SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ સંયમ ગુણ પામ દુર્લભ કહ્યો છે. જેનાથી બાંધેલા કર્મો ખાલી કરી શકાય તે ચારિત્ર ન કહેવાય. શાસ્ત્રકાર ભગવતે આ ચારિત્રના મુખ્ય બે ભેદ વર્ણવ્યા છે. ૧. સર્વવિરતિ ૨. દેશવિરતિ. આ બે ભેદોમાં સર્વવિરતિને પ્રથમ કહેવાનું કારણ એ કે મુક્તિનું અનન્તર કારણ સર્વવિરતિ જ છે, પણ દેશવિરતિ નથી. સર્વવિરતિને ગ્રહણ કરવાને અસમર્થ છે સર્વવિરતિના પ્રથમ પગથિયા (અભ્યાસ) રૂપ દેશવિરતિને અંગીકાર કરે છે. આજ કારણથી પ્રભુદેવ દેશનામાં પણ પહેલાં સર્વવિરતિ સંયમને જ ઉપદેશ આપે છે, તે સાંભળીને જે ગૃહસ્થ સંસારી છે એમ જણાવે છે કે હું આપે જણાવેલ સર્વવિરતિ કે જેમાં આકરા પંચ મહાવ્રતે પાલવાની છે, તેને ગ્રહણ કરવાને સમર્થ નથી, જેથી મારા ઉદ્ધારને માટે બીજો ઉપાય બતાવે. ત્યારે પ્રભુદેવ સંસારી જીને કહે કે હે ભવ્ય આ પંચ મહાવ્રતની આરાધના અપૂર્વ શાંતિને દેનારી અને આત્માના અપૂર્વ ગુણ પ્રકટાવી અલ્પ કાલમાં મુક્તિપદ પમાડનારી છે. તમારો ખરે શત્રુ મેહ છે. શાસ્ત્રકારે તેને મદિરાની વ્યાજબી ઉપમા આપી છે. તથા તે બલિષ્ઠ લૂંટારે છે. કારણ કે સમ્યગ્દર્શનાદિ વાસ્તવિક આત્મિક ધનને ચારનાર છે. અને તે મેહ ચારિત્ર (સર્વવિરતિ) મહારાજાને પરમ શત્રુ અને ઈર્ષાળુ છે. જ્યારે ચારિત્ર મહારાજા દુનિયાના જીવને સમજાવે છે કે–હે ભવ્ય છે! જેમ માખી બળખામાં ચુંટે તેમ તમે શા માટે ભેગ (રૂપી બળખા) માં એંટી (વળગી રહે છે. યાદ રાખજે કે મારું કહેવું નહિ માને તે છેવટે પસ્તાઈને દુર્ગતિના દુખ અનેક સાગરેપમ જેવા ઘણા લાંબા કાલ સુધી ભેગવવાં પડશે. તમારા ભલાને માટે હું કહું છું કે તમે જે આવી મેહગર્ભિત પ્રવૃત્તિ કરી રહ્યા છે, તેથી તમને દુઃખ જ (ફે) મલશે, પરંતુ સુખ તે કદી મલશે જ નહિ. શું કુદરતી નિયમ પણ તમે ભૂલી ગયા ? તે એ છે કે જેવું કારણ હોય, તેવું કાર્ય થાય. જેમ લીમડાનું બી વાવીએ તે શેલડીને સાંઠે ઊગે જ નહિ. પણ નબળી જ ઊગે તેમ. જે શબ્દાદિ ભોગ દુઃખના જ સાધને છે તેવા સાધનેને સેવવાથી સુખ મલે જ નહિ. જરૂર સમજજો કે તમે ક્ષણિક અને અજ્ઞાનથી (સુખરૂપ) માની લીધેલા સુખને માટે ભેગોને સેવે છે, પણ તેમ કર વાથી તે જરૂરી તમારા શરીરમાં ક્ષય ભગંદર આદિ ભયંકર અસાધ્ય રોગ થશે. આ ગેની પીડા રીબાઈ રીબાઈને ભોગવવી પડશે, અને અસમાધિ મરણ પામી તીવ્ર - થી ભરેલી દુર્ગતિમાં જવું પડશે. માટે હજુ પણ સમજીને એ રસ્તે છેડી દે જ વ્યા- જબી છે. તમે અનંત શક્તિઓના માલીક છે, છતાં તમને ભેગ તૃષ્ણ જ કાયર બનાવે છે. ખરેખર આશાની ગુલામી જ્યાં સુધી હોય છે ત્યાં સુધી જ સર્વેના ગુલામ થઈને રહેવું પડે છે. જેમણે આશાને ગુલામડી જેવી બનાવી દીધી છે; તેઓની આગળ આખા જગતના જીવે દાસ જેવા થઈને નમસ્કાર કરે છે. આ બાબતમાં “ચલના હૈ રેણુ નહિ હૈ” આવું બલનારી બેગમનું દૃષ્ટાંત સુપ્રસિદ્ધ છે. સંસાર એ વિવિધ દુઃખોથી જ ભરેલ છે, તેમાં જન્મ જરા અને મરણના તીવ્ર દુઃખે રહ્યા છે. નરકાદિ ચારે ગતિને જ્ઞાન દષ્ટિથી વિચાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005486
Book TitleDeshna Chintamani Part 06
Original Sutra AuthorN/A
AuthorVijaypadmsuri
PublisherJain Granth Prakashak Sabha
Publication Year
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy