________________
સાથે લાવ્યા (આવ્યા) નથી, અને સાથે લઈ જવાના (આવનાર) નથી. મૂકીને પરભવમાં ગયા પછી યાદ પણ આવવાના નથી, કારણ કે પાછળા ની અંદર ઘણાંએ ઘર દુકાન લક્ષમી પુત્ર શ્રી આદિ છોડયા છે પણ તેમાંનું કંઈ પણ યાદ આવતું નથી કે ગયા ભવના સી આદિનું શું થતું હશે ? છતાં તે (ધન, સ્ત્રી વિગેરે) ને માટે એવા અનેક પાપકર્મો કરે છે, કે જે કર્મોને ફલે પોતાને જ ભોગવવાના છે. તેઓ પરભવમાં સાથે આવનાર પરમ કલ્યાણકારી ધર્મની આરાધના કરવામાં લગાર પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે સોહરાજાએ તેમને આંધળા બનાવ્યા છે. આ વાતને બરાબર યાદ રાખીને પવિત્ર સંયમ સાધી જન્મ જરા મરણાદિની ઉપાધિ દૂર કરી પરમપદના સુખ મેળવવા એમાં જ મનુ ધ્યભવની સફલતા છે. આવા પ્રેમ અને શાંતિ ભરેલા ચારિત્ર મહારાજાના વચને સાંભળતાં જ તે જ યથાર્થ સ્વરૂપ સમજે છે, અને ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાને દેખતા થવાને ઉપાય પૂછે છે કે અમારે અંધાપે દૂર કરવા માટે એટલે મહારાજાને હરાવવા માટે સામે કયે મંત્ર જપે ? જેથી મહારાજા ભાગી જાય અને અમે દેખતા બનીને આત્મકલ્યાણ કરવામાં સાવધાન થઈ છે. ત્યારે ચારિત્ર (ધારી ગુરૂ) મહારાજાએ કહ્યું કે પૂર્વે કહેલ જે ચાર અક્ષરને મેહને મંત્ર છે તેમાં આદું ની પૂર્વે અને મન (મારૂ) ની પૂર્વે નકાર જેડ. એટલે ના = મન એમ મેહને જીતનારે પાંચ અક્ષરને મંત્ર બનશે. તેને અર્થ એ છે કે હું નથી અને મારું નથી. એનું પણ તાત્પર્ય એ છે કે
ભવ્ય છે! દુનિયાના દેખાતા આ તમામ ધન આદિ પદાર્થો મોડા વહેલા અચાનક આયુષ્યને અંત આવતાં તમારે છેડવાનાં જ છે. અથવા તમારા દેખતાં જ એ ચાલ્યા જશે, માટે તે પદાર્થોને હું માલિક છું અથવા તે પદાર્થો મારા છે, એમ માનવું તદ્દન ગેરવ્યાજબી છે, જેથી એમ વિચારે કે નાહં એટલે હું તે પદાર્થોને માલિક નથી અને
મન એટલે તે પહેલાં કહેલા સાંસારિક પદાર્થો પણ મારા નથી. હું એક જ છું, આ દુનિયામાં મારૂં કેઈ નથી. અથવા કેઈકેઈનું (સણું) નથી. સર્વે સ્વાર્થના જ સગાં છે. સ્વાર્થ સર્યા પછી શત્રુના જેવું વર્તન રાખે છે. સંસારી જ એકલા જ જમે છે અને એકલા જ મરે છે. કેઈ કેઈની સાથે જતું જ નથી. સાથે તે પુણ્ય પાપ જ જાય છે. મારે આત્મા શાશ્વત છે. તે સમ્યગ્દર્શન જ્ઞાન ચાત્રિાદિ અપૂર્વ ગુણને ભંડાર છે અને તેજ રૂડા દર્શનાદિ પદાર્થો મારી વસ્તુ છે. તે ગુણેને ધારણ કરવાથી મારા આત્માનું જરૂર કલ્યાણ થશે. અત્યાર સુધીમાં મેં સંગ (માપણાને સંબંધ) ને લઈને જ ઘણાં દુખે ભગવ્યા છે. હવે તેવા સંગને ત્યાગ કરું છું. હવે હું ચારિત્રની આરાધના કરવાને ઉજમાલ થાઉં છું, આ મોહરાજાને જીતવાના પરમ મંત્રનું રહસ્ય જેમ જેમ વધારે વિચારીએ તેમ તેમ મોહની ઉપર અરૂચિ અને ચારિત્ર ધમની ઉપર પ્રેમ વધતે જ જશે. તથા અધ્યાત્મ માર્ગને પવિત્ર આદર્શ જગતના જીવની આગળ રજુ કરનારા અને પરમ ત્યાગ મૂત્તિ તેજ પવિત્ર શ્રી તીર્થકર દેવ ચારિત્રને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org