________________
રેશનાચિંતામણિ ]
૩૭
૧૦૮ સુધી જાય તા એક સમય સુધીજ જાય પછી અવશ્ય આંતર્' પડે. માનુ જઘન્યથી એક સમયનું આંતર્ અને ઉત્કૃષ્ટથી છ માસનું આંતર્' કહેલું છે.
ઉપર નપુંસક લિંગે સિદ્ધ થવાનુ કહ્યુ. ત્યાં જન્મથી નપુંસક માક્ષે જાય નહિ, કારણ કે તેમને ચારિત્રજ હોતું નથી. પરંતુ પાછળથી નપુ ંસક થયા હેાય તેવા ઉત્કૃષ્ટથી ૧૦ માક્ષે જાય છે. સ્ત્રી લિંગે ઉત્કૃષ્ટથી ૨૦ મેાક્ષે જાય છે અને પુરૂષલિંગે ઉત્કૃષ્ટથી ૧૦૮ માક્ષે જાય છે.
અહી' સિદ્ધના જે જે ભેદો કહ્યાં તેમાં જેમાં એ વિરોધી ભેટ્ઠા છે તે એમાં તમામ સિદ્ધોના સમાવેશ સમજવા. જેમકે જિસિદ્ધ અથવા જિનસિધ્ધ. આ બેમાં તમામ સિદ્ધના સમાવેશ થાય છે. એજ પ્રમાણે તીર્થંસિદ્ધ અને અતીસિધ્ધમાં તેમજ એક સિધ્ધ અને અનેકસિધ્ધમાં તમામ સિધ્ધાના સમાવેશ થઈ જાય છે.
વળી જ્યાં ત્રણ ભેદો કહ્યા છે ત્યાં તે ત્રણમાં તમામ સિધ્ધાના સમાવેશ જાણવા. જેમકે ગૃહસ્થલિંગ, અન્યલિંગ અને સ્વલિંગ એ ત્રણમાં તમામ સિધ્ધાના સમાવેશ થાય છે.
આથી ઉપર સિધ્ધના જે ૧૫ ભેટ્ઠા ક્થા, તેમાંનાં એક સિધ્ધને છ પ્રકાર હોય છે. કાઈ ને તેથી વધારે અથવા ઓછા હાય નહિ તે દૃષ્ટાન્તપૂર્વક આ પ્રમાણેઃ— શ્રીઋષભદેવ—૧ જિનસિધ્ધ, ૨ તીથ`સિધ્ધ, ૩ સ્વલિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગસિધ્ધ, પ સ્વયં બુધ્ધસિધ્ધ અને ૬ અનેકસિધ્ધ.
શ્રીમહાવીરસ્વામી—પ્રથમના પાંચ શ્રી ઋષભદેવ સરખાં અને ૬ એક સિધ્ધ. ભરત ચક્રવર્તી—૧ અજિનસિધ્ધ, ૨ તીર્થસિધ્ધ, ૩ ગૃહસ્થલિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગ સિધ્ધ, ૫ બુધ્ધòધિતસિધ્ધ, ૬ પ્રાયે એક સિધ્ધ
મરૂદેવા માતા—૧ અજિનસિધ્ધ, ૨ મતીથ་સિધ્ધ, ૩ ગૃહસ્થલિંગસિધ્ધ, ૪ શ્રીલિંગસિધ્ધ, પ સ્વયં બુધ્ધસિધ્ધ (પ્રત્યેક મુધ્ધ સિધ્ધ ) ૬ એક સિધ્ધ.
ગૌતમસ્વામી—૨ અજિનસિધ્ધ, ૨ તીસિધ્ધ, ૩ સ્વર્લિંગસિધ્ધ, ૪ પુરૂષલિંગસિધ્ધ, ૫ યુધ્ધમાધિતસિધ્ધ, ૬ એકસિ.
ચંદનમાલા—૧ અજિનસિધ્ધ, ૨ તીથ'સિધ્ધ, ૩ સ્વલિંગસિધ્ધ, ૪ શ્રીલિંગસિધ્ધ, ૫ યુધ્ધબાધિતસિધ્ધ, ૬ એકસિધ્ધ.
એ પ્રમાણે બીજા પણ સ્વક્ષુધ્ધિએ વિચારવા.
એ પ્રમાણે દ્રવ્ય સિધ્ધના ૧૫ ભેદો કહ્યા. હવે કાલસિધ્ધના બે ભેદ છે. તે આ પ્રમાણેઃ—
૧ પ્રથમસમયસિધ્ધ—વિવક્ષિત સમયે જેટલા જીવા મેક્ષે ગયા તે અષા પ્રથમ
સમય સિધ્ધ જાણવા.
૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org