________________
શૉ નમઃ પીવારિકા ॥ णमो विमलबंभचेरधारग सुग्गहियणामधिज्ज-तित्थुधारग-छत्तीसगुणपरिकलियः पंचपट्याणमय-सरिमंतसमाराहग-परमगुरु-परमोक्यारि-परमपुज्ज-पुज्जचरणारविंदायरिय
पुरंदर-सिरिविजयणेमिसूरीणं ॥ || પ્રસ્તાવના |
શિવળિીઘુત્તમ ठियप्पाणं पोयं भवजलहिमझे समिवरं । सयायाराहारं सयइसयसंपुण्णनिलयं ॥ पमाएणं हीणं दिणयरनिहं तित्थगयणे । णमेमो णेमीसं भविहिययरं सुरिपवरं ॥१॥
કોત્તર કલ્પવૃક્ષ સમાન શ્રી જૈનેન્દ્રશાસન રસિક ધર્મવીર બંધુઓ! માનવ જીવન રૂપી અમૃત ફલ એ એ ઉત્તમમાં ઉત્તમ પદાર્થ છે કે જેની મીઠાશની આગળ બીજા તમામ મિષ્ટ પદાર્થોની મીઠાશ ઉતરતી કેટીની જ ભાસે છે, પરંતુ તેને યથાર્થ અને પૂરેપૂરે સ્વાદ લેનારા પુણ્યશાલી છે જગતમાં વિરલા જ હોય છે. જે ભવ્ય કર્મ બંધના કારણેને ધ્યાનમાં રાખીને નિરંતર પરમ ઉલ્લાસથી સંવર ભાવની સાધના કરે છે, તેઓ જ માનવ જીવન રૂપી અમૃત ફલને સંપૂર્ણ સ્વાદ લઈ શકે છે. આવા પુણ્યાનુબંધી પુરયના ઉદયવાળા જીવોમાં સૌથી પહેલા નંબરના પ્રભુ શ્રી તીર્થકર દેવે ગણી શકાય. કારણ કે એ દેવાધિદેવ ભગવંતે મુક્તિના જે ચાર પરમ અંગ ( કારણું) છે, તેની સંપૂર્ણ સાધના કરીને પિતાને ઉદ્ધાર કરે છે, અને નિસ્પૃહ ભાવે દેશના દઈને સંસાર રૂપી સમુદ્રમાં બૂડતા બીજા ભવ્ય જીને પણ તારે છે. મુક્તિપદને દેનારા ચાર પરમ અંગે (મુખ્ય કારણે)ની બીના ટુંકામાં આ પ્રમાણે જાણવી–
- ૧ મનુષ્યપણું–ચાર ગતિમય સંસારની અંદર ઇંદ્રપણું, ચક્રવત્તિપણું વગેરે ઘણી વાર પામી શકાય છે, પણ મનુષ્યપણું વારંવાર પામી શકાતું નથી આપણે વ્યવહારમાં પણ નજરે નજર જોઈએ છીએ કે રૂ કાપડ વિગેરે પદાર્થોના વ્યાપારની પીઠ (સમ) વારંવાર આવતી નથી, અને સારા વખતમાં જે દાન મીદિની સાપના થઈ ગઈ હોય,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org