્રથમ છે, અને છેલ્લા જ્ઞાનને આપનાર છે, માટે હે ભવ્ય જી! તમે શમતા ગુણને ધારણ કરે.” સમકિતના બીજા સંવેગ નામના લક્ષણની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી – दुःखत्वेनानुमन्वानः सुरादिविषयं सुखम् । मोक्षाभिलाषसंवेगाञ्चितो हि दर्शनी भवेत् ॥१॥ સ્પષ્ટાર્થ–“જે પુરુષ દેવાદિકના સુખને પણ દુઃખ રૂપે માને, અને મોક્ષના અભિલાષરૂપ સવેગ સહિત હય, તે સમકિતવાન કહેવાય છે.” આ સંબંધમાં નિગ્રંથ મુનિનું દષ્ટાંત ટૂંકમાં આ રીતે જાણવું– રાજગૃહી નગરીમાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. તે નગારીની બહાર ઉપવનમાં કીડા કરતાં રાજાએ એક મુનિને સમાધિમાં તત્પર જોયા. તે મુનિનું શરીર અતિ કમળ હતું, અને તેનું સ્વરૂપ જગતને વિરમય કરે તેવું સુંદર હતું. તેમને જોઈને રાજાએ વિચાર્યું કે अहो अस्य मुने रूपमहो लावण्यवर्णिका । ___ अहो सौम्यमहो शान्तिरहो भोगेष्वसंगता ॥१॥ સ્પષ્ટાર્થ_“અહો! આ મુનિનું રૂપ! અહો ! આના લાવણ્યની વર્શિકા ! અહો! આની સૌમ્યતા ! અહે એની ક્ષમા ! અને અહો ! આની ભેગમાં પણ અસંગતા.” અર્થાત એ સર્વ ગુણે અલૌકિક અને આશ્ચર્ય ઉપજાવે તેવા છે. આ પ્રમાણે વિચારી તેમને ધ્યાનમાં તત્પર જોઈ રાજાએ તેમના ચરણકમળમાં પ્રણામ કરીને પૂછયું “હે પૂજ્ય! આવી ભરજુવાનીમાં તમે આવું કઠીન વ્રત કેમ ગ્રહણ કર્યું ? તેનું કારણ કહે.” ત્યારે મુનિ બેલ્યા કે— मुनिराह महाराज, अनाथोऽस्मि पतिर्न मे । ___ अनुकंपाकराभावात्तारुण्येऽप्यादृतं व्रतम् ॥१॥ ૧૦ For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપધસૂરિકૃત સ્પાઈ–મુનિએ કહ્યું કે “હે મહારાજા ! હું અનાથ છું. મારે કોઈ સ્વામી નથી. મારા પર અનુકંપા કરનારને અભાવ હોવાથી મેં ભરજુવાનીમાં જ વ્રત ગ્રહણ કર્યું છે.” તે સાંભળીને હાસ્ય કરતાં શ્રેણિક રાજાએ કહ્યું કે वर्णादिनामुना साधो, न युक्ता ते घनाथता । तथापि ते त्वनाथस्य, नूनं नाथो भवाम्यहम् ॥१॥ भोगान् भुंक्ष्व यथास्वरं, साम्राज्यं परिपालय । यतः पुनरिदं मर्त्यजन्मातीव हि दुर्लभम् ॥२॥ સ્પષ્ટાર્થ–“હે સાધુ! આ તમારૂં રૂપ વિગેરે જોતાં તમે અનાથ દો એ વાત યુક્ત (સાચી) જણાતી નથી. તે પણ જો તમે અનાથ હે, તે હું તમારે નાથ થવા તૈયાર છું. તમે યથેચ્છ ભોગ ભેગવો, અને મારા સામ્રાજ્યનું પ્રતિપાલન કરો. આ મનુષ્ય જન્મ ફરીને મળ અત્યંત દુર્લભ છે. એટલે આવી યુવાવસ્થા ભેગ ભેગવ્યા. વિના નિષ્ફળ જવા દેવી વ્યાજબી નથી.” તે સાંભળીને મુનિ બેલ્યા કે “હે રાજા ! તમે પોતે જ અનાથ છે તે મારા નાથ શી રીતે થઈ શકશે?” આ પ્રમાણેનું કોઈ પણ વખત નહીં સાંભળેલું વાક્ય સાંભળીને રાજાએ આશ્ચર્ય પામીને પૂછયું કે “હે મુનિ! તમારે તેમ કહેવું વ્યાજબી નથી. કેમકે હું અનેક હસ્તીઓ, અધો, રથે અને સ્ત્રીઓ વિગેરેનું પાલન કરૂં છું, તેથી હું તેઓને નાથ છું; મને તમે અનાથ કેમ કહે છે?” ત્યારે મુનિ પણ કાંઈક હાસ્ય કરતાં બોલ્યા કે “હે રાજન! તમે અનાથ અને સનાથને મર્મ જાણતા નથી માટે તે વિષે હું તમને મારા પિતાનાજ દષ્ટાંતથી સમજાવું છું તે સાંભળો– કૌશાંબી નગરીમાં મહીપાલ નામે રાજા મારા પિતા છે, તેને હું પુત્ર છું. મને બાલ્યાવસ્થામાંજ નેત્રની પીડા થઈ અને તેની પીડાથી મારા આખા શરીરમાં દાહવર પેદા થયો. મારી પીડા દૂર કરવા માટે અનેક મંત્રવાદીઓએ નથા વૈદ્યોએ અનેક ઉપાયે કર્યા, પરંતુ તેને મારી પીડા દૂર કરી શક્યા નહીં. મારા પિતાએ મારે માટે પિતાનું સર્વસ્વ આપી દેવાનું કબૂલ કર્યું, પરંતુ મને દુઃખથી મુક્ત કરી શક્યા નહી, માટે હું અનાથ છું. મારા પિતા, માતા, ભ્રાતા, બહેન અને સ્ત્રી વિગેરે સર્વ સ્વજને મારી પાસે બેસીને રુદન કરતા હતા અને ભજનને પણ ત્યાગ કરીને મારી પાસે જ નિરંતર બેસી રહેતા હતા. પરંતુ તેઓ મારા દુઃખને નાશ કરી શક્યા નહી. તેજ મારી અનાથતા છે. ત્યાર પછી મેં એ વિચાર કર્યો કે “આ અનાદિ સંસારમાં મેં આ કરતાં પણ અધિક વેદનાઓ અનેક વખત સહન કરી હશે, પણ આજે આટલી વેદના પણ હું સહન કરી For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પ દેશનચિંતામણિ ] શકતે નથી; તે હવે આગામી કાળે અનાદિ સંસારમાં હું આવી વેદના કેમ સહન કરી શકીશ? માટે જે હું ક્ષણ વાર પણ આ વેદનાથી મુક્ત થાઉં તે તરત જ પ્રબજ્યા ગ્રહણ કરું, કે જેથી આગામી કાળે આવી વેદના સહન કરવી પડે નહીં.” હે રાજા! આ પ્રમાણે વિચાર કરતાં હું સૂઈ ગયો અને તરત જ મારી વેદના શાંત થઈ ગઈ. તેથી યેગ ને ક્ષેમને કરનાર હોવાથી આ આત્મા જ નાથ છે એ નિશ્ચય કરીને મેં પ્રાતઃ કાળે સ્વજનેને સમજાવી તેમની રજા લઈને ચારિત્ર અંગીકાર કર્યું તેથી હવે હું મારે તથા બીજા ત્રસાદિક ને પણ નાથ થયે, કેમકે યેગ ક્ષેમ કરનાર માત્ર આત્મા જ છે. વળી હે રાજન! બીજી રીતે પણ અનાથતા કહેલી છે. તે સાંભળે – प्रव्रज्य ये पञ्च महाव्रतानि, न पालयन्ति प्रचुरप्रमादात् । रसेषु गृद्धा अजितेन्द्रियाश्च, जिनैरनाथाः कथितास्त. एव ॥१॥ સ્પષ્ટાથ:–“જેઓ પ્રવજ્યા ગ્રહણ કરીને અતિપ્રમાદને લીધે પાંચ મહાવ્રતનું પાલન કરતા નથી, તથા રસને વિષે આસક્ત રહે છે, અને ઇન્દ્રિયને નિયમમાં રાખતા નથી તેઓને જ શ્રીજિનેશ્વરે અનાથ કહેલા છે.” निर्थका तस्य सुसाधुता हि, प्रान्ते विपर्यासमुपैति योऽलम् । न केवलं नश्यति चेहलोकस्तस्यापरः किंतु भवो विनष्टः ॥२॥ સ્પટાર્થ :–“જે સાધુ અંતે વિપરીત આચારણ કરે છે, તેનું સાધુપણું નિરર્થક છે, અને તેથી માત્ર આ લેક જ તેને નાશ પામે છે એમ નહી, પણ તેને પરભવ પણ નાશ પામે છે.” निराश्रवं संयममात्मबुद्धया, प्रपाल्य चारित्रगुणान्वितः सन् । क्षिप्त्वाष्टकर्माण्यखिलानि साधुरुपैति निर्वाणमनन्तसौख्यम् ॥३॥ સ્પષ્ટાર્થ–“ચારિત્રના ગુણોથી યુક્ત એ સાધુ આત્મબુદ્ધિથી આશ્રવ રહિત સંયમનું પ્રતિપાલન કરીને સમગ્ર આઠે કર્મને ક્ષય કરી, અનંત સુખવાળા નિર્વાણ (મોક્ષ) પદને પામે છે.” આ પ્રમાણે મુનિનાં વાક્ય સાંભળીને શ્રેણિક રાજા અત્યંત ખુશી થશે અને હાથ જેડીને તેણે કહ્યું કે “ મુનિરાજ ! તમે મને જે સનાથ અને અનાથપણાનું રહસ્ય કહ્યું તે ખરેખર સત્ય છે. તેમાં જરા પણ અસત્ય નથી. હે મુનિ! તમે મનુષ્ય જન્મ પામ્યા તે સફળ છે. જગતને વિષે તમે જ ઉત્તમ લાભ પામ્યા છે. વળી તમે શ્રીજિનેશ્વરના ધર્મને વિષે રહ્યા છે, તેથી તમે જ સનાથ છે અને તમે જ બંધુયુક્ત છે. વળી તમે જ ખરેખરા ચારિત્ર લીધું ત્યારથી સ્થાવર અને જંગમ એવા અનાથ પ્રાણીઓના નાથ થયા છે; તેથી હું મારા અપરાધને નાશ કરવા સારુ તમને ખમાવું For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ | શ્રીવિજયપધરિતછું. વળી તમારા ધ્યાનમાં વિનકારી પ્રશ્ન પૂછીને મેં જે ભૂલ કરી છે તથા સાંસારિક ભેગ ભેગવવા માટે જે મેં તમને અઘટિન નિમંત્રણ કર્યું છે તે સર્વ મારો અપરાધ ક્ષમા કરે.” આ પ્રમાણે કહી ભક્તિપૂર્વક તે મુનિની સ્તુતિ કરીને સર્વ રાજાઓમાં ચંદ્ર સમાન શ્રેણિક રાજા ધર્મમાં અનુરક્ત થઈ પિતાના અંતઃપુર અને પરિવાર સહિત પિતાની નગરીમાં આવ્યું. અમિત ગુણ સમૂહથી સમૃદ્ધ એવા તે નિર્ગસ્થ મુનિ પક્ષીની જેમ પ્રતિબંધ રહિતપણે પૃથ્વી ઉપર વિહાર કરી ત્રણ ગુપ્તિએ ગુપ્ત થઈને ઉગ્ર એવા ત્રણ દંડથી વિરામ પામી, મોહાદિકને નાશ કરી, સંવેગના પ્રભાવથી અનુક્રમે અક્ષય સુવાળા એક્ષપદને પામ્યા. (આ દષ્ટાંત સંવેગના સ્વરૂપને સમજાવવા માટે જ મેં જણાવ્યું છે. મૂલગ્રંથ સાથે તેને સંબંધ નથી.) ત્રીજા નિર્વેદ નામના લક્ષણની ટૂંક બીના આ પ્રમાણે જાણવું – संसारकारकागार-विवर्जनपरायणा। प्रज्ञा चित्ते भवेद्यस्य, तन्निर्वेदकवानरः ॥१॥ સ્પષ્ટાર્થ :–“જેના મનમાં કેદખાનામાંથી છૂટવાની દઢ બુદ્ધિ હોય છે, તે પુરુષ નિવેદવાળે કહેવાય છે.” નિર્વેદ ગુણથી દેવ, મનુષ્ય અને તિર્યંચ સંબંધી કામભેગને વિષે વૈરાગ્ય પામી અનુક્રમે ખરા નિર્વેદને પ્રાપ્ત થાય છે, અને સર્વ વિષયમાં વિરક્તિ થવાથી આરંભ પરિ. ગ્રહને પરિત્યાગ કરે છે. આરંભ પરિગ્રહને પરિત્યાગ કરવાથી સંસાર માર્ગને ઉચ્છેદ થાય છે, અને સિદ્ધિ (મોક્ષ) માર્ગની પ્રાપ્તિ થાય છે.” આ પ્રસંગ ઉપર હરિવહન રાજાની બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –– ભગાવતી નામની પુરીમાં ઈન્દ્રદત્ત નામે રાજા હતો. તેને હરિવહન નામને પુત્ર હતે. તે હરિવહનને એક સુથારને પુત્ર તથા એક શ્રેષ્ઠીને પુત્ર એમ બે મિત્રે હતા. તે બંને મિત્રોની સાથે હરિવહન સ્વેચ્છાએ કીડા કરતું હતું. તે જોઈ રાજાએ એકદા દુર્વચનથી તેને તિરસ્કાર કર્યો, એટલે તિરસ્કારનું દુઃખ સહન ન થવાથી હરિવહન પિતાના બંને મિત્રે સહિત માબાપના સ્નેહનો ત્યાગ કરીને ત્યાંથી ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે ત્રણે મિત્રે એક મોટા અરણ્યમાં જઈ પહોંચ્યા. ત્યાં તેમણે સુંઢને ઉલાળતે એક મન્મત્ત હાથી તેમના તરફ આવતે દીઠે. તેથી સુથારને અને વણિકને પુત્ર તે તેના ભયથી કાગડાની જેમ નાશી ગયા અને રાજપુત્ર તે શૂરવીર હતા, તેથી તેણે તે હાથીને સિંહનાદ વડે ચેષ્ટા રહિત કરી દીધું. પછી પિતાના બંને મિત્રની શોધ કરતા તે રાજપુત્ર આગળ ચાલ્યા. પરંતુ તેમની ખબર તેને મળી નહિ. અનુક્રમે ભમતાં ભમતાં For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] તેણે એક મનહર સરેવર જોયું. તે સરોવરમાં સ્નાન કરી રાજપુત્ર તેની ઉત્તર દિશામાં રહેલા એક ઉદ્યાનમાં પેઠે. તે ઉદ્યાનમાં સુંદર કમળથી સુશોભિત એક વાવ દીઠી; એટલે તેમાં તે કૌતુકથી ઉતર્યો. તે વાવના મધ્ય ભાગમાં એક દ્વાર હતું. તેમાં તે પઠે તે ત્યાં એક યક્ષનું મંદિર જોયું. તેવામાં રાત્રિ સમય થઈ જવાથી રાજપુત્ર તે યક્ષના મંદિર માં જ સૂતે. થોડી વારે નપુરના રણ રણુ શબ્દ કરતી કેટલીએક અપ્સરાઓ ત્યાં આવીને તે યક્ષની પાસે નૃત્ય કરવા લાગી. નૃત્ય કરી રહ્યા પછી શ્રમને નાશ કરવા માટે તે અપ્સરાઓ પિતાના ઘણા કિમતી વસ્ત્રો ત્યાં જ ઉતારી વાવમાં ન્હાવા પડી. તે વખતે રાજપુત્રે યક્ષમંદિરનું બારણું ઉઘાડી તે સર્વ વસ્ત્રો ઉપાડી લીધાં અને મંદિરમાં પેસી બારણું બંધ કરી દીધું. પેલી અપ્સરાઓ સ્નાન કરી બહાર નીકળીને જુએ છે તે ત્યાં પિતાનાં વસ્ત્રો દીઠાં નહીં. તેથી તેઓ પરસ્પર બોલી કે “ખરેખર આપણાં વસ્ત્ર કેઈ ધૂતારાએ હરી લીધાં જણાય છે, પરંતુ તે આપણાથી પણ ભય પામ્યું નથી તેથી તે દંડથી સાધી શકાશે નહી.” એમ વિચારી સામ (મીઠાં) વાક્યોથી તેને લેભ પમાડીને તે અપ્સરાઓ બોલવા લાગી કે “હે ઉત્તમ પુરુષ ! અમારાં વચ્ચે આપ” રાજકુમારે અંદરથી જ જવાબ આપે કે “પ્રચંડ વાયુ તમારા વચ્ચે લઈ ગયે હશે, માટે તેની પાસે તમે જાઓ.” તે સાંભળીને તેના સાહસથી સંતુષ્ટ થયેલી અપ્સરાઓ બેલી કે હે વત્સ! અમે તારા સાહસથી પ્રસન્ન થઈને આ ખગ રત્ન તથા આ દિવ્ય કંચક તને આપીએ છીએ તે લે ને અમારા વો આપ, “તે સાંભળીને રાજપુત્રે બારણું ઉઘાડી તેમનાં વચ્ચે આપી ક્ષમા માગી. દેવીએ તે બંને ચીજો તેને આપીને સ્વસ્થાને ગઈ. પછી કુમાર ત્યાંથી આગળ ચાલ્યો. માર્ગમાં એક નિજ ને નગર જોયું. તે નગરમાં કૌતુકથી ફરતે ફરતે તે રાજગૃહીની સમિપે પહેર્યો. અને તેની સાતમી ભૂમિકા પર ચડી ગયા. ત્યાં તેણે કમળના સરખા લેનવાળી એક સુંદર કન્યાને દીઠી. તેનું દિવ્ય સ્વરૂપ જોઈને કુમારે વિચાર્યું કે – किमेषा प्रथमा मष्टिविधात्रा रक्षिता ध्रुवम् । एतां दृष्ट्वा यथा नारीमन्या नारीः सृजाम्यहम् ॥१॥ સ્પષ્ટાર્થ –“શું આ નારીને જોઈને હું બીજી નારીએ બનાવીશ એમ ધારીને વિધાતાએ આ કન્યારુ૫ પ્રથમ સૃષ્ટિ રચી એને અહીં રાખી મૂકી હશે !” એટલે આ કન્યાનું રૂપ એવું સુંદર છે કે આને જોઈને જ બીજી સ્ત્રીઓ બનાવી હોય એમ જણાય છે. એટલે બીજી સ્ત્રીઓ આના કરતાં ઓછી રૂપવંત દેખાય છે. આ પ્રમાણે વિચારતે રાજપુત્ર તે કન્યા પાસે ગયે. એટલે તેણીએ તેને આસન નાંખી આપ્યું. તે પર રાજપુત્ર બેઠે. પછી તે કન્યાને શેકાતુર જઈને તેણે પૂછ્યું કે. “હે ભદ્ર! તું શોકાતુર કેમ છે?” ત્યારે તે કન્યા બોલી કે –“હે ભાગ્યશાળી! હું For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ (૮ ( શ્રીવિજ્યપદ્રસુરિકૃતવિજય રાજાની પુત્રી અનંગલેખા નામે છું. એકદા હું મારા મહેલના ગોખમાં બેઠી હતી તે વખતે મને જોઈને કેઈ વિદ્યારે મારું હરણ કરી અહીં આ પુર વસાવીને મને રાખી છે. અને તે મારી સાથે લગ્ન કરવા માટે વિવાહની સામગ્રી લેવા ગયે છે. તે આજે જ અહીં આવીને મને બળાત્કારે પરણવાને છે. પરંતુ પહેલાં મને એક જ્ઞાની મુનિએ કહ્યું હતું કે “હે રાજપુત્રી ! તારે પતિ હરિવહન નામે રાજપુત્ર થશે” તે મુનિની વાણી અન્યથા થાય છે, તેથી મારા મનમાં અતિ ખેદ થાય છે.” તે સાંભળી કુમાર બોલ્યો કે “હે સુંદર ભકુટીવાળી સ્ત્રી! તું ખેદ કરીશ નહીં.” આ પ્રમાણે કુમાર તેની સાથે વાતચિત કરે છે. તેવામાં તે વિદ્યાધર ત્યાં આવી પહોંચ્યો. કુમારને જોઈને ક્રોધયુક્ત થયેલે વિદ્યાધર તેની સાથે યુદ્ધ કરવા લાગ્યા, પરંતુ કુમારે અપ્સરાઓએ આપેલા જગતજેતૃ ખડ્ઝરત્ન વડે તેને જીતી લીધું. એટલે તે બે કે “હે સાહસિક શિરોમણિ ! હું તારા પરાક્રમથી ખુશી થયે છું. માટે આ સ્ત્રી અને પુર તને સોંપું છું. તેને તું સુખેથી ભગવ. હું મારે સ્થાને જાઉં છું.” એમ કહી તે વિદ્યાધર સ્વસ્થાને ગયે. પછી તે વિદ્યાધરની લાવેલી વિવાહની સામગ્રી વડે હરિવહન તે રાજકન્યાને પરણી તેને પેલે દિવ્ય કંચુક આપી, તે નગરમાં ઘણા લોકોને વસાવી, ત્યાં રાજ્યનું પાલન કરવા લાગ્યું. એકદા હરિવહન રાજા પ્રિયાની સાથે નર્મદા નદીને કિનારે જઈ ઉત્તમ વઓને કિનારા પર મુકી જળક્રીડા કરવા લાગે. એવામાં પેલે દિવ્ય કંચુક કે જે વસ્ત્રોની સાથે કિનારા પરજ મૂકેલ હતું તેને પરાગ મણિની કાંતિયુક્ત હોવાથી માંસની બ્રાંતિએ કેઈમ આવીને ગળી ગયો. તે જોઈ રાજા વિગેરે ખેદયુક્ત થયા. ઘણુ શેધ કરતાં પણ તે મત્સ્ય હાથ લાગ્યો નહી; એટલે રાજા વિગેરે સ્વસ્થાનકે ગયા. પેલે મત્સ્ય ફરતે ફરતે બેનાતટે ગયે. ત્યાં કઈ માછીમારની જાળમાં તે પકડાઈ ગયો. તેને વિદારતા તેના ઉદરમાંથી પેલે કંચુક નીકળે. તે કંચુકને મચ્છીમારે પિતાના રાજાને ભેટ કર્યો. તે જોઈ રાજાએ વિચાર્યું કે “વિશ્વને મોહ પમાડનારી આ કંચુકને પહેરનારી કોણ હશે કે જેને કંચુક પણ મને મેહ પમાડે છે? તે સ્ત્રી કયા ઉપાયથી મને મળી શકે?” ઈત્યાદિ ચિંતામાં મગ્ન થઈ ગયેલા રાજાએ પિતાના પ્રધાનને કહ્યું કે “જે મારા જીવિતનું તમારે પ્રજન હોય તે સાત દિવસમાં આ કંચુકને પહેરનાર સ્ત્રીની શોધ કરી લો.” તે સાંભળીને મંત્રીએ દીર્ધ વિચાર કરી રાજેશ્વરી દેવીની આરાધના કરી. એટલે દેવીએ પ્રગટ થઈને વરદાન માગવાનું કહ્યું. મંત્રીએ કહ્યું કે “કંચુકને પહેરનારી સ્ત્રીને લાવી મારા રાજાને આપ.” તે સાંભળીને દેવીએ કહ્યું કે “હે સચિવ! હરિ ચઢિ વાગ્યાં, માનુષાર શી ! तथापि सा सती शीलं, प्राणान्तेऽपि न लुम्पति ॥१॥ .... For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સ્પષ્ટાર્થ “જે કદાચ સૂર્ય પશ્ચિમ દિશામાં ઉદય પામે અને કદાચ ચંદ્ર અંગારાને વરસાદ કરે તે પણ તે સતી સ્ત્રી પ્રાણુને નાશ થાય તે પણ પિતાનું શીલ મૂકે તેમ નથી.” તે પણ હે સચિવ! તારે સ્વામી કદાહ મૂકતે ન હોય તે હું તેને લાવી આપું છું, પણ ફરીથી આ કાર્ય માટે તારે મારું સ્મરણ કરવું નહીં.” એમ કહીને તરતજ તે સ્ત્રી પાસે જઈ તેનું હરણ કરી રાજા પાસે મૂકીને તે અદૃશ્ય થઈ ગઈ. રાજાએ તે અનંગલેખાનું સ્વરૂપ જોઈ મોહ પામી તેણીની અનેક પ્રકારે પ્રાર્થના કરી. ત્યારે તે બેલી કે “હે રાજા! હું પ્રાણને નાશ થશે તે પણ શીલનું ખંડન કરીશ નહી.” તે સાંભળી રાજાએ વિચાર કર્યો કે “સ્ત્રીઓ સ્વભાવથી જ મુખવડે ના ના કહે છે, પરંતુ આ મારે આધીન છે તેથી ધીરે ધીરે તેણીના દઢ ચિત્તને પણ હું પ્રસન્ન કરીશ. સહસા કઈ પણ કાર્ય કરવું નહિ એમ વિચારી તેને એકાંત સ્થળે રાખી રાજા પિતાને સ્થાને ગયે. અનંગલેખા હૃદયમાં પિતાના ભર્તારનું સ્મરણ કરતી ત્યાં રહી. અહીં અરણ્યમાં હાથીથી ત્રાસ પામીને નાસી ગયેલા પેલા બે મિત્રો જે રાજકુમારથી જુદા પડી ગયા હતા તેઓએ ફરતાં ફરતાં વનમાં વંશની જાળમાં બેસીને મંત્ર સાધન કરતા એક સાધકને જે. સાધકે પણ બને સાહસિક પુરૂષને જોઈ કહ્યું કે હે કુમારે! તમે જે મારા ઉત્તરસાધક થાઓ તે મારું કાર્ય સિદ્ધ થાય.” તે સાંભળીને તે બન્નેએ હા કહી, એટલે તે સાધકે પિતાની વિદ્યા તેમની સહાયથી સિદ્ધ કરી. વિદ્યા સિદ્ધ થવાથી સંતુષ્ટ થયેલા તે સાધકે તે બન્નેને અદશ્યઅંજની, શત્રુસન્યહિની અને વિમાનકારિણી બે ત્રણ વિદ્યા આપી. ત્યાંથી ફરતાં ફરતાં તે બંને બેનાત આવ્યા. ત્યાં લોકેના મુખથી પોતાના મિત્ર હરિવહનની પ્રિયાને ત્યાંના રાજાએ હરણ કરાવી હરિવહનને શેકાતુર કરી મૂકે છે.” ઈત્યાદિ વાત સાંભળીને મિત્રને વિરહ દૂર કરવા માટે તે બંને મિત્રો અંજનના પ્રયોગથી અદશ્ય થઈ અનંગલેખાની પાસે ગયા. અનંગલેખા તે વખતે પટમાં ચિત્રેલા પિતાના પતિ હરિવાહનના ચિત્ર પર દૃષ્ટિ રાખીને બેઠી હતી. તે જોઈને તે બન્નેએ તે ચિત્રપટ અદશ્યપણેજ લઈ લીધું. તે આશ્ચર્ય જોઈ અનંગલેખાના નેત્રોમાં અશ્રુ ભરાઈ ગયાં અને બોલી કે अपराद्धं मया किं ते, यचित्रितमपि प्रियम् । जहार मम हत्याया, अपि त्वं न बिभेषि किम् ॥१॥ . સ્પષ્ટાઈન્હે વિધાતા! મેં તારે શે અપરાધ કર્યો છે કે જેથી ચિત્રેલા પતિને પણ તે હરણ કર્યો? આથી મારા આત્માની હત્યા થશે તેને પણ તેને કાંઈ રૂર લાગતું નથી?” For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજ્યપદ્રસૂરિકૃતતે સાંભળી તેણીને દુઃખી જે તે મિત્રોએ પ્રગટ થઈ તેણીને ચિત્રપટ આપી પિતાનું વૃત્તાંત જણાવ્યું. તે સાંભળી પિતાના પતિના મિત્રે જાણીને તે બેલી “હે ભાઈઓ! તમે મારા દિયર છે તે મને શેથી મુક્ત કરે.” તે સાંભળીને તેણીને ધીરજ આપી તે બંને ત્યાંથી કાંઈક સંકેત કરીને નીકળી ગયા. પછી પોતે મંત્રવાદી છે એવી તેઓએ લોકમાં પિતાની પ્રસિદ્ધિ કરી અને રાજા પાસે જઈને બોલ્યા કે “હે રાજ! અમે મંત્રવાદી છીએ. અમારા સરખું કાર્ય બતાવી અમારી ખાત્રી કરે.” રાજાએ તેમને કહ્યું કે આ કંચુકને પહેરનારી રૂપવતી સ્ત્રી જન્મ સુધી મારે વશ થઈને રહે તેવું તમે કરે.” તે સાંભળી તેમણે રાજાને એક તિલક કરી તેણીની પાસે મોકલ્યો. એટલે પ્રથમના સંકેત પ્રમાણે રાજાને આવતે જોઈ તેણીએ ઉભા થઈ આસન વિગેરે આપી સન્માન કર્યું. તે જોઈ તેને પિતાને આધીન થયેલી જાણ રાજાએ વારંવાર તેના શરીરને સંગ કરવાની યાચના કરી. ત્યારે તે બોલી કે “હે રાજા ! હું હવે તમારે આધીન છું; પરંતુ મેં અષ્ટાપદ ગિરિની યાત્રા કરવાનો નિયમ કરે છે, માટે તે યાત્રા કર્યા પછી હું ઈચ્છિત સુખ ભેગવીશ.” તે સાંભળીને તે કામાંધ રાજાએ મધુર વચનથી પેલા મંત્રવાદીઓ પાસે અષ્ટાપદની યાત્રા કરાવવાની પ્રાર્થના કરી. ત્યારે તેઓએ મંત્રશક્તિથી વિમાન બનાવ્યું. તે જોઈ રાજાએ અનંગલેખાને કહ્યું કે “હે પ્રિયા ! આ વિમાનમાં બેસી તારે અભિગ્રહ પૂર્ણ કરી જલદીથી આવ, અને મારે મનોરથ પૂર્ણ કર.” ત્યારે તે બેલી કે “હે રાજા ! હું તે અજાણ્યા પુરૂષ સાથે જાઉં છું, માટે તમારી બે કન્યાઓને મારી સાથે મેકલે, તે તેની સાથે સુખે વાર્તા વિનેદ થઈ શકે.” તે સાંભળીને રાજાએ પિતાની બે કન્યાઓને તેની સાથે મોકલી. પછી જે વિમાનમાં તે બને મિત્રો બેઠા હતા તેમાં બને કન્યાઓ સાથે અનંગલેખા પણ બેઠી. એટલે તરતજ વિમાન આકાશમાં ઉંચે ચડયું. થોડે દૂર જઈને તે મિત્રોએ રાજાને કહ્યું કે “હે દુષ્ટ રાજા ! આ ત્રણે સ્ત્રીઓની આશા હવે તારે મૂકી જ દેવી.” તે સાંભળી રાજા વિલખ થઈ ગયે, તેને કાંઈ પણ ઉપાય રહ્યો નહી. હવે મિત્રના દુખને નાશ કરવા માટે તે બંને મિત્રોએ હરિવહન રાજાની પાસે જઈ તે વિમાન ઉતાર્યું. તેમાં બંને મિત્રોને તત્રા પ્રિયાને જોઈને હરિવહન અત્યંત આનંદ પામ્યા. પછી રાજાએ તથા મિત્રોએ પરસ્પર પિતપોતાનું વૃત્તાંત કહી સંભળાવ્યું. બે કન્યાઓને હરિવાહને બન્ને મિત્રોને પરણાવી. અન્યદા ઈન્દ્રદત્ત રાજાને પિતાના કુમારની તથા તેના મિત્રોની શેધ મળતાં તેમને પિતાના રાજ્યમાં લાવ્યા અને હરિવાહનકુમારને રાજ્ય પર સ્થાપન કરી પિતે વૈરાગ્યરંગથી પ્રવજ્યા ગ્રહણ કરી. કેટલેક દિવસે ઈન્દ્રદત્ત મુનિને કર્મક્ષય થવાથી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. એટલે તે ભગવતી નગરીએ સમવસર્યા. તે વખતે હરિવહન રાજાએ પરિવાર સહિત ઉદ્યાનમાં જઈ કેવળીને વંદના કરી. કેવળીએ આ પ્રમાણે દેશના આપીઃ For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] विषयामिषसंलुब्धा, मन्यन्ते शाश्वतं जगत् । आयुर्जलधिकल्लोल-लोलमालोकयन्ति न ॥१॥ સ્પષ્ટાર્થ-વિષય રૂપી માંસમાં લુબ્ધ થયેલા પ્રાણુઓ આ જગતને શાશ્વત–વિનાશ ન પામે તેવું માને છે. પરંતુ સમુદ્રના કલોલ જેવા ચપળ આયુષ્યને જોતા કે જાણતા નથી.” - ઈત્યાદિ ધર્મદેશના સાંભળીને રાજાએ કેવળીને પૂછયું કે “હે સ્વામી! મારું આયુષ્ય કેટલું બાકી છે?” કેવળીએ જવાબ આપ્યો કે “હે રાજા ! તારું આયુષ્ય માત્ર નવા પ્રહરનું જ બાકી છે. તે સાંભળીને મરણથી ભય પામેલા તે રાજાનું અંગ કંપવા લાગ્યું. ત્યારે મુનીશ્વર બેલ્યા કે “હે રાજા! જે તું મૃત્યુની ચિંતાથી ભય પામતે હે તે તું પ્રત્રજ્યા અંગીકાર કર. કેમકે– अंतोमुत्तमित्तं, विहिणा विहिया करेइ पव्वज्जा। दुक्खाणं पज्जतं, चिरकालकयाइ किं भणिमो ॥१॥ સ્પષ્ટાર્થ_એક અત્તમુહૂર્ત માત્ર પણ જે વિધિપૂર્વક ગ્રહણ કરેલી પ્રવજ્યા સારી રીતે પાળી હોય તે તે સર્વ દુઃખેને અંત (નાશ) કરે છે, તે પછી ચિરકાળ દીક્ષાનું પાલન કર્યું હોય તે તેને માટે તે શું કહેવું?” અર્થાત તેનું ફળ તે સર્વ દુઃખને નાશ કરનાર થાય જ એમાં આશ્ચર્ય નથી. આ પ્રમાણે જ્ઞાનીનું વચન સાંભળીને રાજાએ સ્ત્રી તથા મિત્રો સહિત તરતજ દીક્ષા ગ્રહણ કરી. પછી તે રાજર્ષિ “એહં નલ્થિ મે કઈ” “હું એકલેજ છું, મારૂં કઈ નથી ઈત્યાદિક શુભ ધ્યાન ધ્યાતાં મૃત્યુ પામીને સર્વાર્થસિદ્ધ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ એક્ષપદ પામશે. તેના મિત્રો તથા અનંગલેખા વિગેરે પણ દેવગતિ પામીને અનુક્રમે મોક્ષસુખ પામશે. નિર્વેદ” શબ્દનો અર્થ “સંસાર પર વિરાગતા” એ થાય છે, તે નિવેદરૂપ ભાવસિંહને આશ્રય કરનાર હરિવહન રાજા શીધ્ર સર્વાર્થસિદ્ધ વિમાનને પામ્યા. તેવી રીતે બીજા ભવ્ય એ પણ નિર્વેદ ગુણને જરૂર ધારણ કરે. હવે અનુકંપા નામના ચેથા લક્ષણની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી – दीनदुःस्थितदारिद्र-प्राप्तानां प्राणिनां सदा। दुःखनिवारणे वांछा, सानुकंपाभिधीयते ॥१॥ સ્પષ્ટાર્થ–“દીન, દુખી અને દારિદ્રશ્યને પામેલા પ્રાણીઓનાં દુઃખનું નિવારણ કરવાની નિરંતર જે વાંછા (ઈચછા) કરવી તે અનુકંપા કહેવાય છે.” कार्या मोक्षफले दाने, पात्रापात्रविचारणा । दयादानं तु सर्वहन क्वापि प्रतिषिच्यते ॥२॥ ૧૧ For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજ્યપધસૂરિકૃતસ્પષ્ટાર્થ_“જેનું ફળ મેક્ષ છે, એવા સુપાત્રદાનમાં પાત્ર અપાત્રને વિચાર કરે, પણ દયાદાન (અનુકંપાદાન) કરવા માટે તે તીર્થકોએ કઈ પણ સ્થાને નિષેધ કર્યો નથી.” निर्गुणेष्वपि सत्त्वेषु, दयां कुर्वन्ति साधवः । न हि संहरति ज्योत्स्नां चन्द्रश्चंडालवेश्मनि ॥३॥ સ્પષ્ટાર્થ_“સાધુજને (સજજને) નિર્ગુણની ઉપર પણ દયા કરે છે, કેમકે ચંદ્ર પિતાને પ્રકાશ ચંડાળના પરથી કાંઈ લઈ લેતું નથી.” તે તે સર્વત્ર એક સરખે પ્રકાશ આપે છે, તેમ સજજને પણ ગુણી અને નિર્ગુણી સર્વના પર દયા કરે છે. આ વિષય ઉપર એક પ્રબંધ છે તે સંબંધમાં કહ્યું છે કે— अपकारेऽपि कारुण्य, सुधीः कुर्याद्विशेषतः। दन्दशूकं दशन्तं श्रीवीरः प्राबोधयद्यथा ॥१॥ સ્પષ્ટાર્થ ––“બુદ્ધિમાન પુરૂષ અપમાન કરનાર પર પણ વિશેષ કરીને અનુકંપા (દયા) કરે છે. જુઓ શ્રી મહાવીર ભગવાને દંશ દેતા સર્પને પણ બંધ કર્યો હતે. તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી –– શ્રી મહાવીર સ્વામી છદ્મસ્થપણમાં કનકખલ નામે તાપસોના આશ્રમમાં ચંડકૌશિક નામના સપને પ્રતિબંધ કરવા માટે ગયા હતા. તે સપનું પૂર્વ ભવનું સ્વરૂપ આ પ્રમાણે છે–એક તપસ્વી મુનિ ક્ષુલ્લક સાધુને સાથે લઈ પારણાને માટે ગોચરી કરવા ગયા હતા. ત્યાં માર્ગમાં તપસ્વી મુનિના પગ તળે એક નાની દેડકી દબાઈને મરણ પામી. તેની આલેચના પ્રતિક્રમણ વખતે તેણે કરી નહી. એટલે પેલા ક્ષુલ્લક સાધુએ તેને “દેડકી ચંપાઈ ગયાની આયણું કેમ લેતા નથી?” એમ કહી સ્મરણ કરાવ્યું. તે વખતે ફલક પર ક્રોધ આવવાથી તે તપસ્વી સાધુ તેને મારવા દેડયા. સ્તંભ આડે આવવાથી તે સાથે અફળાઈને તે તપસ્વી મુનિ મૃત્યુ પામ્યા, અને તિષિમાં ઉત્પન્ન થયા. ત્યાંથી ચવીને કનકખલ નામના તાપસના આશ્રમમાં પાંચસો તાપસના અધિપતિ ચંડકૌશિક નામે તાપસ થયા. એકદા કેટલાક રાજપુત્રોને તે આશ્રમનાં ફળે તેડતા જોઈને ક્રોધથી તેમને મારવા માટે હાથમાં પરશુ (કુહાડી) લઈને તે ચંડકૌશિક તાપસ દેડયે માર્ગમાં મોટા અન્ધકૃપમાં પડી તેજ પરવડે મૃત્યુ પામી તેજ નામથી દષ્ટિવિષ સર્ષ થયે. તે સપને પ્રતિબંધ કરવાની ઈચ્છાથી બીજા લોકોએ ના કહી છતાં પણ પ્રભુ તેજ રસ્તે જઈ તે ચંડકૌશિકના રાફડા પાસે કાત્સર્ગ કરી ઉભા રહ્યા. તેમને જોઈને ફોધથી જવલિત થયેલે ચંડકૌશિક સર્વે સૂર્યની સન્મુખ જોઈ જોઈને મુખમાંથી જવાળા For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] મૂકવા લાગે, પરંતુ તે વાળાએથી પ્રભુને કાંઈ પણ થયું નહી, ત્યારે તેણે પ્રભુના પગ પર ડંખ દીધો, તેથી પ્રભુના પગમાંથી ગાયના દુધ જેવું વેત શેણિત નીકળવા લાગ્યું. તે જોઈને તેમજ પ્રભુ બેલ્યા કે હે ચંડકૌશિક ! બોધ પામ, બેધ પામ.” એ વચન સાંભળીને ઉહાપેહ કરતાં તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી પશ્ચાત્તાપ કરતાં તે સર્વે પ્રભુને ત્રણ પ્રદક્ષિણા દઈ વંદના કરીને અનશન ગ્રહણ કર્યું. પછી “બીજા જંતુઓ મારા ઝેરની જવાળાથી મૃત્યુ ન પામે.” એમ વિચારીને તેણે પિતાનું મુખ રાફડાની અંદર બિલમાં રાખ્યું. લોકોને તે વાતની ખબર થતાં સવે લોકો તે રસ્તે નીકળવા લાગ્યા. ઘી દૂધ વિગેરે વેચવા જનારી મહીયારીઓએ (રબારોએ) તે સર્પની પૂજા નિમિત્તે તેના શરીર પર છૂતનું સિંચન કર્યું. તેથી અસંખ્ય કીડીઓ ત્યાં ઉત્પન્ન થઈ, અને સર્ષનું શરીર ચાલ ણીની જેમ અસંખ્ય છિદ્રવાળું કરી દીધું. તે દુઃખથી અત્યંત પીડા પામતાં છતાં પણ પ્રભુની દષ્ટિરૂપ અમૃતથી સિંચાલે તે સર્ષ શુભ ધ્યાનપૂર્વક પંદર દિવસનું અણુસણ પાળી મૃત્યુ પામીને સહસાર દેવલેકમાં દેવતા છે. ત્યાંથી ચ્યવને તે છેડા ભવમાં જ એક્ષસુખને પામશે. (આ બીન અનુકંપાના સ્વરૂપને યથાર્થ જણાવનારી હેવાથી કહી છે. મૂલગ્રંથની સાથે તેને સંબંધ નથી. એમ સમજવું) આમાં એક બીજું પણ દષ્ટાંત ટૂંકામાં આ રીતે જાણવું – तथा चौरोऽन्यराज्ञीभिर्लेभे वस्त्राद्यलंकृतः। न रति लघुराज्या तु, प्रदत्ताभयतो यथा ॥१॥ સ્પષ્ટાર્થ –“કઈ એક ચોર નાની રાણીએ અપાવેલા અભયદાનથી જેવું સુખ પામે, તેવું સુખ બીજી રાણીઓએ (સેંકડે રૂપિયા ખર્ચીને) વસ્ત્રાદિકથી શેભાવ્યા છતાં પણ પામ્યો નહતે.” તે બીના સંક્ષેપમાં આ રીતે જાણવી વસંતપુરમાં અરિદમન નામે રાજા હતા. તે એકદા પિતાની ચારે રાણીઓ સહિત મહેલના ઝરૂખામાં બેસી ક્રીડા કરતે હતે. તેવામાં એક ચેરને વધ્યસ્થાન (ફાંસી દેવાનું સ્થાન) તરફ લઈ જવાતે તેમણે જે. રાણીઓએ પૂછયું કે “આણે શે અપરાધ કર્યો છે? તે સાંભળીને એક રાજસેવક બે કે “તેણે ચેરી કરી છે, તેથી તેને વધસ્થાન તરફ લઈ જાય છે. તે સાંભળીને મોટી રાણેએ રાજાને કહ્યું કે –“હે સ્વામી! મેં તમારી પાસે પૂર્વે એક વરદાન થાપણ રૂપે રાખેલું છે, તે વરદાન આજે માગું છું કે એક દિવસ આ શેરને મુક્ત કરી મને સેંપો.રાજાએ તે વાત કબૂલ કરીને તે રાષ્ટ્રને સેં. તે રાણીએ હજાર મહારને ખર્ચ કરી તે શેરને સ્નાન, ભજન, અલંકાર, અને વો વિગેરેથી સત્કાર કર્યો, અને સંગીત વિગેરે શબ્દાદિક વિષયેથી તેને આ દિવસ આનંદમાં રાખ્યો. બીજે દિવસે તેજ પ્રમાણે લાખ સોના મહેર ખર્ચ કરી બીજી રાણીએ તે ચેરનું પાલન કર્યું. ત્રીજે દિવસે ત્રીજી રાણીએ કેટી દ્રવ્યને વ્યય કરી તેજ રીતે તેને સત્કાર કર્યો. એથે દિવસે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૬R, ( શ્રીવિજ્યપઘસરિકતછેલ્લી નાની રાણીએ રાજા પાસે વરદાન માગી તેની અનુમતિથી અનુકંપાવડે તે ચેરને મરણના ભયથી મુક્ત કરાવે; બીજે કાંઈ પણ સત્કાર કર્યો નહીં મોટી ત્રણ રાણીઓએ તેની મશ્કરી કરી કે “આ નાનીએ આને કાંઈ પણ આપ્યું નહી. તેમ તેને માટે તેણીએ કાંઈ ખર્ચ પણ કર્યો નહી. ત્યારે તેણે ચેરને શે ઉપકાર કર્યો?” નાની રાણી બાલી કે–“તમારા ત્રણે કરતાં મેં વધારે ઉપકાર કર્યો છે, તમે કોઈ પણ ઉપકાર કર્યો નથી.” આ પ્રમાણે તે રાણીઓ વચ્ચે ઉપકાર કરવાની બાબતમાં માટે વિવાદ થયો. ત્યારે તેને ન્યાય કરવા માટે રાજાએ તે ચિરને જ બોલાવીને પૂછયું કે તારા પર આ ચારે રાણીમાંથી કેણે વધારે ઉપકાર કર્યો?” તે સાંભળી એર બે કે-હે મહારાજા ! મરણના ભયથી ત્રણ દિવસમાં પીડા પામેલા મેં સ્નાન ભેજનાદિક સુખને કાંઈ પણ અનુભવ કર્યો નથી. વાઘની સામે બાંધેલા લીલા જવને ખાનારા બકરાની જેમ મેં તે કેવળ ત્રણે દિવસ દુઃખને જ અનુભવ કર્યો છે. અને આજે તે શુષ્ક, નિરસ અને તૃણ જે સામાન્ય આહાર કરવાથી પણ વણિકને ઘેર બાંધેલા ગાયના વાછરડાની જેમ જિંદગી પ્રાપ્ત થવાથી કેવળ સુખને જ અનુભવ કરું છું. અને તેથી જ આજે હર્ષથી નૃત્ય કરું છું.” તે સાંભળીને રાજાએ અભયદાનની પ્રશંસા કરી. આ દષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે “જેમ રાજાની નાની રાણીએ ચારને મૃત્યુના દુઃખમાંથી બચાવીને ખરે ઉપકાર કર્યો, તેવી રીતે આસ્તિક મનુષ્યએ નિરંતર પ્રાણીઓ પર અનુકંપા કરવી. તેમ કરવાથી સમકિતનું ચોથું લક્ષણ જે અનુકંપા તે શુદ્ધ રીતે પ્રગટ થાય છે. ” હવે આસ્તિક્યતા નામના પાંચમા લક્ષણની બીના ટૂંકામાં આ રીતે જાણવી – प्रभुभिर्भाषितं यत्तत्तत्त्वान्तरश्रुतेऽपि हि । निःशंकं मन्यते सत्यं, तदास्तिक्यं सुलक्षणम् ॥१॥ સ્પષ્ટાર્થ :–“બીજા તવ (મત)નું શ્રવણ કર્યા છતાં પણ “પ્રભુએ જે કહ્યું છે તે જ સત્ય છે એમ જે નિઃશંકપણે માને છે તે આસ્તિક્ય નામનું ચોથું લક્ષણ જાણવું.” આ વિષય પર પઢશેખર રાજાની બીના ટૂંકામાં આ રીતે જાણવી - પૃથ્વીપુર પઢશેખર નામે રાજા વિનયંધર સૂરિથી પ્રતિબંધ પામીને જનધમી થયું હતું. અને જૈન ધર્મના આરાધનમાં તત્પર હતું. તે રાજા સભા સમક્ષ નિરંતર લેકે પાસે ગુરુનું આ પ્રમાણે વર્ણન કરતે હતે निवर्तयत्यन्यजनं प्रमादतः, स्वयं च निष्पापपथे प्रवर्तते । गृणाति तत्वं हितमिच्छुरङ्गिनां, शिवार्थिनां यः स गुरुर्निगद्यते ॥१॥ સ્પષ્ટાર્થ –“જે ગુરુ બીજા જનેને પ્રમાદથી પાછા હઠાવે છે, અને પિતે નિષ્પાપ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] માર્ગમાં પ્રવર્તે છે, તથા હિતની ઈચ્છાવાળા જે ગુરુ મોક્ષના અભિલાષી પ્રાણીઓને હિતકારી તત્વને ઉપદેશ કરે છે, તે સુગુરુ કહેવાય છે.” वंदिज्जमाणा न समुक्कसंति, हिलिज्जमाणा न समुज्जलंति । दमति चित्तेण चरंति धीरा, मुणी समुग्धाइयरागदोसा ॥१॥ સ્પષ્ટાર્થ:–“જેઓ વંદના કરાય સતા ઉત્સુક (ખુશી) થતા નથી અને હાલના કરાયા સતા ખેદ પામતા નથી તથા જેઓ સાચી ભાવનાથી ઈન્દ્રિયોનું દમન કરે છે, તથા ધીરતા ગુણને ધારણ કરે છે, અને જેઓ રાગ દ્વેષને નાશ કરે છે, તેઓ જ મુનિ કહેવાય છે.” ગુરુ બે પ્રકારના હોય છે. તપસ્યા યુક્ત અને જ્ઞાન યુક્ત. તેમાં જે તપસ્યા યુક્ત હેય છે, તે વડના પાંદડાની જેમ કેવળ પિતાના આત્માને જ ભવસાગરથી તારે છે. અને જે જ્ઞાનયુક્ત હોય છે તે વહાણની જેમ પિતાને તથા બીજા અનેક જીવને તારે છે. આ રીતે ગુરુના ગુણોનું વર્ણન કરીને તે રાજાએ ઘણું લેકેને ધર્મમાં સ્થાપન કર્યા. પરંતુ તે નગરમાં એક જય નામને વણિક નાસ્તિક મતવાળે રહેતું હતું. તે એમ કહે કે “ઈન્દ્રિયો પિતપોતાના વિષયમાં સ્વાભાવિક રીતે જ પ્રવૃત્ત થાય છે તે કેઈથી રેકી શકાતી જ નથી. તપસ્યા કરવી તે તે કેવળ આત્માનું શેષણ કરવાનું છે. તેથી કાંઈ પણ ફળ મળતું નથી. સ્વર્ગ તથા મોક્ષ કેણે જોયાં છે? તે સર્વ અસત્ય છે. हत्थागया इमे कामा, कालिया ते अणागया। को जाणइ परे लोए, अत्थि वा पत्थि वा पुणो ॥१॥ સ્પષ્ટાર્થ – “આ કામગ તે હાથમાં આવેલા છે અને તપસ્યાદિથી મળવા ધારેલા સુખ તે અનાગત કાળમાં પ્રાપ્ત થવાના છે, પણ કોણ જાણે છે કે પરલેક છે કે નહી ?” એટલે પ્રાપ્ત થયેલાને છેડી દઈને આગળ મળશે કે નહી તેવી શંકામાં કેણે પડે? માટે જે છે તે અહીં જ છે. સ્વર્ગ, મેક્ષ, પુષ્ય, પાપ વિગેરે સર્વ માનવા ગ્ય નથી.” આ પ્રમાણે લકે પાસે ઉપદેશ કરીને તે જય વણિકે ઘણા લોકોને ભરમાવ્યા હતા. એ રીતે તે નગરમાં પુણ્ય અને પાપને ઉપદેશ આપવામાં કુશળ એવા તે રાજા અને વણિક બંને પ્રત્યક્ષ સુગતિ અને દુર્ગતિના માર્ગ રુપ દેખાતા હતા. એકદા રાજાએ જય વણિકનું સ્વરુપ જાણ્યું, તેથી તેને બરાબર શિક્ષા આપવા માટે ગુપ્ત રીતે પોતાના સેવક પાસે પિતાને લક્ષ મૂલ્યને હાર તે વણિકના ઘરમાં તેના ઘરેણાના દાબડામાં નખાવ્યું. પછીં આખા નગરમાં પટહ વગડાવી સર્વ લેકેને જણાવ્યું For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપદ્યસૂરિકૃતકે–“રાજાને હાર કઈ ચોરી ગયું છે, તે જે કઈ તરતમાં જ લાવીને રાજાને આપશે, તે તેને કઈ પણ શિક્ષા કરવામાં આવશે નહી, અને જે પછી કેઈને ઘરમાંથી નીકળશે, તે તેને સખત દંડ થશે.” આ પ્રમાણે આઘેષણ (હેલ વગડાવી જાહેરાત) કરાવી. પણ કેઈએ હાર લાવીને આપે નહી. પછી રાજાના હુકમથી રાજસેવકે એ ગામના ઘરની જડતી લેવા માંડી. અનુક્રમે શેધ કરતાં કરતાં જય વણિકના ઘરમાંથી તે હાર નીકળે. એટલે રાજપુરુષે તેને બાંધીને રાજા પાસે લાવ્યા. રાજાએ તેને વધ કરવાને હુકમ કર્યો, તે વખતે તેને કેઈએ છેડાવ્યો નહી, પરંતુ તેના સ્વજને રાજાની ઘણું પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે રાજાએ કહ્યું કે “જે મારે ઘેરથી તેલનું સંપૂર્ણ ભરેલું પાત્ર લઈને ચાલે, માગમાં જરા પણ તેલનું બિંદુ પડવા ન દે, અને આખા નગરમાં ફરીને અહીં મારી પાસે આવે, તે હું તેને મરણની શિક્ષાથી મુક્ત કરું, તે વિના તેને મુક્ત કરીશ નહી.” તે સાંભળીને જય શ્રેષ્ઠીએ મરણના ભયને લીધે તેમ કરવાનું અંગીકાર કર્યું. પછી પદ્ધશેખર રાજાએ આખા નગરમાં સર્વ લેકેને હુકમ કર્યો કે “માર્ગમાં ઠેકાણે ઠેકાણે વણ, વાંસળી અને મૃદંગ વિગેરે વાજિંત્રે વગડા, અતિ મોહ ઉત્પન્ન કરનાર અને સુંદર વેષ ધારણ કરનાર વેશ્યાઓના હાવ, ભાવ અને કટાક્ષપૂર્વક નૃત્ય ગાન વિગેરે કરાવે, તથા સર્વ ઇદ્રિને સુખ ઉપજે તેવા પ્રેક્ષણકે (નાટક) સ્થાને સ્થાને રચાવે.” રાજાની આજ્ઞા પ્રમાણે આખા નગરમાં અનેક જાતની ધ્વજા વિગેરેથી શોભા કરીને લેકોએ અનેક પ્રકારના નાટક વિગેરેથી આખું શહેર મનહર કરી દીધું. પછી જયશ્રેષ્ઠીને હાથમાં તેલથી પરિપૂર્ણ ભરેલું પાત્ર આપ્યું. તે વાસણમાં જ બરાબર દષ્ટિ રાખીને તે ચાલ્યો. જો કે તે સંગીતાદિક ઇન્દ્રિયના વિષયને ઘણે રસિક હતું, પરંતુ મૃત્યુના ભયથી તેણે મનની એકાગ્રતા તેલના પાત્ર પર જ રાખી હતી. તેની બન્ને પડખે રાજાના સુભટો ઉઘાડી તરવારે ચાલતા હતા અને “જે પાત્રમાંથી એક બિંદુ પણ પડશે તે તરત જ આ ખગથી શિરછેદ થશે.” એમ ધમકી આપતા હતા. એવી રીતે આખા શહેરમાં ફેરવીને તે સુભટે તેને રાજા પાસે લાવ્યા. તે વખતે રાજાએ કાંઈક હાસ્ય કરીને કહ્યું “હે શ્રેષ્ઠી ! મન અને બુદ્ધિ અતિ ચપળ છે, તેને તેં શી રીતે ક્યાં?” ત્યારે શ્રેષ્ઠી બે કે “હે સ્વામી! મરણના ભયથી ક્યાં.” રાજાએ કહ્યું “જ્યારે એક જ ભવના મરણના ભયથી તે પ્રમાદને ત્યાગ કર્યો, ત્યારે અનંતા મરણથી ભય પામેલા સાધુ વિગેરે ઉત્તમ જને શી રીતે પ્રમાદ કરે? માટે હે શ્રેષ્ટિ ! મારું હિત વચન સાંભળ– अनिर्जितेन्द्रियग्रामो, यतो दुःखैः प्रबाध्यते । तस्माज्जयेन्द्रियाणि, सवर्दुःखविमुक्तये ॥१॥ સ્પષ્ટાર્થ–બજેણે ઇન્દ્રિયને સમૂહ જીત્યે નથી, તે પુરુષ દુખેથી પીડાય છે માટે સર્વ દુખથી રહિત થવા માટે ઇન્દ્રિયને જય કરે.” For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] न चेन्द्रियाणां विजयः सर्वथैवापवर्तनम् । रागद्वेषविमुक्त्या तु, प्रवृत्तिरपि तज्जयः॥१॥ સ્પષ્ટાર્થ –“ઇદ્રિની પ્રવૃત્તિને સર્વથા રેધ કરે તેજ કાંઈ ઈદ્રિયને જય નથી. પરંતુ રાગ દ્વેષને ત્યાગ કરીને ઇંદ્ધિની પ્રવૃત્તિ કરવી તે પણ ઇંદ્રિયજય કહેવાય છે.” हताहतानीन्द्रियाणि, सदा संयमयोगिनाम् । अहतानि हितार्थेषु, हतान्यहितवस्तुषु ॥३॥ સ્પષ્ટાથે “સંયમધારી ગીઓનાં ઇંદ્રિયે હતા (અંધેલાં) અને અહત (પ્રવર્તાવેલાં) બંને પ્રકારનાં હોય છે. તેમાં હિતકારી સંયમાદિ કાર્યને વિષે અહત હેાય છે અને અહિતકારી જીવહિંસાદિને વિષે હત-અંધેલાં હેય છે.” આ પ્રમાણે સાંભળીને જયઠી પ્રતિબંધ પામે, અને જિનેશ્વરના ધર્મનું તત્વ સમજીને શ્રાવક ધર્મ પામે. એમ અનેક જનેને ધર્મમાં સ્થાપન કરીને પદ્યશેખર રાજા સ્વર્ગે ગયે. ગુણવાન એવા આસ્તિક પુરુષોએ નિર્મળ અંતઃકરણથી આ પત્રશેખર રાજાનું ચરિત્ર જાણીને જિનેશ્વરના મતને વિષે શુભ ઓસ્થા (શ્રદ્ધા) ધારણ કરવી.” ૧૯ } એક સાથે બે આયુષ્યને બંધ તથા ઉદય હાય નહિ તે સમજાવે છે – વિવિધ ધિધરા સુસંયત અપ્રમાદી તે લહે, એક ભવમાં ઉદય બંધ ન આઉ બેને જિન કહે, હોય સત્તા બેઉની પણ એક ચાલુ ભવ તણું, આગામિ ભવના આઉની તે અંતભાગે જીવનના. ૧૧૦ સ્પષ્ટાર્થ –તે ચોથું મનપર્યવ કેણ પામે તે જણાવતાં કહે છે કે વિવિધ પ્રકારની ઋદ્ધિવાળા, સુસંયત એટલે સંયમનું સારી રીતે પાલન કરનાર અને અપ્રમાદી એટલે અપ્રમત્ત દશામાં વર્તનારા અથવા અપ્રમત્ત સંયત નામના સાતમા ગુણસ્થાનકમાં વર્તન નારા ને મન પર્યવ જ્ઞાન ઉપજે છે. અહીં સમજવાનું એ કે–અપ્રમત્ત ગુણસ્થાને મન:પર્યવ પ્રથમ ઉત્પન્ન થાય પરંતુ તે અપ્રમત્ત સાધુ અંતર્મુહૂર્તને આંતરે આંતરે છ પ્રમત્ત ગુણસ્થાનકે જાય તે પણ તે મન:પર્યવ જ્ઞાન જતું રહેતું નથી માટે જ કહ્યું છે કે–છટ્ઠ પ્રમત્ત સંયત ગુણસ્થાનકથી માંડીને બારમા ક્ષીણ કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક સુધીના સાત ગુણસ્થાનકમાં મનઃપય વિજ્ઞાન હોય છે. (૫૫) પ્રશ્ન—એક ભવમાં એક જીવને કેટલા આયુષ્યને બંધ ઉદય અને સત્તા હોય? ઉત્તર–એક ભવની અંદર એક જ આયુષ્યને એક જ વાર બંધ થાય છે. એક For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ [ શ્રીવિયપદસૂરિકૃતસાથે એકથી વધારે આયુષ્ય કદાપિ બંધાતા નથી તેમ જે એક સાથે બે આયુષ્યને ઉદય પણ હેતે નથી, કારણ કે આયુષ્ય કર્મ રદયથી જ ભગવાય છે અને તેથી એક આયુષ્યની સાથે બીજું આયુષ્ય પ્રદેશદયથી પણ ભેગવાતું નથી એ પ્રમાણે કેવલી ભગવંતે કહે છે, પરંતુ એક સાથે વધારેમાં વધારે બે આયુષ્યની સત્તા એક જીવમાં હોય. કારણ કે જે આયુષ્ય ભોગવે છે તેની તેનામાં સત્તા છે, અને જ્યારે ચાલુ જીવનના ત્રીજા ભાગ વગેરે નિયત કાલે પરભવનું આયુષ્ય બાંધે ત્યારે તે નવા બાંધેલા આયુષ્યની પણ સત્તા હોય છે તેથી બે આયુષ્યની સત્તા જ્યારથી આગામી પરભવનું આયુષ્ય બાંધ્યું ત્યારથી તે ભેગવાતા આયુષ્યને છેલ્લે સમય આવે ત્યાં સુધી હોય છે. (૫૬) ૧૧૦ કયા દેને કઈ લેહ્યા હોય? વગેરે બીના કહે છે – જ્યોતિષી ચંદ્રાદિ સુર સૌધર્મ ઈશાને સુરા, તેઉ લેશ્યા તેમને આનત થકી જ અનુત્તરા; શુકલ લેશ્યા તે સુરને ભુવનપતિ સુર વ્યંતર, - જ્યોતિષી વૈમાનિકે સૌધર્મ ઇશાને સુરા, સ્પષ્ટાર્થ-પ્રશ્ન–દેવતાઓમાં કઈ કઈ વેશ્યાઓ હોય? ઉત્તર–તિષી દે એટલે ચંદ્ર સૂર્ય ગ્રહ નક્ષત્ર અને તારા તથા વૈમાનિક દેવામાં પ્રથમ સૌધર્મ દેવકના દેવે તથા બીજા ઈશાન દેવકના દેવે તેને લેશ્યાવાળા હોય છે. પરંતુ તે બધાને એક સરખી તે લેશ્યા હોતી નથી, પરંતુ તરતમ ભાવે એટલે હીનાધિક તેજે વેશ્યા હોય છે. ઈશાન દેવકથી ઉપરના એટલે સનત કુમાર દેવલેકથી માંડીને આઠમા સહસાર દેવલેક સુધીના ૬ દેવકના દેવને પદ્મશ્યા હોય છે, અને ત્યાંથી ઉપરના એટલે આનત દેવકથી ઉપરના બધા દે એટલે પાંચ અનુત્તર વિમાન સુધીના તમામ દેવેને વિશુદ્ધ વિશુદ્ધતર શુકલ લેશ્યા અનુક્રમે જાણવી (૫૭) આ પ્રશ્નાદે એકેન્દ્રિયમાં શા કારણથી ઉપજે છે? ઉત્તર-ભુવનપતિ દેવે, વ્યન્તર દેવે, તિષી દે, તથા વૈમાનિક દેવામાંથી સૌધર્મ દે, તેમજ ઈશાન દેવલેકવાસી દેવે એકેન્દ્રિયમાં પણ ઉત્પન્ન થાય છે. ૧૧૧ કયા દેવો એકેન્દ્રિયમાં શાથી ઉપજે છે તે સમજાવે છે:-- ભૂષણે જલ વાવડીનું કમલ કારણ મોહના, જે સુરેને હોય તેઓ અંત કાલે જીવનના; લબ્ધિથી પર્યાપ્ત પૃથ્વી જલ વનસ્પતિ ઉને - આધતા ત્યાં ઉપજતા એવું બને ના સર્વને. ૧૧૨ For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] સ્પષ્ટથી–એકસો અગીયારમા લેકમાં જણાવેલા દેવ એકેન્દ્રિયમાં ઉત્પન્ન થાય છે, તેમાં પણ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઉકાય અને વાઉકાયમાં ઉપજતા નથી. કારણ કે આ દેવને મરણ સમય નજીક આવે ત્યારે જેઓને પિતાના રત્નના આભુષણે ઉપર મોહ હોય છે, તે દેવે રત્નાદિક પૃથ્વીકાયમાં ઉત્પન્ન થાય છે. અને જેઓને વાવડીના જળને વિષે મોહ હોય છે, તેઓ અપકાયમાં ઉપજે છે તથા જેઓને કમલ વગેરેની ઉપર મહ હોય છે, તેઓ કમલ વગેરે વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય છે. આ ત્રણેમાં તેઓ બાદર લબ્ધિ પર્યાપ્તા એકેન્દ્રિયપણે ઉપજે છે, કારણ કે દેવ મરીને સૂક્ષ્મ જીવોમાં અને અપર્યાપ્તજીવોમાં ઉપજતા નથી, પરંતુ બાદર છવામાં અને લબ્ધિ પર્યાપ્ત જીવોમાં ઉત્પન્ન થાય છે. આ નિયમ તે સઘળા દેવોને માટે નથી, પરંતુ જે ઉપર જણાવેલ રત્ન વગેરેની ઉપર મમતા રાખે છે, તેમને ઉદ્દેશીને તે નિયમ જાણ. (૫૮) ૧૧૨ કર્મબંધ થવામાં મનની મુખ્યતા દૃષ્ટાન્ત પૂર્વક સમજાવે છે -- કર્મબંધે મેક્ષમાં મન મુખ્ય કારણ જાણીએ, દૃષ્ટાંત ભરત નરેશ તંદલ મત્સ્ય આદિ વિચારીએ જેહ ચાહે બૂરૂં પરનું તાસ બૂરૂં નિશ્ચયે, પરતણું બૂરું થવામાં નિયમ વિરહ વિચારીએ. ૧૧૩ સ્પષ્ટાથ–પ્રશ્ન–કમને બંધ થવામાં તથા કમને નાશ થવામાં કોની મુખ્યતા છે? ઉત્તર–કમને બંધ થવામાં અને અઠે કર્મોના નાશથી મોક્ષ થવામાં મન એ જ મુખ્ય કારણ જાણવું. કારણ કે મનના શુભાશુભ પરિણામના ગે કમને બંધ તથા કમથી મેક્ષ થાય છે. માટે જ–“મનઃ એવ મનુષ્યાણાં કારણું બંધક્ષયોઃએમ કહેવાય છે. આ બાબતમાં ભરત ચક્રવર્તીનું તેમજ તંદુલિયા મત્સ્યનું દષ્ટાન્ત જાણવું. તેમાં ભરત ચક્રવતીને આરીસા ભુવનમાં એક આંગળીએથી એક વીંટી પડી જવાથી તે આંગળી શોભતી નથી એ જોઈને અનિત્યતાને વિચાર કરતાં અતિશુદ્ધ ભાવના ભાવતા અરીસા ભુવનમાં જ કેવલજ્ઞાન થયું. આ કેવલજ્ઞાન થવામાં મનના શુભ પરિણામે જ મુખ્ય ભાગ ભજવ્યું છે. તેવી જ રીતે સમુદ્રની અંદર મોટા મગરમચ્છની પાંપણને વિષે તંદુલીયે મત્સ્ય ઉત્પન્ન થાય છે. તે ગર્ભ જ મત્સ્ય તંદલ એટલે ચેખા જેટલા પ્રમાણુવાળા હોય છે, તેથી તે તંદુલીયે મત્સ્ય કહેવાય છે. તે એ વિચાર કરે છે કે “આ માટે મગરમસ્ય ઘણાં માછલાંને જીવતા જવા દે છે તેને સ્થાને હું હેલું તે કેઈને જીવતા જવા દઉં નહિ આવા સંકલેશ પરિણામથી તે મત્સ્ય કઈ પણ જાતની કાયાથી દ્રવ્ય હિંસા કરતું નથી, તે પણ માત્ર હિંસાના પરિણામથી મરીને સાતમી નરકમાં ઉત્પન્ન થાય છે. ૧૨ For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપવરિતઆથી સાબીત થયું કે—કમબંધમાં અને કર્મમેક્ષમાં મન જ (મનના સારા કે નરસા પરિણામ જ) મુખ્ય કારણ છે. (૫૯) પ્રશ્ન-માણસ બીજાનું બૂરું કરી શકે કે નહિ? ઉત્તર–જે જીવ બીજાનું બૂરું ચાહે છે, તેથી તેનું પિતાનું જ ભૂરું થાય છે. આથી કહ્યું છે કે “જે ખાડો ખોદે તે પડે ” અહીં પણ જે બીજાનું સારું ઈચ્છતે નથી, પરંતુ તેને કયારે કઈ પણ રીતે નુકશાન થાય તેવી ઈચ્છા કરે છે, તેનું પિતાનું બૂરૂં જરૂર થાય છે. પરંતુ બીજાને નુકસાન થાય જ એવો નિયમ છે જ નહિ. આ બાબત આગળ શ્લોકમાં સ્પષ્ટપણે સમજાવે છે. ૧૧૩ પારકાનું હિત કે અહિત પિતાને સ્વાધીન નથી તે જણાવે છે – પુણ્યપ્રભાવે અન્યના તે ન કદિ બૂરું કરી શકે, પર અહિત કરનાર નિયમે બંધ આદિ રળી શકે સ્વાધીન હિત છે જેહતું તેવું અહિત નવિમાસીએ, હિત ભાવના હિતકર સ્વપરની તે નિરંતર ભાવીએ. ૧૧૪ સ્પષ્ટાર્થ –પોતે જેનું અહિત કરવાને ઈચ્છે છે અને જેના અહિત માટે પ્રયત્ન કરે છે તેનું તે સામાના પુણ્ય પ્રભાવને લીધે કદાપિ બૂરું કરી શકતું નથી. સામાને પુણ્યોદય જાગતો હોય તે બીજે કઈ તેને નુકસાન કરવાને શક્તિમાન થઈ શક્તા નથી. પરંતુ પારકાનું અહિત કરવાની ઈચ્છાવાળો જીવ પિતાનું બૂરું જરૂર કરે છે, કારણ કે જ્યારે તે બીજાનું અહિત કરવાની ઈચ્છાવાળે થાય છે ત્યારે તે મલીન પરિણામવાળો થાય છે, અને મલીન પરિણામમાં વતે ત્યારે તે અશુભ કર્મોને બંધ કરે છે, અને અશુભ કમને બંધ આત્માને ભારેકમી બનાવે છે. આ પ્રમાણે બીજાનું બૂરું કરવાની ઈચ્છારૂ૫ અશુભ પરિણામ તેના જ દુઃખને માટે થાય છે. તેનાથી સામાને કાંઈ નુકસાન થતું નથી. માટે પિતાનું હિત જેવું સ્વાધીન છે તેવું પરનું અહિત સ્વાધીન નથી. પિતાનું હિત કેવી રીતે સ્વાધીન છે તે જણાવતાં કહે છે કે સ્વપરની એટલે પિતાનું અને બીજાનું ભલું કરવાની ભાવના એટલે કલ્યાણ કરવાના પરિણામ હિતકારી છે. તેવા પરિણામથી પુણ્ય કમને બંધ થાય છે અને પાપ કર્મોને ક્ષય થાય છે. માટે તેવી ભાવના હમેશાં ભાવવી. (૬૦) ૧૧૪ - સાચું સુખ સિદ્ધના જીવને જ છે તે સમજાવે છે – જેમાં ન દુઃખને અંશ પણ તિમ જેહ સુખ કાયમ ટકે, જેથી ન ચઢીયાતું અપર સુખ વિશ્વમાં ન મળી શકે જેને લહી પરસુખ તણી ઈચ્છા કદી પ્રકટે નહી, તેહ સુખને સિદ્ધિ પામ્યા તેજ સાચું સુખ સહી. ૧૧૫ For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ 1 સ્પષ્ટાથ–પ્રશ્ન :–સાચું સુખ કયું કહેવાય? ઉત્તર –જે સુખમાં જરા પણ દુઃખને અંશ હેત નથી, તેજ સાચું સુખ જાણવું. એટલું જ નહિ પણ જે સુખ કાયમ ટકી રહે અથવા જે સુખ મળ્યા પછી કદાપિ તે સુખને અંત આવતું નથી (નાશ થતો નથી, પરંતુ જે સદાકાળ ટકી રહે છે તેજ સાચું સુખ છે. બીજા સાંસારિક સુખે મોડાં વહેલાં નાશ પામે છે. જે સાચું સુખ છે તે તે કદાપિ નાશ પામતું નથી, પરંતુ હંમેશને માટે કાયમ રહે છે. વળી આવા શાશ્વત સુખથી બીજું કઈ પણ ચઢીયાતું સુખ આ સંસારમાં મળી શકતું નથી. વળી જે સુખ મળ્યા પછી બીજા સુખ માટે કદાપિ ઈચ્છા થતી નથી તેવા પ્રકારનું સુખ સિદ્ધના જી પામ્યા છે. તે જ સાચું સુખ જાણવું. આવા પ્રકારના સાચા સુખને મેળવવા માટે પ્રયત્ન કરે તે જ સાચો પુરૂષાર્થ છે. (૬૧) ૧૧૫ સ્વસ્થતાનું સ્વરૂપ જણાવે છે – અનાદિના સંગનું ફલ બુમુક્ષાદિ નિવૃત્તિ એ, તાસ ફલ છે સ્વસ્થતા તે તે સદા છે સિદ્ધને; સુખ સાધનાનું અંત્ય સ્થિર ને સત્ય ફલ છે સ્વસ્થતા, આત્માદિ અથે સ્વપદ કેરા તીર્થપતિજી ભાષતા. સ્પદાર્થ –માણસને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તેને બરાક ખાવાની ઈચ્છા થાય છે અને તેથી તે ખોરાક ખાય છે, જ્યાં સુધી તે ખાતે નથી ત્યાં સુધી તેને સ્વ. સ્થતા અથવા શાંતિ મળતી નથી. પરંતુ ભૂખ મટાડવાને ખાધા પછી તેવા ખેરાકની રૂચિ ફરીથી ભૂખ ન લાગે ત્યાં સુધી તેને રહેતી નથી. ભાવાર્થ એ છે કે અન્નની જરૂરિઆત ભૂખ લાગી હોય ત્યારે છે તે સિવાય તેની જરૂર નથી. તેવી જ રીતે તરસ લાગી હોય ત્યારે પાણીની જરૂર છે પરંતુ પાણી પીને તરસ મટાડયા પછી પાણીની જરૂર રહેતી નથી. માટે જ્યારે ભૂખ કે તરસ લાગે છે ત્યારે તે દૂર કરવાને માટે તેને અનાજ તથા પાણીની જરૂર પડે છે અને ભૂખ તથા તરસ મટાડીને તે સ્વસ્થ થાય છે. પરંતુ જીવમાં આ સ્વસ્થતા કાયમ ટકતી નથી, કારણ કે થોડા જ વખત પછી ફરીથી તેને ભૂખ તથા તરસ લાગે છે અને અસ્વસ્થતા ઉપજે છે અને તે અસ્વસ્થતાને દૂર કરવાને તે ફરીથી ખોરાક તથા પાણી વાપરે છે. આ પ્રમાણે ચાલ્યા જ કરે છે. પરંતુ સિદ્ધ પરમાત્માને જે સ્વસ્થતા છે તે તે કાયમની છે, તેમને તેવી સ્વસ્થતા મળ્યા પછી કદી પણ અસ્વસ્થતા એટલે અશાંતિ ઉપજતી જ નથી. માટે ખરા સુખના સાધને તે જ છે કે જેનાથી કાયમ ની સ્વસ્થતા પ્રાપ્ત થાય છે. અને તે સાધનનું તેજ સાચું ફલ છે. એમ સ્વસ્થતા શબ્દની વ્યાખ્યા પણ જણાવે છે. તે વ્યાખ્યા આ પ્રમાણે જાણવી–“સ્વસ્થતા” અહીં રહેલા “વપદના ચાર અર્થે આ રીતે જાણવા–(૧) આત્મા (૨) આત્મીય (૩) રાતિ ( ૧૧૬ For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપધસૂરિકૃતધન. પિતાના સ્વરૂપમાં (નિજ ગુણ રમણતામાં) જે રહે, તે આત્મા સ્વસ્થ કહેવાય. તેનું જ સ્વરૂપ, તે સ્વસ્થતા કહેવાય. એટલે અનંત જ્ઞાનાદિ ગુણેની રમણતાથી થતા અલૌકિક સ્થિર નિર્મલ આનંદને અનુભવ કરનારા તે સિદ્ધ ભગવંતે હોય છે. તે શ્રી સિદ્ધ ભગવંતના સુખને કેવલી ભગવંતે સંપૂર્ણ સ્વરૂપે જાણી શકે છે પણ જગતમાં કેઈ પણ જીવને એમના જેવું સુખ દેખાતું જ નથી, તેથી ઉપમા (તેને જે પદાર્થ) ન મળી શકવાથી સિદ્ધ પરમાત્માનું સુખ સંપૂર્ણ સ્વરૂપે કહી શકતા નથી. દુનિયામાં કેટલાએક પદાર્થો એવા પણ હોય છે કે જેઓ સંપૂર્ણ શાશ્વત કે અનંત ભેટવાળા નથી, આવા પદાર્થોના પૂર્ણ સ્વરૂપને જાણનારા મહાપુરૂષે પણ “સાધનાદિની ઓછાશ આદિ નિમિત્તોથી તેમને કહી શકતા નથી તે પછી સિદ્ધિના અનંત સુખે ન કહી શકાય, એમાં આશ્ચર્ય પામવા જેવું કંઈ હોયજ નહિ. આ હકીકતની સાથે અમુક અંશે મળતું ભિલ્લનું દષ્ટાંત ટુંકામાં આ રીતે જાણવું – એક જંગલમાં સરલ સ્વભાવી મિલ રહેતે હતા. તેને શહેરમાં રહેનારા મનુષ્યાદિને પરિચય નહેતે તથા શહેર કેવું હોય તેની લગાર પણ માહિતી હતી નહિ. એક દિવસ કઈ રાજા અશ્વક્રીડા કરતાં કરતાં ત્યાં આવી ચઢ. તેને બહુ તરસ લાગી હતી. તેથી તેણે તે જિલ્લાની પાસે પાણી માગ્યું. ભિલ્લે આપેલ પાણી પીને રાજા તેની ઉપર બહુ રાજી રાજી થઈ ગયે. મનમાં ભિલ્લને બહુજ ઉપકાર માનતા તે રાજા ઉપકારને બદલે વાળવા માટે તેને સમજાવીને પિતાની સાથે શહેરમાં લાવ્યા. તેને અપરિચિત (આખી જીંદગીમાં નહિ જેએલી) ફરનીચર, સુંદર છત્રી પલંગ, સુગંધિ પદાર્થો જેમાં ગોઠવેલા છે, તેવા મહેલમાં રાખ્યું. ત્યાં રાજાએ તેને સ્વાદિષ્ટ ભેજનાદિ ખાવા પીવાની ઉત્તમ સામગ્રી, જેવા લાયક ઝવેરાત વગેરે સાધને દ્વારા આનંદમાં રાખ્યું. રાજા તેને કઈ વાર બગીચામાં પિતાની સાથે ફરવા પણ લઈ જતા હતા. રાજા આ રીતે તે ઉપકારી ભિલ્લને સુખશાંતિમાં રાખતા હતા. આ રીતે તે ભિલ્લને કેટલેક કાળ પસાર થઈ ગયે. એક રાતે તેને પિતાનાં બાળબચ્ચાં, જંગલ, ઝુંપડી વગેરે સાંભરી આવ્યાં (યાદ આવ્યાં) એટલે તે ત્યાંથી એકલે કેઈને કહ્યા વગર નીકળીને પોતાના સ્ત્રી માતા પિતા આદિ સંબંધિએને મળે. ભિલને પાછો આવેલે જે કુટુંબીઓ ઘણા રાજી થયા. કુટુંબીઓએ તેને પૂછયું કે આટલા દિવસ તું ક્યાં ગયે હો ? ત્યારે તેણે કહ્યું કે હું એક મોટા નગરમાં ગયે હતે. તે પછી કુટુંબીઓએ પૂછયું કે તે નગર કેવું હતું? ત્યાં તે શું શું જોયું? તે વખતે જવાબમાં તેણે કહ્યું કે ત્યાં મેં જે જે જોયું અને જે સુખ ભોગવ્યું તેનું તમારી આગળ શી રીતે વર્ણન કરૂં? ત્યાં મેં જે મકાને જેમાં તે મકાને કેવાં હતાં તેની સરખામણી આપણાં ઝુંપડાં આગળ શી રીતે કરી શકાય? ત્યાં મેં જે બાગ બગીચા, રાચરચીલું જોયું તેની સરખામણી કરી શકાય એવું આપણાં આ For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ઝુંપડાં અને ખેતરમાં કાંઈ છે જ નહિ. ત્યાં મેં જે ઘરેણાં તથા ઝવેરાત જોયાં તેની સરખામણી આ છીપ તથા કેડીએ કેડાએ સાથે કેવી રીતે થાય? ત્યાં મેં જે સ્વાદિષ્ટ ભેજને ખાધાં તેની સરખામણી આપણા બાજરીના તથા મકાઈના રોટલા સાથે કેવી રીતે કરી શકાય ? મેં ત્યાં જે જોયું અને અનુભવ્યું, તેનું યથાર્થ વર્ણન તમારી આગળ હું કરવાને સમર્થ નથી, કારણ કે તે પદાર્થોની સાથે સરખામણી થાય એવું અહીં કાંઈ પણ નથી. આ પ્રમાણે તે ભિલ “જે પ્રત્યક્ષ જોયું તથા અનુભવ્યું છે તેનું સ્વરૂપ તે જાણે છે તે છતાં તેના કુટુંબીઓ આગળ તેનું યથાર્થ વર્ણન કરી શકતું નથી, તેમ સંપૂર્ણ જ્ઞાનીઓ સિદ્ધિના સુખને જાણે છે તે છતાં તેના સ્વરૂપનું સંપૂર્ણ વર્ણન કરી શકતા નથી. કારણ કે તે સિદ્ધિનાં વાસ્તવિક સુખે આ દુનિયાના માનેલા સુખે કરતાં અનેક ગુણ ચઢીઆનાં છે. તે સુખની સાથે સરખામણી કરી શકાય તેવાં કેઈ સુખ આ સંસારમાં છે જ નહી. આ રીતે તે મેક્ષનાં સુખનું સંપૂર્ણ વર્ણન ઉપમા આપવા લાયક પદાર્થો અહીં ન હોવાથી કેવલજ્ઞાની ભગવતે પણ કરી શકતા નથી. [ અહીં પ્રસંગ હોવાથી સિદ્ધોનું સ્વરૂપ કાંઈક વિશેષતાથી કહેવાય છે –જે છએ. અનાદિ કાળથી જીના ગુણેને આવરનારા આઠે કર્મોને ક્ષય કર્યો છે તેઓ સિદ્ધ કહેવાય છે. તે સિદ્ધના જીના જ્ઞાનીઓએ દ્રવ્યથી અને કાલથી એમ મુખ્ય બે ભેદ કહ્યા છે. તેમાં દ્રવ્યથી સિદ્ધના ૧૫ ભેદે કહેલા છે અને કાલથી બે ભેદ કહ્યા છે. તેમાં પ્રથમ દ્રવ્યસિદ્ધના ૧૫ ભેદે નીચે પ્રમાણે જાણવા ૧ જિનસિધ, ૨ અજિનસિધ્ધ, ૩ તીર્થસિધ્ધ, ૪ અતીર્થસિધ્ધ, ૫ ગૃહસ્થ લિંગસિધ, ૬ અન્યલિંગસિધ્ધ, ૭ સ્વલિંગસિધ્ધ, ૮ સ્ત્રીલિંગસિધ્ધ, ૯ પુરૂષલિંગસિધ્ધ, ૧૦ નપુંસકલિંગસિધ્ધ, ૧૧ પ્રત્યેકબુધ્ધસિધ્ધ, ૧૨ સ્વયં બુધ્ધસિધ્ધ, ૧૩ બુધબંધિતસિધુ, ૧૪ એકસિધુ, ૧૫ અનેકસિધ્ધ. - સર્વ સિદ્ધ ભગવંતે સરખા છે. કોઈ એક સિદ્ધ બીજા સિદ્ધથી ચઢીયાતા અગર ઉતરતા નથી. કારણ કે તે દરેકે સર્વ કર્મોને ક્ષય કર્યો હોવાથી દરેકને પોતાના મૂળ ગુણે સંપૂર્ણપણે પ્રગટ થયાં છે, માટે ગુણોની અપેક્ષાએ સર્વ સિદ્ધો એક સરખા છે. અહીંયાં એમના જે ૧૫ ભેદ દેખાડવામાં આવ્યા છે તે તેઓ મેક્ષે ગયા તે પહેલાંની તેમની સંસારી અવસ્થાની વિશેષતાથી કહેલા છે. બધા સિદ્ધો ગુણે વડે સમાન જ છે, પરંતુ તેમાં અવગાહના વડે ભેદ છે. કારણ કે સર્વ સિધ્ધની અવગાહના સરખી હોતી નથી. તે અવગાહના પણ તેઓ સંસારી અવસ્થામાં ઔદારિક શરીરની જેટલી અવગાહનાવાળા હતા તે અપેક્ષાએ હોય For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપક્ષસૂરિકૃતછે. મેક્ષે જતી વખતે તેમની શરીરની જેટલી અવગાહના હોય છે તેટલી તે શરીરમાં રહેલ આત્માની અવગાહના પણ હોય છે. કારણ કે આત્મા શરીરવ્યાપી છે. પરંતુ જ્યારે આત્મા દારિક શરીરને છોડીને મોક્ષે જાય છે ત્યારે તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થઈ જાય છે, કારણ કે તે વખતે શરીરના પિલાણવાળા ભાગો આત્મપ્રદેશથી વ્યાપ્ત થાય છે અને પિલાણુરહિત ઘન આકાર આત્માને બની જાય છે. મેક્ષે જનારા બધા આત્માઓનું સંસારીપણામાં શરીર સરખું હેતું નથી. પણ અનેક પ્રકારના ભેદવાળું હોય છે. ઓછામાં ઓછી જેમની બે હાથની કાયા હોય તે મેક્ષે જઈ શકે છે, પરંતુ બે હાથથી ઓછી અવગાહનાવાળું જેમનું શરીર હોય તે ક્ષે જઈ શકતા નથી. આ બે હાથની અવગાહનાવાળા જે જીવે મોક્ષે જાય તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થવાથી સિદ્ધ ભગવતમાં સૌથી ઓછામાં ઓછી એક હાથ અને આઠ આંગળની અવગાહના હેય છે. મનુષ્યનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ ગાઉનું હોય છે, પરંતુ મેક્ષે જનાર વધારેમાં વધારે ૫૦૦ ધનુષ્યની અથવા ૦ ગાઉની અવગાહનાવાળા હોય છે. ભાવાર્થ એ છે કે ૫૦૦ ધનુષ્યથી અધિક અવગાહનાવાળા જી પણ મેક્ષે જઈ શકતા નથી. આ ૫૦૦ ધનુષ્યની અવગાહનાવાળા જ્યારે મોક્ષે જાય ત્યારે તેમની ત્રીજા ભાગની અવગાહના ઓછી થઈ જાય છે અને તેથી સિધમાં ઉત્કૃષ્ટી અવગાહના ૩૩૩ ધનુષ્ય, એક હાથ અને આઠ આંગળ અથવા એક ગાઉને છઠ્ઠો ભાગ હોય છે. આ જઘન્ય અવગાહના અને ઉત્કૃષ્ટ અવગાહના વચ્ચે અનેક પ્રકારની અવગાહના હોય છે. અને તેથી સિધ્ધમાં પણ વચલી અનેક પ્રકારની અવગાહના હોય છે. આ પ્રમાણે સિધમાં અવગાહનાને આશ્રીને તફાવત છે તે સિવાય ત્યાં ગુણોમાં કોઈ પણ પ્રકારને તફાવત નહિ હોવાથી સર્વ સિધ્ધોને સમાન કહ્યા છે. અને તેથી સિધ્ધના જેમાં અંતર નથી એમ કહ્યું છે. હવે સંસારી અવસ્થા આશ્રી દ્રવ્યસિદ્ધના ૧૫ ભેદ ઉપર ગણાવ્યા તેને અથે આ પ્રમાણે જાણું – ૧ જિનસિદ્ધ (૧)-જેઓ તીર્થંકર પદ પામીને મેક્ષે ગયા તે ઋષભદેવ વગેરે જાણવા. ૨ અજિનસિદ્ધ (૧)–જેઓ તીર્થંકર પદ પામ્યા સિવાય અથવા સામાન્ય કેવલી થઈ મોક્ષે ગયા તેઓ. તીર્થકર સિવાયના આત્માએ. અનંતા જીવ મેક્ષે ગયા છે માટે સિદ્ધમાં અનંતા આત્માઓ છે, તેમને આ બે ભેદમાંથી કોઈ પણ એક ભેદમાં સમાવેશ થાય છે. ૩ તીર્થસિદ્ધ (૨)-તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. એ ચતુર્વિધ સંઘની સ્થાપના તીર્થંકર ભગવાન કરે છે. તીર્થકર ભગવાન તીર્થની સ્થાપના કરે તે પછી જેઓ મેક્ષે જાય તે તીર્થસિદ્ધ કહેવાય. ગણધરાદિક તીર્થસિદ્ધ જાણવા. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] અતીર્થસિદ્ધ (૨)-ચતુર્વિધ સંઘની સ્થાપના થયા પહેલાં જેઓ મેક્ષે જાય તે મરૂદેવા માતા વગેરે અતીર્થસિદ્ધ જાણવા. વળી જે આત્મા તીર્થંકર દવેના આંતરામાં– તીર્થને વિચ્છેદ થયે તેવા આંતરામાં જાતિસ્મરણાદિ પામીને મોક્ષે ગયા તેઓ પણ અતીર્થસિદ્ધ જાણવા. આ બે ભેદમાં પણ બધા સિદ્ધોને સમાવેશ થઈ જાય છે. અહીં ક્યા ભગવાનના આંતરામાં તીર્થને વિચ્છેદ થયે અને તે કેટલે કાલ રહ્યો તે આ પ્રમાણે –નવમા શ્રી સુવિધિનાથ ભગવાનના નિર્વાણથી માંડીને સોળમા શ્રી શાંતિનાથ ભગવાનના તીર્થની સ્થાપના સુધીના સાત આંતરમાં જ તીર્થને વિચ્છેદ થયેલું છે. બીજા જિનેના આંતરામાં વિચ્છેદ થયે નથી. નવમા અને દશમા તીર્થંકરના આંતરાને જે કાલ કહ્યો છે તેમાં છેલ્લા પાપમમાં તીર્થને વિચ્છેદ હતે. (૧) દશમા અને અગિઆરમા ભગવાનના આંતરને છેલ્લે વા પલ્યોપમ (૨) અગિયારમા અને બારમા જિનના આંતરાને છેલ્લે પપમ (૩) બારમા અને તેરમા ભગવાનના આંતરીને છેલ્લે છે પલ્યોપમ (૪) તેરમા અને ચૌદમા જિનના આંતરાને છેલ્લે બા પલ્યોપમ (૫) ચૌદમા અને પંદરમા જિનના આંતરીને છેલ્લે કા પલ્યોપમ (૬) પંદરમા અને સોળમા જિનના આંતરામાં છેલ્લે પાપમ. (૭) આટલો કાલ તીર્થ વિચ્છેદને કહ્યો છે. તે વિચ્છેદ કાલમાં જે મોક્ષે ગયા તે પણ અતીર્થસિદ્ધ જાણવા. ૫ ગ્રહસ્થલિંગસિદ્ધ–(૩) જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે અથવા મોક્ષે જતી વખતે ગૃહસ્થના વેષમાં રહેલા હતા તેવા ભરત ચક્રવર્તી વગેરે. ૬ અન્યલિંગસિદ્ધ–(૩) જેઓ કેવલજ્ઞાન પામ્યા ત્યારે સાધુના વેશમાં નહોતા તેમ શ્રાવકના વેશમાં પણ નહતા, પરંતુ તે બંનેથી ભિન્ન તાપસાદિના વેશમાં હતા. તેઓ વલ્કલચીરી તાપસાદિકની જેમ અન્યલિંગસિદ્ધ જાણવા. ૭ સ્વલિંગસિદ્ધ–(૩) જેઓ સાધુના વેશમાં હતા અને કેવલજ્ઞાન પામી મેક્ષે ગયા તેવા ગણધરાદિ સ્વલિંગસિધ્ધ જાણવા. ૮ સ્ત્રીલિંગસિદ્ધ (૪) જેઓ મનુષ્યગતિમાં સ્ત્રીરૂપે ઉત્પન્ન થયેલ છે, તેઓ રત્ન. ત્રયીની આરાધના કરી ક્ષપકશ્રેણિ માંડીને મોક્ષે જાય તે સ્ત્રીલિંગસિદ્ધ કહેવાય છે. પ્રત્યેકબુદ્ધ સિદ્ધ તથા જિનસિદ્ધ આ બે અવસ્થા સ્ત્રીલિંગવાળાને હેતી નથી. જો કે મલ્લીનાથ સ્ત્રીલિંગમાં તીર્થકર થયા છે, પરંતુ તે અચ્છેરા (આશ્ચર્યો) માં ગણાય છે. માટે સ્ત્રીલિંગે તીર્થકર હોતા નથી. સ્ત્રીલિંગસિદ્ધમાં ચંદનબાળા આદિ જાણવાં. પુરૂષલિંગસિદ્ધ–(૪) જેઓ મનુષ્યગતિમાં પુરૂષરૂપે ઉત્પન્ન થયા અને જેઓ પુરૂષપણામાં કેવલજ્ઞાન પામી ક્ષે ગયા તે ગૌતમસ્વામી આદિ પુરૂષલિંગ સિદ્ધ જાણવા. For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ | શ્રીવિજયપન્નસૂરિકૃત૧૦ નપુંસકલિંગસિદ્ધ–(૪) જેઓ મનુષ્યગતિમાં ઉત્પન્ન થયા પછી કૃત્રિમ નપુંસક થયા તેઓ ચારિત્ર લઈ કેવલજ્ઞાન પામી મોક્ષે ગયા તે નપુંસકલિંગસિદ્ધ જાણવા. જેઓ જન્મથી નપુંસક હોય તેઓ મેક્ષે જતા નથી માટે તે નપુંસક અહી લેવાના નથી. પરંતુ જેઓ પાછળથી કૃત્રિમ નપુંસક થયા હોય તે અહીં નપુંસક લિંગસિદ્ધ જાણવા. ૧૧ પ્રત્યેકબુધસિધ્ધ-(૫) જેઓ બાહ્ય નિમિત્ત પામીને ચારિત્ર ગ્રહણ કરીને સિદ્ધ થયા તેઓ પ્રત્યેકબુદ્ધસિદ્ધ કહેવાય છે. પ્રત્યેકબુદ્ધને દેવતા જ વેષ આપે, કદાચ લિંગ (વેષ) રહિત પણ રહે. તેઓને પૂર્વ ભવમાં ભણેલ શ્રત નિશ્ચ યાદ આવે છે. તેઓ કેઈની નિશ્રાને સ્વીકારતા નથી. પ્રત્યેક બુદ્ધને નવ પ્રકારનાં ઉપકરણે ઉત્કૃષ્ટથી હોય અને જઘન્યથી મુખવશ્રીકા અને રજોહરણ એમ બે જ ઉપકરણે હોય છે. ૧૨ સ્વયંબુધસિધ–(૫) જેઓ કઈ પણ બાહ્ય નિમિત્ત પામ્યા વગર અથવા કેઈને ઉપદેશ પામ્યા વગર પિતાની મેળે જ જાતિસ્મરણાદિથી બોધ પામીને ચારિત્ર લઈ સિદ્ધ થયા તે સ્વયં બુધસિધ્ધ જાણવા. સ્વયં બુધને દેવતા વેષ આપે તથા પૂર્વભવનું ભણેલું કૃત યાદ આવે એ નિયમ નથી. બેધ પામતી વખતે પૂર્વ ભવમાં ભણેલું શ્રુત યાદ આવી જાય તે દેવતા વેષ આપે અથવા ગુરૂ પાસે જઈને દીક્ષા લે. પરંતુ પૂર્વે ભણેલું શ્રત યાદ ન આવે તે ગુરૂ પાસેજ લિંગને સ્વીકાર કરે. વળી પૂર્વાધીત કૃત યાદ આવે અને એકાકી વિહાર કરવાને સમર્થ હોય અને પિતાની એકાકી વિહારની ઈચ્છા હોય તે એકાકી વિહાર કરે અને ઈચ્છા ન હોય તે ગુરૂનિશ્રામાં રહે. પરંતુ પૂર્વાધીત શ્રત યાદ ન આવે તે અવશ્ય ગુરૂ નિશ્રામાં જ રહે. સ્વયં બુધ્ધને બાર પ્રકારના ઉપકરણે હોય છે. ૧૩ બુધ્ધોધિતસિધ્ધ–(૫) અહીં બુધ એટલે સાધુ, આચાર્ય અથવા તીર્થકર તેમના ઉપદેશથી બોધ પામી મોક્ષે ગયા તે. ૧૪ એકસિદ્ધ (૬)–એક સમયે એકજ મેક્ષે જાય તે એક સિધ્ધ મહાવીર સ્વામીની જેમ ૧૫ અનેકસિધ્ધ (૧)–એક સમયે બેથી માંડીને વધારેમાં વધારે એકસો આઠ સુધી મેક્ષે જાય તે અનેકસિદ્ધ ઋષભદેવની જેમ. અહીં અનેક સિધ્ધના અનેક ભેદો થાય છે. તેમાં ૧ થી ૩૨ સુધીની સંખ્યામાં જે નિરંતર સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી મોક્ષે જાય પછી અવશ્ય આંતરૂં પડે. ૩૩ થી ૪૮ સુધી નિરંતર મોક્ષે જાય તે સાત સમય સુધી જાય પછી અવશ્ય આંતરૂં પડે. ૪૯ થી ૬૦ સુધી જાય તે ઉત્કૃષ્ટથી છ સમય સુધી, ૬૧ થી ૭૨ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ૫ સમય સુધી, ૭૩ થી ૮૪ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ૪ સમય સુધી, ૮૫ થી ૯૬ સુધી જાય તે ઉત્કૃષ્ટથી ત્રણ સમય સુધી, ૯૭ થી ૧૦૨ સુધી જાય તે ઉત્કૃષ્ટથી બે સમય સુધી અને ૧૦૦થી For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ રેશનાચિંતામણિ ] ૩૭ ૧૦૮ સુધી જાય તા એક સમય સુધીજ જાય પછી અવશ્ય આંતર્' પડે. માનુ જઘન્યથી એક સમયનું આંતર્ અને ઉત્કૃષ્ટથી છ માસનું આંતર્' કહેલું છે. ઉપર નપુંસક લિંગે સિદ્ધ થવાનુ કહ્યુ. ત્યાં જન્મથી નપુંસક માક્ષે જાય નહિ, કારણ કે તેમને ચારિત્રજ હોતું નથી. પરંતુ પાછળથી નપુ ંસક થયા હેાય તેવા ઉત્કૃષ્ટથી ૧૦ માક્ષે જાય છે. સ્ત્રી લિંગે ઉત્કૃષ્ટથી ૨૦ મેાક્ષે જાય છે અને પુરૂષલિંગે ઉત્કૃષ્ટથી ૧૦૮ માક્ષે જાય છે. અહી' સિદ્ધના જે જે ભેદો કહ્યાં તેમાં જેમાં એ વિરોધી ભેટ્ઠા છે તે એમાં તમામ સિદ્ધોના સમાવેશ સમજવા. જેમકે જિસિદ્ધ અથવા જિનસિધ્ધ. આ બેમાં તમામ સિદ્ધના સમાવેશ થાય છે. એજ પ્રમાણે તીર્થંસિદ્ધ અને અતીસિધ્ધમાં તેમજ એક સિધ્ધ અને અનેકસિધ્ધમાં તમામ સિધ્ધાના સમાવેશ થઈ જાય છે. વળી જ્યાં ત્રણ ભેદો કહ્યા છે ત્યાં તે ત્રણમાં તમામ સિધ્ધાના સમાવેશ જાણવા. જેમકે ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ એ ત્રણમાં તમામ સિધ્ધાના સમાવેશ થાય છે. આથી ઉપર સિધ્ધના જે ૧૫ ભેટ્ઠા ક્થા, તેમાંનાં એક સિધ્ધને છ પ્રકાર હોય છે. કાઈ ને તેથી વધારે અથવા ઓછા હાય નહિ તે દૃષ્ટાન્તપૂર્વક આ પ્રમાણેઃ— શ્રીઋષભદેવ—૧ જિનસિધ્ધ, ૨ તીથ`સિધ્ધ, ૩ સ્વલિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગસિધ્ધ, પ સ્વયં બુધ્ધસિધ્ધ અને ૬ અનેકસિધ્ધ. શ્રીમહાવીરસ્વામી—પ્રથમના પાંચ શ્રી ઋષભદેવ સરખાં અને ૬ એક સિધ્ધ. ભરત ચક્રવર્તી—૧ અજિનસિધ્ધ, ૨ તીર્થસિધ્ધ, ૩ ગૃહસ્થલિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગ સિધ્ધ, ૫ બુધ્ધòધિતસિધ્ધ, ૬ પ્રાયે એક સિધ્ધ મરૂદેવા માતા—૧ અજિનસિધ્ધ, ૨ મતીથ་સિધ્ધ, ૩ ગૃહસ્થલિંગસિધ્ધ, ૪ શ્રીલિંગસિધ્ધ, પ સ્વયં બુધ્ધસિધ્ધ (પ્રત્યેક મુધ્ધ સિધ્ધ ) ૬ એક સિધ્ધ. ગૌતમસ્વામી—૨ અજિનસિધ્ધ, ૨ તીસિધ્ધ, ૩ સ્વર્લિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગસિધ્ધ, ૫ યુધ્ધમાધિતસિધ્ધ, ૬ એકસિ. ચંદનમાલા—૧ અજિનસિધ્ધ, ૨ તીથ'સિધ્ધ, ૩ સ્વલિંગસિધ્ધ, ૪ શ્રીલિંગસિધ્ધ, ૫ યુધ્ધબાધિતસિધ્ધ, ૬ એકસિધ્ધ. એ પ્રમાણે બીજા પણ સ્વક્ષુધ્ધિએ વિચારવા. એ પ્રમાણે દ્રવ્ય સિધ્ધના ૧૫ ભેદો કહ્યા. હવે કાલસિધ્ધના બે ભેદ છે. તે આ પ્રમાણેઃ— ૧ પ્રથમસમયસિધ્ધ—વિવક્ષિત સમયે જેટલા જીવા મેક્ષે ગયા તે અષા પ્રથમ સમય સિધ્ધ જાણવા. ૧૩ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજ્યપધસૂરિકૃત૨ અપ્રથમસમયસિધ–વિવક્ષિત સમયની પૂર્વે જેઓ સિદ્ધ થયા હોય તે બધા. તેમાં જે આત્માને સિધ્ધ થયાને બે સમય થયા હોય તે બસમયસિદ્ધ ત્રણ સમય થયા હોય તે ત્રણસમયસિધ, એ પ્રમાણે અનુક્રમે લેતા સંખ્યાતા સમય સુધીના સંખ્યાતસમયસિધ, અસંખ્યાત સમય થયા તે અસંખ્યાત સમયસિધ, અને અનંત સમય થયા હોય તે અનંતસમયસિદધ જાણવા. આ પ્રમાણે સમયના ભેદે કરી સિધ્ધના અનેક ભેદ જાણવા. આ સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ નવ અનુયોગ દ્વારા પણ આ પ્રમાણે જણાવેલું છે૧ સત્પદ પ્રરૂપણું–મોક્ષ છે એમ સાબીત કરવું તે. મોક્ષસ્થાન છે અને ત્યાં સિદ્ધ પરમાત્મા રહે છે એની સાબીતી શી છે? તેના જવાબરૂપે આ પ્રરૂપણા કરેલી છે. જે શુદ્ધ પદ હેય અથવા એક પદ હેય તે દ્વારા જણાવેલી બાબત અવશ્ય હોય છે. અને બે પદવાળી બાબત હોય અથવા ન પણ હેય. જેમકે-માણસ–ગાય-દેવ–નારક-પુષ્પ, વૃક્ષ વગેરે એક પદવાળી વસ્તુ એ હેવાથી અવશ્ય વિદ્યમાન છે. તેમ મોક્ષ પણ એક પદ વાચી લેવાથી શુદ્ધ પદ હોવાથી અવશ્ય વિદ્યમાન છે. બે પદવાળી રાજપુત્ર, શંગ વગેરે વસ્તુઓ વિદ્યમાન છે તેમ વધ્યાપુત્ર અશ્વશંગ વગેરે બે પદવાળી વસ્તુ વિદ્યમાન નથી. એટલે એક પદવાળી વસ્તુ હોયજ અને બે પદવાળી હોય અથવા ન પણ હોય. આ નિયમને અનુસાર મેક્ષ એક પદ હોવાથી અવશ્ય વિદ્યમાન સાબીત થાય છે. ૨ દ્રવ્યપ્રમાણુ–મોક્ષમાં આત્માઓની સંખ્યા કેટલી હોય? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે મેક્ષમાં અનંતા આત્માઓ છે, કારણ કે અનાદિ કાળથી આ સ્થાનમાં છ આવતા હોવાથી અનંતા આત્માઓ મોક્ષસુખ અનુભવી રહ્યા છે. ૩ ક્ષેત્ર–આ સિધ્ધના જીવ કેટલા ક્ષેત્રમાં રહેલા છે? આ પ્રશ્નના જવાબમાં જણાવે છે કે આ સિદ્ધિ પરમાત્માએ ચૌદ રાજ લોકના અસંખ્યાતમા ભાગમાં રહેલા છે. તેઓનું ક્ષેત્ર અઢી દ્વીપ પ્રમાણ અથવા ૪૫ લાખ જન પ્રમાણ જે મનુષ્ય ક્ષેત્ર છે તેના બરોબર અને તેને સમાંતરે (સરખે અંતરે) ઊંચે આવેલ સિધ્ધશિલા ઉપર ચિાદ રાજકના અંત ભાગમાં આવેલું છે. આ ૪૫ લાખ જન ચૌદ રાજલકને અસંખ્યાત ભાગ છે માટે અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવું. વળી પ્રથમ આગળ એક સિધ્ધની જઘન્ય તથા ઉત્કૃષ્ટ અવગાહના કહેલી છે તે પણ ચૌદ રાજલકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ હેવાથી એક સિદ્ધનું તેમજ સર્વ સિધ્ધનું ક્ષેત્ર ચૌદ રાજલકના અસંખ્યાતમા ભાગ જેટલું જાણવું. For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ * ઉન્ડ દેશના ચિંતામણિ ] ૪ સ્પર્શના–સિધના જીવની સ્પર્શના કેટલી છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે તેમની સ્પર્શના અવગાહના કરતાં અધિક છે. સિદ્ધ પરમાત્મા જેટલા આકાશ ક્ષેત્રમાં રહેલા છે તેનાથી તેઓની સ્પર્શના અધિક છે, કારણ કે તેમની જેટલી અવગાહના છે તેની ચારે દિશાઓ તથા ઉપર નીચે તેમની સ્પર્શના હોવાથી સ્પર્શના અધિક કહેલી છે. ૫ કાલ–અહીં કાલ કહેવાથી તે સિધ્ધ પરમાત્માની મેક્ષમાં સ્થિતિ કયાં સુધી છે? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે કોઈ પણ એક સિધ્ધ પરમાત્માની અપે ક્ષાએ તેમની સાદિ અનંત સ્થિતિ જાણવી. જે વખતે સંસારી જીવ સર્વ કર્મોથી છૂટીને મેક્ષે જાય તે વખતે તેમની મેક્ષમાં શરૂઆત થઈ ત્યાં ગયા પછી તેઓ ફરીથી સંસારમાં આવવાના નથી માટે અનંત કાળ કહ્યો. ભાવાર્થ એ છે કે એક સિધ્ધની અપેક્ષાએ શરૂઆત છે પણ છેડો નથી માટે સાદિ અનંત અને સર્વ સિધ્ધની અપેક્ષાએ અનાદિ અનંત કાલ જાણ. કારણ કે સૌથી પહેલા કેણ મોક્ષે ગયું તેવી શરૂઆત નથી માટે અનાદિ અને સૌથી છેલ્લે કોણ મેક્ષે જશે તે અંત નહિ હોવાથી અનંત કાલ જાણ. ૬ અંતર–સિધ્ધના જીવેને આંતરૂં છે કે નહિ? એવા પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે સિધ્ધના જીવનમાં આંતરૂં નથી. અહીં અંતર બે રીતે સમજવું. એક સિધ્ધથી બીજા સિધ્ધમાં તફાવત છે કે નહિ? તે બાબતમાં જાણવું કે તમામ સિધ્ધ સરખી અવસ્થાવાળા છે, કારણ કે આ દરેક સિધ્ધ સરખા ગુણવાળા છે. સિધ્ધ ભગવાનને કેઈ પણ ગુણ બીજા સિધ્ધ ભગવાનના કરતાં એ છો કે વધતો નથી. એ પ્રમાણે આંતરાને પ્રથમ અર્થ જાણે. બીજો અર્થ આ પ્રમાણે –જે કઈ પદવી પ્રાપ્ત થઈ તે જતી રહે ને ફરીથી પ્રાપ્ત થાય તે વચ્ચેને કાલ તે આંતરૂં જાણવું. આવું આંતરૂં સિધ્ધ પરમાત્મામાં નથી, કારણ કે જે મેક્ષરૂપી પદવી તેઓએ મેળવી છે તે કદાપિ જતી રહેવાની નથી માટે આ બીજા પ્રકારનું આંતરૂં પણ તેએામાં નથી. ૭ ભાગ–સિદ્ધના જી વધારે છે કે સંસારી જીવો ? આ પ્રશ્નના જવાબમાં કહે છે કે સિધ્ધના છ સંસારી જીના અનંતમા ભાગ જેટલા છે. સંસારી જીવેનું અનંતુ એટલું મોટું છે કે ગમે તેટલા જ મોક્ષે જાય તે પણ સંસારી જીના અનંતમા ભાગ જેટલા જ સિધ્ધના જ હોય છે. સિધ્ધમાં અનંતા જીવે છે તે કેટલા છે તે જણાવવાને કહ્યું છે કે એક નિગદના અનંતમા ભાગ જેટલા છ મેક્ષમાં છે. For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ | શ્રીવિજ્યપધસૂરિકૃત૮ ભાવ–સિધ્ધના જીવમાં ક્યા ક્યા ભાવે હોય છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે, કે સિધ્ધમાં ૧ ક્ષાયિક ભાવ ૨ પરિણામિક ભાવ એમ બે ભાવ હોય છે, પરંતુ તે સિવાયના ત્રણ ભાવે તેમનામાં હેતા નથી. તેમાં કેવલજ્ઞાન તથા કેવલદર્શન ક્ષાયિક ભાવે રહેલું છે. અને પારિણામિક ભાવે તેમનામાં જીવત્વ રહેલું છે. બાકીના ત્રણ ભાવ ઔદયિક, શાપથમિક અને ઔપશમિક કર્મજનિત હોવાથી અને સિધ્ધમાં કર્મો નહિ હેવાથી નથી. બહુત્વ-ત્રણ લિંગમાંથી કયા લિંગવાળા વધારે મેક્ષે ગયા અને કયા લિંગવાળા ઓછા મેક્ષે ગયા છે? આ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે સૌથી ચેડા નપુંસકલિંગે સિધ્ધ થયા છે. કારણ કે જન્મથી નપુસકે મોક્ષે જતા નથી અને કૃત્રિમ નપુસકે વધારેમાં વધારે એક સાથે ૧૦ મેક્ષે જાય છે. તેમના કરતાં સ્ત્રીલિંગે મોક્ષે જનારા સંથાત ગુણ જાણવા. કારણ કે તેઓ એક સાથે ૨૦ મેક્ષે જાય છે. તેમનાથી પુરૂષલિંગે સિધ્ધ થએલા સંખ્યાત ગુણ જાણવા. કારણ કે તેઓ વધારેમાં વધારે ૧૦૮ મેક્ષે જાય છે. તે એ પ્રમાણે નવ અનુયેાગ દ્વારનું સ્વરૂપ જાણવું. ૧૧૬ આત્માને સાચી સ્વસ્થતા કયારે હોય, તે સમજાવે છે – જ્ઞાનાદિ રૂપ છે આતમા તેમાં રમે છે સ્વસ્થ છે, સત્ય ધન પણ તેજ પામે જેહ નિર્મોહી જ તે; પુદ્ગલે પુદગલ તણા છે ગ્રાહકે એ નિયમથી, સિંધને કર્મ નથી તો દેહ જન્માદિક નથી. ૧૧૭ સ્પષ્ટાર્થ – આ આત્મા જ્ઞાનાદિ રૂપ છે એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર એ આત્માના ગુણે છે અને જ્યારે આત્મા આ પિતાના ગુણેમાં રમણતા કરતે હોય છે ત્યારે તે સ્વસ્થતાને પામે છે, માટે આત્મા જ્યારે નિર્મોહી એટલે મેહ વિનાને બને છે ત્યારે જ તે સાચા ધન રૂ૫ પિતાના નિર્મલ ગુણને મેળવે છે. પરંતુ જ્યાં સુધી તે મોહ દશામાં વર્તતે હોય છે ત્યાં સુધી તે બેટા ધન રૂપ સેના, રૂપા, હીરા, માણેકને પિતાનું ધન ગણે છે અને તેમાં રાચતે તે જીવ ખરી શાંતિને પામતે નથી. માટે બાહ્ય ધન તરફની રમણતા દૂર કરનાર નિર્મોહી આત્માજ સાચા ધનને મેળવે છે. જ્યાં સુધી આત્માને કદિ પુદ્ગલેને સંબંધ છે ત્યાં સુધી તે અન્નાદિ ગુગલેને ગ્રહણ કરે છે અને તેને પિતાના માને છે, પરંતુ સિદ્ધના જીને કર્યો રૂપી પુદ્ગલે નથી તેથી તેઓને શરીર, જન્મ વગેરે હતા નથી. ૧૧૭ . For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ 1. 'કયા દેવોની ફૂલની માળા કરમાય નહિ તે જણાવે છે – એકાવતારી ને ઈતર ઈમ ભેદ બે દેવે તણું, એકાવતારી એક નરભવ શેષ જસ ના ભવ ઘણું અંત્ય ષટ મહિના વિષે પણ વન ચિહુને તેમને, ના પ્રકટતા જાણિયે એ અધિક પુણ્ય પ્રભાવને. ૧૧૮ સ્પષ્ટાર્થ–પ્રશ્ન—દરેક દેવેને અવનને સૂચવનારા ચિહ્નો હોય કે નહિ? હાય તે કયા ચિહ્નો હોય? ઉત્તર–દેવેને વિષે ભવને આશ્રી બે ભેદ કહ્યા છે, તેમાં પ્રથમ એકાવતારી દે અને બીજા ઈતર એટલે એકથી અધિક ભવ જેમને થવાના છે તેવા દેવો. એકાવતારી એટલે જે દેવેને હવે છેલ્લે એક મનુષ્ય ભવ જ બાકી છે. તે મનુષ્ય ભવમાં સઘળાં કર્મો ખપાવીને જે મેક્ષે જવાના છે તે એકાવતારી દેવે જાણવા. આ દેવોને પિતાના અધિક પુણ્યના પ્રતાપે છેલ્લા છ મહિનામાં પણ ચ્યવનના ચિહને જણાતા નથી. તેથી તેઓ સમાધિપૂર્વક મરણ પામીને મનુષ્ય ભવમાં આવીને ધર્મ સાધના કરી તે ભવમાં જ મેક્ષે જાય છે. ૧૧૮ એકાવતારી દે અને ઈતર દેવે કયા સ્વર્ગમાં હોય તે કહે છે: એકાવતારી દેવ સવિ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં, અન્ય સ્વર્ગો હોય તેવા અલ્પ પ્રમાણમાં જે અનેક ભવી સુરે નિજ ચ્યવન કાલે તેમને, ચ્યવન ચિન્હ બાર દેખી જાણતા નિજ ચ્ચનને. ૧૧૯ સ્પષ્ટાર્થ –આવા એકાવતારી રે સર્વાર્થસિધ્ધ વિમાનના દેવે જાણવા. તે સર્વાર્થસિધ્ધના સઘળા દેવ એકાવતારી જ હોય છે. તેઓ મનુષ્ય ગત્યાદિ પામીને તેજ ભવમાં અવશ્ય મેશે જાય છે. બાકીના સ્વર્ગોને વિષે આવા એકાવતારી દે છેડાક જ હોય છે. અને અનેકવી દેવો ઘણું હોય છે. આ અનેકવી દેવે જ્યારે તેમને વનકાલ નજીક આવે ત્યારે પિતાના ચ્યવનના બાર ચિહે જુએ છે. તે દેખીને તેઓ પોતાને અવનકાલ નજીક આવ્યું છે એમ સહેલાઈથી જાણી શકે છે. ૧૧૯ દેવતાના ઓવન કાલના બાર ચિહ્નો જણાવે છે – કરમાય જેલની માલ હાલે કલ્પતરૂર તનુ કાંતિને, લજજા તણે સંહાર વલિ ઉપરાગ હવે વસ્ત્રને For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ( શ્રીવિજ્યપદ્ધતિદૈન્ય તંદ્રા કંપ દષ્ટિભ્રાંતિ અરતિ° સંપજે, કામરાગ૧૧ વિશેષ ભાંગે અંગ ચિહે બાર એ, ૧૨૦ સ્પષ્ટાર્થ –દેવતાના ચ્યવન કાલના ૧૨ ચિહ્નો આ પ્રમાણે –૧ તેઓએ ગળામાં પહેરેલી ફૂલની માળા કરમાય છે. ૨ કલ્પતરૂ એટલે કલ્પવૃક્ષને સંહાર થાય છે. ૩ શરીરની કાંતિ ઝાંખી પડી જાય છે. ૪ લજજા ગુણ નાશ પામે છે. ૫ વસ્ત્રના ઉપર રાગ અધિક હોય છે. ૬ તેઓમાં દૈન્ય એટલે દીનતાપણું આવે છે. ૭ તંદ્રા એટલે આળસ આવે છે. ૮ કંપ એટલે ધ્રુજારી પ્રગટે છે. ૯ દષ્ટિભ્રાંતિ એટલે દેખાવમાં ભ્રાંતિ અથવા ભ્રમણ આવે છે. વળી ૧૦ અરતિ એટલે અપ્રીતિ ભાવ જાગે છે. તેમજ ૧૧ તે દેશમાં કામરાગ એટલે વિષયવાસના વધતી જાય છે અને ૧૨ તેમનું અંગ એટલે શરીર ભાંગે છે. આ બાર ચિહ્નો તે દેવોને મરણકાલ નજીક આવે ત્યારે પ્રગટ થાય છે. ૧૨૦ } એકાવતારી દેવાની ચ્યવન વખતની સ્થિતિ વગેરે બીના જણાવે છે – જ્યાં સુધી તેઓ વે ના તેજ વૃદ્ધિ ત્યાં સુધી, ગ શુદ્ધિ ભક્તિ આદિક ગુણ વધંતા ત્યાં સુધી; સંયમાદિક હેતુઓની શુદ્ધભાવે સાધના, એકાવતારિપણું પમાડે તે ભવે જે મુક્તિ ના. ૧૨૧ સ્પષ્ટાર્થ_એકાવતારી દેવે જ્યાં સુધી આવતા નથી ત્યાં સુધી તેઓમાં દિવસે દિવસે શરીરાદિનું તેજ વધે છે એટલે તે પદાર્થોની કાંતિ વધતી જાય છે. તેમજ તેમની ગશુદ્ધિ એટલે મન વચન કાયાના નિર્મલ પેગ પ્રવર્તે છે. તેમજ પ્રભુદેવની ભક્તિ વગેરે ગુણે પણ વધતા જાય છે. આ રીતે કહેવાનું તાત્પર્ય એ છે કે બીજા દેને જેમ ભેગવાતા દેવાયુષ્યના છેલ્લા ૬ મહિના બાકી રહે, ત્યારે (પહેલાં કહેલા) ૧૨ ચ્યવનને સૂચવનારા ચિન્હો પ્રકટ થાય છે, તેવા ચિહેમાંનું કોઈપણ ચિન્હ આ એકાવતારી દેને પ્રકટ થતું નથી. જે સંયમી આત્માઓ ચાલુ મનુષ્ય ભવમાં સિદ્ધિ સુખને પામે નહિ, તેવા પરમ વિશુધ્ધશીલ, સમતા, સંયમ, સરલતા, સાદાઈ, સંતોષ, ક્ષાયિક સમ્યકત્વાદિ વિશિષ્ટ ગુણની પૂર્ણ નિર્મલ સાત્વિકી આરાધના કરવાથી એકાવતારીપણું પામે છે. એટલે તેઓ અહીં ચાલુ મનુષ્યાયુ પૂર્ણ કરી વૈમાનિક દેવપણું પામીને છેલ્લા નરભવમાં અવશ્ય સિદ્ધિ સુખને પામે છે. (૬૨) ૧૨૧ તેજસ અને કાર્મણ શરીર ચારે ગતિના જીવોને હોય છે તે જણાવે છે – ચારે ગતિના જીવને તન બેઉ હવે નિશ્ચયે, . પ્રથમ તૈજસે બીજું કામણ બેઉ તન એ જાણીએ; For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ o દેશનાચિંતામણિ ] આહાર પાચન આદિ કારણ શરીર તેજસ માનીએ, આત્મ સંબદ્ધ પુદ્ગલ સમૂહ કામણ ધારીએ. ૧૨૨ સ્પષ્ટાર્થ–પ્રશ્નઃ–ચારે ગતિના જીવને કયા કયા શરીર અવશ્ય હોય છે? ઉત્તર–ચારે ગતિના જેને તેજસ અને કાર્મણ નામના બે શરીર અવશ્ય હેય છે. તેમાં ખાધેલા આહારને પચાવનાર પ્રથમ તૈજસ શરીર જાણવું. જે આ તેજસ શરીર હેય નહિ તે ખાધેલા આહાર વગેરેનું પાચન થાય નહિ અને તે ક્રિયા વિના જીવી શકાય નહિ. તથા આત્માને વળગેલા કર્મ પુદ્ગલના સમૂહરૂપ કામણ શરીર જાણવું. તમામ સંસારી છે આ તૈજસ શરીર અને કામણ શરીર સાથે લઈને જ પરભવમાં જાય છે અને તે શરીર વડે જે ભવમાં ઉત્પન્ન થાય તે ભાવને ચગ્ય શરીરાદિ સાધને ઉપજાવે છે. ૧૨૨ દેવ નારક સર્વયિ દેહ છડી અંતમાં, મનુજ ને તિર્યંચ ઔદારિક તજીને અંતમાં જાય પરભવ તે સમે પણ બેઉ તે સાથેજ છે, બેઉ જેને તે ભવી તેથી રહિત તે સિદ્ધ છે. ૧૨૩ સ્પષ્ટાર્થ –તમામ દેવને તથા તમામ નારકી ઉપર કહેલા તેિજસ કાર્મણ એ બે શરીર ઉપરાંત ત્રીજું વૈકિય શરીર પણ હોય છે, તે વિકિય શરીરને મરતી વખતે ત્યાગ કરીને પરભવમાં જાય છે. જેમને ત્રીજું ઔદારિક શરીર હોય છે તેવા મનુષ્ય અને તિર્યંચે મરતી વખતે ઔદારિક શરીરને ત્યાગ કરીને પરભવમાં જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે વૈકિય શરીર તથા ઓદારિક શરીર જીવ પિતાની સાથે લઈને પરભવમાં જઈ શકતો નથી, પરંતુ પરભવમાં જાય ત્યાં પણ ચારે ગતિના છે તે બે શરીરને એટલે તિજસ તથા કાર્મણ શરીરને સાથેજ લઈને જાય છે. માટે જ્યાં સુધી આ બે શરીર રહેલાં હોય ત્યાં સુધી જીવ ભવી એટલે સંસારી જાણ. જ્યારે આ બંને શરીરને નાશ થાય એટલે જે ભવમાં જીવ મોક્ષે જાય ત્યારે આ બંને શરીર નાશ પામે છે. અથવા જેમના આ બે શરીરે નાશ પામ્યા છે, તે સિધ્ધ પરમાત્મા જાણવા. (૬૩) ૧૨૩ લેકાંતિક દેવને આચાર જણાવે છે – તીર્થકરો દીક્ષા સમયને અવધિથી જાણે છતાં, લોકાંતિકે નિજ કલ્પ જાણી તેમને છમ વીનવતા; સર્વ જગ જીવ હિત કારણ શ્રી તીર્થને હે પ્રભુ! તમે, વહેલા પ્રવત્ત લીએ શાંતિને જિમ સવિ અમે, ૧૨૪ For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસ્પષ્ટાર્થ–પ્રશ્ન–કાંતિક દે તીર્થકર ભગવાનને દીક્ષા લેવાના નજીકના અવસરે શા માટે વિનતિ કરે છે? ઉત્તર–તીર્થકર ભગવતે જન્મથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન સહિત હોય છે. અને તેઓ આ અવધિજ્ઞાનથી પિતાના દીક્ષા લેવાના સમયને જાણે છે અને ૯ કાંતિક દેવે પણ આ વાત સમજે છે, તે છતાં તેઓ પિતાને આ ક૯પ એટલે આચાર છે એમ સમજીને પ્રભુને દીક્ષા લેવાને સમય જાણીને પ્રભુ પાસે આવીને તીર્થ પ્રવર્તાવવા માટે વિનંતિ કરે છે કે “હે પ્રભુ! જગતના સર્વ જીવેને હિતકારક એવા તીર્થને પ્રવર્તાવે જેથી કરીને અમે સઘળા શાંતિ સુખને પામીએ.” આ પ્રમાણે પ્રભુને વિનતિ કરીને તે હે પ્રભુને નમીને સ્વસ્થાને જાય છે. (૬૪) ૧૨૪ તીર્થકરેના સમવસરણમાં કેવલી ભગવતે શા માટે જાય છે તે સમજાવે છે – તીર્થકરોના સમવસરણે પર્ષદામાં કેવલી, નિજ કલ્પ જાણી બેસતાં સર્વજ્ઞ છે તેયે વલી; તીર્થપતિ જેઠાણ કેવલ પામતા ત્યાં દેશના, નિજ કલ્પ જાણી ઘેજ એવા વચન શ્રી જિનરાજના. ૧૨૫ સ્પષ્ટાથ–પ્રશ્ના-તીર્થકર ભગવંતના સમવસરણમાં કેવલીએ શા માટે જાય છે? ઉત્તર–શે કે કેવલીએ સર્વજ્ઞ છે એટલે તેઓ સર્વ દ્વવ્યાદિને જાણે છે અને જુએ છે એટલે તેઓને તીર્થંકર પાસેથી કાંઈ પણ વિશેષ જાણવાનું હોતું નથી, છતાં તેઓ પણ નિજ કલ્પ એટલે તીર્થકરના સમવસરણમાં જવાને પોતાને આચાર છે, તેમજ તીર્થકરને જ્યાં કેવલજ્ઞાન થાય તે સ્થાનમાં તે તીર્થકરોએ દેશના આપવી જ જોઈએ એ તેમને કલ્પ છે એ પ્રમાણે પૂર્વના શ્રી જિનરાજેએ કહેલું છે. (૬૫) ૧૨૫ આહારક લબ્ધિવાળા ચૌદ પૂવએ કારણ હોય તેજ આહારક શરીર બનાવે છે – શ્રેષ્ઠ આહારક બનાવે ચૌદવી લબ્ધિએ, ખાસ કારણ હોય તેજ ન લબ્ધિ હવે સર્વને હેતુ પણ ના સર્વને તિમ ચૌદ પૂર્વીપણું અને, જ્ઞાન લબ્ધિ હેતુ વેગે રચત ત્રીજા દેહને. ૧૨૬ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–બધા ચૌદપૂવીએ આહારક શરીર બનાવે કે કેમ? ઉત્તર–બધા ચૌદ પૂવીએ આહારક લબ્ધિવાળા હોતા નથી એટલે બધા ચૌદ પૂર્વ ધરે આહારક શરીર બનાવતા નથી. ચૌદ પૂર્વધામાં જેઓ આહારક લબ્ધિવાળા હોય છે તેઓ જ આહારક શરીર બનાવી શકે છે તેમાં પણ જેઓને આહારકલબ્ધિ For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] ૧૦૫ હેય છતાં પણ કાંઈ ખાસ કારણ હોય તેજ આહારક શરીર બનાવે છે. અહીં ખાસ કારણ એટલે તીર્થકર ભગવાનની ઋદ્ધિ જોવાનું, પિતાને કેઈ સૂકમ શંકા હોય તે તે દૂર કરવાનું કારણ મુખ્યતાએ જાણવું. એટલે જે લબ્ધિવંત ચૌદ પૂર્વધરને ખાસ કારણ હોય તેજ તેઓ પોતાની આહારક લબ્ધિ વડે ત્રીજા દેહને એટલે આહારક શરીરને બનાવે છે અને તે શરીર દ્વારા વિચરતા તીર્થકર ભગવંત પાસે સમાધાન માટે જાય છે. તેવાં પ્રજન જેમને નથી, તે ચૌદ પૂર્વીએ આહારક લબ્ધિવાળા હોય તે પણ ખાસ પ્રયજન વિના આ શરીરને બનાવતા નથી. (૬૬) ૧૨૬ કયા પ્રકારના વાઉકાયમાં વૈક્રિય લબ્ધિ હેય તે જણાવે છે – વાયુના ચઉ ભેદમાં પર્યાપ્ત બાદર જેટલા, તેહના સંખ્યાતમા ભાગેજ ભાદર તેટલા લબ્ધિના વૈકિય બનાવે ભેદ ત્રણ ના વિરચતા, કઈ પણ સુર વાયુકાયે અનન્તર ના ઉપજતા. ૧૨૭ સ્પષ્ટાથ–પ્રશ્ન–વાયુકાર્યમાં વૈકિય લબ્ધિ કેને હોય? ઉત્તર–વાયુકાય છના ચાર ભેદ છે–૧ સૂમ પર્યાપ્ત, ૨ સૂક્ષમ અપર્યાપ્તા, ૩ બાદર પર્યાપ્ત અને ૪ બાદર અપર્યાપ્ત. આ ચાર ભેદમાંથી બાદર પર્યાપ્તા વાઉકાય છે વૈક્રિય લબ્ધિ વડે ક્રિય શરીર વિક છે. આ બાદર વાઉકાય જેમાંથી તેના સંખ્યાતમા ભાગ જેટલા વાઉકાય છે વૈકિય શરીર બનાવી શકે છે. બાકીના ત્રણ પ્રકારના વાયુકાય જીને આ વૈક્રિય લબ્ધિ જ હતી નથી, તેથી તેઓ વૈક્રિય શરીર બનાવતા નથી. વળી આ વાયુકાયને વિષે કંઈ પણ દેવ મરીને અનન્તર એટલે તરતના પછીના ભવમાં ઉપજતા નથી. જો કે ઈશાન દેવલોક સુધીના દેવે એકેન્દ્રિયમાં ઉપજે છે ખરા પરંતુ તેઓ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં ઉપજે છે, પરંતુ તેઉકાય અને વાઉકાયમાં કદાપિ ઉપજતા નથી. (૬૭) ૧૨૭ જિનનામને નિકાચિત બંધ કયારે થાય તે જણાવીને સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ આદિ જણાવે છે – તીર્થકર સવિ પાછલા ત્રીજે ભવેજ નિકાચતા, જિનનામને જસ ઉદય તેઓ સગી કેવલી પામતા; પશમિકને કાલ એક સમય છે આવલિકા અને, શેષ રહેતાં તે વમતા આવતા સાસ્વાદને. ૧૨૮ સ્પાર્થપ્રશ્ન–જિનનામ કર્મને નિકાચિત બંધ કયારે થાય? ૧૪ For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ [શ્રીવિજ્યપદ્યસૂરિકૃતઉત્તર–જિનનામ કમને બંધ ચેથા અવિરતિ સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનથી આગળ આઠમા અપૂર્વકરણ ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીમાં થાય છે. આ બંધ અંત કેડીકેડી સાગરોપમ પ્રમાણ સ્થિતિને થાય છે. પરંતુ આ બંધ અનિકાચિત હોવાથી તેના બાંધનારા સઘળા જ તીર્થકર થતા નથી. પરંતુ જે તીર્થકર થવાના હોય છે તેઓ જ તેને નિકાચિત બંધ કરે છે. આ નિકાચિત બંધ તેવા તીર્થંકર થનારા છે પાછલા ત્રીજા ભવમાં કરે છે. નરકગતિમાંથી અથવા દેવગતિમાંથી આવીને તીર્થકર થાય છે. પરંતુ મનુષ્ય અથવા તિર્યંચમાંથી મનુષ્યભવમાં આવેલા તીર્થકર થતા નથી. આ દેવ અથવા નરક ભવના આગલા ભવમાં તેઓ મનુષ્ય હોય છે અને ત્યાં વાસસ્થાનકમાંથી સર્વસ્થાનકેની કે એક અથવા અધિક સ્થાનકની આરાધના કરતાં તેઓ આ જિનનામને નિકાચિત બંધ કરે છે. અને જેઓ જિનનામને નિકાચિત બંધ કરે છે તેઓ જ ત્યાંથી એવી દેવા અથવા નારકીમાં ઉત્પન્ન થાય છે. અને ત્યાંથી મનુષ્ય ગતિમાં આવી તીર્થંકર થાય છે. જિનનામને નિકાચિત બંધ નહિ કરનારા તીર્થકર થતા નથી. જેઓએ જિનનામને બંધ કર્યો છે તેઓ છેલ્લા મનુષ્ય ભવમાં આવીને ચારિત્ર ગ્રહણ કરીને ક્ષપક શ્રેણિ માંડીને ઘાતકર્મને ક્ષય કરીને કેવલજ્ઞાની બને છે ત્યારે તે નિકાચિત જિનનામને ઉદય એટલે રસોદય તેમને તેરમે ગુણઠાણે હોય છે. આ જિનનામના ઉદયવાલા કેવલીએ જ ભાવ તીર્થકર કહેવાય છે અને તેમને તેરમે તથા ચૌદમે ગુણઠાણે જિનનામને રસદર્ય હોય છે. (૬૮) પ્રશ્ન–સાસ્વાદન સમ્યકત્વનું સ્વરૂપ શું? ઉત્તર–પશમિક સમ્યકત્વને અંતમુહૂતને કાલ છે, તેમાંથી જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા પ્રમાણે કાલ બાકી રહે તે વખતે અનંતાનુબંધી કષાયને ઉદય થાય ત્યારે સમકિત વમતાં જીવને સાસ્વાદન સમકિત હોય છે. આ સાસ્વાદન સમકિતને અપગલિક કહેવાનું કારણ એ છે કે આ જીવને તે વખતે મિથ્યાત્વ મેહનીય, મિશ્રમેહનીય કે સમકિત મેહનીયમાંની કઈ પણ પ્રકૃતિના પુદ્ગલેને રદય કે પ્રદેશદય હેતું નથી. તેથી સાસ્વાદન સમ્યકત્વને અપગલિક કહેલ છે. ૧૨૮ તે કાલ પૂરણ થાય ત્યારે નિશ્ચયે મિથ્યાત્વને. પામેજ પ્રથમ કષાય ઉદયે વર્તતા સાસ્વાદને તેહ પૂરણ હેત મિથ્યાત્વી નિયમથી તે બને, મેહને વિશ્વાસ નહિ કરનાર જન સુખિયા બને. ૧૨૯ સ્પષ્ટા –જ્યારે અંતમુહૂર્ત પ્રમાણ સ્થિતિવાળા ઔપશમિક સમ્યકત્વને ૨ આવલિક કાલ બીજા ગુણઠાણે પૂરે થાય, ત્યારે તે જીવ અવશ્ય મિથ્યાત્વ ગુણસ્થાનકે For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ નેશનાચિંતામણિ ] ૧૦૭ આવે છે. ઉપશમ સમકિતમાંથી સાસ્વાદન સમકિત થવાનું કારણ એ છે કે ઉપશમ સમતિના કાલમાં પ્રથમ કષાય એટલે અનંતાનુબંધી કષાયને જે ઉદય થાય છે તે જ કારણ છે. આનું રહસ્ય એ છે કે–મિથ્યાત્વને ઉદય થવામાં તે વખતે છ આવતી કાલ બાકી હેય છે અને જ્યારે તે છ આવલિકાને કાલ પૂરે થાય છે ત્યારે તેને મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય છે તેથી તે નિશ્ચયે મિથ્યાત્વી થાય છે. આ પ્રસંગમાંથી બેધ એ મળે છે કે જેઓ મોહને વિશ્વાસ કરતા નથી તેઓ સુખી થાય છે. (૬૯) ૧૨૯ અસ્તિકા આવ ત્રણ ત્રણ દર્શને જીવ કાળને, એ આઠ અપદગલિક અર્થે ગગન ધમધર્મને, અપીગલિક અરૂપિભાવે તેમ જીવને કાળને, અનુદયાદિક હેતુ જાણે ક્ષાયિકાદિક દર્શને. સ્પષ્ટાર્થ –પ્રશ્ન–અપગલિક પદાર્થો કયા કયા? ઉત્તર–પ્રથમના ત્રણ અસ્તિકા એટલે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાય એ ત્રણ તથા ત્રણ દર્શને એટલે ક્ષાયિક સમકિત, ઔપથમિક સમતિ અને સાસ્વાદન સમકિત તથા જીવ અને કાળ એમ આઠ પદાર્થો અપૌગલિક જાણવા. તેમાંથી આકાશાસ્તિકાય, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય, જીવ અને કાલ એ પાંચ દ્રવ્ય અરૂપી હેવાથી અપૌદ્ગલિક જાણવા. પુદ્ગલ દ્રવ્ય રૂપી છે માટે જે રૂપી હોય અથવા વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ સહિત હાય તે પૌગલિક જાણવા. તથા ક્ષાયિક સમક્તિ, પથમિક સમકિત અને સાસ્વાદન સમકિત એ ત્રણ સમકિતને વિષે મિથ્યાત્વ મોહન નિયાદિ પ્રકૃતિને ક્ષય તથા ઉદયને અભાવ વિગેરે કારણે ઘટતા રહેવાથી અપદુગલિક કહ્યા છે. આ રીતે કહેવાનું રહસ્ય એ છે કે–અનંતાનુબંધી કષાયાદિ સાતે પ્રકૃતિને સર્વથા ક્ષય કરેલ હેવાથી ક્ષાયિક સમ્યકત્વને અપોઇંગલિક કહ્યું છે. ઔપશમિક તથા સાસ્વાદન સમ્યકત્વને પણ અપોગલિક સમજવું. કારણ કે અહીં ઔપશમિક સમ્યકત્વમાં અનંતાનુબંધિ ચતુષ્ક આદિ સાતે કર્મ પ્રકૃતિને બીલકુલ ઉદય છે જ નહિ, ને સાસ્વાદન સમ્યકત્વમાં મિથ્યાત્વને રસોઇયાદિ નથી, માટે તે બંને સમ્યકત્વને અપોદ્દગલિક કા છે. (૭૦) ૧૩૦ મુનિની મહત્તા ભરત ચક્રવર્તીના દષ્ટાંત પૂર્વક બે ગાથામાં જણાવે છે – પુણ્યશાળી ભરચકી આરિણાભુવને રહા, અનિત્યતાને ભાવતા નિમેહ થઈ કેવલ લહ્યા; શેષ આયુ લાખ પુરવ છે હજુ ઇમ જાણતા, | મુનિવેષધારી એ બન્યા તે ઇંદ્ર આદિક વાંદતા. ૧૩૧ For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ | શ્રીવિજયપધરિતસ્પષ્ટાર્થ–પ્રશ્ન-ગૃહસ્થપણામાં જ કેવલજ્ઞાન પામે તે કેણ મુનિવેષ ધારણ કરે અને કોણ ધારણ ન કરે? ઉત્તર–પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવના પુત્ર પુણ્યશાળી શ્રી ભરત ચક્રવર્તી એક વખતે આરીસા ભુવનમાં રહેલા હતા તે વખતે તેમની એક આંગળીએથી એક વીંટી પડી ગએલી હોવાથી વીંટી વિનાની તે આંગળી શભા રહિત જણાતી હતી. તે જોઈને ભરત મહારાજા અનિત્ય ભાવના ભાવતાં ક્ષપકશ્રેણિમાં આરૂઢ થયા અને મેહનીય કર્મને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા. તે વખતે તેમનું આયુષ્ય એક લાખ પૂર્વ જેટલું બાકી હતું. તે વખતે આવેલા ઈન્દ્રાદિક દેએ તેમને મુનિવેષ આપતાં કહ્યું કે હજુ તમારું આયુષ્ય વધારે છે માટે તમે મુનિવેષ ધારણ કરે એટલે અમે તમને વંદન કરીએ. આથી શ્રી ભરત કેવલી મહારાજાએ જ્યારે મુનિવેષ ધારણ કર્યો, ત્યારે જ ઇંદ્રાદિ દેવેએ તેમને વંદન કર્યું. ૧૩૧ મહત્તા મુનિવેષની સાબીત એથી થાય છે, જેમને નિજ જ્ઞાનથી આયુષ્ય અલ્પ જણાય છે; મુનિવેષને ધાર્યા વગર તેઓ લહે શિવશર્મને, દૃષ્ટાંત મરૂદેવા પ્રમુખનું અંતકૃકેવલિપણે. ૧૩૨ સ્પષ્ટાર્થ –ભરત મહારાજાના દષ્ટાંત ઉપરથી સાબીત થાય છે કે મુનિવેષની મહત્તા છે. કારણ કે કેવલજ્ઞાન થયા છતાં મુનિવેષ જ્યાં સુધી ધારણ ન કર્યો હોય ત્યાં સુધી દેવો પણ ગૃહસ્થ વેષવાળા કેવલજ્ઞાનીને વંદન કરતા નથી. અહીં ખાસ સમજવા જેવી બીના એ છે કે જેમને ગૃહસ્થ વેષમાં કેવલજ્ઞાન થાય તેમનું આયુષ્ય અધિક હોય તે તેઓ મુનિવેષને જરૂર ધારણ કરે છે અને પૃથ્વી ઉપર વિચરે છે. પરંતુ જેમને કેવલજ્ઞાન થાય ત્યારે પિતાનું આયુષ્ય થવું જણાય છે તેઓ મુનિવેષને ધારણ કરતા નથી. તેઓ કેવલજ્ઞાન થયા પછી ઓછામાં ઓછું અંતમુહૂર્ત તે જરૂર જીવે છે અને આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ગૃહસ્થ વેષમાં જ યુનિવેષ ધારણ કર્યા વિના જ (મરીને) સિદ્ધિપદને પામે છે. તેઓ અંતગડ કેવલી કહેવાય છે અથવા આયુષ્ય પૂરું થવા આવે અને કેવલજ્ઞાન પામે છે તેઓ મરૂદેવા માતાની પેઠે ગૃહસ્થ વેષમાં જ મરીને મેસે જાય છે. (૭૧) ૧૩૨ સમ્યકત્વ હોય તે જ જ્ઞાન અને ચારિત્રનું યથાર્થ કુલ મળે છે – સમ્યકત્વના યોગે કરી છે મૂલ્ય જ્ઞાન ચરણ તણું, સમ્યકત્વ હીન અભવ્ય જીવે જ્ઞાન ને ચારિત્રનું; મુક્તિફલ ના પામતા ન્યૂન પૂર્વ દશ જાણે છતાં, મક્ષિકાની પાંખ પણ ન દુભાય ઈમ સંયમ છતાં, ૧૩૩ For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ દેશનચિંતામણિ ] ૧ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–જ્ઞાન દર્શન અને ચારિત્રમાં મુખ્યતા કેની છે અને શા કારણથી? ઉત્તર–જ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણમાં મુખ્યતા દર્શન ગુણની છે, કારણ કે સમકિત હેય તેજ જ્ઞાન અને ચારિત્રનું ખરું મૂલ્ય છે એટલે સમકિત ગુણ વિનાના જ્ઞાન અને ચારિત્ર મેક્ષ ફલને પ્રાપ્ત કરાવી શકતા નથી. માટે જ “સમ્યગ્દર્શનજ્ઞાનચારિ. ત્રાણિ મોક્ષમાર્ગ” આ પ્રમાણે સૂત્ર કહેલું છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યગચારિત્ર આ ત્રણને વેગ એટલે સમુદિત સાધના મોક્ષ મેળવી આપે છે, પરંતુ સમ્યગ્દર્શન વિનાના જ્ઞાન અને ચારિત્ર મેક્ષ ફલ આપી શકતા નથી. અહીં દૃષ્ટાંત એ કે-સમકિત ગુણ વિનાના અભવ્ય છ જ્ઞાન અને ચારિત્ર છતાં મોક્ષરૂપી ફળ મેળવી શકતા નથી. તે અભવ્ય જીવો દેશ ઊણુ દશ પૂર્વે સુધી જાણે છે અને ચારિત્રનું પાલન એવી જયણપૂર્વક એવી રીતે કરે છે જેથી એક માખીની પાંખ પણ દુભાતી નથી. કહેવાનું એ છે કે-અભવ્ય જીવોને સમકિત નહિ હોવાથી તેઓ ચારિત્ર ગ્રહણ કરે અને નિર્મળ૫ણે પાલન કરે તે પણ કદાપિ મોક્ષે જતા નથી. કારણ કે જ્યારે ત્રણેની પૂર્ણ આરાધના હોય ત્યારે મેક્ષ રૂપી ફળ મેળવી શકાય છે. દર્શન અથવા સમતિ ન હોય છતાં બાહ્ય ફલની અપેક્ષાએ જ્ઞાન અને ચારિત્ર નકામા છે એમ ન જાણવું. કારણ કે અભવ્ય જીવો પણું ચારિત્રની આરાધના કરીને નવમી વેયક સુધી જઈ શકે છે. પરંતુ મિથ્યાત્વી હેવાથી મોક્ષના સુખ રૂપી ભાવ ફલ પામી શકે નહિ. (૭૨) ૧૩૩ શ્રદ્ધા અને આત્મપ્રદેશોની બીના વગેરે જણાવે છે – શ્રધ્ધા જિહાં સમ્યકત્વ ત્યાં હવે જરૂર સમ્યકત્વ જ્યાં, શ્રદ્ધા તણી ભજના અપેક્ષા યુક્ત વચન જિને કહ્યા; હસ્તિ દેહે કટિકાના દેહમાં જે આતમા, મેટો ન નાને બેઉ કર જાણ સમ આતમા. ૧૩૪ સ્પાર્થ-જ્યાં જિનેશ્વર ભગવાનના વચન ઉપર શ્રદ્ધા હોય છે ત્યાં જરૂર સમ્ય. કત્વ હોય છે, પરંતુ જ્યાં સમકિત હોય છે ત્યાં શ્રદ્ધાની ભજન છે એટલે શ્રદ્ધા હોય અથવા ન હોય, આ પ્રમાણે જિનેશ્વર દેવે અપેક્ષા યુક્ત વચન કહેલાં છે. અહીં દષ્ટાંત આપતાં કહેલું છે કે તીર્થકર જ્યારે માતાના ગર્ભમાં હોય છે ત્યારે મન:પર્યાપ્તિ પૂરી કર્યા પછી તેમને શ્રદ્ધા હોય છે. આથી સિદ્ધ થાય છે કે મન પર્યાપ્તિ પૂરી કર્યા પહેલાં સમક્તિ હોય છે પરંતુ શ્રદ્ધા હોતી નથી અને મન ૫ર્યાપ્તિ પૂરી કર્યા પછી શ્રદ્ધા હોય છે. આ પ્રમાણે સમકિત હોય તે છતાં શ્રદ્ધા હોય અથવા ન પણ હોય. (૭૩) પ્રશ્ન–શરીરની માફક આત્મા નાને કે મેટે કહેવાય કે નહિ ?. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [[વિજયપધરિતઉત્તર–હાથી વગેરેનું શરીર મોટું દેખાય, ને કીડીનું શરીર નાનું દેખાય, તે ઉપરથી એમ ન માની શકાય કે હાથીને આત્મા મટે છે, ને કીડીને આત્મા નાને છે. કહેવાનું રહસ્ય એ છે કે-બંનેને આતમાં સરખે છે. નાને માટે છે જ નહિ. આ બીના હવે પછીના એકસે પાંત્રીસમા લેકમાં વિસ્તારથી સમજાવી છે. ૧૩૪ જિનકલ્પ વગેરે અંગીકાર કરવા માટે કેવી યોગ્યતા જોઈએ તે બે કમાં ગાથામાં જણાવે છે – આત્મ પ્રદેશે કરી શરીરે પામતા વિસ્તારને, કટિકાના શરીરમાંહી પામતા સંકેચને નવમ પૂર્વાચાર વસ્તુ ન્યુન દશ પૂર્વ અને, ભિક્ષુ પ્રતિમા બારને આરાધતા જિનકલ્પને, ૧૩૫ અષ્ટાથ–આત્મ પ્રદેશને સંકોચ અને વિકાસ થતું હોવાથી હાથીના શરીરમાં આત્મ પ્રદેશે ફેલાઈને રહ્યા છે, ને કીડીના શરીરમાં સંકોચાઈને રહ્યા છે. તેથી બંનેના આત્મપ્રદેશે ઓછા વધતા છે જ નહિ એટલે સરખા છે, તેથી આત્મા ના કે માટે ન કહેવાય. (૭૪) પ્રશ્ન–જિન કલ્પને અને ભિક્ષુ પ્રતિમાને અંગીકાર કરવા માટે કયા કયા ગુણે જોઈએ? | ઉત્તરાજે મુનિવરે વૈરાગ્ય ભાવનાથી રંગાએલા હોય, પ્રાયે અપ્રમત્ત દશામાં વર્તતા, અને વિવિધ લબ્ધિઓથી શોભતા હોય, તથા સદ્દગુણના ધારક હોય તેમજ ઓછામાં ઓછા નવમાં પૂર્વની ત્રીજી આચાર નામની વસ્તુ સુધી કૃતજ્ઞાનવાળા અને વધારેમાં વધારે ન્યૂન દશ પૂર્વધર હોય તેઓ સાધુઓની બાર પ્રતિમાઓ તથા જિન ૫ની આરાધના કરવા માટે એગ્ય છે. આ જિનકલ્પી સાધુ જે દિશામાં ચાલ્યા જતા હોય તે દિશા તરફથી ગમે તે સિંહાદિને ભય હોય, તે પણ દિશાફેર (તે દિશા છોડીને બીજી દિશા તરફ ગમન) કરતા નથી, એટલી નીડરતા તેઓએ કેળવેલી હોય છે. (૭૫) ૧૩૫ જિન કલ્પિક આહાર શુદ્ધિ કારણ આદિ હોય તે, બેલતા ઉભડક પગે બેસે નિમિત્ત તસ હોય તે આચાર્ય આદિ પાંચમાંના કેઇ જિન આદિ કને, સંધે કરેલ મહોત્સવે સ્વીકારતા જિનકલ્પને, ૧૩૬ For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ દેશનચિંતામણિ ] સ્પષ્ટાર્થ–પ્રશ્ન–મોનધારી જિનકલ્પિકને બેલવા' વગેરે બાબતમાં કે વ્યવહાર હોય છે? ઉત્તર–જિનકલ્પી સાધુઓ આહાર શુદ્ધિ (પતે જે આહાર વહોર, તે શુદ્ધ છે કે અશુદ્ધ છે? તે બાબત પૂછવું) વગેરે ખાસ કારણ હોય તે બેલે છે તે સિવાય તેઓ મૌનને આશ્રય કરે છે (બોલતા નથી), વળી ખાસ કારણે બેસવાની જરૂર પડે તે ઉભડક પગે બેસે છે, પરંતુ પલાંઠીવાળીને કે બીજી કઈ રીતે બેસતા નથી. (૭૬) પ્રશ્ન-કયા છે તેની પાસે જિનક૯૫ને સ્વીકારે? ઉત્તર––આચાર્ય વગેરે પાંચ (આચાર્ય–ઉપાધ્યાય-પ્રવર્તક-ગણાવચ્છેદક સ્થવિર રૂ૫ પાંચ પદસ્થ મુનિવરો)માંના કોઈ પણ મહાપુરૂષ–જિનેશ્વર, ચૌદ પૂર્વધર તથા દશ પૂર્વધર વગેરેની પાસે આ જિનકલ્પને અંગીકાર કહે છે, તેઓ એકલવિહારી હોય છે. તેઓ જિનકલ્પને સ્વીકાર કરે ત્યારે સંઘ તે નિમિત્તે મહત્સવ પણ કરે છે. (૭૫) ૧૩૬ તીર્થકરના આહાર તથા નિહારને કણ ન દેખી શકે તે વગેરે બીના જણાવે છે – ચર્મચક્ષુવંતથી તીર્થેશના આહાર ને, નીહાર ના દેખાય તિમ ના અવધિજ્ઞાની આદિને; દેખી શકે પ્રત્યક્ષ જ્ઞાની પંચ સમિતિ પાલને, ગુપ્તિ પાલન હોય પણ ના તેહ ગુપ્તિ પાલને. સ્પષ્ટાર્થ ચર્મચક્ષુવંત એટલે જેમને ચક્ષુ ઇદ્રિય વિદ્યમાન છે તેઓ ચર્મચક્ષુ દ્વારાએ તીર્થકર ભગવાનના આહારને એટલે ભજન કરતા તીર્થકર ભગવાનને તેમજ નિહાર કરતા એટલે લઘુનીતિ કે વડીનીતિ કરતા તીર્થકર ભગવાનને જોઈ શકતા નથી. એટલે ચર્મચક્ષુ ધારી જીવ તીર્થકર ભગવાનના આહાર તથા નીહારને જોઈ શક્તા નથી. પરંતુ અવધિજ્ઞાની આદિ એટલે અવધિજ્ઞાનીઓ, મન:પર્યવ જ્ઞાનીઓ તથા કેવલીઓ જે એ પ્રત્યક્ષ જ્ઞાનીઓ છે તેઓ તીર્થકર ભગવાનના આહાર નીહારને જોઈ શકે છે. (૭૬) પ્રશ્ન–સમિતિ અને ગુપ્તિને જુદા જુદા ગણવાનું શું કારણ શો તફાવત છે? ઉત્તર-પાંચ સમિતિના પાલનમાં ગુપ્તિનું પાલન અવશ્ય સમાય છે, પરંતુ શુતિના પાલનમાં સમિતિનું પાલન થાય અથવા ન પણ થાય. (૭૯) ૧૩૭ વચનગુપ્તિ અને ભાષા સમિતિને તફાવત જણાવે છે – વચન ગુપ્તિ રહસ્ય એ વચનો અયોગ્ય ન બલવા, અથવા રહેવું મીન તિમ નિદેષ વચને બોલવા ૧૩૭ For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ વાર [શ્રીવિજયપદ્ધસૂરિકતરહસ્ય એ ભાષા સમિતિનું ચિત્તમાં અવધારતા, બેલે જરૂરી કારણે તે મૌન લાભ વિચારતા. સ્પષ્ટાર્થ –પ્રશ્ન-વચનગુપ્તિ અને ભાષા સમિતિમાં શું તફાવત છે? ઉત્તર:-વચનગુપ્તિનું ખરું રહસ્ય એ છે કે અગ્ય વચને બેલવા નહિ. અથવા મૌન ધારણ કરીને રહેવું તે વચનગુપ્તિ કહેવાય. ભાષા સમિતિ એટલે જયણ પૂર્વક નિર્દોષ વચન બોલવા તે ભાષા સમિતિનું રહસ્ય છે. ભાષા સમિતિ એકલી પ્રવૃત્તિ રૂપ છે એટલે તેમાં બોલવાને નિષેધ નથી, પરંતુ જયણાપૂર્વક ખપ કારણે પૂરતું બલવા રૂપ ભાષા સમિતિ છે અને વચનગુપ્તિ તે નિવૃત્તિ અને પ્રવૃત્તિ બને રૂપ છે. આમ કહેવાનું રહસ્ય એ છે કે–બીલકુલ બેલવું નહિ અથવા સર્વથા મૌન ધારણ કરવું. જયણાપૂર્વક ખપ પૂરતું બેલવા રૂપે વચનગુપ્તિ છે. એ પ્રમાણે ભાષા સમિતિ અને વચનગુપ્તિના રહસ્યને ચિત્તમાં સારી રીતે સમજતા અને મૌન રહેવાના ઘણાં લાભને વિચારતા વિવેકવંતા જને જરૂરી કારણ હોય તે જ ખપ પૂરતું બોલે છે. (૮૦) ૧૩૮ સમિતિ તથા ગુપ્તિની સાધનાનું ફલ દેખાડે છે – મૌનથી જ કષાય રક્ષા ઑર્ય કાર્યો સ્વસ્થતા, નિષ્ફલ અશુભ શ્રવણદિ છડી મેક્ષમારગ સાધતા; શુભ ધ્યાનમગ્ન બની નિકંદી કર્મબંધન મુક્તિના, સાદિ અનંત સુખ લહે સાધક સમિતિ ને ગુપ્તિના. ૧૩૯ સ્પષ્ટાર્થ –મૌનની મહત્તા દેખાડતાં જણાવે છે કે મૌન રહેવાથી કષાય રક્ષા થાય છે એટલે કષામાંથી બચી જવાય છે, કારણ કે કઈ માણસ ક્રોધાદિકને લીધે કટુ વચને કહે તે વખતે તેને સામે જવાબ ન આપતાં મૌન ધારણ કરવામાં આવે તે સામાના ક્રોધને વધારવાનું કારણ દૂર થાય છે. મૌન રહેવાથી પિતાને થયેલા ક્રોધાદિની શાંતિ થાય છે માટે મૌનથી કષાય રક્ષા થવાનું જણાવ્યું છે. વળી મૌન રહેવાથી કાર્યમાં સ્થિરતા થાય છે, જે કાર્ય કરવાનું હોય તેમાં એકાગ્રતા થાય છે, તેમજ સ્વસ્થતા એટલે શાંતિ મળે છે, જેઓ વિના કારણે મૌન રહીને અને કારણે નિષ્ફલ અશુભ વચને બલવાને અને સાંભળવાને ત્યાગ કરીને મેક્ષ માર્ગની સાધના કરે છે, તે જ પુણ્યશાલી ભવ્ય છ શુભ ધ્યાન એટલે ધર્મ ધ્યાન તથા શુકલ ધ્યાનમાં લીન થાય છે અને તેનાજ પ્રતાપે કર્મના બંધને નાશ કરીને મોક્ષના સાદિ અનંત સુખને મેળવે છે. મેક્ષના સુખની પ્રાપ્તિમાં સાદિ અનંત ભાગે આ રીતે ઘટી શકે–જે સુખ મેક્ષની પ્રાપ્તિ વખતે મેળવ્યું તે સુખની આદિ એટલે શરૂઆત થઈ કહેવાય. અને આ સુખ મળ્યા પછી કઈ કાળે નાશ પામવાનું નથી માટે મોક્ષનું સુખ સાદિ અનંત કહ્યું છે. આ પ્રમાણે For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ]. ૧૧૩ સમિતિ અને ગુપ્તિની સાધના કરનારા છેવટે મોક્ષના સુખ રૂપી ઉત્તમ ફળને મેળવે છે. ૧૩૯ જિનકલ્પીએ ક્યારે હોય તે ત્રણ લેકમાં જણાવે છે – શુરવીર સાચા તેજ જે કારણ બધાયે કર્મના, ન જાણતા બહુ ચેતતા રહી સાધતા આરાધના અવસર્પિણી ત્રીજા ચતુર્થક આરકે જિનકલ્પીને, જન્મ પંચમ આરકે જિનકલ્પિ રૂપે તેમને. ૧૪૦ સંભવે જ વિહાર જેઓ ચતુથરક અંતમાં, જન્મ પામ્યા કલ્પ જિનને પંચમારક આદિમાં, સાધતા ઉત્સર્પિણીનાં દ્વિતીયારક પ્રાંતમાં, જન્મ હવે કઠિનતા બહુ જાણવી જિનકલ્પમાં. ૧૪૧ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –ખર શુરવીર કેણ કહેવાય? ઉત્તર :–તેઓ જ સાચા શૂરવીર છે જેમાં કર્મ બંધ થવાના સઘળા કારણોને જાણે છે. કયું કર્મ શાથી બંધાય છે તે જાણ્યા સિવાય તે કર્મના બંધથી બચી શકાતું નથી, માટે કર્મ બંધને રોકવા માટે કયું કર્મ શાથી બંધાય તે જાણવાની જરૂર છે. તે કર્મબંધને જાણ્યા છતાં ચેતીને ચાલવું જોઈએ, કારણકે તે બાબતમાં ગફલતમાં રહેનારે કર્મબંધ કરી બેસે છે, માટે કર્મબંધથી બચવા માટે ચેતતા રહીને ધર્મની આરાધના કરવી, તેજ સાચું શૂરવીરપણું છે. આવા શૂરવીરતા ગુણને ધારણ કરનારા છ જ સાચા શૂરવીર કહેવાય. (૮૧) પ્રશ્ન –જિનકલ્પી મુનિરાજે કયા કયા આરામાં હોય છે? ઉત્તર:-પાંચ ભરતક્ષેત્ર અને પાંચ ઐરાવત ક્ષેત્ર આ દશ ક્ષેત્રમાં અવસાણી અને ઉત્સર્પિણી રૂપે બે પ્રકારને કાલ કહે છે. દરેકના છ છ આરા કહ્યા છે. તેમાં જે કાલે મનુષ્યનાં બુદ્ધિ, બળ, આયુષ્ય વગેરે ક્રમે ક્રમે ઘટતા જાય તેને અવસર્પિણી કાલ કો છે. અવસર્પિણી કાલમાં ત્રીજા અને ચોથા આરામાં જન્મેલા જિનકલપીઓ થઈ શકે છે. તેમજ જેમને ચેથા આરાના અંતમાં જન્મ થએલે હેય તેઓ પણ પાંચમા આરામાં જિનકલ્પ અંગીકાર કરીને વિચરે છે, પરંતુ જેમને પાંચમા આરામાં જન્મ થયે હેય તેઓ જિન. કલપી બની શકતા નથી. તથા ઉત્સર્પિણીના બીજા આરાના અંતે જન્મેલા ત્રીજા આરામાં જિનકલ્પી થઈ શકે છે. પરંતુ બીજા આરામાં જિનકલ્પી તરીકે વિચરતા નથી. ત્રીજા અને ચેથા આરામાં તેઓ વિચરતા હોય છે. મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્સર્પિણી તથા અવ સર્ષિણી રૂપી કાલ હોતું નથી તેથી ત્યાં તે જિનકલ્પી હમેશાં હોય છે આ જિનકલ્પની આરાધના કરવી બહુ કઠીનતાવાળી છે. (૮૨) ૧૪૦–૧૪૧ ૧૫ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ( વિજ્યપઘરિકૃતજિનકલ્પી કદિ મુનિ સાત એક ઉપાશ્રયે ભેગા મળે, આલાપ સંલાપાદિ ન કરે મૌન નિજ ગુણ રતિ ધરે, જિનકલ્પી મુનિ ચાલ્યા જતાં વ્યાધ્રાદિ સામે આવતા, નિર્ભય બની સીધા જતા જિનકલ્પ વિધિને પાલતા. ૧૪૨ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –વધારેમાં વધારે કેટલા જિનકલ્પીઓ ભેગા થાય? ઉત્તરઃ- જિનકલ્પી મુનિવરે એકલ વિહારી હોય છે. પરંતુ તેઓ કેઈ કાળે એકઠા થઈ જાય તે એક સાથે વધારેમાં વધારે સાત જિનકલ્પીઓ એક ઉપાશ્રયમાં ભેગા થાય, તે પણ એક બીજા સાથે વાતચીત કરતા નથી, પરંતુ મૌનને ધારણ કરે છે અને પિતાના જ્ઞાનાદિ ગુણેમાં રમણતા કરે છે. જિનકલ્પી મુનિઓ જે દિશામાં ચાલ્યા જતા હોય તે દિશામાં સામેથી વાઘ સિંહ વગેરે ગમે તેવા ભયંકર પ્રાણીઓ સામે આવતા હોય તે પણ તેઓ નિડરપણે સીધા ઈસમિતિ સાચવતા ચાલ્યા જાય છે. તેઓ તેમનાથી ભય પામીને બીજી દિશા તરફ વળતા નથી. પરંતુ તેઓ પોતાના જિનકલ્પના આચારનું પાલન કરવા પૂર્વક નિર્ભયપણે તેજ દિશા તરફ ચાલ્યા જાય છે. આ બીના અહીં પહેલાં બહુ જ સંક્ષેપ કહી હતી. તે અહીં વિસ્તારથી સમજાવી છે. (૮૩) ૧૪૨ ચારિત્રની વિરાધના કરનારા છ દેવલેકમાં કયાં સુધી ઉપજે તે જણાવે છે – ચારિત્રના વિરાધકો કદિ દેવપણું પામે તાદા, જાત્કૃષ્ટ ભુવનપતિ પ્રથમ સ્વર્ગે સંપદા; પામે ક્રમે મૂલગુણ વિરાધક તેહ છે જાણવા, મહુવાર સંચમના વિરાધક જીવ અથવા જાણવા. ક ૧૪૩ સ્પષ્ટાર્થ–પ્રશ્ન–દેવગતિની અપેક્ષાએ ચારિત્રની વિરાધના કરનારા જીવો કયાં સુધી જઈ શકે ? ઉત્તર–ચારિત્રની વિરાધના કરનારા જીવો કદાચ દેવપણું પામે તે જઘન્યથી ભુવનપતિ દેવપણે ઉપજે છે અને ઉત્કૃષ્ટથી પ્રથમ દેવલેક એટલે સૌધર્મ દેવકમાં ઉત્પન્ન થાય છે. આ વચન મૂલ ગુણની વિરાધના કરનારા જીવોની અપેક્ષાએ જાણવું. અથવા જેઓએ ઘણીવાર સંયમની વિરાધના કરી હોય તેમની અપેક્ષાએ જાણવું. ૧૪૩ - દેવમાં દ્રવ્ય પૂજા ક્યાં સુધી હોય તે જણાવી દેવામાં ઈન્દ્રાદિક વ્યવસ્થા કયાં સુધી હેય તે બે ગાથામાં જણાવે છે – સુકમાલિકા વિરાધતી ઉત્તર ગુણેને તેહથી, આલોચનાદિક વિણ ગઈ ઇશાન સ્વર્ગે તેથી, For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ દેશનાચિંતામણિ ] બે વચન એમ ઘટાવવા અચુત સુધીજ જલાશ્રયે, દ્રવ્ય પૂજન લાભ ગ્રંયકાદિ સુરને ના કહ્યો. દ્રવ્યપૂજા સ્નાનથી પણ સ્નાન હોય જલાશ્રયે, વ્યવસ્થા ઇંદ્રાદિની અય્યત સુધી જ વિચારીએ રૈવેયકાનુત્તર વિમાને સર્વ અહમિન્દ્રામરા, અનુત્તર વિમાને દેવ હવે શુદ્ધ સંયમિ મુનિવરો. ૧૪૫ સ્પષ્ટાથે –સુકુમાલિકા સાધ્વીએ ચારિત્રની વિરાધના કરી હતી તે છતાં તે ઈશાન દેવલેકમાં ઉત્પન્ન થઈ છે એમ કહ્યું છે. આ પ્રમાણે આ બે વચનમાં વિરોધ જણાય છે તેનું સમાધાન આ પ્રમાણે જાણવું –સુકુમાલિકા સાધ્વીએ મૂલગુણની વિરાધના કરી નહોતી પણ ઉત્તરગુણની જ વિરાધના કરી હતી તેથી તે ઈશાન દેવલેકમાં ઉત્પન્ન થઈ છે. મૂલગુણની વિરાધના કરનાર જીવો તે સૌધર્મ દેવલેક સુધી જ ઉત્પન્ન થાય છે. (જઈ શકે છે.) (૮૪) પ્રા–દેવકમાં દેવાદિને દ્રવ્યપૂજા કયાં સુધી હોય છે? ઉત્તર–અશ્રુત નામના બારમા દેવલેક સુધી જ દ્રવ્યપૂજા હોય છે એટલે અચુત દેવલેક સુધીના દેવતા દ્રવ્યપૂજા કરે છે પરંતુ તેથી ઉપરના નવ રૈવેયક તથા પાંચ અનુત્તરવાસી દેવો દ્રવ્યપૂજા કરતા નથી. કારણ કે અમ્રુત દેવલેક સુધી જલાશ–વાવ વગેરે કહેલા છે, સ્નાન કર્યા સિવાય દ્રવ્યપૂજા થઈ શકતી નથી, અને જ્યાં જલાશય હોય ત્યાં જ સ્નાન થઈ શકે છે. (૮૫) પ્રશ્ન-ઈન્દ્રાદિકની વ્યવસ્થા કયાં સુધી હોય છે? ઉત્તર–બારમા અચુત નામના દેવલેક સુધી ઈન્દ્રાદિકની વ્યવસ્થા છે. અથવા સ્વામી સેવક ભાવ બારમા દેવલેક સુધી છે ત્યાંથી આગળના એટલે નવ રૈવેયકના દેવો તથા પાંચ અનુત્તરવાસી દેવો અહમિન્દ્ર કહેલા છે. કારણ કે ત્યાં સ્વામી સેવક ભાવ નથી. તેમજ ત્યાં કેઈ ઈન્દ્ર નથી. જે મુનિરાજે અપમત્ત ભાવે શુદ્ધ સંયમની આરાધના કરે છે તેઓ અનુત્તરવાસી દેવ થાય છે. (૮૬) ૧૪૪–૧૪૫ પરમાધામી કયા પ્રકારના દેવે છે તે જણાવીને કયા દેવલોકમાં સંખ્યાતા છે ઉપજે અને મારે તે જણાવે છે – દેવ પરમાધામી સર્વે ભુવનપતિ અસુરે કહ્યા, કૃષ્ણ લેશ્યાવંત તેઓ કિલષ્ટ પરિણામી કહ્યા; આનતાદિક દેવ સંખ્યાતા ઓ ને ઉપજતા, ત્યાં મનુષ્યો એક સમયે જે સંખ્યાતા થતા. ૧૪૬ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપરિકૃતસ્પષ્ટાર્થ –પ્રશ્ન:–દેવેના ચાર ભેદમાં પરમાધામી દેવે કયા પ્રકારના ભેદમાં ગણાય છે? ઉત્તર –દેવના ભુવનપતિ, વ્યંતર, જોતિષી અને વૈમાનિક એમ મુખ્ય ચાર પ્રકારે કહેલા છે. તેમાંના ભુવનપતિ દેના દશ પ્રકાર છે. તેમાં અસુરકુમાર નિકાય નામે પહેલે ભેદ છે. આ અસુરકુમાર નિકાયના પરમાધામી દે કહેલા છે. આ પરમાધામીના ૧૫ ભેદ છે. પરમાધામી દેવાને એક કૃષ્ણલેશ્યા હોય છે. કારણ કે તેઓ ઘણું સંકલેશ પરિણામવાળા હોય છે. અને તેથી તેઓ નારકીના જીને દુઃખ આપવામાં અને તેમને દુખથી રીબાતા જોવામાં ઘણે આનંદ માને છે. તેઓ નારકીઓને અનેક પ્રકારની ઘર વેદના ઉપજાવે છે. (૮૭) પ્રશ્ર –-કયા દેવલોકમાં સંખ્યાતા છવો ઉપજે છે અને આવે છે? ઉત્તર–આનત નામના નવમા દેવલોકથી માંડીને ઉપરના સર્વ પ્રકારના દેવલોક એટલે આનત દેવક, પ્રાણુત દેવક, આરણ દેવક તથા અશ્રુત દેવક, તેમજ નવ રૈવેયક અને પાંચ અનુત્તર દેવક. આ બધા દેવલેકમાં દેવેની સંખ્યા અસંખ્યાતી છે, પરંતુ તેમાંથી સંખ્યાતા છ જ ઉત્પન્ન થાય છે. આનું કારણ એ છે કે આનતાદિ દેવલોકમાં ઉપજનારા જીવ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય જ હોય છે અને ગર્ભજ મનુષ્યની સંખ્યા સંખ્યાતી જ છે. તેથી આ દેવલોકમાં સંખ્યાતા જ ઉપજે છે, વળી આ દેવકના દેવો મરીને પર્યાપ્તા ગર્ભ જ મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. (૮૮) ૧૪૬ કામગોને ત્યાગ કરવાનું જણાવીને વક્તાને શું લાભ થાય તે જણાવે છે – કામેન્દ્રિયો બે કાન નેત્રો શેષ ત્રણ ભેગેન્દ્રિય, કામ ભેગ ત્યાગ કરવા કરણ સંયમ ભાખિયા; વકતા અનુગ્રહ ભાવથી ઉપદેશ ઘે શ્રોતા સુણે, શ્રોતા ન પામે બેધ કદિ બહુ લાભ પણ વદનારને. १४७ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ઇંદ્રિયોને સંયમ શા માટે કરવો જોઈએ? ઉત્તર--કામોને ત્યાગ કરવા માટે ઇન્દ્રિયોને સંયમ રાખવાનું એટલે ઇદ્રિને વશ રાખવાનું કહેવું છે શ્રોત્રેન્દ્રિય તથા ચક્ષુ ઈદ્રિય એ બે ઈદ્રિને કામેન્દ્રિય કહેલી છે અને બાકીની ત્રણ એટલે સ્પર્શેન્દ્રિય રસેન્દ્રિય તથા ધ્રાણેન્દ્રિય એ ત્રણને ભેગેન્દ્રિ કહેલી છે. આ પાંચે ઈદ્ધિને વશ રાખવાથી કામોને ત્યાગ થઈ શકે છે. જેઓ કામલેગેને ત્યાગ કરે તે જ આત્માએ સંયમ ધર્મની સાત્ત્વિકી આરાધના કરી શકે છે. (૮૯). પ્રશ્ન--સાંભળનાર જીવોને ઉપદેશની અસર ન થાય તે ઉપદેશ આપનારને શે ફાયદો થાય ? For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૧૭, ઉત્તરા--જે વકતા એટલે ઉપદેશ આપનાર છે તે શ્રોતાઓને લાભ થાય એવા ઉદ્દેશથી ઉપદેશ આપે છે તેથી કદાચ કર્મના ઉદયને લીધે ઉપદેશ આપ્યા છતાં શ્રોતાને તેની કોઈ અસર ન થાય તે પણ વક્તાને તે એકાંત લાભ જ થાય છે, કારણ કે તે તે અનુગ્રહ ભાવથી એટલે નિસ્પૃહભાવે પારકાને ઉપકાર કરવાની શુભ ભાવનાથી જ ઉપદેશ આપે છે, માટે તેવા ઉપદેશના દેનાર પુણ્યશાલી જીવોને ઘણે લાભ થાય છે. (૯૦) ૧૪૭ અબાધા કાલ કોને કહેવાય તે સમજાવે છે – કર્મબંધ થયા પછી સમય કદિય તણું, પૂર્વને જે કાલ વચલો તે અબાધા કહે ગુણી; બાંધ્યા પછી ફલને અનુભવ જ્યાં સુધી હવે નહી, ત્યાં સુધી કાલ જે તે છે અબાધા ક્ષણ સહી. ૧૪૮ સ્પષ્ટાર્થ–પ્રશ્ન –અબાધા કાલનું સ્વરૂપ શું? ઉત્તર –જીવ જ્યારે જ્ઞાનાવરણીયાદિ કઈ પણ કર્મ બાંધે છે ત્યારે તે કર્મ બાંધ્યા પછી તરત ઉદયમાં આવતું નથી. પરંતુ બાંધ્યા પછી તે કર્મ સત્તા રૂપે અમુક કાલ સુધી આત્મા સાથે પડયું રહે છે અને અમુક કાલ ગયા પછી તે કર્મ ભેગવવાને લાયક થાય છે એટલે તે કર્મને ઉદય થાય છે. આ કર્મબંધ અને કર્મોદય વચ્ચેને જે કાલ તેને તીર્થકર ભગવતેએ અબાધા કાલ કર્યો છે. બીજી રીતે એમ પણ કહેવાય કે કર્મ બાંધ્યા પછીના સમયથી ગણતાં જ્યાં સુધી તેના ફલને અનુભવ થાય નહિ એટલે જ્યાં સુધી તે કર્મ ઉદયમાં આવે નહિ તેટલે કાલ અબાધા કાલ કહેવાય છે. (૧) ૧૪૮ અબાધાના બે પ્રકાર દૃષ્ટાંત પૂર્વક બે ગાથામાં જણાવે છે – બે ભેદ તેના જન્ય ને ઉત્કૃષ્ટ ઈમ અવધારીએ, અન્તર્મુહૂર્ત જધન્ય આઠે કર્મમાં તે માનીએ; હિંસાદિના કરનારને ફળ ઝટ મળેલું દેખીએ, પણ ત્યાં અબાધા નિશ્ચયે લધુ વીતતાં ફલ માનીએ. ૧૪૯ સ્વછાર્થ –પ્રશ્ન –અબાધા કાલ એક જ પ્રકારને હેય કે અનેક પ્રકારને? ઉત્તર સામાન્ય રીતે જઘન્ય અબાધાકાલ અને ઉત્કૃષ્ટ અબાધાકાલ એમ બે પ્રકારને અબાધાકાલ જાણે. તેમાં જ્ઞાનાવરણીય આદિ આઠે કર્મને જઘન્ય અબાધાકાલા અંતમુહૂર્ત પ્રમાણ જાણ. એટલે બાંધેલું કર્મ વહેલામાં વહેલું ઉદય આવે તે અંદાજ બે ઘડી કાલ વીત્યા બાદ ઉદય થાય છે. જેમકે હિંસા વગેરે ઘેર પાપ કરનાર જીને તેનું ફળ (સજા, કેદ, ફાંસી વગેરે પણ સ્કૂલ દષ્ટિએ-વ્યવહારથી) જલદી મળેલ જોઈ શકાય છે. ત્યાં પણ સ્યાદ્વાર શૈલીને અનુસાર એમ અનુમાન કરી શકાય કે For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [ શ્રી વિજયપદ્યસૂરિકૃતઅંતમુહૂર્ત પ્રમાણુ જઘન્ય અખાધા પસાર થઈ ગયા પછી જ ફળ મળે છે. (કર્મોને ઉદય થાય છે.) ૧૪૯ દષ્ટાંત ખૂન કરનાર ચોરી કે ફાંસી પામતા, યુદ્ધમાં પણ કેઈ જી મરણને ઝટ પામતા; તેવા પ્રસંગે જ્ઞાનથી નાની અબાધા જાણીએ, ઉત્કૃષ્ટ સ્થિતિ અનુસાર ઉત્કૃષ્ટ અબાધા જાણીએ. ૧૫૦ સ્પાર્થ –જઘન્ય અબાધા કરે છે તે દષ્ટાંત પૂર્વક સમજાવતાં કહે છે કે ખૂન કરનારા ક્રૂર હિંસક તેમજ મોટી ચેરીઓના કરનારા ચોરે ચેડા જ વખતમાં ફાંસીની સજા પામે છે. વળી લડાઈ ચાલતી હોય ત્યારે કેટલાયે છે સખત શસ્ત્રાદિના પ્રહારોદિથી થડા વખતમાં જલદી મરણ પામે છે. આવા પ્રસંગોમાં પૂર્વે જણાવ્યા મુજબ સ્યાદ્વાદ શિલીથી જઘન્ય અબાધા ઘટાવી શકાય છે. એ પ્રમાણે જઘન્ય અબાધા કહીને હવે ઉત્કૃષ્ટ અબાધા કાલ ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસાર ગણાય છે તે આગળના સ્લેકમાં સમજાવે છે. ૧૫૦ આઠે કર્મની ઉત્કૃષ્ટ અબાધા ત્રણ ગાથામાં જણાવે છે – કોડને કોડે ગુણેતા હોય કે ડાકોડી એ, સાગરોપમનીજ સાથે તેને પણ જોડીએ સાગરેપમ કોડાકડી જેટલી સ્થિતિ જેહની, તેટલા સે વર્ષની જાણે અબાધા તેહની. ૧૫૧ સ્પષ્ટાર્થ –એક કોડને ક્રોડ વડે ગુણીએ ત્યારે કેડાકડી થાય છે. તે કેડાછેડી સાથે સાગરેપમ જેડીએ એટલે “કડાકેડી સાગરોપમ” વાક્ય થાય છે. હવે જે કર્મ ની જેટલા કેડાછેડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે તેટલા સો-સો (સંકડા) વર્ષ પ્રમાણ તે કર્મને ઉત્કૃષ્ટ અબાધાકાલ સમજે. ૧૫૧ પ્રથમના બે કર્મની ને વેદની અંતરાયની, છેજ ડિઇ તીસ કડાકડી સાગરોપમ કાળની; સિત્તેર કડાકડી સાગર જાણિએ સ્થિતિ મોહની, ના તેટલી સગ વીસની સિત્તેર મિધ્યાહની. ૧૫ર વીસ કડાકડી સાગર નામની ને ગાત્રની, તેત્રીસ સાગરની સ્થિતિ ઉત્કૃષ્ટ કહી આયુષ્યની; તે ધ્યાન રાખીને અબાધા જાણવી સવિ કર્મની, ત્રણ હજાર વરસ તણી જિમ પ્રથમ જ્ઞાનાવરણની. ૧૫૩ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૧૯ - સ્પષ્ટાર્થી--પ્રથમના બે કર્મ એટલે જ્ઞાનાવરણીય કર્મ અને દર્શનાવરણીય કર્મ તથા ત્રીજું વેદનીય કર્મ અને ચોથું અંતરાય કર્મ એમ કુલ ચાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકડી સાગરોપમ પ્રમાણ જાણવી. તથા મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કડકડી સાગરોપમ પ્રમાણ જાણવી. હવે પ્રથમ ગણવેલા ચાર કર્મોની ત્રીસ કેડાછેડી સાગરોપમ સ્થિતિ છે. તેથી ચારે કર્મને ત્રીસ શતક અથવા ત્રણ હજાર વર્ષને ઉત્કૃષ્ટ અબાધાકાલ જાણુ. મેહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ૭૦ કેડાછેડી સાગરોપમ પ્રમાણ છે, તેથી સિત્તેર શતક અથવા સાત હજાર વર્ષ પ્રમાણે ઉત્કૃષ્ટ અબાધા કાલ જાણ. નામ કર્મ અને ગોત્ર કમ એ બે કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેડીકેડી સાગરમપ પ્રમાણ છે, તેથી તે બે કર્મોને ઉત્કૃષ્ટ અબાધા કાલ વીશ શતક અથવા બે હજાર વર્ષ પ્રમાણ જાણ. આયુષ્ય કમની ઉત્કૃષ્ટ સ્થિતિ તેત્રીસ સાગરોપમ પ્રમાણ છે, પરંતુ આયુષ્ય કને અબાધા કાલ ચાલુ ક્રમે એટલે ઉત્કૃષ્ટ સ્થિતિને અનુસરે નક્કી કરાતો નથી, પણ તે આયુષ્ય કર્મને અબાધા કાલ જાણવા માટે બહુ જ જરૂરી ચાર ભાંગાની બીના આ પ્રમાણે જાણવી – ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબધા કાલ, ૨ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ, ૩ જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબાધા કાલ, ૪ જઘન્ય સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ. આ ચાર ભાંગાની સમજુતી ટૂંકામાં આ પ્રમાણે જાણવી –ચાલુ ભવના આયુષ્યના (ત્રીજો ભાગ વગેરે) નિયત કાલે આગામી પરભવનું આયુષ્ય બંધાય તે વખતે, વર્તમાન ભવનું આયુષ્ય જેટલું બાકી હોય તે જ (વર્તમાન ભવના આયુષ્યના છેલા વિભાગ રૂ૫) આયુષ્ય કમને અબાધા કાલ જાણ. આ છેલા વિભાગના વર્ષાદિકના પ્રમાણની હીનાધિકતાદિ કારણેથી પૂર્વોકત ચાર ભાગા સંભવે છે. તેમાં કઈ જીવ આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે છતાં અબાધા કાલ જઘન્ય પણ હોય છે, અહીં આયુષ્ય કર્મના બંધમાં જઘન્ય ઉત્કૃષ્ટ અબાધા કાલ થવામાં ધ્યાનમાં રાખવા લાયક મુદ્દો એ છે કે તે જીવ પરભવનું આયુષ્ય ક્યારે બાંધે છે.” તેના આધારે જઘન્યાદિ અબાધા કાલને ચોક્કસ નિર્ણય થઈ શકે છે. ' હવે પ્રથમ ભાગ–ઉત્કૃષ્ટ સ્થિતિ બંધ અને ઉત્કૃષ્ટ અબાધા કાલ તે–આ પ્રમાણે ઘટા -કોઈ મનુષ્યનું પૂર્વ કોડ વર્ષનું આયુષ્ય છે તે જીવ જે સૌથી વહેલામાં વહેલું આયુષ્ય બાંધે તે બે તૃતીયાંશ પૂર્વડ વર્ષે (પૂર્વડ વર્ષોના કરેલા ત્રણ ભાગમાંના બે ભાગ) ચાલ્યા જાય ત્યારે અથવા એક તૃતીયાંશ પૂર્વકૅડ વર્ષો બાકી હોય ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે તેથી તે છેલ્લે બાકી રહેલ એક તૃતીયાંશ પૂર્વોડ વર્ષ પ્રમાણ જેટલું ઉત્કૃષ્ટ અબાધા કાલ જાણ. હવે તે જીવે જે તે વખતે (પૂર્વોક્ત કાલે) તેત્રીસ સાગરોપમ પ્રમાણે ઉત્કૃષ્ટ આયુષ્ય બાંધ્યું હોય તે તેથી ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રીવિજયપત્રસૂરિકૃતઉત્કૃષ્ટ અબાધા કાલ એમ પ્રથમ ભાંગે તેવા જીવોને ઉદ્દેશીને ઘટે એમ જાણવું. (૧) હવે કઈક જીવ ચાલુ ભવનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી હોય ત્યારે તેત્રીસ સાગરોપમ પ્રમાણુ આયુષ્ય બાંધે તે તેને ઉદેશીને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને જઘન્ય અબાધા કાલ રૂ૫ બીજે ભાંગે ઘટે છે. (૨) જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ અબાધા રૂપ ત્રીજો ભાંગે આ રીતે ઘટા –પ્રથમ ભાંગામાં જણાવ્યા મુજબ પૂર્વ કોડ વર્ષોને ત્રીજો ભાગ બાકી હેય ત્યારે અંતર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય બાંધનાર જીવને ઉદ્દેશીને ત્રીજો ભાંગે જાણ, (૩) હવે જઘન્ય સ્થિતિ અને જઘન્ય અબાધા કાલ રૂપ ચે ભાગે આ રીતે ઘટાવવોજે જીવ ચાલુ ભવ સંબંધી અંતર્મુહૂર્ત પ્રમાણુ આયુષ્ય બાકી હોય ત્યારે અંતમુહૂર્ત નું આયુષ્ય બધે તેને ઉદેશીને ચે ભાંગે ઘટે એમ જાણવું. આ ચાર ભાંગાનું સ્વરૂપ સ્પષ્ટતાથી સમજાય આ મુદ્દાથી કયા કયા છે જ્યારે કયારે આગામી ભવનું આયુષ્ય બધે તેનું સ્વરૂપ કાંઈક વિસ્તારથી આ રીતે જાણવું આયુષ્ય કર્મ સિવાય બાકીના સાત કર્મમાં સ્થિતિને અનુસાર અબાધા હેય છે પણું આયુષ્ય કર્મમાં સ્થિતિને અનુસારે અબાધા હોતી નથી તેથી આયુષ્ય કર્મ માં અબાધા આશ્રી ચાર ભાંગા થાય છે તે ઉપર જણાવી ગયા. હવે આયુષ્ય કર્મમાં કેને કેટલી અબાધા હોય તે જણાવાય છે–અનાવર્તનીય અને અપવર્તનીય એમ આયુષ્ય કર્મ બે પ્રકારનું છે. તેમાં જીવે છે આયુષ્ય જેટલી સ્થિતિનું બાંધ્યું હોય તેટલું પૂરેપૂરું ભેળવીને મરણ પામે અને જે આયુષ્ય કઈ પણ પ્રકારે તૂટે નહિ તે અનપવર્તનીય આયુષ્ય દેવતાનું નારકીનું તેમજ યુગલીયા મનુષ્ય અને યુગલીયા તિર્યંચનું હોય છે. આ છે પિતાનું પૂરેપૂરું આયુષ્ય ભેગવીને મરણ પામે છે. આ જીવે તેમના આયુષ્યના છેલ્લા છ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. તેથી તેઓને ઉદ્દેશીને છ માસને અબાધાકાલ જાણું. દેવતા નારકીમાં અપવર્તનીય આયુષ્ય હેતું નથી. યુગલિયા સિવાયના બાકીના સામાન્ય મનુષ્ય તથા સામાન્ય તિર્યંચ પચેદ્રિય તથા એકેન્દ્રિય અને વિકલેન્દ્રિય જીવોનું આયુષ્ય અપવર્તનીય હોય છે, એટલે તેઓનું આયુષ્ય અધ્યવસાયાદિ ૭ કારણેમાંનું કઈ પણ કારણ મળવાથી ઓછું પણ થઈ જાય છે. તેથી તેઓ તેમનું બાંધેલું આયુષ્ય જેટલી સ્થિતિવાળું હોય તેટલી સ્થિતિ પ્રમાણે પૂરું કરીને મરે છે અથવા તે આયુષ્યની સ્થિતિની અપવર્તન થવાથી જેટલા વર્ષનું આયુષ્ય હોય તેથી પહેલાં પણ મરણ પામે છે. આ અપવર્તનીય આયુષ્યવાળાને આયુષ્યની અબાધા અનેક પ્રકારની હોય છે. તેમાં જે વખતે પરભવનું આયુષ્ય બાંધે તે વખતે તેમનું જેટલું આયુષ્ય બાકી હોય તેટલી તેની અબાધા હોય છે. આ જીવે વહેલામાં વહેલું તેમના ભેગવાતા ભવના આયુષ્યને ત્રીજો ભાગ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે માટે તે એકેન્દ્રિયાદિ નું જે ઉત્કૃષ્ટ આયુષ્ય છે તેને ત્રીજો ભાગ તેમની For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ દેશનાચિંતામણિ ] આયુષ્યની ઉત્કૃષ્ટ અબાધા જાણવી. અપવર્તનીય આયુષ્યવાળા જેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્વ ક્રિોડ વર્ષની સામાન્ય મનુષ્ય અને સામાન્ય તિર્યંચની હોય છે તેથી તેઓની ઉત્કૃષ્ટ અબાધા પૂર્વ કોડ વર્ષને ત્રીજો ભાગ એટલે એક તૃતીયાંશ પૂર્વ ક્રિોડ વર્ષની હોય છે. જે આ જીવો ત્રીજા ભાગે આયુષ્ય ન બાંધે તે નવમા ભાગે આયુષ્ય બાંધે છે, ત્યારે તેમને નવમા ભાગ જેટલી અબાધા હોય. નવમા ભાગે ન બધે તે સત્તાવીસમા ભાગે, તે વખતે ન બાંધે તે એકયાસીમા ભાગે એમ ત્રીજા ત્રીજા ભાગે ગણતાં છેવટે આયુષ્યના છેલ્લા અંતમુહૂર્તમાં પણ આયુષ્ય બાંધે છે, માટે જે જીવ જેટલામે ભાગે આયુષ્ય બાંધે તેમને બાકી રહેલો તેટલે ભાગ નવા બાંધેલા આયુષ્યની અપેક્ષાએ અબાધાકાલ જાણ. જેઓ છેલ્લા અંતમુહૂર્ત આયુષ્ય બાંધે તેમની અપેક્ષાએ જઘન્ય અબાધાકાલ અંતર્મુહૂર્ત પ્રમાણુ જાણ. આ અપવર્તનીય આયુષ્ય સોપક્રમી આયુષ્ય અને નિરૂપક્રમી આયુષ્ય એમ બે પ્રકારનું છે. મરણ વખતે બાહ્ય શઆદિક કારણે જેમાં હેતુ રૂપ હય તે સેપકમી જાણવું અને તેવા બાહ્ય કારણે જેમાં ન હોય તે નિરૂપકમી આયુષ્ય જાણવું અહીં વિશેષમાં સમજવાનું કે સાત કર્મોમાં જે ઉત્કૃષ્ટી સ્થિતિમાં ઉત્કૃષ્ટી અબાધા કહી છે તે ઉત્કૃષ્ટી સ્થિતિમાં અંતર્ગત જાણવી. ઉત્કૃષ્ટ સ્થિતિથી જુદી ઉત્કૃષ્ટ અબાધા નથી, પરંતુ આયુષ્ય કર્મની અબાધા આયુષ્યની સ્થિતિ ઉપરાંત (વધુ સ્થિતિરૂપ) જાણવી. આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ ૩૩ સાગરોપમની છે આવી આયુષ્યની સ્થિતિ બાંધ નાર મનુષ્ય ઉત્કૃષ્ટથી પૂર્વ ક્રિોડ વર્ષના આયુષ્યવાળો હોવાથી ત્યાં ઉત્કૃષ્ટ અબાધા પૂર્વક્રોડ વર્ષની હોય છે. આ અબાધા કાલ ૩૩ સાગરેપમ ઉપરાંત જાણ તેને સમાવેશ ૩૩ સાગરોપમમાં થતું નથી. (૨) ૧૫૨-૧૫૩ મોક્ષ પ્રાપ્તિનું અનંતર કારણ ક્ષાયિક સમકિત છે તે જણાવે કે – જે હોય લાપશમિક તે ક્ષાયિક સમ્યકત્વી બની, ક્ષપકશ્રેણી આદરે તિણ પ્રાપ્તિમાં શિવશર્મની, ક્ષાયિક અનન્તર હેતુ બીજા પર પર હેત કહ્યા, ભાવદર્શન આપશમિક ક્ષાયિક દર્શન ભણ્યા. ૧૫૪ સ્પષ્ટાથ–પ્રશ્ન–મક્ષના સુખ મેળવવામાં અનંતર કારણ (અસાધારણ ખાસ જરૂરી કારણ) કયું સમ્યકત્વ છે? ઉત્તર--ઔપશમિક, ક્ષાશમિક અને ક્ષાયિક એ ત્રણ પ્રકારનાં સમ્યકત્વ છે. તેમાંથી ઔપણમિક સમ્યકત્વવાળા જ ઉપશ્રમશ્રેણિ માંડી શકે, પરંતુ તે શ્રેણિવાળા જીવો ૧૧ મા ગુણસ્થાનકથી આગળ જઈ શકતા નથી, તેથી ઔપથમિક સમ્યકત્વવાળા છ મેક્ષમાં જઈ શકતા નથી. ક્ષે પશમ સમ્યકત્વવાળા જીવો તે શ્રેણિજ માડી શકતા નથી એટલે તે સમકિતવાળા પણ મોક્ષે જઈ શકતા નથી. પરંતુ ક્ષપશમ For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [શ્રીવિજયપધસૂરિકૃતસમકિતી જીવ સમકિત મોહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મોહનીય તથા અનં. તાનુબંધી કષાયની ચેકડી એમ સાત પ્રકૃતિને સત્તામાંથી ક્ષય કરે ત્યારે ક્ષાયિક સમકિતી થાય છે. આ ક્ષાયિક સમકિતી જીવ લપકણિ માંડીને જરૂર મેક્ષે જાય છે, માટે મોક્ષપ્રાપ્તિમાં ક્ષાયિક સમકિતને અનંતર કારણ કહ્યું છે. બાકીના બે સમકિતને પરંપરા હેતુ કહેલા છે. કારણ કે જીવ ઔપશમિક સમકિત પ્રથમ પામે છે અને ત્યાર પછી ક્ષપશમ સમકિતી થાય છે અને ત્યાર પછી ક્ષાયિક સમકિતી બનીને મોક્ષે જાય છે. (૩) પ્રશ્ન--ભાવ દર્શન કયા કયા અને શાથી? ઉત્તર–ઓપશમિક સમ્યકત્વ તથા ક્ષાયિક સમ્યકત્વ આ બેને ભાવ દર્શન અથવા ભાવ સમકિત કહ્યા છે. આ બંને ભાવદર્શન શાથી કહ્યા છે તે આગળના લેકમાં સમજાવે છે. ૧૫૪ ક્ષાયિક અને ઉપશમ ભાવ દર્શન અને ક્ષયે પશમ દ્રવ્ય દર્શન છે તે જણાવી તેમના ભાંગા જણાવે છેરસપ્રદેશદય નથી તે બેઉ સમ્યક સહી, ક્ષાપશમિક દ્રવ્ય દર્શન બે ઉદય વ સહી; સમ્યકત્વ મેહતણે રસદય પ્રદેશોદય શેષને, ક્ષાયિક સાદિ અનંત ભાગે સાંત સાદિ બેઉને. ૧૫૫ સ્પષ્ટાર્થ –ક્ષાયિક રામ્યકત્વવાળા જીવોને તથા ઔપશમિક સમ્યકત્વવાળા છોને અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ એમ ચાર પ્રકૃતિ તથા સમ્યકત્વ મેહનીય, મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીય એ ત્રણ પ્રકૃતિ એમ કુલ સાત પ્રકૃતિને રદય તથા પ્રદેશદય હોતું નથી, તેથી તે બે સમ્યકત્વ આત્માના નિર્મળ પરિણામરૂપ હોવાથી ભાવ સમતિ કહ્યા છે. અહીં ક્ષાપશમિક સમ્યકત્વને નહિ લેવાનું કારણ એ છે કે-ક્ષાપ. શમ સમ્યકત્વવાળા જીવોને સમ્યકત્વ મેહનીયને રદય હોય છે એટલે સાક્ષાત્ ઉદય હેય છે, અનંતાનુબંધી ચેકડી તથા મિશ્રમેહનીય અને મિથ્યાત્વ મેહનીયને પ્રદેશદય હોય છે. જે પ્રકૃતિ મૂળ સ્વરૂપે ભેગવાતી નથી પરંતુ અન્ય ઉદયવતી સજાતીય પ્રકૃતિ રૂપે ભેગવાય છે તે પ્રકૃતિને પ્રદેશદય કહેવાય છે. આ રદય તથા પ્રદેશદય આત્માના શુદ્ધ દશન ગુણને મલીન કરે છે તેથી ક્ષાપશમિક સમ્યકત્વને દ્રવ્ય સમ્યકત્વ કહેલું છે. અહીં સમજવાનું એ છે કે-ક્ષાયિક સમ્યકત્વને સાદિ અનંત ભાંગે કહ્યું છે, કારણ કે ક્ષાયિક સમ્યકત્વ ગુણ જ્યારે પ્રકટ થયે ત્યારે તેની સાદિ થઈ અને તે પ્રકટ થયા પછી જવાનું નથી એટલે કાયમ રહેવાનું છે, માટે અનંત જાણવું. બાકીના બે સભ્યકત્વ સાદિ સાંત ભાંગે જાણવાં, કારણ કે તે બે સમ્યકત્વ પ્રકટ થયા પછી સદા કાળ રહેતા For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] નથી. પરંતુ અંતર્મુહૂર્નાદિક પ્રમાણ સ્થિતિવાળા હોવાથી સાંત—–છેડાવાળાં કહ્યા છે. (૯૪) ૧૫૫ ક્ષાયિક સમક્તિ ક્યાં સુધી રહે તે જણાવી કલ્પાતીત દેવે જણાવે છે – યથાખ્યાત તણી પરે ક્ષાયિક જે સમયે લહે, ત્યારથી કાયમ રહે ને સિદ્ધ ભાવે પણ રહે, રૈવેયકાનુત્તર સુરે મૂલ શરીરથી પર દેહની, રચના કરે ના હેતુ કલ્પાતીત સ્થિતિ છે તેમની. ૧૫૬ પાર્થ –પ્રશ્ન –ક્ષાયિક સમ્યકત્વ ક્યાં સુધી રહે? ઉત્તરઃ—જ્યારે જીવ મેહનીય કર્મને ક્ષય કરી નિર્મલ ચારિત્ર પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષાયિક ભાવનું યથાખ્યાત ચારિત્ર કહેવાય છે. આ ક્ષાયિક ભાવનું યથાખ્યાત બારમે, તેરમે અને ચૌદમે ગુણઠાણે હોય છે. જેમ તે આવ્યા પછી જતું નથી તેમ ક્ષાયિક સમ્યકત્વ પણ ચેથા અવિરત સમ્યગ્દષ્ટિ ગુણસ્થાનકથી સાતમા અપ્રમત્ત ગુણસ્થાનક સુધીના ૪ ગુણસ્થાનકમાં થાય છે અને તે પ્રકટ થયા પછી કદાપિ જતું રહેતું નથી, પરંતુ ક્ષે જાય ત્યાં પણ સાથે રહે છે. આથી જ તેને અનંત કહ્યું છે. મેહનીય કર્મની ૨૮ પ્રકૃતિ ને ઉપશમ થવાથી ઉદય સર્વથા બંધ થાય ત્યારે પણ યથાખ્યાત ચારિત્ર થાય છે. આ ઉપશમ ભાવનું યથાખ્યાત ચારિત્ર અગિઆરમાં ગુણસ્થાનકે હેય છે, તે તે અંતર્મુહૂર્ત સુધી જ ટકે છે, પછીથી ચાલ્યું જાય છે. (૫) પ્રશ્ન :–કલ્પાતીત સ્થિતિ કયા દેવેની છે? ઉત્તર –નવ વેયક દે તથા પાંચ અનુત્તરવાસી દેવેની કપાતીત સ્થિતિ છે. કારણ કે આ દે કલ્પ એટલે તીર્થકર દેના કલ્યાણકાદિ પ્રસંગે આવવું તે સ્વરૂપ અથવા સ્વામી સેવક ભાવરૂપી કલ્પથી રહિત છે. આ દેવે જિનેશ્વરના કલ્યાણકાદિ પ્રસંગે માં આવતા જતા નથી, તેમજ તેઓમાં પરસ્પર સ્વામી સેવક ભાવ નથી તેથી તેઓ અહમિંદ્ર કહેવાય છે. વળી આ દેવે જે મૂલ વૈક્રિય શરીર છે તેથી બીજું જુદું ઉત્તર વૈક્રિય શરીર પણ કરતા નથી, કારણ કે તેઓને તે કરવાનું પ્રજન (ખાસ કારણ) હેતું નથી. (૯૬) ૧૫૬ કયા દેવે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે તે જણાવી સાતે નારકીનું ઉત્કૃષ્ટ આયુષ્ય જણાવે છે – અચુત સુધીના ઈંદ્ર આદિક ભકિત આદિક કારણે, વિક્રિય રચે ઉત્કૃષ્ટ યોજન લક્ષ સાધિક મનુજને રત્નપ્રભાદિકમાં ક્રમે ઉત્કૃષ્ટ આયુ સાગરે, - એક ત્રણ સગ દસ સત્તર બાવીસ તેત્રીસ મન ધરે, ૧૫૭ For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતસ્પષ્ટાર્થ –પ્રશ્ન –ક્યા દેવે ઉત્તર વૈક્રિય શરીર કરે? ઉત્તર --અશ્રુત નામના બારમા દેવલેક સુધીના દેવ એટલે ભુવનપતિ દે, વ્યંતર દેવે, વાણવ્યંતર દેવો, તિષિ દેવો તથા ૧૨ દેવલેક સુધીના દેવો જિનેશ્વરની ભક્તિ વગેરે કારણોમાંના કોઈ પણ કારણથી પિતાના મૂળ ક્રિયથી જુદા વૈક્રિય શરીરની રચના કરે છે. આ શરીર રચનાને ઉત્તર વૈકિય શરીર કહેવાય છે. આ દેવો ઉત્તર ક્રિય શરીર બનાવીને જિનેશ્વરના કલ્યાણકાદિ પ્રસંગમાં જાય છે, પરંતુ પિતાના મૂળ શરીરે જતા નથી. દેવોનું મોટામાં મોટું ઉત્તર વૈક્રિય એક લાખ જન પ્રમાણ હોય છે. મનુષ્યનું ઉત્તર ક્રિય એક લાખ યોજનથી ચાર આંગળ અધિક હોય છે. દેવોનું ઉત્તર વૈક્રિય જમીનથી ચાર આંગળ અદ્ધર હોય છે, ત્યારે મનુષ્યનું ઉત્તર વક્રિય જમીનને અડે છે, તેથી મનુષ્યનું ઉત્તર વૈક્રિય નીચેના ભાગમાં ચાર આંગળ અધિક હોય છે. ઉપરના ભાગ (મસ્તકના ભાગની સપાટી)ની ઉંચાઈમાં બંને ઉત્તર વૈક્રિયે સરખા હોય છે. (૭) પ્રશ્ન : -રત્નપ્રભાદિ નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ–પહેલી રત્નપ્રભા નામની નરકભૂમિમાં નારકીઓનું ઉત્કૃષ્ટ આયુષ્ય એક સાગરેપમનું, બીજી શર્કરપ્રભાના નારક જીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩ સાગરોપમ, ત્રીજી નરકના નારકીઓનું ૭ સાગરોપમ, ચેથી નરકના નારકીઓનું ૧૦ સાગરોપમ, પાંચમી નરકના નારકીઓનું ૧૭ સાગરોપમ, છઠ્ઠી નરકના નારકી જીવોનું ૨૨ સાગરેપમ અને સાતમી નરકન નારકી જીવોનું ૩૩ સાગરેપમ પ્રમાણ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. (૯૮) ૧૫૭ સાતે નારકીઓનું જઘન્ય આયુષ્ય જણાવે છે – પ્રથમ નરકેસ્કૃષ્ટ આયુ તેજ લધુ બીજી વિષે, બીજીનું ઉત્કૃષ્ટ આયુ તેજ લધુ ત્રીજી વિષે; આ ક્રમે છટ્રી નરકનું આયુ ઉત્કૃષ્ટજ બને, સાતમી નરકે જઘન્યજ અતર તેત્રીશ ગુરૂ અને. ૧૫૮ સ્પષ્ટાર્થ–પ્રશ્ના-નારકીઓનું જઘન્ય આયુષ્ય કેટલું હોય? ઉત્તરઃ–પહેલી રત્નપ્રભાના નારકીઓનું જઘન્ય આયુષ્ય ૧૦ હજાર વર્ષનું હોય છે. ત્યાર પછી શર્કરા પ્રભાદિ નરક સ્થાનમાં જઘન્ય આયુષ્ય.. સમજવાની યુકિત આ પ્રમાણે જાણવીઃ–પહેલી નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય તે બીજી નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું એટલે બીજી નારકીનું જઘન્ય આયુષ્ય એક સાગરોપમનું જાણવું. બીજી નારકીનું જે ઉત્કૃષ્ટ આયુષ્ય ત્રણ સાગરોપમનું કહ્યું તે ત્રીજી નરકભૂમિના નારકીનું જઘન્ય આયુષ્ય જાણવું. આ રીતે અનુક્રમે સાતે નારકીમાં સમજવું. જેથી નરકના નારકીનું જઘન્ય આયુષ્ય ૭ સાગરોપમ, પાંચમી નરકભૂમિના નારકીનું જઘન્ય આયુષ્ય ૧૦ સાગરોપમ, For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ દેશના ચિંતામણિ ] છઠ્ઠી નરકના નારકીઓનું જઘન્ય આયુષ્ય ૧૭ સાગરોપમ અને સાતમી નરકના નારકીઓ નું જઘન્ય આયુષ્ય ૨૨ સાગરોપમ જાણવું. અહિં યાદ રાખવા જેવી બીન એ છે કે–પૂર્વ પૂર્વ નરકના નારકીઓનું જેટલા સાગરોપમ ઉત્કૃષ્ટ આયુષ્ય હોય તેટલા સાગરોપમનું જઘન્ય આયુષ્ય પછીની નરકના નારકીઓનું જાણવું. એ જ યુકિતને અહીં યાદ રાખવી (૯)૧૫૮ કુલ મહાવિદેહ કેટલાં છે અને કયાં આવેલાં છે તે જણાવે છે – જબૂદ્વીપે એક ક્ષેત્ર મહાવિદેહ વિચારીએ. ધાતકીમાં બેઉ તે તિમ પુષ્કરાધે માનીએ; બત્રીશ વિજય દરેકમાં તીર્થપ વિચરતા ચારમાં, આઠ નવ ચોવીસ ને પચ્ચીસ અંકી વિજયમાં. ૧૫૯ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-કુલ કેટલા મહાવિદેહ ક્ષેત્રે છે અને તે કયાં કયાં આવેલા છે? ઉત્તર–જબૂદ્વીપને વિષે એક મહાવિદેહ ક્ષેત્ર છે, બીજા ધાતકી ખંડને વિષે બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે, તેમજ ત્રીજા પુષ્કરવાર્થ નામના દ્વીપને વિષે પણ બે મહાવિદેહ ક્ષેત્ર આવેલાં છે. કર્મ ભૂમિમાં એ પ્રમાણે કુલ પાંચ મહાવિદેહ ક્ષેત્રો જાણવાં.(૧૦૦) પ્રશ્ન-હાલમાં કેટલા તીર્થકર વિચરે છે અને કયાં ક્યાં ? ઉત્તર–-હાલમાં ૨૦ તીર્થકર ભગવતે વિચારે છે માટે વીસ વિહરમાન જિન કહે વાય છે. ઉપર જે પાંચ મહાવિદેહ ગણાવ્યાં તે દરેકમાં ચાર ચાર જિન હાલમાં વિચરે છે એટલે કુલ વીસ તીર્થંકરે વિચરતા છે. એક એક મહાવિદેહ ક્ષેત્રમાં બત્રીસ બત્રીસ વિજો આવેલી છે. એટલે પાંચ મહાવિદેહની કુલ ૧૬૦ વિજ છે. તેમાં દરેક મહાવિદેહની આઠમી વિજય, નવમી વિજ્ય, વીસમી વિજય અને પચીસમી વિજય એમ ચાર વિજયમાં તીર્થકર વિચરે છે. (૧૦૧) ૧૫૯ જબૂદ્વીપમાં કઈ વિજયમાં કયા નામે તીર્થકર છે તે જણાવે છે – પુષ્કલાવતી વિજયમાં સીમંધર પ્રભુ વિચરતા, યુગમંધર તિમ વપ્ર વિજયે બાહુ વસે વિચરતા; નલિનાવતીમાં પ્રભુ સુબાહુ જંબુદ્વીપે વિચરતા, મુખ્ય નગરીમાં પ્રથમ ચઉ તીર્થપતિ પ્રભુ વિચરતા. ૧૬ સ્પષ્ટાથ–પ્રશ્ન–જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં કયા વિજ્યમાં કયા નામના તીર્થકર વિચરે છે ? ઉત્તરઃ-જંબૂદ્વીપમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રની બત્રીસ વિજયે પૈકી આઠમી પુષ્કલાવતી નામની વિજયમાં શ્રી સીમંધર સ્વામી (૧) વિચરે છે. નવમી વખ નામની વિજયમાં શ્રી યુગમંધર સ્વામી (૨) વિચરે છે, વીસમી વત્સ નામની વિજયમાં શ્રીબહજિન (૩) વિચારે છે અને નલીનાવતી નામની પચીસમી વિજયમાં શ્રી સુબાહ For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ [ શ્રીવિજયપધસૂરિકૃતજિન (૪) વિચારે છે. આ દરેક વિજયની મુખ્ય મુખ્ય નગરીમાં વીશ તીર્થકરોમાંથી પહેલા ચાર જિનેશ્વરે વિચરે છે. (૧૦૨) ૧૬૦ ધાતકી ખંડમાં વિચરતા તીર્થકરોનાં નામ બે ગાથામાં જણાવે છે – એ પ્રમાણે પૂર્વ ધાતકી ખંડમાં પણ વિચરતા, શ્રીસુજાત સ્વયંપ્રભ પ્રભુ તેમ ઋષભાનન તથા; અનંતવીર્ય જિનેશ્વરા ઇમ પાંચમાથી આઠમા, વિજય નગરી નામ સરખા હેય જુદા દ્વીપમાં. ૧૬૧ ક્રમસરજ પશ્ચિમ ધાતકી ખડ મહાવિદેહમાં, સૂરપ્રભ વિશાલભ પ્રભુ આઠમી ને નવમીમાં વત્સમાં વજંધરા ચંદ્રાનન નલિનાવતી, પૂર્વ પેરે ચાર વિજયે એમ ચઉ તીરથ પતિ ૧૬૨ સ્પષ્ટાર્થ–પ્રશ્ન-ધાતકી ખંડમાં વિચરતા આઠ તીર્થક કયા નામે છે? ઉત્તર –ઉપર જંબુદ્વીપના મહાવિદેહ ક્ષેત્રમાં જે પ્રમાણે ચાર જિને વિચરતા ગણાવ્યા તે પ્રમાણે પૂર્વ ધાતકી ખંડમાં પણ ૮ મી, ૯ મી, ૨૪ મી અને ૨૫ મી વિજયમાં અનુક્રમે ૫ સુજાત જિન, ૬ સ્વયંપ્રભ પ્રભુ, ૭ ઋષભાનન તથા ૮ શ્રી અનંત વિર્ય નામના જિનેશ્વર ભગવંતે વિચારે છે. જબૂદ્વીપના મહાવિદેહ ક્ષેત્રના બત્રીસ વિજય. નાં જે નામે છે તેવાં જ નામે બાકીના ચાર મહાવિદેહ ક્ષેત્રની ૩૨-૩૨ વિજયેનાં પણ જાણવા. વળી દરેક વિજયની રાજધાનીનાં નામ પણ સરખા જાણવા. હવે આજ કમસર પશ્ચિમ ધાતકી ખંડમાં આવેલા મહાવિદેહ ક્ષેત્રમાં આઠમી વિજયમાં શ્રીસૂરપ્રભ નામના જિનેશ્વર ૯, નવમી વિજયમાં શ્રીવિશાલપ્રભ તીર્થકર ૧૦, ૨૪ મી વત્સ વિજયમાં શ્રીવલ્લંધર નામે તીર્થકર ૧૧ અને નલિનાવતી નામની ૨૫ મી વિજયમાં શ્રીચંદ્રાનન તીર્થકર ૧૨ વિચરે છે. એવી રીતે પૂર્વની રીતે જ ચાર વિજયમાં કમસર ચાર તીર્થકરે જાણવા. (૧૦૩) ૧૬૧-૧૬૨ પુષ્કરાઈ દ્વીપમાં વિચરતા જિનનાં નામ બે ગાથામાં જણાવે છે – પુષ્પરાધે પૂર્વ દિશિના મહાવિદેહે તેરમા, ચંદ્રબાહુ ભુજંગાસ્વામી તીર્થપતિ છે ચૌદમા; ઇશ્વર જિનેશ્વર નેમિપ્રભ પ્રભુ તીર્થપતિ છે સલમા, એમ પશ્ચિમ પુષ્કરાર્ધ સત્તરમાથી વીસમા. For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧ર૭. દેશનાચિંતામણિ ] તીર્થપતિ વીરસેન તિમ મહાભદ્ર દેવયશા અને, અજિતવીર્ય જિનેશ નમીએ હાથ જોડી વીશને; કાય સેનાના સમી ધન પાંચસે ઉંચાઈ એ, પૂર્વ લખ ચોરાશી આયુ વીસ લખ કુંવરપણે. ૧૬૪ સ્પષ્ટાર્થ –પ્રશ્ન –પુષ્કરાઈ દ્વીપમાં વિચરતા આઠ તીર્થકર ક્યા નામે છે? ઉત્તરઃ-ત્રીજા પુષ્કરવર નામના દ્વીપના અર્ધ ભાગમાંથી પૂર્વ દિશામાં આવેલ મહાવિદેહ ક્ષેત્રમાં ૮ મી વિજયમાં ૧૩ મા તીર્થંકર શ્રીચંદ્રબાહુ સ્વામી વિચરે છે. ૯ મી વિજયમાં ૧૪ મા શ્રીભુજંગસ્વામી તીર્થકર વિચરે છે. ૨૪ મી વિજયમાં ૧૫ મા શ્રી ઇશ્વર નામના તીર્થકર વિચરે છે તથા ૨૫ મી વિજયમાં શ્રી નેમિપ્રભ ૧૬ તીર્થકર વિચરે છે એજ પ્રમાણે પશ્ચિમ પુષ્કરાર્ધ મહાવિદેહ ક્ષેત્રમાં બાકીના ચાર તીર્થકર આ પ્રમાણે વિચરે છે – આઠમી વિજયમાં શ્રી વીરસેન તીર્થકર ૧૭, નવમી વિજયમાં શ્રીમહાભદ્ર તીર્થકર ૧૮, ચોવીસમી વિજયમાં શ્રીદેવયશા તીર્થકર ૧૯ અને પચીસમી વિજયમાં શ્રી અજિતવીર્ય તીર્થકર ૨૦ વિચરે છે. એ પ્રમાણે ૨૦ જિનને સદા નમીએ. (૧૦) પ્રશ્ન –આ ૨૦ વિચરતા તીર્થકરોમાં સરખાપણું કઈ કઈ બાબતમાં હોય છે? ઉત્તર :–આ દરેક તીર્થંકરની કાયા સુવર્ણ સરખા વર્ણની હોય છે. ૧ તેમની ઉંચાઈ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ હોય છે. ર તે દરેકનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ વર્ષ જેટલું હોય છે. ૩ તેઓ ૨૦ લાખ પૂર્વ સુધી કુંવરપણામાં રહે છે. ૪ (૧૦૫) ૧૬૩-૧૬૪ વીસ વિહરમાન જિનેમાં આઠ વસ્તુનું સરખાપણું જણાવી કઈ કઈ બાબતમાં જુદાપણું છે તે જણાવે છે – રાજ્ય તેસઠ લાખ પૂર્વ એક લખ ચારિત્રને, પર્યાય મુનિ સે કોડ દશ લખ સમૂહ કેવલિમુનિ તણો એ આઠ સરખા વીશમાં પણ જનક જનની નારના, નામ લંછન હાય જુદા વિહરમાણ જિનેશન. ૧૬૫ સ્પાર્થ –આ વીશ તીર્થ કરે તેસઠ લાખ પૂર્વ વર્ષ સુધી રાજ્ય કરે છે. ૫ તેમને ચારિત્ર પર્યાય એક લાખ પૂર્વ વર્ષને હેય છે. ૬ તેમને સો કોડ મુનિવરોને પરિવાર હેય છે. ૭ અને તેમના પરિવારમાં દશ લાખ કેવલજ્ઞાની મુનિઓ હોય છે. ૮ એ પ્રમાણે આ રસાઠ વાનાં તે વીસે વિહરમાન તીર્થકરોનાં સરખાં જાણવા. (૧૬) પ્રશ્ન-૨૦ વિહરમાન જિનમાં કઈ કઈ બાબતમાં તફાવત હોય છે? ઉત્તર –વિહરમાન તીર્થંકરના માતા પિતા તથા પત્ની, આ ત્રણેનાં નામ તથા તેમનાં લંછન જુદા જુદા હોય છે. (૧૦૭) ૧૬૫ For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [વિજયપધસૂરિકૃતશ્રી સીમંધર જિનને જન્માદિ કયારે થયા તે જણાવે છે – કુંથુ અરના અંતરે સીમંધર પ્રભુ જનમિયા, મુનિસુવ્રત નમિ પ્રભુના અંતરે સંયમ લહ્યા ઉદય પ્રભુ પેઢાલ પ્રભુના અંતરે શિવ પામશે, જિન જીવન જીવી જાણશે તે સ્વપર તારક ઝટ થશે. ૧૬૬ સ્પાર્થ –પ્રશ્ન –શ્રી સીમંધર સ્વામીના જન્માદિક કલ્યાણે કયારે થયા? ઉત્તર:––ચાલુ વીશીના ૧૭ મા શ્રીકંથુનાથ તીર્થ કર તથા ૧૮ મા શ્રીઅર નાથ તીર્થકર આ બે તીર્થકરોના આંતરામાં શ્રી સીમંધર સ્વામી જમ્યા હતા. તથા ૨૦ મા શ્રી મુનિસુવ્રત સ્વામી અને ૨૧ મા શ્રીનમિનાથ તીર્થકર આ બે તીર્થકરોના આંતરામાં તેમણે ચારિત્ર ગ્રહણ કર્યું. વળી આવતી ચોવીશીમાં થનારા સાતમાં શ્રી ઉદયપ્રભ અને આઠમા શ્રીપેઢાલ નામના તીર્થકર આ બે તીર્થકરના આંતરામાં તેઓ મેલે જશે. (૧૦૮) આ પ્રમાણે ભવ્ય છ શ્રી તીર્થકર દેવના જીવનને જાણીને તેવું પિતાનું જીવન બનાવશે તે પુણ્યશાલી જ પિતાને અને બીજા જીવને તારનારા જલ્દી થશે. ૧૬૬ નિયમાવલી શા માટે જણાવી તેને હેતુ કહે છે – સંક્ષેપ રૂચિ જન ટેંક વચન સાંભળી નિજ પર તણા, બેધને અનુસાર છેડે હેયને જિમ તે જના; ગ્રાહ્યની કરી સાધના મુકિત લહે તે આશયે, નિયમાવલી ભાખી વિચારી સાર લઈ આરાધીએ. ૧૬૭ સ્પષ્ટાથે –સંક્ષેપરૂચિ જન એટલે ટુંકાણમાં જાણવાની ઈચ્છાવાળા મનુષ્ય આ નિયમાવલીના આત્મદષ્ટિને અને તત્વદષ્ટિને સતેજ કરનારા અને બેધદાયક વચને સાંભળીને પિતાના તથા જીવાદિ તત્ત્વોના બેધને અનુસાર ત્યાગ કરવા લાયક હિંસાદિ પદાર્થોને ત્યાગ કરશે અને ગ્રહણ કરવા ગ્ય સંયમાદિને ગ્રહણ કરી સાત્વિકી આરાધના કરીને મોક્ષ મેળવે તે આશયથી મેં આ નિયમાવલી કહી છે હે ભવ્ય છો! તે સંબંધી વિચાર કરીને તેમાંથી સાને ગ્રહણ કરીને દશ દષ્ટાંતે દુર્લભ માનવ જીવનને ઉજવલ બનાવજે. ૧૬૭ સંસાર રૂપી થીએટર ઉપર જવરૂપી નટ જુદા જુદા વેષ ભજવે છે – દેખી શકાય ન અંત જેને ઘેર ભવ સાગર વિષે, રખડ્યા કરે આ જીવ લખ ચોરાશી નિ ગણ વિષે; આ જીવ નટ સંસાર થીએટર વિષે નર આદિના, વેષ ધારી વિવિધ ચેષ્ટા કરત ચગે કર્મના, For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૨૯ સ્પષ્ટાર્થ –જેમ સમુદ્રને છેડે જોઈ શકાતું નથી તેમ જેને અંત જોઈ શકાતે નથી એવા મહાભયંકર સંસાર સમુદ્રને વિષે આ સંસારી જીવો રાશી લાખ યોનિઓમાં રખડ્યા કરે છે. આ સંસાર એક થીએટરના જેવો છે. જેવી રીતે થીએટર વિષે નટ લેકે જુદા જુદા વેશ લઈને જુદી જુદી ચેષ્ટાઓ કરે છે, તેમ આ સંસાર રૂપી થીએટરને વિષે જીવ કર્મને નચાવ્યા પ્રમાણે મનુષ્ય, તિર્યંચ વગેરેના જુદા જુદા વેષ ધારણ કરે છે અને અનેક પ્રકારની ચેષ્ટાઓ કરે છે. ૧૬૮ ચૌદ રાજલેકમાં જીવે સ્પર્શના ન કરી હોય તેવી કોઈ જગ્યા નથી:-- રાખેલ ભાડેjપડીના જેવી પ્રતિનિમાં, બહુ વાર રહી બહુ કાલ ઈંડી સર્વ કાકાશમાં વિવિધ કાલે વિવિધ કમેં વિવિધ રૂપે સ્પર્શન, જ્યાં ના કરી ભૂ તેટલી પણ નહિ જ ખાલી ભવિજના! ૧૬૯ સ્પષ્ટાર્થ –જેમ કેઈ માણસે ઝુંપડી ભાડે રાખી હોય તે તેને વહેલી કે મેડી ખાલી કર્યા વિના ચાલતું નથી તેમ ભાડે રાખેલી ઝુંપડીના જેવી દરેક નિ સમજવી. કારણ કે આ સંસારી જીવને પણ તે અમુક નિમાં અમુક વખત રહીને બીજી એનિમાં જવું પડે છે. આ પ્રમાણે જીવ ચૌદ રાજલોકમાં ભમ્યા કરે છે. તેથી કરીને હે ભવ્યજને! ચૌદ રાજલેકમાં એવી કઈ પણ જગ્યા બાકી રહી નથી જ્યાં દરેક જીવે વિવિધ કર્મોના વિશે કરીને, જુદા જુદા કાલે, જુદા જુદા રૂપે સ્પર્શના કરી ન હોય. અનાદિ કાલથી જીવ આ સંસારમાં રખડ્યા કરે છે, તેથી જીવને અનંતા કાલમાં જન્મ મરણાદિ રૂપે ચૌદ રાજલકની સ્પર્શન થાય તેમાં લગાર પણ અનુચિતપણું છે જ નહિ.૧૬૯ ચાર ગતિમાં ભમતા છે અનેક પ્રકારની વેદનાઓ ભોગવે છે તે જણાવે છે – દેવ નર તિર્યંચ નારક ભેદ ચઉ ભવિ જીવના, સવિ તેહ યોગે કર્મના બહુ અનુભવંતા વેદના; સાત નારક પ્રથમ ત્રણમાં વેદના ઉષ્ણુજ કહી, શીત છેલ્લી ત્રણ નરકમાં ઉભય ચેથીમાં કહી. સ્પષ્ટાર્થ –સંસારી જીવોના દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એમ ચાર ભેદો છે. તે દરેક ગતિમાં રખડતા જીવ કર્મના ભેગે કરીને બહુ વેદનાઓ ભેગવે છે. તેમાં પણ નરકગતિની વેદનાઓ ઘણી ભયંકર છે. કુલ સાત નરક છે. તેમાંની પ્રથમની ત્રણ નારકીમાં ઉણ વેદના છે. છેલ્લી ત્રણ નરક એટલે પાંચમી, છી અને સાતમી નારકીમાં શીતવેદના હોય છે અને વચલી એટલે ચેથી નારકીમાં શીત અને ઉષ્ણ એમ બંને પ્રકારની વેદનાઓ હોય છે. ૧૭૦ ૧૭૦ ૧૭ For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [શ્રીવિજયપારિકતનારકીઓને કેવી કેવી વેદનાઓ હોય છે તે પાંચ ગાથાઓમાં જણાવે છે – ઉષ્ણ શીતળ નારકે લઈ જાય ગિરિ લોઢાતણો, કદિ કેાઈ ત્યાં પહોંચ્યા અગાઉજ નાશ હવે તેનો વરવાળા નારકીઓ શત્ર નારક જીવને, વેદના ઉપજાવતા બેભાન કરતા તેહને. ૧૭૧ સ્પષ્ટાર્થ –નારકીની ઉણ વેદના તથા શીત વેદના કેવી તીવ્ર હોય છે તે જણા વતાં કહે છે કે કઈક શક્તિશાળી દેવ સેઢાને પર્વત ઉદણ વેદનાવાળી નારકીમાં લઈ જાય તે ત્યાં પહોંચ્યા પહેલાં જ તેને નાશ થઈ જાય અથવા ત્યાની ગરમીને લીધે તે લેટું ઓગળી જાય અને શીત વેદનાવાળી નારકીમાં તે લઈ જાય છે તે હું ડરી જાય, આ ઉષ્ણ વેદના અથવા શીત વેદના નારકીમાં ક્ષેત્રકૃત વેદના જાણવી. આ ઉપરાંત ત્યાં ઉત્પન્ન થયેલા મહેમાંહે વરવાળા નારકીના જ પિતાના શત્રુ નારકને વેદના ઉપજાવે છે. તેઓ પિતાની વૈક્રિય લબ્ધિવડે સિંહાદિકનાં રૂપે કરીને તથા અનેક પ્રકારનાં હથિયારે વિમુવીને એક બીજા સાથે લડે છે અને પ્રહાર કરે છે જેથી તેઓ તે વખતે બેભાન થઈ જાય છે. ૧૭૧ તેમ પરમધામિ દેવે તેમને પીડિત કરે, જેહ દેખી ધર્મિજનના નેત્રથી આંસુ સરે; ઘટી યંત્રમાંહી ઉપજનારા તેમને લઘુ દ્વારથી, આકર્ષતાજ પછાડતા પત્થર ઉપર ગ્રહી હાથથી. ૧૭૨ સ્પષ્ટાઈ–વળી પંદર પ્રકારના પરમાધામી દેવે તે નારકીઓને અનેક પ્રકારની તીવ્ર પીડાઓ ઉપજાવે છે કે જે સાંભળીને ધાર્મિક મનુષ્યની આંખોમાંથી આંસુએ નીકળે છે. તે નારકીના છ ઘટીયંત્રમાં જ્યારે ઉપજે છે ત્યારે તે પરમાધામી દેવી તેમને લઘુ દ્વાર (નાળચા) માંથી ખેંચીને બહાર કાઢે છે. દ્વાર નાનું હોવાથી તેમાંથી જ્યારે તેઓને ખેંચે છે. ત્યારે તેમને ઘણી વેદના થાય છે. ત્યાર પછી તે દેવો તેમને હાથથી પકડીને પથ્થર ઉપર જેમ બેબી વસ્ત્રને પછાડે તેમ પછાડે છે તેથી પણ તેઓને ઘી વેદના થાય છે. ૧૭૨ ફાડતા તિમ પીલતા તરસ્યા થયેલા તેમને, વિતરિણી માંહી ઉતારતા જે વહે લેહ રસાદિને, છાંયડામાં બેસવાને ચાહનારા તેમને, અસિપત્ર વન લઈ જાય પામે ત્યાંજ અધિકા દુઃખને. ૧૭૩ For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૩૧ સ્પષ્ટાર્થ –તે પરમધામી દેવો તે નારકીઓના શરીરને સુતાર જેમ લાકડાને કરવત વડે વહેરે તેમ વહેરે છે, અને તેમને ઘાણીમાં નાખીને પીવે છે. જ્યારે તે નારકીઓ તરસ્યા થાય છે ત્યારે તે પરમાધામીએ તેમને વૈતરણી નદીમાં ઉતારે છે અને તે નદીમાં વહેતે લોઢાને રસ તેમને પીવરાવે છે. વળી તે નારકીઓ જ્યારે તાપથી પીડાઈને છાંયડામાં બેસવાની ઈચ્છા કરે છે ત્યારે પરમાધામીઓ તેમને અસિપત્ર વનમાં લઈ જાય છે અને તરવારની ધાર જેવા તેના પાંદડાં તે નારકીઓના શરીરને વાગવાથી તેઓને ઘણું દુઃખ થાય છે. જેના પાંદડાં તરવાની ધાર જેવા અણીદાર હોય, આવા વૃક્ષોવાળું જે વન હોય, તે “અસિપત્રવન કહેવાય. ૧૭૩ શસ્ત્ર જેવા પત્ર પડતા તલસમા ટુકડા થતા, શામલી તરૂ પુતળીઓની સાથે પણ ભેટાવતા; તે સમે પર રમણ સેવન અસુર યાદ કરાવતા, નિજ માંસને ખવરાવતા જે માંસ ખાનારા હતા. ૧૭૪ સ્પષ્ટાથે અસિપત્ર વનમાં તરવાર જેવી ધારવાળા તે ઝાડાના પાંદડાં તે નારકી. એના શરીર ઉપર પડે છે અને તેથી તેમના શરીરના તલ તલ જેવડા કકડા થઈ જાય છે. પરંતુ નારકીઓનું વૈક્રિય શરીર હોવાથી તેઓ મરણ પામતા નથી અને તેઓના શરીરના ટુકડા પાછા પારાના કણીયાની માફક ભેગા થઈ જાય છે. વળી જે છ પૂર્વ ભવમાં બીજાની સ્ત્રીઓનું સેવન કરનારા ( વિષયી ) હોય છે તેઓને તેમની પૂર્વ ભવની સ્થિતિ યાદ કરાવીને તે પરમાધામી અસુર શામલી વૃક્ષની સાથે તથા તપાવેલા લેઢાની પુતળીઓની સાથે આલિંગન કરાવીને ઘણું દુઃખ આપે છે. જેઓ પૂર્વ ભવમાં માંસ ભક્ષણ કરતા હતા તેમને તે હકીકત જણાવીને તેમના જ શરીરમાંથી ટુકડા કાપીને તેમને ખવરાવે છે. ૧૭૪ દારૂડિયાને ગરમ લેહરસ યાદ કરી પીવરાવતા, શલાદિ કેરી વેદનાને નરકમાં ઉપજાવતા જિમ માંસને તિમ શેકતા તન છિન્ન પણ ભેગા થતા, કંકાદિ પાસે નારકીના અંગને ખેંચાવતા. ૧૭૫ સ્પષ્ટાર્થ –જેઓ પૂર્વ ભવમાં દારૂ પીવાના શેખવાળા હતા તેમને તે વાત યાદ કરાવીને તે દેવે ઉકળતે લોઢાને રસ પીવરાવે છે. કેટલાક પરમાધામી દેવે શૈલી બનાવીને તે નારકીઓને શૈલી ઉપર ચઢાવીને દુઃખ આપે છે. તેમજ તેઓના માંસને છેદીને શેકે છે, પરંતુ તેમના છેદેલા અંગે પાછા ભેગા થઈ જાય છે. આ ઉપરાંત કંકાદિ બગલા, ગીધ, શમડી વગેરે વિકુવીને તે પક્ષિઓની પાસે નારકીના અંગે ખેંચાવીને તેમને પીડા ઉપજાવે છે. ૧૭૫ For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૩ર [ શ્રીવિજયપઘસૂરિકૃતકયા છો નરકે જાય અને ક્યા જતા નથી તે જણાવે છે – એમ નરકે નારકો બહુ કાળ દુઃખે નિવસતા, અહ૫ સુખને કાજ લાંબા દુઃખદ કર્મો બાંધતા; શુદ્ધ વૃત્તિ વેણ ને આચારને જે પાલતા, ચેતતા જિન ધર્મ સાધક ના કદી નરકે જતા, ૧૭૬ સ્પષ્ટાથ –ઉપરના કેમાં જણાવ્યા પ્રમાણે ક્ષેત્રકૃત, અન્યકૃત અને પરમા ધામી દેવકૃત અનેક પ્રકારની પીડાઓને ભેગવતા તે નારકીએ ત્યાં ઘણા લાંબા કાળ સુધી રહે છે. આ જીવોએ પૂર્વ ભવમાં થેડા સુખને માટે ઘણાં ચીકણાં પાપકર્મો કર્યા હોવાથી તેઓ આવા પ્રકારના ઘેર દુઃખેને ભેગવનારા થાય છે. પરંતુ જે સમજુ છવો મનની શુભ વૃત્તિ રાખે છે એટલે જેઓ સારા પરિણામ (સારી ભાવના) રાખે છે અને આર્ત તથા રૌદ્ર ધ્યાન કરતા નથી, તેમજ જેઓ ખાસ કારણે જ હિત મિત પ્રિય વચને બેલે છે અને શુદ્ધ આચારનું પાલન કરે છે, જેઓ ચેતીને ચાલે છે અને જૈન ધર્મની સાધના કરે છે, તેવા જીવો કઈ પણ કાલે નરકે જતા નથી. ૧૭૬ હવે તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયને વિષે પૃથ્વીકાયમાં ઉપજનાર છનાં દુઃખ બે ગાથામાં જણાવે છે – માયાદિથી તિર્યંચ હવે એકેન્દ્રિયે પૃથ્વીભવે, હલાદિકથી ફડાય તિમ અશ્વાદિથી ચોળાય તે, ભીંજાય જલથી તિમ બળ દાવાનલે મૂત્રાદિથી, પામે વ્યથા ક્ષારાદિ તે ઉકળાય ઉન્હા વારિથી. ૧૭૭ સ્પષ્ટાર્થ :--હવે તિર્યંચ ગતિમાં જીવો કેવા કેવા દુઃખને અનુભવ કરે છે તે જણાવતાં પ્રસંગે પ્રથમ કયા જીવો તિર્યંચ ગતિમાં જાય છે તે જણાવે છે --માયાદિક કરનાર તિર્યંચમાં ઉપજે છે. માયા એટલે કપટ, બીજાને છેતરવું, ઠગવું, મનમાં કાંઈ હોય ને બીજાને કાંઈ કહે, મનની વાત બીજાને જણાવે નહિ આવા પરિણામવાળે જીવ તિર્યંચ ગતિમાં જાય છે. તે તિર્યંચ ગતિમાં કેઈક જીવ સ્થાવરપણું અથવા એકેન્દ્રિયપણું પામે છે, કેઈક જીવો બેઈન્દ્રિયપણું, કેઈક જીવો તે ઈદ્રિયપણું, કેઈક જવી ચતુરિંદ્રિયપણું અને કેઈક જીવ પંચેન્દ્રિય તિર્યચપણું પામે છે. એમ ઈન્દ્રિયની અપેક્ષાએ તિર્યંચના પાંચ ભેદ થાય છે. તેમાં એકેન્દ્રિયપણામાં પણ પાંચ પ્રકાર છે -૧ કેઈક પૃથ્વીકાયમાં ઉપજે છે, ૨ કેઈક અપકાયમાં, ૩ કેઈક અગ્નિકાયમાં, ૪ કેઈક વાઉકાયમાં, ૫ કેઈક વનસ્પતિકાયમાં, એમ પાંચ પ્રકારના સ્થાવરમાંના કોઈપણ સ્વરૂપે ઉપજે છે. આ પાંચ (સ્થાવર) કાયમાં જીવો ઈચ્છા મુજબ હલન ચલન કરી શકતા નહિ હેવાથી તેમને સ્થાવર કહેવાય છે. For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ = = = = = १७८ દેશનાચિંતામણિ ] ૧૩૩ શરૂઆતમાં પૃથ્વીકાય જીવોને કેવાં કેવાં દુઃખ પડે છે તે જણાવે છે--આ પૃથ્વી રૂપી માટીના જીવો હલ વડે ફડાય છે. એટલે ખેતી કરવા માટે જમીનને ખેડે છે તે વખતે આ પૃથ્વીકાય જીવ હલ વડે ફડાય છે. વળી તે પૃથ્વી ઉપર ઘેડા, બળદ વગેરે ફેરવવા. માં આવે છે ત્યારે તે જીવો તેમના વડે ચળાય છે. ખેતરમાં પાણી પીવરાવાય તેમજ વરસાદનું પાણી તેના ઉપર પડે ત્યારે તે પૃથ્વીકાયના જીવો ભીંજાય છે. વળી જ્યારે દાવાનળ લાગે છે ત્યારે તે પૃથ્વીકાય જીવો બળાય છે. પૃથ્વી ઉપર મૂત્રાદિ કરવામાં આવે ત્યારે તેને પીડા થાય છે. વળી ક્ષારાદિ એટલે ખારી માટી વગેરેને ઉના પાણીમાં ઉકાળવામાં આવે છે. ૧૭૭ કુંભાર ઘટઆદિ બનાવી પકવતા ભટ્રી વિષે, પુટપાક દઈ પકવી શરાણે કોઈ જન ઘસતા દીસે; છેદાય કદિ તે ટાંકણે સરિતા જલેજ ફડાય છે, પૃથ્વી તણા દુઃખો કહી અપ્લાયના કહેવાય છે. સ્પષ્ટાર્થ –કુંભાર લેક માટીના વાસણે ઘડા નળીયાં ઈ વગેરે બનાવે છે ત્યારે તે માટીને ભઠ્ઠીની અંદર પકાવે છે. ભઠ્ઠીમાં પકવ્યા પછી કુભાર તેમને શરાણું (ચાક). ઉપર ચઢાવીને ઘસે છે. ટાંકણ વડે કયારેક તેને છેદવામાં આવે છે એટલે પથ્થર વગેરે પણ એક જાતના પૃથ્વીકાય છે તેને ટાંકણ વડે છેદવામાં આવે છે. વળી પૃથ્વી ઉપર નદીનું પાણી વહેતું હોય છે તેનાથી તે પૃથ્વીકાય ફડાય છે. પૃથ્વીકાય જીવો અનેક પ્રકારનાં દુઃખ પામે છે. હવે પ્રભુદેવ આગળના લેકમાં અપકાય જીવોનાં દુઃખનું સ્વરૂપ જણાવે છે. ૧૭૮ અપૂકાય જેનાં દુઃખ જણાવે છે જલજીવ હવે ઉષ્ણ કિરણે સૂર્યના હિમરૂપ બને, શોષાય રજથી ક્ષાર આદિક વેગથી લહે મૃત્યુને, શીત ઉષ્ણ કરાય ને પીવાય તરસ્યા જીવથી, અપકાયના દુઃખ ઘણું ઈમ જાણુંએ જિનવચનથી. ૧૭૯ સ્પષ્ટાર્થ—અકાય એટલે જે જીવેનું પાણી રૂપે શરીર છે તે અષ્કાયના જીવે સૂર્યના કિરણેથી તાપને પામે છે. (તપી જાય છે) અને અતિ ઠંડીને લીધે તે જો બરફ રૂપે બની જાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે પાણીના જીને તાપ અને ટાઢની પીડા સહન કરવી પડે છે. ધૂળ વગેરેથી તે શેકાઈ જાય છે. તથા તે અષ્કાયના જીવે ક્ષાર વગેરે પ્રતિકૂલ પદાર્થને યોગ (સ્પર્શ, સંબંધ) થવાથી મરણને પામે છે. ગરમ પાણું ટાઢું કરાય છે. ટાઢું પાણી ઉકાળાય છે. તરસ્યા છે તે પાણીને પી જાય તેથી For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ શ્રીવિજયપધસૂરિકૃતપણ તેમને નાશ થાય છે. આ પ્રમાણે પ્રભુ દેવના વચનથી જાણી શકાય છે કે અપકાયના છે પણ અનેક પ્રકારનાં દુઃખ ભેગવે છે. ૧૯ અગ્નિકાય તથા વાઉકાય જેનાં દુઃખે બે ગાથામાં કહે છે – અગ્નિ બૂઝાવાય જલ આદિક થકી ઘણું આદિએ, કુટાય તેમ બળાય ઇંધણ આદિથી અવધારીએ, વાયુ પંખા આદિથી શીતષ્ણ શસ્ત્રાદિક તણું, વેગે હણાય મરણ લહે તિમ વાયુથી પશ્ચિમતણું. ૧૮૦ પૂર્વ વાયુ હણાય ઉત્તર વાયુથી દક્ષિણ તણ વાયુ માહામાંહિ મળતા તેમ પર કાય શસ્ત્રનો ન હોતાં મુખાદિકના પવનથી પીડાદિને, પામે ભુજંગાદિક થકી પીવાય બહુ દુઃખ વાયુને. ૧૮૧ ૧૮૦ પટાર્થ –હવે અગ્નિકાય છનાં દુઃખનું વર્ણન કરતાં કહે છે કે તે અગ્નિના છે તેમના ઉપર પાણી વગેરે નાખીને ઓલવી નાખવામાં આવે છે તેમજ તેમને ઢાંકીને ઠારી નાખવામાં આવે છે. લેહુ વગેરે ધાતુ જે પૃથ્વીકાય રૂપ છે તેને જ્યારે ભટ્ટીમાં તપાવાય છે ત્યારે તે ધાતુ લાલચેળ થઈ જાય છે અને તે વખતે તે અગ્નિકાય રૂપ થઈ જાય છે, તેના આકાર બનાવવા માટે તેને લોઢાના ઘણ વગેરેથી ટીપવામાં આવે છે તેથી તે કૂટાય છે. તેમજ તેમાં બળતણ વગેરે નાખીને તેને બાળવામાં આવે છે. એમ તે છે અનેક રીતે વિવિધ દુખે ભેગવે છે. એ પ્રમાણે ટૂંકાણમાં અગ્નિકાય જેનાં દુઃખ જાણવાં. હવે વાયુકાય જીવોનાં દુઃખો જણાવે છે : પંખા વગેરે વડે વાઉકાય છવા હણાય છે. પશ્ચિમ દિશાના વાયરા વડે પૂર્વ દિશાને વાયરે હણાય છે. ઉત્તર દિશા તરફના વાયરાથી દક્ષિણ દિશાના વાઉકાય (વાયરા) હણાય છે. આ પ્રમાણે વાયુકાય છે માંહોમાંહે પરસ્પરના મળવાથી (અથડાવાથી) હોય છે. તેમજ પરકાય રૂપી શસ્ત્ર એટલે પૃથ્વીકાયાદિનાં સંબંધથી પણ તેઓ હણાય છે. મુખ વગેરેના પવનથી પણ તેઓ પીડાય છે. વળી ભુજંગાદિક એટલે સર્પ, અજગર વગેરેથી તે વાઉકાયનું પાન કરાય છે, તેથી પણ તે જીવો તીવ્ર દુઃખ અનુભવે છે. આ પ્રમાણે વાઉકાય જીવોને પણ અનેક પ્રકારની વેદનાઓ ભેગવવી પડે છે. તેથી વાઉકાયપણામાં પણ આવા બીજા ઘણાં દુઃખ રહેલાં છે એમ સમજવું. ૧૮૦–૧૮૧ For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ૧૮૨ દેશનાચિંતામણિ ] વનસ્પતિકાય જીવોનાં દુઃખનું વર્ણન કરે છે – વનસ્પતિ છેદાય ને ભેદાય અગ્નિ નથી, પકાવાય પીલાય ને શેષાય અન્ય પ્રયોગથી; લોલુપી લારાદિ નાંખી બાળતા ભેગી કરી, પવનથી ભંગાય તેમ બળાય દવ અનલે કરી. સ્પષ્ટાર્થ –હવે ઝાડ પાંદડાં વગેરે સ્વરૂપ વનસ્પતિ કાયના જીવો પણ અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે તે જણાવતાં કહે છે કે-વનસ્પતિકાયને ચપ્પા, છરી, કુહાડા, દાતરડા વગેરે શથી છેવામાં આવે છે. તેને ભેદવામાં–ચીરવામાં-ફાડવામાં–વહેરવામાં આવે છે. અગ્નિમાં બાળવામાં આવે છે. તડકા વગેરેમાં તેમજ બીજા પ્રયોગ વડે તેને સુકવવામાં આવે છે. લોલુપી જીવો તેમાં ક્ષાર વગેરે નાખીને ખાય છે, અને એકઠી કરીને બાળે છે. પવન તેને ભાંગી નાખે છે. એટલે વંટોળી વગેરે થાય ત્યારે મોટાં મેટાં ઝડેને પણ મૂળમાંથી ઉખેડી નાખે છે, તેમજ તેના ડાળાં પાંખડાં, ફળ, પાંદડાં વગેરેને તેડી ફાડી નાખે છે. તેમજ વનમાં દાવાનલ લાગે છે ત્યારે તે પણ ઝાડ, વેલા વગેરેને બાળીને નાશ કરે છે. ૧૮૨ વનસ્પતિકાય જીવોના દુઃખનું વર્ણન પૂરું કરી વિકલેન્દ્રિય જીવોનાં દુઃખે ત્રણ ગાથામાં વર્ણવે છે-- ઉખેડાય પ્રવાહથી સરિતાતણા ઇમ સર્વને. વનસ્પતિઓ ભેજ્ય નીવડે દુઃખ બહુ વણકયને; દ્વિીન્દ્રિય પિરા પ્રમુખ પીવાય તેમ તપાય છે, પગતળે ચગદાય કમિયા પક્ષિઓથી ખવાય છે. ૧૮૩ સ્પષ્ટાર્થ –નદીઓમાં રેલ આવે છે તેના મોટા પ્રવાહો ઝાડોને મૂળમાંથી ઉખેડીને ખેંચી જાય છે. તેમજ ગાય, ભેસે, ઉટે, વાંદરા વગેરે અનેક પ્રકારના જના વરે તે ઝાડ ફલ ફૂલ વગેરે સ્વરૂપ વનસ્પતિને ખાય છે. મનુષ્ય પણ તે વનસ્પતિ એનું અનેક પ્રકારનું ભોજન બનાવે છે અને શાક વગેરે કરતાં છેદન ભેદન કરે છે. એમ વનસ્પતિકાય જીવોને પણ અનેક જાતનાં દુઃખે ભેગવવાં પડે છે. હવે વિકસેન્દ્રિય એટલે બેઈન્દ્રિય તેઈન્દ્રિય તથા ચતુરિન્દ્રિય જીવોનાં દુઃખેનું વર્ણન કરતાં પ્રથમ બેઈન્દ્રિય જીવોનાં દુઃખ વર્ણવે છે. પિરા વગેરે બેઈન્દ્રિય જીવો જે પાણીમાં ઉપજે છે તે તે નહિ ગળેલા પાણી સાથે પીવાય છે, વળી પાણી તપે ત્યારે તે પાણીમાં રહેલા પિરા વગેરે તપીને મરણ પામે છે. અને તેઓ પગ તળે ચગદાય છે. તેમજ પક્ષીઓ કરમીયા વગેરેને ખાઈ જાય છે, તેથી તે જ મરણ પામે છે. ૧૮૩ For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ [ શ્રીવિજ્યપધસૂરિકૃતફોડાય શંખાદિક જલૌકા આદિ નીચોવાય છે, ઔષધે ગપદાદિક ઉદર બહાર કઢાય છે; ચોળાય તનની સાથ કીડી જા અને માંકડ વલી, ઉષ્ણ જલ રેડાય તપતા તેમ ચગદાએ વલી. ૧૮૪ સ્પષ્ટાર્થ–મનુષ્ય બેઈન્દ્રિય એવા શંખલા છીપ કોડા વગેરેને કેડે છે. મનુષ્ય દેહનું ખરાબ લેહી પીને પુષ્ટ થયેલ જળને નીચેવે છે. પેટમાં થતા ગંડેલાને ઔષધ વડે પેટની બહાર કાઢે છે. હવે તેઈન્દ્રિય જીવોનાં દુઃખ કહે છે –કીડી, જૂ, માંકડ વગેરે શરીરની સાથે રોળાય છે, મસળાય છે, તેમના ઉપર ઉનું પાણી રેકાય છે તેથી તેઓ તપીને બળીને નાશ પામે છે. વળી પગ તળે કચરાઈને પણ તેઓ મરણ પામે છે. ૧૮૪ સંમાર્જને પીડાય કુંથુ પ્રમુખ આસન આદિથી, નીચે દબાય બહુજ દુઃખ સહેવાય ત્રીન્દ્રિય જીવથી; ભમરા વગેરે તાડનાદિ સહ ચતુરિંદ્રિયપણે, પંખા વગેરેથી જ તાડન આદિ મચ્છર આદિને. ૧૮૫ સ્પષ્ટાથ–સાવરણી આદિ સાધનોથી કુંથુ આ વગેરે જેવી પીડા પામે છે, તથા મરણ પણ પામે છે. આસન વગેરેની નીચે દબાવાથી તેઓ ઘણાં દુઃખને પામે છે. એવી રીતે ઈદ્રિય છે પણ અનેક પ્રકારનાં દુઃખને સહન કરે છે. હવે ચતુરિંદ્રિય જીનાં દુઃખનું વર્ણન કરતાં કહે છે કે ભમરા ભમરી, મધમાખ વગેરે ચતુરિંદ્રિયપણામાં તાડન વગેરે દુઃખને સહન કરે છે, તેમના મધને લેવાને માટે ધુણી વગેરે કરીને તેમને પીડ. વામાં આવે છે. વળી મચ્છર વગેરે ચતુરિંદ્રિય જીવોને પણ પંખા વગેરેથી તાડન કરવામાં આવે છે. તેમને દૂર કરવાને માટે ધુણી વગેરે કરવામાં આવે છે તેથી તેઓ ગુંગળામણ વગેરેને સહન કરતાં મરણ પણ પામે છે. ૧૮૫ વિકલેન્દ્રિય તિર્યંચના દુઃખની પૂર્ણતા કરી પંચેન્દ્રિય તિર્યંચના દુઃખનું વર્ણન ત્રણ ગાથાઓમાં કરે છે - મક્ષિકાદિકને ગિરાળી આદિ શીધ્ર મળી જતા, ચતુરિન્દ્રિયાને અન્ય પણ દુઃખ ભય ભરેલા દિન જતા; એક બીજાને પરસ્પર ખાય મસ્યાદિક અને, પકડાય ધીવર આદિથી જ ગળાય ચરબી કાજ એ. ૧૮૬ સ્પષ્ટાર્થ –ગિરોળી વગેરે હિંસક જીવો માખી, કુદાં, વગેરેને પકડીને તરત For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૩૭ જ ગળી જાય છે તેથી તેઓ દુઃખી થઈને મરણ પામે છે. એમ બીજા પણ ચતુરિટ્રિય જીવોને ઘણી જાતનાં દુઃખ ભેગવવાં પડતાં હેવાથી તેના દિવસે ભયમાં પસાર થાય છે. એ પ્રમાણે ચતુરિંદ્રિય જીવોનાં દુઃખે કહીને હવે પંચેન્દ્રિય તિર્યંચનાં દુઃખ કેવાં છે તે કહે છેઃ—સમુદ્ર સરોવર વગેરેમાં રહેતાં માંછલાં એક બીજાને ખાઈ જાય છે. મેટાં માછલાં નાનાં માછલાને ગળી જાય છે. માછીઓ વગેરે હિંસક જીવે તેમને જાળમાં પકડે છે. તેમની ચરબી મેળવવાને માટે તેમને મારીને ગાળવામાં આવે છે. એ પ્રમાણે બીજા પણ જલાશમાં અનેક પ્રકારનાં જલચર છે એક બીજાનું ભક્ષણ કરીને જીવે છે. ૧૮૬ મૃગ આદિને સિંહાદિ મારે તેમ શીકારી જને, જીવ હણતા દયા હીન નર બળદ આદિકને ઘણે; ભાર ઉપડાવે તદા તે માર ચાબુક આદિને, સહન કરતા શુક પ્રમુખનો ભય બહુ નાદિને. ૧૮૭ સ્પષ્ટાર્થ –જંગલની અંદર તથા પર્વતાદિની ઉપર સિંહ વાઘ વગેરે બલવાન હિંસક પ્રાણીઓ હરણ વગેરે વનચર પ્રાણીઓને પકડીને મારે છે. માંસ ખાનાર શિકારી માણસે જંગલની અંદર વસતા નિરપરાધી ને મારે છે. દયા વિનાના મનુ બળદ, ઘોડા, ઉંટ, ગધેડાં વગેરે પાસે ગજા ઉપરાંત ભાર ઉપડાવે છે. તે ઉપ રાંત ચાબુક વગેરેને ઘણે માર મારે છે અને તે તેઓને મૂંગે મોઢે સહન કરવો પડે છે. નિર્દય મનુષ્યના કબજામાં પડેલાં તે મૂંગાં પ્રાણીઓ અનેક પ્રકારની ભૂખ, તરસ વગેરેની વેદનાઓ સહન કરે છે. એ પ્રમાણે સ્થલચર તિર્યંચે અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે તે જણાવીને હવે ખેચર જીવો એટલે પક્ષીઓ કેવાં દુખે ભોગવે છે તે જણાવે છે –શુકાદિક એટલે પિપટ, મેના, ચકલી, તેતર, વગેરે પક્ષીઓને બાજ, શમડી વગેરે શિકારી પક્ષીઓને ઘણે ભય હોય છે. ૧૮૭ માંસ લેભી જાળ આદિક સાધનેથી પકડતા, - અનેક રીત વિડંબતા બહુ ત્રાસ દેતા મારતા; તિર્યંચ પક્ષી આદિને જલ અગ્નિ શસ્ત્રાદિક તણા, હંમેશને ભય દુખિ ભવ આ જાણો તિર્યંચને. ૧૮૮ સ્પષ્ટાર્થ –માંસના લાલચુઓ તથા શિકારના શેખીન ક્ષત્રિય રાજા વગેરે તે પક્ષીઓને જાળ વગેરે સાધનેથી પકડે છે, અને તેમને અનેક રીતે વિડંબના પમાડે છે અને મારે છે. આ પ્રમાણે તિર્યંચ પક્ષીઓને તેમજ બીજા સ્થલચર તિર્યને પણ પાણીને, અગ્નિને તથા શસ્ત્રાદિકને હમેશને ભય હોય છે. માટે આ તિર્યંચને ભવ પણ ઘણા દુઃખોથી ભરેલું છે એમ જાણવું. અહીં તિર્યંચ ગતિમાં અનેક પ્રકારનાં દુઃખ ૧૮ For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ ૧૮ [ વિજ્યપદ્રસૂરિકૃતરહેલાં છે તે સંબંધી હકીકત પૂરી થઈ. હવે આગળ મનુષ્ય ગતિનાં દુઓનું વર્ણન કરે છે. ૧૮૮ હવે મનુષ્ય ગતિનાં દુઃખોનું વર્ણન શરૂ કરતાં અનાર્ય દેશના તથા આર્ય દેશના મનુષ્યનું વર્ણન કરે છે – મનુષ્ય ભવ પામ્યા છતાં પણ અનાર્યો બહુ પાપને, આચરે જે કહી શકાય ન આર્ય પણ નીચ પાપને કરત દુઃખ સહત પુક્કલ સાધતા નહિ ધર્મને, આર્ય દેશે જન્મતાં પણ કરે અનાર્ય પ્રવૃત્તિને. સ્પષ્ટાર્થ –મનુષ્ય ભવ પામવો દુર્લભ છે તે છતાં કદાચ મનુષ્ય ભવ પ્રાપ્ત થાય, પરંતુ જે અનાર્ય દેશમાં જન્મ થાય છે તે મનુષ્ય ભવ પણ નિષ્ફળ જાય છે, કારણ કે સદાચાર સદ્વિચાર ઉત્તમ ભાષા રહિત દેશમાં જન્મેલા તે અનાર્યો એવાં ઘણાં પાપ કરે છે, કે જેઓનું વર્ણન પણ કરી શકાય તેવું નથી. તેમજ આર્ય દેશમાં જન્મ પામ્યા છતાં પણ કેટલાક નીચ મનુષ્યો અનેક પ્રકારના પાપ કાર્યોને કરીને અનેક જાતનાં દુઃખેને સહન કરે છે અને કેઈ જાતનાં ધર્મ કાર્યો કરતા નથી. તેઓ આર્ય દેશમાં જન્મ્યા છતાં અનાર્ય દેશના લોકેના જેવી પ્રવૃત્તિઓ કરે છે અને વિચાર પણ તેવા કરે છે, ભાષા પણ તેવી જ કઠેર બોલે છે. ૧૮૯ ફળ લહેજ કર્યા પ્રમાણે પાપ ફલ દુઃખાદિને, અનુભવે કેઈ નર પરની અધિક સંપત્તિને નિજ હીન સ્થિતિને જોઈ ખિન્ન બની દુઃખે દિન પૂરતા, કેઈ ગાદિક થકી હેરાન ગતિને પામતા. ૧૯૦ સ્પષ્ટાર્થ –જેવું કરે તેવું પામે એ કહેવતને અનુસરે પાપ કાર્યો કરનારા તેઓ દુઃખાદિકને એટલે અનેક પ્રકારનાં દુઃખે, રોગો વગેરેને અનુભવ કરે છે. કેટલાક ઈર્ષાળુ મનુષ્ય પોતાના કરતાં અધિક સંપત્તિવાળા મનુષ્યને જોઈને અને તેઓનાથી પિતાની ઉતરતી સ્થિતિ જોઈને દુઃખમાં બળ્યા કરે છે અને દુઃખે કરીને દિવસે કાઢે છે. વળી કેટલાક મનુષ્ય રોગાદિ કારણેથી હેરાનગતિ એટલે દુઃખી અવસ્થાને પામે છે. (ભગવે છે). ૧૦ ગર્ભાવાસના દુઃખનું વર્ણન કરે છે– જરાદિકના દુઃખ થકી દુઃખ અધિક ગર્ભવાસના, કેઈ તેને અનુભવે તિમ કઈ દેહે કેાઈના બહ તપેલી અગ્નિ વણ સૂચી રોમે રોમમાં, જોતાં જે દુઃખ તેથી આઠ ગુણું દુખ ગર્ભમાં. ૧૯૧ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૩૯ સ્પષ્ટાર્થ–મનુષ્યગતિમાં આવનાર છવને નવ મહિના ઉપરાંત ગર્ભાવસ્થામાં રહેવું પડે છે. ત્યાં તે જીવને ઉંધે મસ્તકે રહેવું પડે છે. જીવને વૃદ્ધાવસ્થામાં જે દુઃખ ભેગવવું પડે છે તેના કરતાં અધિક દુખ ગર્ભાવસ્થામાં રહેલે તે જીવ ભગવે છે. જીવ ગર્ભાવસ્થામાં જે દુઃખ અનુભવે છે તેનું દૃષ્ટાંત દ્વારા વર્ણન કરતાં જણાવે છે કે કોઈ એક મનુષ્ય બીજા કેઈ મનુષ્યના શરીરમાં તેના રોમે રોમે અગ્નિથી લાલચોળ થએલી સોય કે તે વખતે તે મનુષ્યને જેટલી વેદના થાય તેના કરતાં આઠ ગુણી વેદના તે જીવને ગર્ભાવસ્થામાં હોય છે. ૧૯૧ મનુષ્યને જન્મતાં તથા ત્રણે અવસ્થામાં દુઃખ રહેલું છે તે બે શ્લેકમાં જણાવે છે – તેથી અનંતગણું નીકલતા વેનિથી આ જીવને, બાલ્યક્ષણ મૂત્રાદિથી ભેગાદિથી પણ યૌવને; ઘડપણે શ્વાસાદિથી રીબાય ના શાંતિ જરી, તોય ના શરમાય ન ધરે ધર્મ કરવા મતિ ખરી. ૧૯૨ સ્પષ્ટાર્થ –પૂર્વના લેકમાં કહ્યા પ્રમાણે જીવને ગર્ભાવસ્થામાં જેટલા દુઃખને અનુભવ થાય છે તેના કરતાં જ્યારે જીવ એનિદ્વારા ગર્ભમાંથી બહાર આવે છે ત્યારે અનંતગણું દુઃખ પામે છે. જન્મ થયા પછી બાલ્યાવસ્થામાં મૂત્રાદિનું દુઃખ હોય છે એટલે તેને ઝાડા પેશાબનું ભાન હોતું નથી, તેથી તેનું શરીર વિષ્ટાદિથી લેપાય છે. ભીનામાં પડ્યું રહેવું પડે છે. બીજી યુવાવસ્થા ભેગો ભોગવવામાં પસાર થાય છે. ભેગો ભેગવવામાં રોગાને ભય રહે છે અને તેથી ઘણું જીવો ભેગમાં આસક્ત થવાથી ભયંકર રોગના ભોગ બનીને દુઃખી થાય છે. ત્રીજી વૃદ્ધાવસ્થામાં જીવ અશક્ત બનતું જાય છે, પરાધીન જીવન જીવવું પડે છે, શ્વાસ, કફ વગેરે રોગોને લીધે રબાય છે. આ પ્રમાણે આ મનુષ્ય ભવમાં પણ દેવ ગુરૂ ધર્મની આરાધના નહિ કરનાર મનુષ્યને ખરી શાંતિ જરા પણ મળતી નથી, તે છતાં તેમને જરા પણ શરમ આવતી નથી અને ધર્મ સાધના કરવાની ખરી બુદ્ધિ પણ ઉપજતી નથી એ ઘણુ ખેદની વાત છે. ૧૯૨ વિષ્ઠા તણા ડુક્કર સમી સ્થિતિ બાલ્ય વયે આ જીવની, મદન ગર્દભ યૌવને બેહાલ ઘરડા બેલની; જેવાજ ઘડપણમાં છતાં સાચો પુરૂષ બનતો નથી, સાધને દુર્લભ મળ્યાં પણ સાધના કરતા નથી. ૧૯૩ સ્પષ્ટાથ–પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામી પૂર્વે જણાવેલ બાલ્યાવસ્થાદિના દુઃખનું વર્ણન બીજી રીતે વર્ણવતાં કહે છે કે આ જીવની બાલ્યાવસ્થામાં વિઝામાં આનંદ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦, શ્રીવિજ્યપદ્રસૂરિકૃતમાનનાર ડુક્કરના જેવી સ્થિતિ હોય છે. તથા આ જીવની યૌવનાવસ્થા મદન ગભના જેવી ચાલી જાય છે. એટલે યુવાવસ્થા વિષયસુખ ભોગવવામાં ઉદ્ધત ગધેડાની પેઠે ચાલી જાય છે. અને ઘડપણ તે ઘરડા બળદની પેઠે બેહાલ સ્થિતિમાં પસાર થાય છે. એટલે જ્યાં સુધી બળદ ખેતી કરવા માટે તથા ભાર ઉપાડવા માટે સમર્થ હોય છે ત્યાં સુધી તેની સારી રીતે માવજત કરવામાં આવે છે, પરંતુ જ્યારે તે ઘરડે થાય છે અને ખેતી વગેરે કામ કરવામાં અશક્ત બને છે ત્યારે તેની બરોબર સારવાર કરવામાં આવતી નથી અને પૂરું ખાવાનું આપવામાં આવતું નથી તેથી તે ઘણે દુઃખી થાય છે અને અર્થે ભુખે રહે છે, તેવી દશા વૃદ્ધાવસ્થામાં મનુષ્યની થાય છે, છતાં તે સાચે મનુષ્ય બનતું નથી એટલે ધર્મની સાધના માટેનાં દુર્લભ સાધને મળ્યા છતાં પણ તે ધર્મની સાધના કરતે નથી અને પિતાને મનુષ્ય ભવ ફેગટ ગુમાવી દે છે. ૧૯૩ મનુષ્યની ત્રણે અવસ્થા પરાધીનપણામાં પસાર થાય છે, તે વિસ્તારથી જણાવે છે – જનનીમુખી બચપણ વિષે રમણમુખી તિમ યોવને, સુતમુખી ઘડપણ વિષે અંતર્મુખી નરજીવને; હવે કદી ના કરેળીયાની જેમ આશાતંતુએ, વીંટાઈ કરતાં પાપ ફેગટ ગુમાવે નર જન્મને. ૧૯૪ સ્પષ્ટાર્થ –હવે પ્રભુદેવ ત્રણે અવસ્થાનાં દુઃખ ત્રીજી રીતે વર્ણવતાં જણાવે છે કે—બચપણને વિષે અથવા બાલ્યાવસ્થામાં આ જીવ જનનીમુખી હોય છે એટલે તેને બધે આધાર માતા ઉપર હોય છે. બાલ્યાવસ્થામાં માતા જ તેની સારવાર કરનારી હોય છે માટે બાલ્યાવસ્થા માતાના આધારવાળી કહી છે. બીજી યુવાવસ્થામાં પુરૂષ રમણીમુખી હોય છે એટલે સ્ત્રી કહે તે પ્રમાણે વર્તનારા હોય છે અથવા તે અવસ્થામાં તે સ્ત્રીના રાગમાં ફસાએલે હોવાથી સ્ત્રીમુખી કહ્યા છે. ત્રીજી વૃદ્ધાવસ્થામાં આ જીવ સુત. મુખી હોય છે, કારણ કે વૃદ્ધાવસ્થામાં પિતે શરીરે અશક્ત બની જાય છે તેથી પુત્રને આધીન રહેવું પડે છે અને પુત્ર ઉપર આધાર રાખવો પડે છે. આવું નજરે નજર જુએ છે, છતાં પણ આ મનુષ્ય ભવને પામેલે જીવ અંતર્મુખી ( અંતરાત્મા) બનતું નથી. જેમ કરોળીયો પોતાની લાળથી આસપાસ જાળની રચના કરે છે અને તેનાથી વીંટાયેલે તે જાળમાંથી છૂટી શકતું નથી, તેમ આશા રૂપી તાંતણુથી વીંટાએલે તે જીવ આશામાં ને આશામાં ફેગટ કાળ ગુમાવે છે અને અનેક જાતનાં પાપકર્મો કરીને વિવિધ પ્રકારની ઉપાધિ રૂપી તંતુઓથી વીંટાયેલ તે મનુષ્ય પિતાને દુર્લભ મનુષ્ય જન્મને ફેગટ ગુમાવે છે. ૧૯૪ For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] મનુષ્ય હિંસાદિ પાપથાનકે સેવીને સંસારવૃદ્ધિ કરે છે તે સમજાવે છે – હિંસાદિ પાપ સ્થાન સેવી ભવભ્રમણ વૃદ્ધિ કરે, વિષયાદિથી સુખ સમયમાં દુઃખીજ પોતાને કરે; દૈન્ય ધારી રૂદન કરતાં ધર્મ કર્મ ન આચરે, વાવે નળી જે તેને શેલડી ક્યાંથી મળે? ૧૯૫ સ્પષ્ટાર્થ –હિંસા એટલે જીવને નાશ કરવો વગેરે દ્રવ્ય હિંસા તથા જીવોને દુઃખી કરવાના પરિણામ રૂપ ભાવહિંસા, જૂઠ, ચેરી વગેરે અઢાર પા૫સ્થાનકેનું સેવન કરતે આ જીવ સંસારની રખડપટ્ટીમાં વધારો કરે છે અને સુખના સમયમાં વિષયાદિકનું સેવન કરીને પિતાના આત્માને દુઃખી બનાવે છે. પછી દીનપણું ધારણ કરીને તે મનુષ્ય રૂદન કરે છે, પરંતુ ધર્મકાર્ય કરતું નથી, અને તેથી નવાં નવાં દુઃખને ભેગવનારો થાય છે. જેમ કે ઈ માણસ લીબેળી વાવે તે તેમાંથી લીમડે ઉત્પન્ન થાય અને તેના ફળરૂપે લીંબેળીઓ જ મળે, પરંતુ તેમાંથી જેમ શેલડી ઉત્પન્ન થતી નથી તેમ પાપકા કરનારા જીવોને તેના ફળરૂપે દુખે જ ભોગવવા પડે છે, પરંતુ શેલડીના જેવા મીઠા લાગતાં સુખે પાપકાર્ય કરનાર અને મળતાં નથી. જે ભવ્ય જીવો-અવિચ્છિન્ન પ્રભાવશાલિ–ત્રિકાલાબાધિત શ્રી તીર્થંકર પ્રભુએ કહેલ ધર્મની સાત્વિકી આરાધના કરે છે, તેમને જ પુણ્યાનુબંધિ પુણ્યના ફળ સ્વરૂપ ઉત્તરોત્તર વધતા ધર્મારાધન સહિત સુખ મળે છે. ૧૯૫ મનુષ્ય ભવ પામીને પાપાચરણ કરનાર મૂર્ખ સમાન છે. તે કહે છે – અનંત કર્મ સમૂહ ક્ષય કરનાર જે ક્ષણ માત્રમાં, તે મનુજ ભવને લહી ધરે પ્રીતિ પાપાચરણમાં; કઈ કંચન પાત્રમાં મદિરા ભરે મૂખથી, તેના સમે તે જીવ જેને હિતાહિત બુદ્ધિ નથી. ૧૯૬ સ્પષ્ટાર્થ –આ આત્મામાં અનંતી શક્તિઓ છે, પરંતુ કર્મોને લીધે તે શક્તિએ અવરાઈ ગએલી છે એટલે ઢંકાઈ ગએલી છે. તે અનંતી શક્તિઓ પ્રગટ કરવા માટે એક મનુષ્ય જ સમર્થ છે. દેવાદિ બીજા ભવોમાં તે પિતાની સર્વ શક્તિઓ પ્રગટ કરી શકતું નથી, પરંતુ આ મનુષ્ય ભવની અંદર પ્રબલ પુણ્યદયે જ્યારે મેક્ષ માર્ગની સાત્વિ કી આરાધના ઉલ્લાસથી કરે છે, ત્યારે તે અંતર્મુહર્તાદિ ચેડા કાલમાં પણ અનંતા કર્મોની નિર્જરા કરી નાખે છે અથવા અનંતા કર્મોના સમૂહને નાશ કરીને એક અંતર્મુહૂર્તમાં ક્ષપકશ્રેણિ કરીને કેવલજ્ઞાન રૂપી અનંત જ્ઞાન શક્તિને પ્રગટ કરે છે. એ પ્રમાણે બીજી પણ કેવલદર્શન રૂપી અનંત દર્શન શક્તિ વગેરે પ્રગટ કરે છે. આવી શક્તિને પ્રકટ કરાવનાર મનુષ્ય ભવ પામ્યા છતાં જ્યારે તે મનુષ્ય જીવહિંસાદિ પાપના કાર્યોમાં પ્રીતિ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ [ શ્રીવિર્યપદ્ધસૂરિકૃતવાળે થાય છે અને વિવિધ પ્રકારના પાપાચરણને સેવે છે ત્યારે તે જીવને મૂર્ખ કહેવાય. જેમ હિતાહિત બુદ્ધિ એટલે પિતાને હિત કરનાર શું છે-કલ્યાણકારી શું છે તે નહિ સમજનાર મૂખ સોનાના પાત્રમાં દારૂ ભરી આ રીતે પિતાની મૂર્ખતા ખુલ્લી કરે તેના જેવો જ આ મૂર્ખ મનુષ્ય જાણ જે પાપાચરણ કરીને મનુષ્ય ભવ ફેગટ ગુમાવે છે. ૧૬ મનુષ્ય ભવ પામે કે દુલ ભ છે તે દષ્ટાંતપૂર્વક સમજાવે છે – સ્વયંભૂરમણ સમુદ્ર માંહે સરૂં પૂર્વોત્તમાં. પશ્ચિમમાં તે ખીલી નાંખે કોઈ રહી ઉપયોગમાં ખીલી ભરાએ ધસરામાં સુરસહાયે કદિ બને, અનંતકાળે પણ ફરી ન લહેજ ગત નરભાવને. ૧૯૭ સ્પષ્ટાર્થ-આ તીર્થો લેકની અંદર અસંખ્યાતા દ્વીપ અને અસંખ્યાતા સમુદ્રા આવેલા છે. તેમાં સૌથી છેલ્લે અને સૌથી મટે સ્વયંભૂરમણ નામને સમુદ્ર આવેલે છે. અસંખ્યાતા એજનના વિસ્તારવાળા સ્વયંભૂરમણ સમુદ્રના પૂર્વ દિશાના છેડે કંઈ માણસ (છેવટના ભાગમાં) ઉપગ પૂર્વક ધૂંસરું નાખે અને તેમાં પરોવવાની ખીલી તેના પશ્ચિમ દિશાના છેડામાં નાખે. હવે તે સમુદ્રમાં અથડાતાં અથડાતાં તે ધૂસરામાં ખીલીને પ્રવેશ થાય (ખીલાં દાખલ થાય) એવું બનવું આ વિશાળ સમુદ્રમાં ઘણું કાળે પણ શક્ય નથી. પરંતુ માની લો કે કઈ દેવતાની સહાયથી કદાચ તે ધૂસરીમાં ખીલી દાખલ થાય એવું બને, પરંતુ એક વાર પામેલે દુર્લભ મનુષ્ય ભવ પ્રમાદ-કામરાગાદિ કારણે માંના કોઈ પણ કારણથી હારી જઈએ તે ફરીથી અનંતા કાળે પણ મળવો દુર્લભ છે. કહેવાને ભાવાર્થ એ છે કે મનુષ્ય ભવ ફરી ફરી મળવો ઘણે મુશ્કેલ છે. માટે મળેલ મનુષ્ય ભવ ફેગટ ચાલ્ય ન જાય તે માટે જરૂર સાવચેતી રાખીને ધર્મારાધન કરવું જોઈએ. ૧૯૭ ચિંતામણિ રત્ન કરતાં મનુષ્ય ભવની અધિકતા જણાવે છે – ચિંતામણિ ના મેક્ષ સુખને દઈ શકે નરભવજ આ, | મુક્તિના સુખ અલ્પ કાળે દઈ શકે તિણ અધિક આ; મૂર્ખ કાક ઉડાડવા ચિંતામણિને ફેંકતા, પણ વિબુધ શિવ માર્ગ સાધી મુક્તિ હેલે હાલતા. ૧૯૮ અષ્ટાર્થ –જે કે ચિન્તામણિ રત્ન આપણે જે જે વસ્તુ મેળવવા ચાહીએ તે તે આપે છે, આપવાની શક્તિ છે, તે પણ મનુષ્ય ભવ તે ચિંતામણિ રત્નથી પણ ચઢીયાતે છે, તે આ રીતે-ચિન્તામણિ રત્ન પાસેથી જે સાંસારિક સુખેને દેનારી વસ્તુઓ ચાહીએ તે For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ - - == == = = દેશના ચિંતામણિ ]. ૧૪૩ તે મેળવી શકાય છે, પરંતુ મોક્ષનું સુખ તે ચિન્તામણિ રત્ન આપી શકતું નથી, કારણકે તેનામાં તે આપવાની શક્તિ નથી. પરંતુ આ મનુષ્ય ભવ પામીને જે ધર્મસાધના યથાર્થ પણે કરવામાં આવે છે તે મનુષ્ય ભવ થડા વખતમાં મેક્ષ સુખને આપી શકે છે. આ બાબતમાં શ્રી મરૂદેવા માતા વગેરેના દૃષ્ટાંતે સુપ્રસિદ્ધ છે. આવા ઉત્તમ મનુષ્ય ભવને પામ્યા છતાં જેઓ ધર્મની સાધના કરતા નથી તે જીવો કઈ મૂર્ખ મનુષ્ય કાગડાને ઉડાડવાને માટે ચિન્તામણિ રત્નને ફેકે તેના જેવા જાણવા. પરંતુ જેઓ વિબુધ એટલે સમજુ છે તેને મળેલા મનુષ્ય ભવને સદુપયોગ કરી મેક્ષ માર્ગ ની પરમ ઉલ્લાસથી સાત્વિક સાધના કરે છે અને છેવટે મેક્ષ રૂપી મહેલમાં જઈને અનંતકાલ સુધી મુક્તિના સુખને અનુભવ કરે છે. ૧૯૮ દેવતાઓ પણ મનુષ્ય ભવની ચાહના કરે છે તે કહે છે-- અનુત્તરામર જેહ ચાહે તેહ નરભવને લહી, ધર્મને આરાધજે તજી પાપ શુભ ભાવે રહી; મેહિજને સુખ દેવના અજ્ઞાનથી જ વખાણતા, પણ તે સુરના વિવિધ દુખે ન કદિ તેઓ જાણતા. ૧૯ સ્પષ્ટાર્થ –દેવતાઓમાં પણ જેમને સૌથી અધિક દેવતાઈ સુખ છે, એવા અનુ. તરવાસી દેવો પણ “હું મનુષ્ય ભવ કયારે પામીશ ?તેવી ચાહના નિરંતર કરે છે, કારણકે તેઓ સમકિતી હોવાથી જાણે છે કે આ દેવતાનાં સુખે તે પણ સાચાં સુખે નથી. તે સુખે પણ નાશવંત છે, માટે ખરૂં સાચું સુખ તે મેક્ષનું સુખ છે અને તે મેક્ષનું સુખ મનુષ્ય ભવને પામ્યા સિવાય મેળવી શકાય તેમ નથી. એટલે મનુષ્ય ભવ પામીને પણ જે ધર્મની સાધના કરીએ તે મોક્ષના સુખ મેળવી શકાય છે. હે ભવ્ય જીવો ! મનુષ્ય ભવ પામીને શુભ ભાવનામાં રહીને અને પાપ કાર્યોને ત્યાગ કરીને ધર્મ, ની આરાધના કરજે. સાંસારિક સુખમાં આસક્ત રહેનારા જીવો અજ્ઞાનને લીધે દેવોનાં સુખનાં વખાણ કરે છે, પરંતુ તેઓ સાચી વસ્તુ સ્થિતિ જાણતા નથી. કારણ કે તેઓને દેવ ભવમાં રહેલાં અનેક પ્રકારનાં દુઃખને ખ્યાલ હોતું નથી. હવે દેવતાઓમાં પણ કેવાં કેવાં દુઃખે રહેલાં છે તે આગળના લેકમાં જણાવે છે. ૧૯ હવે દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખ છે તેની શરૂઆત કરતાં દેવો શેકાદિથી પીડાય છે તે જણાવે છે-- શકાદિથી હતબુદ્ધિ દે દુઃખને અનુભવી રહ્યા, પુણ્યની ઓછાશથી જે અલ્પ ઋદ્ધિક સુર થયા; મહદ્ધિકને જોઈ તેઓ ભૂરિ શંકાકુલ બને, શક્તિશાલી દેવ કનડે અલ્પ શક્તિક દેવને. રેoo For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ શ્રીવિજ્યપદ્રસૂરિકૃતસ્પષ્ટાર્થ–દેવમાં પણ ભુવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જ્યોતિષી, વૈમાનિક એમ અનેક પ્રકારના ભેદે હોવાથી દેવે એક સરખા હોતા નથી, પરંતુ પૂર્વે કરેલા ઓછાવત્તા પુણ્યને લીધે ઓછી અધિક ઋદ્ધિવાળા, ઓછા અધિક બળવાળા, સ્વામી સેવક આદિ ભાવવાળા હોય છે. વળી તે દેવોમાં પણ શોક, ભય, ઈર્ષ્યા વગેરે દોષ રહેલા હોય છે. આ શેક. દિકને લીધે તે દેવની બુદ્ધિ પણ હણાય (મુંઝાય) છે અને તેને લીધે તેઓ પણ દુઃખને અનુભવ કરી રહ્યા છે, તે આ પ્રમાણે –જે દેવોએ પૂર્વ ભવમાં ઓછું પુણ્ય કર્યું હોય છે, તેઓ દેવભવ પામ્યા છતાં ઓછી ઋદ્ધિવાળા દેવ થાય છે, ઓછી ઋદ્ધિવાળા દે (તેમનાથી) અધિક ઋદ્ધિવાળા દેને જોઈને ઘણું શેકાતુર બની જાય છે અને તેથી દુઃખને અનુભવ કરે છે. વળી દેવલોકમાં જેઓ અધિક શકિતવાળા દેવે છે તેઓ તેમનાથી ઓછી શકિતવાળા દેવને કનડે છે એટલે સતાવી હેરાન કરે છે, તેથી તેવા દેવે પણ દુઃખમાં દિવસે પસાર કરે છે. ૨૦૦ દેવો ઈર્ષ્યા રૂપી અગ્નિથી દુઃખી થાય છે તે બે ગાથામાં જણાવે છે -- પ્રતિકાર તે ન કરી શકે કચવાય ક્રોધાકુલ બની, સુકૃતની ઓછાશથી હું રઘા પરસેવક બની; એમ મનમાં ચિંતવી લક્ષ્મી અધિક પરદેવની, જોઈ ખિન્ન બને નિરંતરે ગુરૂ વિમાનાદિક તણી. ૨૧ ૨૦૧ ઋદ્ધિને નિત જોઈ જઈ ચિત્ત ઈષ્યનલ તણી, - ઉમિઓથી બન્યા કરતું બલિષ્ઠ સુરપિતા તણી ઋદ્ધિ આદિક લુંટતા તે સમય પણ દીનતા ધરે, હે શ્રેષ્ઠ દેવ ! પ્રસન્ન થાઓ ઇમ કહે ગદગદ સ્વરે. ૨૦૨ સ્પષ્યાર્થી ઉપરના લેકમાં જણાવેલા અલ૫ શકિતવાળા દે અધિક શકિતવાળા દેને સામને કરી શકતા નથી તેથી કોપાયમાન થઈને મનમાં ને મનમાં કચવાયા કરે છે. તેઓ વિચારે છે કે મેં પાછલા ભવમાં પુણ્ય કાર્યો ઓછાં કર્યા, તેથી દેવગતિ પામ્યા છતાં પણ મારે પારકાના સેવક બનીને રહેવું પડે છે અને અપમાન સહન કરવું પડે છે. વળી મેટા વિમાનવાળા દેવની અધિક ઋદ્ધિ પરિવારાદિકને જોઈ જોઈને તેઓ ખિન્ન બને છે અને અદેખાઈ રૂપી અગ્નિની ઉર્મિઓ (ઝાળ, વાલા) વડે તેઓનું હૃદય હંમેશાં બળ્યા કરે છે. તેમનાથી અધિક બળવાળા દેવ તે દેવોની દ્ધિ જ્યારે ખૂંચવી લે છે ત્યારે તેઓ દીન ભાવને ધારણ કરે છે અને ગદ્દગદ સ્વરે તે બળવાન દેને કહે છે કે હે શ્રેષ્ઠ દેવ ! તમે અમારા ઉપર પ્રસન્ન થાઓ અને અમારી ઋદ્ધિ પાછી આપો. ૨૦૧-૨૦૨ For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૪૫ દે પિતાના ચ્યવન સમયને જાણીને બહુ દુઃખી થાય છે તે ત્રણ લેકમાં જણાવે છે:-- કામ ક્રોધ ભયાદિથી નહિ સ્વસ્થતા તેઓ લહે, વન ચિહને જોઈને પણ બહુ ઉદાસીન થઈ રહે; નિજ આયુના છેલ્લા છ મહિના શેષ જે કાલે રહે, તેજ કાલે ચ્યવન ચિને જોઈ દે ઈમ કહે. ૨૦૩ સ્પષ્ટાર્થ –ઉપર કહ્યા પ્રમાણે શેકને લીધે, અદેખાઈને લીધે, તેમજ કામ એટલે વિષયવાસનાને લીધે, અને ક્રોધ તથા ભય વગેરે કારણોથી દેવગતિમાં તે દેવે શાંતિને પામતા નથી. જ્યારે તે દેવે પોતાના ચ્યવનના ચિહ્ન જુવે છે ત્યારે પણ તેઓ બહુ ઉદાસીન થઈ જાય છે. આ વનના ચિહ્નો જ્યારે તે દેવેનું આયુષ્ય છ મહિના બાકી રહે ત્યારે તે દેવના જોવામાં આવે છે. હવે જ્યારે તે દેવે તે વનના ચિહ્ન જુવે છે ત્યારે તેઓ આ પ્રમાણે કહીને દુઃખી થાય છે. ૨૦૩ કયાં અમે સંતાઈ જઈએ એમ કહી સંતાય છે, આવવું ગમે ના તેમને ફૂલમાળ મુખ કરમાય છે; સંધિબંધ શીથિલ થતાં સુરક્ષ હદય પ્રકંપતા, વહાલી છતાં પણ શરમ લજજા તેમને ઝટ છેડતા. ૨૦૪ પબ્દાર્થ:–અમે હવે કયાં સંતાઈ જઈએ? એમ કહીને તેઓ સંતાઈ જાય છે. તેમને પોતાની ઋદ્ધિ મૂકીને વવાનું ગમતું નથી. તેઓએ ગળામાં ધારણ કરેલી ફૂલની માળા કરમાય છે, તેમજ તેમના મુખની કાંતિ પણ ઝાંખી પડી જાય છે. તેઓના સંધિબંધ એટલે સાંધાઓ ઢીલા પડી જાય છે. અહીં સુરવૃક્ષ એટલે કલ્પવૃક્ષ તથા હૃદય કંપાયમાન થાય છે. વળી તેમને શરમ-લાજ જે અત્યાર સુધી વહાલી હતી તેને પણ તેઓ તે વખતે તજી દે છે. ૨૦૪ મલિન હવે વસ્ત્ર આને દૈન્ય દીન નહી છતાં, ન્યાય ધર્મ તજી વિષય પર રાગ અધિકે ધારતા; અંગાદિ સાંધા ભાંગતાં નીરોગ તેઓ છે છતાં, અપટ દષ્ટિ બને ચપલ અંગાદિથી બીવરાવતા. ૨૦૫ પષ્ટાઈ–વળી તે ચ્યવનાર દેવનાં વસ્ત્રો મલીન થાય છે. તેમજ તેઓ દીન નથી તે છતાં તેમનામાં દીનતા આવે છે. તે વખતે દેવે ન્યાય ધર્મને ત્યાગ કરી વિષ For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ -- -- - --- ----- ૧૪૬ [શ્રીવિજયપઘસૂરિકૃતઉપર અધિક રાગવાળા થાય છે. અને તે દેવે નીરોગ એટલે રેગ રહિત હોવા છતાં ચ્યવનકાલે તેમના શરીરના સાંધા તૂટતાં હોય તેમ લાગે છે. તેઓની દેખવાની જે શકિત હોય છે તે પણ ઘટી જાય છે. તે દેવે ચ્યવન કાલે તેમના ચપળ (થરથર ધ્રૂજતા, હાલતા) અંગાદિ વડે બીજા દેને હીવરાવે છે. ૨૦૫ દેવો અવનના ચિને જોઈને કે વિલાપ કરે છે તે ત્રણ ગાથામાં જણાવે છે – એવાં ઘણુંયે વન ચિહને જોઈ નિર્ણય ચ્યવનને, કરતાં વિમાનાદિક વિષે ન કરેજ અનુભવ શાંતિને; નિરખીશ કયાં આ દેવી આદિ હું હવે ઇમ વિલાપતા, કાંતાદિ ! જાશે આશરે કેના હવે ઈમ વિલાપતા. સ્પટાર્થ–પૂર્વના ફ્લેકમાં જે વનના ચિહ્નો જણાવ્યા તે ઉપરાંત બીજા પણ ઘણું ચ્યવનનાં ચિહ્નો જોઈને તે દેવો પિતાને ચ્યવન કાલ નજીક આવ્યું છે એવો નિર્ણય કરે છે. આથી કરીને તેઓને તેમના વિમાન વગેરેમાં શાંતિને અનુભવ થતો નથી. અને તેથી વિલાપ કરતાં કરતાં કહે છે કે હું હવે આ મારી દેવી, આ મારી ઋદ્ધિ ક્યાં જોઈશ? હે વહાલી દેવી કાંતા વગેરે! હવે તમે તેના આશરે જશે. હવે મારા જેવો આશરો તમને કોણ આપશે? ૨૦૬ હે વાપિઓ ! ઉપભેગ કરશે કુણ તમારે હું નહી, હે કલ્પતરૂઓ ! શું મને તજશે તમે આજે સહી શું ગર્ભ નરકે પરાધીન થઇ વસવું પડશે માહરે, અશુચિને આસ્વાદ કેમ કરી શકીશ હું ત્યાં અરે. २०७ સ્પષ્ટાર્થ ––હે વાવડીએ! હું નહિ હોઉં ત્યારે તમારા પાણીને ઉપયોગ કે કરશે? હે ક૯પવૃક્ષો ! શું તમે હવે ખરેખર મારો ત્યાગ કરશે ? શું હવે મારે પરાધીન થઈને ગર્ભનરકે એટલે જેમાં નરક જેવાં દુઃખે ભેગવવાં પડે છે તેવા ગર્ભાવાસમાં રહેવું પડશે. આવા નરક જેવા ભયંકર ગર્ભાવાસમાં મારાથી કેવી રીતે રહી શકશે? અને તે ગર્ભાવાસમાં રહેલો હું કે જેણે અમૃતને સ્વાદ લીધેલ છે, તે મનુષ્ય સ્ત્રીના પેટમાં રહેલા અશુચિ પદાર્થને આહાર શી રીતે લઈ શકીશ? અરે ઘણું ખેદની વાત છે કે આ બધા ભયંકર દુઃખે મારાથી શી રીતે સહન કરાશે ? ૨૦૭ અહા ! મારે જઠર રૂપ અગ્નિ શકટીના તાપના, - તીવ્ર દુખને રહેવું પડશે? ઉદયથી કૃત પાપના For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ ઉ૪s ૨૦૮ દેશનાચિંતામણિ ] દેવાંગનાના ભેગ કયાં? ને અશુચિ નરસ્ત્રી ભેગ ક્યાં! એમ પ્રિય અથે સ્મરી કરતા વિલાપ દુઃખિયા. સ્પષ્ટાર્થ:–અરે ! મારે આ મારાં દિવ્ય સુખને છોડીને ના જડર રૂપ અગ્નિની સગડીના તીવ્ર દુઃખને સહેવું પડશે? અહીં તે જ્યારે મને ખાવાની ઈચ્છા થાય ત્યારે તરત જ સુંદર આહાર (શુભપણે પરિણમેલા પુદ્ગલે) મળે છે. (દેવને જ્યારે આહારની ઈચ્છા થાય ત્યારે ઈચ્છા થતાંની સાથે શુભ રૂપે પરિણમેલા પુગલે તેઓના આહાર રૂપ થાય છે.) પરંતુ તે મનુષ્યના ભવમાં મારે ભૂખના તીવ્ર દુઃખને સહન કરવું પડશે. કારણ કે હવે મને કરેલા પાપને ઉદય થયો છે. આ મનેહર દેવાંગનાઓ સાથેના ભેગો કયાં? અને અપવિત્ર મનુષ્ય સ્ત્રી સાથેના વિષય ભોગો ક્યાં? આ પ્રમાણે તે દેવો પિતાના પ્રિય દેવતાઈ વિષયનું સ્મરણ કરીને વિલાપ કરતા કરતા દુઃખી થાય છે. ૨૦૮ છેવટે લાંબા આયુષ્યવાળ દેવ ભવ પૂરો કરીને દેવ ત્યાંથી એવે છે – પણ વળે શું? તેહથી બૂઝાય દીપ ક્ષણ વારમાં, તેમ ઓવતા અનિચ્છાએ અવનક્ષણ નહિ જાણુમાં, દીર્ઘ સુર જીવન તણે પણ અંત છેવટ આવતે, ઇમ વિચારી સુમતિ જન મન સાર સંયમ ભાવતો. २०८ સ્પષ્ટાર્થ –-આ પ્રમાણે પિતાના ચ્યવનને જાણીને દેવો અનેક પ્રકારે વિલાપ કરે છે, પણ તેથી તેનું કાંઈ વળતું નથી. શેક અને વિલાપમાં તેમને કાળ ચાલ્યા જાય છે. આ રીતે આયુષ્ય પૂર્ણ થાય ત્યારે ક્ષણવારમાં તેઓને જીવન પ્રદીપ એળવાઈ જાય છે અને અનીચ્છાએ અને બીજી ગતિમાં ઉત્પન્ન થાય છે, પરંતુ તેઓ તેમના ચ્યવનના સમયને જાણી શકતા નથી. આ પ્રમાણે તે લાંબા આયુષ્યવાળા દેવ ભવને પણ છેવટે અંત આવે છે. આમ દેવગતિમાં પણ અનેક પ્રકારનાં દુઃખે ભેગવવાં પડે છે એમ વિચાર કરીને બુદ્ધિશાળી મનુષ્ય પોતાના મનમાં એક સંયમ જ સાર રૂપ છે એવી ભાવના ભાવે છે. ૨૦૯ જે જન પામે તેને નિચે મરણ હોય છે, પણ મરણ પામેલાને નિશ્ચ જન્મ હોતું નથી તે સમજાવે છે -- જન્મેલ પામે મરણ નિયમા પણ ન જન્મે સૌ મર્યા, મનુ જગતિ વિણ ત્રણ વિષે જન્મેજ નિશ્ચય જે મય; For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ [ શ્રીવિજયપત્રસૂરિકૃતજે મનુષ્ય શુદ્ધ સંયમ વધત ભાવે સાધતા, અંત્ય મરણે શિવ લહે તેઓ કદી ના જન્મતા. ૨૧૦ સ્પષ્ટાર્થ-જે જન્મે છે તે અવશ્ય મરણ પામે છે, પરંતુ જે મરે છે તે સઘળાં નિશ્ચયે જન્મતા નથી. કહેવાને ભાવાર્થ એ છે કે જે જમ્યા છે તે દરેક પિતાનું આયુષ્ય પૂરું થાય એટલે મરણ અવશ્ય પામે છે, પરંતુ જેઓ મરે છે તે બધા જ ફરીથી જન્મ જ એ નિયમ નથી. ચારે ગતિના સંસારી જ જન્મ ધારણ કરે છે, અને આયુષ્ય પૂરું થાય ત્યારે મરે છે, અને ફરીથી પણ જન્મે છે, પરંતુ જે સર્વ કર્મો ખપાવીને મેક્ષે જાય છે તે સિદ્ધ ભગવંતેને ફરીથી જન્મવું પડતું નથી; માટે મરણ પામેલા દરેક જન્મે જ એવો એકાંત નિયમ નથી, પણ જન્મેલા જી અવશ્ય મરણ પામે જ એ એકાંત નિયમ છે. મનુષ્યગતિ વિના બાકીની ત્રણ ગતિમાં જેઓ મરે છે તેઓ ફરીથી અવશ્ય જન્મ પામે છે. પરંતુ મનુષ્ય ગતિ જ એક એવી ગતિ છે કે જે ગતિ પામીને જે મનુષ્ય ચઢતા ભાવથી શુદ્ધ સંયમની આરાધના કરે છે અને ક્ષેપક શ્રેણિ માંડી સર્વ કર્મને નાશ કરે છે, તેઓનું મોક્ષે જતાં છે તું મરણ થાય છે, ત્યાં મોક્ષે ગએલા તે સિદ્ધો ફરીથી જન્મ ધારણ કરતા નથી. જન્મ થવામાં કારણ રૂપ કર્મોને તે સિદ્ધોએ સર્વથા નાશ કરેલ હેવાથી તેઓ ફરીથી જન્મ ધારણ કરતા નથી. ૨૧૦ હે ભવ્ય જીવ! એમ જાણી નર ભવાદિકને લહી, મહને વશ ના થજે છે કેણ કેનું કહે અહીં; દેશના દીલમાં ધરી વૈરાગ્યથી સંયમ વરી, સિદ્ધિના સુખ પામ આરાધના એ છે ખરી. ૨૧૧ સ્પષ્ટાર્થ –હવે શ્રી પદ્મપ્રભ તીર્થંકર ભગવાન દેશના પૂરી કરતાં છેવટે કહે છે કે હે ભવ્ય છે ! એ પ્રમાણે આ ચાર ગતિ રૂપ સંસાર દુઃખથી ભરેલું છે એમ જાણીને મનુષ્ય ભવ, આર્ય ક્ષેત્ર, ઉત્તમ કુલ, ધર્મ સાધનાની સામગ્રી વગેરે પામીને તમે મોહને વશ થશે નહિ. અહીં તેણે કોનું છે? તે તમે કહો અને શાંતિથી વિચારે. આ સંસારમાં કઈ કેઈનું સગું નથી, સૌ સ્વાર્થનાં સગાં છે. મારી દેશનાને દીલમાં ધારણ કરીને વૈરાગ્ય રંગવાળા થઈને ચારિત્રને ધારણ કરજે, તે ચારિત્રની શુધ્ધ ભાવે આરાધના કરીને મોક્ષ સુખને મેળવો. આ રીતે મોક્ષના સુખ મેળવવા માટે કરેલી જે આરાધના તેજ સાચી આરાધના છે. એ પ્રમાણે કહી પ્રભુએ દેશના પૂરી કરી.૨૧૧ પ્રભુએ દેશના આપ્યા પછી તીર્થની સ્થાપના કરી તે જણાવે છે – દેશના પ્રભુની સુણી પ્રતિબંધ પામ્યા બહુ જને, કે દીક્ષા ગ્રહત લેતા લાભ કે ગ્રતાદિને; For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૪૯ તીર્થ ઠવતા નાથ પહેલા સમવસરણે ૦૦ તેહની, જાણે પ્રવૃત્તિ જ્યાં સુધી ન સુપાર્શ્વપ્રભુજી કેવલી ૧૦૧ ૨૧૨ સ્પષ્ટાર્થ–પ્રભુ શ્રી પદ્મપ્રભુસ્વામીની આ દેશના સાંભળીને ઘણું ભવ્યજને પ્રતિબંધ પામ્યા. પરિણામે કેટલાક આસન્નસિદ્ધિક ભય એ પ્રભુની પાસે સર્વવિરતિ, ધર્મ સ્વીકારવા રૂપ દીક્ષા ગ્રહણ કરી. જેઓ દીક્ષા લેવાને અસમર્થ હતા તેઓએ દેશવિરતિ અથવા શ્રાવકપણું ગ્રહણ કર્યું. તેમજ જેઓ દેશવિરતિ અથવા સર્વવિરતિ લેવાને અસમર્થ હતા તેઓએ પ્રભુ પાસે સમ્યકત્વ ગ્રહણ કર્યું. આ વખતે-પ્રથમ સમવસરણ (૧૦૦) વખતે પ્રભુએ તીર્થની સ્થાપના કરી. એ પ્રમાણે શ્રી પદ્મપ્રભુએ સ્થાપેલું તે તીર્થ સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથને જ્યાં સુધી કેવલજ્ઞાન (૧૦૧) ઉત્પન્ન થયું નહિ ત્યાં સુધી કાયમ રહ્યું. કારણ કે ત્યાર પછી તે શ્રીસુપાર્શ્વનાથનું તીર્થ પ્રવર્તે છે. ૨૧૨ શ્રી પદ્મપ્રભુના ગણ તથા ગણધરની સંખ્યા કહે છે -- તીર્થને વિચ્છેદ ના ૦૨ તે કારણે ઈમ માનીએ, એમ એક સે બેઉ હારે પદ્મપ્રભ પ્રભુ સંભારીએ; સુવ્રતાદિક એક સો ને સાત ૧૩ ગણી ત્રિપદી સુણી, દ્વાદશાંગી વિચરતા જે સર્વને હિતકારિણી. ૨૧૩ સ્પષ્ટાર્થ –શ્રી પદ્મપ્રભુએ સ્થાપેલા તીર્થને વિચ્છેદ (૧૨) થયે નથી, કારણ કે તેમણે પ્રવર્તાવેલું તીર્થ શ્રી સુપાર્શ્વનાથ ભગવાને તીર્થ સ્થાપ્યું ત્યાં સુધી અવિચ્છિનપણે ચાલ્યું છે. તેને વચમાં વિચ્છેદ થયા નથી. એ પ્રમાણે શ્રી પદ્મપ્રભ સ્વામીના એક સે ને બે દ્વારેનું વર્ણન કર્યું. શ્રી પદ્મપ્રભ પ્રભુને સુવ્રત વગેરે એક સો ને સાત ગણધરો (૧૦૩) હતા, તેમણે પ્રભુએ કહેલી ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્ય સ્વરૂપી ત્રિપદી સાંભળીને બાર અંગોની રચના કરી. જે રચના સર્વ જીવેને હિત કરનારી હતી. ૨૧૩ પ્રભુના પ્રથમ ગણધર શ્રીસુવ્રત ત્યાર પછી ઉપદેશ આપે છે તે ચાર ગાથામાં જણાવે છે -- એક સો ને સાત ગણ૦૪ ઇમ પોષી પૂરી થતા, પાદપીકે બેસતા ગણી સુવ્રત ૦ ૫ ઈમ ઉપદેશતા; ભવ્ય જી ! દ્રવ્ય ક્ષેત્રાદિક કલી નિત ચેતતા, ધર્મને આરાધો રાગાદિ સંગી ના થતા. ૨૧૪ સ્પષ્ટાર્થ –પ્રભુ પદ્મપ્રભ સ્વામીને એક સો સાત ગણધર હતા અને તે દરેક For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૫o ( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતગણધરથી એક એક ગણની સ્થાપના થએલી હેવાથી એક સો ને સાત ગણ (૧૦૪) હતા. એ પ્રમાણે પ્રથમ પૌરૂષી પૂરી થઈ ત્યાર પછી પ્રભુના પાદપીઠ ઉપર બેસીને તેમના પ્રથમ ગણધર શ્રી સુવ્રત ગણધરે (૧૦૫) ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડનારી દેશના આ પ્રમાણે આપી:– હે ભવ્ય જી ! તમે દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવને જાણીને હંમેશાં ચેતતા રહેજે અને ધર્મની આરાધના કરે છે. તમે રાગ દ્વેષનો સંગ કરશો નહિ એટલે તમે રાગ તથા શ્રેષને ત્યાગ કરજે, કારણ કે તે રાગદ્વેષ જીવેને સંસારમાં રખડાવે છે. ૨૧૪ અશુચિ સ્થાનક વાસ અશુભ ધ્યાન અંતે દુર્ગતિ, જ્ઞાનાદિ સાધન વિશ્વ ચીકણાં કર્મ બાંધે દુર્મતિ, પુત્રવિરહ દુખિયા શ્રીષભજનની પુત્રની, જોઈ ઋદ્ધિ કેવલી થઈ ઋદ્ધિ પામ્યા મેક્ષની. ૨૧૫ સ્પાર્થ –રાગાદિકને લીધે અશુચિ સ્થાનક એટલે અશુદ્ધ સ્થાનકમાં વસવું પડે છે. તે રાગાદિકને લીધે થતા અશુભ ધ્યાન એટલે આર્ત ધ્યાન તથા રૌદ્ર ધ્યાનને લીધે જ નારકાદિ દુર્ગતિમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં ઘણાં દુઃખેને ભગવે છે. તથા તે રાગાદિથી દુર્ગતિ એટલે બુદ્ધિ બગડે છે. તે જ્ઞાનાદિની સાધનામાં વિન કરે છે. તે રાગાદિથી ઘણુ ચીકણાં કર્મો બંધાય છે. શ્રી ઋષભજનની એટલે પ્રથમ તીર્થકર શ્રી ઋષભ દેવની માતા શ્રી મરૂદેવા પિતાના પુત્ર દીક્ષા લેવાથી મોહને લીધે વિચારે છે કે મારા પુત્રને કેવાં કેવાં દુઃખ ભેગવવાં પડતાં હશે એવી ખેતી ક૯૫નાથી પુત્રના વિયેગને લીધે દુખમાં દિવસે ગાળતાં હતાં અને ઈ રેઈને તેમની આંખ ઉપર પડળ આવી ગયાં હતાં. ભરત ચક્રવતીએ તેમને ઘણી રીતે સમજાવ્યાં હતાં અને તેમના પુત્રને કોઈ પ્રકારનું દુઃખ નથી એવું આશ્વાસન આપ્યું હતું. તે મરૂદેવા માતા પુત્રની ઋદ્ધિ જોઈને અનિત્ય ભાવના ભાવતાં રાગાદિને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા અને આયુષ્ય પૂરું થતું હોવાથી અંતમુહૂર્તમાં મોક્ષનાં સુખને પામ્યા. આથી ચોક્કસ સમજવું કે–રાગાદિના ત્યાગથી જ આત્મા કેવલજ્ઞાની થઈને સિદ્ધિપદને પામે છે. ૨૧૫ અંતરંગ દ્રેષાદિ શત્રુ મુક્તિ માગરાધને, વિઘકર ભવભ્રમણ વર્ધક એમ સમજી તેહને; દૂર છડી અહિંસાદિક શુધ્ધ ભાવે સાધતા, પુણ્યશાલી જીવ અનંતા મુક્તિપદને પામતા. ૨૧૬ પાર્થ --આ રાગ દ્વેષ વગેરે (આપણામાં જ રહેલા) ૬ અંતરંગ શત્રુએ મક્ષ માર્ગની આરાધના કરવામાં વિલનના કરનારા છે અને ભવભ્રમણ એટલે સંસારમાં For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૧ રખડપટ્ટીની વૃદ્ધિ કરનારા છે એ વાત બરાબર સમજીને તો તે રાગ દ્વેષને ત્યાગ કરજે, જે પુણ્યશાળી છે આ રાગ દ્વેષને ત્યાગ કરીને કોઈ પણ જીવને મન વચન કાયાથી પીડા કર્યા સિવાય અહિંસાદિ વ્રતનું શુદ્ધ ભાવ પૂર્વક પાલન કરે છે તેઓ આ સંસાર માં રખડાવનારાં સઘળાં કર્મોને ક્ષય કરી જ્યાંથી ફરીથી સંસારમાં આવવાનું નથી એવા અનંત અવ્યાબાધ મેક્ષપદના સુખને પામે છે. ૨૧૬ દેશના ઇમ ગણધરે વિસ્તારથી વૈરાગ્યની, દીધેલ સુણનારા ભવિક કરે સાધના જિનધર્મની; એમ બીજી પૌરૂષી પૂરી થતા ગણી વિરમતા, ઇંદ્રાદિ વંદી નાથને ઉલ્લાસથી સ્વર્ગે જતા. २१७ સ્પષ્ટાથે એ પ્રમાણે શ્રી સુવ્રત ગણધરે સંસાર ઉપર વિરાગ્ય ભાવને પ્રકટાવનારી દેશના વિસ્તારથી આપી. તે સાંભળીને ભવ્ય જીવ પરમ ઉલાસથી શ્રી જિન ધર્મની સાત્વિકી આરાધના કરવા લાગ્યા. એ પ્રમાણે દેશના આપતા બીજી પિરસી પૂરી થઈ એટલે શ્રી ગણધર મહારાજે દેશના પૂરી કરી. ત્યાર પછી ઈન્દ્ર વગેરે દેવે શ્રી પદ્મપ્રભ સ્વામીને હર્ષથી વંદન કરીને સ્વર્ગમાં પિતાપિતાના દેવકમાં ગયા. ૨૧૭ પ્રભુના પ્રથમ સાધ્વી આદિનો તથા યક્ષનાં નામ કહે છે-- પ્રથમ રતિ સાધ્વી૧૦૬ પ્રથમ ત્રતિ શ્રાદ્ધ૦૭ શ્રાદ્ધી ૧૦૮ અવિદિતા, અજિતસેન નૃપ૧૦૯ ભકત યક્ષ કુસુમ ૧૦ શરીરે નીલતા; હરિ વાહન સફલ અભયે શેભતી દક્ષિણ ભુજા, અક્ષ સૂત્ર નકુલ વડે જસ દીપતી ડાબી ભુજા. ૨૧૮ સ્પષ્ટાર્થ –શ્રી પદ્મપ્રભ સ્વામીના પ્રથમ સાધ્વીનું નામ શ્રી રવિ સાધ્વી (૧૬) હતું. તેમના પ્રથમ શ્રાવક (૧૦૭) તથા પ્રથમ શ્રાવિકાનાં નામ (૧૦૮) અવિદિત છે એટલે શ્રી સપ્તતિશત સ્થાનકાદિમાં કહ્યાં નથી. શ્રી અજિતસેન નામના રાજા (૧૦૯) પ્રભુના ભકત રાજા હતા. તેમના શાસનના અધિષ્ઠાયક યક્ષનું નામ (૧૧૦) કુસુમ હતું. તે યક્ષના શરીરને નીલે વર્ણ હતું. તેને હરણનું વાહન હતું. તે યક્ષની જમણી ભુજા ફલા અભયે (શરુ વિશેષ કરીને શેભતી હતી અને ડાબી ભુજા અક્ષ સૂત્ર (માળા) અને નકુલ ( નાળીયા) વડે શેભતી હતી. ૨૧૮ પ્રભુની શાસનદેવીનું સ્વરૂપ કહે છે – નિત રહે પ્રભુ પાસ તે રૂચિવંત શાસનદેવતા, - પુરૂષ વાહન શ્યામ અંગી વરદ ઇષ દક્ષિણ ભુજા; For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર [વિજ્યપાકૃિતડાબી ભુજાએ અભય કામુક ક્ષણ સુરી અયુતા,૧૧૧ વિશ્વહિતકર પદ્મપ્રભ પ્રભુ અન્ય ક્ષેત્રે વિચરતા, ૨૧૯ સ્પષ્ટાર્થ–પ્રભુના શાસનની રક્ષણ કરનારી દેવીનું નામ અય્યતા (૧૧૧) હતું. તે શાસનદેવી સમકિતવંત હોય છે અને હંમેશાં પ્રભુની પાસે રહે છે. પુરૂષ તેનું વાહન હોય છે અને તે દેવીના શરીરને વર્ણ શ્યામ એટલે કાળે હેય છે. તેની જમણી બે ભુજામાં વરદ અને ઈષ (એક જાતનું બાણ) હોય છે અને ડાબી બે ભુજાને વિષે અભય અને કામુક (ધનુષ્ય વિશેષ) હોય છે. એ પ્રમાણે પ્રભુના યક્ષ તથા યક્ષિણીનું સ્વરૂપ જાણવું. અહીં પ્રથમ સમવસરણની બીના પૂર્ણ થયા બાદ હવે પ્રભુના વિહારનું વર્ણન કરે છે—કેવલજ્ઞાન થયા પછી તીર્થની સ્થાપના કરીને વિશ્વને હિત કરનારા શ્રી પદ્મપ્રભુસ્વામી ત્યાંથી બીજે સ્થળે વિહાર કરી ગયા. ૨૧૯ શ્રી પદ્મપ્રભ પ્રભુને સાધુ સાધ્વી વગેરેને પરિવાર ત્રણ ફકમાં જણાવે છે – શ્રી પદ્મપ્રભ પરિવાર મુનિ ૧૨ ત્રણ લાખ તેત્રીસ સહસને, ચાર લખ વીસ સહસ સાધ્વી૧૩ ચૌદ પૂર્વ મુનિ અને, બાવીસ સે ૧૪ દશ સહસ અવધિ જ્ઞાનશાલી૧૧૫ મુનિવરા, દશ સહસ ને સાથે ત્રણસો મન:પર્યવ ગુણધરા.૧૧ સ્પષ્ટાર્થ:-શ્રી પદ્મપ્રભ સ્વામીને ત્રણ લાખ તેત્રીસ હજાર (૩૩૩૦૦૦) સાધુ ઓને (૧૧૨) પરિવાર હતો તેમજ ચાર લાખ વીસ હજાર (૨૦૦૦૦) સાધ્વીઓને (૧૧૩) પરિવાર હતો. ચૌદ પૂર્વધર મુનિઓની (૧૧૪) સંખ્યા બાવીસસો (૨૨૦૦) હતી જે જ્ઞાનથી ઇંદ્રિયની મદદ વિના રૂપી દ્રવ્યોનું સ્વરૂપ જાણી શકાય છે તે અવધિજ્ઞાન વડે શોભતા મુનિરાજોની (૧૧૫) સંખ્યા દશ હજાર (૧૦૦૦૦) હતી. જેનાથી સંજ્ઞા પંચેંદ્રિય જીના મનના વિચારે જાણી શકાય છે એવા મન:પર્યવજ્ઞાની સાધુઓની (૧૧૬) સંખ્યા દશ હજાર ને ત્રણસે (૧૦૩૦૦) ની હતી. ૨૨૦ સર્વજ્ઞ બાર હજાર૧૧૭ વક્રિય લબ્ધિ સેલ સહસ અને, એક સે ને આઠ૧૧૮ ઉત્તમ વાદ લબ્ધિધરા અને છનું સૌ૧ ૧૯ બે લાખ છોતેર સહસ શ્રાવક ૨૦ જાણવા, શ્રાવિકા ૨૧ પંચ લાખ પાંચ સહસ અધિકા જાણવા. ૨૨૧ સ્પદાર્થ–પ્રભુને સર્વજ્ઞ એટલે કેવલજ્ઞાની સાધુઓ (૧૧) બાર હજાર (૧૨૦૦૦) હતા. વળી વૈકિય લબ્ધિ એટલે જે લબ્ધિવડે વિવિધ પ્રકારનાં શરીર ધારણ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ---- - ૨૨૨ દેશનાચિંતામણિ ]. ૧૫૩ કરી શકાય છે તે લબ્ધિવાળા (૧૧૮) સોળ હજાર એક સે ને આઠ (૧૬૧૦૮) સાધુએ હતા. ઉત્તમ પ્રકારની વાદ લબ્ધિને ધારણ કરનારા વાદી મુનિવરોની (૧૧૯) સંખ્યા છ– (૯૬૦૦) હતી. પ્રભુના શ્રાવકોને પરિવાર (૧૨) બે લાખ અને છેતેર હજાર (૨૭૬૦૦૦) હતા. તેમજ ઉત્તમ શ્રાવિકાઓને (૧૧૧) પરિવાર પાંચ લાખ અને પાંચ હજાર (૫૦૫૦૦૦) ને હતેા. ૨૨૧ સામાન્ય મુનિ૨૨ બે લાખ અશોતેર સહસ ઉપર અને, પાંચસે પંચાશી સ્થાનક ૨૩-૧૪ ૨ વીશ સુમતિ પ્રભુ પરે; છ માસ સોલ પૂર્વાગ ઉણ એક લાખ પૂર્વ૧ ૪૩ કેવલિપણે, વિચરતા વસુધા તલે પ્રતિબદ્ધતા ભવિસાર્થને. સ્પદાર્થ –ઉપરની ગાથામાં જે મુનિઓને પરિવાર ગણાવ્યું છે તે દરેક જાતના લબ્ધિવંત તથા કેવલી મુનિઓ સહિત ગણાવે છે. તેમાંથી કેવલીઓ, મન ૫ર્યવ જ્ઞાનીઓ, વેકિય લબ્ધિવાળા મુનિઓ, વાદી મુનિઓ વગેરે લબ્ધિધર સિવાય સામાન્ય મુનિવરોની (૧૨) સંખ્યા બે લાખ અજ્ઞોતેર હજાર પાંચસો પંચાસી (૨૬૫૮૫) હતી. એ પ્રમાણે પ્રભુના ૧૨૨ સ્થાને જણાવ્યાં. ત્યાંથી આગળ એટલે ૧૨૩ થી ૧૪૨ સુધીના ૨૦ સ્થાનકે દેશના ચિંતામણિના પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ ભગવાનના જીવનને વિષે જે પ્રમાણે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં. હવે બાકીનાં સ્થાનકે જણાવતાં કહે છે કે જે દિવસે પ્રભુને કેવલજ્ઞાન થયું ત્યારથી માંડીને જ્યારે મોક્ષે ગયા ત્યાં સુધીના કાલમાં પ્રભુ કેવલીપણે વિચર્યા. તે કેવલીપણામાં પ્રભુ એક લાખ પૂર્વમાંથી ૧૬ પૂર્વાગ અને છ માસ ઓછા (૧૪૩) કરતાં બાકી જે રહે, તેટલા પૂર્વાદિ સમય સુધી વિચર્યા છે. ૮૪ લાખ વર્ષનું એક પૂર્વાગ જાણવું. તેવા ૮૪ લાખ પૂર્વાગે એક પૂર્વ થાય છે. તે કેવલીપણામાં પ્રભુ પૃથ્વી ઉપર વિહાર કરે છે અને ભવ્ય જીને પ્રતિબંધ કરે છે. રરર પ્રભુનું એક્ષસ્થાન તથા કયારે ગયા વગેરે બે શ્લોકમાં જણાવે છે – મેક્ષ સમય નજીક કલી સમેતશિખરે૧૪૪ આવતા, ચતુથરક પશ્ચિમાધે૧૪૫ માસિક અનશન ૪૬ પાલતા; મૃગશીર્ષ વદ એકાદશીએYs પશ્ચિમાહ્ય દિનાંશમાં, ૧૪૮ વર્તાતા શશી રાશિ કન્યા૧૪૯ તેમ ચિત્રા ૫૦ નક્ષત્રમાં. ૨૨૩ પદ્મપ્રભુ ચઉ અઘાતી કર્મ શીઘ ખપાવતા, અનંત ચતુષ્ટય સિધ્ધ કરતા કાઉસ્સગે૧૫૧ લીન થતા; For Personal & Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ [ શ્રીવિજયપધસૂરિકૃતઅનશનિ મુનિ ત્રિશત ઉપર આઠ૧૫૨ સહ શિવસંપદા, પામતા ત્રિભાગ ઉણ અવગાહના ૫૩ પ્રભુની તદા. ૨૨૪ સ્પષ્ટાથે એ પ્રમાણે કેવલીપણામાં વિહાર કરતા પ્રભુએ જ્યારે પિતાને મેલે જવાને સમય નજીક આવ્યું છે એવું જાણ્યું ત્યારે પ્રભુ શ્રી પદ્મપ્રભસ્વામી શ્રી સમેતશિખર (૧૪૪) તીર્થને વિષે પધાર્યા. તે વખતે ચોથા આરાને અર્ધો ભાગ વીતી ગયે હતો અને પશ્ચિમાઈ (૧૪૫) એટલે પછીને અર્ધો ભાગ ચાલતું હતું. શ્રી સમેત શિખર ઉપર આવીને પ્રભુએ એક મહિનાનું અનશન (૧૪૬) કર્યું. માગસર માસની વદ ૧૧ (૧૪૭) ના દિવસે પશ્ચિમાર્ધમાં (૧૪૮) જ્યારે ચંદ્ર કન્યા રાશિમાં (૧૪૯) વર્તતે હતું અને ચિત્રા (૧૫૦) નામનું નક્ષત્ર ચાલતું હતું ત્યારે શ્રી પદ્મપ્રભુસ્વામીએ વેદનીય, નામ, ગોત્ર અને આયુષ્ય નામના બાકી રહેલા ચાર અઘાતી કર્મોને એક સાથે સંપૂર્ણ નાશ કર્યો. એ પ્રમાણે કાઉસગ્ગમાં (૧૫૧) લીન થએલા પ્રભુએ અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-વીર્ય સ્વરૂપ અનંત ચતુષ્ટય સિદ્ધ કર્યો એટલે મેક્ષમાં જઈને સિદ્ધિનાં અવ્યાબાધ અનંત સુખ મેળવ્યાં. તે વખતે પ્રભુની સાથે અનશન ગ્રહણ કરનારા ત્રણસો આઠ (૩૦૮) મુનિવરેએ (૧પર) પણ મેક્ષ સંપદાને મેળવી. જ્યારે પ્રભુ મોક્ષે ગયા ત્યારે શરીરમાં જેટલી અવગાહના હતી તેનાથી ત્રીજા ભાગે ઓછી અવગાહના (૧૫૩) પ્રભુની મેક્ષસ્થાનમાં જાણવી. જ્યારે જીવ મેક્ષે જાય ત્યારે દારિક શરીરમાં તેની જે અવગાહના હોય છે તેમાંથી ત્રીજા ભાગની અવગાહના મોક્ષે જતાં ઓછી થઈ જાય છે, કારણ કે શરીરમાં જે પિલાણના ભાગ હોય છે તે આત્મપ્રદેશ વડે પૂરાવાથી અવગાહના ત્રીજ ભાગ જેટલી ઓછી થાય છે. ૨૨૩-૨૨૪ પ્રભુની કઈ કઈ અવસ્થાને કેટલે કાળ હતું તે જણાવે છે -- પૂર્વાગ સોળ સહિત સાડા સાત લખ પૂ સુધી, કૌમારમાં૧૫૪ પ્રભુ પર્વ સાડી એકવીસ સમય સુધી; રાજ્ય કરતાં૧૫૫ સેળ પૂર્વાન ઈગ લખ પૂર્વ એ, વ્રતકાલ ૫૬ પ્રભુને માસ ષટ છદ્મસ્થ કાલ ન ભૂલીએ. ૨૨૫ સ્પદાર્થ –પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીએ સાડા સાત લાખ પૂર્વે અને ઉપર સોળ પૂર્વાગ એટલા વર્ષો કુમાર અવસ્થામાં (૧૫૪) પસાર કર્યા. ત્યાર પછી પ્રભુએ સાડી એકવીસ પૂર્વ વર્ષો સુધી રાજ્ય કર્યું. (૧૫૫) એટલે તેમની રાજ્યવસ્થાને કાળ જાણ. ત્યાર પછી પ્રભુએ બાકીનું આયુષ્ય દીક્ષા પર્યાયમાં (૧૫૫) પસાર કર્યું. તેને સઘળે કાળ એક લાખ પૂર્વમાં સોળ પૂર્વાગ ઓછા જાણવા. આ વ્રતના કાલની અંદર પ્રભુને For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૫ છ માસને ધસ્થ કાળ જાણ. પ્રભુએ દીક્ષા લીધા પછી તેમને છ મહિના પછી કેવલજ્ઞાન થયું છે. માટે દીક્ષા લીધી અને કેવલજ્ઞાન થયું તેની વચ્ચેને છ મહિનાને જે કાળ તે તેમને છઘસ્થપણાને કાળ જાણ. ર૨૫ પ્રભુને આયુષ્યને કાળ તથા આંતરાદિ જણાવે છે —સવાય ત્રીસ લખ પૂર્વ સુમતિ મુકિતથી આ આંતરું, ૧૫૭ નેવું સહસ કોડ સાગરે નિર્વાણ પામભ તણું, સહસ પેટ બેંતાલીસ વર્ષના દસ સહસ કેટીજ એ, અતર પક્ષ નવ્યાશી ચોથો અરક બાકી જાણીએ. ૨૨૬ સ્પાર્થ –એ પ્રમાણે ઉપરના લેકમાં જણાવેલ કુમાર અવસ્થા વગેરે અવા સ્થાઓને કાળ ભેગો કરતાં પ્રભુ શ્રી પદ્મપ્રભ સ્વામીનું સંપૂર્ણ આયુષ્ય ત્રીસ લાખ પૂર્વનું જાણવું. હવે સુમતિનાથ પ્રભુ મેક્ષે ગયા અને શ્રી પદ્મપ્રભ સ્વામી મોક્ષે ગયા તે વચ્ચે કાળ તે અહીં આંતરાને કાળ જાણ. તે કાળનું પ્રમાણ નેવું હજાર ક્રોડ સાગરેપમ (૧૫૭) જેટલું જાણવું. તે વખતે ચોથા આરાને શેષ કાળ દશ હજાર ઝાડ સાગરે. પમ ને નેવ્યાસી પખવાડીયામાં બેંતાલીસ હજાર વર્ષો (૧૫૮) ઓછાં હતાં. ચોથા આરાના એક કેડીકેડી સાગરેપમમાંથી બેંતાલીસ હજાર વર્ષ ઓછાં કરતાં, બાકી જે રહે તેટલે કાળ કહે છે. ૨૨૬ ઈન્દ્રાદિક દેવો પ્રભુની અન્ય વિધિ કરે છે તે જણાવે છેબાર અંતિમ સ્થાનકે પ્રભુ સુમતિની જિમ જાણવા,પ૯–૧૭૦ નિર્વાણ જાણી ઇંદ્રઆદિક સજ્જ અહિંયા આવવા; પરિવાર સાથે ભકિતભાવે અંત્ય વિધિ પૂરણ કરે, નંદીશ્વરે નિર્વાણ ઉત્સવ કરત સ્વર્ગે સંચરે. ૨૨૭ પબ્દાર્થ –એ પ્રમાણે શ્રી પદ્મપ્રભ સ્વામીના ૧૫૮ દ્વારે ગણાવ્યા. બાકીના છેલલાં ૧૨ સ્થાનકો દેશના ચિંતામણિના પાંચમા ભાગમાં શ્રી સુમતિનાથ ભગવાનનાં જે રીતે કહ્યાં છે તે પ્રમાણે જાણવાં. હવે પ્રભુ જ્યારે મેક્ષે ગયા તે વખતે પ્રભુને નિર્વાણ સમય જાણીને ઈન્દ્ર વગેરે દેવે પરિવાર સાથે તૈયાર થઈને સ્વર્ગમાંથી ત્યાં આવે છે અને પ્રભુની અંત્ય સમય ( નિર્વાણ કલ્યાણક)ની વિધિ ભક્તિ ભાવપૂર્વક કરે છે. આ વિધિનું વિસ્તારથી વર્ણન દેશના ચિંતામણિના પહેલા ભાગમાં શ્રી કષભદેવના ચરિત્ર પ્રસંગે કરેલું હોવાથી અહીંયાં જણાવ્યું નથી. અન્ય વિધિ પૂરી કરીને ઈન્દ્રાદિક દે શ્રી નંદીશ્વર દ્વીપે જાય છે. ત્યાં પ્રભુને નિર્વાણ મહેસૂવ કરીને પછી સ્વર્ગમાં પિતપોતાના સ્થાને જાય છે. ૨૨૭ For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ શ્રીવિજયપદ્રસૂરિકૃતપ્રભુના ચરિત્ર તથા દેશનાના લાભ જણાવે છે-- એક સે સિત્તર વરે ગોઠવી પ્રભુ જીવનની, સાથે ભાખી દેશના શ્રી પ્રભ તીર્થોશની; નિદૉષ ને નિર્ભય જીવનને પામવા આ દેશના, મનન કરી પ્રભુ સમ થજે શિવમાર્ગ સાધી ભવિજના ! ૨૨૮ સ્પષ્ટાથ –એ પ્રમાણે એક સે અને સિત્તેર દ્વારે ગઠવીને શ્રી પદ્મપ્રભુસ્વામીના જીવનની ટૂંક હકીકત જણાવવા પૂર્વક વિસ્તારથી તેમની દેશના પણ જણાવી છે. આ દેશનાનું સ્વરૂપ યથાર્થ સમજીને તે પ્રમાણે આચરણ કરવાથી નિર્દોષ એટલે દોષ વિનાનું તથા નિર્ભય એટલે કે ઈ પણ પ્રકારના ભય વિનાનું જીવન જીવી શકાય છે. માટે તે પ્રભુની દેશનાનું ભાવપૂર્વક મનન કરીને હે ભવ્ય છે ! તમે પણ તે રીતે મોક્ષ માર્ગની સાધના કરીને પ્રભુના જેવા સિદ્ધ સ્વરૂપવાળા થશે. આ રીતે કહેવાને ભાવાર્થ એ છે કે જે આસન્નસિદ્ધિક ભવ્ય જ આ પદ્ધપ્રભુની દેશના યથાર્થ સમજીને તે પ્રમાણે આચરણ કરે છે એટલે મોક્ષમાર્ગની સાધના કરે છે તેઓ પણ કર્મોને ખપાવીને મેક્ષનાં સુખને જરૂર મેળવે છે. પ્રભુના જેવા નિજાનન્દી થવાને આ અમેઘ ઉપાય છે. ૨૨૮ તીર્થકરોના જીવન જાણવાથી આત્મદષ્ટિ ખોલે છે તે જણાવે છે -- કલ્યાણકે પાંચે કહ્યા શ્રી પદ્મપ્રભ તીર્થશના, જિનશાસને કલ્યાણકારક જીવન સાનિક તણું; તીર્થપતિના જીવન ઉત્તમ આત્મદષ્ટિ જગાવતા, કર્મશત્રુ હઠાવતા પુણ્યશાલી જીવ વિભાવતા, ૨૨૯ પટાર્થ –છ તીર્થકર શ્રી પદ્મપ્રભુસ્વામીના પાંચે કલ્યાણકે એટલે ૧ અવન કલ્યાણક, ૨ જન્મકલ્યાણક, ૩ દીક્ષા કલ્યાણક, ૪ કેવલજ્ઞાન કલ્યાણક અને ૫ મોક્ષ કલ્યાણક–એમ પાંચે કલ્યાણ કેનું વર્ણન આમાં કરવામાં આવ્યું છે. જેને કલ્યાણ કરનાર હોવાથી કલ્યાણક કહેવાય છે. સાત્વિક પુરૂષોનાં ચરિત્રે જિનશાસનને વિષે કલ્યાણ કારી થાય છે. તેમાં પણ તીર્થકર દેવ જેવા કે ત્તર મહાપુરૂષોનાં જીવન ચકકસ ઉત્તમ આત્મદષ્ટિને જગાડે છે. તીર્થકરોના ચરિત્રનું મનન કરનાર છને આત્મદષ્ટિ અથવા For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] ૧૫૭ આત્માને હિતકારી દષ્ટિ પ્રકટે છે તેથી કરીને તે પુણ્યવાન છે પિતાની અંદર રહેલા આઠ કર્મરૂપી શત્રુઓને નાશ કરીને સિદ્ધિના સાદિ અનંત સુખરૂપ કલ્યાણને સાધી શકે છે. આ લેખમાં જણાવેલ “આત્મદષ્ટિ”નું સ્વરૂપ ટૂંકામાં આ રીતે જાણવુંઅધ્યાત્મશાસ્ત્રના વચનને અનુસારે (૧) આત્મદષ્ટિ છે (૨) બાહાદષ્ટિ છે એમ જીના બે ભેદ સંભવે છે. તેમાં જે જે મનુષ્યભવ અને અવિચ્છિન્ન પ્રભાવશાલિ–ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્રશાસન તથા જિનવાણું તેમજ સદ્ગુરુની વાણીનું શ્રવણ, અહિંસા, સંયમ, તપ અથવા દાનાદિ–વરૂપ મુકિતના સાધનની પરમ દુર્લભતાને લક્ષ્યમાં રાખીને આ રીતે ભાવના ભાવે છે કે-હું એક જ છું એટલે જન્મતાં એકલે જ આવ્યો છું, ને મરણ સમયે પણ હું એકલે જ પરભવમાં જવાને છું. સેનાની લગડી આદિ સાથે લઈને કોઈ પણ જીવ અહીં જન્મ લેતે નથી, ને ધનાદિમાંનું કાંઈ પણ સાથે લઈને પરભવમાં જ નથી. તે છતાં સ્ત્રી કુટુંબ દેલત વગેરેને પિતાના માનીને તે દરેકના પિષણ રક્ષણાદિ નિમિત્તે આરંભ સમારંભ કરતાં જે બદ્ધાદિ સ્વરૂપવાળાં ચીકણું કર્મો બંધાય, તેનાં ફલ મારે પિતાને જ ભોગવવા પડશે, તેમાં સ્ત્રી આદિમાંનું કેઈપણ મારાં દુઃખમાં ભાગ લેશે નહિ, સૌ સ્વાર્થનાં જ સગાં છે. તે પછી વાસ્તવિક રીતે તે મારા હોઈ શકે જ નહિ. તે મારાં છે એમ મારે ન માનવું જોઈએ. તેમ હું પણ તેમને નથી. મારી વસ્તુ (નિર્મલ જ્ઞાન દર્શન ચારિત્ર) મારી પાસે જ છે. તેની નિર્મલ આરાધના કરી મુક્તિના અવ્યાબાધ સુખ મેળવવા એમાં જ માનવજન્મની ખરી સફલતા છે. વિભાવ, પર પરિણતિ કે કલેશ એ જ સંસારનું મુખ્ય કારણ છે. સ્વભાવ સ્થિરતા, નિજગુણ રમણતા કે કલેશ રહિત શીલ શમતા સંયમની પરમ ઉલ્લાસથી સાત્વિકી આરાધના કરવી, એ મોક્ષસુખને જલદી દેનારા અસાધારણ કારણ છે. અને “નિતો મવાનું વધે તે મ” બહિરાત્મ ભાવે વર્તાનારા તમામ ચકવતી આદિ સંસારી જી ભલેને ષટ ખંડ પૃથ્વી આદિને જીતીને પોતાના આત્માને વીર તરીકે માનતા હોય, પણ ખરા વીર તે કામ, ક્રોધ, મદ, માન, રાગ દ્વેષાદિ અંતરંગ શત્રુઓને જીતનારા છ જ કહેવાય. હે જીવ! તે તે તેને (રાગાદિને) જીત્યા નથી, પણ તેનાથી (રાગાદિથી) તું છતાયે છું. એટલે તું રાગાદિને વશ થ છું; આત્મા કરતાં દેહાદિને અધિક માનીને તેને માટે વિવિધ પાપકર્મો (આરંભ સમારંભાદિ) કરીને રાજી થાય છે. પણ યાદ રાખજે કે—મરણને ભય દિનપ્રતિદિન વધે જ જાય છે. એમ ભરત ચક્રવર્તાના જેવી ભાવના ભાવવા પૂર્વક પિતાના આત્માને હિતકારી એવા નિર્મલ જ્ઞાનાદિની આરાધના રૂપ મોક્ષમાર્ગની સાત્વિક આરા ધના પરમ ઉલ્લાસથી કરનારા પુણ્યશાલી જી આત્મદષ્ટિ કહેવાય. કારણ કે તેઓ દેહાદિ પદાર્થોને ક્ષણભંગુર માનીને આત્મહિત કરવા તરફ જ લક્ષ્ય રાખીને તેવા જ આચારશદિને આરાધે છે. આવી આત્મદષ્ટિને પ્રકટ કરવાનું અપૂર્વ સાધન શ્રી તીર્થકરાદિ લોકોત્તર મહાપુરૂષોના જીવન ચરિત્રાદિના શ્રવણ-મનન-અને નિદિધ્યાસન છે. માટે જ તેમના જીવનને કૃમિક વિકાસ અહીં બસે ને ત્રીસમા કલેકમાં ગ્રંથકાર જણાવે છે. ૨૨૯ For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રીવિજયપધસૂરિકૃતકઈ ભાવનાથી તીર્થંકર પદવી પ્રાપ્ત થાય તે જણાવે છે-- એ પૂજ્ય પુરૂષ પૂર્વ ભવના તીવ્ર શુભ સંસ્કારથી, શાસન રસિક સૌને બનાવું એ ઉત્તમ ભાવથી; વાસ સ્થાનક આદિ તપને સાધતા સંચમી બની, દેવભવમાં રાચતા ન શમે સહે પીડ નરકની. ૨૩૦ સ્પષ્ટાથ –જે મહાપુરૂ તીર્થકર થવાના હોય છે તેઓ તેમના પૂર્વભવમાં ઉત્તમ સંસ્કારને લીધે એવી ભાવના ભાવે છે કે હું આ જગતના સર્વ ને શ્રી જિનશાસનના રસિયા (પરમ ઉલ્લાસથી શ્રી જિનશાસનની આરાધના કરનારા) બનાવું. એમની ભાવના સર્વ જીવનું કલ્યાણ કરવાની હોય છે. આવી ઉત્તમ ભાવના જ્યારે પૂરી વિશાળ દષ્ટિ આત્મામાં ખીલી હેય ત્યારે જ થાય છે. આ ભાવનામાં સાંસારીક સ્વાર્થને સર્વથા અભાવ છે અને આવી ભાવના ભાવનારા છે ઘણા જ થોડા હોય છે. તેઓ ઉપર કહેલી ભાવના પૂર્વક તે ભવમાં એક બે સ્થાનકોથી માંડીને ઉત્કૃષ્ટપણે વીસે સ્થાનકેની આરાધના કરે છે અને નિર્મલ ચારિત્રનું પાલન કરે છે. આવી ભાવના મનુષ્ય ભવમાં જ ઉપજે છે. તે જીવે વૈમાનિક દેવનું અથવા નરકનું આયુષ્ય બાંધેલું હોય છે. નરકનું આયુષ્ય બાંધનારા તે જીવે તે મનુષ્ય ભવમાં શરૂઆતમાં મિથ્યાદષ્ટિ હોય છે અને તે મિથ્યાદષ્ટિ અવસ્થામાં તેમણે નરકનું આયુષ્ય બાંધેલું હોય છે અને સમકિત પામ્યા પછી તેઓ ઉપર જણાવેલી ભાવનાદિ કારણેથી તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરે છે. આજ કારણથી વૈમાનિક દેવમાંથી મનુષ્ય ભવમાં આવેલા અથવા પ્રથમની ત્રણ નરકમાંથી મનુષ્યનાં આવેલા છ જ તીર્થંકર થાય છે. તિર્યંચ ગતિમાંથી મનુષ્ય ગતિમાં ઉપજેલા અથવા મનુષ્ય ગતિમાંથી મનુષ્યમાં આવેલા જ તીર્થકર થતા નથી. જેઓ તીર્થકર નામ કર્મને બાંધીને દેવપણે ઉપજે છે તેઓ બીજા દેવોની માફક તે દેવ ભવનાં સુખમાં રાચતા નથી અથવા તેઓ દેનાં સુખો આસકિત વિના ભગવે છે. જે એ નરકમાં ઉત્પન્ન થાય છે, તેઓ સમતા ભાવપૂર્વક નરકની પીડા સહન કરે છે. તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કરનારા પ્રબળ પુણ્યશાલી એના વિચાર ભાષા અને વર્તન બીજા સામાન્ય જીના વિચારાદિ કરતાં બહુ જ ઉત્તમ પ્રકારના હોય છે, તેથી તેવા આત્માઓ દેવભવમાં પણ પૂર્વભવના ઉત્તમ સંસ્કારના પ્રતાપે આ રીતે નિમલ ભાવના ભાવે છે કે હે જીવ! દેવ ભવમાં કમનિજેરાનું અપૂર્વ સાધન શી જિનેશ્વર દેવેની પરમ ઉલ્લાસ. થી ભકિત કરવી એજ છે. મેહવાસિત દષ્ટિને લઈને જ આ દેવતાઈ સુખે બીજા દેને સારા લાગે, પણ તત્ત્વદષ્ટિથી સમજવું જોઈએ કે-આ બધા સુખના સાધને ક્ષણવારમાં નાશ પામવાના સ્વભાવવાળા છે ને ચીકણાં કર્મોને બંધ કરાવનારા છે. માટે તેમાં તારા જેવા જ આસકત બને જ નહિ. આવી ભાવનાથી તેઓ પ્રભુભક્તિ આદિ દ્વારા દેવ જીવનને પૂર્ણ કરી ઉત્તમ માનવભવમાં તીર્થંકર થઈને સિદ્ધિનાં સુખ પામે છે. એ પ્રમાણે For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ દશનાચિંતામણિ ] ૧૫૯ નરકમાં ગયેલા એવા પણ તીર્થકરના છ-સમ્યગ્દષ્ટિ હોવાથી ક્ષેત્રકૃતાદિ વેદના સમતાભાવે સહન કરીને નરકાયુ પૂર્ણ કરી ઉત્તમ મનુષ્ય ભવમાં તીર્થંકર થઈ સિદ્ધિ પદને પામે છે. ૨૩૦ છેલા ભવમાં તીર્થકરોનું વર્તન કેવું હોય છે તે બે ગાથામાં જણાવે છેઅંત્ય ભવમાં જન્મથી પણ જ્ઞાન આદિ ગુણો ધરે, પ્રૌઢ જેવા દીપતા મુશ્કેલીઓ પરની હરે; યૌવને આસકિત ટાળી શુધ્ધ સંયમ પાળતા, પરીષહ સહતા સમ બને માન અપમાન થતા. ૨૩૧ સ્પષ્ટાર્થડ–દેવ ભવમાંથી અથવા નારકના ભવમાંથી જ્યારે છેલા મનુષ્ય ભવમાં તે તીર્થકરના જીવ ઉત્પન્ન થાય છે, ત્યારે તેઓ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન એ ત્રણ જ્ઞાનને ધારણ કરે છે. અને બાલ્યાવસ્થામાં હોય ત્યારે પણ તેઓનું આચરણ પ્રોઢ પુરૂષના આચરણ જેવું એટલે અનુભવી ઘર્મા ના આચરણ જેવું હોય છે. તેઓ તે અવસ્થામાં બીજાઓની મુશ્કેલીઓને દૂર કરે છે. યુવાન અવસ્થામાં વર્તતા હોય ત્યારે પણ તેઓ આસક્તિ વિના જ ભોગ કર્મના ફલેને ભગવે છે અને ચારિત્ર ગ્રહણ કરીને તેનું શુદ્ધ પાલન કરે છે. પરીષહો અને ઉપસર્ગોને સહન કરે છે. કેઈ તેમને માન આપે અથવા કે તેમનું અપમાન કરે તે બંનેના ઉપર તેમની સમાન દષ્ટિ હોય છે. માન આપનાર ઉપર તેમને રાગ હેતું નથી અને અપમાન કરનાર ઉપર તેમને દ્વેષ હેતું નથી. ૨૩૧ છવાસ્થ ભાવે મૌન ધારી સ્વપર તારક થઈ અને, વિચરતા પુણ્ય પ્રભાવે દેશના ઉપસર્ગોને; ટાળે સ્વભાવે શાંત સમતાદિક ગુણોને ધારતા, શત્રને પણ બોધ આપી મુકિતમાર્ગે જોડતા. ૨૩૨ સ્પષ્ટાર્થ –જ્યારે પ્રભુ દીક્ષા ગ્રહણ કરે છે ત્યારે તેમને ચેણું મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થાય છે. ત્યાર પછી પ્રભુ જ્યાં સુધી છવાસ્થ ભાવમાં વર્તતા હોય છે ત્યાં સુધી એટલે કેવલજ્ઞાન ઉત્પન્ન થાય ત્યાં સુધી મૌન રહીને વિચારે છે એટલે તે આવસ્થામાં તેઓ કેઈને ઉપદેશ વગેરે આપતા નથી પરંતુ મૌનભાવે વિચરે છે. જ્યારે તેમને કેવલજ્ઞાન થાય છે ત્યારે તેઓ સ્વપર તારક થાય છે. અને જ્યાં જ્યાં વિચરે છે ત્યાં ત્યાં તીર્થકર નામ કર્મના પુણ્યના પ્રભાવથી દેશના આપી અનેક ભવ્ય જીને બેધ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ [ વિજ્યપદ્રસૂરિકૃતપમાડે છે. વળી તેઓના પુણ્યના પ્રભાવથી ઉપસર્ગો દૂર થઈ જાય છે. તેઓ સ્વભાવે શાંત હોય છે અને સમતા વગેરે ગુણોને ધારણ કરે છે. તેઓ શત્રુઓ ઉપર પણ સમતા ભાવ રાખે છે અને તેમને પણ બોધ આપીને મોક્ષના માર્ગમાં જોડે છે. આ પ્રમાણે તીર્થકર નામ કર્મના ઉદયથી તેઓ બીજા ને પણ તારે છે. ૨૩૨ હવે ગ્રંથકાર શીખામણ આપે છેપ્રભુ જીવનને વાંચજો ને અન્યને સમજાવજો, તત્ત્વ ચિત્ત ધારો પ્રભુમાર્ગ રંગે વિચરે; આત્મગુણરંગી બની બીજા જનોને તારો, પ્રભુ જીવનના લાભ એ મારી શીખામણ માનજો. ૨૩૩ સ્પષ્ટાથ –હવે ગ્રંથકાર અંતિમ હિતશિક્ષા આપવાની ભાવનાથી કહે છે કે હે ભવ્ય જીતમે આ શ્રી પદ્મપ્રભ પ્રભુના ચરિત્રને વાંચો અને તેના રહસ્યને સમજીને બીજાઓને સમજાવજે. પ્રભુએ કહેલા દેશનાદિના તત્ત્વને પણ ચિત્તમાં ધારણ કરજે અને પ્રભુએ કહેલા માર્ગને વિષે આનંદપૂર્વક વિચારજે. વળી આત્માના ગુણ એટલે જ્ઞાન દર્શન ચારિત્રરૂપી ગુણેમાં રમણતા કરવાથી થતા આનંદને અનુભવ કરનારા થજે અને બીજા જનેને ઉદ્ધાર કરે. આ બધા પ્રભુના જીવનને જાણવાને લાભ છે એ મારી શીખામણને તમે પ્રહણ કર. ૨૩૩ હવે ગ્રંથકાર ગ્રંથની સમાપ્તિ કરતાં વાચકને આશીર્વાદ આપે છે દેશના ચિંતામણિને ભાગ છટ્રો પૂર્ણતા, પામે અહીં વાચક લહા નિજ આત્મ ગુણ ગણ રમણતા; દેવ વિમલેશ્વર તથા ચકેશ્વરી પદ્માવતી, વિઘ હરજો પૂરજો શ્રી સંધની વાંછિત તતિ, ૨૩૪ સ્પષ્ટાર્થ –આ પ્રમાણે છે શ્રી પદ્મપ્રભુસ્વામીના જીવન તથા દેશનાને જણાવનાર આ દેશનાચિંતામણિને છઠ્ઠો ભાગ અહીં પૂરો થાય છે. આ ગ્રંથને વાંચનાર તે વાંચીને પિતાના આત્માના ગુણોને સમૂહ જે જ્ઞાન દર્શનાદિ તેમાં રમણતા કરનારા થાઓ. આત્મગુણમાં રમણુતા કરનાર જ કર્મોને નાશ કરીને ઉચ્ચ દશાને પામે છે. શ્રી વિમલેશ્વર નામના શાસન નાયક યક્ષ તથા શ્રીચક્રેશ્વરી તથા પદ્માવતી નામની જિનશાસનની રક્ષા કરનારી દેવી શ્રી ચતુર્વિધ સંઘના વિઘોને નાશ કરે અને સંઘની ઈચ્છાની પરંપરાને પૂરી કરે એવી મારી ભાવના છે. ૨૩૪ For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ દેશનાચિંતામણિ ] આ ગ્રંથને સમાપ્તિ કાળ જણાવે છે – નયન શશિ ગગનાક્ષિ વૈક્રમ વર્ષ અક્ષય ત્રીજ દિને, દેશના ચિંતામણિ ગુરૂ ગ્રંથ છટ્ઠા ભાગને; પરમોપકાર નેમિસુરિના પદ્મસુરિ સંધની, | વિનંતિથી રાજનગરે હિતમતિથી સ્વપરની. ૨૩૫ સ્પષ્ટાર્થ –હવે ગ્રંથને સમાપ્તિ કાળ જણાવતાં કહે છે કે વિક્રમ સંવતના નયન (૨) શશિ (૧) ગગન (0) અક્ષિ (૨) વર્ષે એટલે ર૦૧૨ ના વર્ષમાં અક્ષય તૃતીયાના દિવસે એટલે વૈશાખ સુદ ત્રીજને દિવસે “શ્રી દેશનાચિંતામણિ” નામના મોટા ગ્રંથના આ છ ભાગની પરમ ઉપકારી ગુરૂ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજીના શિષ્ય આચાર્યશ્રી વિજયપઘ્રસૂરિએ સ્વશિષ્ય મુનિશ્રી વિદ્યાપ્રવિજયજી તપસ્વિ-ગુરૂ ભકિતપરાયણ મુનિરાજશ્રી ભકિતવિજયજીના શિષ્ય મુનિરાજ શ્રીરાજવિજયજી તથા દેવગુરૂ ધર્મારાધક શેઠ ઈશ્વરદાસ મૂલચંદ, શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ, શેરદલાલ મનુભાઈ જેસંગભાઈ વગેરે શ્રી સંઘની વિનતિથી સ્વપરને હિત કરવાની ભાવનાથી રાજનગરમાં રચના કરી. ૨૩૫ ગ્રંથકાર ગ્રંથ રચનામાં ભૂલ ચૂકની ક્ષમા માગે છે-- રચતા પરમ ઉલ્લાસથી ભૂલ ચૂક માફી માગતા, ભાવભકિત કરી પ્રભુની જીવન સફલું માનતા; દેશના વિસ્તારથી પ્રભુ શેષ જીવન ટૂંકમાં, વર્ણવ્યું શશિ રવિ પરે છે ગ્રંથે વિજયી વિશ્વમાં ૨૩૬ સ્પષ્ટાર્થ –એ પ્રમાણે પરમ હર્ષ અને ઉલ્લાસથી ગ્રંથની રચના કરી. તેમાં કાંઈ ભૂલચૂક થઈ હોય, તે હું તે સંબંધિ માફી માગું છું. હું આ ગ્રંથની રચના કરવા વડે પ્રભુની ભાવભકિત કરીને મારા જીવનને સફળ થએલું માનું છું. આ ગ્રંથમાં પ્રભુની દેશના વિસ્તાર પૂર્વક આપી છે. પ્રભુના બાકીના જીવનને સંક્ષેપમાં જણા વ્યું છે. હું ચાહું છું કે જેમ ચંદ્ર અને સૂર્ય વિશ્વમાં વિજયવંતા વતે છે તેમ આ ગ્રંથ પણ વિશ્વમાં વિજયી બને. ૨૩૬ ગ્રંથ રચનાના પુણ્ય ફલની ચાહના જણાવે છે – રચના જનિત જે પુણ્ય અર્પે તાસ ફલરૂપ ચાહના, એજ મારી સર્વ જીવ સાધક બની જિન ધર્મના મુકિતના સુખને લહે (જે પમાડે અન્યને, જૈનશાસન વિજય પામે વિજય પામે પ્રતિદિને. २३७ ૨૧ For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ [ શ્રીવિજયપધસૂરિકૃતસ્પષ્ટાર્થ –આ ગ્રંથની રચના કરવાથી મેં જે પુણ્ય ઉપાર્જન કર્યું હોય તેના ફલ રૂપે મારી એજ ઈચ્છા છે કે તમામ ભવ્ય જીવો શ્રી જિનેશ્વર ભગવંતે કહેલા ધર્મના સોધનારા બને, તેની સાધના કરીને આનંદથી મોક્ષનાં સુખને મેળવે, તેમજ અન્યને પણ મોક્ષનાં સુખ મેળવવામાં સહાય કરનારા થાઓ. એ રીતે શ્રી તીર્થકર ભગવંતોએ પ્રરૂપેલું શ્રી જૈન શાસન નિરંતર વંતુ વર્તે, જયવંતુ વર્તે. ૨૩૭ હવે ગ્રંથકાર આના પછીના ભાગમાં શું આવશે તે જણાવી આગળની ગ્રંથ રચનાની ભાવના જણાવે છે – દેશના ચિંતામણિના ભાવિ સપ્તમ ભાગમાં, સાતમા સુપાર્શ્વ પ્રભુની દેશના વિસ્તારમાં હું કહીશ સત્તર પ્રભુની દેશના પણ અનુક્રમે, સત્તર વિભાગમાં કહીશ હું એ મને પુણ્ય ગમે. ૨૩૮ સ્પષ્ટાથ –એ પ્રમાણે આ દેશના ચિંતામણિને છઠ્ઠા ભાગ પૂરો કર્યો. હવે પછીના રચાનારા તેના સાતમા ભાગમાં સાતમા તીર્થંકર શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની દેશના વિસ્તારપૂર્વક કહેવામાં આવશે. અને તેમનું જીવન પણ ટૂંકમાં જણાવવામાં આવશે. ત્યાર પછી બીજા સત્તર ભાગમાં બાકીનાં સત્તર જિનેશ્વરોની દેશના વિસ્તારપૂર્વક કહેવામાં આવશે, કારણ કે મને આવા ગ્રંથ રચવાનું મારા પુણ્યના ને ગમે છે. ૨૩૮ ॥ इति श्रीतपोगच्छाधिपति-शासनसम्राट-मरिचक्रचक्रवर्ति-जगद्गुरु-आचार्य3 श्रीविजयनेमिसूरीश्वर-चरणकिंकर-विनेयाणु-शास्त्रविशारद-कविदिवाकर___ आचार्यश्रीविजयपद्मसूरीश्वरविरचित--श्रीदेशनाचिंतामणि-महाग्रंथस्य પટો મા ! હજ છછછછછછછછછછછછછછછછછછછછછછછછછે. For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ ૫ મો નમ: શ્રીસિવાય || ॥परमोपकारि-सद्गुरु आचार्यवर्य श्रीविजयनेमिमूरीश्वरेभ्यो नमोनमः ॥ पूज्यपाद-परमोपकारि-आचार्य श्री विजयनेमिमूरीश्वर चरणकिंकर विनेयाणु आचार्य श्रीविजयपद्मसूरीश्वर विरचित | શ્રી રતિંમર પાર્થવૃત છે maana zossosiaconorm omnia पणमिय थंभणपासं, गुरुगुणसिरिनेमिमूरिपयकमलं ॥ विरएमि जहामुत्तं, सिरिथंभणपासबिहकप्पं ॥१॥ શ્રી લંબાવતી નગરી (સ્તંભતીર્થ, ખંભાત, લઘુલંકા)માં કલ્પવૃક્ષ, ચિંતામણિ, કામકંભ, કપલતા વિગેરે પદાર્થો કરતાં પણ અધિક પ્રભાવવાળા શ્રી સ્તંભન પાર્શ્વનાથનાં દર્શન કરનાર ભવ્ય જીવોના હૃદયમાં એજ વિચારો પ્રકટે છે કે–આ પ્રતિમાજી કોણે અને ક્યારે ભરાવી? કયા કયા ઇંદ્રાદિ ભવ્ય છે, કેટલા ટાઈમ સુધી, કયે સ્થલે, આ બિમ્બની પૂજા કરી કેવા કેવા લાભ મેળવ્યા ? આચાર્ય શ્રીઅભયદેવસૂરિજીએ આ પ્રતિમાજીને કઈ રીતે ક્યાંથી પ્રકટ કર્યા વિગેરે જણાવવું જરૂરી હોવાથી, શ્રી વિવિધ તીર્થક૫, પ્રભાવક ચરિત્ર, ઉપદેશ પ્રાસાદ, ઉપદેશ સપ્તતિકા આદિ ગ્રંથના આધારે તથા અનુભવી પરોપકારી શ્રી ગુરૂ મહારાજ આદિ ગીતાર્થ પુરૂષના વચનાનુસારે અહિં જણાવું છું (શાર્દૂલવિક્રીડિત વૃત્ત) यन्मार्गेऽपि चतुःसहस्रशरदो देवालये योऽर्चितः, स्वामी वासववासुदेववरुणैः स्वर्वाधिमध्ये ततः। कान्त्यामिभ्यधनेश्वरेण महता नागार्जुनेनार्चितः, पायात् स्तंभनके पुरे स भवतः श्रीपार्श्वनाथो जिनः ॥१॥ પ્રતિમાના ભરાવનાર કેશુ? ગઈ વીશીમાં ૧૬ મા તીર્થંકર શ્રી નમિનાથ (નમીશ્વર) ભગવંત થયા. તે પ્રભુના નિર્વાણ સમયથી માંડીને ૨૨૨૨ વર્ષો વીત્યા બાદ આષાઢી નામના શ્રાવક થયા. તેમણે શ્રી પાર્શ્વનાથનાં ત્રણ બિંબ ભરાવ્યાં. હાલ તેમાંના ૧ ચારૂપ તીર્થમાં, ૨ શ્રી શંખેશ્વર તીર્થમાં અને ૩ શ્રી સ્તંભતીર્થ (ખંભાત)માં મોજુદ છે. એમ ત્રણ બિંબની બીના, મુલનાયક શ્રી સ્તંભન પાર્શ્વનાથના નીલમ મણિમય બિંબની પડખેની પાર્શ્વનાથની વિશાળ પ્રતિમાના લેખ ઉપરથી જાણી શકાય છે. આ વર્ણનમાં શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિ For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપધસૂરિકૃતમાની જેમ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું બિંબ ગઈ વીશીમાં ભરાવ્યું એમ જાણી શકાય છે. બીજી બાજુ નવીન “ઉપદેશ સપ્તતિકામાં એમ પણ કહે છે કે-આ પ્રભુના બિંબની આદિ નથી જણાતી. કેટલાએક આચાર્યો એમ કહે છે કે વર્તમાન વીશીમાં થયેલા સત્તરમા તીર્થકર કુંથુનાથ ભગવંતના સમયે થયેલા મમ્મણ શેઠે પ્રભુને પૂછયું કે-મારી મુક્તિ કયારે થશે? જવાબમાં પ્રભુએ કહ્યું કે ભાવિ શ્રી પાર્શ્વનાથના તીર્થમાં તું મુક્તિ પદ પામીશ. એમ સાંભળતાંની સાથે ખૂશી થઈને તેણે ન્યાયપાતિ દ્રવ્ય વાપરીને આ બિંબ ભરાવ્યું. ઈદ્રિાદિકે કરેલી પૂજા - દુનિયામાં સમુદ્રનું પાણી માપનાર તથા તારક (તારા) આદિ તિષિ દેવનાં વિમાનેને ગણી શકનાર જે હોય તે દિવ્ય પુરૂષ પણ આ પાર્શ્વપ્રભુની પ્રતિમાને મહિમા વર્ણવી શકે જ નહિ. “પાર્થ પાર્થ” એવા નામાક્ષરોના જાપથી પણ સર્પાદિનું ઝેર ઉતરી શકે છે. અનેક વિદનેને હઠાવવા માટે જેના અધિષ્ઠાયક સર્વદા જાગતાજ છે એવા આ પ્રભુના બિંબની પૂજાને પવિત્ર લાભ અનેક વિદ્યાધર, સુરેન્દ્ર, નૃપતિ આદિ ભવ્ય જીએ ઘણી વાર લીધે છે. તેમાં વીસમા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં, આ પ્રતિમાજી ચંપા નગરીમાં બીરાજમાન હતા. તે સમયે ગરિક તાપસના પરાભવાદિ કારણથી કાર્તિક શેઠે પરમ પવિત્ર જૈનેન્દ્રી દીક્ષા ગ્રહણ કરી આ જ પ્રભુ બિંબના ધ્યાનથી સેંકડો અભિગ્રહ સિદ્ધ કર્યા છે. તે જ કાર્તિક શેઠ અનુક્રમે સધર્મેદ્ર થયા. અવધિ જ્ઞાનથી આ બિંબને પ્રભાવ જાણીને પૂર્ણ ઉલ્લાસથી સાવિત્રી ભક્તિ કરી. કેટલેક ટાઈમ વીત્યા બાદ વનવાસના પ્રસંગે ઈંદ્રના આજ્ઞાંકિત દેવેની સહાયથી રામચંદ્રજીએ દંડકારણ્યમાં આ પ્રતિમાને મેળવીને સીતાએ લાવેલા ફૂલેથી અપૂર્વ પૂજા કરી છે. એમ છ મહિના અને ૯ દિન સુધી આ અલૌકિક પાર્શ્વપ્રભુનું બિંબ રામચંદ્રજી પાસે રહ્યું. ત્યાર બાદ રામચંદ્રજીને કર્મોદયજનિત આપત્તિને સમય જાણી અધિષ્ઠાયક દેવોએ એ બિંબ ઇંદ્રને સંપ્યું. ત્યાં સૌધર્મ દેવલેકમાં શકેન્દ્ર અગીઆર લાખ વર્ષો સુધી નિર્મલ ભક્તિ કરી. આ અવસરે યદુ વંશમાં પ્રભુ શ્રી નેમિનાથ, બલદેવ, કૃષ્ણ નૃપતિ એમ ત્રણે શલાકા પુરુષો હયાત હતા. તેમાં બાલબ્રહ્મચારી, સુગ્રહીતનામધેય, પ્રાતઃસ્મરણીય શ્રી નેમિનાથ કેવલીપણે વિચારી રહ્યા હતા. કૃષ્ણ રાજા હજુ વાસુદેવ પદવીને પામ્યા ન હતા. તે સમયે જરાસંઘની સાથે લડતાં કૃષ્ણ વાસુદેવે પોતાના સિન્યની ઉપસર્ગથી પીડિત દશા જોઈને તેને દૂર કરવાના ઈરાદાથી પ્રભુને ઉપાય પૂછશે. તેના જવાબમાં ૧ ગઈ વીશીમાં થયેલા શ્રી દામોદર નામના તીર્થંકર પ્રભુના શાસનમાં થયેલા આષાઢી શ્રાવકે ગણધર થઈને, પોતાની મુક્તિ તે સમયે થશે એમ પૂકત પ્રભુના વચનથી આ બિંબ ભરાવ્યું એમ પણુ અન્યત્ર કહેલ છે. આ બીના સુપ્રસિદ્ધ છે. ૨ વરૂણદેવે ૧૧ લાખ વર્ષો સુધી પૂજા કરી એમ કહ્યું છે. જુઓ-ઉપદેશ પ્રા. વ્યા. ૨૬૬ મું. For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાર્થબ્રહકલ્પ ] ૧૬૫ પ્રભુએ કહ્યું કે હે કૃષ્ણ! મારા નિર્વાણ કાલથી માંડીને ૮૩૭૫૦ વર્ષો વીત્યા બાદ ઘણા અધિષ્ઠાયક દેથી નમસ્કાર કરાયેલા શ્રી પાર્શ્વનાથ તીર્થકર થનાર છે. તે પ્રભુની પ્રતિ માના સ્નાત્ર જલને છાંટવાથી આ ઉપસર્ગ નાશ પામશે. ફરીથી કૃષ્ણ વાસુદેવે પૂછ્યું કે તે પ્રતિમાજી હાલ કયાં અને કેની પાસે છે? જવાબમાં પ્રભુએ કહ્યું કે શકેન્દ્રની પાસે હાલ તે પ્રતિમા છે. આ બીના કેન્દ્ર અવધિજ્ઞાનથી જાણીને માતલિ સારથિ સહિત રથ અને એ પ્રતિમાજી કૃષ્ણને આપ્યાં. તે પ્રતિમાના દર્શનથી નૃપતિ ઘણાજ ખુશી થયા. તેમણે બરાસ, કેસર, પુષ્પાદિ પવિત્ર દ્રવ્યોથી પ્રભુ બિંબની સ્નાત્રાદિ પૂજા કરી સ્નાત્રનું પાણી રોગરૂપી પ્રહથી પીડિત બનેલા પિતાના સૈન્યની ઉપર છાંટયું. તેથી ઉપસર્ગ શાંત થયે. સંગ્રામમાં પ્રતિવાસુદેવ જરાસંઘને પરાજય થયું. તે જ વિજય પામવાના સ્થલે પ્રભુ શ્રી નેમિનાથની આજ્ઞાથી કૃષ્ણ નરેશે પાર્શ્વનાથનું બીજું બિંબ સંખપુરમાં સ્થાપીને શક્રેન્દ્ર આપેલ આ બિંબને સાથે લઈ દ્વારિકા નગરી તરફ પ્રયાણ કર્યું. આટલી બીના વાસુદેવ થયા પહેલાંની સમજવી. પછી દ્વારિકામાં સર્વ રાજાઓએ કૃષ્ણ મહારાજાને વાસુદેવપણાને રાજ્યાભિષેક કર્યો. ત્યાર બાદ કૃષ્ણ વાસુદેવે મણિ-સુવર્ણ–રત્નજડિત પ્રાસાદમાં આ શ્રી પાર્શ્વપ્રભુના બિંબને પધરાવી મહોત્સવપૂર્વક ૭૦૦ વર્ષ સુધી પૂજા કરી. કેટલાક સમય વીત્યા બાદ યાદવેએ દ્વિપાયન ઋષિની હાંસી કરી, તેથી ઋષિએ શ્રાપ આપ્યો કે દ્વારિકામાં દાહ લાગશે. પરિણામે તેમજ થયું. પરંતુ આ ચમત્કારી બિંબના પ્રભાવે જિનાલયમાં અગ્નિની બીલકુલ અસર ન થઈ. દ્વારિકાને કોટ ત્રુટી ગયે, સમુદ્રનું પાણી નગરીમાં ફેલાયું, બિંબ સહિત જિનાલયની ઉપર પણ પાણીને પ્રવાહ ફરી વળ્યો. શ્રી પાર્શ્વપ્રભુનું પવિત્ર બિંબ સમુદ્રમાં હતું, તે પ્રસંગે ધરણેન્દ્ર ઇંદ્રાણી ગણ સહિત ક્રીડા કરવા ત્યાં આવ્યા. પાપ પુજને દૂર કરનાર બિંબને જોતાં જ તેઓ બહુ હર્ષ પામ્યા. ઈંદ્રાણીઓએ નૃત્યાદિ કરી મહાકર્મનિર્જરાને લાભ મેળવ્યું. એમ નિશ્ચિત સમ્યગ્દષ્ટિ શ્રીધરણેન્દ્ર મહોલ્લાસપૂર્વક ૮૦ હજાર વર્ષો સુધી આ સમુદ્રમાં રહેલ શ્રી પાર્શ્વપ્રભુના બિંબની પૂજા કરી. આ તમામ બીના પશ્ચિમ દિશાના લોકપાલ વરૂણ દેવના જાણવામાં આવી. વરૂણ દેવ એજ વિચારવા લાગે કે –“જેની ઇંદ્ર પણ પૂજા કરે છે તે બિંબની પૂજા કરીને મારે પણ આત્મકલ્યાણ કરવું જોઈએ.” એમ વિચારીને તે દેવે ૪૦૦૦ વર્ષો સુધી આ શ્રી પાશ્વદેવના પરમ પ્રભાવક પવિત્ર બિંબની પૂજા કરી. ઘણો સમય વીત્યા બાદ જ્યારે ત્રણે લેકમાં તિલક સમાન વર્તમાન શાસનધીશ્વર શ્રમણ ભગવંત પ્રભુ મહાવીર દેવ રૂપી મેઘ કેવલી અવસ્થામાં ભરત ક્ષેત્રમાં, અવિચ્છિન્ન ૧ મિનિર્વાણ અને શ્રી વીરપ્રભુનું અંતર ૮૪૦૦૦ વર્ષોનું કહ્યું છે. શ્રી પાર્શ્વનાથ અને શ્રી વિરપ્રભુનું અંતર ૨૫૦ વર્ષોનું સુપ્રસિદ્ધ છે. ૮૪ હજારમાંથી ૨૫૦ બાદ કરવાથી ઉપરની સંખ્યા ઘટી શકે છે. For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજ્યપદ્યસૂરિકૃતસાતિશય વાણિરૂપી ધોધ–પાણીને પ્રવાહ ભવ્ય જી રૂપી પ્રધાન ધાન્યરાશિ ઉપર સિંચી રહ્યા હતા ત્યારે એટલે શ્રી મહાવીર પ્રભુના સમયમાં, મહાપ્રાચીન પ્રવર જિનાલયાદિ ધર્મસ્થાનેથી ભાયમાન શ્રી કાંતિપુરીમાં, મહાપરાક્રમી પ્રચુર વૈભવશાલી ધનેશ્વર ( અપર નામ સાગરદત્ત) નામને સાર્થવાહ અનેક વહાણમાં વિકેય વસ્તુઓ ભરીને સમુદ્રની મુસાફરી કરતે કરતે અનુક્રમે સિંહલદ્વીપમાં આવ્યો. અવસરેચિત વ્યાપાર કરતાં ઘણેજ લાભ મેળવીને કેટલાક સમય વીત્યા બાદ સ્વનગરી તરફ પ્રયાણ કર્યું. તે વહાણે વેગથી ચાલી રહ્યાં હતાં. દરિયામાં બરાબર મધ્ય ભાગમાં આવતાં અચાનક વહાણે ચાલતાં બંધ પડી ગયાં. સાર્થવાહ ચિંતામાં પડે. આવા સંકટના પ્રસંગે શાસનની અધિષ્ઠાયિકા પદ્માવતી દેવીએ સાર્થવાહને કહ્યું કે હે વત્સ! તું ગભરાઈશ નહિ. મેં વહાણ થંભાવ્યાં છે. તેનું કારણ એ છે કે–જે સ્થળે વહાણ થંભ્યા છે તે સ્થળે નીચે તળીએ મહામહ રાજાના અભિમાનને તેડનાર વરૂણદેવથી વિશેષ મહિમાને પામેલા, શ્રી પાર્શ્વનાથ પ્રભુનું અલૌકિક બિંબ છે. તું તે બિંબને તારી નગરીમાં લઈ જા. આવું દેવીનું વચન સાંભળીને સાર્થવાહે દેવીને કહ્યું કે હું સમુદ્રના તળીએથી એ પરમપ્રભાવક પરમાત્માના બિંબને બહાર લાવવાને અસમર્થ છું. ત્યારે દેવીએ કહ્યું કે-હે શ્રાવક! હું નીચે તળીએ જાઉં છું. મારી પાછળ પાછળ તારે આવવું. કાચા સૂતરના સાત તાંતણાંથી તે બિંબને બહાર કાઢી વહાણમાં પધરાવી નિર્વિતપણે તારી નગરીમાં જજે. આથી સાર્થવાહે તે પ્રમાણે કર્યું. નિષ્કારણ જગદુબંધુ ત્રણે લેકના નાથ પાર્થપ્રભુના બિંબને જોઈને શેઠ ઘણે જ હર્ષ પામે. થોડા દિવસોમાં તે સાર્થવાહે પિતાની કાંતિપુરીના પાદરમાં આવી પડાવ નાખે. નગરીને પરિચિત જનસમૂહ સામે આવ્યું. અને મહાપરાક્રમી સાર્થવાહ ઉચિત મુહૂર્ત, આ પ્રભાવક બિંબને મહત્સવપૂર્વક નગરીમાં લઈ ગયા. તે (સામૈયાના) પ્રસંગે ઘણા ગવૈયાઓ વિવિધ ગાયને ગાતા હતા. વિવિધ વાજિંત્રો પણ ધર્મપ્રભાવનામાં વૃદ્ધિ કરતાં હતાં. સૌભાગ્યવંતી નારીઓ ધવલમંગલ ગાતી હતી. યાચકાદિને દાન દેવામાં આવ્યું. પછી રૂપા જે સફેદ પ્રાસાદ બંધાવી તેમાં પ્રભુબિંબને પધરાવી સાર્થવાહ હંમેશાં ઉલ્લાસપૂર્વક ત્રિકાલ પ્રભુભક્તિ કરવા લાગે. એમ કાંતિપુરીમાં આ બિંબ બે હજાર (મતાંતરે એક હજાર) વર્ષો સુધી રહ્યું. આ પ્રસંગે નાગાર્જુન ગિનું વર્ણન ખાસ જાણવા યોગ્ય છે. તે આ પ્રમાણેક્ષત્રિમાં મુકુટ સમાન અને યુદ્ધ કર્મમાં કુશલ એ સંગ્રામ નામે પ્રખ્યાત ક્ષત્રિય હિતે. તેને સુવ્રતા નામે પત્ની હતી. સહસ્ત્રફણા શેષ નાગના સ્વપ્નથી સૂચિત અને પુણ્યના ૧ વિવિધ તીર્થકલ્પમાં–પિતા વાસુકી, માતા ઢંક પર્વતવાસી રણસિંહ રાજપુત્રની પુત્રી પલ એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાબહ૯૫ ] સ્થાનરૂપ એ નાગાર્જુન નામે તેમને પુત્ર હતા. તે ત્રણ વરસનો થયે ત્યારે એક વખતે બાળકો સાથે રમત કરતાં, એક સિંહના બાલ ( બચ્ચા)ને ફાડીને તેમાંથી કંઈ ખાતે ખાતે પિતાને ઘેર આવ્યો. બાલકની આ ચેષ્ટા જોઈને ખેદ પામતાં પિતાએ ઠપકે આ કે–હે વત્સ! આપણુ ક્ષત્રિય કુળમાં નખવાળા સિંહાદિ પ્રાણિને ખાવાની મનાઈ છે. આ પ્રસંગે ત્યાં આવેલા એક સિદ્ધ પુરૂષે સંગ્રામને કહ્યું કે પુત્રના આ કાયથી તું ખેદ ન કર. જેનું રહસ્ય પામવું અશકય છે એવા સૂત્રના રહસ્યને પણ આ બાલક ભવિષ્યમાં જાણકાર થશે. પછી બાલ્યાવસ્થામાં જ તેજ વડે સૂર્ય સમાન, ઉદ્યમી અને સાવધાન એ નાગાર્જુન અદ્ભુત કલાવાળા વૃધ્ધ પુરૂને સંગ કરવા લાગે. ઘણી કલાઓ જાણેલી હોવાથી પર્વતે અને નદીઓ તેને ઘરના આંગણ જેવી થઈ પડી અને દૂર દેશાંતર તેને ગૃહાંતર જેવું થઈ પડ્યું. પર્વતેમાં પેદા થતી વનસ્પતિને અભ્યાસ કરતાં તે મહા રહસ્યને જાણનારો થયે. તે રસસિદ્ધિ કરવામાં સાધનભૂત મહાઔષધિઓને સંગ્રહ કરવા લાગે. એક વખત ફરતે ફરતે તે નાગાર્જુન પિતાના નગરમાં આવ્યો. તે વખતે સમસ્ત સિદ્ધિને જાણનાર અને ત્યાં બિરાજમાન શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજ તેને જાણ વામાં આવ્યાં. એટલે પર્વત ભૂમિમાં નિવાસ કરી પાદપને ઈચ્છનાર નાગાર્જુને પોતાના શિષ્ય દ્વારા એ આચાર્યને જ્ઞાપન કર્યું. ત્યાં તેના શિષ્ય તૃણરત્નમય પાત્રમાં સિદ્ધરસ લાવીને શ્રીપાદલિપ્ત ગુરૂની આગળ મૂકો. એટલે ગુરૂ બેલ્યા કે-એ સિદ્ધરસે મને આપવા માટે રસ બનાવ્યા ? અહો ! તેને કેટલો બધે અપૂર્વ સ્નેહ”! એમ કહેતાં તે (ગુરૂ) જરા હસ્યા અને પાત્ર હાથમાં લઈ ભીતે પછાડી ભાંગીને તેને ભૂકે કરી ના. તે જોતાં આવેલ પુરૂષ મોટું વાંકું કરીને ખેદ પામ્યું ત્યારે તેને કહ્યું કે–હે ભદ્ર! તું ખેદ ન પામ, તને શ્રાવકે પાસેથી સારૂ (ભા)જન અપાવીશ. એમ કહી તે પ્રમાણે કર્યું. જતી વખતે ગુરૂજીએ તે રસવાદીને મૂત્રથી ભરેલ કાચ પાત્ર (કાચનું બનાવેલું વાસણ આપ્યું. તેથી તે શિષ્ય વિચાર્યું કે—મારે ગુરૂ ખરેખર મૂર્ખ છે કે આની સાથે સ્નેહ કરવા ઈચ્છે છે. એમ વિચારી તે શિષ્ય નાગાર્જુનની પાસે આવ્યું. શિષ્ય કહ્યું કે આપની સાથે તેની અદ્ભુત મિત્રી છે.” એમ કહીને તે મૂત્રનું પાત્ર તેણે નાગાર્જુનને આપ્યું. તેણે તે ખૂલ્લું કરી જેમાં મૂત્રની દુર્ગધ આવી, જેથી જાણ્યું કે“અહો તે સૂરિની નિર્લોભતા (મૂઢતા ઠીક લાગે છે.) !” આથી ખેદ પામેલા નાગાર્જુને પણ તે કાચ પાત્રને પત્થર ઉપર પછાડી ભાંગી નાખ્યું. એવામાં રસોઈ કરવા માટે દેવગે શિષ્ય ત્યાં અગ્નિ સળગાવ્યું. તે વખતે અગ્નિને યોગ થતાં તે મૂત્રથી પત્થર પણ સુવર્ણ બન્યા. આવી સુવર્ણસિદ્ધિને પ્રભાવ જોઈને શિષ્ય આશ્ચર્ય પામી ગુરૂને આ બીને જણાવી કહ્યું કે-જરૂર તે આચાર્ય મહારાજની પાસે અદ્ભુત સિદ્ધિઓ છે, કે જેના મલમૂત્રાદિના સંબંધથી પત્થરે પણ સુવર્ણ (સેના) રૂપ થાય છે. For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ શ્રીવિજયપગ્નસૂરિકૃતએ પ્રમાણે સાંભળતાં નાગાજીને આશ્ચર્ય પામી વિચાર્યું કે સૂરિજીની સિદ્ધિઓની આગલ મારી સિદ્ધિ શા હિસાબમાં છે? ચિત્રાવેલી કયાં અને કૃષ્ણમુંડી (એક જાતની વનસ્પતિ) ક્યાં? શાકંભરી (દુર્ગા)નું લવણ કયાં? અને વજકંદ કયાં? દૂર દેશમાં રહેતા અને વનસ્પતિ (ઔષધે)ને એકઠી કરતાં હંમેશાં ભિક્ષા ભેજન કરવાથી મારે દેહ પ્લાન (નિસ્તેજ ) થઈ ગયું છે. એ આચાર્ય તે બાળપણથી જ માંડીને કેમાં પૂજાયા છે. આકાશગામિની વિદ્યાથી સાધ્ય સાધનાર તે હંમેશાં સુખમાં રહે છે. વળી તેમના શરીરના મલ મૂત્રાદિકના પ્રભાવે માટી અને પત્થર વિગેરે સો ટચના સુવર્ણ બને છે. તે પૂજ્ય સૂરિજીને પ્રભાવ વચનાતીત અને અપૂર્વ છે! એમ ધારી પિતાના રસ-ઉપકરણ મૂકીને નાગાર્જુન આચાર્ય શ્રી પાદલિપ્ત પ્રભુની પાસે આવી નિરભિમાની બની કહેવા લાગ્યો કે હે નાથ! દેહસિદ્ધ અને સ્પૃહાને જીતનાર એવા આપ પૂજ્યને જોવાથી મારે સિદ્ધિ ગર્વ સર્વથા ગળી ગયું છે. હું કાયમને માટે આપશ્રીના ચરણકમલની સેવાને લાભ લેવા ચાહું છું. વ્યાજબી જ છે કે મિષ્ટાન મળે તે તુચ્છ ભજન કોને ભાવે? એમ પિતાને અભિપ્રાય જણાવીને નાગાર્જુન શ્રી પાદલિપ્તસૂરિજીની પગ ધેવા આદિથી નિરંતર ભક્તિ કરવા લાગે. એવામાં મુનિએ જ્યારે અન્યત્ર (બીજે સ્થલે) વિહાર કરી ગયા, ત્યારે શ્રી આચાર્ય મહારાજ-પૂર્વે કહેલ પાંચ (સિદ્ધગિરિ-ગિરિનાર, સમેતશિખર, અષ્ટાપદ, આબુ) તીર્થો પર આકાશ માર્ગે જઈ ત્યાં ભગવંતને વંદન કરી એક મુહૂર્તમાં નિયમપૂર્વક પાછા આવ્યા. કારણ કે કલિયુગમાં તે સૂરિજી વિદ્યાચારણ સમાન લબ્ધિવાળા હતા. તે તીર્થ વંદન કરીને આવ્યા ત્યારે ઔષધિઓને જાણવાની ઈચ્છાથી નિર્વિકાર નાગાર્જુને તેમના પગ ધાયા. તેમાં સુંઘતાં, વિચારતાં, જોતાં, ચાખતાં, અને અડકતાં તેણે પિતાના બુદ્ધિબળથી એકસો સાત ઔષધિઓ જાણી લીધી. પછી તે તે ઔષધિઓને મેળવીને ઘુંટીને એક રસ કરીને તેને લેપ કરી તેણે ઉડવા માંડ્યું, પરંતુ કુકડાની જેમ ઉંચે ઉછળીને તે નીચે પડવા લાગે. એમ ઉંચા ભાગથી નીચે પડતાં તેના ઢીંચણને વાગ્યું, એવામાં લેહી વહેતી તેની જઘાને જોઈને સૂરિજીએ કહ્યું કે-અહો ! શું ગુરૂ વિના પાદપ સિદ્ધ થયે? ત્યારે નાગાર્જુને કહ્યું કે ગુરૂ વિના સિદ્ધિ ન થાય, પરંતુ આ તે મેં મારી બુદ્ધિબલની પરીક્ષા કરી. આ તેનાં સરલ અને સાચાં વચન સાંભળી પ્રસન્ન થઈ સૂરિજીએ કહ્યું કે-હે ભદ્ર! સાંભળ, હું તારી રસસિદ્ધિ કે શુશ્રષા (ભક્તિ)થી રાજી થયે નથી, પરંતુ તારૂં અપૂર્વ બુધિબળ જોઈને રાજી થયો છું. કારણ કે પગ જોવા માત્રથી વસ્તુઓના નામ કેણ જાણી શકે ? માટે હું તને આકાશગામિની વિદ્યા આપીશ. પરન્તુ તું મને ગુરૂદક્ષિણામાં શું આપીશ? ત્યારે નાગાર્જુને કહ્યું કે હે ભગવન્! આપ જે ફરમાવે તે આપવાને હું તૈયાર છું. એટલે આચાર્ય બોલ્યા કે “તું વિદ્યાસિદ્ધ થાય તેથી મારા મનને સંતોષ છે. તેને સત્ય અને પથ્ય હું કહીશ માટે આ ગાથા સાંભળઃ For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬૯ શ્રીસ્તંભનપાર્થવૃહત્કલ્પ ] दीहरफणिंदनाले, महिहरकेसरदिसाबहुदलिल्ले ॥ उप्पियइ कालभमरो, जणमयरंदं पुहइपउमे ॥१॥ અર્થ-જેને ફણીન્દ્ર રૂપી લાંબા વાળ છે, પર્વતે રૂપી કેસરાં છે, દિશાઓ રૂપી પુષ્કલ પાંદડાં છે, એવા જગત્ (પૃથ્વી)રૂપ કમલ પર મેહ પામેલ કાલ રૂપી ભમરો મનુષ્ય રૂપી મકરંદનું પાન કર્યા કરે છે, વસ્તુસ્થિતિ એમ હવાથી હે ભદ્ર! અવિચિછન્ન પ્રભાવશાલી, ત્રિકાલાબાધિત ત્રિપુટી શુધ્ધ શ્રી જિનધર્મ અંગીકાર કર. સૂરિજીનું આ વચન સાંભળીને નાગાર્જુને વિના સંકેચે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું. પછી આચાર્ય મહારાજે કહ્યું કે-કાંજી અને ચોખાના ચોખ્ખા ધણના પાણીથી ઓષધી શુંટીને પગે લેપ કરવાથી આકાશગામી થવાય. એમ સાંભળી, તે પ્રમાણે કરવાથી ગરૂડની પેઠે આકાશ માર્ગો ઉડીને તે યથેચ્છસ્થાને જવા લાગ્યું. કૃતજ્ઞશિરોમણિ, વિદ્યાસિદ્ધ તે નાગાને તીર્થાધિરાજ પ્રાતઃસ્મરણીય શ્રી સિદ્ધિગિરિની તળેટીમાં જઈને શ્રી ગુરૂના નામે પાદલિપ્ત (પાલીતાણા) નામે નગર વસાવ્યું, ગિરિરાજની ઉપર શાસનાધિપતિ, ચરમ તીર્થંકર, શ્રમણ ભગવંત શ્રી મહાવીર પ્રભુનું ચિત્ય કરાવ્યું. ત્યાં ગુરૂ મૂર્તિને પણ સ્થાપના કરી. શ્રી ગુરૂ મહારાજને બોલાવીને તેણે બીજાં પણ જિનબિંબની ત્યાં પ્રતિષ્ઠા કરાવી. શ્રીપાદલિપ્તસૂરિજી મહારાજે મૂલનાયક પ્રભુ શ્રી મહાવીર દેવની સમક્ષ બે ગાથાથી શ્રેષ્ઠ સ્તુતિ કરીને કહ્યું કે એ ગાથાથી સુવર્ણસિદ્ધિ અને આકાશગામિની વિદ્યા અત્યંત ગુપ્ત રહેશે. તે આજકાલના નિર્માગી મનુષ્ય જાણી શકશે નહિ. પછી શ્રી ઉજજયંતગિરિની નીચે દુર્ગની પાસે ગુરૂ મહારાજના મુખથી શ્રી નેમિનાથનું ચરિત્ર સાંભળીને નાગાજીને સર્વ તેવા પ્રકારના આવાસાદિક કરાવ્યાં. તેમાં શ્રી દશાહંમંડપ, ઉગ્રસેનનું રાજભુવન, તથા વેદિકા પરવિવાહાદિકની વ્યવસ્થા કરાવી કે જે અત્યારે પણ ત્યાં ગયેલ ધાર્મિક જનેના જેવામાં આવે છે. હવે પૃથ્વી પ્રતિષ્ઠાન નગરમાં સાતવાહન નામે રાજા હતા, જે ચક્રવતિ જે અને ગુણવંત હતો. બીજી બાજુ, શ્રી કાલિકાચાર્યને ભાણેજ અને યશસ્વી એ બલમિત્ર નામે રાજા ભરુચમાં રાજ્ય કરતે હતે. એક વખતે સાતવાહન રાજાએ એ નગરને ઘેરે ઘાલ્યું. તેમાં વ્હાર રહેતાં બાર વરસ નીકળી ગયા, છતાં તે રાજા નગર લઈ શકે નહી. અને ઘણા ટાઈમે પણ તે કિલે લે અશક્ય જાણું તે કંટાળે. આ પ્રસંગે નાગાર્જુને તે (સાતવાહન) ના મુખ્ય મંત્રીને જણાવ્યું કે ભેદના પ્રયોગથી હું કિલ્લે સર કરવાની યુક્તિ બતાવીશ, માટે મને નગરમાં મોકલે. ત્યારે મંત્રીએ એ વાત કબૂલ કરી. પછી નાગાર્જુન સૈન્યમાંથી અલગ થઈ ભાગવતને વેવ પહેરી નગરમાં દાખલ થયો. ત્યાં રાજમંદિરમાં જઈ તેણે રાજાને કહ્યું કે હે રાજ! જીણું ૨૨ For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧eo [ શ્રીવિજયપધ્ધસૂરિકૃતદેવમંદિરને ઉદ્ધાર કરાવતાં અને સત્કાર પૂર્વક મહા દાન આપતાં પુષ્કલ પુણ્ય પદા કરી શકાય છે. તેથી આ વર્તમાન સંકટ દૂર થશે. દુર્ગધથી કંટાળેલા રાજાએ નાગાર્જુનનું વચન સત્ય માનીને તે પ્રમાણે કરવા માંડયું, કારણ કે આપત્તિકાલે ધર્મો પદેશ કાર્ય સાધનાર થાય છે. પછી તેના ધર્મોપદેશથી રાજાએ બહાર ગળા સહિત યંત્ર રચાવ્યાં અને ધર્મસ્થાને ભાંગવા માંડ્યાં. એમ વારંવાર ભાંગતાં અને તૈયાર કરતાં રાજા બલમિત્રને સર્વ ભંડાર ખાલી થઈ ગયે. પછી મંત્રીની સલાહ પ્રમાણે સાતાવાહન રાજાએ કિલ્લે કબજે કરી, બલમિત્રને નિગ્રહ કરી સ્વનગર તરફ પ્રયાણ કર્યું. એ પ્રમાણે સાતવાહન રાજા પિતાનું રાજ્ય ચલાવતું હતું, તેવામાં એક વખત રાજમહેલના દરવાજાની પાસે શાસ્ત્ર સંક્ષેપથી બોલનારા ચાર કવિ આવ્યા. પ્રતિહાર રાજાને પૂછી અંદર જવા રજા આપી. રાજાની પાસે આવી આ પ્રમાણે તેઓ એક શ્લેક जीर्णे भोजनमात्रेयः, कपिलः प्राणिनां दया। बृहस्पतिरविश्वासः, पांचालः स्त्रीषु मार्दवम् ॥१॥ અર્થ–આત્રેય ઋષિએ ખાધેલું અનાજ પચ્યા પછી નવું ભેજન કરવું એમ કહેલું છે, કપિલ ઋષિએ સર્વ ની ઉપર દયા ભાવ રાખવાનું કહેલું છે, બૃહસ્પતિએ સ્ત્રીઓને વિશ્વાસ ન કર એમ કહ્યું છે તથા પાંચાલ કવિ કહે છે કે સ્ત્રીઓની સાથે મૃદુતા (કેમળ ભાવ) રાખવી. આ લેક સાંભળીને રાજાએ ખુશી થઈ ઘણું દાન આપ્યું. ત્યારે તે કવિવરોએ રાજાને પૂછ્યું કે તમારે પરિવાર અમારી પ્રશંસા કેમ કરતે નથી? એ સાંભળી રાજાએ ભગવતી નામની વેશ્યાને કહ્યું કે તું આ કવિજનેનાં વખાણ કર ! ત્યારે તે બેલી કે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ વિના હું બીજા કેઈની સ્તુતિ કરતી નથી, કારણ કે-પૂજ્ય તે જ સૂરિજી મહારાજ આકાશ માર્ગે ચાલવાને સમર્થ છે, વિદ્યાસિદ્ધ છે અને મહાકિયાયુકત છે. એવામાં સંધિ વિગ્રહ કરાવનાર, મહાઅભિમાની અને પાદલિપ્તસૂરિજીની પ્રશંસાને સહન નહિ કરનાર શંકર નામને એક રાજપુરુષ કહેવા લાગ્યું કે જેના પ્રભાવથી મરેલે જીવતે થાય, તેના પ્રકટ પાંડિત્યને અમે માનીએ છીએ. બાકી શુક પક્ષિઓની માફક આકાશમાં ગમન કરનારા ઘણા વિદ્વાને નજરે પડે છે. તે સાંભળી વેશ્યાએ કહ્યું કે એ કલા પણ આચાર્યશ્રીમાં જરૂર સંભવે છે, કારણ કે-કંચન કામિનીના ત્યાગી, નિસ્પૃહ શિરોમણિ પરમ પૂજ્ય જૈન મહર્ષિએ દેવિક શકિતને હઠાવી દે તેવી શકિતના ધારક અને લબ્ધિ સિદ્ધિ પ્રભાવવાળા હોય છે. આ કૌતુક જેવાને માટે જ રાજા સાતવાહને કૃષ્ણરાજાને પૂછાવીને પૂજ્ય શ્રીપાદ For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાથે બહત્કલ્પ ] ૧૭૧ લિપ્તસૂરિજી મહારાજને માનખોટ નગરથી બેલાવ્યા એટલે તે જૈનાચાર્ય આવી હારના બગીચામાં ઉતર્યા આ બીના પંડિત બૃહસ્પતિએ જાણી, આચાર્યની પરીક્ષા કરવાને વિચાર કર્યો. તેણે ચાલાક પુરુષને ઓગળેલા ઘીથી ભરેલી કરી આપીને આચાર્યની પાસે મોકલ્યું. તેણે આવીને કટેરી સૂરિજીની પાસે મૂકી. ત્યારે ગુરુએ ધારિણી વિદ્યાના બલથી તેમાં સોય ભરાવીને ઉભી રાખી દઈને તે જ કરી તેની મારફતે મોકલાવી. તે જોઈને પંડિત બૃહસ્પતિ ઘણે જ ખેદ પામે. પછી રાજાએ સામા આવીને ગુરુ મહારાજને પ્રવેશ મહત્સવ (સામૈયું) કર્યો. ત્યાં નિર્દોષ સ્થલે સૂરિજીએ ઉતારે કર્યો. અહીં રાજાની સમક્ષ તરંગલેલા નામની નવી કથાને કહેનાર એક પાંચાલ નામે કવિ હતું. રાજાદિએ કરેલ શ્રીગુરુમહારાજનું અપૂર્વ સન્માન જોઈને તેને ભારે અદેખાઈ આવી. સૂરિજીએ તેની કથાના વખાણ કર્યા નહિ. પણ તેમાં ઉલટું દૂષણ કાઢયું અને સ્પષ્ટ કહી દીધું કે મારા બનાવેલા પ્રાથમાંથી અર્થ બિંદુઓની ચોરી કરીને તે પંચાલે કથા નહિ, પણ કથા (દડી) બનાવી છે. કારણ કે એનું વચન હંમેશાં બાલકોને, ગોવાલીઆઓને અને સ્ત્રીઓને હર્ષ પમાડનાર છે પણ વિદ્વાનોના દિલમાં હર્ષ ઉપજાવે તેવું નથી. આ કથાને ભગવતી વેશ્યા બરાબર વર્ણવે છે. હવે એક વખત આચાર્ય મહારાજે કપટથી પિતાનું મરણ બતાવ્યું. તે જાણી હા હા ના પિકાર કરતા ઘણું લેકે ત્યાં ભેગા થયા. પાલખીમાં સૂરિજીના શરીરને પધરાવીને વાજિંત્રેના નાદ સાથે ઉપાડીને ચાલતાં ચાલતાં અનુક્રમે એવામાં પાંચાલ કવિના ઘરની પાસે આવ્યા તેવામાં ઘરની બહાર નીકળીને તે કવિ અતિશય શેક દર્શાવવા પૂર્વક કહેવા લાગે કે અરેરે ! મહાસિદ્ધિઓના ભંડાર શ્રી આચાર્ય મહારાજા સ્વર્ગે ચાલ્યા ગયા. સત્પાત્રમાં અદેખાઈ કરનાર મારા જેવાને આ પાપથી મુક્તિ મળે તેમ નથી. કારણ કે તે આચાર્ય રત્નાકરની જેમ સર્વ શાસ્ત્રોના નિધાન હતા. એમ ખેદ પ્રકટ કરતાં તેણે ગાથા દ્વારા જણાવ્યું કે सीसं कहं न फुटूं, जमस्स पालित्तयं हरंतस्स । जस्स मुहणिज्जराओ, तरंगलोला गई बूढा ॥१॥ અર્થ –જેના મુખ રૂપ નિઝરણાથી તરંગલા રૂપ નદી પ્રકટ થઈ હતી, તે પાદલિપ્તસૂરિજીનું હરણ કરનારા એવા યમનું માથું કેમ ન ફૂટી ગયું? આ વચન સાંભળીને—પાંચાલના સત્ય વચનથી હું જીવતે થયે” એમ બેલતા આચાર્ય લેકના હર્ષનાદ સાથે ઉભા થયા. આ પ્રસંગે ગુણવંતને જોઈને અદેખાઈ ધારણ કરનાર પાંચાલ કવિને રાજાના હુકમથી આક્રોશ અને તિરસકાર પૂર્વક લોકોએ નગરની નિજામ રાજ્યમાં હાલ માનખેડ નામથી પ્રસિદ્ધ છે. For Personal & Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ [ વિજયપત્રસૂરિકૃતબહાર કાઢી મૂક્યું, ત્યારે બંધુ સમાન સુંદર સ્નેહ ધરાવનાર અને મહાવિદ્યા છતાં અભિમાન રહિત એવા સૂરિજીએ તેને બચાવ્યું. આ શ્રી પાદલિપ્તસૂરિજીએ પ્રતિષ્ઠાના વિધાનવાળો શ્રીનિર્વાણુકલિકા અને પ્રશ્ન પ્રકાશ નામને જ્યોતિષ શાસ્ત્રને ગ્રંથ બનાવ્યો છે. કારણ કે લાભાલાભદિક પ્રશ્નોમાં સિદ્ધને આદેશ પ્રવર્તે છે. એક વખત પિતાનું આયુષ્ય થોડું જાણીને નાગાર્જુનની સાથે સૂરિજી મહારાજ વિમલાચલની ઉપર પધાર્યા, ત્યાં શ્રી યુગદીશને વંદન કરી સિદ્ધશિલાના જેવી એક પવિત્ર શિલાની પાસે ગયા. ત્યાં આદરપૂર્વક અનશન આદરી, આસન લગાવી, ચંદ્રમા જેવા નિર્મળ ધર્મધ્યાન રૂપ પાણીના ઘધ પ્રવાહથી રાગાદિક અગ્નિને શમાવીને, ચુંગ કિયાઓને અટકાવી, બત્રીસ દિવસ સુધી મનની સ્થિરતાપૂર્વક ધ્યાનલીન બની, જૂની ઝુંપડી જેવા ઔદારિક દેહનો ત્યાગ કરીને, તેજસ્વી અને રાજાઓને માનનીય સૂરિ મહારાજ બીજા દેવલોકમાં ઇંદ્રના સામાનિક દેવ થયા. આકાશગામિની લબ્ધિના પ્રભાવે શ્રીપાદલિપ્તસૂરિજીની માફક ગરિનાર આદિ તીર્થોની યાત્રા કરીને, સમ્યકત્વ મૂલ બારે વ્રતની આરાધના કરીને અને પરમ પવિત્ર ભવભવ ચાહના કરવા લાયક શ્રી જિનશાસનની પરમ પ્રભાવના કરીને સુશ્રાવક નાગા જુન આ લેકમાં અને પરલોકમાં કલ્યાણને સાધી સુખી થયે. પરમ પ્રભાવક શ્રી સ્તંભન પાર્શ્વનાથના વર્ણનમાં જેમ નાગાર્જુનના ચરિત્રની અગત્યતા જાણીને તે બતાવ્યું, તેમ પાદલિપ્તસૂરિજીના ચરિત્રની પણ તેટલી જ અગત્ય રહેલી છે, જેને નિર્ણય આગળ જરૂર થશે. તેમાં સૂરિજીના ચરિત્રને ઘણે અરે ભાગ ઉપર જણાવવામાં આવ્યા છે છતાં જન્મભૂમિ, માતા પિતાના પવિત્ર નામો આદિ બીના જાણવા જેવી હેવાથી ટુંકામાં નીચે પ્રમાણે જણાવીએ છીએ. શ્રી પાદલિપ્તસૂરિજીનું સંક્ષિપ્ત વર્ણન. કેશલા નગરીમાં વિજયબ્રહ્મ રાજાના રાજ્યમાં મહાગુણવંત કુલ્લ નામના શેઠને પ્રતિમા નામની સ્ત્રી હતી. તે સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે અનેક પ્રયત્ન નિષ્ફલ નીવડવાથી છેવટે વૈશ્યા નામે શાસનદેવીની આરાધના કરવા માંડી, અષ્ટાહ્નિકા મહોત્સવ પણ શરુ કર્યો. આઠમે દિવસે સંતુષ્ટ થયેલ દેવી પાસે પુત્રની યાચના કરી. જેથી દેવીએ કહ્યું કે પૂર્વે નમિ વિનમિના વિદ્યાધરના વંશમાં શ્રુતસાગરના પારગામી પૂજ્ય શ્રીકાલિકસૂરિ થયા. એ વિદ્યાધર ગીછમાં ખેલાદિક લબ્ધિસંપન્ન અને ત્રણે ભુવનના છને પૂજનીય - ૧. ધર્મરત્ન પ્રકરણની મેટી ટીકામાં કાંઈક ન્યૂનાધિક બનાવાળું નાગાર્જુનનું પ્રાકૃત ગાથાબદ્ધ ચરિત્ર આવે છે–તેમાં પાદલિપ્ત ગુરુએ નાગાર્જુનને ગૃહસ્થ ધર્મ અંગીકાર કરાવ્યું એમ લખેલ હોવાથી તે બાર વ્રતધારી શ્રાવક હો એમ કહી શકાય. For Personal & Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ શ્રીસ્તંભનપાર્થવૃહત્કલ્પ ] એવા આર્યનાગહસ્તિસૂરિજીના પાદશૌચનું પાણી પીવાથી વાંછિત સિદ્ધિ થશે. પાદપ્રક્ષાલનનું પાણી મેળવીને પીધા પછી પ્રતિમા શેઠાણીએ સૂરિજીને વંદન કર્યું. ધર્મલાભ રૂપ આશિષ દેતાં નિમિત્ત જોઈને ગુરુજી હસ્યા અને બેલ્યા કે–તે અમારાથી દશ હાથ દૂર રહીને જલપાન કર્યું, તેથી તારે પુત્ર દશ એજનને આંતરે વૃદ્ધિ પામશે. મહા પ્રભાવશાલી તે પુત્ર યમુના નદીના કાંઠે મથુરામાં રહેશે. તેમ જ તારે બીજા મહાતેજસ્વી નવ પુત્રે પણ થશે. તે સાંભળી પ્રતિમા શેઠાણીએ કહ્યું કે-હે ભગવન! પ્રથમ પુત્ર હું આપને અર્પણ કરીશ. તે ભલે આપની સેવામાં રહીને જીંદગી સફલ કરે, કારણ કે દૂર રહે તેથી મને શું લાભ? તે સાંભળી ગુરુ કહે કે–તારે તે પ્રથમ પુત્ર શ્રી સંઘ આદિ સકલ જેને ઉધ્ધારક અને બુધિગુણમાં બહપતિના જેવો થશે. એમ ગુરુનું વચન સાંભળી તેણે શકુનની ગાંઠ બાંધી, ખુશી થઈ ઘરે આવી આ વાત કુલ શેઠને જણાવી. તે જ દિવસે નાગેન્દ્રના સ્વપ્નથી સૂચિત ગર્ભ રહ્યો. ગર્ભને ઉચિત વર્ણન કરતાં તેના મને રથની સાથે તે વૃધ્ધિ પામે અને અવસરે સુલક્ષણ પુત્રને જન્મ થયે. પ્રતિમા શેઠાણીથી ઉત્પન્ન થયેલ તે પુત્ર સૂર્ય જે દીપ હતે. માતાએ રે ટ્યાની પૂજા કરી પુત્રને દેવીના ચરણે ધરી ગુરુને અર્પણ કર્યો. ગુરુજીએ કહ્યું કે આ બાલક અમારે થઈને વૃદ્ધિ પામે–એમ કહી તેમણે તેને તે પાછો સે, એટલે અતિવાત્સલ્યથી તેમ જ ગુરુના ગૌરવથી માતાએ તેને ઉછેર્યો. નાગેન્દ્ર એવું નામ ધારણ કરનાર તે પુત્ર અનુક્રમે આઠ વર્ષને થયે ત્યારે ગુરુએ પોતાની પાસે રાખે. અવસરે ગુરુભાઈ શ્રી સંગમસિંહસૂરિજીએ દીક્ષા આપી. પૂજ્ય શ્રીમંડનગણિજીએ અપૂર્વ બુદ્ધિ શાલી આ બાલસાધુને અભ્યાસ કરાવ્યું. એક વર્ષમાં ન્યાય-વ્યાકરણ િસકલ શાસ્ત્રોના રહસ્યને પણ જાણી તે મહાપ્રખર પંડિત થયા. ઉત્તમ ગુણશાલી બાલમુનિ શ્રીપાદલિત મહારાજા પવિત્ર સંયમાદિથી દીપવા લાગ્યા. સર્વ પ્રકારે લાયક સ્વશિષ્યને જોઈને ગુરુજીએ કહ્યું કે–હે પાદલિપ્ત ! તમે આકાશગામિની લબ્ધિથી વિભૂષિત થાઓ ! એમ કહીને દશમે વર્ષે પિતાના પટ્ટ (પદ) પર સ્થાપન કર્યા. એક વખત શ્રી ગુરુમહારાજે આચાર્ય શ્રી પાદલિપ્તસૂરિ મહારાજને શ્રીસંઘના ઉપકાર આદિ લાભ પમાડવા મથુરા નગરીમાં મોકલ્યા. કેટલાક દિવસ ત્યાં રહીને શ્રીપાદલિતસૂરિજી પાટલીપુરમાં ગયા, ત્યાં મુરંડ રાજા રાજ્ય કરતો હતો. એક વખતે કઈ પુરુષે ગળાકારે ગુંથેલે, આશ્ચર્યકારક અને તંતુઓ મેળવીને જેના છેડાને ભાગ અદશ્ય કરેલ છે એ દડે રાજાને ભેટ કર્યો. રાજાએ બુદ્ધિની પરીક્ષા કરવા માટે તે દડો પાદલિપ્ત સૂરિની પાસે મોકલ્યા. તે જોઈ તાત્કાલિક બુદ્ધિના પ્રભાવે આચાર્ય મહારાજે તેને બરા બર મીણથી મેળવેલ જાણીને, ગરમ પાણીમાં બળતાં છેડે જોઈ, છુટે કરીને, તે દડો For Personal & Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [ શ્રીવિજયપઘસૂરિકૃતરાજાની પાસે મોકલ્યા. આ બીન જાણી રાજા ઘણે જ ખુશી થયો. પછી રાજાએ ગંગાના કાંઠે ઊગેલા ઝાડની એંટી બંને બાજુ બરાબર પાલીસ કરાવીને તેનું મૂળ અને અગ્રભાગ (ચ) જાણવા માટે ગુરુની પાસે મોકલી. ત્યારે તેને પાણીમાં નાંખતાં મૂળ અને ભાગ) વજનદાર હેવાથી પાણીમાં ડૂબી ગયું, એમ મૂલ અને ટેચને ભાગ લેધી કાઢી તે સેટીને રાજાની પાસે પાછી મોકલાવી. ત્રીજી વાર પણ રાજાએ જેના સાંધા જાણવામાં ન આવે તેવી એક ટાબલી ગુરુની પાસે મોકલાવી, ત્યારે ગુરુએ તેને ગરમ પાણીમાં નાંખી ઉઘાડીને રાજાને આશ્ચર્ય પમાડયું. પછી સૂરિમહારાજે તંતુઓથી ગુંથેલું ગેળ તુંબડું રાજસભામાં મોકલ્યું. ત્યાં કોઈ તેને ઉકેલી શકયું નહી, તેથી મૂકી દેવામાં આવ્યું. આ પ્રસંગે બીજા લેકેએ કહ્યું કે-આ કામ ગુરૂથી જ બની શકે તેમ છે. એટલે રાજાએ બેલાવતાં તેમણે આવીને તે તરત ઉકેલી આપ્યું. આ ઉપરથી રાજાને ખાત્રી થઈ કે ગુરૂજી બાળક છતાં, સિંહના બાળની જેવા મહાપરાક્રમી છે. એક વખત રાજાને માથામાં વેદના થવા લાગી. આથી મંત્રીની મારફત ગુરુને વિનંતિ કરાવતાં સૂરિજી મહારાજે ત્રણ વાર પિતાના ઢીંચણની ઉપર તર્જની (અંગુઠાની પાસેની) આંગળી ફેરવીને રાજાની વેદના શાંત કરી. આ બાબત કહ્યું પણ છે કે – जह जह पएसिणी जाणुयंमि पालित्तओ भमाडेइ। तह तह से सिरवियणा पणस्सइ मुंडरायस्स ॥१॥ મંત્ર રૂપ આ ગાથા બેલતાં જેના મસ્તકને અડકવામાં આવે, તેની શિવેદના જરૂર શાંત થઈ જાય. તે પીડા આકરી હોય તે પણ તેમ કરવાથી નાશ પામે. એ પ્રમાણે તાત્કાલિક ઉપકારથી રાજાનું મન સૂરિની પ્રત્યે આકર્ષાયું અને બાલ સૂરિને વંદન કરવાની તેની ઈચ્છા થઈ. પછી તે તરત ગુરુ મહારાજના ઉપાશ્રયે આવ્યો. રાજાએ ગુરુને પૂછયું કે–હે ભગવન! અમારા સેવકે તે પગારના પ્રમાણમાં પિતાનું કામ બજાવે, પણ તેવા પગાર વિના કેવલ ભિક્ષાવૃત્તિના આધારે રહેલા આ શિષ્યો આપની આજ્ઞા બજાવવાને શી રીતે તત્પર રહે છે? ત્યારે ગુરુએ કહ્યું કે-હે રાજન! ઉભય લેકના હિતની ચાહનાથી આ શિષ્યો અમારા કાર્યો ઉત્સાહથી બજાવવાને સાવધાન રહે છે. છતાં રાજાને ખાત્રી ન થતાં ગુરુએ કહ્યું કે–તમે તમારા વિનીત સેવકને બોલાવી અમુક કામ કરવાનું કહે કે જેથી તમને ખાત્રી થાય. એટલે રોજાએ વિનીત વિશ્વાસી પ્રધાનને કહ્યું કે–તપાસ કરે કે ગંગા નદી કઈ દિશા તરફ વહે છે? રાજાને હુકમ સાંભળીને મંત્રીએ નજીવા કામની વિશેષ તપાસ ન કરતાં માત્ર રાજાનું માન સાચવવા કેટલેક ટાઈમ જુગાર રમીને રાજાને કહ્યું કે “ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે.” છુપા બાતમીદારોએ જુગાર આદિને વૃત્તાંત રાજાને જણાવ્યું. For Personal & Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તનપાઈબ્રહ૫ ]. ૧૭૫ પછી બાલસૂરિએ “હવે મારા નવદીક્ષિત શિષ્યનું ચરિત્ર જુઓ” એમ કહી એક નવા સાધુને બેલા. તે તરત ગુરૂમહારાજની પાસે આવ્યો. શ્રી ગુરૂ મહારાજે ફરમાવ્યું કે-હે વત્સ ! ગંગા નદી કઈ તરફ વહે છે, તેને નિર્ણય કરીને મને કહે, એ પ્રમાણે સાંભળી “આવસહી” એમ કહીને ઉપાશ્રયની બહાર નીકળી તે આગળ ચાલ્ય. ગુરૂને પ્રશ્ન અનુચિત છે એમ જાણતાં છતાં તેણે એક નિપુણ પુરૂષને પૂછતાં તેણે કહ્યું કે ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. એ પ્રમાણે બે ત્રણ વાર તેણે પૂછી જોયું, તે પણ એ જ મુજબ જવાબ મળે, તે પણ બરાબર નક્કી કરવાને તે શિષ્ય ગંગાના પ્રવાહની આગળ ગયો. ત્યાં પણ સાવધાન પણે દંડાદિ. પ્રયોગથી પૂણે ખાતરી કરી ઉપાશ્રયમાં આવી ઈરિયાવહી પડિકમી ગુરુને કહ્યું કે–ગંગા નદી પૂર્વ દિશા તરફ વહે છે. રાજાના છુપા પુરુષોએ પણ તે જ પ્રમાણે સાચી બીના જણાવી. તે સાંભળીને રાજાને ગુરુવચનની ખાત્રી થઈ રાજા આવા અનેક પ્રસંગ જોઈને ખરી ખંતથી સૂરિજીની સેવા કરી સમયને સફલ કરવા લાગ્યો, અપૂર્વ જ્ઞાનચર્યાને પણ લાભ લેવા લાગ્યો અને દાનાદિ ચાર પ્રકાર ના ધર્મની આરાધનામાં ઉજમાલ થયો. એક વખતે બાલપણાના માહાભ્યને જાણે વિસ્તારતા હોય તેમ તે નાના આચાર્ય મહારાજ બાળકની સાથે રમવા લાગ્યા. તેવામાં વ્હાર ગામથી વંદન કરવા આવનાર શ્રાવકોએ શિષ્ય જેવા જણાતા આ બાલગુરુને જ પૂછયું કે–યુગપ્રધાન શ્રી પાદલિપ્ત સૂરિજી કયે ઉપાશ્રયે ઉતર્યા છે? એ સાંભળી બુધિનિધાન ગુરુએ અવસર ઉચિત પ્રશ્નને મુદ્દો સમજીને તથા દેખાવ ઉપરથી આ બીજા ગામના શ્રાવકે છે એમ જાણીને યુકિતપૂર્વક યોગ્ય જવાબ દઈને તે શ્રાવક ઉપાશ્રયમાં આવે તે પહેલાં જ પિતે આસન ઉપર બેસી ગયા. એવામાં શ્રાવકોએ આવી બહુ બહુમાનપૂર્વક ગુરુને વંદના કરી. બાલાસૂરિને ઓળખી વિચારવા લાગ્યા કે “આ તે પહેલાં જેમને રમતા જોયા તે જ છે.” ગુરુ મહારાજે આ પ્રસંગે વિદ્યાકૃત અને વયોવૃધના જેવી અપૂર્વ ધર્મદેશના આપીને તેમના વિકલ્પને દૂર કરવા માટે છેવટે જણાવ્યું કે– ચિરકાલથી સાથે રહેનારા લોકોએ બાલકને બાલકીડા કરવા માટે અવકાશ આપે જોઈ એ.” બાલ ગુરુમહારાજનું આ સત્ય વચન સાંભળીને તે શ્રાવકે ઘણા જ ખુશી થયા. એક દિવસે પ્રૌઢ સાધુઓ બહાર ગયા ત્યારે બાલસૂરિ એક નિર્જન શેરીમાં જઈને ગાડાઓ પર કૂદકા મારવાની રમત રમવા લાગ્યા. પરવાદીઓએ ગુરૂને જોયા, એટલે તેમને પણ પૂર્વની માફક ગુરુએ ઉપાશ્રય બતાવ્યું. વાદીઓના આવ્યા પહેલાં જ બાલસૂરિજી વસ્ત્ર ઓઢીને પાટ ઉપર સૂઈ ગયા. ત્યારે ઉપાશ્રયમાં આવતાં વાદીઓએ પ્રભાત સમયને સૂચવનાર કૂકડાના જે અવાજ કર્યો. એટલે સૂરિએ બિલાડાના જે For Personal & Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ [શ્રીવિજયપત્રસૂરિકૃતઅવાજ કર્યો. પછી પરવાદીઓને આવવા માટે બારણું ઉઘાડી ગુરુજી પાટ ઉપર બેઠા. વાદીઓ બાલસૂરિની અદ્ભુત આકૃતિ જોઈને બહુ જ આશ્ચર્ય પામવા પૂર્વક ખૂશી થયા. તકશકિતથી છતાયેલા તે વાદીઓએ કઠિન પ્રશ્ન પૂછતાં એક ગાથામાં જણાવ્યું કે पालित्तय! कहसु फुडं, सयलं महिमंडलं भमंतेणं । दिट्ठो सुओ व कत्थवि, चंदणरससीयलो अग्गी ॥१॥ અર્થ–હે પાદલિપ્તસૂરિ મહારાજ સ્પષ્ટ રીતે કહો કે સમસ્ત પૃથ્વીમંડલમાં વિચરતા એવા તમે (તે) સુખડના ઘેળ (પાણી) જે ઠંડે અગ્નિ દિઠે છે કે છે એમ સાંભળ્યો છે? ૧ આ પ્રશ્નને ગુરુએ તરત જ એક ગાથામાં જવાબ આપ્યો કે अयसाभिघायअभिदुम्मियस्स पुरिसस्स सुद्धहिययस्स ॥ होइ वहंतस्स फुडं, चंदणरससीयलो अग्गी ॥१॥ આચાર્ય મહારાજે આપેલા આ જવાબથી પિતે છતાયા છતાં તે વાદીઓ ઘણાજ ખુશી થયા. આ શ્રીપાદલિપ્તસૂરિજીએ વિદ્વાના સંકેતના સંસ્કાર યુકત એવી પાદલિપ્તા નામની ભાષા બનાવી, કે જેમાં કઠીન અર્થે સમજાવ્યા હતા. કૃષ્ણરાજા સૂરિજીને પરમ ભકત હોવાથી ધાર્મિક ભાવને જગાવનારા આ સૂરિજીને બીજે વિહાર કરવા દેતે નહી. પહેલાં પાટલીપુત્ર નગરમાં આર્ય ખટાચાર્યના સિધ્ધપ્રાકૃત વિદ્યાથી અલંકૃત સમર્થ, વિદ્વાન શ્રી મહેન્દ્રમુનિજીએ બ્રાહ્મણને બળાત્કારે દીક્ષા અપાવી હતી. તે જાતિવૈરને લઈને બ્રાહ્મણે તેમના પર અદેખાઈ કરવા લાગ્યા, એટલે શ્રીસંઘે સુજ્ઞ પુરુષને મોકલીને પાદલિપ્તસૂરિને વિનંતિ કરાવી, કે આપ અહીં પધારે. ત્યારે સૂરિજીએ વિચાર કરી જવાબ આપ્યો કે હું કાર્તિકી પૂર્ણિમાએ આવીશ. ઉચિત અવસરે રાજાને જણાવીને ગુરુજી દિવસના પૂર્વ ભાગમાં (પૂનમના પહેલે પહેરે) આકાશમાર્ગે થઈને ભરુચમાં આવ્યા. રાજા સહીત બધા લેકે શ્રી મુનિસુવ્રતસ્વામીના મંદિરમાં શ્રીગુરુના દર્શન કરી ઘણુ ખુશી થયા. આકાશગામી સૂરિજીને જોઈને પેલા બધાએ બ્રાહ્મણે ભાગી ગયા. રાજાએ વિનયથી ગુરુને કહ્યું કે–જેમ કૃષ્ણ રાજાને આપે ધર્મલાભ આપે, તેવી રીતે અહીંઆ કેટલાક દિવસ રહી અમને પણ કૃપા કરી તેવા પ્રકારને લાભ આપે. એટલે ગુરુએ કહ્યું કે–હે રાજન! તમારું કહેવું વ્યાજબી છે, પરંતુ સંઘને આદેશ અને રાજાને ભાવ (સ્નેહ) અલંઘનીય છે. અને “દિવસના પાછલા પહોરે હું પાછો આવીશ” એમ કહીને હું અહીં આવ્યો છું. હજુ શ્રી શત્રુંજય, ગિરિનાર, સમેતશિખર, અને અષ્ટાપદની તીર્થયાત્રા કરવાની છે. તેથી For Personal & Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાબહત્કલ્પ ] ૧૭૭ રાજન! અમારી અંતિમ શિખામણ એ છે કે–મહાપ્રભાવશાલી શ્રી જિનેશ્વર દેવે કહેલા ધર્મની આરાધના કરવામાં જરુર પ્રયત્નવંત થવું, કારણ કે સાથે આવનાર તે જ છે. બીજું નહી જ. એમ કહી આકાશ માર્ગે ગુરુ મહારાજા ચાલ્યા ગયા. પછી પાદચારી થઈને તીર્થયાત્રા કરતાં કરતાં સૂરિજી સેરઠ દેશમાં પધાર્યા. વિહાર કરતાં અનુક્રમે ટૂંકા નામની મહાપુરીમાં ગયા. ત્યાં રસસિદ્ધિ જાણનારા પુરુષમાં મુખ્ય અને ભાવિ શિષ્ય એ નાગાર્જુન નામે ભેગી હતે. હવે પછીની સૂરિજીની પૂર્ણ બીના પૂર્વે કહેલા નાગજુનના ચરિત્રમાં વર્ણવી છે, તે ત્યાંથી જાણી લેવી. નાગાર્જુને સ્વર્ણસિદ્ધિના રસને સિધ્ધ (સ્થિર) કરવા અનેક ઉપાયે કર્યા, છતાં રસ બધા નહી. એક વખત શ્રીપાદલિપ્તસૂરિજીની પાસેથી નાગાર્જુને સાંભળ્યું કે મહામહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાની પાસે તે (પ્રતિમા)ની દષ્ટિએ, સંપૂર્ણ ઉત્તમ સ્ત્રીનાં લક્ષણે વાળી સતી સ્ત્રી તે રસનું મર્દન કરે તે સેનાસિદ્ધિને રસ સ્થિર થઈને કેડીધી થાય. તે સાંભળી નાગાર્જુને પિતાના પિતા વાસુકીનું ધ્યાન કરીને તેને બોલાવ્યા. નાગાર્જુનના પૂછવાથી વાસુકીએ કહ્યું કે “કાંતિપુરીમાં બહુ મહિમાવાળી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા છે.” એમ સાંભળી નાગાર્જુને કાંતિનગરથી તે પ્રતિમાનું હરણ કરીને સેઢી નદીના કાંઠે એકાંતમાં લાવીને સ્થાપના કરી. પછી રસસાધન કરવા માટે–સિદ્ધ (વશ) થયેલા વ્યંતર દેવની સહાયથી શાલિવાહન રાજાની પતિવ્રતા સ્ત્રી ચંદ્રલેખાને હંમેશાં રાત્રે ત્યાં લાવીને તે સતી સ્ત્રીની પાસે રસનું મર્દન કરાવવા લાગ્યું. એમ રસને મર્દન કરાવવાના કારણે જવા આવ. વાએ કરી સતી ચંદ્રલેખા નાગાર્જુનને ભાઈ તરીકે માનવા લાગી. એક વખત ચંદ્રલેખાએ રસને ઘુંટાવવાનું કારણ પૂછ્યું. નાગાર્જુને યથાર્થ કહ્યું કે–સ્વર્ણ સિદ્ધિના રસને કેડીરેધી બનાવવા તેમ કરાવવામાં આવે છે. ચંદ્રલેખાએ આ બીના પિતાના બંને પુત્રોને જણાવી. માતાની પાસેથી આ બીને જાણ સોનાસિધ્ધિરસના લેભવાળા તે બંને બંધુઓ પિતાનું રાજ્ય છોડીને નાગાર્જુનની પાસે આવ્યા. કપટથી રસને ગ્રહણ કરવાની ઈચ્છાવાળા પ્રચ્છન્ન વેષધારી બંને ભાઈઓએ પિતાની માતાના કહેવાથી “સ્વર્ણસિધિરસ કેડીધી અને સ્થિર થયો’ એમ જાણીને નાગાર્જુનને વાસુ. કિના વચનાનુસાર શસ્ત્રથી મારી નાખ્યા. છ માસે આ રસ થંભી ગયે. (સ્થિર થયા), અને તેથી તે ઠેકાણે તે રસ કરતાં પણ બહુ પ્રભાવવાળું, બધા લેકેના વાંછિત પદાર્થને દેનારું, સ્તંભન (ક) નામે શ્રી પાર્શ્વનાથ સ્વામીનું તીર્થ થયું, અને તે નામે નગર પણ ત્યાં પ્રસિધ્ધિ પામ્યું. અવસર્પિણી કાલની અસર થવાથી તે સ્થળે આજુબાજુ વાંસની ૧. અહીં પહેલાં સંગ્રામ નામે ક્ષત્રિય કહ્યો છે તે પ્રભાવચરિત્રના વચનથી. અને ઉપદેશપ્રાસાદના વચનથી વાસુકી નામ કહેલ છે. વિશેષ બીના માટે–જુઓ-સ્તંભનકલ્પ શિલછમાં તથા ઉપદેપ્રા૨૬૬ મા વ્યાખ્યાનમાં. | ૨૩. For Personal & Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ [ શ્રીવિજયપધસૂરિકૃતઝાડી ઊગી અને પ્રતિમાનું કેવલ મોટું જ બહાર દેખાવા લાગ્યું, અને બાકીને ભાગ જમીનમાં હોવાથી લેકેએ આ પ્રતિમાને યક્ષ એવું નામ આપ્યું. આ સ્થિતિમાં આ બિંબ ૫૦૦ વર્ષ સુધી રહ્યું. આટલી બીના ઉપરથી એમ સિધ્ધ થયું કે સેઢી નદીના કાંઠે નાગાર્જુને સેનાસિધિના રસને ચંભિત (સ્થિર) કર્યો. આ બાબતમાં પેશાવરની પાસે તાયફા લેકના પ્રદેશમાં રહેનારા જેનો એમ પણ જણાવે છે કે –“આ બાજુ નાગાર્જુન પર્વતની પાસે પૂર્વે શ્રી પાર્શ્વનાથનું મંદિર હતું. જેની નજીક સેઢી નદી વહેતી હતી. પાર્વપ્રભુના બિંબના પ્રભાવે નદી દૂર રહેવા લાગી. આ સ્થળે નાગાર્જુને કેડીધી સેનાધિના રસને મેળવ્યું, એમ પરંપરાએ અમે સાંભળ્યું છે.” જે વાંસની ઝાડીમાં પ્રકટ પ્રભાવી શ્રી પાર્શ્વનાથની પ્રતિમાનું કેવલ મુખ જ દેખાતું હતું તે થેલે એક ગોવાલની ગાય, ભવિતવ્યતાના ગે, દૂધ ઝરતી હતી હમેશાં દેહ વાના સમયે શેવાળ ગાય દેહે પણ લગાર પણ દૂધ ન નીકળે. ઘણે વખત એમ થવાથી ગેવાળે જંગલમાં નદીના કાંઠે તપાસ કરી તે જાણ્યું કે એ સ્થલે ગાય દૂધ ઝરતી હતી. કારણને શેધતાં ગોવાળે સેઢી નદીના કાંઠાની જમીનમાંથી એ બિંબ મેળવ્યું. કયા દેવ છે?” એને નિર્ણય પિતે કરી શક્યો નહી, જેથી તેણે બીજા જૈન આદિ લેકેને પૂછયું. તેમાં જેનેએ ખાત્રી પૂર્વક કહ્યું કે એ શ્રી પાર્શ્વનાથનું બિંબ છે. ગેવાળ આ બિંબને જોઈને ઘણે જ ખુશી થયો. શ્રાવકે એ ગોવાલને દ્રવ્યાદિથી સંતોષ પમાડી. ને પ્રતિમા સ્વાધીન કરી. આ બાબતમાં ઉપદેશપ્રાસાદમાં તથા વિવિધ તીર્થકલ૫માં એમ કહ્યું છે કે – શ્રી અભયદેવસૂરિ મહારાજે આ બિંબને પ્રકટ કર્યું –તે વૃત્તાંત આ પ્રમાણે જાણ. આચાર્ય શ્રી અભયદેવસૂરિ અને શ્રી સ્તંભન પાર્શ્વનાથ. જંબુદ્વીપમાં માલવ દેશની ધારાનગરીમાં ભેજ રાજા રાજ્ય કરતો હતો. તે નગરીમાં લક્ષ્મીપતિ નામે એક મહાધનિક વ્યાપારી હતા. એક વખત મધ્ય દેશમાં રહેનારા, વેદવિદ્યાના વિશારદને પણ પિતાના બુધ્ધિબલથી હરાવનાર, ચૌદ વિદ્યા, સ્મૃતિ, ઈતિહાસ, પુરાણમાં હોંશિયાર, દેશાંતર જેવાને માટે નીકળેલા શ્રીધર અને શ્રીપતિ નામના બે બ્રાહ્મણે ધારાનગરીમાં આવ્યા. તેઓ ફરતા ફરતા લક્ષમીપતિ શેઠના ઘરે આવ્યા. શેઠે તેમની આકૃતિથી આકર્ષાઈને આદરસત્કાર કરવા પૂર્વક ભિક્ષા આપી. હવે તેના ઘરની સામે ભીંત પર વીસ લાખ ટકાને લેખ લખાતો હતો, તે હમેશાં જેવાથી પેલા બ્રાહ્મણને યાદ રહી ગયો. કેટલાક સમય વીત્યા બાદ નગરીમાં અગ્નિને ઉપદ્રવ થવાથી શેઠનું ઘર પણ બળી ગયું. તેમાં પેલે લેખ પણ નાશ પામ્યો આ કારણ થી શેઠ ઘણી જ ચિંતામાં પડી ગયા. અવસરે ભિક્ષા માટે આવેલા આ બે બ્રાહાણે For Personal & Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનાબહ૯૫ ] ૧૭૮ શેઠને ચિંતાતુર જોઈને આશ્વાસન આપવા લાગ્યા કે હે શેઠ ! તમારા જેવા ધીર પુરુષોએ આપત્તિના સમયમાં સત્વને મૂકવું ન જોઈએ. એ સાંભળી શેઠે કહ્યું કે મને વિશેષ ચિતા લેખ બળી ગયો તેની જ છે. બીજાની નથી. ત્યારે બ્રાહ્મણને તે યાદ હેવાથી, શરુઆતથી માંડીને તિથિ, વાર, નક્ષત્ર, વરસ, રકમ સહિત, વર્ણ, જાતિના નામ અને વ્યાજ સહિત મૂલ દ્રવ્યની સંખ્યા સાથે ખડીથી તેઓએ તે લેખ લખી બતાવ્યો. તેના ઉપરથી શેઠે ચેપડામાં ઉતારે કરી લીધે, અને બ્રાહ્મણોને ઉપકાર માની ઘણે જ આદર સત્કાર કરવા પૂર્વક તે બંને બ્રાહ્મણને પિતાને ત્યાં રાખી ઘણું સુખી બનાવ્યા. એક વખત શેઠ વિચાર કરવા લાગ્યા કે-એ બંને બ્રાહ્મણે મારા ગુરુના શિષ્યો થાય તે શ્રી જૈનેન્દ્ર શાસનને ઘણું જ દીપાવે. હવે સપાદલક્ષ દેશમાં આવેલા કુર્ચ પુર નામના નગરમાં અલરાજાને પુત્ર ભુવનપાલ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં શ્રી વર્ધમાનસૂરિ નામના આચાર્ય મહારાજા હતા, કે જેમણે સિદ્ધાંતના અભ્યાસથી સંસારનું સાચું સ્વરૂપ સમજીને ચોરાશી ચિત્યોને ત્યાગ કર્યો હતો. એક વખત તે સૂરિજી ધારાનગરીમાં પધાર્યા. આ બીના સાંભળી ઘણું જ ખુશી થઈને, પૂર્વે જણાવેલા બંને બ્રાહ્મણને સાથે લઈને, શેઠ લક્ષ્મીપતિ ગુરુમહારાજને વંદન કરવા આવ્યા વંદન કરી શેઠ ઉચિત સ્થાને બેઠા અને તે બ્રાહ્મણ પણ બંને હાથ જોડીને ત્યાં બેઠા. બ્રાહ્મણને ઉદ્દેશીને શ્રી ગુરુમહારાજે કહ્યું કે આ બંનેની અસાધારણ આકૃતિ સ્વ૫રને જીતનારી છે. ગુરુજીનું એ વચન સાંભળીને તે બંને બ્રાહ્મણે ગુરુના સામું જોઈ રહ્યા. એથી ગુરુજીએ તેમને વ્રતયોગ્ય સમજી લીધા. પછી અવસરે ગુરુએ તેમને દીક્ષા આપી. મહાતપસ્વી એવા તે બંનેને યોગના વહન પૂર્વક સિધ્ધાંતને અભ્યાસ કરાવ્યો અને તેમને યોગ્ય જાણીને ગુરુએ સૂરિપદ આપીને સ્વપટ્ટધર બનાવ્યા. અને તેઓ શ્રી જિનેશ્વરસૂરિ અને બુધિસાગરસૂરિ એવા નામથી પ્રસિદ્ધ થયા. અનુક્રમે વિહારને માટે અનુજ્ઞા આપવાના પ્રસંગે શિખામણ દેતાં શ્રી ગુરૂમહારાજે જણાવ્યું કે-પાટણમાં ચૈત્યવાસી યતિવર્ગ સુવિહિત મુનિઓને ત્યાં રહેવા દેતાં વિન્ન કરે છે. શકિત અને બુદ્ધિથી તમારે તે જુલમને અટકાવ, કારણ કે આ કાળમાં તમારા જેવા બીજા બુદ્ધિશાલીઓમાં શિરોમણિ કોઈ ભાગ્યે જ હશે. એમ ગુરૂ વચનને વધાવી લેઈ, સપરિવાર બંને સૂરિજી મહારાજે ગુજરાત તરફ વિહાર કરતાં, અનુક્રમે પ્રાચીન શ્રી પાટણ શહેરમાં પ્રવેશ કર્યો. ત્યાં શુદ્ધ ઉપાશ્રયની ઘણી તપાસ કરતાં પણ મુશ્કેલી જાણ. છેવટે બંનેને ગુરૂજીનું વચન યાદ આવ્યું. આ વખતે મહા પરાક્રમી અને નીતિશાલી દુર્લભરાજ નામે રાજાનું રાજ્ય હતું. અહીંના રહીશ એક સોમેશ્વરદેવના ઘેર તે બંને સૂરિજી મહારાજા ગયા. ત્યાં તેમણે કહેલાં વેદ પદેને ધ્વનિ સાંભળી પુરોહિત ઘણે ખુશી થશે. તેણે ભક્તિપૂર્વક બેલાવવા માટે પિતાના ભાઈને મોકલ્ય, તેથી બંને સૂરિજી ઘરમાં આવ્યા. તેમને જોઈને પુરેહિત ઘણે ખૂશી થઈને આપ બંને ભદ્રા For Personal & Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦. [ શ્રીવિજયપધ્ધસૂરિકૃતસનાદિની ઉપર બેસે, એમ વિનંતિ કરવા લાગ્યા. બંને આચાર્ય મહારાજે પિતાના સંયમ ધર્મને વ્યવહાર સંભળાવી દઈ તે ઉપર બેસવાને નિષેધ કર્યો અને શુદ્ધ કાંબલીની ઉપર બેઠા. પછી વેદ, ઉપનિષદ્ તેમ જ જૈનાગમની સમાનતા પ્રકાશીને આશીષ દેતાં બેલ્યા કે-“હાથ, પગ અને મન વિના જે બધું ગ્રહણ કરે છે, ચક્ષુ વિના જે જુએ છે, કાન વિના જે સાંભળે છે, જે જગતના સ્વરૂપને જાણે છે, પણ તેને કઈ પણ સામાન્ય પુરૂષ જાણી શકતો નથી એવા અરૂપી શિવ જિનેશ્વર તમારું કલ્યાણ કરો !” ફરી પણ તેમણે જણાવ્યું કે-નાગમને અર્થ રૂડી રીતે વિચારીને અમે દયાપ્રધાન અવિચ્છનપ્રભાવશાલી, ત્રિકાલાબાધિત, ત્રિપુટીશુદ્ધ જૈનધર્મને સ્વીકાર કર્યો છે. આ સાંભળી પુરેડિતે પૂછયું કે-તમે નિવાસ (ઉતાર) ક્યાં કર્યો છે? તેમણે કહ્યું કે-અહિં ચિત્યવાસિઓની મહા કનડગત થતી હોવાથી કયાંયે પણ સ્થાન મળી શકતું નથી. આ બીના સાંભળી ગુણગ્રાહી અને વિચારશીલ તે પુરોહિતે સપરિવાર બંનેને રહેવા માટે પિતાનું મકાન ખાલી કરી આપ્યું અને કહ્યું કે-આપ ખુશીથી અહિં ઉતરે. ત્યાં તેઓ નિર્દોષ ભિક્ષા-ધર્મ સાચવીને સંયમ પાળવામાં સાવધાન બની, ધર્મનું સત્ય સ્વરૂપ સમજાવવા તત્પર થયા. બપોરે પુરેહિતે યાસિક સ્માર્ણ અને દીક્ષિત અગ્નિહોત્રીઓને તેમની પાસે લાવ્યા. ત્યાં તેમની પરીક્ષાથી તેઓ સંતુષ્ટ થયા. એમ બ્રહ્માની સભાની જેમ વિદ્યાવિદ ચાલી રહ્યો હતે, એવામાં ચૈત્યવાસિઓના પુરૂષ આવી ચડ્યા. તેમણે આવીને જણાવ્યું કેતમે સત્વર (જલદી) નગરની બહાર ચાલ્યા જાઓ. કારણ કે ચિત્યબાહ્ય શ્વેતાંબરોને અહીં સ્થાન મળતું નથી. આ વચન સાંભળીને પુરેહિતે કહ્યું કે રાજસભામાં આ વાતને નિર્ણય કરવાનું છે. એટલે તેમણે આવીને પિતાના ઉપરીઓને આ બીના જણાવી. બધા સાથે મળીને રાજાની પાસે ગયા, ત્યાં પુરહિતે આવીને રાજાને નમ્રતાથી જણાવ્યું કે-હે દેવ! બે જૈન મુનિ પિતાના પક્ષમાં સ્થાન ન પામવાથી મારે ત્યાં આવ્યા, એટલે ગુણવંત જાણીને મેં તેમને આશ્રમ આપે. એવામાં આ ચૈત્યવાસિઓએ ભટ્ટ પુત્રોને મારી પાસે મોકલ્યા. માટે આ બાબતમાં, આપને મારી ભૂલ જણાય તે ખુશીથી યોગ્ય લાગે તે શિક્ષા ફરમાવે. પુરોહિતે કહેલી બીના સુણીને સર્વ ધર્મોમાં સમાન ભાવ રાખનારા રાજાએ હસીને કહ્યું કે-હે ચિત્યવાસિઓ ! કેઈ પણ દેશથી આવેલા ગુણિજને મારા નગરમાં રહે, તેને તમે શા માટે અટકાવ (નિષેધ) કરે છે? તેમાં ગેરવ્યાજબીપણું શું છે? રાજાના આ પ્રશ્નના ઉત્તરમાં તે ચૈત્યવાસિઓ બોલ્યા કે હે રાજેન્દ્ર! પૂર્વે વનરાજ નામના રાજાને નાગેન્દ્ર ગચ્છીય ચૈત્યવાસી શ્રીદેવચંદ્રસૂરિજીએ ઘણે ઉપકાર કરેલો હોવાથી કૃતજ્ઞ એવા For Personal & Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાર્થ બહ૯૫] તે રાજાની સમક્ષ શ્રી સંઘે એવી વ્યવસ્થા કરી કે-“સંપ્રદાયને ભેદ ન રાખવાથી લઘુતા થવા પામી છે, માટે જે મુનિ ચૈત્યગચ્છવાસી યતિધર્મને સંમત હોય તે જ અહીં રહી શકે, પણ બીજા નહિ. તે હે રાજન્ ! તે પ્રાચીન રીવાજ ધ્યાનમાં લઈને તમારે ન્યાય આપવું જોઈએ. રાજાએ કહ્યું કે-તે પ્રમાણે જ કબૂલ છે, પરંતુ ગુણિજનેને આદર જરૂર દેવું જોઈએકે રાજ્યની આબાદી તમારી હેમદષ્ટિને આધીન જ છે, છતાં અમારા આગ્રહથી એમને નગરમાં રહેવા દેવાનું કબૂલ રાખે! રાજાના આ વાક્યને તેઓએ માન્ય રાખ્યું. આ મુશ્કેલી દૂર કરવા માટે કેટલાક સમય વીત્યા બાદ રાજાએ ફરમાવેલા સ્થલે પુરોહિતે ઉપાશ્રય કરાવ્યું. ત્યાં રહેલા બંને સૂરિજી મહારાજે ધર્મોપદેશ દઈને ઘણા જીને સત્યના સાધક બનાવ્યા. આ શ્રી બુદ્ધિસાગરસૂરિજીએ સં. ૧૦૮૦ માં જાહેર (મારવાડ) માં રહીને આઠ હજાર શ્લોક પ્રમાણ “બુદ્ધિસાગર’ નામે નવું વ્યાકરણ બનાવ્યું. એક વખત વિહાર કરતાં શ્રી જિનેશ્વરસૂરિ અનુક્રમે ધારા નગરીમાં પધાર્યા. અહીં મહીધર નામને શેઠ અને ધનદેવી શેઠાણને અભયકુમાર નામને મહાગુણવંત પુત્ર હતે. પુત્ર સહિત શેઠ સૂરિજીને વંદન કરવા ગયા. ત્યાં સંસારની અસારતાને જણાવનારી નિર્મલ દેશના સાંભળી અભયકુમારને વૈરાગ્ય પ્રકટયે, તે સંયમ લેવાને ઉત્સુક થયે. પિતાની અનુમતિ હોવાથી ગુરૂ મહારાજે અભયકુમારને દીક્ષા આપી. ગ્રહણશિક્ષા અને આસેવન શિક્ષાને અભ્યાસ કરી મહાજ્ઞાની શ્રી અભયમુનિજી દ્વહન કરવા પૂર્વક સેલ વર્ષની અંદર સ્વપર શાસ્ત્ર પારગામી બની શ્રી સંઘના પરમ ઉદ્ધારક બન્યા. એકદા વ્યાખ્યાનમાં સર્વાનુગમય પંગમાંગ શ્રી ભગવતી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ) સૂત્રમાં કહેલા ચેડા રાજા અને કેણિકની વચ્ચે થયેલા રથ કંટકાદિ યુધ્ધનું વર્ણન કરતાં વ્યાખ્યાન વાચસ્પતિ શ્રી અભયમુનિએ રૌદ્ર અને વીર રસનું એવું વર્ણન કર્યું કે-તે સાંભળીને ક્ષત્રિએ લડવા તૈયાર થઈ ગયા. તે જોઈને શ્રી જિનેશ્વરસૂરિજીએ તરત જ મહાશ્રાવક નાગનત્તકનું વર્ણન કરીને એને શાંતરસ વિસ્તાર્યો કે તે સાંભળીને સર્વે શાંત થઈ ગયા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે અહ, અમને ધિક્કાર છે, કે વ્યાખ્યાનના અવસરે પણ અમે પ્રમાદથી ઉન્મત્ત થઈ ગયા. ધન્ય છે તે નાગનત્તક શ્રાવકને કે જેણે લડાઈના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ ટેક રાખી. ગુરૂજીએ અભયમુનિને શિખામણ દીધી કે–હે બુધિનિધાન શિષ્ય! તારે અવસર જેઈને વ્યાખ્યાન વાંચવું. એક વખત સાંજે પ્રતિક્રમણ કરી રહ્યા બાદ શ્રી અભયદેવ મુનિને એક શિષ્ય કહ્યું કે-હે મહારાજ !૧ શ્રી અજિતશાંતિસ્તવમાં કહેલી “વંતષિયારાથ”િ ઈત્યાદિ ચાર ૧ આ સ્તવનના બનાવનાર શ્રી નેમિનાથના ગણધર શ્રી નંદિષણ જાણવા. અન્યત્ર એમ પણ કહ્યું છે કે શ્રેણિક રાજાના પુત્ર નંદિષેણે આ સ્તવન બનાવ્યું. For Personal & Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ વિજયપધસૂરિકૃતગાથાને અર્થ કૃપા કરી સમજાવે. ત્યારે શ્રી અભયદેવે તે ગાથામાં જણાવેલા દેવાંગનાએના તમામ વિશેષણનું શૃંગારરસથી ભરેલું સંપૂર્ણ વર્ણન કહી સંભળાવ્યું. તે વખતે ઉપાશ્રયની પાસેના જ રસ્તે થઈને ચાલી જતી શૃંગારરસમાં નિપુણ એવી કોઈ રાજકુંવ રીએ આ વર્ણન સાંભળ્યું. આ અપૂર્વ બીના સાંભળીને કુંવરીએ વિચાર્યું કે- આ મારે સ્વામી થાય તે જ સફલ થાય! હું ત્યાં જઈને તે શ્રેષ્ઠ નરને પ્રાર્થના કરીને લેભ પમાડું, એવું વિચારી ઉપાશ્રયના બારણુ પાસે આવીને બોલી કે હે બુધ્ધિમાન પડિત બારણું ઉઘાડે ! હું મદનમંજરી નામની રાજપુત્રી ગુણગેષ્ઠી કરવા માટે આવી છું. આ અકાળે સ્ત્રીને શબ્દ સાંભળીને ગુરૂ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને ઠપકો આપે કે-“પહેલાં તમને જે શિખામણ આપી હતી તે બધી ભૂલી ગયા, અને જ્યાં ત્યાં હુંશિયારી બતાવે છે, પણ શું તમને શરમ આવતી નથી? હવે શું કરશે ? તમારા ગુણથી આકર્ષાઈને પહેલી નરકમાં આવેલા પહેલા સીમંત પાથડા (નરકાવાસ) માં લઈ જનારી આ સીમંતિની આવી છે.” તે સાંભળી અભયદેવે કહ્યું કે “હે પૂજ્ય ગુરૂજી! આપની કૃપાથી તે નિરાશ બનીને જેમ આવી તેમ જરૂર જતી રહેશે, માટે આ બાબત આપ જરા પણ ચિંતા કરશે નહી.” પછી અભયદેવે બારણાં ઉઘાડી સર્વ શ્રાવકાદિની સમક્ષ તે રાજકન્યાને કહ્યું કે–હે રાજપુત્રી અમે જૈન સાધુ છીએ. તેથી અમે એક મુહૂર્ત માત્ર પણ સ્ત્રી સાથે ધાર્મિક વાત પણ કરતા નથી, તે પછી ગુણગેષ્ઠી અમરાથી કરી શકાય જ નહી. વળી અમે કોઈ પણ વખત દાતણ કરતા નથી, મુખ દેતા નથી, સ્નાનાદિ બાહ્ય શુધ્ધિને પણ ચાહતા નથી. તેમ જ નિર્દોષ એવું અન્ન ભિક્ષા વૃત્તિઓ મેળવીને ફક્ત ધર્માધાર શરીરને ટકાવવા માટે જ ખાઈ એ છીએ. આ શરીર મલ, મૂત્ર વિષ્ટાદિથી ભરેલું હોવાથી મહાદુર્ગધમય અને બીભત્સ છે. તેમાં સારભૂત શું છે? તામસી વૃત્તિવાળા છ જ નિંદનીય કિપાક ફલની જેવા વિષયેને ચાહે છે. તેઓની સેવનાથી મહાભૂરા રોગો પેદા થાય છે. જેવી તીવ્ર ઉત્કંઠા દુર્ગતિદાયક વિષયાદિની સેવામાં અજ્ઞાની જીવ રાખે છે, તેવી અથવા તેથી પણ અધિક તીવ્ર ઉત્કંઠા ધર્મની સાધના કરવામાં રાખે તે ચેડા જ ટાઈમે મુક્તિપદને પામે. અમારા શરીરની સારવાર નાનપણમાં માતાપિતાએ જ કરી હશે, ત્યાર પછી અમે તે બીલકુલ કરી નથી. માટે આવા અમારા દુર્ગધમય શરીરને સ્પર્શ તારા જેવી સમજુ રાજપુત્રીને સ્વમમાં પણ કરવા જેવું નથી. આ પ્રમાણે બીભત્સ રસનું વર્ણન સુણીને તે રાજપુત્રી પિતાની ભૂલ કબૂલ કરી તરત જ જતી રહી. પછી તે ગુરૂની પાસે આવ્યા, ત્યારે શ્રી ગુરૂ મહારાજે કહ્યું કેતારૂં બુધ્ધિકૌશલ્ય સમુદ્રના પૂર જેવું છે. પરંતુ વર્તમાન કાલમાં તેને શમાવવું વ્યાજબી છે. તેથી તેમ કરવા માટે તારે હવેથી છાશમાં કરેલે જુવારને હુમરે તથા કાલિંગડાનું શાક વાપરવું. જેથી તારી બુદ્ધિ ન્યૂન થશે. આ બાબતમાં પ્રાચીન મહર્ષિઓએ પણ કહ્યું છે કે For Personal & Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૮૯ શ્રીસ્થંભનપાર્થબ્રહલ્પ तडबूज कलिंगं च, भोज्यं शीतं च वातुलम् । कपित्थं बदरीजंबू-फलानि घ्नंति धीपणाम् ॥ અર્થ–તડબૂચ, કાલિંગડું, ઠડું તથા વાયુ કરનાર ભેજન, કેડ, બોર અને જાંબૂ એ સાત વસ્તુઓ બુદ્ધિને હણે છે. શ્રી અભયદેવે ગુરુના વચન પ્રમાણે જ આહાર કરવા માંડ્યો. કેટલાક સમય વીત્યા બાદ ગુરુ શ્રી જિનેશ્વરસૂરિજીએ અભયદેવને યોગ્ય જાણીને સ. ૧૦૮૮ માં આચાર્ય પદવી આપી. ત્યારથી તેઓ આચાર્ય અભયદેવસૂરિના નામથી ઓળખાવા લાગ્યા. આ શ્રી અભયદેવસૂરિએ ઘણું ભવ્ય જીને સન્માર્ગની દેશના દઈ સાત્વિક માર્ગના ઉપાસક બનાવ્યા. અનુક્રમે વિહાર કરતાં તે સૂરિ પત્યપદ્રપુર તરફ ગયા. એક વખત દુકાળ પડવાથી દેશની દુર્દશા થઈ સિધ્ધાંત તથા વૃત્તિઓને પ્રાયે ઉચ્છેદ થવા લાગ્યો. જે કાંઈ સૂત્રાદિ રહ્યાં, તેઓને વૃત્તિ આદિ સાધન નષ્ટ થયેલાં હોવાથી યથાર્થ શબ્દાર્થ મહાપ્રજ્ઞાશાલી મુનિઓને પણ જાણ મુશ્કેલ થયે. આ પ્રસંગે એક વખત અર્ધરાત્રે ધર્મધ્યાનમાં સાવધ રહેલા શ્રીઅભયદેવસૂરિને વંદના કરી શાસનની અધિષ્ઠાયિકા દેવીએ કહ્યું કે પૂર્વે મહાશાસનના થંભ સમાન પરમ પૂજ્ય શ્રી શીલાંગ કેટિ (શીલાંગાચાર્ય–કેટયાચાર્ય) નામના આચાર્ય અગીયારે અંગની વૃત્તિઓ રચી હતી; તે હાલ કાલને લઈને બે અંગ (આચારાંગ, સૂયગડાંગ)ની જ વૃત્તિ હયાત છે, બાકીના અંગેની વૃત્તિઓ વિચ્છેદ પામી ગઈ તેથી સંઘના હિતને માટે હવે શ્રી સ્થાનાંગાદિ નવે અંગેની ટીકાઓ બનાવવાને ઉદ્યમ કરે! દેવીનું આ વચન સાંભળીને સૂરિજીએ કહ્યું કે–હે માતાજી! સુગૃહીતનામધેય શ્રી સુધર્માસ્વામી ગણધરે રચેલાં સૂત્રનું યથાર્થ રહસ્ય જાણવાને પણ મારા જે અલ્પબુધ્ધિ અસમર્થ છે, તે પછી ટીકાઓ તે કેમ બનાવી શકું? કારણ કે કદાચ કેઈ સ્થલે સૂત્રવિરૂધ્ધ કહેવાઈ જાય તે મહાપાપ લાગે. જેથી સંસારમાં અનંતી વાર ભટકવું પડે. ત્યારે દેવીએ કહ્યું કે—હે સુજ્ઞશિરોમણિ! આ કાર્ય કરવામાં તમે જ લાયક છે, એમ હું માનું છું. વૃત્તિઓ બનાવતાં કદાચ સંદેહ પડે તે મને પૂછવું. હું મહાવિદેહ ક્ષેત્રમાં વિહરમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામિને પૂછીને તે બાબતને ખૂલાશે કહીશ, માટે આ કાર્ય તમે શરૂ કરે. હું તમારી આગળ પ્રતિજ્ઞા કરું છું કે—તમે યાદ કરશે કે તરત જ હાજર થઈશ. દેવીના વચનથી ઉત્સાહવત થયેલા શ્રી આચાર્ય મહારાજે વૃત્તિઓ બનાવવાની શરૂઆત કરી. ૧ટીકાએ પૂરી થાય ત્યાં સુધી આયંબિલ તપ કરવાની પ્રતિજ્ઞા લીધી ૧. આ બાબતમાં બીજાઓ એમ કહે છે કે-જોકે અભયદેવસૂરિના સમયમાં નવ અંગોની ટીકાઓ હયાત ન હોવાથી તેમણે નવી ટીકાઓ બનાવી, એમ પ્રભાવક ચરિત્રમાં કહેલ છે, પણ જેમ તે જ સૂરિએ શ્રી ભગવતીની સ્વત ટીકામાં પંચમાંગની બે ટીકા છે એમ લખ્યું છે. તેમ બીજા સૂત્રોની પણ ટીકાઓ હતી એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ [[શ્રીવિજયપદ્ધસૂરિકૃતઅને પાટણમાં બનાવી. અન્યત્ર કહે છે કે પાટણની હાર બનાવી. આ કામમાં દેવીએ પણ સંપૂર્ણ રીતે મદદ કરી. શ્રી દ્રોણાચાર્ય વગેરે વૃધ્ધ મહામૃતધરેએ આ વૃત્તિઓને શુદ્ધ કરી. એટલે શ્રાવકોએ લખાવવાની શરૂઆત કરી. એક વખતે શાસનદેવીએ ગુરુમહારાજને કહ્યું કે-પહેલી પ્રતિ (ટીકાની પ્રત) મારા દ્રવ્યથી લખાય એવી મારી ઈચ્છા છે, એમ કહી પિતાની તિથી દષ્ટિતેજને આંજી, ત્યાં એક સેનાનું ઘરેણું મૂકીને દેવી સ્વસ્થાને ગયાં. પછી મુનિઓ ગોચરી લઈને આવ્યા. તેઓ ઘરેણું જોઈને આશ્ચર્ય પામ્યા. પૂછતાં સૂરિજીએ બધી બીના કહી. પછી શ્રાવકને બોલાવી ઘરેણું બતાવ્યું, પરંતુ તેનું મૂલ્ય ન જાણતાં તે શ્રાવકે પાટણમાં ઝવેરીઓની પાસે ગયા. તેઓએ આ આભૂષણ જોઈને કહ્યું કે-“અહીં ભીમરાજાની આગળ આ ઘરેણું મૂકો. તે આપે તેટલું એનું મૂલ્ય સમજવું. અમે આ (દિવ્ય) ઘરેણાની કીંમત આંકી શકતા નથી.” એથી શ્રાવકોએ એ ઘરેણું રાજાની આગળ મૂક્યું, અને તેની સત્ય બીના પણ કહી દીધી. રાજાએ ખુશી થઈને કહ્યું કે કઈ મહાત્મા આનું જે મૂલ્ય આંકે તે આપીને જ હું આ લઈ શકું. શ્રાવકેએ કહ્યું-આનું મૂલ્ય જે આપ તે અમારે પ્રમાણ છે. એટલે રાજાએ ભંડારી પાસેથી તેમને ત્રણ લાખ દ્રમ (ટકા) અપાવ્યા. પછી તેમણે ટીકાની પ્રથમ પ્રતિ વગેરે પુસ્તકો લખાવીને સૂરિજીને વહેરાવ્યાં. તેમ જ પાટણ, તામ્ર લિપ્તી, આશાપલ્લી (આશાવલ) ધોલકા આદિ નગરના રહીશ મહાધનિક ૮૪ શ્રાવકોએ દરેક અંગની વૃત્તિની ૮૪ પ્રતે લખાવી હર્ષપૂર્વક આચાર્ય મહારાજને આપી. આ પ્રમાણે શ્રી સુધર્માસ્વામીએ બતાવેલ ઇષ્ટ તત્વ રૂપ તાળાને ઉઘાડવાની કુંચી જેવી ને અંગની ટીકાઓ પ્રવર્તમાન થઈ ટીકાએ બનાવ્યા પછી સંયમયાત્રા નિમિત્તે આચાર્યશ્રી ધેલકા નગરમાં પધાર્યા. ઉજાગરે, પરિશ્રમ અને અતિતુચ્છ આહાર કરવાથી આચાર્ય મહારાજને કોઢ (રક્તદેષ) રેગની અસહ્ય વેદના થવા લાગી. તે વખતે ઈર્ષાળુ લેકે કહેવા લાગ્યા કે “સૂત્રવિરુધ્ધ બોલવાથી સૂરિજીને કેઢ થયે છે..” એ પ્રમાણે સાંભળતાં શોકથી વ્યાકુળ થએલા અને પરલોકની ઈચ્છાવાળા સૂરિજીએ રાતે ધરણેન્દ્રનું ધ્યાન કર્યું. તેથી સ્વમમાં ગુરુએ પિતાના દેહને ચાટતા ધરણેન્દ્રને જોયે. આથી ગુરુએ વિચાર્યું કે “કાળરૂપ આ ભયંકર સર્ષે મારા શરીરને ચાટેલ છે, તેથી મારું આયુષ્ય પૂરું થયું લાગે છે. તે હવે અનશન આદ રવું એ જ મને યોગ્ય લાગે છે. એ પ્રમાણે ચિંતવતાં ગુરુને બીજે દિવસે સ્વમમાં ધરણેન્દ્ર કહ્યું કે–મેં તમારા દેહ (શરીર)ને ચાટીને રોગને દૂર કર્યો છે. એમ સાંભળતાં ગુરુ બેલ્યા કે મરણની બીકથી મને ખેદ થતું નથી, પરંતુ રોગને લીધે પિશુન લેકે જે નિંદા કરે છે, તે હું સહન કરી શકતો નથી. ત્યારે ધરણેન્ટે કહ્યું કે-“એ બાબત, હે ગુરુજી, તમારે ચિંતા કરવી નહિ. હવે આપ ખેદને તજીને જિનબિંબને પ્રકટ કરીને શ્રી For Personal & Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૮૫ શ્રીસ્તંભનપાબૃહત્કલ્પ ] જેન્દ્ર શાસનની અપૂર્વ પ્રભાવના કરો કે જેથી તે થતી નિંદા અટકી જશે અને તે નિંદકે જ જૈન ધર્મના વખાણ કરશે. શ્રીકાંતાનગરીને રહીશ, ધનેશ નામને શ્રાવક વહાણ ભરીને સમુદ્રમાર્ગે જતે હતું, ત્યારે અધિષ્ઠાયક દેવે તેના વહાણ ચાલતાં અટકાવી દીધાં. આથી શેઠે તે દેવની પૂજા કરી, ત્યારે દેવના કહ્યા પ્રમાણે જમીનમાંથી ત્રણ પ્રતિમાઓ મેળવી હતી. તેમાંની એક પ્રતિમા તેણે ચારૂપ ગામમાં સ્થાપન કરી, તેથી ત્યાં તીર્થ થયું. બીજી પ્રતિમા પાટણમાં અરિષ્ટનેમિના પ્રાસાદમાં સ્થાપન કરી. ત્રીજી પ્રતિમા સ્તંભન (થાંભણા) ગામના પાદરમાં વહેતી એટીકા (સેઢી) નદીના કાંઠે વક્ષઘટાની અંદર જમીનમાં સ્થાપન કરેલ છે. તમે તે શ્રી (સ્તંભન, પાર્શ્વનાથની પ્રતિમાને પ્રકટ કરે, કારણ કે ત્ય એ મહાતીર્થ થવાનું છે. પૂર્વે વિદ્યા અને રસિદ્ધિમાં ભારે પ્રવિણ એવા નાગાજુને તે બિંબના પ્રભા વથી રસનું સ્થભન કર્યું, તેથી તેણે ત્યાં સ્તંભનક (થાંભણ) નામનું ગામ સ્થાપન કર્યું. આ મહાપ્રભાવક પ્રતિમાને પ્રકટ કરશે તે તમારી પણ પવિત્ર કીર્તિ અચલ થશે. વળી ક્ષેત્રપાલની જેમ વેત સ્વરૂપે તમારી આગળ, બીજાના જોવામાં ન આવે તેમ, એક દેવી ત્યાં રસ્તે બતાવશે.” એ પ્રમાણે કહી નિર્મલ સમ્યગ્દષ્ટિ શ્રી ધરણેન્દ્ર પિતાના સ્થાને ગયા. ઇ કહેલી બીના જાણીને સૂરિજી મહારાજ ઘણુ ખુશી થયા. તેમણે આ રાતે બનેલે તમામ વૃત્તાંત શ્રી સંઘને કહી સંભળાવ્યું. તે સાંભળીને શ્રીસંઘ યાત્રાએ જવાની તેયારી કરી. જેમાં ૯૦૦ ગાડાએ ચાલતાં હતાં. શ્રી સંઘના આગ્રહથી રસૂરિજી મહારાજ પણ સાથે પધાર્યા. જ્યારે આ સંઘ સેઢી નદીના કાંઠે આવ્યું ત્યારે બે ઘરડા ઘેડા અદશ્ય થઈ ગયા. એટલે આ નિશાનીથી સંધ ત્યાં રહ્યો. આચાર્ય મહારાજે આગળ જઈને પૂછ્યું ત્યારે એક ગોવાળે કહ્યું કે “હે ગુરુજી, આ પાસેના ગામમાં મહીલ નામે મુખ્ય પટેલ છે. તેની કાળી ગાય અહીં આવીને પિતાતા ચારે આંચળમાંથી દૂધ કરે છે, એટલે અહીં ખાલી થઈને જ તે ઘેર જાય છે. અને ત્યાં દેહવામાં આવતાં મહામહેનતે પણ લગાર પણ દૂધ દેતી નથી. તેનું કારણ કંઈ સમજાતું નથી.” એમ કહીને તેણે તે સ્થલે ગુરુજીને દૂધ બતાવ્યું. એટલે પાસે બેસીને ગુરુજી પ્રાકૃત ભાષામાં શ્રી પાર્શ્વનાથનું મહાપ્રભાવક જાતિય ઈત્યાદિ બત્રીશ ગાથાઓનું નવું તેત્ર રચીને બેલ્યા. ત્યાં ધીમે ધીમે જાણે પ્રત્યક્ષ પ્રભુનું પ્રતિબિંબ હોય તેવું શ્રી પાર્શ્વનાથ ભગ વંતનું તેજસ્વી બિંબ પ્રકટ થયું. પછી સંઘ સહિત સૂરિજીએ તરત જ ચિત્યવંદન કર્યું, અને એમને રેગ મૂલમાંથી દૂર થયે. તે વખતે શ્રાવકેએ ગંદકથી પ્રભુબિંબને ન્ડવરાવીને કપૂર વગેરેનું વિલેપન કરવા પૂર્વક સાત્વિક પૂજાને અપૂર્વ લ્હા લીધે. તે ૧ આ બીના શ્રીપ્રભાવક ચરિત્રમાં કહેલી છે. For Personal & Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતસ્થલે નવું દહેરાસર બંધાવવા માટે એક લક્ષ રૂપિયા ભેગા થયા અને ગામના મુખ્ય લોકેએ ત્યાં દેવાલય બાંધવાની હા પાડી. શ્રી મલવાદિ-શિષ્યના શ્રાવકોએ ત્યાંના રહીશ આશ્વર અને બુદ્ધિનિધાન મહિષ નામના કારીગરોને ચૈત્ય બાંધવાનું કામ સોંપ્યું. થોડા જ સમયમાં તે કામ પૂર્ણ થયું. તે કામના ઉપરીને દરરોજ પગાર તરીકે એક દ્રમ્પ આપવામાં આવતું હતું. તેમાંથી ડું ભેજનાદિના ખર્ચમાં વાપરતાં બાકીના બચેલા દ્રવ્ય વડે તેણે ચૈત્યમાં પિતાના નામની એક દેવકુલિકા કરાવી, જે હાલ પણ હયાત છે. પછી શુભ મુહૂતે અભય દેવસૂરિજીએ ત્યાં બિંબની પ્રતિષ્ઠા કરી. તે જ દિવસે રાતે ધરણેન્દ્ર આવીને સૂરિજીને વિનતિ કરી કે–મારા ઉપર કૃપા કરી આપ આ સ્તવનમાંની છેલ્લી બે ગાથાઓ ગોપવી રાખે. સૂરિજીએ તેમ કરી ત્રીસ ગાથા કાયમ રાખી. ત્યારથી તે સ્થલ તીર્થ તરીકે ગણાયું. જન્મકલ્યાણકના મહોત્સવમાં પ્રથમ ધૂળકાના મુખ્ય શ્રાવકે જળ કળશ લઈને ભગવંતને અભિષેક કર્યો. ત્યાં બિબાસનના પાછળના ભાગમાં ઐતિહાસિક અક્ષર પંક્તિ પૂર્વે લખવામાં આવેલ છે, એમ લેકમાં સંભળાય છે. શ્રી જિનેશ્વરસૂરિ તથા બુદ્ધિસાગરસૂરિ ચિરકાલ સંયમજીવન પાલી છેવટે અનશન કરીને સ્વર્ગે ગયા. શ્રી અભયદેવસૂરિ મહારાજાએ પ્રથમ ઉપાંગ શ્રી ઔપપાતિક સૂત્રની અને પૂજ્ય શ્રી હરિભદ્રસૂરિજીએ બનાવેલ શ્રી પંચાશકશાસ્ત્રની ઉપર અપૂવ વિદ્વતા ભરેલી ટીકા બનાવી છે, જે થોડા વર્ષો પહેલાં શ્રી જૈનધર્મ પ્રસારક સભાએ છપાવી છે. શ્રી અભયદેવસૂરિના અને શ્રી સ્તંભન પાર્શ્વનાથના સંબંધમાં શ્રી ઉપદેશ પ્રસાદને અનુસાર આ વૃત્તાંત છે–આચાર્યપદથી વિભૂષિત થયા બાદ શ્રી અભયદેવસૂરિજી મહારાજ વિહાર કરતાં સંભાણુક ગામથી છેલકા થઈને થંભનપુરમાં પધાર્યા. ત્યાં અતિ તુચ્છ આહાર કરવાથી કોહનાઝ મહાગથી તે એવા દુઃખી થયા કે હાથ પગ હલાવવાની પણ તેમનામાં શક્તિ રહી નહી. એક દિવસ સાંજે સૂરિજીએ પ્રતિક્રમણ કરીને શ્રાવકેને + કહ્યું કે-આ રોગની પીડા બહુ થતી હોવાથી હું એક પણ ક્ષણ તે સહન કરવા સમર્થ નથી, તેથી કાલે અનશન કરીશ. તે સાંભળી શ્રાવકે ઘણા દીલગીર થયા. તે પછી તેરસની અડધી રાતે શાસન દેવીએ આવીને સૂરિજીને કહ્યું કે–હે ગુરુજી ! ઊંઘે છે કે જાગે છે? ગુરુએ ધીમે સ્વરે કહ્યું કે-જાગું છું. દેવીએ કહ્યું કે-ઊઠે, આ સૂતરની નવ કોકડી ઉકેલે ! ગુરુ બોલ્યા કે–આવા શરીરે હું શી રીતે ઉકેલી શકું? દેવીએ અવધિજ્ઞાનથી જાણીને કહ્યું કે-લાંબે કાળ જીવીને હજુ નવ અંગની વૃત્તિ કરવાનું જેના હાથમાં છે * આ રોગ સંભાણુક ગામમાં થયે, એમ તંભનકક૫શિલોછમાં કહ્યું છે. + આ શ્રાવકમાં ઘણાખરા નજીકના ગામોમાં રહેતા હતા, અને પાક્ષિક પ્રતિક્રમણ કરવા માટે આવતા હતા. અનશનની ઇચ્છાવાળા ગુરુએ ખમાવવા માટે પણ તેમને બોલાવ્યા હતા. For Personal & Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપાથબ્રહ૯૫ ] તેને આ તે શા હિસાબમાં છે ? દેવીનું વચન સાંભળીને ગુરુએ કહ્યું કે આવા શરીરે હું નવ અંગોની ટીકાઓ શી રીતે બનાવીશ? દેવી બોલી કે-છ મહિના સુધી આયંબિલ તપ કરજે. સૂરિજીએ છ મહિના સુધી આયંબિલ તપ કર્યો અને કઠિન શબ્દોની ટીકા કરીને તે ટીકાઓ પૂરી કરી. આ પછી શરીરને વિષે ફરીથી મહારોગ ઉત્પન્ન થયે, ત્યારે ધરણેન્દ્ર દેળા સપનું સ્વરૂપ ધારણ કરી ત્યાં આવીને સૂરિજીના શરીરને ચાટીને નીરોગી બનાવ્યું. પછી સૂરિજીને કહ્યું કે–સેઢી નદીના કાંઠે, પલાસ (ખાખરાનું ઝાડ) ના વનમાં શ્રી શંભન પાર્શ્વનાથની પ્રતિમા જમીનમાં ગુપ્ત રહેલી છે તેને તમે પ્રકટ કરે. ત્યાં ઓચિંતી એક ગાય આવીને તે પ્રતિમા જે જગ્યાએ છે તે જગ્યાએ દૂધ ઝરશે. તે ચિહથી તે મૂર્તિનું સ્થાન તમે નિશ્ચયે જાણજો. સવારે સૂરિજી સંઘની સાથે ત્યાં ગયા અને ગાયને દૂધ ઝરતી જોઈને વાળના બાળકેએ બતાવેલી ભૂમિની પાસે પ્રતિમાના સ્થાનને નિશ્ચય થવાથી ગુરુજીએ પાર્શ્વનાથનું નવીન ઑત્ર રચવા માંડ્યું. તેના ૩૨ કાવ્ય કહ્યા પછી તેત્રીસમું કાવ્ય ગુરુજીએ દેવતાના આદેશથી ગોપવી દીધું. બત્રીસ કાવ્યાના આ સ્તંત્રની શરૂઆતમાં કરિયા પદ હેવાથી જયતિયણ નામે એ સ્તોત્ર એલખાય છે. તે પ્રતિમાનાં દર્શન થયાં કે તરત જ રોગ મૂળથી નાશ પામે ને ગુરૂજી નીરોગી બન્યા. પછી શ્રી સંઘે ગુરૂજીને તે પ્રતિમાની ઉત્પત્તિ પૂછી. ત્યારે ગુરૂજીએ પૂર્વે કહ્યા પ્રમાણે તમામ બીના શ્રી સંઘની આગળ કહી સંભળાવી. છેવટે કહ્યું કે આ પ્રતિમા કેણે ભરાવી તે હજુ સુધી જાણી શકાયું નથી. આ પ્રમાણે પ્રતિમાને મહિમા સાંભળીને શ્રી સંઘે તે જ સ્થાને નવું દહેરૂ બંધાવી ત્યાં સ્તંભનપુર નામે ગામ વસાવ્યું. જ્યારે વિ. સં. ૧૩૬૮ ની સાલમાં દુષ્ટ ઑછો એ ગુજરાતમાં ઉપદ્રવ કર્યો ત્યારે વર્તમાન સ્તંભતીથની સ્થાપના થઈ. અત્યારે આ મહાચમત્કારી શ્રી પાર્શ્વનાથનું બિંબ સ્તંભતીર્થ (ખંભાત, તંબાવતી નગરી) માં હયાત છે. શ્રી અભયદેવસૂરિજી મહારાજાના સ્વર્ગવાસના સંબંધમાં પ્રભાવચરિત્રમાં કહ્યું છે કે–સૂરિજી મહારાજ પાટણમાં કર્યું રાજાના રાજ્યમાં દેવલેક પામ્યા. આ વાક્યને અર્થ એમ પણ સંભવે છે કે-કર્ણના રાજ્યકાલમાં તેઓ પાટણમાં સ્વર્ગવાસ પામ્યા. બીજાએ આ બાબતમાં એમ પણ વિચાર જણાવે છે કે-જે સમયે કર્ણ રાજા પાટણમાં 1 2 સ્તંભન પાર્શ્વનાથની મૂર્તિ પ્રકટ કર્યા પછી ટીકાઓ બનાવી, એ પણ ઉલ્લેખ બીજા ગ્રંથોમાં મળી શકે છે. + સેલ કાવ્ય બેલ્યા પછી આખા બિંબનાં દર્શન ન થયા, માટે સત્તરમા કાવ્યમાં કહ્યું કે– કયારાda ગિળતર એમ બત્રીસ કાવ્યો બનાવ્યા. તેમાંથી બે કાવ્યો ગુપ્ત રાખ્યાં, એમ શ્રી જિનપ્રભસૂરિ કહે છે. For Personal & Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [[શ્રીવિજયપધસૂરિકૃતરાજ્ય કરતું હતું, તે વખતે સૂરિજી સ્વર્ગે ગયા. પરંતુ પાવલિઓના લેખ પ્રમાણે તે ઘણાખરા એમ માને છે કે કપડવંજમાં સૂરિજી સ્વર્ગે ગયા. સંવતને વિચાર એ છે કે પટ્ટાવલિમાં સં. ૧૧૩૫ માં સ્વર્ગે ગયા એમ કહ્યું, ત્યારે બીજો મત એ પણ છે કે ૧૧૩૯ માં સ્વર્ગે ગયા. ' ઉપર જણાવેલા વૃત્તાંતમને કેટલેક વૃત્તાંત શ્રી ગિરનારના લેખને અનુસારે જણ વેલ છે. વિ. સં. ૧૩૬૮ ની સાલમાં આ બિંબને ઉપદ્રવના કારણે ખંભાતમાં લાવવામાં આવ્યું. એથી એમ જણાય છે કે—કલિકાલ સર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિજી અને મંત્રી વસ્તુપાલના સમયમાં આ પ્રતિમાજી થાંભણ ગામમાં હતાં. તે સૂરિજી મહારાજની દીક્ષા આ જ સ્તંભતીર્થ (ખંભાત) માં થઈ છે. અહીંના રહીશ મહાશ્રાવક ઋષમદાસ કવિએ હિતશિક્ષાને રાસ બનાવ્યો છે. મહાચમત્કારી નીલમ મણિમય શ્રી સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાની વર્તમાન બીના. આ બિંબનાં દર્શનાદિ કરવાથી કોઢ વગેરે નાશ પામે છે. મંત્રી પેથડના પિતા શ્રી દેદ સાધુનાં બેડીનાં બંધન આ પ્રતિમાના ધ્યાન માત્રથી તત્કાલ તૂટી ગયાં. તેથી જેમ આ બિંબની ભક્તિ કરવાથી વિદને નાશ પામે છે તેમ આશાતના કરનાર જીવ મહાદુઃખી બને તે વાત નિઃસંદેહ છે. સ્તંભતીર્થ (ખંભાત) ના રહીશ, દાનવીર શેઠ અમરચંદ પ્રેમચંદના સુપુત્ર શેઠ પોપટભાઈના વખતમાં આ નીલમ મણિમય ચમત્કારી બિંબ કાષ્ઠમય મંદિરમાં મૂલનાયક તરીકે બિરાજમાન હતું. એક વખત આ રત્નમય પ્રતિમાને જોઈને એક સેનીની દાનત બગડી અને તે એ પ્રતિમાને કયાંક ઉપાડી ગયો. પરંતુ શેઠ શ્રી પિપટભાઈના માતાજીના એ પ્રતિમાજીનાં દર્શન કર્યા પછી જ ભજન કરવાના અભિગ્રહરૂપ તપના પ્રભાવથી એ પ્રતિમાજીની જલદી ભાળ લાગી. આ પછી શ્રી સંઘે ફરીને કોઈની દાનત ન બગડે અને આ પ્રસંગ ન બનવા પામે એ આશયથી એ રત્નમય પ્રતિમાજી ઉપર શ્યામ લેપ કરાવ્યો. તેથી જ નીલમ મણિમય છતાં અત્યારે તે પ્રતિમા શ્યામ દેખાય છે. શ્રી સંઘના પ્રયાસથી વિસં. ૧૯૮૪ માં નવીન દહેરૂ તૈયાર થયું. તેમાં મૂલનાયક તરીકે આ બિંબની પ્રતિષ્ઠા કરાવવા માટે શ્રી સંઘે તપગચ્છાધિપતિ, શાસન સમ્રાટ, ગુરુવર્ય, આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજને માતર તીર્થમાં પધારવાની વિનંતિ કરી. આથી સપરિવાર સૂરિજી મહારાજ ત્યાં પધાર્યા અને વિ. સં. ૧૯૮૪ ના ફાગણ સુદ ત્રીજે શુભ મુહૂર્ત શ્રી સંઘે શ્રી ગુરુમહારાજના હાથે ૧. આણંદ સ્ટેશનની નજીકમાં આ ગામ છે. એનું જૂનું નામ સ્તંભનપુર હતું. For Personal & Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તભનપાથ.હપ ] ૧૮૯ મહાત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ પ્રતિષ્ઠાના શુભ પ્રસગે અહીંના શ્રી સંઘે તથા મહાર ગામના સંઘવી શેઠ માણેકલાલ મનસુખભાઈ, શેઠ ચીમનલાલ લાલભાઈ (હીરાચંદ રતનચઢવાળા ) શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ વગેરે ભાવિક ભન્ય જીવાએ પણ સારા ભાગ લીધા હતા. મૂલનાયક શ્રી પાર્શ્વનાથની પ્રતિમાના પડખેના ભાગમા રહેલ મોટાં શ્યામ પ્રતિમાજી પાછળના ભાગમાં પેલા છે, જે પોલાણમાં મૂલનાયકજી રહી શકે છે. એથી ઉપદ્રવના પ્રસ ંગે મૂલનાયકના રક્ષણ માટે તેમ કયુ' હાય એમ અનુભવી ગીતા પુરૂષો કહે છે, છેવટે એ ખીના જણાવવી માકી રહે છે કે—વિવિધ તીર્થંકલ્પમાં આચાર્ય શ્રી જિનપ્રભસૂરિજીએ આ બીના જણાવતાં કહ્યું છે કે—આચાર્ય શ્રી અભયસૂરિજીએ પ્રકટ કર્યા બાદ આ પ્રતિમાજી કાંતિપુરીમાં ક્રી પણ અમુક ટાઈમ સુધી રહ્યાં. પછી કેટલાક સમય સુધી સમુદ્રમાં રહ્યા. ત્યાર બાદ ઘણા નગરોમાં પણ રહ્યાં હતાં. ( એથી એમ પણ સભવે છે કે ત્યાર બાદ વિ॰ સ૦ ૧૩૬૮ માં ખંભાતમાં આવ્યાં હશે. ) માટે ભૂતકાલમાં આ પ્રતિમાજી કચે કયે સ્થાને રહ્યાં અને ભવિષ્યમાં રહેશે એ મીના કહેવાને માનવ સમ નથી. પાવાપુરી, ચંપાપુરી, અષ્ટાપદ, સમેતશિખર, કાશી, નાસિક, મિથિલા નગરી, રાજગૃહી આદિ તીર્થોમાં પૂજા ચાત્રા, દાનાદિ કરવાથી જે પુણ્યાનુબ ંધિ પુણ્યમધ, નિર્જરા આઢિ લાભ મળે, તે લાભ અહીં શ્રી સ્તંભન પાર્શ્વપ્રભુના ફક્ત ભાવ-વિધિપૂર્વક દર્શન કરવાથી મળી શકે છે. આ પ્રભુને વંદન કરવાના વિચારથી, માસખમણુ તપનું અને ઉચ્છ્વાસ પૂર્ણાંક વિધિ સાચવીને પ્રભુ બિમને જોવાથી છમાસી તપનુ ફૂલ મલે છે, તેા પછી દ્રવ્ય -ભાવ ભેદ્દે પૂજાઢિ ભક્તિ કરવાથી વધારે લાભ મળે તેમાં નવાઈ શી ? આ લેાક સંબંધિ મને પરલેાક સ ંબંધિ સકલ મનાવાંછિતા તત્કાલ પૂરવાને આ મિત્ર સમર્થ છે. આ બિંબને હુંમેશા ત્રિકાલ નમસ્કાર કરનારા જીવા પરભવમાં વિદ્યાવત, અદીન અને ઉત્તમ રૂપવ'ત થાય છે અને ઉત્તમ કુલમાં જન્મ પામી કુપુત્ર, કલત્રાદિનાં દુઃખા હઠાવી વિશિષ્ટ સ પટ્ટાઓ પામે છે, જે ભવ્ય જીવ, પરમ સાત્ત્વિક ભાવે, આ પ્રભુની એક ફૂલથી પણ પૂજા કરે, તે ભવિષ્યમાં ઘણા રાજાઓને નમવા લાયક ચક્રવતી થાય છે. જે ભવ્ય જીવ અષ્ટ પ્રકારી પૂજા કરે, તેને ભવિષ્યમાં ઇંદ્રાદિની પદવી જરુર મળે છે અને જે ભવ્ય જીવ ઘરેણાં આદિ ચઢાવી પૂજા કરે તે જીવ ત્રણે ભુવનમાં મુકુટ જેવા થઈને અલ્પ કાલે મુક્તિપદને પામે છે. " એ પ્રમાણે શ્રી સધદાસ નામના મુનીશ્વરે આ શ્રી સ્ત ંભન પાર્શ્વનાથની ખીના ઘણા વિસ્તારથી કહી હતી. તેને સંક્ષેપમાં શ્રી પદ્માવતીની આરાધના કરીને શ્રી સીમ ંધરસ્વામી ને પૂછાવીને ઠેઠ સુધી શાસનરક્ષક તપાગચ્છની મર્યાદા કાયમ સ્હેશે' એવા સત્ય નિય મેળવી, શ્રી સ ંઘને કહી સભળાવનારા શ્રી જિનપ્રભસૂરિજીએ પ્રાકૃત ગદ્ય-પદ્ય રચનામાં For Personal & Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રીવિજ્યપદ્યસૂરિકૃતજણાવી છે. તેને અનુસાર, બીજા પ્રભાવચરિત્રાદિ ગ્રંથને અનુસાર તથા પ્રાચીન અતિહાસિક શિલાલેખ આદિ સાધનેને અનુસાર ટુંકામાં શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર મેં બનાવ્યું છે. દુર્ગતિના દુઃખને દૂર કરનારું અને હાથી, સમુદ્ર, અગ્નિ, સિંહ, ચોર, સર્પ, શત્રુ, ગ્રહ, ભૂત, પ્રેતાદિના તમામ ઉપદ્રને નાશ કરનારું આ શ્રી સ્તંભન પાર્શ્વનાથનું ચરિત્ર હે ભવ્ય છો! તમે જરુર વાંચે, વિચારે, સાંભળે અને સંભળાવે ! જેથી ભવિ ધ્યમાં ચિરસ્થાયી કલ્યાણમાલા તમને જરૂર મળશે. જ્યાંના મંદિરમાં શાસનાધીશ્વર શ્રી જીવસ્વામિ મહાવીર મહારાજાની અલૌકિક પ્રતિમા કે જે પ્રભુના વડીલ બંધુ રાજા શ્રી નંદીવર્ધને પ્રભુની હયાતીમાં ભરાવી હતી, તે બિંબ મૂલનાયક તરીકે છે, જ્યાં શાસન પ્રભાવક જગડુશાહ, જાવડશાહ આદિ મહાશ્રાવકો થયા છે અને જે મારા ગુરુવર્યની જન્મભૂમિ છે, તે શ્રી મધુમતિ (મહુવા) નામની પ્રાચીન નગરીમાં ગુરુ મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પસાયથી વિક્રમ સંવત ૧૯૨ ના કાર્તિક સુદ પંચમીને દિવસે પૂર્વે બનાવેલા સંસ્કૃતબદ્ધ ચરિત્રના કમ પ્રમાણે આ ચરિત્ર બનાવ્યું. આ ચરિત્ર બનાવવાથી ઉત્પન્ન થયેલા પુણ્ય વડે હું એ જ ચાહું છું કે સર્વે શ્રી સ્તંભન પાર્શ્વનાથની સાત્વિક ભક્તિ કરી મુકિત પદ પામો. ગુજરાતી પદ્યમાં (પાંચ ઢાળ રૂપે) આ ચરિત્રને ટુંકામાં જાણવાની ઈચછાવાળા જીવોને જાણવાને માટે હવે તંભપ્રદીપ આપવામાં આવે છે. સમાસ થીdમન -વૃઢ | थंभणपासस्स मए-बिहकप्पो पागओ पणीओ जो ॥ अणुवाओ विण्णेओ-सखित्तो तस्स बोहदओ ॥ १॥ नयणिकसुण्णनयण-प्पमिए वरिसे य माहवे मासे ।। सियतइयाए रइओ-गुरुवरसिरिणेमिमूरीणं ॥२॥ पउमेणायरिएणं-सिरिथंभणपासभत्तिकलिएणं ॥ मंगलकल्लाणयरो-नंदउ जा वीरजिणतित्थं ॥ ३ ॥ For Personal & Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ | ૩૪ અ નમઃ | છે શ્રી સ્તબ્બનપાર્શ્વનાથાય નમે નમઃ | આચાર્યશ્રી વિજ્યનેમિસૂરિભગવદ્ નમે નમઃ આચાર્યશ્રી વિજયપતસૂરિ વિરચિત સ્તમભપ્રદીપ (મંગલાચરણ-દુહા) પરમાનન્દ નિધાનને, જે આપે જગદીશ; સ્તંભન પાસ જિર્ણદ તે, સદગુરુ અનુપમ ધીશ. વિજયનેમિસૂરીશના, ચરણ કમલ અવદાત; તીર્થકર વિભુ ભારતી, ત્રિતયી પ્રણમી કાન્ત. રણા સ્તંભપ્રદીપ સ્તવનતણી, રચના કરું હું ઉદાર; ભવિકા સુણજો ભાવશું, પરિણતિ શેધનહાર. મારા ઇન્દ્રવિમાને પ્રભુત્યિાદિપ્રદર્શન સ્વરૂપ પ્રથમાધિકાર. ઢાલ ૧ (રાગ-પંચમ સુરલોકના વાસી) વસુધામઠન મહારાયારે, ત્રિદશેશ અમર ગુણ ગાયારે; પ્રભુ નામ લિયે હિત પાયા–સ્તમ્ભનાપતિ માનજે નતિ હારીરે; ભાગ્યોન્નતિ લહું જયકારી-સ્તમ્ભનપતિ૧ ભવિ છવ નિવૃતિ અભિલાશેરે, સમુપાતિ કરે ઉલાસેરે, નિજ ભાવ સ્વરૂપ પ્રકાશે સ્તમ્મનપતિ૨ ઉપમાતીત મહિમાશાલીરે, ભવજલનિધિ ચુલ કરનારીરે; તુજ મૂર્તિ સદા રઢીયાલી સ્તબ્લનપતિ૩ જાણું છમ અવધિ અનુભાવેરે, આખડલ અમર સ્વભાવે; પૂજે જન્મ સફલતા દાવે–– સ્તમ્ભનપતિ૪ પશ્ચિમ આશા લોકપાલરે, હૃદયે જસ ભાવ વિશાલરે; વરુણામર તે ચિપાલ-- સ્તમ્ભનપતિ૫ For Personal & Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [શ્રીવિજયપઘસૂરિકૃતવર્ષ લક્ષ એકાદશ રંગેરે, પધરાવી વિમાન ઉમંગે રે, અર્ચ માય ન માદ સ્વઅંગે-- સ્તમ્મનપતિ- ૬ નવ વાસર તિમ સાત માસરે, રામચંદ્રજી ચિત્ત ઉલ્લાસરે; કરી ભકિત હરે દુઃખ પાસ–– સ્તબ્લનપતિ- ૭ સંવત્સર એંશી હજારરે, ધરણેન્દ્ર નિવાસ વિશાલરે; સેવે નિત્ય તિહાં તે ઉદાર સ્તબ્લનપતિ ૮ પૂજે સેહમ હરિ બહુ કાલરે, દ્વારિકામાંહિ કૃષ્ણ ભૂપાલરે; નેમિમુખ સુણી મહિમા અપાર સ્તમ્ભનપતિ ૯ ચંગ નિલય ઠવી શુભ ભારે, આનન્દ પૂજા ચારે; પ્રભુ બિંબ સ્વરુપને ધ્યાવે-- સ્તમ્ભનપતિ. ૧૦ સાગરદત્ત શેઠને પ્રતિમાને લાભ, તથા તેના પ્રતાપે નાગાર્જુન યોગીને સુવર્ણસિદ્ધિ વિગેરે સ્વરૂપવાલે અધિકાર ૨. હાલ ૨-(રાગ-જિનવરને પ્રકટ થયું રે) દ્વારિકાને ઋષિ શ્રાપથીરે, કરત કૃશાનું ઉચ્છે; અબ્ધિજલે જબ ડભતીરે, તિહાં રહે બિંબ અભેદ; સ્તમ્ભનન પ્રણમે ધરીને ઉલ્લાસ, જિમ તૂટે ભવપાશ. સ્તબ્લન૧ પ્રવહણ સાગરદત્તનારે, સ્મલિત કરે તિહાં દેવ; ધનપતિ સુરવચને કરીરે, મનહર જાણત દેવ. સ્તષ્ણન. ૨ સગ આમ સૂત્રના તાંતણેરે, લાવે ખલાસી બહાર; અદૂભૂત બિંબ નિહાલતાંરે, લહત આનન્દ અપાર. સ્તમ્ભન ૩ ચિત્ત પ્રણય વિધિ વેગથીરે, શેઠ અબ્બેનિધિ તીર; કલ્યાણ કુમ બીજમાંરે, સિંચત અર્ચન નીર. સ્તબ્બન ૪ કાંતિપુરી પ્રાસાદમાંરે, જ્યાં નિજ ધામ વિશાલ; પધરાવે પ્રભુ પાર્થને, પૂજત તે ત્રણ કાલ. તભન ૫ વર્ષ સહસ બે ત્યાં રહેરે, મેદ વિધાયક બિંબ ભવિજન નિશ્ચલ ભકિતથીરે, હરતા અશુભ રસ નિબ. સ્તબ્લન૬ For Personal & Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૯૩ ભ૦ ૭ રૂભન૮ સ્તભને ૯ સ્તભિન૧૦ શ્રીસ્થંભપ્રદીપ ] ત્યાંથી દેવ સહાયથીરે, હરત નાગાર્જુન સન્ત; સેઢીતટે પ્રભુ સેવને રે, કંચનસિદ્ધિ લહન, શ્રાવક કાંતિપુરી તણેરે, નામશું જેહ ધનેશ; વ્યવહાર હેતુ વહાણમાંરે, જાય બેસી પરદેશ. અધિષ્ઠાયક દેવ વાર્ધિનેરે, થીર કરે ઝટ નાવ; અચિંતસુર ઉપદેશથીરે, ત્રણ બિંબ કા સદભાવ. ચારુપ તીર્થ વિષે ઠરે, એક પત્તનપુર અન્ય; અરિષ્ટનેમિ પ્રાસાદમાંરે, શેષ સેઢીતટ ધન્ય શ્રીપ્રભાવક્યરિત્ર જિહાંરે, શ્રીસૂરિઅભયપ્રબંધ ત્યાં સ્પષ્ટાક્ષર દેખતાંરે, બુધજન મોદી અગાધ. જનપદ તાયફા કરે, પેશાવરની પાસ; નાગાર્જુનગિરિ જ્યાં દીસેરે, મન્દિર પ્રસ્તુત પાસ. અચિંત્ય દેવ પ્રભાવથીરે, પરપથ સેઢી પ્રચાર; માનું તે વંદન છઘથીરે, અવગ્રહ પાલતી સાર. ત્યાં પ્રભુ ભક્તિ રસે ભરે, થાન ધરંત ત્રિકાલ; ચગી હિરણ્યસિદ્ધિ લહેરે, એમ અન્યક્તિ પ્રકાર તીર્થ પ્રસિદ્ધિ લહે વરે, ત્યાં શ્રી રૂશ્મન નામ; ભક્તતણા ત્રણ કાલમાંરે, પૂરત કામિત કામ. દાયક ઐહિક અર્થના. કામકુંભાદિક અર્થ છે ઈષ્ટ આ પર લોકનારે. એ જિનવર પર વ્યર્થ. સ્તમ્મન ૧૧ સ્તષ્ણન. ૧૨ સ્તષ્ણન. ૧૩ તભને ૧૪ સ્તમભન ૧૫ સ્તમ્ભન૧૬ પ્રભુબિંબના પ્રાદુર્ભાવ સમ્બન્ધી બે મત પિકી પ્રથમ મત દેખાડનાર અધિકાર-૩ હાલ ૩-( વિહરમાન ભગવાન સુણે મુજ વિનતિ-એ રાગ ) ભદ્ર નિકટ જે તિર્યંચ પણ કૃતિ શું કરે, ગાપતણી એક ગાય તિહાં આવી ચરે; પાંશુભરે બિંબ નયનપથે નહિ અવતરે, ત્યાં તે ભવિતવ્યતાના નિયાને પય ઝરે. ૨૫ For Personal & Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ [ વિજ્યપદ્રસૂરિકૃત - - - - - - - ૧૯૪ વીત્યે કાલ ઘણે ગેપ ચિત્ત શંકા વહે, નીકલે બિંદુ ન પય કે મુજ ધેનુને દુહે કરતે નિશ્ચય ખ્યાન તો ચિંતા વશે, આલેચે એકાગ્ર બનાવ કો હશે. દેખે મૂતિ મનેજ્ઞ રસાતલ પેખતે, આ શું એમ વિચક્ષણ જનગણ પૂછતે; સ્તંભન પાર્શ્વ જિનેન્દ્ર વિનિશ્ચય ધાર, પ્રકટ થયા પ્રભુ પાર્શ્વ ખબર પંકાવતે; ભાવે ગેપ મહદય જન્મ પવિત્રતા, આ પ્રભુ આગે સુરફલિની પણ અલ્પતા; પૂરણ ઇછિત દુઃખ દેહગ દૂરે ટલ્યા, મહિમાએ ભરપૂર નીલમ દેહી મિલ્યા. અન્ય કહે આશ્ચર્ય વિધાયક જિનતણા, પ્રાદુર્ભાવક સૂરિ અભયદેવ આપણા; અષ્ટક વૃત્તિકર શ્રી‘જિનેશ્વર સૂરિના, જે શિષ્યત્વ આલેખે છેવટ વૃત્તિના. દ્વિતીય મત નિરૂપણર્થક અધિકાર છે હાલ ૪-(રાગ–જગપતિ નાયક નેમિ જિન્દ ) એક દિન સુરિ હુવા ભૂરિ મ્યાન કુછવિબાધા પરવશે, ચિત્તે અનશનની અભિલાષ કરતા જિમ દુઃખ દૂર ખશે; સંધ્યાએ શ્રાવક ગણ પાસ પ્રકટ કરત મનની રેલી, ખિન્ન હુ તબ અનહદ સંધ અનુચિત આ વાત સાંભલી. તિણ અવસર કરે એમ વિમર્શ શાસનની અમારી યથા, ધર્મ ધુરંધર આમિરાજ અનશન કામે એ કથા; અનુચિત એ મુજ ધર્મ અખંડ જે તામ શાંતિ પમાડવી, પ્રકટિત હેત તે રાત્રિ મોઝાર સ્વપ્નવિષે પીડ દૂર જવી. મ કરે અનશન ભાષત તેમ પીયુષ સમ તુમ પાણિથી, For Personal & Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રીસ્તંભનપ્રદીપ ] ભાવી શાસન ભવ્ય આભાર પાવન નિજ વચનનાંગથી, તિમ વદતી વિનયાંચિત દેહ સૂત્રતણું નવ કેકડા, સૂરિ ઉકેલો તબ ગુરુ બેલ દાહઅંગાર હુવા ખડા. હું છું તેથી હાલ અશક્ત કાર્ય કરણ ક્ષમ કિમ થઉં, ભાષે રુચિ કરુણાદ્ર સુરીશ ગુરુ મુજ સુણજે જે કહું; મત આકુલ વ્યાકુલ તુમ થાવ તે રોગ હરણ ઉપાયને, કહેવા ઈહ આવી હું યમીશ નિશ્ચિત રહેવું આપને. આયંબિલ કરે પડ માસ તે વિધિએ તનુ સરિની, કરતા તિમ ગદહીન હુવંત વૃત્તિ રચે નવ અંગની; અવલંબે જાસ મામ્ મંદ ભાવસ્વરુપ પિછાણ, સ્મરતે ઉપકૃતિ તાસ વિનય ચરણ સરોહ પ્રણમ. હરતા ગદ ધરણેન્દ્ર ઉદાર રીગ ફરી પ્રકટયો યદા, હૃદય વિષે જસ ભકિત અખૂટ તે ઇમ ઉચ્ચરતા તદા; સેઢી નદી તટ બૂસ્થિત બિંબ સ્તંભન પાર્શ્વ જિનેન્દ્રનું પ્રકટ કરો જસ પ્રચુર પ્રભાવ તસ પચવ જેહ સ્નાત્રનું નિશ્ચય તેથી અપાસશે કુછ જેમ સબલતા આપની, પય કરશે ગાય સહજ સ્વભાવ ત્યાંજ નિશાની બિંબની; સુણતાં દૈવિક વાણું હુવંત શ્રીગુરુ નિલય આનંદના, આવે સહ સંધ સૂરિ તે ઠાણ કહે જિહાં બાલ નેપાલના. વાચંયમ રચી બિંબ થુણંત જયતિયણ તેત્રાવલી, ભણતાં તેત્રીસમું વર કાવ્ય થાય પ્રકટ સફલી રલી; દેખંતા દૂર વ્યાધિ સમૂહ ગુરુ કહે મૂર્તિના ખ્યાનને, નિસુણી સ્તંભનકપુર નામ ગ્રામ સંઘ વસાવત તે સ્થલે. અડ પત્રણ એક (૧૩૬૮) સાલ ખંભાત આવે ઉપદ્રવથી , નિસુણી બુધ બનશે ઈમ જ્ઞાત શ્રીગિરનારના લેખથી, સમયે શ્રીગુરુહેમસૂરીશ તિમ વસ્તુપાલ અમાત્યના, નિઃસંદેહ આ પ્રસ્તુત પાર્શ્વમંડન “થાંભણું” ગ્રામના. For Personal & Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [વિજયપદ્ધકૃિતસાધક સિદ્વિતણું તેહ પાસ ભવ્ય વિબુધ ઈમ ચિંતવી, ગ્રંથાધારમ્ભ મંગલ કાજ નમન કરત સ્તુતિ નવનવી; નિઃસંશય મુજ એહ વિચાર નિશ્ચલ ભાવશું આશ્રયી, લહશે દ્વાદશ પક્ષ મઝાર નિષ્કલ પદ તેહ નિર્ભચી. આસાદી ત્રિપુટી શુદ્ધ ધર્મ કર્મ વિચિત્ર દશા ખરી, હેયોપાદેય વર્ય વિવેક સાત્ત્વિક વૃત્તિ સમાદરી હિતકર સ્તંભન પાસ ત્રિકાલ કાચશકલ ભેગ પરિહરી, ભવિયા ભકત બને અપ્રમાદ જિમ હોય કમલા કિંકરી. ૧૧ પ્રભુને પરિચય થયા પછી ભક્તજનેના હર્ષપૂર્વક વચને. ઢાલ-૫ (રાગ–પ્રભાતીયાને, માત પૃથ્વીસુત પ્રાત ઉઠી નમું) આજ જિનરાજ સહ કાજ સફલા બન્યા પ્રેમથી શાંત તુજ મૂર્તિ દેખી, ભાવ ભરપૂર મન ભુવનમાં ઉલ્લો સંવસ્યો ચરણ અતિશુદ્ધ લેખી. ૧ પરિચય થાય અનુરાગ અનુચિત નહિ એહ વ્યવહાર અવિતથ વિલેક, અન્યના મેહથી નિત્ય રખડ બહાં થા હવે નિડર ઇમ આત્મ ટોક. ૨ જે પડ્યા મદનના પાશમાં બાપડા મોહ સુરદાસ કરુણાવગાહી, પ્રબલતા આત્માની ફેટતા બૂડતા ભાવ જલનિધિ વિષે દુરિતદાહી. ૩ તે કરે કેમ અમલાત્મ રુપી જન આત્મ ઉદ્ધારમાં જે કાચા, અધન જન પરજ કરત કદિ ઈશ્વરા એમ કિમ માનતા વીર સાચા. ૪ ચિતવી એમ જિનબિંબ વર હારમાં ચિત્ત ગુણ પિરવી અનિશ રાચું, તુચ્છ ફલદાયિની યાચના સંવરી સર્વે સંચાગમાં ભકિત યાચું. ૫ શુદ્ધ કારણ મિલ્ય કાર્યસંશય કિ તેજ અવધારણે ફલ ન ચાહું, કારણ જ્ઞાન છઘસ્થને સેહલું ઈતર સંબંધને છેક કાહુ ૬ ભાગ્ય અપમાનશું અફલ જે નીવડું તે વિષે આપ અનુપાય માનું, જે ન રુચિકાર તીર્થંકરા અન્યને તાસ હીન ભાગ્ય રહે કયાં શું છાનું. ૭ કાક તરછોડતે દ્રાક્ષ નિજ દોષથી તિણ નિરર્થક કિમે તે કહાયે, ઉચિત આચાર પરિણામ નિશ્ચલ દશા તાસ સાપેક્ષ ફલ શાસ્ત્ર ગાય. ૮ For Personal & Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૯૭ શ્રીસ્તભપ્રદીપ ] એહ ઉદગાર અન્તરતણું દાખવી વીનવું આદરી ભાવભકિત, સિંચજે ભાવ કરુણંબુ કિંકર વિષે જાસ આધીન રહી કાર્યશક્તિ. ૯ યુક્ત દોષ ન ગુણ એક ભાસે તિહાં જલદથી ઉચ્ચ આચાર ધારી, શિષ્ટ તિણ જય લહે સતત પ્રત્યક્ષમાં થમ્ભણેસર વિભે મૂર્તિ તારી. ૧૦ કલશ, ઈમ ત્રિદશ વંદિત નિત્ય પૂજિત દિવ્ય યુતિ ધનવંતરી, ખંભાત ચાતક જલદ સંનિભ ભાવ જલનિધિ સન્તરી; કલ્યાણ કેલિ સમર્પણ ક્ષમ ભવ્યજન મન મુદ કરા, સિરિશ્મિણેસર પાસ મુજ હૈ સિધિસાધક સુંદરા. આસન્નતીર્થ શાસનેશ્વર વીરપટ્ટપરંપરા, નિર્ગથે કેટયાદિક ક્રમે ત્યાં ખ્યાતિ લહત વસુંધરા; અભ્યય ભાજન ભાષિયો પદ્માવતીએ જેહને, જે ભવ્ય સેવે ગચ્છ તારક ચન્દ્ર તે તપ ગચ્છને, તે ગચ્છનાયક તીર્થત્રાયક ચરણમાર્ગે આકરા, જ્ઞાતા સ્વપરરાદ્ધાંત અનગારાગ્રણી હિત શીલધરા; પદભક્તિ અમર વિટપિ ગુરુશ્રીનેમિસૂરીશ્વરતણું,” ચરણપ્રભાવે “પદ્મવિજયે” શ્રેયકાજે સ્વપરના. ગજ હચ નિધાન શશિ [૧૭] પ્રમિત સંવત્સરે શ્રાવણ સિને, એકાદશી શુભ વાસરે તીર્થે પ્રકટ મહિમાવિત પ્રાચીનગ્રંથ વિકીર્ણ વર્ણન સંગ્રહી રચના કરી, સ્તંભપ્રદીપ સ્તવનતણી ગુરુવાક્યને ચિત્ત ધરી. છે ઈતિ શ્રીસ્તમ્ભપ્રદીપ’ સમાપ્ત For Personal & Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ મહાચમત્કારી પ્રભુ શ્રીમાણિક્યદેવ. (લેખક –આચાર્ય શ્રી વિપરસૂરિ મહારાજ) પ્રાચીન કાળમાં શ્રેષ્ઠ અષ્ટાપદ પર્વતની ઉપર મહારાજા શ્રી ભરત ચક્રવતી એ દરેક તીર્થકરના વર્ણ તથા પ્રમાણ અને સંસ્થાનને અનુસરીને પિતે બંધાવેલા, સિંહનિષદ્યા નામના મહાપ્રસાદને વિષે વર્તમાન ચેવશીમાં થયેલા વીશે તીર્થકરેની રત્નમય પ્રતિ માઓ ભરાવીને પધારવી હતી. અવસર્પિણી કાલના પ્રભાવે ભવિષ્યના જીવે આ પર્વત ઘણે ઉંચે હોવાથી આની ઉપર રહેલી આ પૂજ્ય પ્રતિમાના દર્શનાદિને લાભ લઈ શકશે નહિ, એમ વિચાર કરી તેજ શ્રી ભરતકીએ અલગ જ એક કષભદેવ પ્રભુની પ્રતિમા લોકો દર્શનાદિને લાભ મેળવી શકે એવા ઈરાદાથી, નિર્મલ મરકત મીની ભરાવી. તે પ્રતિમાના ખભાની ઉપર જટાના આકારે વાળને દેખાવ કરાવ્યો હતો. હોઠની નીચેના ભાગમાં સૂર્યને અને કપાલમાં ચંદ્રમાને આકાર કરાવ્યું હતું એથી એ પ્રતિમા “માણિ. યદેવ” એવા નામથી લેકમાં પ્રસિદ્ધિને પામી. કેટલેક કાળ વીત્યા બાદ ત્યાં યાત્રા કરવા માટે આવેલા વિદ્યાધરોએ આ પ્રતિમાને જોઈ. પ્રતિમાનું દિવ્ય રૂપ જોતાં જ મનમાં આશ્ચર્ય પામ્યા. ત્યાર બાદ તેઓએ તે પ્રતિમાને વિમાનમાં સ્થાપન કરીને વૈતાઢય પર્વતની દક્ષિણ એણિ કે જ્યાં પિતાનું નિવાસસ્થાન છે, ત્યાં લઈ જઈ મંદિરમાં પધરાવીને અપૂર્વ ઉલ્લાસથી સાત્વિક પૂજા વિગેરે અનુષ્ઠાન કરી માનવ જન્મને સફલ કર્યો. એક વખત ત્યાં ફરતા ફરતા નારદ ઋષિ આવ્યા. તે પ્રતિમાને જોઈને વિદ્યાધરને પૂછે છે કે તમે આ પ્રતિમા ક્યાંથી લાવ્યા ? જવાબમાં તેઓએ કહ્યું કે અષ્ટાપદ પર્વત ઉપરથી અમે લાવ્યા છીએ. જ્યારથી અમે આ પ્રતિમાની ભક્તિ શરૂ કરી તે દિવસથી માંડીને પ્રતિદિન અમારે સંપત્તિ વધતી જ જાય છે. તે બીના સાંભળીને નારદ ઋષિએ દેવલોકમાં ઇંદ્રની પાસે આ પ્રતિમાનું માહાસ્ય વર્ણવ્યું. તે સાંભળી ઈંદ્ર મહારાજા દેવલેકમાં મંગાવીને તે પ્રતિમાની ઘણું જ બહુમાનથી પૂજાભક્તિ કરવા લાગ્યાં. એમ આ પ્રતિમા વસમા શ્રી મુનિસુવ્રતસ્વામી અને શ્રી નેમિનાથ પ્રભુના આંતરાના ટાઈમ સુધી ઇંદ્રની પાસે રહી. 'એ અવસરે લંકા નગરીમાં ત્રણે લેકને કાંટાની જેમ દુઃખી કરનાર રાવણ રાજા રાજ્ય કરે છે. તેને નિર્મલ સમ્યગ્દષ્ટિ મંદદરી નામની રાણું છે. તેણીએ નારદના મુખે તે રત્નમય બિંબની પ્રભાવગર્ભિત બીના અને તે પ્રતિમાની પૂજાને લાભ લેવા અડગ અભિગ્રહ ધારણ કર્યો. આ બીના જાણીને મહારાજા રાવણે ઈંદ્રને આરાધીને તે પ્રતિમા મેળવી રાણું મદદરીને આપી. રાણી ત્રણે કાલ અપૂર્વ આહૂલાદથી તે પ્રતિ For Personal & Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ મહાચમત્કારિપ્રભુ શ્રીમાણિક્યદેવ) માને પૂજે છે. કેટલાક કાલ વીત્યા બાદ રાવણે સતી શિરોમણિ સીતાને શીલથી ચલાયમાન કરવાને ઘણું જ પ્રયત્ન કર્યો, પણ તે નિષ્ફળ નીવડે. આ પ્રસંગે નિર્મલ સમ્યગ્દર્શનને ધારણ કરનારી રાણે મંદોદરીએ સ્પષ્ટ જણાવ્યું કે રાજન ! પરસ્ત્રીની અભિલાષા પણ કરનાર નીચ આત્માને સાત વાર સાતમી નરકનાં દુઃખો ભેગવવાં પડે છે. “વિનાર છે વિપરીત ” આ ન્યાયને સમજીને જે નિર્દોષ આબાદીને ચાહતા હો તે સતી સીતાને અહીં રાખવામાં લગાર પણ લાભ નથી. તમારા જેવા સમજુ રાજાએ વગર વિચાર્યું કામ નજ કરવું જોઈએ. પરસ્ત્રીને મા બેન સમાન ગણવી જોઈએ. રાણીના આ હિતકારી વચને રાજા રાવણને રૂચ્યાં નહી. વ્યાજબી જ છે કે ઘણે તાવ આવે ત્યારે ખાવાની રૂચિ થાય જ નહી. આ અવસરે શ્રી માણિકદેવ પ્રતિમાના અધિષ્ઠાયક દેવે મંદોદરીને કહ્યું કે થોડા જ સમયમાં લક્ષ્મણના હાથે રાવણનું મરણ અને લંકાને નાશ થશે.” એ દેવવચન સાંભળીને રાણીએ આ પ્રતિમાને લવણ સમુદ્રમાં પધરાવી. ત્યાં દેવે તે બિંબની પૂજા કરતા હતા. દેવવચન ખાટું ન હોય. અનુકમે તે પ્રમાણે રાવણ મરીને નરકમાં ઉપજ, લંકાને નાશ થયો. આ અવસરે કર્ણાટક દેશના કલ્યાણ નામના નગરમાં જિનેશ્વર ભગવંતની ઉપર પરમ ભક્તિભાવ રાખનારે શંકર નામને રાજા રાજ્ય કરે છે. તે નગરમાં કાધિષ્ઠ એવા કઈ પણ મિથ્યાદષ્ટિ વ્યંતરદેવે મરકીને ઉપદ્રવ પ્રકટાવ્યું. તે જોઈને રાજા ગભરાયે. આ તેની દુઃખમય સ્થિતિ જોઈને પદ્માવતી દેવીએ રાજાને રાતે સ્વમમાં જણાવ્યું કે, “આ લવણ સમુદ્રમાં મહાપ્રભાવક શ્રી માણિકય પ્રભુ (કષભદેવ)ની પ્રતિમા અમુક સ્થળે રહી છે. તે પ્રતિમાને અહીં મંગાવી જે તું પૂજાદિ ભકિત કરીશ, તે જરૂર આ ઉપદ્રવ શાંત થશે.” દેવવાણી સાચી જ હેય એમ નિર્ણય કરી રાજા સમુદ્રને કાંઠે જઈ અધિષ્ઠાયક દેવને આરાધવા માટે ઉપવાસ કરે છે. આથી સુસ્થિત નામને દેવ પ્રકટ થઈ રાજાને કહે છે કે આ સમુદ્રમાંથી તારે જોઈએ એટલાં રને ખુશીથી ગ્રહણ કરજે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું. ઉત્તરમાં રાજાએ નમ્રતાથી કહ્યું કે ““મારે રત્નોની જરૂરી યાત નથી. પણ મંદોદરીએ સમુદ્રમાં માણિકય પ્રભુની પ્રતિમા પધરાવી છે, એમ પદ્માવતી દેવીના કહેવાથી મને ખબર પડી છે. જો તમે મારા વા.” આ વચન પ્રમાણે મારી ઉપર પ્રસન્ન થયા છે તે મારે તે પ્રતિમા જ જોઈયે છે. તે મને આપે.” રાજાના આ વચન સાંભળીને દેવે સમુદ્રમાંથી તે પ્રતિમા બહાર કાઢી રાજાને સોંપી અને કહ્યું કે, “આ પ્રતિમાના પ્રભાવથી તારી પ્રજા ની રેગી ને સુખી થશે. પ્રતિમાને લઈ જતાં રસ્તામાં પ્રતિમા આવે છે કે નહી” એવા સંશયથી તારે પાછળ જોવું નહીં. જે તેમ કરીશ તે જ્યાં પાછળ જોઈશ, તેજ સ્થળે પ્રતિમા સ્થિર થશે. આગળ નહિ ચાલે.” આવું દેવનું વચન અંગીકાર કરી સૈન્ય સહિત રાજા પિતાના નગર તરફ ચાલવાની શરૂઆત કરે છે. પાછળ For Personal & Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ [ શ્રીવિજયપધસૂરિકૃતદેવપ્રભાવથી જેને નાના બે બળદ જોડેલા છે એવા ગાડામાં રહેલી પ્રતિમા અનુક્રમે આવે છે. ઘણેખર વિકટ રસ્તે ઉલંધ્યા બાદ રાજા મનમાં સંશય પડવાથી વિચારે છે કે પાછળ ગાડામાં રહેલી પ્રતિમા મારી સાથે આવે છે કે નહિ ? આવો સંશય તીલંગ દેશમાં જેનું વિદ્વાને બીજું નામ દક્ષિણ વાણારસી કહે છે એવા કલ્લાક નામના નગરમાં થયે. તેથી શાસનદેવીએ તેજ સ્થળે પ્રતિમાને સ્થિર કર્યો. સમજવાની બીના એ છે કે જે અવસરે આ પ્રતિમા કેલપાક નગરમાં આવી. ત્યારથી માંડીને અતીત કાલે ૧૧૮૦૯૦૫ વર્ષો પહેલાં આ પ્રતીમાજી ઇંદ્રની પાસે હતા. એટલે જે અવસરે આ બિંબ ઇંદ્રની પાસે હતું ત્યારથી માંડીને ૧૧૮૦૯૦૫ વર્ષો વીત્યા બાદ કેલપાક નગરમાં શાસન દેવીએ આ બિંબ પધરાવ્યું. જ્યાં બિંબ સ્થિર કર્યું તેજ સ્થલે શંકર રાજાએ વિશાલ પ્રાસાદ બંધાવ્યો. કાયમ તેની પૂજા ચાલુ જ રહે એવા ઈરાદાથી રાજાએ ૧૨ ગામે ભેટ આપ્યાં. એટલે તેની ઉપજ પ્રભુબિંબના પૂજાદિ કાર્યમાં વપરાય. પ્રાસાદ બંધાવ્યું તે વખતે ભગવાનનું બિંબ અદ્ધર રહ્યું હતું. વિ. સં. ૬૮૦ સુધી અને વીર સં૦ ૧૧૫૦ સુધી તે સ્થિતિ બિંબની રહી. પાછળથી અનાર્ય જીવોએ કરેલી આશાતનાદિ કારણથી તે બિંબ સિંહાસનની ઉપર સ્થિર થયું. “આ મહાતેજસ્વી બિંબને જોતાં જ ભવ્ય જીના નેત્રે કરે છે. વલી દર્શન કરનાર ભવ્ય જીવોને એ પણ વિચાર થાય છે કે “શું આ પ્રતિમાજી આરસના કેતરીને બનાવ્યા હશે? કે ખાણમાંથી અહીં લાવ્યા હશે? કે કારીગરે બના વ્યા હશે? કે વાની નીલમણિની બનેલી આ પ્રતિમા હશે?” આમાં શું સમજવું. આ પ્રતિમાના હવણના પાણીને એ પ્રભાવ છે કે દીવો સળગાવતાં ઘી જેવું કામ કરે તેનાથી પણ અધિક તેવું જ કામ હવણનું પાણી કરે છે. એટલે ઘી તેલને બદલે હવણના પાણીથી પણ દવે સળગાવી શકાય છે. હવણની માટી આંખે બાંધી રાખવાથી આંધળા પણ દેખતા થાય છે. હાલ પણ આ પ્રભાવિક તીર્થના ચૈત્યમંડપમાંથી પાણીના બિંદુઓ કરે છે. તેથી યાત્રા કરીને મંડપની બહાર આવેલા યાત્રાળુઓના વસ્ત્રો ભીના દેખાય છે. એથી સાબીત થાય છે કે આ બિંબ મહાચમત્કારી છે. સ્નાત્ર જલાદિના પ્રભાવથી સર્પનું પણ ઝેર નાશ પામે છે. વિશેષ તપાસ કરતાં બિંબના જ સંબંધમાં ઉપદેશ તરંગિણમાં પાના ૧૪૧ માં “શ્રી માત NTI ગુસ્ત્રીય पाचिमणिमयी श्रीआदिनाथप्रतिमा कारिता साऽद्यापि देवगिरिदेशे कुल्यपाके माणिक्यस्वामीति સા” આ પ્રમાણે બીના મળી આવે છે. એ પ્રમાણે અનેક જાતના પ્રભાવી દેદીપ્યમાન મહાતીર્થ સમાન આ માણિજ્ય (આદીશ્વર) દેવની જે ભવ્ય જ મહત્સવપૂર્વક યાત્રા-પૂજા પ્રભાવના કરે કરાવે ને અનુમોદે, તે ભવ્ય જી આ ભવમાં અને પરભવમાં સુખ સંપદાને પામે છે. એ પ્રમાણે આચાર્ય શ્રી જિનપ્રભસૂરીશ્વરજી મહારાજે પ્રાકૃતમાં રચેલા માણિક્ય કહ૫ આદિ ગ્રંથના આધારે ટૂંકામાં શ્રી માણિકય પ્રભુને ઈતિહાસ વર્ણવ્યો. પરમ પૂજ્ય શાસ્ત્રકાર ભગવતેએ કર્મના For Personal & Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ મહાચમત્કારી પ્રભુ શ્રીમાણિયદેવ ] ક્ષપશમાદિમાં જે દ્રવ્યાદિ પાંચને કારણ રૂપે કહ્યા છે, તેમાં ક્ષેત્રને પણ ગણેલું છે. તેમાં પણ તીર્થક્ષેત્રને મહિમા તે અલૌકિક જ હોય છે. જેની સેવાથી કર્મનિર્જરાદિ અનેક લાલે અલ્પ સમયમાં મેળવી શકાય છે. બીજો વિચાર એ પણ છે કે શારીરિક શુદ્ધિના અનેક સાધને હાલ દેખાય છે તેમ માનસિક શુદ્ધિના પણ અનેક સાધમાં તીર્થભૂમિ એ મુખ્ય સાધન કહ્યું છે. બીના જાણ્યા પછી પૂર્ણ આનંદથી તીર્થની ઉપાસના કરી સંપૂર્ણ લાભ મેળવી શકાય એવા ઈરાદાથી આ ચરિત્ર જણાવ્યું છે. For Personal & Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ એક અતિ પ્રાચીન કલ્યાણક-ભૂમિ. શ્રી અયોધ્યા નગરી. લેખક–આચાર્ય મહારાજ શ્રી વિજયપત્રસૂરિજી. અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જૈનેન્દ્ર દર્શન દુનિયાનાં તમામ દેશને માં અગ્રેસર છે, કારણ કે આત્માને નિર્મલ બનાવવા માટે સર્વાગપૂર્ણ સાધને જૈનદર્શન સિવાય બીજા દર્શનેમાં દેખાતાં જ નથી. આ દર્શનથી જ જીવ, કર્મ વગેરેના અપૂર્વ તત્વજ્ઞાનને પણ અનુભવ મળી શકે છે. કર્મોનાં ક્ષપશમ, ઉપશમ, ક્ષય આદિ જેમ દ્રવ્ય, કાલ, ભાવ અને ભવ દ્વારા થાય છે તેમ ક્ષેત્રના પ્રભાવે પણ થાય છે માટે જ પરમ પૂજ્ય શ્રી શત્રુંજયાદિ તીર્થોની માફક કલ્યાણક ભૂમિઓ પણ અજ્ઞાન દશાથી બાંધેલાં કર્મોનાં પશમાદિ કરાવી શકે છે. તેવા પવિત્ર સ્થળની સ્પર્શના મનની ઉપર સારામાં સારી અસર કરી શકે છે. નિર્યુક્તિકાર પરમ પૂજ્ય શ્રુતકેવલી શ્રી ભદ્રબાહસ્વામી મહારાજે ફરમાવ્યું છે કે, “મેક્ષ રૂપી મહેલના પાયા સમાન શ્રી સમ્યગ્દર્શનાદિને અપૂર્વ લાભ મેળવવાની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ તેવા પવિત્ર ક્ષેત્રની સ્પર્શના જરૂર કરવી જોઈએ.” શ્રી અયોધ્યા નગરી કલ્યાણક ભૂમિ તરીકે જન શાસ્ત્રોમાં ખૂબ પ્રસિદ્ધ છે. પ્રાતઃ સ્મરણીય શ્રી કલ્પસૂત્ર, શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ આદિ સૂત્રમાં અને શ્રી ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ચરિત્ર વગેરે ગ્રંથમાં અનેક પ્રસંગે અયોધ્યાને ઉલેખ આવે છે. તેથી આ નગરીને ઈતિહાસ જાણવા માટે દરેક જિજ્ઞાસુને ઉત્કંઠા રહે એ સ્વાભાવિક છે. વાચક વર્ગ તેની બીન જાણુને વંદન પૂજાનાદિથી આત્માને નિમંલ બનાવે એ આશયથી તીર્થકલ્પાદિ અનેક બંને આધારે શ્રીઅયોધ્યા નગરીને ઈતિહાસ નીચે પ્રમાણે જણાવું છું. જેમાં વચમાં જૈનપુરી રાજનગર (અમદાવાદ)ની નજીક આવેલ શ્રી સેરીસા તીર્થની પણ ટૂંક બીના આવશે. વર્તમાન વીશીના પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર પ્રભુના રાજ્યાભિષેકના પ્રસંગે યુગલિઆઓએ કમલિનીના પાંદડાંઓના દડીઆ બનાવી તેમાં પાણી ભરી લાવી પ્રભુના ચરણકમલની ઉપર સ્થાપન કર્યું (ધાર કરી). સૌધર્મેન્દ્ર-યુગલિકની આ વિનય પ્રવૃત્તિ જોઈને કહ્યું કે-“આ સારા વિનીત (વિનયવાળા) પુરૂષે છે” ત્યારથી અધ્યાનગરી વિનીતા” આ નામથી પ્રસિદ્ધિ પામી. બીજા ગ્રંથમાં આ નગરીને કેશલા, For Personal & Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ - - - ૧ શ્રીઅધ્યાનગરી ] ૨૦૩ સાકેતપુર, ઈક્વાભૂમિ, રામપુરી વગેરે નામથી ઓળખાવી છે. સુગ્રહીત નામધેય શ્રી આદિનાથ, શ્રી અજિતનાથ, શ્રી અભિનંદન સ્વામિ, શ્રી સુમતિનાથ અને શ્રી અનંતનાથ, એમ પાંચે તીર્થકરેની તથા શ્રી મહાવીરદેવના નવમા ગણધર શ્રી અચલ ભ્રાતાની પણ-જન્મભૂમિ આ જ નગરી છે. આજ નગરીમાં પૂર્વે દશરથ, રામચંદ્ર, ભરત વગેરે અનેક રાજાઓ થઈ ગયા છે. જેની સંપૂર્ણ બીના કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિજીએ બનાવેલા તેસઠ શલાકા પુરૂષચરિત્રના ૭ મા પર્વમાંથી મળી શકે તેમ છે. વિમલવાહન વગેરે સાતે કુલકરે પણ આ જ નગરીમાં થઈ ગયા. અહીં જ બલ દેવ શ્રી રામચંદ્રજી આદિને સતી શિરોમણિ સીતાએ પવિત્ર શીલનો ચમત્કાર બતા હતો. સીતા અગ્નિમાં પડવાની તૈયારી કરે છે, ત્યાં શીલના જ પ્રભાવે અગ્નિ જલરૂપ થઈ જાય છે. તે મહાસતીએ શીલના જ મહિમાથી જલના ઉપદ્રવથી પીડાતી આખી નગરીને (પ્રજાને) બચાવી.૧ ભરતક્ષેત્રના મધ્યમાં રહેલી આ નગરી જ્યારે ઈંદ્રની આજ્ઞાથી કુબેરદેવે વસાવી ત્યારે લંબાઈમાં ૧૨ જન પ્રમાણ અને પહોળાઈમાં નવ જન પ્રમાણે હતી. પૂર્વે આ સ્થલે રત્નમય ભવ્ય વિશાલ મંદિર હતું, જેમાં સંઘના સકલ વિદને હઠાવનાર ચક્રથરી માતાની અને મુખ યક્ષની મહાપ્રભાવશાલી મૂર્તિઓ હતી. અહીંને ઘર્ઘર નામને વિશાલ કહ, જે સ્થલે સરયૂ નદીને મળે છે, તે સ્થલ સ્વર્ગદ્વાર એવા નામથી ઓળખાય છે. આ શ્રીઅયોધ્યાનગરીની ઉત્તર દિશામાં બાર એજન છેટે શ્રી અષ્ટાપદ નામને ભવ્ય પર્વત આવેલ છે. અહીં દેવાધિદેવ શ્રી ઋષભદેવ, મહા વદિ તેરસ (ગુજરાતી પોષ વદિ ૧૩) ને દિવસે, છ ઉપવાસ કરીને પદ્માસને ૧૦૦૦ પુરુષની સાથે સિદ્ધપદ પામ્યા છે. એથી વખંડનાયક, ૫૦૦ ધનુષની કાયાવાલા, ૮૪ લાખ પૂર્વના આયુષ્યવાળા તથા આરીસા ભુવનમાં અનિત્ય ભાવના તથા અશુચિ ભાવના ભાવીને કેવલજ્ઞાન મેળવનાર શ્રી ભરત ચક્રવર્તિએ “સિંહનિષદ્યાયતન” નામને ત્રણ ગાઉ ઉંચે ભવ્ય પ્રાસાદ બંધાવ્યું. એમાં વર્તમાન વીશીના વીશે તીર્થકરનાં, દરેકના વર્ણ, ઉંચાઈ અને સંસ્થાનને અનુસારે વીશ બિંબ પધરાવ્યાં હતાં. તે બિંબને ક્રમ આ પ્રમાણે ગોઠવવામાં આવ્યું હતું - પૂર્વ દિશામાં, પૂર્વાનુપૂવકમ પ્રમાણે, પહેલા બે તીર્થકરોનાં બિંબ, દક્ષિણ દિશામાં શ્રી સંભવનાથ આદિ ચાર પ્રભુનાં બિબે, પશ્ચિમ દિશામાં શ્રી સુપાર્શ્વનાથ આદિ ૮ પ્રભુનાં બિંબ તથા ઉત્તર દિશામાં શ્રી ધર્મનાથ આદિ ૧૦ પ્રભુનાં બિંબ પધરાવ્યાં. તે ઉપરાંત પિતાના ભાઈ એના ૧૦૦ સ્તૂપો (દેડીએ) કરાવ્યા. પ્રભુ શ્રી આદિદેવ વગેરેના સમયમાં આ નગરીના લેકે આ પર્વતની નીચાણવાલી ભૂમિમાં આનન્દભેર ક્રીડા કરતા હતા. અહીં હાલ પણ શ્રી ઋષભદેવનું ભવ્ય મંદિર હયાત ૨. આ બનાવ બન્યા બાદ સીતાજી-સંસારને વિચિત્ર સ્વભાવ વિચારી રામની પહેલાં જ સંયમ લે છે, છેવટે બારમા અય્યત દેવલોક સમ્યગ્દષ્ટિ કે થાય છે. For Personal & Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ २०४ [ શ્રીવિજ્યપદ્રસુરિકૃતછે; તથા શ્રી પાર્શ્વનાથ વાટિકા (વાડી) અને સહસ્ત્રધાર સીતાફડ આ નગરની શોભામાં વધારે કરી રહ્યાં છે. આ નગરીના કોટની ઉપર મન્મત્ત સિંહ યક્ષ છે કે જેની આગળ થઈને હાથીઓ હાલ પણ ચાલી શકતા નથી અને ચાલે તે જરૂર મરણને જ શરણ થાય. અન્ય દર્શનીઓ પણ અહીં યાત્રાર્થે આવે છે, કારણ કે ગોપ્રકરાદિ લોકિક તીર્થો અહીં છે. અહીં આવનારને સાત તીર્થની યાત્રાને લાભ થાય છે. અહીંની સયૂ નદીને ઘેધ. પ્રવાહ ઠેઠ ગઢની ભીંત સુધી આવે છે. મહાપ્રભાવક શ્રી સેરીસા તીર્થની બીના આ અયોધ્યાનગરીમાંથી નવ અંગેની ઉપર ટીકાએ બનાવનાર શ્રીઅભયદેવસૂરી શ્વરછની પરંપરામાં થયેલા શ્રી દેવેન્દ્રસૂરિજી મહારાજ દિવ્ય શક્તિથી આકાશમાર્ગે વિશાલ ચાર બિંબે મહાપ્રાચીન તીર્થભૂમિ શ્રીસેરીસા તીર્થમાં લાવ્યા, તે બીના સંક્ષેપમાં આ પ્રમાણે છે – ગ્રામાનુગામ વિચરતા પૂજ્ય આચાર્યદેવ શ્રીદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ કે જેમણે ધરણેન્દ્ર-પદ્માવતીની આરાધના કરી છે, તેઓ આ શ્રીસેરીસાનગરમાં ઉત્કટિક (ઉકરડા) જેવા સ્થાને કાઉસગ્ગ ધ્યાને રહ્યા. એમ અનેક વાર આચાર્ય મહારાજને ત્યાં કાઉસ્સગ્ન કરતાં જોઈને શ્રાવકેએ ગુરુજીને પૂછયું કે “હે ભગવંત! આમ વારંવાર આ જગ્યાએ કાઉસ્સગ્ન કરવાનું શું કારણ?” ગુરુએ ખુલાસે કર્યો કે અહીં પાષાણની વિશાલ શિલા છે. તેમાંથી મહાપ્રભાવશાલી શ્રી પાર્શ્વપ્રભુની પ્રતિમા થઈ શકે તેમ છે. આ કાર્ય પદ્માવતી દેવીની સહાયથી બની શકે તેમ છે. ગુરુજીના આ વચને સાંભળી શ્રાવકેએ કહ્યું કે જે એમ હોય તે કૃપા કરી આપશ્રી અઠ્ઠમ તપથી દેવીની આરાધના કરે. ગુરુજીએ શ્રાવકના કહેવાથી અઠ્ઠમની તપસ્યા કરવાપૂર્વક દેવીની આરાધના કરી. દેવીએ પ્રત્યક્ષ થઈ કહ્યું કે પારક નામના ગામમાં એક આંધળે સૂતાર રહે છે, તે જે અહીં આવીને અમને તપ કરી સૂર્ય આથમ્યા બાદ પ્રભુ શ્રી પાર્શ્વનાથની પ્રતિમાને ઘડવા માંડે, તે સૂર્ય ઉગ્યા પહેલાં તે સંપૂર્ણ બનાવી શકશે. દેવીએ કહેલી બીના ગુરુમહારાજે શ્રાવકેને જણાવી. જેથી તે સલાટને માણસ મોકલીને તેમણે ત્યાંથી લાવ્યો. સલાટે આવીને પ્રતિમા ઘડવા માંડી. મસ્તક ઉપર ધરણેન્દ્રની ફણુના દેખાવવાળી પ્રતિમા ઘડતાં ઘડતાં છાતીના ભાગમાં મશ (મસા) પ્રકટ થયે. સલાટે તે સામાન્ય ડાઘ જાણીને તે વાતને ધ્યાનમાં ન લીધી. પ્રતિમાં સંપૂર્ણ ઘડી રહ્યા બાદ જ્યારે સમારકામ (ઘર્ષણ) કરતાં એને લાગ્યું કે આ તે મશ છે ત્યારે તેને દૂર કરવા માટે હથિયાર ઠેર્યું તે તે મથના ભાગમાંથી લેહીની ધાર છૂટી. આ વાતની શ્રીગુરુ મહારાજને ખબર પડતાં તેમણે સલાટને ઠપકો આપતાં જણાવ્યું કે હથિયાર ઠોકવાની કંઈ પણ જરુર ન હતી. જે આ મશને તેમને તેમ રહેવા હા હેત તે આ પ્રતિમા મહાચમત્કારી બનત. પછી અંગુઠે ત્યાં દબાવવાથી લેહી For Personal & Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ નીકળતું બંધ પડયું. આ પ્રતિમા તયાર થયા બાદ બીજી પણ એવીશ પ્રતિમાઓ અહીં સ્થાપન કરાવી. ત્યાર બાદ દેવતાઈ શક્તિથી (દેવ મારફત) ગગનમાર્ગે રાત્રિએ બીજાં ત્રણ બિબે અધ્યાથી અહીં લાવવામાં આવ્યા, અને ચોથું બિંબ અહીં લાવતા વચમાં ધારાસેનક ગામના ક્ષેત્રમાં પ્રભાતકાલ થવાથી તે ત્યાં સ્થિર થયું. અહીં સેરીસા તીર્થમાં, પરમહંત શ્રી કુમારપાલે ચોથું બિંબ ભરાવી સ્થાપન કર્યું. આ શ્રીસેરી સા પાર્શ્વનાથની મહાચમત્કારી પ્રતિમાને હાલ પણ શ્રી સંધ પૂજાદિ કરવા દ્વારા ભક્તિભાવથી આરાધી સકલ વિદ્ગોને હઠાવી ઋદ્ધિ સિદ્ધિ મેળવે છે. આ તીર્થમાં આ પ્રતિમાના પ્રભાવે પ્લે છે પણ ઉપદ્રવ કરી શકતા નથી. એ પ્રમાણે શ્રીઅયોધ્યા નગ. રીની અને શ્રીસેરીસા તીર્થની ટુંક બીના સપ્રમાણ જાણીને ભવ્ય જી તીર્થભકિતમાં ઉજમાલ બની છવકલ્યાણ સાધે એ જ હાદિક ભાવના ! અવસરે શ્રીસેરીસા તીર્થની સંપૂર્ણ પ્રાચીન બીન પણ આપવા ભાવના છે. સમાસ, For Personal & Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ (અખાત્રીજને મહિમા ) અક્ષય તૃતીયા. લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી અનાદિ કાલીન જૈનદર્શનમાં ગણાવેલા સર્વમાન્ય પર્વોમાં અક્ષય તૃતીયા (ઈશ્ન તૃતીયા-અખાત્રીજ) પણ એક પર્વ ગણેલું છે. આ દિવસને પર્વ દિન તરીકે ક્યા હેતુથી માનવામાં આવે છે? આ પ્રશ્ન) ને ખુલાસે ટુંકમાં આ પ્રમાણે જાણ–યુગાદિ પ્રભુ શ્રી ઋષભદેવના પારણાને અંગે આ દિવસ પર્વ તરીકે મનાય છે, તેથી ઋષભદેવ ભગવંતની બીના જણાવવી, એ અસ્થાને ન જ ગણાય. उसहस्स य पारणए, इक्खुरसो आसि लोगनाहस्स । सेसाणं परमन्नं दिव्वाइं पंच होज्ज तया ॥१॥ रिसहेससमं पत्तं, निरवज्जमिक्खुरससमं दाणं । सिज्जससमो भावो, जइ होज्जा वंछियं णियमा ॥२॥ પ્રથમ તીર્થકરને જીવ તેર માંના પશ્ચાનુપૂવકમે ત્રીજા ભવમાં જિનનામકમને, વીસે સ્થાનકોની આરાધના કરીને નિકાચિત બનાવી બારમા ભવે, સર્વાર્થસિદ્ધ વિમાન –જે અનુત્તર વિમાનમાં પાંચ વિમાનની મધ્યમાં રહેલ છે, અને જ્યાં સમ્યગ્દર્શન પૂર્વક ચારિત્ર સાધનાથી જ મનુષ્ય જઈ શકે, તથા જ્યાં રહેલા દેવે એકાવતારી હેય છે, અને તેત્રીશ સાગરે પમ પ્રમાણ અજઘન્યોત્કૃષ્ટ આયુષ્યવાલા હોય છે–તેનાં વિનર દિવ્ય સુખે ૩૩ સાગરોપમ સુધી ભેગવીને અષાડ વદિ ચેાથે સાત કુલકરોમાંના વિનીતા નગરીના રાજા શ્રી નાભિ રાજાની મરૂદેવી માતાની કુક્ષિમાં પધાર્યા. નવ માસ અને ૪ દિવસ વીત્યા બાદ સાથળમાં વૃષભ લંછનવાળા શ્રી પ્રથમ તીર્થકર ધન રાશિ—-ઉત્તરાષાઢા નક્ષત્રમાં ચિત્ર વદિ આઠમે અર્ધરાત્રીએ જન્મ પામ્યા. પાંચસે ધનુષ્યની સુવર્ણ વણી કાયાના ધારક પ્રભુદેવ અનુક્રમે મોટા થયા. ૨૦ લાખ પૂર્વ કાળ સુધી કુમાર અવસ્થામાં રહ્યા. ઇંદ્ર વિનીતા નગરી વસાવી રાજ્યાભિષેક કર્યો. ૬૩ લાખ પૂર્વે સુધી ૧. પહેલા અને છેલ્લા તીર્થકરે વીસે સ્થાનની આરાધના કરી છે. બાકીના બાવીશ તીર્થ કરીએ એકાદિ સ્થાનકની સાધના કરી છે, આની સવિસ્તાર બીના ત્રિષષ્ઠી ચરિત્ર, શ્રી વિંશતિ સ્થાનામૃત સંગ્રહ–આદિથી જાણી લેવી. ૨. સર્વે તીર્થકરોને મધ્ય રાતે જ જન્મ થાય. For Personal & Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૦૭ અક્ષયતૃતીયા ] રાજાપણું ભગવ્યું. પ્રભુને સુમંગલા અને સુનંદા નામની બે રાણી હતી. ભરતાદિ પુત્ર અને સૂર્યયશા આદિ પૌત્ર હતા. ચિત્ર વદિ આઠમે ૪૦૦૦ ચાર હજાર પરિવારની સાથે જીદ તપ કરી વડના ઝાડની નીચે પિતાની જન્મ નગરી (અયોધ્યા) માં સંયમપદ પામ્યા. તે વખતે પ્રભુને મન પર્યવ જ્ઞાન ઉપર્યું. ઈદ્ર સ્થાપન કરેલ દેવદૂષ્યધારક, ચઉનાણી, ભગવાન ઋષભદેવે તપસ્વી રૂપે પૃથ્વી ઉપર વિહાર કર્યો. આ અવસરે હસ્તિનાપુર (ગજપુર) માં બાહુબલિના પુત્ર સમયશા રાજાને શ્રેયાંસ નામને પુત્ર હતે. (જેનું વર્ણન આગળ જણા વિશું.) પૂર્વ ભવમાં બાંધેલા લાભાન્તરાય કર્મના ઉદયથી પ્રભુને નિર્દોષ આહાર લગભગ બાર મહિના સુધી મલી ન શકે. આ સ્થિતિમાં પ્રભુ જ્યારે હસ્તિનાપુર પધાર્યા, તે દિવસની રાત્રિએ શ્રેયાંસકુમાર અને સમયશા પિતા તથા સુબુદ્ધ નામના (નગર) શેઠને આ પ્રમાણે સ્વપ્નમાં આવ્યાં : (૧) શ્યામ બનેલા મેરૂ પર્વતને લઈને મેં ઉજજવલ બના–આ પ્રમાણે શ્રેયાંસને સ્વમ આવ્યું. (૨) સૂર્ય બિંબથી ખરી પડેલાં હજાર કિરણોને શ્રેયાંસકુમારે સૂર્ય બિંબથી જેડી દીધાં—એવું સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું. (૩) એક શૂરવીર પુરૂષને ઘણુ શત્રુઓએ ઘેરી લીધું હતું, તે શૂર પુરૂષ શ્રેયાંસકુમારની મદદથી વિજય પામે–એ પ્રમાણે સોમયશા રાજાને સ્વપ્ન આવ્યું. સવારે ત્રણે જણું રાજકચેરીમાં એકઠા થયા. સ્વપ્નની બીના જાણીને રાજા વગેરે બધાએ કહ્યું કે–“આજે શ્રેયાંસકુમારને કોઈ અપૂર્વ લાભ થે જોઈએ.” ભાગ્યદયે બન્યું પણ તેવું જ. પ્રભુદેવ ફરતા ફરતા શ્રેયાંસકુમારના મહેલ તરફ આવી રહ્યા હતા. ઝરૂખામાં બેઠેલા શ્રેયાંસકુમાર પ્રભુદેવને જોઈને ઘણાં જ ખૂશી થયા. આ વખતની પરિસ્થિતિ એવી હતી કે–લોકોએ કઈ દિવસ સાધુને જોયેલા નહિ, વળી યુગલિકપણને વિચ્છેદ થયાને પણ અ૫ વખત જ થયું હતું. તેથી તેમને “કઈ રીતે સાધુને દાન દેવાય,” એ બાબતને અનુભવ પણ કયાંથી હોય? આ જ કારણથી તેઓ પ્રભુને જોઈને મણિ, સોનું, હાથી, ઘડા વગેરે દેવાને તૈયાર થતા, પરંતુ જ્યારે પ્રભુ કંઈ પણ ન લેતાં ત્યારે “અમારી ઉપર પ્રભુ નારા જ થયા છે,” એવું અનુમાન કરી ઘણે ઘંઘાટ મચાવતા હતા. આ રીતે લગભગ એક વર્ષ વીત્યા બાદ પ્રભુ અહીં (શ્રેયાંસકુમારના મહેલ તરફ) પધાર્યા. શ્રેયાંસકુમારે પ્રભુને જોઈને વિચાર કર્યો કે “અહે! પૂર્વે મેં આવા સાધુવેષ જોયા છે, વગેરે વિશેષ વિચાર કરતાં શ્રેયાંસકુમારને જાતિસમરણ જ્ઞાન થયું, (જાતિ સ્મરણ એ મતિજ્ઞાનને પ્રકાર છે. એનાથી વધારેમાં વધારે પાછલા સંખ્યાતા ભવેની બીના જાણી શકાય, એમ આચારાંગ સૂત્રના પ્રથમ અધ્યયને પહેલા ઉદ્દેશામાં કહ્યું છે.) આ જાતિ મરણના પ્રતાપે શ્રેયાંસકુમારે પિતાની સાથે પ્રભુને નવ ભવનો ૧. અન્યત્ર આઠ ભને પરિચય જાણે એમ કહ્યું છે. For Personal & Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત પરિચય આ પ્રમાણે જાણ્યા. સમ્યકત્વ પામ્યા પછી ભવની ગણત્રી ગણવાની અપેક્ષાએ પ્રભુ પહેલા ભવમાં ધન સાથે વાહ હતા. બીજા ભવમાં યુગલિયા હતા. ત્રીજા ભવમાં દેવતા હતા. ચોથા ભવમાં મહાખલ રાજા હતા. પાંચમે ભવે લલિત્તાંગ નામે દેવ થયા. (અહીથી શ્રેયાંસના સંબંધની ખીના શરૂ થઈ.) અહીં શ્રેયાંસના જીવ પહેલાં ધર્મિણી નામની સ્ત્રીના ભવમાં નિયાણુ' કરીને તે (શ્રેયાંસને જીવ) લલિતાંગદેવની સ્વયં પ્રભા નામે દેવી થઈ હતી. છઠ્ઠા ભવમાં લલિતાંગ ( પ્રભુ )ને જીવ વાધર રાજા થયા. શ્રેયાંસને જીવ તેમની શ્રીમતી નામે રાણી થયા. સાતમે ભવે અને યુગલિયા થયા. આઠમે ભવે પહેલા સૌધર્મ દેવલાકે મને દેવતા થયા. નવમે ભવે પ્રભુના જીવ જીવાનન્દ નામે વૈદ્ય થયા. ત્યારે શ્રેયાંસના જીવ તેમના પરમ મિત્ર કેશવ નામે શ્રેષ્ઠિ પુત્ર હૅતા. દશમા ભવે ખારમા અચ્યુત દેવલાકે બેઉ જણા મિત્ર દેવ થયા. અગિયારમા ભવે પ્રભુ ચક્રવતી થયા ત્યારે શ્રેયાંસના જીવ તેમના સારથિ હતા. ખારમા ભવે અને સર્વાર્થસિદ્ધ વિમાને દેવ હતા. અને તેરમા ભવે પ્રભુ તીર્થંકર થયા અને શ્રેયાંસના જીવ તેમના શ્રેયાંસ નામે પ્રપૌત્ર થયેા. એમ નવે ભવના સંબધ જાતિસ્મરણ જ્ઞાનથી શ્રેયાંસે જાણ્યા. પોતે પહેલાં સાધુપણું અનુભવેલુ હતું, તેથી શ્રેયાંસે વિચાયુ" કે આ ( હાથી આદિનું દાન દેનાર) લેાકેા બીનસમજણથી યેાગ્ય દાનને જાણતા નથી. જે પ્રભુએ ત્રણે ભુવનના રાજ્યને ત્યાગ કરી સંયમજીવનને આદર્યું છે, તે પ્રભુ રાગદ્વેષ વગેરે અનેક અનર્થના કારણભૂત મણિ આદિ પરિગ્રહને શી રીતે ચે ? જાતિસ્મરણથી હું દાનવિધિ જાણું છું, માટે તે પ્રમાણે કરી બતાવું. ' એમ વિચારી શ્રેયાંસકુમારે ગેાખમાંથી જ્યાં પ્રભુ ઉભા હતા, ત્યાં આવીને ત્રણ પ્રદક્ષિણા દે, બે હાથ જોડી, નમસ્કાર કરી, આગલ ઉભા રહી, ઉલ્લાસપૂર્વક આ પ્રમાણે વિન ંતિ કરી કે- હૈ કૃપાસમુદ્ર ! અઢાર કાડાકેાડી સાગરોપમ જેટલા કાલ સુધી વિચ્છેદ પામેલ સાધુને નિર્દોષ આહાર લેવાના વિધિ પ્રકટ કરો, અને મારે ઘેર શેલડીના રસના જે ૧૦૮ ઘડાએ ભેટ આવેલા છે તે પ્રાસુક આહારને કૃપા કરી વ્હારી ( ગ્રહણ કરી ) મારા ભવસમુદ્રથી નિસ્તાર કરા! આપનાં દર્શનના પ્રભાવે જ મને પ્રગટ થયેલ જાતિસ્મરણ જ્ઞાનથી હું સમજી શકું છું કે શીલ, તપ અને ભાવનાથી ચૂકેલ ભવ્ય જીવા દાનરૂપી પાટિયા વિના ભવસમુદ્ર ન જ તરી શકે. પરમ પુણ્યાયે ઉત્તમ ચિત્ત, વિત્ત અને પાત્રના મને સમાગમ થયા છે, માટે કૃપા કરી મારે હાથે દાન ગ્રહણ કરી મને ભવસમુદ્રને પાર પમાડેા. ” આ વિનંતિનાં વચન સાંભળી ચતુર્ગાની પ્રભુએ ઈન્નુરસને નિર્દોષ જાણી અને હાથ ભેગા કરી આગળ ધર્યા ત્યારે શ્રેયાંસે આનંદનાં આંસુ લાવીને, રામરાય વિકસ્વર થઈ ને, “ આજે હું ધન્ય છું, કૃતા' છું', ' એમ બહુમાન અને અનુમોદના ગર્ભિત વચને ખેલવા પૂર્વક શેલડીને રસ વ્હેારાગ્યે. શ્રેયાંસે દાનના પાંચ દૂષણા દૂર કરી પાંચે ભૂષણા સાચવ્યાં હતાં. તે આ પ્રમાણે— For Personal & Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ અક્ષય તૃતીયા अनादरो विलंबश्च, वैमुख्यं विप्रियं वचः। पश्चात्तापश्च पंचामी, सदानं दृपयंत्यमी ॥१॥ બાનન્યાશક્તિ રામાન્ન, વ૬માને બિયે વવા किंचानुमोदना पात्र-दानभूषणपंचकम् ॥ २ ॥ ત્રણે કાલના તીર્થંકરની માફક શ્રી ઋષભદેવ પણ કરપાત્રલબ્ધિવંત લેકેદાર પુરૂષ હતા. તેથી પ્રભુએ ૧૦૮ ઘડા પ્રમાણુ રસ વહેર્યો છતાં લબ્ધિના પ્રભાવે એક બિંદુ પણ નીચે ન પડ્યું. દાન-મહિમા પણ જુઓ ! લેનાર–-પ્રભુના હાથ નીચે, અને દેનાર-~ભવ્યના હાથ ઉપર આવે. દાન એ ગ્રાહક, દાયક અને અનુમોદક (એ ત્રણે)ને તારનાર હવાથી ચાર પ્રકારના ધર્મ માં દાનને પ્રથમ કહેલ છે. રત્નપાત્ર સમા પ્રભુને દાન દેતાં શ્રેયાંસકુમારના હર્ષને પાર ન રહ્યો. આ પ્રસંગે દેવે પણ ભકિતને પ્રસંગ સાચવવા રૂપ વિવેકને ભૂલતા નથી. તેઓ પંચ દિવ્ય પ્રગટ કરે છે. તે આ પ્રમાણે–૧ અહેદાન! અહાદાન! એવી ઉદ્દઘાપણું કરે છે. ૨ દુંદુભિ વગાડે છે. ૩ તીર્થકર પ્રભુના પ્રથમ પારણે સાડાબાર કરોડ અને તે પછીના પારણાઓમાં સાડાબાર લાખ સેનિયા રત્નની વૃષ્ટિ થાય છે, એ નિયમ પ્રમાણે તિર્યજાભગ દવેએ ૧ર કરોડ સોનિયા રત્નની વૃષ્ટિ કરી. દેવેએ દેવતાઈ વાજિંત્રો વગાડ્યાં. ૫ દેવે એકઠા થયા અને વસ્ત્ર, સુગંધી જલ, પુષ્પાદિની વૃષ્ટિ કરી. શ્રેયાંસનું ઘર સુવર્ણાદિથી ભરાઈ ગયું, અને ત્રણે ભુવનમાં ધાન્યાદિની નિષ્પત્તિ થઈ પ્રભુને હાથ રસથી ભરાયે અને ત્રણે ભુવનમાં શ્રેયાંસને યશ ફેલાયે. શ્રેયાંસકુમાર નિરૂપમ સુખના ભાજન બન્યા. કહ્યું પણ છે કે – भवणं धणेण भुवणं, जसेण भयवं रसेण पडिहत्थे । अप्पा निरुवमसुक्ख, सुपत्तदाणं महग्धवियं ॥१॥ સુવર્ણપાત્ર સમાન મુનિવરને દાન દેતાં અનેક રીતે લાભ થાય છે – તે પછી રત્નપાત્ર સમાન તીર્થકરને દાન દેનાર ભવ્ય જીવ વિશેષ લાભ પામે, એમાં નવાઈ શી? દાયકના છ મહિનાના રોગો દૂર થાય, અને તે ભવમાં અથવા જરૂર ત્રીજે ભવે તે દાયક ભવ્ય મુક્તિ પામે જ. શ્રેયાંસકુમારે આ પ્રકારનું મહાપ્રભાવશાલી સુપાત્ર દાન દીધું, જેથી તે અક્ષય સુખ પામ્યા. આ મુદ્દાથી એને સામાન્ય ત્રીજ ન કહેતાં અક્ષય ત્રીજ કહેવામાં આવે છે. પ્રભુ એ આ દિવસે ઈક્ષરસનું પારણું કર્યું તેથી તે ઈશુતૃતીયા પણ કહેવાય છે. ૧. શાસ્ત્રમાં-રત્નપાત્ર સમાન તીર્થકર અને સાભિલાષ હેવાથી મુનિવરેને સુવર્ણપાત્ર સમાન– તથા શ્રાવકને રૂપાત્ર સમાન કહ્યા છે. ૨૭ For Personal & Private Use Only Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [[વિજયપધસૂરિકૃતપ્રશ્ન-કંઈક અધિક એક વર્ષ સુધી પ્રભુને નિર્દોષ આહાર ન મળે, તેનું શું કારણ? ઉત્તર–પાછલા ભવમાં ખલાવાઢમાં એકઠા કરેલા ધાન્યને બળદે ખાતા હતા, એટલે ખેડૂતે મારતા હતા, ત્યારે પ્રભુના જીવે ખેડૂતને કહ્યું કે-“ઢે છીંક બાંધવાથી તેઓ ધાન્ય નહિ ખાઈ શકે.” ખેડૂતેએ કહ્યું કે, અમને છીંકુ બાંધતાં નથી આવડતું, ત્યારે પ્રભુએ બળદેના મેઢે છીંકું બાંધ્યું તેથી બળદેએ ૩૬૦ નીસાસા મૂક્યા. એમ બળદેને દુઃખ દેવાથી જે લાભાંતરાય કર્મ બાંધ્યું તેને અબાધા કાલ વીત્યા બાદ દીક્ષાના દિવસે ઉદય થયે, અને સાધિક વર્ષ સુધી તે ઉદય ચાલુ રહ્યો. તે કર્મ ક્ષીણ થયા બાદ પ્રભુને આહાર મળે. - આ આહાર દાનના પ્રભાવે શ્રેયાંસકુમાર મુક્તિપદ પામ્યા. બાકીના તીર્થકરોએ પરમાન (ખીર)થી પારણું કર્યું હતું. પ્રથમ પારણું કર્યા બાદ પ્રભુ ૧૦૦૦ વર્ષ સુધી છસ્થપણામાં વિચર્યા ત્યાર બાદ અદ્મના તપમાં રહેલા પ્રભુને ફાગણ વદિ અગિયારસે પુરિમતાલ નગરે ક્ષપકશ્રેણિમાં ચઢતાં ધ્યાનાક્તરીયકાલે લોકાલેક પ્રકાશક કેવલજ્ઞાન પ્રકટ થયું. પ્રભુદેવે તીથની સ્થાપના કરી. તેમને શ્રી પુંડરીકાદિ ૮૪ ગણધરે, ૨૦૬૦૦ કિય લબ્ધિવાલા મુનિઓ, ૧૨૬૫૦ વાદિમુનિઓ, ૨૦૦૦૦ કેવલી મુનિઓ, ૧૨૭૫૦ ચઉનાણિ મુનિવરે, ૯૦૦૦ અવધિજ્ઞાની, ૪૭૫૦ ચોદપૂવીઓ, ૮૪૦૦૦ સાધુઓ, બ્રાહ્મી આદિ ૩૦૦૦૦૦ સાધ્વીએ, ૩૦૫૦૦૦ શ્રાવક, ૫૫૪૦૦૦ શ્રાવિકાઓ—એ પ્રમાણે પરિવાર હતે. પદ્માસને છ ઉપવાસ કરી મહા વદ તેરસે અષ્ટાપદ પર્વતની ઉપર પ્રભુ સિદ્ધિપદ પામ્યા. આસન્નસિદ્ધિક ભવ્ય જીવે આ બીનાને ધ્યાનમાં લઈને વર્ષીતપ કરે છે. તેને સંક્ષિપ્ત વિધિ (તપાવલીમાં કહ્યા મુજબ, આ પ્રમાણે જાણ. એકાંતરે ઉપવાસ કરવા, પારણે બેસણું, બે વખત પ્રતિકમણ તથા પૂજા વગેરે. “ગ્રી મારિનાથાદ નમ:' આ પદની વિસ નેકારવાલી ગણવી. સાથિયા, પ્રદક્ષિણ, ખમાસણા બાર બાર, ૧૨ લેગસ્સને કાઉસગ્ગ. ફાગણ વદિ આઠમથી તપની શરૂઆત કરાય છે. ત્રણ માસી છ૬ વગેરે અને વૈશાખ સુદિ ત્રીજે છ આદિ યથાશકિત તપ કરી પારણું કરે. ઠામચવિહાર કરશે. આની સવિસ્તર બીના તરત્ન મહોદધિ આદિ ગ્રંથેથી જાણી લેવી. - એ પ્રમાણે ભવ્ય છે અખાત્રીજનું રહસ્ય જાણવા ઉપરાંત વર્ષીતપની સુપાત્રદાનની, લાભન્તરાયાદિ કર્મબંધની બીના જાણ કર્મના બંધથી બચી સુપાત્રદાનને લાભ લેવા પૂર્વક શીલ, તપ, ભાવનાની નિર્મલ સાધના કરી અક્ષય સુખમય મુક્તિપદને પામે એ જ હાર્દિક ભાવના ! સમાસ For Personal & Private Use Only Page #252 -------------------------------------------------------------------------- ________________ ચંપાપુરી મહિમા લેખક–આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપધસૂરિજી. અયોધ્યા નગરી અને કૌશાંબી નગરીની માફક આ શ્રીચંપાપુરી પણ મહાપ્રાચીન નગરી ગણાય છે. આ નગરીમાં શ્રી તીર્થકર દેવનાં પાંચે કલ્યાણક થયા છે. શ્રી વાસુપૂજ્ય સ્વામીનાં પાંચ કલ્યાણ વર્તમાન વીશીના બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી મહારાજા–દશમા પ્રાણુત દેવલેકના વીસ સાગરેપમ સુધીનાં દેવતાઈ સુખે ભેગવી જેઠ સુદિ છઠ્ઠને દિવસે આ નગરીમાં વસુપૂજ્ય રાજાની શ્રી જ્યારાણુની કુક્ષિમાં આવ્યા. તે ચ્યવન કલ્યાણક થયું. કુંભ રાશિ અને શતભિષ નામના નક્ષત્રમાં કાર્તિક વદિ ચૌદશે આ નગરીમાં જ તેઓ જન્મ પામ્યા. એટલે તે બીજું જન્મ કલ્યાણક થયું. ૭૦ ધનુષ્ય પ્રમાણ કાયાવાલા પ્રભુ શ્રી વાસુપૂજ્યસ્વામી મહારાજાએ કુમાર અવસ્થામાં છઠ્ઠ તપ કરીને ૬૦૦ પુરુષની સાથે આ નગરીના પાડલ વૃક્ષની નીચે ફાગણ સુદિ પૂનમે પવિત્ર સંયમ પ્રહણ કર્યું. ત્યારે તેઓ ચતુર્થ જ્ઞાન પામી ચઉનાળુ થયા. આ ત્રીજું દીક્ષા કલ્યાણક થયું. પહેલું પારણું તેમણે સુનંદા, શેઠને ઘેર કર્યું, ત્યાં પંચ દિવ્ય પ્રકટયાં. એક માસ છદ્મસ્થપણે વિચર્યા બાદ મહા સુદી બીજે છઠ તપમાં રહેલા પ્રભુને આ જ નગરીમાં કેવલજ્ઞાન પ્રકટ થયું, જેથી પ્રભુ સર્વજ્ઞ સર્વદશી કહેવાયા. આ તેમનું ચોથું કેવલજ્ઞાન કલ્યાણક થયું. પ્રભુદેવને શ્રી સુભૂમ આદિ ૬૬ ગણધરો હતા. વૈકિય લબ્ધિના ધારક મુનિવરે ૧૦૦૦૦, વાદીએ ૪૭૦૦, અવધિજ્ઞાની ૫૪૦૦, કેવલી ૬૦૦૦, ચઉનાણુ મુનિવરે ૬૫૦૦, અને ૧૨૦૦ ચૌદપૂવી મુનિઓ હતા. તથા બેતેર હજાર સાધુએ, અને શ્રી ધરણે આદિ એક લાખ સાધ્વીઓને પરિવાર હતો. શ્રાવકે ૨૧૫૦૦૦ હતા અને શ્રાવિકાઓ ૪૩૬૦૦૦ હતી. તેર લાખ વર્ષનું આયુષ્ય પૂર્ણ થતાં પ્રભુ આ નગરીમાં ૬૦૦ મુનિવરેની સાથે, માસિક અણુશણ કરી, અષાડ સુદિ ચૌદશે મુક્તિને પામ્યા. આ પ્રભુનું પાંચમું મેક્ષકલ્યાણક થયું. રેહિણી રણની મુકિત આ પ્રભુદેવના મઘવ નામના પુત્રને લક્ષ્મી નામની પુત્રી હતી. તે લક્ષમીને આઠ પુત્ર અને રોહિણી નામની પુત્રી હતી. નૃપતિ શ્રી અશેકે આ રહિણીને પટ્ટરાણીપદે સ્થાપના કરી હતી. રોહિણી રાણીને ૮ પુત્ર અને ૪ પુત્રીઓ હતી. આ રેહિણીએ પ્રભુદેવના રૂકુંભ અને સ્વર્ણકુંભ નામના બે મુનિવરેની દેશના સાંભળતાં પિતાના દુઃખનું For Personal & Private Use Only Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ શ્રીવિજયપદ્મસુરિકૃતકારણ કમની લીના અને પૂર્વભવમાં આરાધેલા રહિણી તપની બીના જાણીને ઉજમણને વિધિ સાચવવા પૂર્વક તે તપને મહિમા-વધાર્યો અને સપરિવાર મુક્તિ પદ પણ મેળવ્યું આ પુનિત ઘટના પણ આ શ્રી ચંપાનગરીમાં જ બની હતી. કરકંડુ રાજાનો સંબંધ કાદંબરી અટવીમાં કલિગિરિની પાસે કુંડ નામના સરોવરને કાંઠે શ્રી પાર્શ્વનાથ પ્રભુ જ્યાં કાઉસ્સગ્ગ ધ્યાને રહ્યા હતા, ત્યાં જેણે કલિકુંડ નામના તીર્થની સ્થાપના કરી હતી, તે શ્રી કરઠંડુ રાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. મહાસતી સુભદ્રાનું શીલ માહાભ્ય: જ્યારે આ નગરીના ચારે દરવાજા સજજડ બંધ થયા અને તેને ઉઘાડવાને કઈ પણ સમર્થ થયું નહિ, ત્યારે સતી સુભદ્રાએ કાચા સૂતરના તાંતણાથી ચાલણીમાં, શીલના પ્રભાવે, કૂવામાંથી જલ કાઢી તેને દરવાજા ઉપર છાંટી ત્રણ દરવાજા ઉઘાડ્યા હતા. એ દરવાજે બીજી સતી સ્ત્રીની પરીક્ષા માટે ન ઉઘાડ્યા. ઘણા વખત સુધી ચાથે દરવાજે બંધ રહ્યો. કાલાન્તરે વિક્રમ સં. ૧૩૬૦ ની સાલમાં લક્ષણાવતી નગરીને (બાદશાહ) હમ્મીર શ્રી સુરત્રાણ સમસદીન–(પત વસાવેલા) શંકરપુરને કિલ્લે બંધાવવા માટે અહીંથી પાષાણ લઈ જવાના પ્રસંગે આ દરવાજાને પણ લઈ ગયે. પ્રત્યેકબુદ્ધ કરકડુની ઘટના રાજા દધિવાહનને પદ્માવતી નામની રાણી હતી. તે રાણીને પુત્ર-ગર્ભના પ્રભાવે એ દેહ ઉપજે કે “હું રાજની સાથે હાથી ઉપર બેસી મેટા જંગલમાં ફરું.” આ દેહલે પૂર્ણ કરવાને રાજા દધિવાહન શણ સહિત હાથી ઉપર બેસી વિશાલ અરણ્યમાં ફરવા નીકળ્યા. તે પ્રસંગે હાથીની અંબાડી ઉપરથી ખસી જવાથી રાજાએ ઝાડની ડાળીનું આલંબન લીધું. રાણી ગર્ભના કારણે અશકત હેવાથી તે વખતે નહિ ઉતરતાં હાથી ઉપર જ જંગલમાં આગળ ચાલી. ઘણે દૂર જતાં હાથી ઉભું રહ્યું ત્યારે રાણીએ ધીમે ધીમે નીચે ઉતરી પુત્ર પ્રસવ્યું. તેનું નામ કરઠંડું પાડ્યું, અને તે ભવિષ્યમાં રાજા થયો. એની માતા પદ્માવતીએ પ્રભુને પવિત્ર ઉપદેશ સાંભળીને વૈરાગ્ય ભાવે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. જયારે કરકંડુ રાજા અજાણતાં કલિંગ દેશમાં પિતાની સાથે યુદ્ધ કરવા તૈયાર થયે, ત્યારે આ સાથ્વી પદ્માવતીએ પિતા દધિવાહનની ઓળખાણ આપી તેને યુદ્ધ કરતાં અટ કા. આ રાજ કરકંડુને એક વૃદ્ધ બળદ જે ઈ સંસારની અસારતાનું ભાન થયું એટલે તેઓ સંયમ લઈ પ્રત્યેકબુદ્ધ થયા અને છેવટે મેક્ષે ગયા. આ પ્રત્યેકબુદ્ધ કરકંડ મહર્ષિને શ્રી સ્થાનાંગ સૂત્રની ટીકામાં પૂજ્યપાદ આચાર્ય પુરંદર શ્રી અભયદેવસૂરિ મહારાજે પ્રત્યેક બુદ્ધ સિદ્ધના વર્ણનમાં દૃષ્ટાંત તરીકે બતાવ્યા છે. For Personal & Private Use Only Page #254 -------------------------------------------------------------------------- ________________ ચંપાપુરી મહિમા ] ૨૧ ચંદનબાળાનું પ્રભુ શ્રી મહાવીરને દાન રાજા દધિવાહનની પુત્રી ચંદનબાલાને જન્મ પણ આ પ્રસ્તુત નગરીમાં થયે હતે. જે ચંદનબાલાએ કોસાંબી નગરીમાં પ્રભુ શ્રી મહાવીર દેવને, પાંચ મહિના અને પચીસ દિવસ સુધીની ઘોર તપશ્ચર્યાના અંતે, સૂપડાના ખૂણામાં રહેલા અડદના બાકલા હેરાવી, પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને અનુસરતે અભિગ્રહ પૂર્યો હતે. ચંદનબાલાને સંયમની પ્રાપ્તિ અને કેવલજ્ઞાનને લાભ, એ બેમાં બીજા કારણોમાં મૂલ કારણ આ દાન જ છે. પ્રભુ શ્રી મહાવીરદેવનું ચાતુર્માસ : પ્રભુ શ્રી મહાવીરદેવે દીક્ષાના દિવસથી માંડીને ૭૨ વર્ષની ઉંમરમાં ૪૨ માસાં જુદા જુદા સ્થળે કર્યા, તેમાં આ શ્રી ચંપાપુરીનું પણ નામ આવે છે. જુઓ–૧ અસ્થિક કામમાં, ૩ પૃષચંપા સહિત ચંપાપુરીમાં, ૧૨ વૈશાલી નગરી અને વાણિજ્ય ગ્રામમાં, ૧૪ નાલંદા અને રાજગૃહ નગરમાં, ૬ મિથિલા નગરીમાં ૨ ભદ્રિકા નગરીમાં, ૧ આલંભિક નગરીમાં ૧ પ્રણીતભૂમિમાં, ૧ શ્રાવસ્તિ નગરીમાં અને ૧ મધ્યમ અપાપા નગરીમાં. રાજા કેણિકને ચંપાપુરી સાથે સંબંધ રાજા કણિકનું બીજું નામ અશચંદ્ર હતું. પિતા શ્રેણિકના મરણ નિમિત્તે ઘણે દિલગીર થવાથી તેણે રાજગૃહીની રાજધાની ફેરવી પાછળથી (પિતાના મરણ બાદ) આ શ્રી ચંપાનગરીને રાજધાની બનાવી હતી. સંભવ છે કે-અહીં સુંદર ચંપક વૃક્ષો વધારે પ્રમાણમાં હોવાથી આ નગરી ચંપાનગરીના નામથી પ્રસિદ્ધિ પામી હોય. સૂત્રોમાં પણ અનેક સ્થળે શ્રીસુધર્માસ્વામીની વાચનાના પ્રસંગમાં, રાજા કેણિકનું અને ચંપાનગરીનું વર્ણન આવે છે. દાનેશ્વરી રાજા કર્ણની નગરી : પાંડુ રાજાના વંશમાં થયેલ, મહાદાનેશ્વરી શ્રી કરાજા પણ પૂર્વે આ નગરીમાં રાજ્ય કરતા હતા. તેમણે તૈયાર કરાવેલી શંગાર ચતુરિકા (શૃંગારચોરી) વગેરે ઉત્તમ પદાર્થો (સ્થાને) હાલ પણ નગરીની શોભામાં વધારો કરી રહ્યાં છે. શારામાં જેમ યુદ્ધવીર તરીકે રામ, દયાવીર તરીકે શ્રી શાંતિનાથ ભગવાન અને તપાવીર તરીકે શ્રી ઋષભદેવ આદિનાં નામે પ્રસિદ્ધ છે, તેમ દાનવીરમાં કર્ણ રાજાનું નામ પહેલે નંબરે આવે છે. સુદર્શન શેઠના શીલનું માહાસ્ય : આ નગરીના રાજા દધિવાહનને અભયા નામની રાણી હતી. તે નિમલ સમ્યગ્દષ્ટિ શેઠ સુદર્શનનું ભવ્ય રૂપ જોઈ મહિત થઈ અને શેઠને ચલાયમાન કરવાને ઘણે પ્રયત્ન For Personal & Private Use Only Page #255 -------------------------------------------------------------------------- ________________ ૨૪ [[શ્રીવિજયપધરિફતકર્યો, છતાં જ્યારે નિષ્ફલ નીવડી ત્યારે તેણે ક્રોધમાં આવી શેઠને આળ દીધું કે “આ સુદર્શન દુરાચારી છે.” રાજાને ખબર પડતાં તેણે શેઠને શૂળી ઉપર ચઢાવવા સિપાઈઓને હુકમ કર્યો. પરસ્ત્રી સોંદર સુદર્શન શેઠને અડગ શીલગુણ જોઈને ખૂશી થયેલી ગુણાનુરાગિણી શાસનની અધિષ્ઠાયક દેવીએ શૂળીનું સુવર્ણ સિંહાસન બનાવ્યું. જેમ સિપાઈઓ તરવારને ઘા કરે, તેમ તે ઘા દેવતાની સહાયથી ફૂલની માલા રૂપ થઈ જાય. મહાશ્રાવક શ્રી કામદેવની જન્મભૂમિઃ અગિયાર અંગમાંના સાતમા શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રભુ શ્રી મહાવીરના અગિયારે શ્રાવકોનું વર્ણન કરેલું છે, તેમાં કામદેવ શ્રાવકની જન્મભૂમિ આ શ્રી ચંપા નગરી કહી છેમહાશ્રાવક કામદેવ ૧૮ કરોડ સેનૈિયાના સ્વામી હતાં. તેમને દશ હજાર ગાયોનું એક ગોકુલ થાય તેવાં છ કુલ હતાં. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. તેમણે શ્રાવકની ૧૧ અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. દેવતાઈ ઉપસર્ગોના પ્રસંગે પણ ધર્મારાધનમાં અડગ રહેનાર આ શ્રી કામદેવ શ્રાવક ૨૦ વર્ષ સુધી બાર વ્રતમય દેશવિરતિ ધર્મને આરાધી છેવટે એક મહિનાનું અનશન કરી સૌધર્મ દેવકના અરૂણ વિમાનમાં ચાર પલ્યોપમના આયુષ્યવાલા દેવ થયા. શ્રી મનક મુનિનું દીક્ષા સ્થાન પણ આ જ નગરી છ શ્રત કેવલિમાં પ્રસિદ્ધ, ચઉદ પૂર્વધર શ્રી શ મ્ભવસૂરિ મહારાજે રાજગૃહ, નગરથી આવેલા પિતાના પૂર્વાવસ્થાના પુત્ર મનકને અહીં દીક્ષા આપી હતી. ત્યાર બાદ આચાર્ય મહારાજે શ્રત જ્ઞાનના બલથી પુત્રનું આયુષ્ય છ મહિનાનું જાણ્યું. તેને ભણવા માટે દષ્ટિવાદના ભેદ રૂપ પૂર્વગતમાંથી શ્રી દશવૈકાલિક સૂત્રને ઉદ્ધાર કર્યો. જીવંતસ્વામીની પ્રતિમાને ભરાવનાર કુમારનંદીઃ આ શ્રી ચંપાનગરીને રહીશ કુમારનદી નામને સોની ઘણે ધનાઢય હતું. તે પ્રબલ કામવાસનાની પરાધીનતાને લઈને અગ્નિમાં પડી મરીને પંચશલને અધિપતિ થશે. તેને અશ્રુત સ્વર્ગવાસી મિત્રદેવે સમજાવી સન્માર્ગ પમાડ્યો. એટલે દેવના કહે વાથી તેણે ચંદનમય શ્રી મહાવીર (જીવંતસ્વામી) પ્રભુની પ્રતિમા ભરાવી. બીજી કેટલીક વિશેષતાઓ આ જ નગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પ્રભુશ્રી મહાવીરદેવે કહ્યું હતું કે સ્વલબ્ધિથી જે ભવ્ય જીવ અષ્ટાપદની યાત્રા કરે, તે તે જ ભાવમાં મુકિત પદ પામે. પ્રભુ શ્રી મહાવીર ૧. આનું વિશેષ સ્વરૂપ-શ્રી પચાશક શાસ્ત્રમાં કહ્યું છે. For Personal & Private Use Only Page #256 -------------------------------------------------------------------------- ________________ ચંપાપુરી મહિમા ] ૨૧૫ દેવના પાલિત નામના શ્રાવકની પણ જન્મભૂમિ આ નગરી હતી. આ નગરીના રહીશ સુનંદા નામના શ્રાવકે મુનિના દુર્ગધમય શરીરની અતિ નિંદા કરવાથી અશુભ ચીકણું કર્મો બાંધ્યાં. અંતિમ કાલે મરીને તે એક શેઠના પુત્રપણે ઉપજે છે. કાલાન્તરે મુનિનિંદાથી બાંધેલ કર્મો ઉદયમાં આવવાથી તેનું શરીર દુધમય થઈ જાય છે. કૌશિકાર્યના શિષ્ય-અંગષિ અને રૂદ્રક મુનિના અભ્યાખ્યાનની અને સુજાત-પ્રિયંગુ આદિની વર્ણન ઘટનાઓ પણ આ શ્રી ચંપાનગરીમાં બની હતી. એ પ્રમાણે ભવ્ય છે ઉત્તમ તીર્થકર આદિ પૂજ્ય મહાનુભાની ચરણ–રજથી પવિત્ર બનેલી. પરમ કલ્યાણક ભૂમિ આ શ્રી ચંપાપુરીની બીના જાણી, અહીં થયેલા શિલાદિ ગુણધારક છએ આરાધેલા મોક્ષમાર્ગમાં પિતાના આત્માને જોડી રાગદ્વેષના ભાવબંધન તેડી પરમાનન્દ સિદ્ધિ સુખને પામે! એ જ હાદિક ભાવના ! સમાસ #ti For Personal & Private Use Only Page #257 -------------------------------------------------------------------------- ________________ મહાપ્રાચીન કાશાંખી નગરી. લેખક :---આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયપદ્મસૂરિજી અનેક પ્રાચીન વસ્તુઓમાં વિશાલ વસ્રદેશના અલકાર તુલ્ય ઢાશાંબી નગરીને સ્થાન અપાયુ છે. એટલે અચેાધ્યા નગરી વગેરેની મીના જાણ્યા બાદ, આ નગરીને પણ સંક્ષિપ્ત ઈતિહાસ જાણવા જેવા છે. અહીં પ્રભુ શ્રી મહાવીરદેવને વંદન કરવા માટે ચંદ્ર અને સૂર્ય મૂલ વિમાનમાં બેસીને આવ્યા હતા, ત્યારે ચાતરમ્ પ્રકાશ ફેલાયા, જેથી સંધ્યા સમય ધ્યાન બહાર રહેવાથી, આર્યાં મૃગાવતીજી પ્રભુદેવના સમવસરણમાં વધુ વાર રોકાયા; જ્યારે ચંદ્ર સૂર્ય વંદન કરીને સ્વસ્થાને ગયા ત્યારે ચાતરફ અંધકાર ફેલાઈ ગયા. મહાસતી તે સાધ્વીજીએ જાણ્યું કે મારી મોટી ભૂલ થઇ. પ્રભુદેવના સમવસરણમાં રાતે રહી શકાય નહિ, એમ વિચારી તે જલ્દી ઉપાશ્રયે આવ્યાં. આ અવસરે પેાતાનાં ગુરુષીજી આદિ સાધ્વીએ આવશ્યક (પ્રતિક્રમણ ) કરી રહ્યાં હતાં. આ પ્રસ ંગે મૃગાવતીજી મૈં આર્યો ચંદનમાલા સાધ્વીએ ડપકા આપતાં જણાવ્યું કે—“ સંયમ સાધનામાં ઉદ્યમશીલ એવા તમારે આ પ્રમાણે કરવું ઉચિત નથી. શ્રમણધમ એ ઉપયાગ–પ્રધાન છે. સ્ખલનાનું કારણ્ અનુપયોગ ભાવ જ છે. આવું વચન સાંભળીને મૃગાવતીજી ગુરૂણીજીના પગમાં પડી ઘણા જ પશ્ચાત્તાપ કરવા લાગ્યાં, અને અપરાધને ખમાવતાં સર્વ જ્ઞાનમાં શિરામણ કૈવલજ્ઞાન પામ્યાં. અસ્તુ. 22 આ કૌશાંખીનગરીના કાટ મૃગાવતી ઉપર આસકત થએલા રાજા ચડપ્રદ્યાતે પેાતાની ઉજ્જયિની નગરીથી માંડીને ઠેઠ કૈશાંખીનગરી સુધી લાઇનબદ્ધ પુરુષ ગાઠવીને તેની મારફત ઇંટો મંગાવીને શીઘ્ર ખધાત્મ્યા હતા, જે હાલ પશુ ખડેર સ્થિતિમાં દેખાય છે. અહીં પૂર્વે શતાનીક રાજા રાજ્ય કરતા હતા. ત્યાર બાદ તે રાજા ( અને મૃગાવતી )ના પુત્ર ઉદાયી ( ઉડ્ડયન ) રાજા અહીની રાજ્યગાદી ઉપર આવ્યા. જે ગાંધ`વિદ્યા ( ગાયન કલા )માં હુંશિયાર હતા. અઠ્ઠીના વિશાલ ભવ્ય મંદિશમાં રહેલી દિવ્ય જિનપ્રતિમાઓ, જોનાર ભવ્ય જીવાને અપૂર્વ આહ્વાદ આપે છે. નગરીની ચારે માજી વિવિધ વને ( ખગીચા વગેરે ) શોભે છે, કે જે કાલિંદી નદીના જલની લહરીએના સંબંધથી પ્રફુલ્લિત દેખાય છે. પૂર્વે આપણા દેવાધિદેવ૧ શ્રમણ ભગવાન પ્રભુ શ્રી મહાવીરે ( ગુજરાતી તિથિ ) માગશર વિદ એકમે દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવની અપેક્ષાએ અડદના બાકુલા વ્હારવાના ૧. દેવા પાંચ પ્રકારના છે. ૧. દ્રવ્યદેવ ( બદેવાયુષ્ક નરાદિ ), ૨. ભાવદેવ ( દેવાયુને ભાગવનાર ), -- દેવાધિદેવ ( અરિહંત ), ૪. નરદેવ ( ચક્રવર્તિ') અને ૫. ધ દેવ (મુનિવરે ), એમ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યું છે. For Personal & Private Use Only Page #258 -------------------------------------------------------------------------- ________________ ક . મહાપ્રાચીન કેશાબીનગરી ] જે અભિગ્રહ કર્યો હતો, તે આ નગરીમાં પાંચ દિવસ ઓછા છ મહિને એટલે ૫ મહિના અને ૨૪ દિવસ વિત્યા બાદ જેઠ સુદિ દશમે સુયડાના ખૂણામાં રહેલ અડદના બાકુલા હરાવીને ચંદનબાલાએ પ્રભુને પારાણું કરાવી, પૂર્ણ કર્યો હતે. આ સ્થળે દેએ સાડ બાર ઝાડ વસુધારા (નિયા)ની વૃષ્ટિ કરી. આ જ કારણથી આ નગરીની નજીકમાં વસુધારા નામનું ગામ વસ્યું જેને અનેક સ્થલે નિર્દોશ જોવામાં આવે છે. તેમજ પંચ દિવ્ય પ્રકટ થયાં, જેથી લોકો પૂર્વની માફક હાલ પણ આ પર્વ (જેઠ સુદી દશમના ) દિવસે તીર્થનાન દાનાદિ આચાર પાલે છે. વર્તમાન ચોવીશીના છઠ્ઠા તીર્થકર શ્રી પદ્મપ્રભુનાં ચ્યવન, જન્મ, દીક્ષા અને કેવલજ્ઞાન નામનાં ચારે કલ્યાણકે પણ અહીં થયાં છે. આ સ્થલે ઘણાં ઉંચાં અને વિકરવર કે સંબ નામનાં વૃક્ષો અધિક પ્રમાણમાં દેખાય છે. આ કારણથી પણ નગરીનું કેશાંબી નામ પડ્યું હોય એમ અનુમાન થાય છે. અહીંના વિશાલ શ્રી પદ્મપ્રભુના ભવ્ય મંદિરમાં, ઉપર જણાવેલ આકુળ વહેરાવવાના પારણાના પ્રસંગને દર્શાવનારી શ્રી ચંદનબાલાની ભવ્ય મૂર્તિ હયાત છે. અહીં એક શાંત આકૃતિને ધારણ કરનાર સિંહ હંમેશાં આવીને પ્રભુને ભાવપૂર્વક વંદનાદિ કરે છે. શાસ્ત્રકાર ભગવંતે કહ્યું છે કે કલ્યાણકભૂમિ રૂપ પવિત્ર ક્ષેત્રની સ્પર્શનાથી કર્મોના ક્ષપશમાદિ જરૂર થાય છે. પિતાના ઘરે દાન શીલાદિ ગુણ સાધવાની જેને ઈચ્છા ન થાય, તે જ જીવ પરમ પાવન શ્રી સિદ્ધગિરિજી જેવા ઉત્તમ સ્થાને પૂર્ણ ઉલ્લાસથી દાનાદિ સાધી શકે છે. જેથી આ કેશાંખીનગરી પણ છઠ્ઠા પદ્મપ્રભુના ચાર કલ્યાણુકેની પવિત્ર ભૂમિ છે. અને પ્રભુ શ્રી મહાવીરની ચરણરજથી પણ પવિત્ર થયેલી છે, એમ વિચારી, આ પવિત્ર તીર્થભૂમિની બીન જાણી ભવ્ય છ તીર્થસેવા રૂપી જલના પ્રવાહથી કર્મમેલથી મલિન બનેલા પિતાના આત્માને નિર્મલ બનાવે એ જ હાર્દિક ભાવના ! સમાસ, For Personal & Private Use Only Page #259 -------------------------------------------------------------------------- ________________ नमो घोरतवसिणो समणस्स भगवओ महावीरस्स || ।। છો દી નમો તવત્ત તપાગચ્છાધપતિ-આચાય મહારાજ શ્રીવિજયનેમિસૂરીશ્વર વિનયાણુ આચાર્ય શ્રીવિજયપદ્મસૂરિવિરચિત અચિંત્ય પ્રભાવશાલી શ્રીવર્ધમાન તપઃ પ્રકાશ: અથવા ગુરૂ શિષ્યના સંવાદ રૂપે ભાવારોગ્ય રસાયણમ્ | આર્યાવ્રુત્ત | મંહમ્ ॥ सिरिसंखेसरपासं - चिंतामणिकप्पपायवन्भहियं ॥ जिणसासणगयणरविं, वंदिय गुरुनेमिरिमहं ॥ १ ॥ भावारुग्गरसायण- पहाविसिरिवमाणतवभावं ॥ अंगागमाइसारं, बुच्छं गुरुसीससंवार्य ॥ २ ॥ શિષ્ય—હૈ ગુરૂદેવ ! ધર્મનું ખરૂ સ્વરૂપ શુ' ? ગુરૂજી—હે શિષ્ય ! વિષય કષાયાદિની આસક્તિને લઈ ને દુર્ગતિમાં જવાને તૈયાર થતા જીવાને જે ધારી રાખે એટલે અહિંસા, સંયમ અને તપની આરાધનામાં જોડીને સતિને પમાડે, તે ધમ કહેવાય. અહિંસાદિની યથાર્થ આરાધના શ્રી જૈનધર્મોંમાં જ કહેલી છે અને તે પ્રમાણે થાય છે. માટે જ સ ધર્મોમાં જૈનધર્મ ઉત્કૃષ્ટપણે જયવત વર્તે છે. ૧ ' BSE અ ૨. શિષ્ય——તે જૈન ધર્મના કેટલા ભેદો છે? તે કૃપા કરીને સમજાવે. ગુરૂ—હૅ શિષ્ય ! પરમ કારૂણિક શ્રીતીથ"કર દેવે કહેલા શ્રીજૈન ધર્મના—૧. દાનધર્મ. ૨. શીલધ. ૩. ત૫:ધર્મ. ૪. ભાવના ધ. આ રીતે ચાર ભેદ કહ્યા છે, અને (૧) અહિ'સા (૨) સંયમ (૩) તપ આ રીતે ત્રણ ભેદો તથા (૧) શ્રમણધર્મ (૨) શ્રાવકધમ એમ એ ભેદો તેમજ (૧) સમ્યગ્દર્શન (૨) સમ્યજ્ઞાન (૩) સમ્યક્ચારિત્ર એમ ત્રણ ભેદો પણ અપેક્ષાએ કહ્યા છે. ર ૩. શિષ્ય—આપે કહેલા ભેદોમાં તપનું સ્વરૂપ અને તેમાં પણ શ્રીવમાન તપનું સ્વરૂપ શું ? એ બીના કૃપા કરીને જણાવે For Personal & Private Use Only Page #260 -------------------------------------------------------------------------- ________________ - શ્રીવર્ધમાનતયઃ પ્રકાશ ]. ગુરૂ–-હે શિષ્ય! પરમ દયાલ શ્રીતીર્થકર દેવે તપની વ્યાખ્યા આ રીતે જણાવી છે. || સાવૃત્ત૬ in रसरुधिरमांसमेदोऽ-स्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते ॥ कर्माणि चाशुभानी-त्यतस्तपो नाम नरुक्तम् ॥१॥ અર્થ –રસ (શરીરમાં રહેલ પ્રવાહી પદાર્થ), લેહી, માંસ, ચરબી, હાડકાં, માંસપેશી, વીર્ય આ સાતે ઘાતુઓને અને અશુભ કર્મોને જે તપાવે તે તપ કહેવાય. આત્મા એ સુવર્ણ જેવું છે. તેને કર્મ રૂપી મેલ ટેલ છે. તેને શુદ્ધ કરવાને માટે તપ રૂપ અગ્નિ ખાસ જરૂરી છે. એટલે જેમ અગ્નિના તાપથી સોનું નિર્મલ બને છે, તેમ તપ રૂપ અગ્નિના સંબંધથી આત્મા કર્મરૂપી મેલને ત્યાગ કરીને જરૂર શુદ્ધ બને છે. આ રીતે કહેવાનું ખરું રહસ્ય એ છે કે જ્યાં સુધી આ સંસારી જીની લગાર પણ ગક્રિયા ચાલુ હોય છે, ત્યાં સુધી તેઓને સમયે સમયે ઓછા વધતા પ્રમાણમાં કર્મબંધ ચાલુ હોય છે. તેથી જ તે ના સ્વરૂપમાં વિચિત્રતા માલુમ પડે છે. કઈ પણ કર્મને બંધ થયા પછી તેને તરત જ ઉદય થતું નથી, પણ ઓછામાં ઓછું અંતર્મુહૂર્ત તે જવું જોઈએ અને ઉત્કછથી જે કમની જેટલા કેડાછેડી સાગરોપમની સ્થિતિ બાંધી હોય, તે કોડાછેડી દીઠ સે સે. વર્ષ વીત્યા બાદ તે બાંધેલા કર્મને ઉદય થાય છે. દષ્ટાંત તરીકે સમજી લેવું કે જ્ઞાનાવરણીય કર્મની જઘન્ય (નાની-ઓછામાં ઓછી) સ્થિતિ અંતર્મુહૂર્તની અને ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીસ કડાકોડી સાગરોપમની હોય છે. આને અર્થ એ છે કે આ કર્મની જઘન્ય સ્થિતિમાં પણ અંતમુહૂર્ત પ્રમાણ કાલ અબાધાકાલ તરીકે ગણવાને છે. એટલે તે કર્મ બાંધ્યા પછી અંતર્મુહૂર્ત પ્રમાણુ કાલ જાય ત્યારે ઉદયમાં આવે (તેને ઉદય થાય) અને તે ઉદય અંતમુહૂર્ત સુધી ચાલુ રહે. ઉત્કૃષ્ટ સ્થિતિવાળું જ્ઞાનાવરણીય કર્મ એક કડાકોડી સાગરોપમ દીઠ સો સે વર્ષ લેતાં ત્રણ હજાર વર્ષ વીત્યા બાદ ઉદયમાં આવે છે. ત્યારે તે કમના બાંધનાર સંસારી જીવે તે કર્મનું ફલ ભેગવે છે. પ્રશ્ન-એક માણસ ચોરી કરતાની સાથે ફાંસીના લાકડે લટકાઈને મરી ગયે, અહીં અબાધાકાલ કઈ રીતે ઘટી શકે? ઉત્તર–ખરી રીતે અહીં પણ ઓછામાં ઓછો અંતર્મુહુર્ત વિગેરે કાલ ગયા બાદ જ તે ચારની તેવી સ્થિતિ બને છે. આ વાત કમ સ્વરૂપના જાણકાર ભવ્ય જીવો જ સ્પષ્ટ સમજી શકે છે. તે વાતનો અજાણ છને ચેરની બીના સાંભળીને આશ્ચર્ય ઉપજે એ બનવા જોગ છે. આ કર્મો પૃષ્ટ, બદ્ધ, નિત્ત, અને નિકાચિત સ્વરૂપવાળા હોય છે. તેમાં પહેલા ત્રણ સ્વરૂપવાળા કર્મો ગીતાર્થ સદ્ગુણી શ્રી ગુરુમહારાજના કહ્યા મુજબ પ્રાયશ્ચિત, પશ્ચાત્તાપ, વિગેરે શુભ આલબનના સેવનથી દૂર કરી શકાય છે. પણ નિકાચિતે For Personal & Private Use Only Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૦ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃતકની માખતમાં સાધારણ નિયમ એવે છે કે તે કમ માંધ્યા પ્રમાણે ભાગવવું પડે. અહી અપવાદ એ છે કે નિયાણાંના ત્યાગ કરીને ક્ષમા ગુણ રાખીને પરમ ઉલ્લાસથી વિધિ ગ્રહિત તપસ્યા કરતાં નિકાચિત કર્મોના પણ નાશ થઈ શકે છે, વસ્તુસ્થિતિ આમ હાવાથી જ ચૌદમે ગુણઠાણે શુકલ ધ્યાન રૂપ તપથી ઘણા કર્મોના નાશ કરીને થાડા ટાઈમે અયાગી ભગવત સિદ્ધિપદને પામે છે. શ્રી જૈનેન્દ્ર શાસનમાં વિવિધ પ્રકારની તપસ્યાએ છતાવો છે, તેમાંની કેટલીએક તપસ્યાનું વર્ણન શ્રી જ્ઞાતાસૂત્ર-અતગડદશાંગ સૂત્ર વિગેરે દ્વાદશાંગી ગણિપિટકના અંગરૂપ ગણાતા સૂત્રમાં પણ આવે છે. ત્યાં તપસ્યાના છેવટના કુલ રૂપે એ પણ જણાવ્યું છે કે “ નાવ સેત્તુને સિદ્ધા (આથી એમ પણ સાબીત થાય છે કે ગિરિરાજનું નામ મુખ્ય સુત્રામાં પણ વખાણ્યુ છે, અને સમદષ્ટિથી વિચાર કરતાં તે વાત અનાદિકાલીન મૂર્તિપૂજાને પણ સિદ્ધ કરે છે) અહીં (૧) તપસ્યાને પ્રભાવ, (૨) તપ કરવાની વિશેષ જરૂરીયાત, (૩) તેમાંના શ્રી વર્ધમાન તપના પ્રભાવ, (૪) તેની વિધિ, તે પ્રમાણે આરાધના કરનારને શે લાભ થયા? વગેરે બીના જણાવીશું. 19 ૫ તપનું સ્વરૂપ ॥ લઘુકમી ભવ્ય જીવો વધારે પ્રમાણમાં કર્મોની નિરા કરવાને માટે જેની સેવના કરે તે તપ કહેવાય. નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવથી તપ પદની સપૂર્ણ વિચારણા કરી શકાય છે. તેમાં ચક્રવતી વિગેરે રાજાએ છ ખંડની સાધના વિગેરે મુદ્દાથી જે તેર અઠ્ઠમ કરે, કેટલાએક લક્ષ્મીની ઈચ્છાવાળા અજ્ઞાન જીવે કેસરીમાજી વિગેરે તીર્થાદિ સ્થલે જઈને જે તપ કરે અને શત્રુના નાશ કરવાના ઈરાદાથી જે તપ કરાય તે દ્રવ્ય ૧૫ કહેવાય છે. અન્ય મતમાં જણાવેલા ચાંદ્રાયણ વિગેરે તમ પણ દ્રવ્ય તપ કહેવાય. નિયાણાની ભાવના વિના તપનું સ્વરૂપ સમજીને શુભ મુહૂર્ત ગુરુ મહારાજની પાસે નદી (નાંદ) ની પાસે વિધિપૂર્વક તપને ઉચ્ચારીને શાસ્ત્રાક્ત વિધિ પ્રમાણે પરમ ઉલ્લાસથી કેવલ (ફક્ત) કર્મીને ખપાવવાના મુદ્દાથી જે તપ કરાય તે ભાવ તપ કહેવાય. ભાવ તપની આરાધના કરનારા ભવ્ય જીવે એ તપનું સ્વરૂપ ઉપયેગ પૂર્વક વિચારતાં તપની સાધના કરે, તે તે જીવેને આગમ ભાવ નિક્ષેપના અભિપ્રાય તપ કહેવાય, તથા જે જીવા તપ મર્યા ન કરે. અને તપનું સ્વરૂપ ઉપયોગ પૂર્વક વિચારે તે આગમ ભાવ નિક્ષેપના અભિપ્રાય તપ કહેવાય. આ તપના ભાર ભેદ્ર દૃષ્ટાંત સાથે શ્રી ઉપદેશ પ્રાસાદ્રાદિ ગ્રંથામાં વિસ્તારથી જણાવ્યા છે. તપસ્યા કરનારા ભવ્ય જીવાના ગુણા પ્રશ્નલ પુણ્યાયે આવા તપ કરવાને અવસર મળે છે. તપસ્યાના કરનારા ભન્ય જીવાએ (૧) ક્ષમા, (૨) ધૈય, (૩) શાંતિ, (૪) થાડી નિદ્રા, (૫) રીતસર આહાર, (૬) નમ્રતા, (૭) સરલતા, (૮) મતેષ (૯) ભાગ તૃષ્ણાના ત્યાગ, (૧૦) બીજાની નિંદા નહિ કરવી, For Personal & Private Use Only Page #262 -------------------------------------------------------------------------- ________________ શ્રીવમાનતપ પ્રકાશ ] (૧૧) ગુરૂ ભક્તિ (૧૨) કર્મોને અપાવવાની જ ભાવના, (૧૩) રાગ દ્વેષની મંદતા, (૧૪) દયા, (૧૫) વિનય-વિવેક, (૧૬) સાંસારિક ફલની ચાહના કરવી નહિ, (૧૭) સહનશીલતા, (૧૮) આરોગ્ય, (૧૮) ક્રિયામાં ઉતાવળ કરવી નહિ વિગેરે ગુણે ધારણ કરવા જોઈએ. એ રીતે નિર્દોષ તપનું સંપૂર્ણ ભાવ (ખરું) કુલ મલી શકે છે. તપનો પ્રભાવ. ૧. મેહથી અને બીનસમજણથી બાંધેલાં કર્મો રૂપી પર્વતને ચૂરેચૂરો કરવામાં વા જેવું તપ છે. કામ વાસના રૂપી અગ્નિને ઠારવામાં જલ જેવું તપ છે. ઇન્દ્રિયના સમૂહ રૂપી સર્ષને વશ કરવા માટે ગારૂડી મંત્રના જેવું તપ છે. વિવિધ વિષ્મ રૂપી અંધકારને ભગાડવા માટે સૂર્ય જેવું તપ છે. વિવિધ લબ્ધિ અને સંપદાના લાભ રૂપ વેલડીએના મૂળીયા જેવું તપ છે. મોક્ષના અને સ્વર્ગના સુખને આપનારું તપ છે. ૨. હે ભવ્ય છે! તમને પૂછું કે, અરણ્યને બાળવામાં દાવાગ્નિ સિવાય બીજે કઈ સમર્થ છે? દાવાગ્નિને ઓલવવામાં મેઘ સિવાય બીજો કોઈ સમર્થ છે? મેઘને વિખેરી નાંખવામાં પવન સિવાય બીજો કોઈ સમર્થ છે? આના જવાબમાં જેમ ના આવે છે તેવી રીતે ઘણું ચીંકણ એવા કર્મોને પણ નાશ કરવામાં તપ સિવાય બીજો કે સમર્થ નથી. ૩. તપને કલ્પવૃક્ષના જેવું કહ્યું છે. તેને સંતોષ રૂપી મૂળિયું, શીવ રૂપી ઝીણું પાંદડાં, અને અભયદાન રૂપી મોટા પાંદડાં છે. તેની ઉપર શ્રદ્ધા રૂપી પાણી સિંચાય છે. તેથી તેને વિશાલ કુલ બેલ ઐશ્વર્ય રૂપી વિરતાર (રા) વધે છે. તેને સ્વર્ગાદિકના સુખ રૂપ ફૂલે છે, મલ રૂપ ફળ છે. ચરમ તીર્થંકર શ્રી મહાવીર પરમાત્માએ જ્યારે દીક્ષા લીધી ત્યાર પછી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન અને મન પર્યાવજ્ઞાન એ ચાર શાને કરીને સહિત હતા અને તેથી તે તારક પ્રભુ “હું તમામ કર્મને ક્ષય કરીને આ જ ભવમાં મેક્ષે જવાને છું” એવું જાણતા હતા, છતાં પણ તે પ્રભુએ અનુપમ ફળને આપનાર વિવિધ પ્રકારનાં ચઉવિહાર તપ કર્યા હતા. લગભગ સાડી બાર વર્ષના છદ્મસ્થ પર્યાયમાં ૩૪ દિવસ પારણું કરવા તરીકે આહાર કર્યો હતે. આ ઉપરથી જ તપને મહિમા તથા તે તપ કરવાની જરૂરીયાત. સાબીત થાય છે, જેમ અગ્નિના તાપથી અશુદ્ધ (મેલ વાળું) સોનું મેલ દૂર થાય ત્યારે ચોખ્ખું (સવચ્છ) બને છે, તેમ કર્મ રૂપી મેલથી મલિન થએલા આ સંસારી તપ રૂપી અગ્નિના તાપથી કમ રૂપી મેલને નાશ કરીને પોતાના આત્માને નિર્મલ બનાવે છે. જે વસ્તુ બહુ ૪ર છે, અથવા જે વસ્તુ મહા દુઃખે કરી મેળવી શકાય એવી હેય, તેવી વસ્તુઓ પણ તપસ્યા કરવાથી મેળવાય (પામી શકાય) છે. કારણ કે તપ સ્થાને અપૂર્વ પ્રભાવ છે. For Personal & Private Use Only Page #263 -------------------------------------------------------------------------- ________________ ( શ્રીવિજયપધસૂરિકૃતઋષભદેવ પ્રભુથી માંડીને મહાવીર સ્વામી સુધીના દરેક તીર્થકરેએ બાર માસના નપથી માંડીને છ મહિનાના ત૫ સુધીની તપસ્યા કરી છે, અને તેને અદ્દભુત લાભ જાણીને તે તારક દેવાધિદેએ ભવ્ય જીના હિતને માટે તપ કરવાનું જણાવ્યું છે, કારણ કે તપથી દ્રવ્ય લક્ષમી તથા ભાવ લક્ષ્મી એમ બંને પ્રકારની લક્ષ્મી મળે છે. ભવની પરંપરાને નાશ થાય છે, અનેક પ્રકારના રોગે મૂળમાંથી નાશ પામે છે, ઈષ્ટ પદાર્થો પણ મળે છે. દેવતાઓ પણ તપના પ્રભાવથી આકર્ષાય છે, મદદ કરે છે, વંદન પૂજન કરે છે. તપસ્યા કરવાથી કામ વિકારોનું તોફાન શાંત થઈ જાય છે. આ વાતને લક્ષ્યમાં રાખીને મોક્ષની ઈચ્છાવાળા ભવ્ય જીવેએ જરૂર તપનું સેવન કરવું જોઈએ અને એમ કરવાથી જ અસાર દેહમાંથી સાર ગ્રહણ કર્યો કહેવાય. દેહને સ્વભાવ સુકાવાને છે જ. તપથી સૂકાય એમાં એકાંત લાભ જ છે, તેમ ન કરીએ તે રોગથી સૂકાય, એમાં જરા પણ લાભ નથી. તપથી ભાવી રોગ પણ જરૂર અટકી જાય છે. " શ્રી ઋષભદેવ પ્રભુના શાસનમાં ઉત્કૃષ્ટ એક વર્ષ સુધીને તપ તથા શ્રી વર્ધમાન સ્વામીના શાસનમાં ઉત્કૃષ્ટ છ માસ સુધી અને વચલા બાવીશ તીર્થકર દેના શાસનમાં ઉત્કૃષ્ટ ૮ માસ સુધી (અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ચાર પ્રકારના આહારને ત્યાગ કરવા રૂ૫) તપ થતો હતો. આવી શુભ ભાવનાથી આત્માર્થી ભવ્ય એ પિતાની શક્તિના પ્રમાણમાં જરૂર તપસ્યા કરવી જ જોઈએ. પરમ તારક તીર્થકર દેએ ભવ્ય જીના હિતને માટે છ પ્રકારને બાહા તપ અને આ પ્રકારને અત્યંતર તપ કહ્યો છે. તેમાં ૧ અનશન, ૨ ઉદરિકા, ૩ વૃત્તિઓ ક્ષે૫, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ અને ૬ કાયસંલીનતા એ નામથી છ પ્રકારને બાહ્ય તપ જાણ. ૧ પ્રાયશ્ચિત, ૨ વિનય, ૩ વિયાય ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન અને ૬ કયોત્સર્ગ એ પ્રમાણે છ પ્રકારને અભ્યત્તર તપ જાણવે. તેમાં આ પ્રકારને બાહ્ય તપ તે વિનયાદિ અભ્યન્તર તપની પુષ્ટિને માટે ભગવંતે કહે છે. માટે બાહ્ય તપનું સેવન કરતાં પણ વિનયાદિક અભ્યન્તર તપગુણની પુષ્ટિ થાય તે તરફ ધ્યાન રાખવાની ખાસ જરૂર છે. તપસ્યા કરનારનાં દષ્ટાંત. તપ વડે સુવર્ણ પુરુષાદિકઈષ્ટ પદાર્થોનો લાભ થાય છે. અહી નાગાર્જુનનું દિષ્ટાંત જાણવું, તપ વડે ચિલાતીપુત્રાદિકના દષ્ટાંતે ભવ સંતતિને પણ ક્ષય થાય છે. તપને પ્રભાવ ખરેખર અચિત્ય છે. જુઓ આયંબિલ તપથી શ્રી સિદ્ધચક્રનું (નવપદનું) આરાધન કરવાના પ્રભાવે શ્રીપાલ મહારાજાને કેદ્ર રોગ નાશ પામે અને શરીર સેના જેવું બની ગયું, તેમજ પિતાનું ગએલું રાજ્ય ફરીથી મળ્યું તથા બીજી પણ અનેક પ્રકારની ઋદ્ધિએ પામ્યા. તેમની સાથે રહેનારા સાતસે કેઢિીયાઓને રેગ For Personal & Private Use Only Page #264 -------------------------------------------------------------------------- ________________ શ્રીવર્ધમાનતપ પ્રકાશ ] ૨૩ પણ તે તપથી નાશ પામે. બ્રહ્મહત્યા, સીહત્યા, બાળહત્યા અને ગૌહત્યા જેવી ભયંકર ગણાતી હત્યાના કરનાર દૃઢપ્રહારી જેવા છે પણ તપના પ્રભાવથી ઘેર કર્મને ક્ષય કરી સદ્દગતિના સુખને પામ્યા છે. જેની યાદવ કુમારેએ અપભ્રાજના કરી હતી તે દ્વૈપાયન ઋષિ મરીને દેવ થયે હતું તે પણ આયંબિલ તપ કરનાર દ્વારિકા નગરીના લેકેને બાર વર્ષ સુધી કોઈ પણ પ્રકારને ઉપસર્ગ કરી શક્ય જ નહિ. તે લેકે જ્યારે તપ કરવામાં મંદ પરિણામી (આળસુ) થયા, ત્યારે જ ઉપસર્ગો પ્રગટ થયા અને તેમાં વૈપાયન દેવ ફાવી ગયે. ચકવત્તી રાજાએ અઠ્ઠમ તપના પ્રભાવે માગધ, વરદામ વગેરે તર્થોના અધિષ્ઠાયક દેવને જીતી (વશ કરી) શકે છે હરિ કેશીબલ મુનિના તપના પ્રભાવથી આકર્ષાઈને દેવે પણ તપસ્વી જનેના દાસ બની તેમની સેવામાં હાજર રહે છે. કુગ્રહની પીડાને હઠાવનારી તથા દુનિમિત્તાદિકને ક્ષય કરનારી અને સુખ સંપત્તિઓને મેળવી આપનારી તપસ્યા ખરેખર અપૂર્વ ભાવ મંગળ રૂપ છે, એમ શ્રી જિનેન્દ્રાગમમાં જ્યાં સુધી રસનેન્દ્રિય (જીભ) મારફત આ દેહને પુષ્કળ અન્નપાણી મળ્યા કરે ત્યાં સુધી જીનાં આકરાં કર્મો રૂપી લુંટારાએ આ શરીર રૂપી કિલ્લાને છોડીને જતા નથી. તેથી પરિણામે રાગાદિક ભાવશત્રુઓ મજબૂત બને છે. આ જ ઈરાદાથી પ્રભુએ અનશન, ઉદરી વગેરે બાહ્ય તપ કરવા ફરમાવ્યું છે. તેમજ શીલવંત ભવ્ય જીએ સ્નિગ્ધ માદક આહાર તેમજ જરૂર કરતાં વધારે લુખો આહાર પણ નજ ખાવે જોઈએ. ઈન્દ્રિયે રૂપી દર (બીલ) વડે, વાંછા રૂપી પવનનું ભક્ષણ કરી ચિત્ત રૂપી કરંડીયામાં રહેનારા રાગાદિક દેષ રૂપ સર્વે સંસારી જીવોને બહુ જ હેરાન કરે છે. પરંતુ જે તેમને ભૂખ્યા રાખવામાં આવે એટલે પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક તપસ્યા કરવામાં આવે તે ચેડા જ વખતમાં તેઓ નાશ પામે છે અને તેથી પૂર્વે નહિ અનુભવેલું અતિ અદ્ભુત સુખ પ્રગટ થાય છે. આથી સાબીત થાય છે કે તપસ્યા કરવાથી ઈન્દ્રિયેને વશ કરી શકાય છે અને રાગાદિ દેને પણ જરૂર દૂર કરી શકાય છે. તપસ્યાના આરાધનને અગે જરૂરી બીના. તપ કરતાં વચમાં જે પર્વ તિથિને તપ આવે તે મોટા તપને રાખી મૂકીને તે પર્વ તિથિને તપ જરૂર કરે. ચાલતે આવતે માટે તપ ચાલતું હોય, ત્યાં વચમાં બીજે તપ કરવાને આવે, તે જે તપ માટે હોય તે કરે, અને બાકી રહેલે લઘુ તપ પછીથી (મોટે તપ પૂરા થયા બાદ) કરે. અથવા (કઈ તપ એકાસણું કરવા માંડ્યો હોય તેમાં બીજા કોઈ તપને ઉપવાસ કરવાનું આવે છે તે દિવસે ઉપવાસ કરવો.) એકાસણું પછી કરી આપવું. ભૂલી જવું વિગેરે કારણને લઈને તપ માં હોય તે તેની તે તપમાં જ. આયણ લઈ લેવી, અથવા પછીથી તે સંબંધી તપ કરે. અનુક્રમલબા વત For Personal & Private Use Only Page #265 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજ્યપદ્ધસૂરિકૃતવિગેરે તપમાં ઘણું કરીને તિથિને કમ ગણાતું નથી એટલે કદાચ તિથિએ ખાવાનું આવે અને વગર તિથિએ ઉપવાસાદિ આવે, તે પણ ચાલુ ક્રમ તરફ લક્ષ્ય રાખીને તપ કરે. - તિથિની મુખ્યતાવાળા તપમાં સૂર્યોદય વેળાની તિથિ લેવી. તિથિને ક્ષય હોય તે પહેલાની તિથિ લેવી અને તિથિની વૃદ્ધિ હોય તે બેમાંથી બીજી તિથિ લેવી. ૧ જે દિવસે તપ શરૂ કરવાની ઈચ્છા હોય, તે દિવસે “નિર્વિધનપણે તપ પૂરો થાય” આ મુદ્દાથી સવારે અષ્ટપ્રકારી પૂજા કરવી. સુપાત્રદાન, સંઘપૂજા વિગેરે મંગલ કાર્યો જરૂર કરવા જોઈએ. ૨ અમુક મોટા સૂત્રેના દ્વહનની ક્રિયામાં તથા મોટા ઉપધાનમાં પ્રવેશ કરતાં અને વાસસ્થાનક વિગેરે તપની શરૂઆતમાં વિસ્તાર (મોટી) નંદીની સ્થાપના કરવી બીજા કેટલાએક તપની શરૂઆતમાં લઘુ નંદીથી ક્રિયા કરાય છે. ૩ પ્રતિષ્ઠામાં તથા દક્ષામાં જે કાળ તળે છે, તે કાળ છમાસી તપમાં, વર્ષીતપમાં, તથા એક માસ કરતાં વધારે વખતના તપની શરૂઆતમાં પણ તજ. ૪ શુભ મુહુર્ત તપની શરૂઆત થઈ ગયા પછી પખવાડીયું, મહિને, દિવસ કે વરસ અશુભ આવે, તે પણ વાં નથી. ૫ પહેલા વિહાર માં, તપની નંદીમાં, આલોયણુમાં, મૃદુ નક્ષત્રો (મૃગશીર, ચિત્રા, અનુરાધા, રેવતી) ધ્રુવ નક્ષત્રે (રહિણી, ઉત્તરાષાઢા, ઉત્તરા ભાદ્રપદા, ઉત્તરા ફાલ્ગની) ચર નક્ષત્રો (પુનર્વસુ, સ્વાતિ, શ્રવણ, ઘનિષ્ઠા, શતભિષા) ક્ષિપ્રા નક્ષત્રો (અશ્વિની, પુષ્ય, હસ્ત, અભિજિત) શુભ છે (લેવા સારા છે,) તથા મંગળ અને શનિ સિવાયના વાર લેવા. ૬ જે વર્ષમાં ચૈત્ર માસ અધિક હોય ત્યારે કલ્યાણક વિગેરે તપ પહેલા ચિત્રના કૃષ્ણ પક્ષમાં તથા બીજા ચિત્રના શુકલ પક્ષમાં કરે, ભાદરવા માસની વૃદ્ધિ હોય, ત્યારે પણ એમ કરવું. ૭ છડું છઠ્ઠ કરવાની ભાવનાથી ૨૨૯ છઠ્ઠવાળે તપ ઉચ્ચ હેય, તે તે છઠ્ઠ છકે જ કરી શકાય. કારણે એકાંતરા ઉપવાસ કરી શકાય નહિ. ૮ આની અને ચૈત્રની ઓળીના અસઝાયના દિવસો પૈકી પહેલા ત્રણ દિવસમાં કરેલા ઉપવાસ વીસસ્થાનકની ઓળીમાં ગણવા નહિ, - એ બંને ઓળીના પહેલા ત્રણ દિવસમાં કરેલે તપ આલેચનામાં પણ ગણુ નહિ, પણ જે તપમાં ભૂલ થાય તે આખે તપ ફરીથી શરૂ કરે પડે. આવા આગાઢ તપમાં અને હિણી તપમાં તે ત્રણ દિનને ન૫ ગણી શકાય છે, પરંતુ બીજા તપમાં ન ગણાય. ૧૦ અસ્વાધ્યાયના (અડચણના) ત્રણ દિવસમાં કરેલે તપ વીસસ્થાનક તપમાં અને અષ્ટકર્મ સૂદન તપમાં ન ગણાય, પણ આંબિલ વર્ધમાન તપમાં પરંપરાથી ગણાય છે. ૧૧ કઈ ભવ્ય જીવ મહાવીર સ્વામીના છક્ને તપ કરતે હોય, તેને અલગ છે કરવાની શક્તિ ન હોય, તે તે પાખીને ૭૬ કરી મહાવીર સ્વામીના છ૬માં ઉમેરી For Personal & Private Use Only Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રીવ માનતપઃ પ્રકાશ ] ૨૫ શકે, અને તેણે પાક્ષિક તપ જલદી પૂરે કરી આપવા જોઈએ. ૧૨ મહાવીર સ્વામીન છના પારણે ધાશક્તિ તપ કરવા. બેસણાંને નિયમ નથી. ૧૩ અષ્ટકમ્ સુદન ૩પ ઉપવાસ કરવાની શક્તિ ન હોય તો આંખિલથી પણ થઇ શકે. ( આ આઠે કેમની ૧૫૮ ઉત્તર પ્રકૃતિને ઉદ્દેશીને કરાતા તપને માટે સંભવે છે. ) ૧૪ એક માણસ વ્હેલે દિવસે ચાવિહાર ઉપવાસ કરી બીજે દિવસે તિવિહાર ઉપવાસ કરે, આ રીતનો એ ઉપવાસને આલેચનામાં છ તરીકે ગણી શકાય છે, પરંતુ તે મહાવીર સ્વામી ના છ તપમાં ન ગણાય. ૧૫ પહેલ દિવસે વિદ્વાર ઉપવાસ કરનારા અન્ય જીવો બીજે દિવસે પહેલાના ઉપવાસને ગણીને રૃનું કે અર્રમનું પચ્ચખાણ લઈ શકે નહિ જે દિવસે છઠ્ઠું વગેરેનું પચ્ચખ્ખાણ લીધુ હાય નજ દિવસના ઉપવાસથી તે લીધેલા તપના પચ્ચખાણની શરૂઆત ગણાય. પાછલા તપ ન ગણવા. ૧૬ આઠમ તપ, ડિગ્રી તપ વિગેરે ઉચ્ચર્યાં હોય, તેમાંના એ ૧૫ એકદિવસે કરવાના આવે, ત્યારે છઠ્ઠું કરવાની શકિત ન હૈાય ના જે તપ પહેલે આવે તે કરવો, પછવાડેને ૩પ પછી કરી આપવો. ૧૭ માહનીય કમ સ ંબધી ૨૮ અમ કરતાં વચ્ચે તિથિ સ’બધી તપ કે રોહિણી આવે તે ચાલતા તપથી ચાલી શકે, દરેક તપમાં કરવાના સામાન્ય વિધિ. ૧ બે ટંક પ્રતિક્રમણ કરવું', ૨ ત્રણ ટાંક દેવવંદન વિધિ પૂર્વક કરવુ, ૩ એ ટક પડિલેહણ કરવું, ૪ વિધિપૂર્વક પચ્ચખ્ખાણુ કરવું તથા પારવુ, ૫ જિનેશ્વર દેવની પૂજા ભક્તિ કરવી, ૬ ગુરૂ વંદન કરવું, તેમની પાસે પચ્ચક્ખાણ લેવું, ૭ જ્ઞાનનો પૂજા ભકિત કરવી. ૮ પ્રભુ પાસે બતાવેલ સખ્યા પ્રમાણે અક્ષત (ચાખા) વડે સાથીયા કરી તેની ઉપર યથાશક્તિ ફળ નૈવેદ્ય ચઢાવવુ, હું દરેક તપમાં બતાવેલ ગુણુગુ ૨૦ નવકારવાળી પ્રમાણુ ગણવું, ૧૦ બતાવેલી સંખ્યા પ્રમાણે ખમાસમણાં દેવાં. ૧૧ બતાવેલી સખ્યા પ્રમાણે તેટલા લેગસ્સના કાઉસ્સગ્ગ કરવે, ૧૨ જ્યાં જ્યાં ગુરૂ પૂજા કહી હાય ત્યાં ત્યાં ગુરૂ પાસે સ્વસ્તિક કરી તે ઉપર યથાશકિત દ્રવ્ય મૂકવું અને ગુરૂષદન કરીને તેમના વાસક્ષેપ લેવા, ૧૩ તપસ્યાને દિવસે સજ્ઝાય ધ્યાન-ભણવું ગણવું વિશેષે કરવું, ૧૪ બ્રહ્મચર્ય પાળવુ, ભૂમિશયન કરવું, ૧૫ સાધુ સાધ્વીની વૈયાવચ્ચ કરવી, ૧૬ તપને પારણે યથાશકિત સ્વામી વાત્સલ્યે કરવુ, વધારે ન બને તા યથાશકિત એક એ ચાર વિગેરે સંખ્યામાં સમાન તપ કરનાર શ્રાવક અથવા શ્રાવિકાને જમાડવા, ૧૭ માટ તપને અંતે અથવા મધ્યમાં તેનુ' મહાત્સવ પૂર્ણાંક જમણુ કરવુ. સામાન્ય તપામાં લખ્યા પ્રમાણે ઉદ્યાપન એટલે ઉજમણુ` કરવુ. ૧૮ ગૌતમ પડઘા, ચંદનબાળાને ઠ્ઠમ, ક્ષીર સાગરના સાત ઉપવાસ વિગેરે તપમાં જેદ્રવ્ય ગુરૂની આગળ ગુરૂ પૂજન તરીકે મૂકવાનુ ડાય તે ગુરૂને આપવાનું નથી પણ તે સાધુ સાધ્વીના વૈયાવચ્ચાહ્નિકા માં વાપરવાને ૨૯ For Personal & Private Use Only Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ શ્રીવિજયપરિકૃતવ્યવહાર છે. આવા તપમાં ગુરૂને આપવાની જે પ્રવૃત્તિ કેઈ કોઈ સ્થાનકે થયેલી છે તે આચાર વગરના યતિ વિગેરેના સમાગમથી થએલી જણાય છે તે દૂર કરવી, ૧૯ દરેક તપમાં પાણી વાપરવું હોય તે તે અચિત્ત પાણી જ સમજવું, ૨૦ રાત્રીએ તે દરેક તપમાં ચેવિહાર જ સમજ, ૨૧ કોઈ પણ તપ સાંસારિક-પૌગલિક પદાર્થોની આશાથી ન કરવો. ૨૨ કષાયને જેમ બને તેમ વિશેષ શોધ કરે. ક્ષમા સહિત જે તપ કરવામાં આવે, તેજ તપ પૂર્ણ ફળદાયક થાય છે, એટલું ધ્યાનમાં રાખવું. આ રીતે ટૂંકામાં તપની બીના જણાવીને હવે મહાપ્રભાવિક શ્રી આયંબિલ વર્ધમાન તપની બીના ટૂંકામાં જણાવું છું. અખંડ પ્રભાવશાલી ત્રિકાલાબાધિત શ્રી જેનેન્દ્રશાસનમાં પ્રસિદ્ધ ધર્મના વિવિધ ભેદમાં “ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધનાને અંગે ઐતિહાસિક દષ્ટિએ અને શાસ્ત્રીય દષ્ટિએ વિચાર કરતાં કશાલી અંતિમ નિર્ણય આ રીતે થયે છે કે આ ( શ્રી આયંબિલ વર્ધમાન) તપની આરાધના બહુજ પ્રાચીન છે. એમ શ્રી ચંદ કેવલિ ચરિત્ર, શ્રી અંતગડદશાંગ સૂત્ર વગેરે સૂત્રાદિના વાંચન, અનુભવથી જાણી શકાય છે. શિષ્ય—આપે જે તપને બહુજ પ્રાચીન કહ્યું, તે તપ “શ્રી આયંબિલ વર્ધમાન તપ” નામથી પ્રસિદ્ધ છે, તેનું શું કારણ? - ગુરૂ–આ શ્રી વર્ધમાન તપમાં આયંબિલ તપની મુખ્યતા છે કે તેની આરાધના વધુ પ્રમાણમાં થાય છે. તેથી શરૂઆતમાં આયંબિલ શબ્દ મૂકીને આ તપનું નામ જણાવ્યું છે. જે તપમાં આયંબિલ સિવાયના ઉપવાસાદિકની વૃદ્ધિ થતી હોય, તેવા તમામ તપના પ્રકારથી આ તપને જુદે પાડવા માટે આ તપના નામમાં શરૂઆતમાં આયંબિલ શબ્દ મૂળે છે. આ તપમાં પહેલી ઓળીથી માંડીને અનુક્રમે અંતિમ ૧૦૦ મી એળીમાં આયંબિલની સંખ્યા વધતી જ જાય છે. આ મુદ્દો સમજાવવા માટે આયંબિલ શબ્દની પછી “વર્ધમાન” શબ્દ મૂકે છે. વર્ધમાન નામ પ્રભુ શ્રી મહા વીર દેવનું છે, એમ સમજીને કેટલાએક જ શ્રી વર્ધમાન પ્રભુએ કરેલ જે તપ તે વર્ધમાન તપ કહેવાય એ અર્થ કરે છે, પણ આ અર્થ ન કરે. કારણ કે પ્રભુ શ્રી મહાવીરદેવના તપમાં આયંબિલની વાત આવતી નથી. શિષ્ય—આ શ્રી આયંબિલ વર્ધમાન તપને આરાધવાનો વિધિ કૃપા કરીને જણાવે ? ગુરૂ–આ તપમાં ઉપવાસના આંતરાવાળા આયંબિલ એકથી માંડીને સો (૧૦૦) સુધી અનુક્રમે ચઢતાં ચઢતાં કરાય છે. એટલે પહેલી એળીમાં-૧ આયંબિલ, ને ઉપવાસ કરે. (૨) બીજી એળીમાં બે આયંબિલ, અને એક ઉપવાસ કરે. (૩) ત્રીજી એળીમાં ૩ આયંબિલ કર્યો પછી છેવટે એક ઉપવાસ કરે. (૪) ચોથી ઓળીમાં For Personal & Private Use Only Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન તપઃ પ્રકાશ] લાગ ૪ આયંબિલ કર્યા પછી અંતે ઉપવાસ કરે. (૫) પાંચમી ઓળીમાં લાગેટ પાંચ આયંબિલ કર્યા પછી છેવટે ઉપવાસ કરે. તેમાં કાઉસ્સગ્ન કરતાં શરૂઆતમાં ઈરિયાવહિથી માંડીને પ્રકટ લોગસ સુધી કહીને ખમાત્ર ઈચ્છા. શ્રી અરિહંત પદારાધનાથે કાઉસ્સગ કરું, ઈચ્છ. શ્રી અરિહંત પદ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ, વંદણવત્તિઓએ અન્નત્થ કહી બાર લેગને કાઉસ્સગ્ન કરી પ્રકટ લેગસ્સ કહે. અહીં કાઉસ્સગ્નમાં દરેક લેગસ સાગરવર ગંભીરા સુધી ગણ. સાથીયા વગેરે ૧૨-૧૨ સમજવા. સર્વ તપના પ્રકારોમાં આ મહાતપને દુષ્કર તપ તરીકે ગણેલ છે. કારણ કે મહાપુણ્યશાલી જીજ આ તપ પૂરે કરે છે. આ રીતે સંક્ષેપમાં વર્ધમાન તપને વિધિ જાણ. શિષ્ય-જે આ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના બહુજ પ્રાચીન કાલથી થતી આવી છે, તે પહેલાના કાળમાં કયા કયા પુણ્યશાલી એ આ તપની આરાધના કરી હતી ? ગુરૂ શ્રી વર્ધમાન આયંબિલ તપના પ્રાચીનકાલીન આરાધકેની સંક્ષિપ્ત નામાલલિ આ પ્રમાણે જાણવી–૧ શ્રી ચંદ્રરાજર્ષિ, ૨ શ્રી મહાસેન કૃણ સાધ્વીજી, ૩ પાંચ પાંડે, ૪ સનસ્કુમાર ચક્રવર્તા. ૫ શ્રી વર્ધમાન સૂરીશ્વરજી વગેરે. તેમની સંક્ષિપ્ત બીના આ પ્રમાણે જાણવી ૧ શ્રી ચંદ્રરાજર્ષિ–આ રાજર્ષિ ન્યારે પિતાના પૂર્વ ભવમાં ચંદન નામે મંત્રીપુત્ર હતા તે વખતે ૧-૨ પિતાના ધર્મપત્ની ભદ્રા સહિત શ્રી ચંદન સાથે વાહ, 3 થી ૧૮ ભદ્રાની ૧૬ હેનપણીએ, ૧૯ હરિ નામને નેકર, ૨૦ ધાવમાતા, આ નીશ પુણ્યશાલી એ પરમ ઉલ્લાસથી શ્રી વર્ધમાન તપની ૧૦૦ એળીની વિધિ સહિત સાત્ત્વિકી આરાધના કરી હતી. તથા શ્રી ચંદન સાર્થવાહના પૂર્વભવમાં શ્રી ચંદ્ર. રાજર્ષિ–સુલસ નામે શેઠ હતા. તે ભવમાં તેમણે એકાંતરે પ૦૦ આયંબિલની આરા. ધના કરી હતી. તેમના ધર્મપત્ની અશેકશ્રીએ લાગટ ૫૦૦ આયંબિલની તપશ્ચર્યા કરી હતી, આ શ્રી ચંદ્ર રાજર્ષિનું કુલ આયુષ્ય ૧૫૫ વર્ષનું હતું. તેમાં ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજ્ય કરવામાં ગયા, ૧૧૨ વર્ષની ઉંમરે તેમણે દીક્ષા લીધી. ૮ વર્ષ સુધી છદ્મસ્થપણે વિચરી ક્ષપકશ્રેણિમાં આરૂઢ થઈ ઘાતી કર્મોને નાશ કરી ૧૨૦ વર્ષની ઉંમરે કેવલી થઈ ૩૫ વર્ષ સુધી કેવલિપણે વિચર્યા. અંતે ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરી ગઈ વીશીના બીજા નિર્વાણી નામના તીર્થકરના સમયમાં સિદ્ધિપદને પામ્યા આ શ્રી વર્ધમાન આયંબિલ તપની અપૂર્વ આરાધના કરવાથી તેમનું નામ ૮૦૦ ચેવશી સુધી અમર રહેશે. વિશેષ બીના આગળ જણાવી છે. ૨ શ્રી મહાન કૃષ્ણસાધ્વીજી–શ્રમણ ભગવાન મહાવીરદેવના શાસનમાં જે નવ જણુએ તીર્થંકર નામકર્મ બાંધ્યું, તેમાં શ્રેણિક રાજાને જણાવ્યા છે તે મહારાજાના પત્ની For Personal & Private Use Only Page #269 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮, (શ્રીવિજયપઘસરિકૃતમહાન કૃષ્ણારાણી પ્રભુ શ્રી મહાવીર દેવની અપૂર્વ વૈરાગ્ય ભાવગર્ભિત દેશના સાંભળીને દીક્ષા પ્રહણ કરી મહત્તરા શ્રીચંદનબાલા સાધ્વીજીની પાસે પરમ ઉ૯લાસથી શ્રમણ ધર્મની સાત્વિકી અમારાધના કરે છે. તેમને દિક્ષા પર્યાય ૧૭ વર્ષ પ્રમાણ હતું. તેમાં ૧૪ વર્ષ, ૩ માસ ને ૨૦ દિવસ સુધીના કોલમાં શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના કરી હતી. આયુષ્યના અંતકાલે સુલેખનાદિ વિધિ કરવા પૂર્વક કર્મોને ક્ષય કરી તે સિદ્ધિપદને પામ્યા, ૩ પાંચ પાંડે–તેમણે પૂર્વ ભવમાં વિવિધ પ્રકારના તપની આરાધના કરી હતી. તેમાં વર્ધમાન તપની આરાધના કરી હતી એમ જણાવેલ છે. ૪ શ્રી સનસ્કુમાર ચકવત્તી–વર્તમાન ચોવીશીના ૧૬ માં તીર્થંકર શ્રી શાંતિનાથ પ્રભુના તીર્થમાં તેઓ થયા. તેમણે પાછલા ભવે શ્રી આયંબિલ વર્ધમાન તપની સંપૂર્ણ આરાધના (૧૦૦ ઓળી) કરી હતી અને ચાલુ ચક વસ્તીના ભાવમાં પણ વિવિધ પ્રકારની કઠીન તપશ્ચર્યા કરી હતી. તેના પ્રભાવે તેમને અનેક લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી. તેમાં એવી પણ લબ્ધિ હતી કે જેથી પરીક્ષા કરવા આવેલા દેવે પણ આશ્ચર્ય પામ્યા તેમણે તે દેવને ચોખું સંભળાવી દીધું કે દ્રવ્ય રોગોને નષ્ટ કરવા ચાહું તે હું લબ્ધિના પ્રભાવે કરી શકું છું, પણ તેમને નાશ થાય કે ન થાય તેની મને ચિંતા નથી. તમારી તાકાત હોય તે મારા ભાવ રેગેને નાશ કરે ? દેએ કહ્યું કે–અમારી તેવી શક્તિ નથી, કે જેથી અમે તમારા ભાવ રેગોને નાશ કરી શકીએ. વ્યાજબીજ છે કે-જેણે પોતાના ભાવ રોગને નાશ કર્યો હોય, તેજ આત્મા બીજાના ભાવ રોગને નાશ કરી શકે છે. દેવે પિતેજ ભાવોગથી રીબાઈ રહ્યા છે, તે તેઓ બીજા જેના ભાગને નાશ કરી શકે જ નહિ. આવા તીવ્ર વૈરાગ્ય રંગથી રંગાયેલા શ્રી સનકુમાર ચકવત્તી પરમ ઉલાર થી શ્રમણ ધર્મની સાત્વિકી આરાધના કરી પર તારક થઈ જિન શાસનના પરમ પ્રભાવક થયા. ૫ શ્રી વર્ધમાનસૂરીશ્વરજી–મહામંત્રી શ્રમણોપાસક વસ્તુપાલ તેજપાલના સમયે આ સૂરિજી મહારાજ વિદ્યમાન હતા. તેમણે વર્ધમાન આયંબિલ તપની છેલ્લી ૧૦૦ મી આળી ચાલુ હતી ત્યારે અભિગ્રહ લીધે કે—“મહાચમત્કારી પ્રભુ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના દર્શન કરી પારણું કરીશ” આકરી તપશ્ચર્યાદિ કરવાથી અશકત હેવા છતાં તેમણે મને બળથી તે બાજુ વિહાર કર્યો. પણ ત્યાં પહોંચતા પહેલા તે સૂરિજી મહારાજ કાળધર્મ પામી તે તીર્થના અધિષ્ઠાયક દેવ થયા. તે તમને અને તીર્થને અલૌકિક પ્રભાવ જણાવે છે. ૬ શ્રી પરમદેવસૂરીશ્વરજી–આ શ્રી સૂરિજી મહારાજ પૂર્ણિમા ગુચ્છના હતા. વિક્ર પની ચૌદમી સદીમાં તે હુયાત હતા. તેમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથના સાયથી વર્ધમાન આયંબિલ તપની સંપૂર્ણ આરાધના (૧૦૦ એળી) કરી હતી. તેમના તપના પારણાંના. પ્રસંગે કઠેદ ગામના રહીશ દેવપાલ નામના શેઠે વિ. સં. ૧૩૦૨ માગશર સુદ પાંચમે (શ્રવણ નક્ષત્રમાં) અપૂર્વ મહત્સવ કર્યો હતો. અને સાત યક્ષ શ્રી સંઘને ઉપદ્રવ કરતા For Personal & Private Use Only Page #270 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન તપઃ પ્રકાશ ] ૨૨૯ હતા તેમને આચાર્ય મહારાજે આ તીર્થમાં પ્રતિબેષ કરી શાંત કર્યાં હતા. તથા દુર્જન શલ્ય રાજાએ શ્રી શ ંખેશ્વર પાર્શ્વનાથના મંદિરનો જીણેદ્વાર આ સૂરિજીના ઉપદેશથી કરાખ્યા હતા, જગડ઼ેશાહે ભદ્રેશ્વર તીર્થાંમાં આ સૂરિજી પધાર્યા, ત્યારે નગરપ્રવેશ મહાત્સવ કર્યાં હતા. તેમજ તેમની વિનંતિથી આ સૂરિજીએ પાતાના પટ્ટ પર શ્રીષેણ સૂરિજીને સ્થાપન કર્યાં, ત્યારે જગડૂશાહે મહાત્સવ પ્રસંગે અનગંલ લક્ષ્મીના સદુપયોગ કર્યા હતા. તેમણે જગરૂશાહને સંઘપતિપદની માળા પહેરાવી હતી. આ સવે દૃષ્ટાંતા શ્રી વર્ધમાન આયમિલ તપના આરાધકાના જાણવા. શિષ્ય--- આયંબિલ તપના આરાધક પુણ્યશાલી જીવાના નામ કુપા કરીને જણાવે? ગુરૂ-(૧) સુંદરી (૨) દ્રૌપદી (૩) દ્વારિકાની પ્રજા (૪) શિવકુમાર (૫) ધમ્મિલ કુમાર (૬) દમયંતી (૭) નિમ્પંગ મહષિ' (૮) કુરૂદ મહિષ (૯) કાર્કદીના ધન્ના અણુ ગાર (૧૦) જગચ્ચદ્ર સૂરિ (૧૧) સિદ્ધસેન દિવાકર. આ અગીયાર દૃષ્ટાંતાના ટ્રક પરિચય આ પ્રમાણે જાણવા--- ૧ સુંદરી‘બ’ભી સુંદરી રૂપિણી ” ભરહેસરની સજઝાયમાં જેનું નામ આવે છે, તે ‘સુંદરી' શ્રી ઋષભદેવ પ્રભુની પુત્રી થાય, તેમને પ્રભુદેવની પાસે દીક્ષા લેવાની તીવ્ર ઈચ્છા છતાં મેાટાભાઈ ભરત મહારાજા ના પાડે છે, તેથી તે દીક્ષા લઈ શકતા નથી. મા અવસરે ભરત મહારાજા ઃ ખંડ સાધવા ગયા છે, ને સુદરીએ ૬૦૦૦૦ વર્ષ સુધી આયંબિલ તપની મારાધના ચાલુ રાખી, અહી ભરત મહારાજાએ દિગ્વિજય કરીને સ્વસ્થાને આવી સુંદરીના શરીરની કૃશતા જોઈ ને તપાસ કરી તો તેમને કારણુ જણાયું કે દીક્ષા લેવા માટે સુંદરી તપ કરે છે, ભરત મહારાજાએ દીર્ઘદષ્ટિથી વિચાર કરીને પોતાની ભૂલ સુધારી પ્રભુદેવની પાસે સુદરીને દીક્ષા અપાવી, સુંદરી સાધ્વી ઘણાં કાલ સુધી પરમ શાંતિના કારણભૂત શ્રમણધમની પરમ ઉલ્લાસથી સાત્ત્વિકી આરાધના કરી તે ક્ષપકશ્રેણિમાં ઘાતી કર્મોને ક્ષય કરી કેવલજ્ઞાન પામ્યા, ત્યાર પછી અઘાતી કર્માના પણુ ક્ષય કરી સિદ્ધિપદને પામ્યા. વર્તમાન ચેવીશીના દીર્ઘ તપસ્વિના વિચાર કરતાં સુંદરી સાધ્વી પહેલા ન બના દી તપશ્ચર્યાના આરાધક ગણાય. ૨ દ્રોપદી મહાસતી-જમ ખરા વેદ્ય દરદના મૂળને પારખીને જેવું દરદ હાય, તેવી જ દવા કરે છે, તેથી પિરણામે વૈદ્યના જશ વધે, રાગી મારાગ્ય પામે, તે વૈદ્યને ધનાદિકની પ્રાપ્તિ કરાવે. એજ પ્રમાણે સતી દ્રૌપદીએ પણ પોતાની ઉપર અચાનક આવી પડેલી આપત્તિને પારખી ીધી, તેનેા નાશ કરવાના ઉપાય પણ નક્કી કરીને તેને ખરે અવસરે અમલમાં મૂકયા, જેથી આપત્તિ જલ્દી દૂર થઈ. આમ કહેવાનું તાત્પર્યં એ છે. કે—ઘાતકીખડમાં અમરકકા નગરોને પદ્મોત્તર નામના રાજા પરસ્ત્રીમાં આસક્ત થયેલા હાવાથી તેણે આરાધના કરીને વશ કરેલા દેવની મારફત મહાસતી દ્રૌપદ્મીનું હરણુ કરાવી For Personal & Private Use Only Page #271 -------------------------------------------------------------------------- ________________ [[ શ્રીવિજયપરસૂરિકૃતપિતાના મહેલમાં રાખીને તેને શીલથી ભ્રષ્ટ કરવાને બહુ જ પ્રયત્ન કર્યા છતાં પણ તે ફાવ્યું નહિ. અડગ શીલને ધારણ કરનાર દ્રૌપદીએ અહીં ૬ મહિના સુધી ૭૬ છને પારણે પણ આયંબિલ કરવાની તપશ્ચર્યા શરૂ કરી. તેના પ્રભાવે પાંડે, કૃષ્ણ વગેરે સ્વજને અહીં આવ્યા, પત્તર રાજાને હરાવીને દ્રૌપદીને ભરતક્ષેત્રમાં રવસ્થાને લાવ્યા. આયંબિલાદિ તપના પ્રભાવે જ શીલને ટકાવ, વિપત્તિને નાશ વગેરે બને એમાં લગાર પણ અતિશક્તિ છે જ નહિ ૩ દ્વારિકાની પ્રજા–મદેન્મત્ત યાદવોએ દ્વિપાયન ઋષિની મશ્કરી કરી. તેણે ક્રોધના આવેશમાં અંત સમયે એવું નિયાણું કર્યું કે “હું દ્વારિકા નગરીને નાશ કરનાર થાઉં.” આ વાતની કૃષ્ણ વગેરેને ખબર પડતાં આ ઉપદ્રવને નાશ શાથી થાય? એમ બાલબ્રહ્મ ગારી પ્રભુશ્રી નેમિનાથને પૂછયું. પ્રભુદેવે ઉત્તરમાં જણાવ્યું કે “અહીં વિનોપદ્રને જલ્દી નાશ કરનાર આયંબિલ તપ શરૂ કરાવેજેથી દ્વિપાયન ઋષિ દ્વારિકા નગરીને બાળી શકશે નહિ.” નગરીના લેકેએ પ્રભુદેવના કહ્યા મુજબ ૧૦ વર્ષ સુધી આયંબિલ તપ ચાલુ રાખે. તે દરમ્યાન દ્વિપાયન દેવ દ્વારિકાને બાળી શકે જ નહિ. ૪ દમયંતી–આ સતીએ પૂર્વભવે લાગઃ પ૦૪ આયંબિલ કરી શ્રીતીર્થકર તપુની આરાધના કરીને તીર્થકર દેના લલાટને હીરા જડિત તિલક લગાવીને શોભાવ્યા હતા. એટલે તિલક પૂજા કરી હતી. તેના પ્રભાવે દમયંતીના ભાવમાં પણ તેના કપાળમાં જન્મથી તિલકને આકાર દેખાતે હતે. પ શિવકુમાર–એમણે ૧૨ વર્ષ સુધી છ છના પારણે આયંબિલ કરવા રૂપ તપશ્ચર્યા કરી હતી. તેથી તે દેવભવમાં અભુત દેવતાઈ રૂપ વગેરે શુભ સામગ્રી પામ્યા, જબૂસ્વામિના ભવમાં નાની વયે (૧૬ વર્ષની ઉંમરે) ચારિત્રને પામ્યા. દીર્ઘકાલ સુધી તેને આરાધી અંતે કેવલી થઈ એક્ષના સુખ પામ્યા. ૬ ધમિલકુમાર—આ શ્રી ધમ્પિલકુમારે અગડદત્તમુનિના ઉપદેશથી લાગટ ૬ મહિનાના આયંબિલ કર્યા હતા. ૭ નિષ્પગ મહર્ષિ–ત્રિશલાનંદન પ્રભુશ્રી મહાવીરદેવના શિષ્ય હતા. તેમણે અપૂર્વ ક્ષમાભાવ ધારણ કરીને ૮ વર્ષ સુધી ૭૬ છના પારણે આયંબિલ કરવા રૂપ તપશ્ચર્યા પૂર્ણ ઉલ્લાસથી કરી હતી. નિર્મલ સંયમની સારિકી આરાધના કરી અંતે એક મહિનાનું અનશન કરી સમાધિ મરણે કાલધર્મ પામી પહેલા દેવલોકમાં મહર્દિક દેવ થયાં. ૮ કુરૂદ મહર્ષિ–શ્રમણ ભગવાન મહાવીર પ્રભુના શિષ્ય હતા. તેમણે ૬ મહિના સુધી અમ અ૬મના પારણે આયંબિલકરવા રૂપ આકરી તપશ્ચર્યા કરી હતી. તેઓ સૂર્યની સામે આતાપના લેવા પૂર્વક નિર્મલ સંયમની આરાધના કરતા હતા. અંતે ૧૫ દિવસનું અનશન કરી સમાધિપૂર્વક મરણ પામી બીજા દેવલોકમાં મહદ્ધિક દેવ થયા. For Personal & Private Use Only Page #272 -------------------------------------------------------------------------- ________________ શ્રી વર્ધમાન તપ પ્રકાશ]. ૨૩૧ –કાકંદીના ધના અણગાર–પ્રભુ મહાવીરદેવના ૧૪ હજાર સાધુઓમાં દુષ્કર તપ અને પૂર્ણ વિરાગ્યથી કરનાર મહાતપસ્વિ શિષ્ય હતા. પ્રભુશ્રી મહાવીરે આ મુનિરાજની પ્રશંસા કરી હતી. તે મુનિરાજ પૂર્વાવસ્થામાં કાકંદી નગરીના રહીશ હતા. નવયૌવના ૩૨ રમણીઓને ત્યાગ કરી પ્રભુદેવ શ્રીમહાવીર પરમાત્માની પાસે જે દિવસે દીક્ષા ગ્રહણ કરી, તેજ દિવસે પ્રભુની સમક્ષ એ આક અભિગ્રહ કર્યો કે હું આજથી આ શરીરમાં જીવ છે ત્યાં સુધી કાયમ છ ઇદુના પારણે આયંબિલ કરીશ. જેની ઉપર માખી પણ ન બેસી શકે, એ નીરસ આહાર આયંબિલમાં વાપરતા હતા. અંતે એક માસનું અનશન કરી સમાધિ મરણ પામી સર્વાર્થસિદ્ધ વિમાને એકાવતારી દેવ થયા. ૧૦ જગચંદ્રસૂરિ–આ આચાર્ય મહારાજે માવજજીવ સુધી આયંબિલ કર્યા હતા. મેવાડદેશમાં આવેલા ઉદયપુરની નજીક આઘાટપુરપત્તન (હાલ “આયડ” નામે પ્રસિદ્ધ ગામ) ની નદીમાં ભર ઉનાળામાં રેતી બહુ જ તપી હતી, તે વખતે આ સૂરિજી મહારાજ આતાપના લેતા હતા. મેવાડના રાણા જૈત્રસિંહજી હાથી ઉપર બેસીને મંત્રી સેનાદિ પરિવાર સાથે તે રસ્તે નદી ઉતરતા હતા. રાણાજીની નજર આતાપના લેતા સૂરિજી મહારાજની ઉપર પડી. તેથી આશ્ચર્ય પામી મંત્રીને પૂછયું કે “શું આપણું રાજ્યમાં આવી પિલ ચાલે છે? જુઓ ? આ મડદું પડયું છે કે જેને બાળવાની વ્યવસ્થા બીલકુલ થઈ નથી.” આમાં ખરું શું છે? આ પ્રશ્નના ઉત્તરમાં મંત્રીએ તપાસ કરી રાણાજીને જણાવ્યું કે--હજૂર! આ મડદું નથી. આ તે અમારા મોટા ગુરુ મહારાજ છે. રાણાજી--મંત્રીજી ! શું કહે છે? આ તમારા મોટા ગુરુ મહારાજ છે? મંત્રી–હા હજુર ! એ અમારા મોટા પ્રભાવશાલી શ્રી ગુરુમહારાજ છે. તેઓ ઘણું વર્ષોથી આયંબિલ તપ કરે છે, અહીં તેઓશ્રી આતાપના લઈ રહ્યા છે. રાણાજી–જે એમ છે, તે ચાલે આપણે તે મહા ગુરુ મહારાજના દર્શન કરીએ. એમ કહી રાણજી પરિવાર સહિત શ્રી ગુરૂમહારાજને વંદન કરી ઉપદેશ સાંભળવા બેઠા. સૂરિજી–હે ભવ્ય છે ! દશ દષ્ટાંત કરી દુર્લભ એવા મનુષ્ય ભવને પામીને જે પુણ્યશાલી આત્માઓ સુપાત્રદિને દાન આપે છે, નિર્મલ શીલને ધારણ કરીને રસનેન્દ્રિયને વશ રાખીને શ્રી આયંબિલ વર્ધમાનાદિ તપની આરાધના કરે છે, તેમજ અનિત્ય ભાવનાદિ ૧૬ ભાવનાઓ ભાવે છે, તેઓ જન્મ જરા મરણ શેકાદિને જરૂર નાશ કરીને મુક્તિના અવ્યાબાધ સુખને પામે છે. સંસારમાં રહેલા સ્ત્રી, કુટુંબ, દેલત, પ્રાણ, યોવન વગેરે તમામ પદાર્થોને ક્ષણિક સમજીને તથા જૈનધર્મ જ મુક્તિદાયક છે એમ સમજીને રાગાદિ પરિણતિમય કલેશને ત્યાગ કરવા પૂર્વક પરમ ઉલાસથી અહિંસા સંયમ તાપ રૂપ જિન ધમની સાત્વિકી આરાધના કરશે, તે તમારે આત્મા સકલ કર્મોને નાશ જરૂર કરશે ને સિદ્ધિપદને પણ જરૂર પામશે. For Personal & Private Use Only Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ [ શ્રીવિજયપધસૂરિકૃતરાણાજી–હે ગુરૂદેવ ! આપની વાણી સાંભળીને આજે હું કૃતાર્થ થયે છું. આપની વિકટ તપશ્ચર્યાની બીના જાણીને મારે કહેવું જોઈએ કે–આપશ્રીજી મહાતપસ્વી છે. આપની સાધુતા જ માનવ જન્મને સફલ કરાવનારી છે. આપ જેવા મહાપુરૂષે ભારત ભૂમિને પાવન કરે છે, તેને લઈને જ તે ભારતભૂમિ રક્તવતી કહેવાય છે. એ વ્યાજબી છે. અવસરે ફરી આપના દર્શન કરવા હું જરૂર આવીશ એમ કહીને વંદન કરી, ગુરુ દેવને “ધર્મલાભ” આશીર્વાદ લઈને રાણાજી સ્વસ્થાને ગયા. વિ. સં. ૧૨૮૫ માં આ પ્રસંગ બન્યું. ત્યારથી વડગચ્છ નામ બદલાઈને “તપાગચ્છ' નામે પ્રસિદ્ધિને પામ્યું. હરિગીત છંદ નિર્ગથે કટિક ચંદ્ર તિમ વનવાસી ગ૭ વડ નામ એ, વર પાંચ નામે પૂર્વના તપ ગચ્છ કેરા જાણીએ સ્વામી સુધર્મા તેમ સુસ્થિત ચંદ્ર સામંતભદ્રજી, શ્રી સર્વદેવ કમેજ તેના થાપનારા સૂરિજી-૧ અર્થ--શ્રી સુધર્માસ્વામિજીથી નિગ્રંથ ગચ્છની સ્થાપના થઈ ૨. શ્રી સુસ્થિત સૂરિએ અને શ્રી સુપ્રતિબદ્ધ સૂરિએ ક્રોડ વાર શ્રી સૂરિમંત્ર જાપ કરીને “કેટિક’ ગચ્છ સ્થાપે. ૩ શ્રી ચંદ્રસૂરિ મહારાજે ચંદ્ર ગચ્છની સ્થાપના કરી. ૪ શ્રી સામતભદ્રસૂરિજીએ “વનવાસિગચ્છ'ની સ્થાપના કરી. ૫ શ્રી સર્વદેવસૂરિજીએ “વડગચ્છના સ્થાપના કરી. ૬ શ્રી જગશ્ચંદ્રસૂરિજીએ “તપાગચ્છની સ્થાપના કરી. ૧૧ શ્રી સિદ્ધસેન દિવાકર મહારાજ–શ્રી જનેન્દ્રશાસનના મહા પ્રભાવક આ શ્રી સિદ્ધસેન દિવાકરજી મહારાજે બાર વર્ષ સુધી ચાલુ રાખવાની ભાવનાથી આયંબિલ તપ શરૂ કર્યો હતે. તે આઠ વર્ષ ચાલુ રહ્યા બાદ શ્રી સંઘના આગ્રહથી તેમણે પારણું કર્યું હતું. મહાપાધ્યાય શ્રી યશોવિજયજીએ તેમની આ પ્રમાણે સ્તુતિ કરીને આઠ પ્રભા વકેમાં આઠમા પ્રભાવક જણાવ્યા છે. કાવ્યસુધારસ મધુર અર્થે ભર્યા, ધમહેતુ કરે જેહ, સિદ્ધસેન પરે રાજા રીઝવે, અદમ વર કવિ તેહ ધન્ય ધન્ય શાસન મંડન મુનિવરા. ૮ શિષ્ય–પૂર્વે શ્રી આયંબિલ વર્ધમાન તપ આદિની આરાધના ઘણાંએ ભવ્ય જીએ કરી હતી, છતાં શ્રી ચંદ્રરાજર્ષિના નામની વધારે પ્રસિદ્ધિ છે. તેનું શું કારણ? ગુરૂ–હે શિષ્ય ! આ હકીકત સપષ્ટ રીતે સમજાવવાના ઈરાદાથી હું તને તેમના જીવનની બીના ટુંકમાં જણાવું છું તે આ પ્રમાણે For Personal & Private Use Only Page #274 -------------------------------------------------------------------------- ________________ છે શ્રીચંદ્ર કેવલીનું સંક્ષિપ્ત ચરિત્ર, નરદેવ અને ચંદન આ વર્ધમાન તપના માહાભ્યને જણાવનારૂં શ્રીચંદ્ર કેવલીનું ચરિત્ર અહીં સંક્ષેપમાં જણાવું છું - | સર્વ દ્વીપ અને સમુદ્રના મધ્યમાં એક લાખ યેજ લાંબે પહેળે જબૂદ્વીપ નામને દ્વિીપ આવેલ છે. આ દ્વીપમાં વિદેહ નામના ક્ષેત્રમાં બહણ નામની નગરીમાં જયદેવ નામને રાજા ન્યાયથી પ્રજાનું પાલન કરતું હતું. તે રાજાને જ્યાદેવી નામની રાણી શીલાદિ ગુણોથી શોભતી હતી. તેમને ત્યાં એક પુત્રને જન્મ થયે. રાજાએ મેટો ઉત્સવ કર્યો અને તેનું નરદેવ નામ પાડયું. જયદેવ રાજાને વર્ધન નામને મુખ્ય મંત્રીશ્વર હતું. તેને વલ્લભા નામની પ્રિયા હતી. તેમને ચંદન સરખા ગુણવાળો ચંદન નામને પુત્ર હતે. - રાજપુત્ર નરદેવ અને મંત્રીપુત્ર ચંદન લગભગ સરખી ઉપરના હતા. તે બે જણાંએ સાથે કલાભ્યાસ કર્યો. બંને બુદ્ધિશાળી હોવાથી ઘણી કળાઓ શીખ્યા. તે બંનેને પરસ્પર ગાઢ પ્રીતિ અને મિત્રી હતી. અનુક્રમે તે બંને મિત્રે યુવાવસ્થાને પામ્યા. તે વખતે ક્ષિતિપ્રતિષ્ઠિત નામના નગરમાં પ્રજા પાળ નામે રાજા હતું. તેને દેવી નામની પટરાણી હતી. તેની કુક્ષિને વિષે એક પુત્રીને જન્મ થયે. તેનું અશકશ્રી નામ પાડ્યું. તે અશકશ્રી રૂપ તથા ગુણને ભંડાર હતી. તેણે સ્ત્રી જાતિને યેગ્ય કળાઓને અભ્યાસ કર્યો. અનુક્રમે રૂપ અને લાવણ્યથી શોભતી તે કન્યા યુવાવસ્થાને પામી. રાજાએ તેને પરણાવવા માટે સ્વયંવર મંડપની રચના કરી. તે સ્વયંવર મંડપમાં નરદેવ તથા ચ દન એ બંને મિત્રે આવ્યા. તે સ્વયંવર મંડપમાં અનેક રાજાએ તથા રાજકુમારે આવ્યા હતા. અશકશ્રી વરમાલા લઈને સ્વયંવર મંડપમાં આવી અને રાજાઓ તથા રાજકુમારને ત્યાગ કરીને તેણે પૂર્વભવના નેહને લીધે મંત્રીપુત્ર ચંદનના ગળામાં વરમાળા પહેરાવી. આથી નરદેવ ઘણે રાજી થયો. પ્રજાપાળ રાજાએ તે વખતે પિતાની શ્રીકાંતા નામની ભાણેજ નરદેવને આપી. રાજાએ તે બંનેને લગ્ન મહોત્સવ એક સાથે મેટી ધામધૂમથી કર્યો. રાજાએ બંનેને કન્યાદાનમાં ઘણું દ્રવ્ય વગેરે આપ્યું. તે લઈને બંને મિત્રે પિતાની પ્રિયાએ સાથે બહણી નગરીમાં આવ્યા. તેઓ સંસાર સુખને અનુભવ કરતા સુખ પૂર્વક દિવસ ગાળવા લાગ્યા. (૨) ચંદનનું પરદેશ ગમન ચંદન મહત્વાકાંક્ષી હતે. પરણ્યા બાદ છ મહિના પસાર થઈ ગયા. તે વખતે ચંદનને પરદેશ જઈને દ્રવ્ય કમાવાની ઈરછા થઈ, તેથી તેણે મા બાપની રજા લઈને ૩૦ For Personal & Private Use Only Page #275 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ( શ્રીવિજયપધરિતપાંચ વહાણે માલથી ભરીને પરદેશ તરફ સમુદ્રમાર્ગે પ્રયાણ કર્યું. અનુક્રમે તે રત્ન દ્વીપમાં આવ્યું. ત્યાં વેપાર કરતાં તે ઘણું ધન કમાયે. ત્યાંથી તે કેણપુર જવાને વહાણે લઈને નીકળ્યા. રસ્તામાં પવનનું મોટું તેફાન થયું, તેથી તેનું એક વહાણ ડૂબી ગયું અને બાકીના વહાણે પવનને લીધે આડા અવળા ખેંચાઈ ગયા. જે વહાણમાં ચંદન હતું તે વહાણુ પુણ્યદયે શર્વર મંદિર નામના બંદરે પહોંચ્યું. ત્યાં તેણે મેતીથી વહાણ ભરીને કેણપુર તરફ પ્રયાણ કર્યું અને ફરતાં ફરતાં બાર વર્ષે તે કેણપુર બંદર સહીસલામત પહોંચે. - હવે જે વહાણ સમુદ્રમાં ડૂબી ગયું, તેમાંના કેટલાક માણસે પાટીયા વગેરે સાધનથી બચી ગયા હતા. તેઓ કેટલાક વખત પછી બૃહણી નગરીમાં આવ્યા. તેમણે વર્ધન મંત્રીને ચંદનના વહાણ દરિયામાં તે ફાનની અંદર સપડાયાની અને પોતે જે વહાણમાં બેઠા હતા તે ડૂબી ગયાની વાત કરી. ચંદનના વહાણનું શું થયું તેની તેમને ખબર નહતી. આ વાત સાંભળી મંત્રી તથા કુટુંબ પરીવાર તેમજ નરદેવ વગેરે બહુ શકાતુર થયા. ત્યાર પછી મંત્રીએ સાત વર્ષ સુધી તપાસ કરાવી પરંતુ તેને કાંઈ સમાચાર મળ્યા નહિ તેથી તેઓએ તેનું મરણ થએલું માનીને ઘણે કલ્પાંત કર્યો. આ તે વખતે અશકશ્રીએ બધાના કહેવાથી વિધવા વેષ ધારણ કર્યો. અશેકશ્રીનું મન આ વાત કબૂલ કરતું નહોતું. તેને લાગતું હતું કે તેના પતિ જીવતા છે, પરંતુ પિતાની ઉપર આ એક મોટી આફત આવી છે. આ આફતને દૂર કરવા માટે તે વિશેષતાથી તપશ્ચર્યાદિ ધર્મારાધન કરવા લાગી. એ પ્રમાણે કેટલીક વખત ચાલ્યા ગયે અને આ આફત પણ દૂર થઈ ગઈ, કારણ કે કેણપુર બંદરે આવેલે ચંદન ત્યાંથી પગે ચાલતે ચાલતે એક દિવસ બૃહણી નગરીમાં આવી પહોંચ્યા. ચંદનને બાર વર્ષ પછી આવેલે જોઈને બધા લેકે ખુશી થયા. વર્ધન મંત્રીના કુટુંબને તે આનંદને પાર નહોતે. લેકે અશકશ્રીની ધર્મ ભાવનાને લીધે જ ચંદન જીવતે આવ્યું એમ કહેવા લાગ્યા. આ પ્રસંગે અશકશ્રીના આનંદનું તે કહેવું જ શું? તેણે વિધવા વેષ તજીને ફરીથી સધવા સ્ત્રીને વેષ પહેર્યો. અશકશ્રીની ધન ભાવના વિશેષ દઢ થઈ. પિતાના મિત્રને જીવતે આવેલ જેઈને નરદેવ પણ ઘણે છ થયો. શેકને બદલે આનંદ આનંદ થયો. એ પ્રમાણે કેટલેક કાળ પસાર થઈ ગયા. ત્યાર પછી જયદેવ રાજા કાલધર્મ પામવાથી નરદેવ કુંવર રાજા થયે. તે વખતે તેણે પિતાના મિત્ર ચંદનને મહામંત્રી પદે સ્થાપન કર્યો અને નગરશેઠ બનાવ્યો. (3) શ્રી જ્ઞાનસૂરીશ્વરે કહેલ ચંદનને પૂર્વભવ. એક વખતે મહાજ્ઞાની શ્રીજ્ઞાનસૂરીશ્વર પૃથ્વી ઉપર વિહાર કરતા કરતા તે બૃહણી નગરીના ઉદ્યાનમાં આવી પહોંચ્યા. ગુરૂમહારાજનું આગમન સાંભળી નરદેવ રાજા, ચંદન For Personal & Private Use Only Page #276 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર) ૨૩૫ મંત્રી. અશકશ્રી વગેરે તેમને વંદન કરવા ગયા. નગરીમાંથી બીજા પણ ઘણું લેકે તેમને વંદન કરવા ઉદ્યાનમાં આવ્યા. ગુરૂમહારાજે સમયને ઉચિત ઉપદેશ આપતાં કહ્યું કે મહા દુર્લભ મનુષ્ય ભવ પામીને તેનાથી સાર રૂપ ધર્મની આરાધના કરનાર જી જ મુકિતના સુખને પામે છે. કારણ કે ધર્મથી જ તમામ ઈષ્ટ અર્થોની સિદ્ધિ થાય છે. માટે જે મનુષ્યભવ પામીને ધર્મનું સેવન કરે છે તેઓ કૃતાર્થ બને છે. આ જીવનમાં સુખ દુઃખની પ્રાપ્તિ પૂર્વે બાંધેલા કર્મને અનુસારે થાય છે. જેઓએ દયા દાના દિક ધર્મ કાર્યો પૂર્વે કર્યા છે તેઓ સુખી થાય છે અને જીવહિંસાદિ પાપાચરણ કરનારા જીવે દુઃખી થાય છે. આ સુખ દુઃખની પ્રાપ્તિમાં બીજાઓ તે નિમિત્ત માત્ર છે. આ રીતે ધર્મોપદેશ આપીને ગુરૂ મહારાજ અટક્યા. તે વખતે નરદેવ રાજાએ પૂછયું કે આ મારા મિત્ર ચંદન શેઠને અશકશ્રીને બાર વર્ષને વિયેગ કયા કર્મને લીધે થયે તે જણાવવા કૃપા કરશે. તે વખતે જ્ઞાની ગુરૂમહારાજે કહ્યું કે હે નરદેવ રાજા! આ સંસારમાં જીવે તે બાંધેલા કર્મોને અનુસાર સુખ દુઃખ ભેગવે છે. તમારા મિત્રને અશકશ્રીને વિગ થવાનું કારણ તેણે પૂર્વ ભવમાં બાંધેલા કર્મને ઉદય જાણ. આ કર્મ તેણે શાથી બાંધ્યું તે સાંભળે. વર્તમાન ભવથી પાછલા ભવે આ ચંદન શેઠને જીવ એક શ્રેષ્ઠી પુત્ર હતું અને આ અશેકશ્રીને જીવ તેની સ્ત્રીરૂપે હતે. તે ભવમાં તેઓએ હાસ્યમાં વિગ કરાવનારું ઉપભેગાંતરાય નામનું ગાઢ કર્મ બાંધ્યું. ત્યાર પછીના ભાવમાં તે શ્રેષ્ઠી પુત્ર સુલસ નામે શ્રેષ્ઠી પુત્ર થયું અને તેની સ્ત્રી પણ તે સુલસની ભદ્રા નામની ભાર્યા થઈ પૂર્વ ભવમાં બાંધેલ ઉપભેગાંતરાય કર્મને ઉદય થવાથી તે બંનેને ૨૪ વર્ષોને વિયાગ થયે. ગુરૂ મહારાજને પૂછવાથી તેમણે જાણ્યું કે પિતે પૂર્વ ભવમાં હાસ્ય કરીને બાંધેલા ઉપભેગાંતરાય કમના ઉદયથી તેમને વિયેગ થયું. ત્યાર પછી “કમને તેડવા માટે શું કરવું” એમ ગુરૂ મહારાજને સુલસે પૂછ્યું. તે વખતે ગુરૂ મહારાજે આયબિલ તપને પ્રભાવ તેમને સમજાવ્યા. તેથી સુલસે એકાંતરે પ૦૦ આયંબિલ કર્યા અને ભદ્રાએ બે વખત ૫૦૦ આયંબિલ લાગટ કર્યા. આ તપના પ્રભાવથી તેઓએ ઘણું પુણ્યાનુબંધી પુણ્ય કર્મોને બંધ કર્યો. એક વાર એક પુરૂષ કૂવામાં પડી જવાથી ડૂબતે હતો. તે વખતે દયા આવવાથી સુલસે કૂવામાં દોરડું નાખીને તેને બહાર કાઢયે. આથી તે સુલસે વધારે પુણ્યાનુબંધિ પુણ્ય કર્મો બાંધ્યાં. ત્યાર પછી તે બંને જૈન ધર્મની આરાધના કરી દેવલેકમાં ઉત્પન્ન થયા. ત્યાં દેવતાઈ સુખે ભેગવીને આયુષ્ય પુરું થયે સુલસને જીવ દેવકમાંથી અવીને આ તમારે મિત્ર ચંદનશેઠ થયે અને ભદ્રાને જીવ તેની સ્ત્રી અશકશ્રી થઈ. જે પુરૂષને સુલસે દયાભાવથી કૂવામાંથી બહાર કાઢયા હતા તે પુરૂષ કાળાંતરે તમે પિતે જ નરદેવ નામના રાજા થયા. તમે તે ભવમાં સુલસે કરેલા ૫૦૦ આયંબિલની ઘણું અનુમોદના For Personal & Private Use Only Page #277 -------------------------------------------------------------------------- ________________ ૧૩ [ વિજયપદ્મસૂરિષ્કૃત કરી હતી તેથી તમે રાજપદ્મવી પામ્યા, અને તેજ કારણથી તમારી ચંદન સાથે મિત્રતા થઈ, હાસ્ય વડે જે ઉપભાગાંતરાય કર્મ આંધ્યુ હતું તેને ઘણા ખરા ભાગ ભાગવઈ જતાં જે થાડા ભાગ ભેગવવાના ખાકી હતા તે કર્મના ઉદય થવાથી તમારા આ ચંદન મિત્રને આ ભવમાં અશેકશ્રી સાથે ખાર વર્ષના વિયેગ થયા. આંધેલાં ગાઢ કર્મો ભાગન્યા સિવાય જીવને છુટકારો થતા નથી માટે જીવે કર્મ બાંધતી વખતે ચેતતા રહેવાની ખાસ જરૂર છે. (૪) ચંદન શેઠે વધમાન તપનું કરેલું આરાધન ગુરૂ મહારાજના મુખથી પેાતાના પૂર્વ ભત્ર સાંભળીને ચંન શેઠને શ્રી જિનેશ્વર ભગવતના ધર્મ ઉપર દૃઢ શ્રદ્ધા થઈ તેથી તેમને આ સ ંસાર સમુદ્રમાંથી પાર ઉતારનાર એધિખીજ અથવા સમકિતની પ્રાપ્તિ થઈ. ત્યાર પછી તેમણે અર્જાલે જોડીને પૂછ્યું કે હે કૃપાળુ ભગવંત! આ સંસારમાં રખડતાં આ જીવે કેટલાંય કર્મો બાંધ્યા હશે તે તે કમેૌથી છૂટવા માટે કયેા સરસ ઉપાય છે તે મારા ઉપર કૃપા કરી જણાવશે ? તે વખતે ગુરૂ મહારાજે આ પ્રશ્નને ઉત્તર માપતાં કહ્યું કે તમારી ભાવના ઘણી સારી છે માટે હું તમને તે માટે સરસ ઉપાય બતાવું છું તે સાંભળે. કરૂપી શત્રુને નાશ કરવા માટે તપ અમાઘ શસ્ત્ર છે, તે તપમાં પણ આયબિલ વડે કરાતા વમાન તપ ઘણાં કઠિન કર્યાંના નાશ કરનારા અને પુણ્યની અનેક રીતે વૃદ્ધિ કરનારા છે. આ તપના પ્રભાવથી ઘણા પુરૂષ સુખી થયા છે. તે વખતે ચંદન શેઠે પૂછ્યું કે હે ગુરૂદેવ ! આ વધમાન તપ નામ શાથી કહેવાય છે? તે કેવી રીતે આરાધાય ? તે જણાવશે. જવાખમાં ગુરૂ મહારાજે કહ્યું કે આ સપની શરૂઆત પહેલી એળીમાં એક આયબિલ પછી એક ઉપવાસ કરવા. શ્રીજી એ.ળી માં એ આયંબિલ કરીને અતે ઉપવાસ, ત્રીજી ઓળીમાં ત્રણ આયબિલ કરીને અ ંતે ઉપવાસ કરવા. ચેાથી એળીમાં ચાર આયખિલ કરી ઉપવાસ કરવા. પાંચમી એળીમાં પાંચ આયંબિલ કરીને અંતે એક ઉપવાસ કરવે. આટલે સુધી આ તપ સળીંગ કરવાને ત્યાર પછી પારણુ કરવું હાય તેા કરી શકાય. આ પ્રમાણે આ તપમાં આયંબિલની સંખ્યા માં અનુક્રમે એક એક આયંબિલની વૃદ્ધિ થાય છે એટલે છઠ્ઠીએાળીમાં છ આયંબિલ પછી એક ઉપવાસ કરવા, સાતમી એળીમાં સાત આયખિક પછી એક ઉપવાસ કરવા. એમ ખાય બિલની વૃદ્ધિ થતી હોવાથી તેનું નામ આયંબિલ વધમાન તપ કહેવાય છે. આ પ્રમાણે આયંબિલની સંખ્યા અનુક્રમે વધારતાં વધારતાં છેવટે ૧૦૦મી મેળીમાં સે આયંબિલ કરીને એક ઉપવાસ કરવા આ ક્રમે આ તપ પૂરા થાય છે. અહીં ગુરૂ મહારાજે ગણ્ વગેરે વિધિ પણ સમજાવ્યેા છે. આ તપમાં કુલ ૦૫૦. આયમિલ અને સે ઉપવાસ આવે For Personal & Private Use Only Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રીચ'વું કેવલી ચરિત્ર ] ૨૩૭ છે તેથી ૫૧૫૦ દિવસે અથવા ૧૪ વર્ષે ૬ માસ અને ૨૦ દિવસે આ તપ પૂરા થાય છે., શુભ મન વચન કાયાથી વિધિ પૂર્વક આ તપની સાત્ત્વિકી આરાધના કરવાથી પુણ્યશાલી જીવાના નિકાચિત કર્મો પણ જલ્દી નાશ પામે છે. માટે તમારી સકલ કમૅને નાશ કરનારી મુક્તિ પદને પામવાની તીવ્ર ઈચ્છા હોય તે આ શ્રી આયંબિલ વધમાન તપની પરમ ઉલ્લાસથી વિધિ પૂર્વક આરાધના કરી, ઉપર પ્રમાણેનાં ગુરૂ મહારાજનાં વચન સાંભળી ચ ંદન શેઠે તથા અશોકશ્રીએ આ મહાતપના આરંભ કર્યાં. તે વખતે અશકશ્રીની પાડાશમાં રહેનારી ૧૬ સીએએ પણ તેમની સાથે આ તપની આરાધના કરવા માંડી, ચંદન શેઠને હિર નામને એક સેવક હતા તેણે તથા ધાવમાત.એ પણ આ તપની આરાધના કરવા માંડી, આ વખતે નદેવ રાજાએ આ તપની તથા તેના આરાધકાની ભાવથી ઘણી અનુ માઇના કરી. આ બધા તપ કરનારા પુણ્યશાલી જીવાએ પોતાના કર્મોને નાશ કરવાની ભાવનાથી નિયાણા રહિત અને દૃઢ શ્રદ્ધા પૂર્વક વધતા વીર્યલ્લાસથી સળંગ આળીએ કરીને આ તપ પૂરો કર્યા. ત્યાર પછી વિધિ પૂર્વક પારણુ કરીને મેટુ' ઉદ્યાપન (ઉજ મ') તપની પૂર્ણાહુતિ નિમિત્તે કર્યું. તે વખતે સાતે ક્ષેત્રમાં ઉદારતાથી દ્રવ્ય વાપર્યું આ પ્રમાણે તેમણે કરેલા તપની અસર ઘણા જીવા ઉપર થઈ અને તેથી ઘણા જીવે તેમાં રૂચિવાળા થયા. આ તપની નરદેવ રાજાએ પણ ઘણી અનુમાઇના કરી. પરંતુ મુખશુદ્ધિ વગેરે નથી થતાં તેથી તપ ઉપર મનમાં થાડી ઘૃણા ( અરૂચિ, નિદા ) કરવાથા તેણે નીચગે ત્ર ખાટું, આ પ્રમાણે તપની વિશુદ્ધ આરાધના કરવા રૂપ અગ્નિથી તે ચંદન શેઠે તથા અશોકશ્રીએ ઘણાં પાપ કર્મી રૂપી લાકડાં બાળી નાખ્યાં અને પુણ્યકર્મોના સંચય કર્યો. છેવટે સંસાર ઉપર વૈરાગ્ય ભાવવાળા તે 'પતીએ ચારિત્ર હુણ કર્યું. નિરતિચારપણે ચારિત્રનું પાલન કરી તે ચંદનના જીવ ખારમા દેવલેાકમાં અચ્યુતેદ્ર થયા અને અશોકશ્રીના જીવ તેજ ઢેલેકમાં સામાનિક દેવ થયા. (૫) શ્રી ચદ્રકુમારના જન્માદ, આ ભરત ક્ષેત્રમાં કુશસ્થલ નામનું નગર હતું. આ નગરમાં પ્રતાપસિહુ નામના પ્રતાપી રાજા રાજ્ય કરતા હતા. તેમને સૂર્યવતી નામની પટરાણી હતી. આ રાણીની કુક્ષિને વિષે ઉપર જણાવેલ પુણ્યશાળી ચંદનના જીવ જે ખારમા દેવલેાકના અચ્યુતેન્દ્ર પણે ઉત્પન્ન થયા હતા તે આવીને અવતર્યાં. ( જે શ્રી ચંદ્રકુમાર નામે ભવિષ્યમાં પ્રસિધ થયા. સૂર્યવતી રાણીને એક એરમાન ( શાકને ) પુત્ર હતા. તેના ભયથી (તે મારી નાંખશે એવા ભયથી) રાણીએ તરતના જન્મેલા તે શ્રીચંદ્રને ફૂલના ઢગલાની અંદર સંતાડી ને એક કર'ડીયામાં મૂકી નગરની બહારના ઉદ્યાનમાં તજી દીધા. હવે તેજ નગરમાં લક્ષ્મી દત્ત નામે એક ધનાઢચ અને ધર્મિષ્ઠ શેઠ રહેતા. તેમને લક્ષ્મીવતી નામની પત્ની હતી. For Personal & Private Use Only Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧ર૮ [ શ્રીવિજયપતિપરંતુ તેમને કાંઈ સંતાન ન હતું. કુલદેવીએ લક્ષ્મીદત્ત શેઠને સ્વપ્નમાં શ્રીચંદ્ર સંબંધી વાત જણાવી હતી તેથી શેઠે ઉદ્યાનમાં આવી પુષ્પના ઢગલાની અંદર રહેલા તે બાળકને ઉપાડી લીધું અને શેઠાણું લક્ષ્મીવતીને આપે. લક્ષમીવતી ઘણી રાજી થઈ. શેઠે પુત્ર જન્મને માટે ઉત્સવ કર્યો. ત્યાં રહેલ તે શ્રી ચંદ્રકુમાર અનુક્રમે શુકલપક્ષના ચંદ્રની જેમ વૃદ્ધિ પામવા લાગે. પૂર્વ ભવના તપના અલૌકિક પ્રભાવે થોડા વખતમાં તે સર્વ કલાને પારગામી થયે. પુત્રના વિગથી રાણી સૂર્યવતી ઘણી વ્યાકુળ રહેતી હતી તેથી કુલદેવીએ સ્વમમાં જણાવ્યું કે બાર વર્ષ પછી તમારા પુત્રને મેળાપ થશે. માટે પુત્રની કઈ જાતની ચિંતા રાખવી નહિ. ત્યાર પછી બાર વર્ષ પૂરાં થયે શ્રી ચંદ્રકુમારને માત પિતાને સગ (મેળાપ) થયે. તે શ્રી ચંદ્રકુમારે અનુક્રમે મોટી ઉંમરે પૃથ્વી ઉપર પર્યટન કરી કેટલી ઋધિ મેળવી? કેટલી રાજકન્યાઓ પરણ્યા ? કેટલાં રાજ્ય મેળવ્યાં ? તેમજ વિતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોના નગરમાં જઈને રત્નચૂડ તથા મણિચૂડ નામના વિદ્યા ધરની સાથે મૈત્રી થઈ. તેથી અનેક વિદ્યાએ મેળવીને ત્યાં સુખપૂર્વક પિતાને કાળ ગાળવા લાગ્યા વગેરે હકીકત અન્યત્ર છપાએલી હોવાથી અહીં આપવામાં આવી નથી. જિજ્ઞાસુ એાએ ત્યાંથી જોઈ લેવી. શ્રી ધર્મઘોષસૂરીશ્વરજી અને શ્રી ચંદ્રકુમાર. વૈતાઢય પર્વત ઉપર મણિભૂષણ નામના વનને વિષે શ્રી ધર્મઘેષ નામના સૂરિમહારાજ પરિવાર સાથે પધાર્યા હતા. ત્યાં અનેક ભવ્ય જી ગુરૂ મહારાજ પાસે દેશના સાંભળવા આવ્યા. તે વખતે શ્રી ચંદ્રકુમાર પણ પિતાના મિત્ર મણિચૂડ વિદ્યાધર અને રત્નશ્ડ વિદ્યા ઘરની સાથે ધર્મોપદેશ સાંભળવા આવ્યા. શ્રીચંદ્રને જોઈને ગુરૂ મહારાજે તપને પ્રભાવ વિસ્તારથી સમજાવતાં જણાવ્યું કે “તપના પ્રભાવથી જે વસ્તુ દૂર હોય છે, તે નજીક આવે છે અથવા પ્રાપ્ત થાય છે. અને જે દુઃખે સાધી શકાય તેવું કાર્ય હોય તે પણ સુખે શાધી શકાય છે. અત્યંત દુઃખે જે આરાધી શકાય તે સહેલાઈથી આરાધાય છે. તપના પ્રભાવથી નીચ કુળમાં જન્મ થતું નથી, રેગે ઉત્પન્ન થતા નથી, પૂર્વના રોગો નાશ પામે છે, દારિદ્ર તથા અજ્ઞાનને નાશ થાય છે. કેઈ તેને (તપસ્વિને) પરાભવ કરી શકતું નથી. કેઈ પણ ઈચ્છિત વસ્તુ મેળવવામાં તપ શ્રેષ્ઠ સાધન છે. માટે હે ભવ્ય જી! તમે તપ ધર્મની સાત્તિવકી આરાધના પરમ ઉલ્લાસથી કરજે. આ બાબતમાં તમારે વધારે ખાત્રી કરવી હોય તે આ સભામાં બેઠેલા શ્રી ચંદ્ર કુમારને જુઓ. એ પ્રમાણે કહીને આ શ્રી ચંદ્રકુમારે જે રિદ્ધિ સિદ્ધિ મેળવી છે તે શ્રી વર્ધમાન તપને જ મુખ્ય પ્રભાવ છે વગેરે જણાવી તેમણે (ગુરૂએ) શ્રી ચંદ્રકુમારે પૂર્વ ભવમાં ૫૦૦ આયંબિલ તથા વર્ધમાન તપ કરેલે (જેનું વર્ણન આગળ આપવામાં આવેલું છે.) તે હકીકત વિસ્તારપૂર્વક સમજાવી. For Personal & Private Use Only Page #280 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ] ૨૩૦ આ વખતે શ્રી ચંદ્રકુમારના પિતાના પૂર્વ ભવના સંબંધીઓની હકીકતના પ્રશ્નમાં જ્ઞાની આચાર્ય મહારાજે જણાવ્યું કે હે શ્રી ચંદ્રકુમાર ! બારમા અશ્રુત દેવલેકમાં ઈંદ્રનાં સુખ ભેગવી તું શ્રી ચંદ્રકુમાર નામે રાજપુત્ર થયેલ છે. અશેકશ્રીને જીવ જે તારે સામાનિક દેવ હતા તે તારી પટ્ટરાણું ચંદ્રકળા થઈ. નરદેવ રાજા જે ચંદનના ભાવમાં તમારે મિત્ર હતું તે ઘણુ (નિ) કરવાને લીધે કેટલાક ભવ રખડીને સિંહપુરમાં ધરણ નામે બ્રાહ્મણ થયે. આ બ્રાહ્મણના ભવમાં તેણે મહાતીર્થ શત્રુંજયની સેવા કરી અને મરીને પુણ્યના ભેગે તારે ગુણચંદ્ર નામને મિત્ર થયે. તારી સાથે વર્ધમાન તપ કરનાર હરિદાસ સેવક તે લક્ષ્મીદાસ શેઠ થયા અને ઘાવમાતા તે શેઠની લક્ષ્મીવતી ભાર્યા થઈ. તે બંને જણે પૂર્વ ભવના સ્નેહને લીધે તારૂં બાર વર્ષ સુધી પાલન કર્યું. પાડે શની ૧૬ સ્ત્રીઓ જેમણે અશકશ્રી સાથે વર્ધમાન તપ કર્યું હતું તે મરણ પામીને તપના પ્રભાવથી દેવતા થઈને ત્યાંથી ચ્યવીને રાજપુત્રીઓ થઈ અને તે બધી હાલ તારી મુખ્ય રાણીઓ થઈ. આ પ્રમાણે ગુરૂ મહારાજે કહેલું પિતાના પૂર્વ ભવનું વૃત્તાંત સાંભળીને શ્રી ચંદ્રકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું. ગુણચંદ્ર, ચંદ્રકળા અને રત્નાવતી પણ ત્યાં આવેલા હતા. તેઓને પણ જાતિસ્મરણ જ્ઞાન થવાથી તેઓએ ગુરૂ મહારાજે કહ્યા પ્રમાણે પિતાના પૂર્વ ભવે જોયા. આ પ્રસંગે શ્રીચંદ્ર વિદ્યાધરને પરસ્પર ખમાવ્યા, અને અનેક વિદ્યાધરોએ પિતાની કન્યાઓ શ્રી ચંદ્રકુમારને પરણાવી. વળી આકાશગામિની, કામરૂપિણી વગેરે ઘણું વિદ્યાઓ તેઓએ તે શ્રી ચંદ્રકુમારને આપી. ત્યાર પછી સુગ્રીવ વગેરે ૧૧૦ વિદ્યાધર રાજાઓએ એકઠા થઈને મોટા ઉત્સવપૂર્વક ભાગ્યશાળી અને પરાક્રમી તે શ્રી ચંદ્રકુમારને વિદ્યાધરના ચક્રવતી પણાને અભિષેક કર્યો. ચંદ્રકુમારને પિતાના રાજ્ય ઉપર અભિષેક અને રાજા પ્રતાપસિંહ વગેરેની દીક્ષા, વિદ્યાધરના ચક્રવતી બન્યા પછી શ્રી ચંદ્રકુમારે ઘણા ઉલાસપૂર્વક શ્રી સિદ્ધાચલ તીર્થાધિરાજની યાત્રા કરી. વળી માતા પિતા, સ્ત્રી અને મિત્રાદિ પરિવાર સાથે વૈતાઢય પર્વત ઉપર આવેલા વિદ્યાધરોનાં નગર જોયાં. શ્રી ચંદ્રકુમારને ચંદ્રકળા વગેરે ૧૬ મુખ્ય રાણીઓ હતી. અને ૧૭૬૦૦ બીજી (લઘુ) રાણીઓ હતી. તથા ઘણા પુત્ર પુત્રીઓને પરિવાર પણ હતો. આ અવસરે પ્રતાપસિંહ રાજાએ પુત્રને રાજ્યભાર ઉપાડવાને ગ્ય થએલે જાણીને શ્રી ચંદ્રકુમાર રાજ્યાભિષેક મોટા મહોત્સવ પૂર્વક કર્યો. આ રીતે તેઓ કુશસ્થળીના રાજા થયા. તેમને ૧૬ મંત્રીશ્વરે અને તેમના હાથ નીચે ૧૬૦૦ મંત્રીઓ હતા. ૪૨ લાખ હાથી, ૪૨ લાખ ઘેડા, ૪૨ લાખ રથ, દશ ક્રોડ ગાડાં તથા ઉંટ તેમજ ૪૮ કોડ સુભટે હતા સેનાધિપતિ ધનંજય નામે હતે. For Personal & Private Use Only Page #281 -------------------------------------------------------------------------- ________________ o [ શ્રીવિજયપધસૂરિકૃતધાર્મિક ભાવનાવાળા શ્રી ચંદ્રરાજાએ ધર્મનાં ઘણાં કાર્યો કર્યા. તેનું ટૂંકમાં વર્ણન આ પ્રમાણે જાણવું -રાજા બન્યા પછી શ્રી ચંદ્રરાજાએ જિનેશ્વર દેવેના ઘણાં જિન મંદિરે બંધાવ્યા. તે ઉપરાંત ઘણી સામાયિક શાળાઓ, જ્ઞાનભંડા, ધર્મશાળાઓ, દાનશાળાએ વગેરે પણ બંધાવ્યાં. સુવતાચાર્ય પાસે પ્રતાપસિંહ રાજાની દીક્ષા. એક વાર મહાજ્ઞાની આચાર્ય મહારાજ શ્રી સુવ્રતાચાર્ય કુશસ્થળીમાં પધાર્યા. તે જાણીને શ્રી ચંદ્રરાજા, પિતાના માતા પિતા તથા પરિવાર સાથે ગુરૂ મહારાજને વંદન કરવા ગયા. ત્યાં આચાર્ય મહારાજે અવસરેચિત ધર્મોપદેશ આપે. તેમાં તપ અને સંયમ ધર્મનું સ્વરૂપ વિસ્તારથી સમજાવતાં જણાવ્યું કે– આ બેની આરાધના કરનારા છે સંસાર સમુદ્રને જલદી તરી જાય છે વગેરે ધર્મોપદેશ સાંભળી પ્રતાપસિંહ રાજા વગેરેને સંસાર તરફ વૈરાગ્ય ભાવના જાગ્રત થઈ તેથી પ્રતાપસિંહ જા, સૂર્યવતી રાણી, લક્ષમીશેઠ, લક્ષમીવતી શેઠાણી તેમજ વૃદ્ધ મંત્રીઓ વગેરે પુણ્યશાલી જીએ આચાર્ય મહારાજ પાસે સંસાર સમુદ્રમાંથી તારનારી દીક્ષા ગ્રહણ કરી શ્રીચંદ્ર મહારાજા છે તેમને મહોત્સવ મટી ધામધૂમથી ઉજવે. આ બધા ચારિત્ર લેનારા પુણ્યાત્માઓ ચારિત્રનું યથાર્થ પાલન કરી અંતે અનશન કરી દેવલેકમાં ગયા અને એકાવતારી થયા. શ્રીચંદ્ર રાજેશ્વરની દીક્ષા, કેવલજ્ઞાન અને મોક્ષ ગમન. જ્યારે માતા પિતા વગેરેએ સુવ્રતાચાર્ય પાસે દીક્ષા ગ્રડણ કરી તે વખતે શ્રીચંદ્ર કુમારે સમકિત મૂળ શ્રાવકનાં બાર વ્રતે ગ્રહણ કર્યા હતા. અને તેમની સાથે તેમની રાણુઓએ પણ બાર તે ઉચ્ચાર્યા હતા. મેટા રાજ્યને કારભાર સંભાળવાને હોવા છતાં પણ શ્રીચંદ્ર મહારાજા ધર્મપ્રવૃત્તિમાં બીલકુલ પ્રમાદ રાખતા નહિ. તેઓ સવાર સાંજ પ્રતિક્રમણ કરતા અને ત્રણે કાળ જિન પૂજા કરતાં, તે ઉપરાંત ત્રણસે કલેક પ્રમાણ સ્વાધ્યાય કરતા હતા. અને એક હજાર નવકાર મંત્રને હંમેશાં જાપ કરતા હતા. દરરોજ સાત ક્ષેત્રમાં એક લાખ દ્રવ્ય (રૂપિયા વગેરે) ખરચતા હતા. વળી તેમણે મેળવેલ પારસમણિ તથા સુવર્ણ પુરુષના વેગથી ઠેર ઠેર દાનશાળાઓ વગેરે ધર્મસ્થાને કરાવી ચંચળ લક્ષ્મીને સદુપયોગ કર્યો. આ તેમણે જૈન ધર્મની અપૂર્વ પ્રભાવના કરી. ઉત્તમ પુરૂષોની યાદગીરી માટે કીર્તિ સ્થભે બંધાવ્યા. આ પ્રમાણે અનેક પ્રકારની ધર્મપ્રવૃત્તિમાં તેમને કાળ આનંદ પૂર્વક પસાર થતું હતું તેઓ જે કે રાજ્યનું પાલન કરતા હતા અને શ્રાવક ધર્મનું પણ પાલન કરતા હતા છતાં તેમની ભાવના તે ચારિત્ર ધર્મને આરાધવાની જ હતી. રાજ્યનું નીતિથી પાલન કરતાં હોવાથી તેમની પ્રજા પણ નીતિવાળી અને સુખી હતી. વ્યાજબી જ છે કે –“યથા રાજા તથા પ્રજા” એ ન્યાયે રાજાના જેવી પ્રજા પણ ધાર્મિક ભાવનાવાળી હોય જ. For Personal & Private Use Only Page #282 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ] २४१ કેટલેક વખત ગયા પછી જાણે તેમની ભાવનાને મૂર્ત સ્વરૂપ આપવા માટે હોય તેમ શ્રી ધર્મશેષ સૂરીશ્વરજી મહારાજા વિહાર કરતા કરતા કુશસ્થળ નગરના ઉદ્યાનમાં પધાર્યા. ગુરૂ મહારાજનું આગમન સાંભળી હર્ષિત થએલા શ્રીચંદ્ર મહારાજા પરિવાર સાથે તેમને વંદન કરવા ગયા અને વાંદીને દેશના સાંભળવા ઉચિત સ્થાને બેઠા. તે વખતે ઘણું નગરજને પણ આવીને વંદન કરી ગ્ય સ્થાને બેઠા. તે વખતે આચાર્ય મહારાજે આ સંસારની અસારતાનું અસરકારક વર્ણન કર્યું. તે સાંભળીને શ્રીચંદ્ર રાજાએ ગુરૂ મહારાજને પિતાની દીક્ષા લેવાની ઈચ્છા જણાવી. શ્રીચંદ્ર રાજાએ તે પ્રથમથી જ પિતાના મોટા પુત્રને કુશસ્થળ નગરનું રાજ્ય સેપ્યું હતું. પિતાના નાના ભાઈ એકાંતવીરને શ્રી પર્વત ઉપર આવેલા ચંદ્રપુરનું રાજ્ય અને કનકસેન વગેરે બીજા રાજકુમારને જુદા જુદા દેશનું રાજ્ય તેમણે સેંપ્યું હતું અને ચારિત્ર માટેની તૈયારી કરી જ રાખી હતી. આચાર્ય મહારાજે પણ તરત જ તેમની ભાવનાને અનુમોદન આપી દિક્ષા આપી તે વખતે તેમની સાથે ચંદ્રકલા વગેરે રાણીઓએ, ગુણચંદ્ર વગેરે મંત્રીઓ તથા આઠ હજાર નગરવાસીએ, ઘણા શેઠ શાહુકારે, ચાર હજાર શ્રાવિકાઓ વગેરે પુણ્યાત્માઓએ પણ દીક્ષા લીધી. આ પ્રમાણે મોટા દ્રવ્ય સામ્રાજ્યને ત્યાગ કરી સાચા ભાવ ચારિત્ર રૂપી સામ્રાજ્યને શ્રીચંદ્ર મહારાજાએ ગ્રહણ કર્યું. ચારિત્ર ગ્રહણ કરીને શ્રીચંદ્રરાજષિ મહારાજ નિરતિચારપણે તેનું પાલન કરવા લાગ્યા. એ પ્રમાણે ચાસ્ત્રિ લીધા પછી છસ્થપણામાં આઠ વર્ષો પસાર થયા ત્યારે એક દિવસ તેઓ ધ્યાનમાં આરૂઢ થયા અને ઘાતી કર્મોને ક્ષય કરનાર ક્ષપકશ્રેણિમાં શુદ્ધ પરિણામની ધારા વધતાં પ્રથમ મેહનીય કર્મને ક્ષય કરી જ્ઞાનાવરણુંય, દર્શનાવરણીય અને અંતરાય કમને એક સાથે ક્ષય કરી લે કાલે ક પ્રકાશક કેવલજ્ઞાન અને કેવલદર્શન પામ્યા. શ્રીચંદ્રરાજર્ષિ કેવલી થયા. તે વખતે દેએ તેમને કેવલજ્ઞાન મહત્સવ કર્યો. ત્યાર પછી શ્રીચંદ્ર કેવલી મહારાજાએ ગામોગામ વિહાર કરી ઘણું ભવ્ય જીને વીતરાગ ધર્મના રાગી આરાધક બનાવ્યા. અને ઘણું ભવ્ય અને ચારિત્ર ધર્મના તથા શ્રાવક ધર્મના સાધક બનાવ્યા. તેમની દેશનામાં તપને પ્રભાવ મુખ્યતાએ અધિકપણે શોભતું હતું અને તેમાં પણ શ્રી આયંબિલ વર્ધમાન તપની આરાધના કરવા વિશેષ પ્રેરણા કરતા હતા. તેમના ઉપદેશથી ૯૦ હજાર લગભગ સાધુ સાધ્વી બન્યા. શ્રાવક શ્રાવિકાને તે હિસાબ નહતો. ગુણચંદ્ર વગેરે સાધુઓને તથા ચંદ્રકલા કમલશ્રી વગેરે સાધ્વીઓને કેવલજ્ઞાન થયું. શ્રી ચંદ્રકેવલી ૩૫ વર્ષ સુધી કેવ. લીપણામાં વિચર્યા, એ પ્રમાણે ૧૨ વર્ષ કુમારપણામાં, ૧૦૦ વર્ષ રાજાપણામાં, ૮ વર્ષ છાસ્થાવસ્થામાં અને ૩૫ વર્ષ કેવલીપણામાં વિચર્યા કુલ ૧૫૫ વર્ષનું આયુષ્ય પૂરું કરી તેઓ અનંત અવ્યાબાધ મોક્ષસુખના ભેગવનારા થયા. શ્રી ચંદ્ર કેવલી ગઈ ચોવીસીના શ્રીનિર્વાણી નામના બીજા તીર્થંકર ભગવાનના વખતમાં થઈ ગયા છે. તેઓએ કરેલા શ્રી વર્ધમાન તપને લીધે તેઓનું નામ ૮૦૦ વીસી સુધી અમર રહેશે. ૩૧ For Personal & Private Use Only Page #283 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ [ શ્રીવિજયપધસૂરિકૃતઆ પ્રમાણે શ્રીચંદ્ર કેવલી મહારાજાનું ચરિત્ર અનેક રીતે ઉપયોગી હોવાથી અહીં ટુંકાણમાં વર્ધમાન તપના પ્રસંગમાં કહ્યું છે. તે ચરિત્ર વાંચીને ભવ્ય જુવો આ તપની આરાધના કરનારા થાઓ. જય હે શ્રીચંદ્ર કેવલી મહારાજાને! શિષ્ય-ગુરૂદેવ! આ શ્રી ચંદ્રકેવલીનું ચરિત્ર સાંભળીને મને બહુજ આનંદ થયે. એ પુણ્યશાલી જીવના જીવનને જાણીને હું ચોક્કસ નિર્ણય કરી શકું છું કે-જેમ શ્રી સિદ્ધચક ભગવંત (નવપદજી)ની આરાધનાને અંગે શ્રીપાલ મયણા સુંદરીને જીવનની વધુ પ્રસિદ્ધિ છે તે જ પ્રમાણે શ્રી વર્ધમાન તપ, ૫૦૦ આયંબિલ વગેરે તપની આરાધનાને અંગે શ્રી ચંદ્ર કેવલના જીવનની વધારે પ્રસિદ્ધિ છે. તેનું મુખ્ય કારણ એ જ છે કે—જેમ શ્રીપાલ મયણાસુંદરીને શ્રી નવપદજીની સાવિત્રી આરાધના જે રીતે બાહ્ય સંપત્તિ ને અત્યંતર સંપત્તિને આપનારી નીવડી, તે રીતે શ્રી ચંદ્ર કેવલીને પણ શ્રી વર્ધમાન તપ આદિની આરાધના ફલ દેનારી નીવડી છે. એ બંનેના જીવન ચરિત્રના પ્રસંગે બંને તપના સાધકોને સાધનામાં ટકાવે છે, ઉત્સાહ વધારે છે, અને ભાવનાનુસાર અનિષ્ટને નાશ, તેમજ ઈષ્ટ સિદ્ધિ પણ કરે છે. નવા જીવે ચાલુ તપની આરાધનામાં જેમ વધારે પ્રમાણમાં જોડાય, ટકે, અને દિન પ્રતિદિન વધતાજ જાય, તે રીતે તે બનેના જીવનમાં વિવિધ પ્રસંગે બનેલા છે. જે સાંભળીને ઘણાં ભવ્ય જીવેએ આ તપની આરાધના પરમ ઉલાસથી કરી હતી, કરે છે ને કરશે, આવા અનેક મુદ્દાઓથી આ બે પુણ્યશાલી જીની વધારે પ્રસિદ્ધિ છે. આટલી બીના ઉપરથી હું સમજી શકું છું કે-ભૂતકાલમાં અનંતા જીવોએ આ શ્રી વર્ધમાન આયંબિલ તપશ્ચર્યાદિની આરાધના કરી હતી. હાલ પણ ઘણું પુણ્યશાલી જીવે કરે છે ને ભવિષ્યમાં પણ ઘણું ભવ્ય જી આરાધના કરશે. - ગુરૂ–હે શિષ્ય! તે જે વિચારે જણાવ્યા તે વ્યાજબી છે. શ્રી ચંદ્ર કેવલીના જીવનને જેમ જેમ સૂમ દષ્ટિથી વિચારીએ, તેમ તેમ તેમાંથી વિવિધ પ્રકારે અપૂર્વ આત્મબોધ મળે છે ને તપશ્ચર્યા ધર્મને સાધવાની તીવ્ર ઉત્કંઠા જાગે છે તેમજ કર્મ બંધના કારણેથી બચવાને પણ બોધ મળે છે. વળી ધર્મદેશનાને સાંભળવાને અલૌકિક પ્રભાવ એ પણ છે કે જે પૂર્વ ભવેની બીના ગુરૂ મહારાજે જણાવી, તે શ્રી ચંદ્રરાજા વગેરે પુણ્યાત્માઓએ પિતાને પ્રકટ થયેલા જાતિ મરણ જ્ઞાનથી પણ જાણીને ખાત્રી કરી એટલે જેઓ શુભ ભાવના રાખીને એકાગ્ર ચિત્ત ધર્મદેશના સાંભળે છે તે મતિ જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ, જીવનની નિમલતા, કર્મનિર્જર દિ ઘણું વિશિષ્ટ ફલેને મેળવે છે. - શિષ્ય–જેમ ધર્મદેશનાનું સાંભળવું વગેરે કારણે માંના કોઈ પણ કારણથી શ્રી ચંદ્ર રાજા, સુવ્રત શેઠ આદિ ભાગ્યશાલી ને જાતિસ્મરણ જ્ઞાન પ્રકટ થયું હતું, તે જાતિ સ્મરણ જ્ઞાન કેઈ જીવને આ કાલમાં થઈ શકે કે નહિ? ગુરૂ– હે શિષ્ય! પાછલા ભવેમાં જેવા સંસ્કારે પાડ્યા હોય, તેવાજ સંસ્કાર પછીના માં પ્રકટ થાય છે. કઈ પુણ્યશાલી જીવને જ્ઞાનિ-જ્ઞાન-જ્ઞાનના સાધનેની For Personal & Private Use Only Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રીચ', કેવલી . ચરિત્ર ] ભક્તિ, શ્રુત પંચમીની પરમ ઉલ્લાસથી વિધિ સહિત આરાધના વગેરે ધર્માનુષ્ઠનાની આરાધનાના પૂર્વ ભવ સંધિ શુભ સંસ્કારોના ઉદય આ ભવમાં પણ થાય, તે તેવા આત્માને હાલ પશુ જાતિ સ્મરણુ જ્ઞાન પ્રકટ થાય છે. આ બાબતને સચાટ સમજવા માટે ચાણસ્મા ગામના રહીશ શ. ખાબુલાલ ડાહ્યાભાઈના પુત્ર નરેશકુમારના જાતિસ્મર શુની ખીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી—તેના જન્મ પાટણમાં તા. ૨૮-૧૧-૫૧ ના દિવસે સવા ત્રણ વાગે (વિ॰ સં૰ ૨૦૦૭ માં ) થયા હતા. હાલ તે આલક પાટણની નજીક આવેલ ચાણુસ્મા ગામની નાની વાણીયાવાડમાં રહે છે. નરેશકુમાર કાલક્રમે જ્યારે એ વર્ષના થયા, ત્યારે તેણે સ્વભાવેજ કહ્યું કે--.. હું વીરમગામના રહીશ .. આ વચન સાંભળનાર તેના માતા પિતા તા એમજ સમજતા કે–બીજા ખાલકની જેમ નરેશ સ્વભાવે જ મેલે છે. ૨. જ્યારે તે નરેશકુમાર ત્રણૢ વર્ષના થયા, ત્યારે તેણે કહ્યું કે-(વીરમગામમાં ) આંગડીએ વેચવાની દુકાન હતી. આ દુકાનમાં સ્લેટ, પેન, રમકડાં, છત્રીએ વગેરે રાખતા, હું માલ ખરીદવા માટે મારા પિતાજીની સાથે મુંબઈ ગયા હતા, અમે એક વાર પાલી તાણે ગયા હતા ને સિધ્ધાચલજીના ડુંગર ઉપર ચઢળ્યા હતા. ત્યાં કેટલાએ ભગવાન હતા. અમારા ઘર જોડે ઉપાશ્રય હતા. એક શ્રી નેમિનાથનું દેરાસર ને ખીજી શ્રી શીતલ નાથ ભગવાનનું દેરાસર હતુ. ત્યાં અમે દરરોજ દર્શન કરવા જતા હતા. ૨૪૩ ૩. નરેશની ઉંમર જ્યારે ૪ વર્ષની થઈ, ત્યારે તે બાળક સ્વભાવે જ (કાઈની પણ પ્રેરણા વિના) ખેલવા લાગ્યા કે—હું વીરમગામના હરગોવન પટેલ છું. મને બધા લેાકેા‘ભા' કહીને ખેલાવતા હતા. મારી વહુનું નામ હીરા હતું. મારે એ છેકરીએ હતી. અમે ખેતી કરતા હતા. અમારે ઘેર ગાડું, બળદ, હળ, ભેંસ તથા ધેાળી ઘે.ડી હતી. તાંસળામાં દૂધ લઈને પીતા હતા, છાબડીમાં ાટલા રાખતા હતા. ભેંસ પણ દાહતા હતા. દૂધમાંથી ઘી ખનાવી વેચતા, કેઇ તેને પૂછે કે તુ કઈ રીતે ભેંસ દાહતે હતા ? તે તે ખરેખર જે રીતે ભેસને દોહતા હતા, તેવું તે કરી બતાવતા હતાં. તથા કોઈ પૂછે કે—ધી કેમ બનાવતા? તે તે પણ ખરેખર કહેવા પૂર્વક કરી બતાવતા. આ બધી હકીક્તને સાંભળનાર સમજી લેાકેાએ તેના પિતા ખાબુલાલને કહ્યુ કે–આ બાલકને જાતિસ્મરણ જ્ઞાન થયુ હોય એમ લાગે છે. માટે તમે વીરમગામ આ બાલકને લઈ ને જાએ તા આ તેણે કહેન્રી હકીકત સાચી છે કે ખેઢી તેની ખાત્રી કરો. એમ સલાહ આપી. પરંતુ તે વખતે ચામાસાના ટાઈમ હેાવાથી ખાબુલાલ જઈ શકયા નહાતા. વળી કોઈ કોઈ વાર એવું એવું ખેલતા હતા કે−(A) અમારી પાડેાશમાં એક ૧૫ વર્ષની મંજુલા નામે કરી હતી, તે કઠેરા વગરના કૂવે પાણી ભરવા ગઈ. તેમાં અચાનક પડીને મરી ગઈ. (B) હું બીમાર પડી ગયા, ત્યારે ખાટલા વશ થઇ ગયા હતા. બેઠે ન થઈ શકું, તેવા રોગ મને થયા હતા. For Personal & Private Use Only Page #285 -------------------------------------------------------------------------- ________________ [ શ્રીવિજયપદ્મસૂરિષ્કૃત ચામાસુ વીત્યા બાદ તેના પિતા ખાબુલાલ તા. ૨૧-૧-૫૬ ના દિવસે નરેશને સાથે લઈ ભાંયણી શ્રી મલ્લિનાથ પ્રભુના દન કરી ખીજે દિવસે વીરમગામ ગયા. ભાઇ નરેશે એ દિવસે કજીયેા કર્યાં હતા, અને રસ્તામાં બકરીએ સાથે રમવા લાગ્યા. આ કારણથી તે નરેશકુમારે પાતાના પૂર્વભવના ઘર વગેરે બતાવ્યા નહી, ખીજે દિવસે જ્યારે કાંતિભાઈ નરેશને ( ચાણસ્મામાં તેણે કહેલી) બધી હકીકત પૂછતા હતા, તે વખતે ઘણાં લેકે આ આશ્ચર્યકારી હકીકતને સાંમળવા ભેગા થયા હતા. નરેશકુમાર તે વખતે આનંદમાં હતા, તેથી તે બાળક એકદમ આલી ઉઠયા ‘ ચાલેા, મારૂ ઘર બતાવું. ' પછી તેને આગળ કરીને અમે ચાલતા ચાલતા પરકેટમાં ખેખરા મહેાલ્લામાં ગયા, ત્યાં તેણે વાદળી રંગની ખડકીવાળુ' એક ઘર બતાવ્યું. તપાસ કરતાં કહે કે-આ ઘર હરગાવન પટેલનું હતું. તેમનું મરણ થયા પછી તે ઘર વેચી નાંખ્યું હતું. આ મકાનને જેણે ખરીદ્યું હતું, તે માલીકે ( ખરીદનારે ) તેમાં બહુ ફેરફાર કરાવેલ છે. હરગોવન પટેલના છેાકરેા મણીલાલ તથા હીરા ડોશી મળ્યા. તેમને ઉપરની હકીકત જણાવતાં કહ્યું કે—૧૨–૧૪ આની હકીકત ખરાબર છે. હરગેાવન પટેલ સંબંધી વધુ હકીકત તે બંનેને ( મા-દીકરાને) પૂછી, ત્યારે તેમણે જણાવ્યું કે-આજથી લગભગ ૨૧ વર્ષ પહેલાં તે હરગેાવન પટેલ ૬૫ વર્ષની ઉંમરે લકવાની ખીમરીથી મરણ પામ્યા હતા. જ્યારે તેમને એમ લાગ્યું કે- હવે હું સાજો નહિ થઈ શકું' તે વખતે તેમણે અનશન જેવું કરેલુ' હતુ. નાના ટેકરાએને પાસે આવવા દેતા નહિ. તે બહુ ભેાળા, ધાર્દિક, દૃઢ મનવાળા અને ખળીઆ (શક્તિવાળા) હતા, આ હકીકત સાભળીતે અમે વીરમ ગામથી યાત્રા કરવા ઉપરઆળા તીર્થ ગયા. યાત્રા કરીને પાછા વળતા વીરમગામ આવ્યા ત્યાં અમારી રાહ જોતાં ઘણાં માણસો ખેડા હતા. નરેશકુમાર બધાની વચમાં બેઠા. આખું લાલે પૂછતાં નરેશે કહ્યું કે—અમે આઘેથી ગાડામાં પીપ મૂકીને પાણી લાવતા અમારી ધેાળી રેવાલદાર ઘેાડી મારા સિવાય ખીજા કેાઈ ને બેસવા દેતી નિહુ. તેણે એક નાના છોકરાને પછાડયા હતા. મણીલાલ તથા તેના નાનાભાઈ હાલ પણ અમદાવાદમાં રહે છે. એ નરેશે કહેલી વાત સાચી પડી. આમ હરગોવન પટેલના મરણ અને નરેશકુમારના જન્મ વચ્ચે લગભગ ૧૬ વર્ષના ગાળા છે. વચલા ભત્રનું પૂછતાં નરેશ કહે છે ક મને ખબર નથી. નરેશની ઉત્તમ ભાવના છે કે—હું મેટો થઈશ ત્યારે દીક્ષા લઈશ હતા, આ હકીકત પ્રત્યક્ષપણે સ્પષ્ટ જણાવે છે કે-- સંસરી આત્મા પહેલાં કે,ઈ પણ સ્થલે જન્મ્યા હતા ને આ ભનુ આયુષ્ય પૂર્ણ કરી બાંધેલા આયુષ્યને અનુસારે ફરી પણ જન્મ પામશે. તેમજ જેવા શુભ કે અશુભ સૌંસ્કાર આ ભવમાં પાડી એ, તેવા સસ્કાર થઈ ને સ‘સારી જીવ બીજા ભવમાં જાય છે. જેમ નરેશના દાખલે પૂર્વ ભવના શુભ સંસ્કારને સમજાવે છે તેજ પ્રમાણે પૂર્વ ભવના શુભ સ ંસ્કારને બીજો દાખલે એ છે કે—નવસારીના વતની બાબુભાઈ ઝવેરચંદના રાજેન્દ્રકુમાર નામે ૪ વર્ષની ઉંમરને પુત્ર છે. પૂમવની શુભ આરાધનાના પ્રતાપે તે ખાલક હેાંશથી વ્યાખ્યાન સાંભળે છે, નવકારશીનું પચ્ચખ્ખાણુ કરે છે. ને પ્રતિક્રમણ વગેરે પગુ કરે છે. તથા પસણું મહાપર્વ આવ્યા પહેલાં તે પોતાના ૨૪૪ For Personal & Private Use Only Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ] ૨૪૫ મા-બાપને કહેવા લાગ્યું કે હું પર્યુષણના પહેલે દિવસે ઉપવાસ કરીશ. નાના બાળકના આ વચને સાંભળનાર મા-બાપ વગેરે બહુ જ રાજી થયા. મા-બાપે “એકાસણું કરાવવા માટે ઘણું યે સમજાવ્યું, છતાં તે કહે કે-હું તે ઉપવાસ જ કરીશ. ને તે પ્રમાણે ઉલ્લાસથી ઉપવાસ કર્યો પણ ખરો. ઉપવાસમાં શું વપરાય? આને જવાબ તેણે આપે કે ઉપવાસમાં ગરમ પાણી સિવાય બીજું વપરાય નહિ. તે દિવસ અને રાત ઉપાશ્રયમાં રહ્યો હતો. સવારે ગુરૂવંદન, નવકારશીનું પચ્ચખાણ, દેવદર્શન કરી પારણું કર્યું હતું. આ હકીકત પાછલા ભવના શુભ સંસ્કારોના પણ ઉદય પરભવમાં થાય છે એમ જણાવે છે. જુઓ ગોશાલાને પ્રભુશ્રી મહાવીર દેવની ઉપર રહેલા ઠેષના સંસ્કારને લઈને તે જ્યાં જ્યાં જન્મ પામે છે, ત્યાં ત્યાં તને સાધુને જોઈને દ્રષાનલ પ્રકટે છે. રાજકુમારના ભવમાં (ગશાલાને જીવ) તે રથમાં બેસીને ચાલ્યા જાય છે, ત્યાં સુમંગલ મુનિને જોઈને દ્વેષ જાગતાં તેમની ઉપર રથ ચલાવે છે. એ વખતે સુમંગલ મુનિ-જ્ઞાનથી જાણે છે કે આ તે શાલ સંખલિ પુત્રને જીવ છે. તેને ઉદ્દેશીને મુનિએ કહ્યું કે–તારા ઉપસર્ગો તે પ્રભુશ્રી મહાવીર દેવ જ સહન કરે, એમ કહી તેમણે મૂકેલ તેજે લશ્યાના પ્રતાપે બળીને નરકે ગયે. વ્યાજબીજ છે કે-જેમ સેનાને પણ ત્રાજવામાં તેલવાના પ્રસંગે કાળા મેંઢાવાળી ચણોઠીની આગળ ઉંચા નીચા થવું પડે છે, તેમ નીચ માણસના પ્રસંગે ઉચ કોટીના મુનિઓ પણ ઉંચા નીચા થ ય છે. આ રીતે બહુ જ બે દાયક જાતિ સ્મરણાદિની બીના મેં તને ટૂંકામાં જણાવી દીધી. શ્રદ્ધા ગુણને નહિ પામેલા છે પણ આ બંને વાતને જરૂર કબૂલ કરવા પૂર્વક પૂર્વ ભવને અને પુનર્જન્મને જરૂર સ્વીકારશે જ. કારણ કે આ બંને બનાવ તાજા પાંચ વર્ષની અંદર જ બનેલા છે. આવાજ ૬ દઈ તે અવસરે તને જરૂર જણાવીશ. શિષ્ય-પૂજ્ય ગુરૂદેવ ! આયંબિલ તપનું સ્વરૂપ શું છે? તે આપ કૃપા કરીને સમજાવે ? ગુરૂ–જે તપમાં કેવળ પાણીમાં બાફેલ રસ કસ વિનાને નીરસ આહાર વપરાય તે આયંબિલ તપ કહેવાય. આ તપમાં દૂધ, દહીં, ઘી, તેલ વગેરે ૬ વિગઈમાંની કે પણ વિગઈ વાપરી શકાય નહિ. આ આયંબિલના આહારમાં લગાર પણ ખટાશ હતી નથી. આવા અનેક મુદ્દાઓને લક્ષ્યમાં લઈને આ તપને “આચામાસ્ત” નામથી શ્રી સંબંધમકરાદિમાં ઓળખાવ્યું છે. - ૧ એક જ પાત્ર (ભાજન, વાસણ)માં રાંધેલા ભાત કે પેંશની સાથે ઉકાળેલું પાણી (ભાત વગેરેની ઉપર) ચાર આંગળ તરતું રહે તેવી રીતે ભેળવીને એટલે પાણીથી નીરસ બનાવીને વાપરે, તે આયંબિલને મુખ્ય પ્રકાર છે. આવા આયંબિલને “ઉત્કૃષ્ટ આયબિલ” તરીકે ઓળખાવેલ છે. આમાં જે આહાર વપરાય છે તે રસહીન હોવાથી નીરસ (જલ) તપ કહેવાય. વળી જેવી રીતે ઉપવાસનું બીજું નામ ચતુ વાદ છે તેવી રીતે આયંબિલનું બીજું નામ દ્રિપાઇ કહેવાય છે તે વ્યાજબી છે. કારણ કે ઉપવાસને પાદ એટલે ભાગ એકાસણું કહેવાય, તેવા ચાર એકાસણું ઉપવાસમાં ગણાય તેથી For Personal & Private Use Only Page #287 -------------------------------------------------------------------------- ________________ २४१ [ શ્રીવિજયપરકૃતચતુષ્પાદ એટલે ઉપવાસ ને દિપાદ એટલે (બે એકાસણાં જેટલું વ૫) આયંબિલ કહેવાય. આ આયંબિલ કરવાથી શરીરમાં રહેલી બેટી ધાતુઓનું શોષણ થાય છે, તેથી તે ધાતુશેષણ” નામથી ઓળખાય છે. તથા કામવાસનાને મૂળથી નાશ કરનાર હોવાથી આયંબિલ “કામન” નામે પણ ઓળખાય છે. તેમજ તેનાથી નિર્વિધનપણે સર્વ કર્યો પૂર્ણ થતા હોવાથી તેનું નામ “મંગળ” કહેવાય છે. આયંબિલ આત્મિક શાંતિને આપે છે, તે અશાંતિને પણ દૂર કરે છે, તેથી વાસ્તવિક “શીત' નામથી પણ ઓળખાય છે. જેઓ જૈનધર્મની આયંબિલ' સંજ્ઞાથી અજાણ છે, તેને એમ કહી શકાય કેઆયંબિલ એટલે સ્વાદ વગરનું એકાશન (એકાસણું). કારણ કે આયંબિલમાં મરચાં વગેરે સ્વાદને કારણભૂત મસાલે વપરાતા નથી. તમામ રેગનું મૂલ કારણ રસ (દુધ વગેરે) છે, તે ૬ વિગઈ તથા ફળાદિ આ તપમાં વપરાતા નથી. તેથી આયંબિલને રૂક્ષ તપ” આ નામે પણ ઓળખાવી શકાય. મારવાડ, મેવાડના પ્રદેશમાં હાલ પણ આયંબિલમાં સુંઠ વગેરે પણ વપરાતા નથી. એટલે તે બાજુના લે કે આયંબિલમાં પાણીમાં રાંધેલા કે બાફેલા ધાન્યાદિને વાપરે છે. આવા આયંબિલ લાગટ કરવામાં ને આંતરે આંતરે છુટક (વચમાં પારણું કરે, વિસામે ભે) કરવામાં ભૂતાધિક લાભ હોય છે. જેમ બે ઉપવાસ લાગટ કરનાર પુણ્યશાલી જીવને છુટક પાંચ ઉપવાસ જેટલે લાભ મળે છે, ત્રણ ઉપવાસ લાગટ કરનાર તપસ્વિને છૂટક ૧૦ ઉપવાસ કરવા જેટલે લાભ મળે છે, તે પ્રમાણે અહી પણ સમજી લેવું. આ પ્રસંગે યાદ રાખવું કે આયંબિલમાં એક ધાન્યની બનાવેલી ચીજો વાપરવી, સર્વ ધાન્યની બનાવેલી ચીજો વાપરવી. તેમાં પણ ઈચ્છાનુસાર બલમન, સૂઠ આદિ વાપરે, કેઈન વાપરે-વગેરે પ્રકારોમાંના કેઈપણ પ્રકારે ભાવનાનુસારે ભવ્ય આયંબિલ કરીને આહારાદિ સંજ્ઞાઓને જીતે છે, અપૂર્વ શાંતિ મય જીવન ગુજારે છે રોગ સંકટ વિદને પદ્વવાદિને પણ જલદી દૂર કરી શકે છે. તેમાં જેમ શ્રી સિદ્ધચકની આયંબિલ તપ કરવા પૂર્વક વિધિ સહિત આરાધના કરવાથી શ્રીપાલ મહારાજાદિને કોઢ રોગ નાશ પામ્ય, તેમ એક કાંક્ષી વેચનારી બાઈને પતિને કોઢ રેગ આયંબિલના પ્રભાવે નાશ પામ્યું, તે બીના ટૂંકામાં આ પ્રમાણે જાણવી – માળવા દેશમાં રતલામ શહેર સુપ્રસિદ્ધ છે. ત્યાં જે મહોલ્લામાં ગુજરાતીની ધર્મશાળા છે, તે જ મહેલામાં એક કાંક્ષી વેચનારી બાઈ દૂધ વગેરે વેચવા આવતી હતી. તે બાઈને અહીં રહેનારી શ્રાવિકાઓની સાથે પરિચય વધતાં એક ધર્મિષ્ઠ શ્રાવિકાને પોતાના દુઃખની વાત કહેવાની ઈચ્છા થઈ તેથી એક દિવસ બપોરે આવી તે બાઈએ શ્રાવિકાને કહ્યું કે – બેન ! તમારે ધર્મ (આ જૈન ધર્મ) બહુ જ ઉત્તમ છે. તે તમારી લાગણી ભૂલાય જ કેમ? આજે તમારી પાસે મારા દુઃખની વાત જણાવવા આવી છું. શ્રાવિકા–બહેન! ગભરાઈશ નહિ. તારા દુઃખની બીના ખૂશીથી વિના સંકેચે જણાવ? કાંક્ષીવાળી બાઈ--મારા ધણને ૧૫-૨૦ વર્ષથી કોઢ રેગ નીકળે છે. તેને મટાડવા For Personal & Private Use Only Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રીચંદ્ર કેવલી ચરિત્ર ] ૨૪૭ સેકડો ઉપચાર કર્યા છતાં આરામ થતું નથી. તમે કઈ ઉપાય જાણતા હે તે મહેર બાની કરી જણાવે. શ્રાવિકા–અમારા ધર્મમાં નવપદજીની આરાધનાને મહિમા અલૌકિક વર્ણવ્યો છે. એમ કહી શ્રીપાલ ચરિત્રની પણ ચમત્કારિક ઘટનાઓ ટૂંકામાં સમજાવી. તેમાં શ્રી સિદ્ધચક્ર ભગવંતની શુદ્ધ અને આરાધના કરવાથી શ્રીપાલકુંવર આદિને કેઢ રેગ નાશ પામ્ય વગેરે બીના પણ જણાવી. કાંક્ષીવાળી બાઈ–નવપદજીની આરાધના કરવાની વિધિ મને સમજાવે. શ્રાવિકા બાઈ એ તેને સરલ પદ્ધતિએ આરાધનાને વિધિ જે રીતે સમજાવ્ય, તેજ પ્રમાણે તેણે તેના પતિને હકીકત જણાવી. જેથી તેની પણ ભાવના થઈ. ને તે પ્રમાણે આરાધના કરતાં શરૂઆતથી જ પ્રભાવ જણાવા લાગે, જેથી તેની શ્રદ્ધા દઢ થઈને ન આયંબિલ વિધિસર પૂરા થતાં કેઢ રોગ તદ્દન નાશ પામે. શહેર બહાર તે રહે, ત્યાંથી ચાલીને અહીં જિનમંદિરે દર્શન કરવા આવ્યું. જ્યાં સુધી તે છે. ત્યાં સુધી વર્ષમાં બે વાર નવપદજીની એળી કરતા હતા. હાલ તે હયાત નથી. દશ વર્ષ પહેલાં તે મરણ પામે. જેવી રીતે આને કેઢ રોગ નાશ પામે, તે પ્રમાણે મહારાષ્ટ્રના સંગમનેર ગામના પ્રતિ ડિત શ્રાવક શા. પીતાંબરદાસ કચરાભાઈને રેગ શ્રી નવપદજીની સવિધિ આરાધના પરમઉલ્લાસથી કરવાથી નિર્મૂળ નાશ પામે. તથા શા. વિઠ્ઠલદાસ જેરાજાણીને ઉદરરોગ રસકસ વગરને સાદે ખેરાક લેવાથી નાશ પામ્યું. (વિશેષ બીન-વર્ધમાન તપ વિશેષાંક૨૬૯ મા પાને) આયંબિલ તપ તમામ કષ્ટ આપત્તિ વિશ્નપદ્રવ સંકટાદિ અનિષ્ટ ને દૂર કરી આનંદમંગલ વર્તાવે છે. તે થોડા વખત ઉપર બનેલી આ બીના પણ સાબીત કરે છે–વિ. સં૦ ૧૯૮ પહેલાં એક વખત એવું બન્યું કે–એક ગામના પાદરમાં ઝાડ નીચે માર્ગથી ભૂવા પડેલા જન મુનિવરે બેઠા હતા. તેમને બે યુવાન પુરૂએ જોઈને નમસ્કાર કરી પૂછ્યું કે આપ અહીં કેમ બેઠા છે ? અમારા ઘેર પધારો ને આંગણું પાવન કરી ધર્મોપદેશ સંભળ.વે ? જે કે અમે જન નથી, પાટીદાર છીએ, પણ સાધુઓ ના આચારાદિ જાણીએ છીએ ને નવપદજીની આરાધનાના દિવસે માં આયંબિલ પણ કરીએ છીએ. તે બંને યુવાનની વિનંતિ સ્વીકારી મુનિવરે તેમના ઘેર પધાર્યા. બંને યુવાનેએ ઉલાસથી સાધુ ભક્તિને સંપૂર્ણ લાભ લીધે. તેઓ મુનિરાજની પાસે આવ્યા. ઉપદેશ સાંભળે, પ્રશ્નો પણ પૂછયા ને અંતે આયંબિલ તપને જે અપૂર્વ ચમત્કાર તેમણે નજરોનજર જે હતું, તે જણાવતાં કહ્યું કે ઈ. સ. ૧૯૪૨ (વિ સં. ૧૯૯૮) એગટમાં બનેલા અનિષ્ટ રાજ્ય કારણને લઈને અમે વીસ જણાં નિર્દોષ છતાં શક પડવાથી સરકારી અમલદારેએ અમને પકડયા ને જેલમાં પૂર્યા. આ વીશ જમાં એક ભાઈ જૈન ધર્મી હતા, ને નવપદજીની ઓળી કરતા હતા. જ્યારે ચિત્રની ઓળીના દિવસો નજીક આવ્યા, ત્યારે તે જેનભાઈ એ જેલરને નમ્રતાથી કહ્યું કે-જ્યારે તમે દાળમાં મીઠું મરચું વગેરે મસાલે નાંખે, તે નાંખ્યા પહેલાં બે વાટકા (મોળી) દાળ મને જુદી કઢાવીને આપશે, તે હું આપને ઉપકાર માનીશ” આ ભાઈને નમ્ર વચને સાંભળીને જેલરે For Personal & Private Use Only Page #289 -------------------------------------------------------------------------- ________________ २४४ ( શ્રીવિર્યપદ્ધતિતે પ્રમાણે ગોઠવણ કરી. આ જૈન ભાઈએ નવે દિવસ બાજારાને રોટલે ને દાળ વાપીને અચંબિલ કર્યા. આ પ્રસંગને નજરે જોનાર પાટીદારભાઈ મુનિવરોને જણાવે છે કે–આ બનાવ જોઈને અમને એમના પ્રત્યે બહુમાન થયું. આ ઓળીના દિવસે ર્મા અમારો કેસ કેર્ટમાં ચાલુ થતાં તે જૈનભાઈ એ જુબાનીમાં એમ જણાવ્યું કે-જે દિવસે આ અનિષ્ટ પ્રસંગ બન્યું, તે દિવસે હું અહીં નહોતે, પણ અમદાવાદ હતું. આ વાત સાક્ષિ પૂરાવા દ્વારા સાચી ઠરી, તેથી તે ભાઈ નિર્દોષ સાબીત થઈને છૂટી ગયા. જતા વખતે અમે તેમને આયંબિલને વિધિ પૂછી લીધું હતું, તે દિવસથી અમે ૧૯ જણાં આયંબિલ તપ કરવા લાગ્યા. તે જૈન બંધુએ અમને (૧૯ જણને) છેડાવવા માટે ખૂબ પ્રયત્ન કર્યા, મુદ્દાઓ એકઠા કરી સાક્ષીઓ કેટેમાં હાજર કર્યા. તપનો પણ પ્રત્યક્ષ અલૌકિક પ્રભાવ જણાયે, તે એ કે-જ્યારે અઢારમું આયંબિલ હતું, તેજ દિવસે કોર્ટમાં કેસ ચાલ્યું. તે વખતે સાક્ષીઓએ પણ સચોટ પુરાવા રજૂ કર્યા, જેથી અમે ઓગણીસે ભાઈઓ નિર્દોષ ઠરાને છૂટી ગયા. આ ઉત્તરસંડા ગામના લેકે અમારું સ્વાગત કરતા હતા, પણ અમને તો ચોકકસ ખાત્રી થઈ ગઈ હતી કે આયંબિલ તપને જ આ અપૂર્વ ચમત્કાર છે. આજ અપૂ શ્રદ્ધાને લઈને અમે પટેલ છીએ છતાં નવપદજીની એકળી આયંબિલ તપની આરાધના કરવા પૂર્વક અરધીએ છીએ. જૈન ધર્મના ત્યાગને અમે સાચે ત્યાગ માનીએ છીએ. અહીં આ દૃષ્ટાંત પૂરું થાય છે. તેમાંથી સાર એ લે કેજૈન શાસનમાં આયંબિલ તપ એ મહામંગલિક છે. શ્રી આયંબિલ વર્ધમાન તપ વગેરે તપશ્ચર્યાની આરાધના દ્રવ્યથી અને ભાવથી આરોગ્યને પમાડે છે. એમ સમજીને હાલ પણ ચતુર્વિધ સંઘમાં ઘણું પુણ્યશાલી ભવ્ય છે આ વર્ધમાન તપની પરમ ઉલાસથી સ વિકી આરાધના કરે છે, ને ભવિષ્યમાં પણ તે ચાલુ રહેવાની જ. વર્તમાનકાલે શ્રી વર્ધમાન તપની આરાધના પૂર્ણ કરનારા ભવ્ય જીની, અને ૫૦ ઉપરાંત વર્ધમાન તપની એાળી કરનારા ભવ્ય જીની નામાવલી બીજા ગ્રંથોમાં જણાવેલી છે. એ પ્રમાણે વર્ધમાન આયંબિલ તપના સંક્ષિપ્ત વર્ણનને સાંભળીને જે ભવ્ય જીવો આ તપને પૂર્ણ ઉલાસથી વિવિ સહિત નિર્નિદાન સાત્વિક ભાવે આરાધશે, તેઓ અ૫ કાલે જરૂર મુક્તિના શાશ્વત સુખને પામશે. તપગચ્છાધિપતિ-શાસનસમ્રાટ-પરોપકારિ-પૂજ્યપાદ-સદગુરૂ આચાર્ય શ્રી વિજય નેમિસૂરીશ્વરજીના ચરણકિંકર વિયાણુ શસ વિશારદ કવિદિવાકર-આચાર્યશ્રી વિજય પદ્મ પૂરીશ્વરે વિ. સં -૨૦૧૨ ના આ સુદિ દશમે વધમાન આયબિલ તપના આરાધક શેરદલાલ સારાભાઈ જેસંગભાઈ કાલીદાસ વગેરે ભવ્ય જીવોની વિનંતિથી જૈનપુરી અમદાવાદમાં આ શ્રી આયંબિલ વર્ધમાન તપ પ્રકાશ અથવા ભાવારેગ્ય રસાયણ નામના પ્રાકૃત ગ્રંથના અનુવાદની રચના કરી. તેનાથી મેળવેલા પુણ્યના ફલ રૂપે હું એજ ચાહુ છું કે સર્વ જી આ શ્રી આયંબિલ વર્ધમાન તપને આરાધી મુક્તિપદને પામે. સમાસ છે For Personal & Private Use Only Page #290 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only