Book Title: Agam 07 Ang 07 Upashak Dashang Sutra Sthanakvasi Author(s): Urvashibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati Publisher: Guru Pran Prakashan Mumbai Catalog link: https://jainqq.org/explore/008764/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ઉપના વગોવણી E Eવા શ્રી ઉપાસદશગ ગ - ૫ ગુરપ્રાણ આગમ બત્રીસી આશીર્વાદ દાતા ઃ તપસ્વી ગરદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મહારાજ સાહેબ પ્રધાન સંપાદિકા : અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી લીલમબાઈ મહાસતીજી Page #2 -------------------------------------------------------------------------- ________________ કથા સ્વ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ના હસ્તાક્ષરો - - દાલnive | બાઈક જ oi whee ) infજનાં કા अदत्ताहाणं अकित्तिकरणं अणज्जं सागरहाण पियजण मिन्तजणभेद विप्पीतिकारकं रागोस बहुले । રાળા વાળા ને હું - વ્યાઝરપત્ર. - 3 જળ બજાર , કરી ખા ણી જ સારા અદત્તાદાન અપયા કરનાર અનાયફ.િ તે બધા સાધુ 32 તા . નિંદ્ર બન્યું છે. એ પ્રિયજન મિત્રજ્ઞ મા નંદે અને અપ્રતીતિ ઉત્પન્ન કરનાર છે. અને રા ય ખૂબ ભરેલું છે. ને 24 કદના હક છે. ‘ના િલ ણીતા ખાતે पसत्यं सोमं सुनं सिबंसया विसुद्ध सब्ध नव्व जणाणुचिन्नं निस्संकियं निजथं .. બ્રહ્મચર્ય લા સદા કરત સોમ્ય શુભ અને શિવછે એ પરમ વિશુદ્ધિ = આરતાની માનું નિર્મલતાછે સવે સ્ત્રી પુરૂષોને આગીયો છે (તેનુએન્ટબન છે) એ માણો ને વિશ્વાસપાત્ર બનાવે છે તેનાથી ઈન ભમરતો નથી. છે જેને ત્રાટક નારાપ માર મારતા બળા ખાવા છે બાળ હલ ની સુવિધા (૫) જો કો હમ ને ભજે છેnલ | પી. ને બા ની / લાચારાનનખાટલ સાહબાળ જીજ્ઞાાનનારા મન પ્યારેને ટાદ દિન 1 માલગાdf/241ને બળ ન પ્ર ૧૯ :Page #3 -------------------------------------------------------------------------- ________________ આગમ શા he ane de ma che cha Raja he ke chhe] selfle the telefhe be there beta leted one here he tell he lefelle_fit elle આગમ શ આમ શા મને શાસ્ત્ર આ શાસ્ત્ર ગા શાલ ગસ | ગણ પાત્ર ગા શા Kadee re here be the che the tere aa betwere here befa Page #4 -------------------------------------------------------------------------- Page #5 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીતરાગાય નમઃ ગોંડલ ગચ્છ જયવંત હો પૂ. શ્રી ડુંગર - દેવ - જય - માણેક – પ્રાણ – રતિ ગુરુભ્યો નમઃ શ્રી ગુરુ પ્રાણ આગમ બત્રીઓ રૂદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા. ની ન રતિલાલજી મ. સા. મહાપ્રયાણ , પ્રા. ની ચીર સ્મૃતિ તથા શ શાબ્દી વર્ષ ઉપલક્ષ સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ તપસમ્રાંટ ગુરુદેવ પૂ. શ્રી રd ગણઘર શશિત સાતમું અંગ થી ઉપાસકદશાંગ મૂત્ર, (મૂળપાઠ, ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ) પાવન નિશ્રા : ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ. સા. સંપ્રેરક વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. અને આગમ દિવાકર પૂ. જનકમુનિ મ. સા. ધાનસાધક પૂ. શ્રી હસમખમતિ પ્રકાશનું પ્રેરક ધ્યાનસાધક પૂ. શ્રી હસમુખમુનિ મ. સા. અને શાસનઅરુણોદય પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. (9 શુભાશિષ : : પ્રધાન સંપાદિકાઃ મંગલમૂર્તિ પૂજ્યવરા અપૂર્વ શ્રત આરાધક પૂ. શ્રી મુકતાબાઈ મ. = અનુવાદિકાઃ પૂ. શ્રી ઉર્વશીબાઈ મ. પૂ. શ્રી લીલમબાઈ મ. : પરામર્શ પ્રયોજિકા : : સહ સંપાદિકા : ઉત્સાહધરા ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. પૂ. શ્રી ઉષાબાઈ મ. : પ્રકાશક: તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન શું PARASDHAM પારસધામ, વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ : આગમ પ્રકાશન પ્રારંભ : ઈ. સ. ૧૯૯૭ - ૧૯૯૮ પૂ. શ્રી પ્રાણગુરુ જન્મશતાબ્દી વર્ષ ગુરુપ્રાણ ફાઉન્ડેશન, રાજકોટ. પુનઃ પ્રકાશન – ઈ. સ. ૨૦૦૯ પ્રકાશક : શ્રી ગુરુ પ્રાણ પ્રકાશન, પારસધામ, ઘાટકોપર પ્રથમ આવૃત્તિ પ્રત : ૧૦૫૦ * દ્વિતીય આવૃત્તિ પ્રતઃ ૧૦૦૮ પ્રકાશન તારીખ : આસોવદ અમાસ - વીર નિર્વાણ કલ્યાણક તથા તપસમ્રાટ ગુરુદેવ પૂજ્ય શ્રી રતિલાલજી મ. સા. જન્મદિન ગુરુ પ્રાણ પ્રકાશન શ્રી પરાગભાઈ શાહ • શ્રી શૈલેષભાઈ દેસાઈ • શ્રી બર્જીશભાઈ દેસાઈ શ્રી સુમતિભાઈ શાહ • શ્રી ગિરીશભાઈ શાહ • શ્રી જિતેનભાઈ શાહ પ્રાપ્તિ સ્થાન ? www.parasdham.org * www.jainaagam.org ૧. મુંબઈ – પારસધામ વલ્લભબાગ લેન, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. 2. U. S. A. - Girish P. Shah 4048, Twyla Lane, Campbell CA - 95008-3721. U.S.A. Ph. : (India) 09867054439 (U.S.A) 001- 408-373-3564 (૪. વડોદરા - શ્રી હરેશભાઈ લાઠીયા ગૌતમ, ૧૨, પંકજ સોસાઈટી, નર્મદા ગેસ્ટ હાઉસની સામે, ઈલોરા પાર્ક, વડોદરા - ૩૮૦૦૨૩ ફોન – ૯૮૨૪૦૫૮૪૮૯ ૩. રાજકોટ – શેઠ ઉપાશ્રય પ્રસંગ હોલ પાછળ, ૧૫૦ ફુટ રીંગ રોડ, કાલાવડ રોડ, રાજકોટ - ૩૬૦૦૦૫ ફોન – ૯૮૨૪૦૪૩૭૬૯ મુદ્રક : શિવકૃપા ઑફસેટ પ્રિન્ટર્સ, અમદાવાદ - ફોન : ૦૭૯-૨૫૬૨૩૮૨૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ( L N S) . સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ ( શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે.. સમર્પણ ગુર-ઉકીર્ત - પરમ પૂરૂષનાં પરમાગમો, પચાવ્યાં પ્રાણે પંથાવારમાં, ') ? -ગોંડલ ગચ્છના ગુરુવર્યોની, ગરમા ગુંજાવી ગ્રામાનુગ્રામમાં, સ્યાદ્વાદળી સરગમ સંભળાવી, સંગઠબળ સ્થાપ્યું સમાજમાં, પૂ. જય માણેકબા અંતેવાસી, વસી ગયા જળ-જાળા પ્રાણમાં. ઉર્જા ઉજાગર મુરઝાયેલી મસિકની મુસ્કાન ચેતાવી ભાવ પ્રાણે પલકમાં, કિંચિત્ વૃદ્ધોપાસના ગુરુવર્યાની, ફલીભૂત થઈ અને જીવનમાં, શતિ-ગિરીશ ગુરુવર્યોની પુષ્ટિ મળી આનંદ છાયો રોમે રોમમાં, અણમોલ અવસર લાધ્યો પ્રભુ ફરવા આગમ અવગાહી માં. અર્પણ વાવના પ્રવચન દ્વાશ પરમાર્થ સમજાવી આપી અમો આ-ગમ, નિગ્રંથ નિજાનંદની મોજ માણવા લય-વિક્ષેપની આપી નિગમ, વિશગ-વિતિ-વિલય-વિવેકે વિષયાભિલાષણો કરીએ વિરામ, પર પ્રાણને પામવા સમર્પિએ અનુવાદળો આ પરમાગમ | - “આર્ચા મુકત - લીલમ' Page #8 -------------------------------------------------------------------------- ________________ તપ સમ્રાટ તપસ્વી ગુરુદવ પૂ શીર્વ રતિલાલજી મ. સા. ના ગુરુ મહારાજની જન્મ શતાબ્દી નિમિત્તે આગમોનું પ્રકાશન થઈ રહ્યું છે, તેનો મને આનંદ છે, તમે સહુ સાધ્વીવૃંદ આગમનો અભ્યાસ કરી, તેનાં મૂળભૂત તત્ત્વોને સમજો, જીવનને પંચાચારમય બનાવો, સમાજમાં જૈન ધર્મનો પ્રચાર કરો. ગુરુ મહારાજના નામને અમર બનાવો અને સંયમી જીવનને સફળ બનાવો. એ જ મારા અંતરના આશીર્વાદ છે. મારી સાથે ચાતુર્માસ અર્થે રોયલ પાર્ક સંઘમાં બિરાજમાન સાધ્વીવૃંદ ભગવાન મહાવીરની વાણીને સમગ્ર વિશ્વમાં ગૂંજતી કરે તેવા શુભાશિષ. 4 મુનિ રતિલાલ તા. ૧૪/૯/૯૭ રોયલ પાર્ક ઉપાશ્રય, રાજકોટ. Page #9 -------------------------------------------------------------------------- ________________ ૫. શ્રી જયંતમુનિ મ.. શરોમણિ પૂ. શ્રી. ના સ્વહસ્તાક્ષરે છે . ગોંડલ ગચ્છ જિ. બનો ગા| 24अत्र अनुज (40 4 4 બ૬ “ાનકાએ ભરી 20 ડન S નાની ન પAN htપ) 4 વે નવા કાર્યું પ્રખ્ય – नमणि न ५15740sOn मम ५६ ત– 30વો ન માત્ર ત્રણ તલ – 'પશ્વત ન , bય3 % 3ળ વિ. ની A % ન ખેંn - 7- -- ૨૦ ૦ ક ક્ષય ૧ (પ! તો LLLL હું આશા આપું છું તથા આ કાર્યને સ્વીકૃતિ આપું છું કે ગુરુપ્રાણ આગમ બત્રીસીનું પુનઃ પ્રકાશન અવશ્ય કરવું જોઈએ. આ મહાકાર્ય પૂજ્ય ગોંડલ ગરછ કીર્તિધર અરૂણોદય શ્રી નમ્રમુનિ પ્રારંભ કરે, આ મારા ભાવ છે. આ કાર્યની અનુમોદના કરું છું. આનંદ મંગલમ. શુભ થાઓ... સુંદર થાઓ... આ આશીર્વચન અર્પિત કરું છું. તા. ૨૭-૦૪-૨૦૦૯ અક્ષયતૃતીયા - સોમવાર. Page #10 -------------------------------------------------------------------------- ________________ ગુરુપ્રાણ આગમ બત્રીસી છે © અનુવાદિડાં @ આ મહાસતીજીઓ સાંનિધ્ય પૂ. શ્રી જયંતમુનિ મ. સા. પૂ. શ્રી ગિરીશચન્દ્રજી મ. સા. જ્ઞાનદાનના સંપૂર્ણ સહયોગી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા. પ્રધાન સંપાદિકા ભાવયોગિની. બા. બ્ર. પૂ. શ્રી લીલમબાઈ મ. સહસંપાદિકા. ડૉ. સાધ્વી શ્રી આરતીબાઈ મ. તથા સાધ્વી શ્રી સુબોધિકાબાઈ મ. સૂત્રનું નામ અનુવાદિકા શ્રી આચારાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી સૂયગડાંગ સૂત્ર(ભાગ ૧-૨) શ્રી ઠાણાંગ સૂત્ર(ભાગ ૧-૨). શ્રી સમવાયાંગ સૂત્ર શ્રી ભગવતી સૂત્ર(૧ થી ૫ ભાગ) શ્રી જ્ઞાતા સૂત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી અંતગડદશાંગ સૂત્ર શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર શ્રી વિપાક સૂત્ર શ્રી ઉવવાઈ સૂત્ર શ્રી રાજપ્રશ્રીય સૂત્ર શ્રી જીવાભિગમ સૂત્ર શ્રી પ્રજ્ઞાપના સૂત્ર(ભાગ–૧ થી ૩) શ્રી જેબૂદીપપ્રજ્ઞપ્તિ સૂત્ર શ્રી જ્યોતિષગણરાજ પ્રજ્ઞપ્તિ સૂત્ર (ચંદ્રપ્રજ્ઞપ્તિ, સૂર્યપ્રજ્ઞપ્તિ) શ્રી ઉપાંગસૂત્ર(શ્રી નિરયાવલિકાદિ) શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર(ભાગ-૧, ૨) શ્રી દશવૈકાલિક સૂત્ર શ્રી નંદી સૂત્ર શ્રી અનુયોગદ્વાર સૂત્ર શ્રી નિશીથ સૂત્ર શ્રી ત્રણ છેદ સૂત્ર શ્રી આવશ્યક સૂત્ર પૂ. હસુમતીબાઈ મ., પૂ. પુષ્પાબાઈ મ. પૂ. ઉર્મીલાબાઈ મ. પૂ. વીરમતીબાઈ મ. પૂ. વનીતાબાઈ મ. પૂ. ડૉ. આરતીબાઈ મ. પૂ. સુમનબાઈ મ. ૫. ઉર્વશીબાઈ મ. પૂ. ભારતીબાઈ મ. પૂ. સન્મતિબાઈ મ. પૂ. સુનિતાબાઈ મ. પૂ. ઉષાબાઈ મ. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. બિંદુ-રૂપલ ય મ. પૂ. પુનિતાબાઈ મ. પૂ. સુધાબાઈ મ. પૂ. મુક્તાબાઈ મ. પૂ. રાજેમતીબાઈ મ. પૂ. કિરણબાઈ મ. પૂ. ડૉ. અમિતાબાઈ મ. ૫. સુમતિબાઈ મ. પૂ. ગુલાબબાઈ મ. પૂ. પ્રાણકુંવરબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. પૂ. લીલમબાઈ મ. પૂ. ડૉ. ડોલરબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. Page #11 -------------------------------------------------------------------------- ________________ સિંહ સમા પરાક્રમી, હંસ સમા ઉજ્જવલ થશોમૂર્તિ, સૌરાષ્ટ્ર કેસરી પૂજય ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા.નાં શ્રી ચરણોમાં શતગુણ પ્રણામાંલિ જાગૃતતા આર્જવતા સજ્જનતા પ્રસા ભવ્યતા તજજ્ઞતા માર્દવતા અપ્રમત્તતા તા કરણતા સૌમ્યતા સામ્યતા શૂરવીરતા ધીરતા સ્થિરતા સા||B આત્મરમણતા ક્રાંતિકારકતા સમન્વયતા જ્ઞાનોત્સુકતા આસ્તિયતા તલ્લીનતા લોકપ્રિયતા દયાળુતા સમયજ્ઞતા પ્રમોદતા ગિરાગુરુત્વતા વ્યવહાર કુશળતા ઇન્દ્રિય દમનતા સત્યવક્તૃત્વતા જ્ઞાનદાતા પ્રતિભાસંપન્નતા શિલાદાતા પવિત્રતા દાક્ષિણ્યતા સેવાશીલતા ઓજસ્વિતા સ્નેહયુક્તતા અકુતૂહલતા તેજસ્વિતા એકાંતપ્રિયતા ધર્મકલાધરતા જ્ઞાનવૃદ્ધતા વર્ચસ્વિતા ક્ષમાશીલતા પચવન પટુતા પથપ્રદર્શિતતા વિચક્ષણતા સંગઠનકારકતા અનેકાંતદર્શિતા વૈરાગ્યવાર્ધક્ય ગુણગ્રાહકતા સમ્યક્ષરાક્રમતા આરાધકતા ઉદાસીનતા જ્ઞાનપ્રસારકતા નૈતિકતા સૌષ્ઠવતા લાવણ્યતા શ્રદ્ધાળુતા વરિષ્ઠતા પરમાર્થતા ઉદારતા ગંભીરતા કુશલતા પરિપક્વતા શ્રુતસંપન્નતા ખમીરતા શ્રેષ્ઠતા શતાદિ સદ્ગુણાલંકૃત તવ વપુઃ ભૂયાદ્ ભવાલંબનમ્ ગરિષ્ઠતા વિશાળતા પ્રેમાળતા નિર્લેપતા નિર્ભયતા સ્વરમાધુર્ય કર્મનિષ્ઠતા પ્રશમતા અહતા કૃતાર્થતા તત્ત્વલોકતા વાત્સલ્યતા ઉપશમતા રોચકતા દિવ્યતા સહિષ્ણુતા લઘુતા સુવિનીતતા નિવેદતા પ્રવિણતા સમતા ઉપશાંતતા વીરતા પ્રતિરૂપના ઉત્સાહિતા નમ્રતા અમીરતા ચારિત્ર પરાયણતા વિભુતા કૃતજ્ઞતા પ્રભુતા પ્રૌઢતા Page #12 -------------------------------------------------------------------------- ________________ પપ ( ઉદી દરી anna વથasuથishwassuu થઇકબાલકથાકથઇuથયaહલક ર ) કીરિ0િ.00 0.00 0 જી હરિ દર C કહી દત - પૂ. શ્રી હંમ૨-દેવ-જો-માણેક-પ્રાણ-તિ-જal-Oારુતચો 61013 છે. હીટ-વેલ- માત-દેવ-ઉજal-ઉલ મોતી-શan ajd- aણીજ્યોતat: ગોંડલ સંપ્રદાય-ગુરુપ્રાણરતિ પૂરવાર F: O) મંગલ મનીષી મુનિવરો શાસ્ત્ર શુસૃષિકા શ્રમણીવૃંદ ૦૧. પૂ. શ્રી જયંતમુનિ મ. સા. ૦૬. પૂ. શ્રી મનહરમુનિ મ. સા. ૦૨, પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ.સા. ૦૭. પૂ. શ્રી ગજેન્દ્રમનિ મ. સા. o૩, પૂ. શ્રી જનકમુનિ મ.સા. ૦૮. પૂ. શ્રી સુશાંતમુનિ મ. સા. ૦૪, પૂ. શ્રી જગદીશમુનિ મ.સા. ૦૯, પૂ. શ્રી નમ્રમુનિ મ. સા.. o૫. પૂ. શ્રી હસમુખમુનિ મ.સા. ૧૦. પૂ. શ્રી પીયુષમુનિ મ. સા. જદિન 0-00 000000ર3 ૦ 9 * = ૦ f ૦ 9 90 9 $ $ ૦ $ 6 છે. - VVVV = રિદ્ધિ0િ 0 9000ર9 20 દિલિi 2: ૦૧, પૂ. ગુલાબબાઈ મ. ૩૭. પૂ. પ્રીતિસુધાબાઈ મ. ૭૩. પૂ. નલિનીબાઈ મ. ૨, પૂ. પ્રાણકુંવરબાઈ મ. ૩૮. પૂ. મીનળબાઈ મ. પૂ. રક્ષિતાબાઈ મ. પૂ. લલિતાબાઈ મ. ૩૯. પૂ. મનીષાબાઈ મ. પૂ. રોશનીબાઈ મ. ૦૪. પૂ. લીલમબાઈ મ. ૪૦. પૂ. કિરણબાઈ મ. પૂ. અંજીતાબાઈ મ. પૂ. વિમળાબાઈ મ. ૪૧. પૂ. હસ્મિતાબાઈ મ. પૂ. સંજીતાબાઈ મ. ૦૬. પૂ. હંસાબાઈ મ. ૪૨. પૂ. શૈલાબાઈ મ. પૂ. સંઘમિત્રાબાઈ મ. પૂ. પુષ્પાબાઈ મ. ૪૩. પૂ. ઉર્મિબાઈ મ. પૂ. આરતીબાઈ મ. ૦૮. પૂ. વિજયાબાઈ મ. ૪૪. પૂ. સુધાબાઈ મ. પૂ. રૂપાબાઈ મ. પૂ. તરૂલતાબાઈ મ. ૪૫, , ઉર્વશીબાઈમ. પૂ. મિતલબાઈ મ. ૦. પૂ. જસવંતીબાઈ મ. ૪૬. પૂ. સ્મિતાબાઈ મ. પૂ. શ્રેયાબાઈ મ. પૂ. વસુબાઈ મ. ૪૭. પૂ. ઉર્મિલાબાઈ મ. ૮૩. પૂ. શ્રી દત્તાબાઈ મ. ૧૨. પૂ. પ્રભાબાઈ મ. ૪૮. પૂ. ડોલરબાઈ મ. પૂ. શ્રુતિબાઈ મ. પૂ. લતાબાઈ મ. ૪૯. પૂ. કલ્પનાબાઈ મ. પૂ. ભાવનાબાઈ મ. પૂ. ભદ્રાબાઈ મ. ૫૦. પૂ. સંગીતાબાઈ મ. પૂ. ભવિતાબાઈ મ. પૂ. સુમિત્રાબાઈ મ. ૫૧. પૂ. નંદાબાઈ મ. પૂ. શેષાબાઈ મ. પૂ. સાધનાબાઈ મ. પર. પૂ. સુનંદાબાઈ મ. પૂ. શ્રેયાંશીબાઈ મ. પૂ. અરુણાબાઈ મ. ૫૩. પૂ. જયેશાબાઈ મ. પૂ. પરિજ્ઞાબાઈ મ. પૂ. સરલાબાઈ મ. પ૪. પૂ. અર્ચિતાબાઈ મ. પૂ. શ્વેતાંસીબાઈ મ. પૂ. વનિતાબાઈ મ. પપ. પૂ. અજિતાબાઈ મ. પૂ. સુબોધિકાબાઈ મ. ૨૦. પૂ. દીક્ષિતાબાઈ મ. પ. પૂ. અમિતાબાઈ મ. પૂ. શીલાબાઈ મ. ૨૧, પૂ. ધીરમતીબાઈ મ. ૫૭. પૂ. પુનિતાબાઈ મ. પૂ. હેમાંશીબાઈ મ. ૨૨. પૂ. રાજેમતીબાઈ મ. ૫૮. પૂ. સુનિતાબાઈ મ. ૨૩. પૂ. હસુમતીબાઈ મ. પૂ. નમ્રતાબાઈ મ. પ. પૂ. ગીતાબાઈ મ. ૨૪. પૂ. સુમતિબાઈ મ. પૂ. પન્નાબાઈ મ. ૬૦. પૂ. વિદુબાઈ મ. ૨૫. પૂ. અનુમતિબાઈ મ. ૬૧. પૂ. તરુબાઈ મ. પૂ. પૂર્વીબાઈ મ. ૨૬. પૂ. વીરમતીબાઈ મ. ૬૨. પૂ. મીનાબાઈ મ. પૂ. જાગૃતિબાઈ મ. ૨૭. પૂ. યશોમતીબાઈ મ. ૬૩. પૂ. પૂર્ણાબાઈ મ. પૂ. પ્રબોધિકાબાઈ મ. ૨૮. પૂ. જ્ઞાનશીલાબાઈ મ. ૬૪. પૂ. રશ્મિતાબાઈ મ. પૂ. પ્રિયલબાઈ મ. ૨૯. પૂ. દર્શનશીલાબાઈ મ. પ. પૂ. બિંદુબાઈ મ. પૂ. સ્વરૂપાબાઈ મ. ૩૦, પૃ. વિનોદીનીબાઈમ. ૬૬. પૂ. વિરલબાઈમ.. ૧૦૧, પૂ. સુહાનીબાઈ મ. ૩૧. પૂ. પ્રજ્ઞાબાઈ મ. ૬૭. પૂ. રૂપલબાઈ મ. પૂ. હૃદયાબાઈ મ. પૂ. પ્રિયદર્શનાબાઈ મ. ૬૮. પૂ. તેજલબાઈ મ. પૂ. વૈદેહીબાઈ મ. ૩૩. પૂ. કૃપાબાઈ મ. ૬૯. પૂ. સુજીતાબાઈ મ. ૧૦૪, પૂ. ભવ્યાંશીબાઈ મ. ૩૪, પૂ. મીરાબાઈ મ. ૭૦. પૂ. સ્વાતિબાઈ મ. ૧૦૫. પૂ. જયણાબાઈ મ. ૩૫. પૂ. કુંદનબાઈ મ. ૭૧. પૂ. શ્વેતાબાઈ મ. ૧૦૬. પૂ. સંબોહીબાઈ મ. ૩૬. પૂ. જ્યોતિબાઈ મ. ૭૨. પૂ. રેણુકાબાઈ મ. ૧૦૭. પૂ. ભવ્યાનીબાઈ મ. andissioneinninositorioussainbowલnessoiniranianકassistandeshGheironmangoossssssssssssssssscasinoncession 1000 જ નિ જયદિ લઈને 9000 2000 %D0BDfication visit 09090 IT $ VVVVUUUUUUU $ $ $ # # $ UU $ $ $ to જ Page #13 -------------------------------------------------------------------------- ________________ ત સેવાનો સત્કાર મૃતાધાર (મુખ્યદાતા). શ્રીમતી કુમકુમ અને શ્રી હર્ષદરાય નીમચંદ દોશી શાસન અરૂણોદય, યુવા હૃદયસમ્રાટ, પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ કોલકત્તાના ચાતુર્માસ દરમિયાન આગમશાસ્ત્ર ઉપર સવિસ્તાર વાચના દ્વારા શ્રુતવાચન અને શ્રુતસેવા પ્રત્યે અપૂર્વ જિજ્ઞાસા અને ઉત્સાહ જાગૃત કર્યા છે. તેમના ૩૯ મા જન્મદિવસ પ્રસંગે શ્રીમતી કુમકુમબેન અને શ્રી હર્ષદભાઈ દોશી શ્રી ઉપાસકદશાંગ સૂત્રના શ્રુતાધારરૂપે આગમના પ્રસાર માટે પ્રેરિત થયા છે. શ્રી હર્ષદભાઈનો જન્મ પર્યુષણના પ્રથમ દિવસે થયો હતો. જન્મસમયે જ તેમને સૌરાષ્ટ્રકેસરી પૂ. શ્રી પ્રાણગુરુના સ્વમુખેથી પરમ ઉપકારી માંગલિક શ્રવણનો લાભ મળ્યો હતો. ધર્મના આ સંસ્કાર માતાપિતાની કેળવણીથી પુષ્ટ થયા. ૧૯૫૨ કોલકત્તાના ચાતુર્માસથી આજ પર્યત પંડિતરત્ન, પરમદાર્શનિક, ગોંડલગચ્છશિરોમણિ, પૂ. શ્રી જયંતમુનિજીના તેમના ઉપર અવિરત આશીર્વાદ વરસતા રહ્યા છે. તેમની કૃપાથી ધર્મશ્રવણ અને સ્વાધ્યાય નિરંતર થતા રહ્યા છે. તેમણે પૂજ્ય શ્રી જયંતમુનિજીના મૌલિક અને ચિંતનભર્યા સાહિત્યનું સંશોધન કરીને સંપાદનનું મહત્તમ કાર્ય કર્યું છે. તેમનું લખેલું પૂજ્યશ્રીનું સવિસ્તાર જીવનચરિત્ર “સાધુતાનું શિખર અને માનવતાની મહેક' ઘણું લોકપ્રય થયું છે.તેમણે અનેક જ્ઞાન અને સંસ્કારવર્ધક શિબિરોનું આયોજન કર્યું છે. તેઓ જૈન એકેડેમી કલકત્તાના પ્રમુખ છે અને વીરાયતનના સહમંત્રી છે. શ્રીમતી કુમકુમબેન અને શ્રી હર્ષદભાઈ દોશી બાળકોમાં જૈનધર્મના અભ્યાસની પ્રવૃત્તિઓમાં ઊંડો રસ ધરાવે છે. હવે પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિજીની પ્રેરણા, આશીર્વાદ અને લુક એન્ડ લર્ન પદ્ધતિના સહયોગથી આ પ્રવૃત્તિને વધુ વેગ મળ્યો છે. પૂ. શ્રી નમ્રમુનિજી ઠાણા ૨ અને પૂ. વીરમતિબાઈમ. ઠાણા ૬ ના કલકત્તાના ચાતુર્માસનો આ દંપતી ઉપર ઊંડો પ્રભાવ પડ્યો છે. આગમના શ્રુતાધારનો લાભ આપવા બદલ તેઓ પૂ. ગુરુદેવના ઋણી છે. તેઓ આ અવસરે પિતાશ્રી સ્વ. નીમચંદ નથુભાઈ દોશી, માતુશ્રી લીલાવતીબેન, ભાઈ સ્વ. કિશોરકુમાર નીમચંદ અને ભગિની સ્વ. મૃદુલાબેન કુંદનકુમાર મહેતાના સદા મળેલા સ્નેહ અને હૂંફ બદલ તેમના પુત્ર ઋત્વિક, પુત્રવધુ અર્ચના, પૌત્રો સિદ્ધાંત અને પ્રણવ સાથે તેમનો પણ ઋણ સ્વીકાર કરે છે. પૂજ્ય ગુરુવરોના સદા આશીર્વાદ વરસતા રહે અને જિનશાસનની સેવાનો લાભ મળતો રહે એજ તેમની અભ્યર્થના છે. ગરપ્રાણ પ્રકાશન PARASDHAM Page #14 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્ર સ્વાધ્યાય સવિવેક તીર્થંકર પ્રભુના પવિત્ર ઉપદેશરૂપ આગમગ્રંથો દરેક ધર્મનિષ્ઠ સ્વાધ્યાયપ્રેમી શ્રમણોપાસકે પોતાના ઘરમાં વસાવવા જોઈએ. તીર્થકરોની અનુપસ્થિતિમાં તીર્થકરોના ઉપદેશરૂપ ગ્રંથો સાક્ષાત્ તીર્થકર તુલ્ય માનીને આગમગ્રંથોને ઘરમાં કબાટ કે શોકેશમાં સુવ્યવસ્થિત રૂપે રાખવા. પ્રતિદિન તીર્થકરોને સ્મૃતિપટ પર લાવી અહોભાવપૂર્વક ત્રણ ભાવવંદન કરવા. ઘરના સદસ્યોએ સાથે મળી શ્રધ્ધાપૂર્વક આગમવાંચન કરવું. વિનય ધર્મનું મૂળ છે તેથી શાસ્ત્ર સ્વાધ્યાય માટે ગુરુની આજ્ઞા લેવી. ૩૨ આગમગ્રંથોમાંથી કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસના પ્રથમ અને ચોથા પ્રહરમાં અને ઉત્કાલિક સૂત્રના મૂળપાઠનો સ્વાધ્યાય અસ્વાધ્યાય કાલને છોડીને એટલે કે બે સંધ્યા અને બે મધ્યાહન કાલીન ૪૮ મિનિટને છોડીને ગમે ત્યારે કરી શકાય છે. પ્રાતઃ ઉષાકાલ, સંધ્યાકાલ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિએ બે - બે ઘડી શાસ્ત્રનો મૂળપાઠ વાંચવો નહીં. ૩૨ અસ્વાધ્યાયમાં શાસ્ત્ર સ્વાધ્યાય થાય નહીં. ઘરમાં સંડાસ - બાથરૂમ હોય, સ્ત્રીઓને માસિકધર્મ હોય, વગેરે કારણોથી ઘરમાં આગમ રાખવાથી અશાતના થાય, તેવી માન્યતા યોગ્ય નથી કારણકે સાધ્વીજી પોતાની પાસે આગમ ગ્રંથો રાખે છે. માસિક ધર્મવાળા બહેનોએ શાસ્ત્રના મૂળપાઠનો સ્વાધ્યાય કરવો નહીં. તે વ્યક્તિની સામે પણ સ્વાધ્યાય કરવો નહીં. તેનાથી દૂર અલગ સ્થાનમાં બેસીને સ્વાધ્યાય કરી શકાય છે. ગુજરાતી અનુવાદ, ભાવાર્થ, વિવેચન, માસિક ધર્મમાં પણ બહેનો વાંચી શકે છે. તેમાં કોઈ જાતની અશાતના નથી. આ સમસ્ત નિયમો મૂળપાઠ વાંચવા કે સ્વાધ્યાય કરવા માટેના છે. કેવળ શાસ્ત્રોના ગુજરાતી ભાવાર્થ વાંચવા હોય, તો ઉપરોક્ત નિયમો લાગુ પડતા નથી. આગમગ્રંથોના આધારે જ ભૂતકાળમાં અનંત જીવોએ આત્મકલ્યાણ કર્યું છે. આગમગ્રંથોના આધારે જ પાંચમા આરાના અંત સુધી જિનશાસન જયવંતું રહેશે. તેથી આગમગ્રંથોનું સંપૂર્ણતઃ બહુમાન જાળવવું. Page #15 -------------------------------------------------------------------------- ________________ Final dt. 23-9-09 aartibai swami વિષય પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા.નું જીવન દર્શન પૂ. શ્રી રતિલાલજી મ.સા.નું જીવન દર્શન પૂર્વ પ્રકાશનના બે બોલ પુનઃ પ્રકાશનના બે બોલ અભિગમ ગૌરવ ગાથા પ્રશસ્તિ સંપાદકીય સંપાદન અનુભવો અનુવાદિકાની કલમે ૩૨ અસ્વાધ્યાય અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ અધ્યયન પરિચય જંબુસ્વામીની જિજ્ઞાસા આનંદ ગાથાપતિનું વ્યક્તિત્ત્વ શિવાનીનું વ્યક્તિત્ત્વ ભગવાન મહાવીરનું સમવસરણ આનંદ ગાથાપતિનું દર્શનાર્થે ગમન ભગવાનની ધર્મદેશના વિષયાનુક્રમણિકા ૧૨ 11 આનંદ દ્વારા વ્રતગ્રહણ શ્રાવક વ્રતોના અતિચાર આનંદ શ્રાવકની દૃઢ શ્રદ્વા શિવાનંદા શ્રમણોપાસિકા શ્રમણોપાસકનું જીવન-દર્શન આનંદ શ્રાવકનો શ્રેષ્ઠ સંકલ્પ ઉપાસક (શ્રાવક) પ્રતિમા આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની પ્રાપ્તિ 13 15 17 19 21 8 3 2 2 4 33 34 35 40 42 54 ܗ ૧ ૪ ૭ ૯ 2 2 2 2 2 80 ૧૦ ૧૩ ૧૪ ૧૫ ૨૮ ૪૫ ४८ ૫૦ પર ૫૫ ૫૯ 9 વિષય આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનો વાર્તાલાપ ગૌતમની શંકાનું સમાધાન અને ક્ષમાયાચના આનંદ શ્રાવકનું સમાધિમરણ,દેવલોક ગમન ૬૭ આનંદ શ્રાવકનું ભવિષ્ય અધ્યયન-ર : શ્રમણોપાસક કામદેવ અધ્યયન પરિચય કામદેવની ગૃહસંપદા દેવકૃત ઉપસર્ગ–પિશાચ રૂપ દેવકૃત ઉપસર્ગ-હાથી રૂપ દેવકૃત ઉપસર્ગ–સર્પ રૂપ દેવનો પરાભવ ક્રોધ પર ક્ષમાનો વિજય ભગવાન દ્વારા કામદેવને ધન્યવાદ કામદેવનું દેવલોક ગમન || ૐ ૐ અધ્યયન-૩ : શ્રમણોપાસક ચુલનીપિતા અધ્યયન પરિચય ગાથાપતિ ચુલનીપિતા દેવકૃત ઉપસર્ગ-પુત્રવધ દેવકૃત ઉપસર્ગ–માતૃવધની ધમકી ચુલનીપિતાનો ક્ષોભઃ કોલાહલ માતા દ્વારા હિતશિક્ષા ચુલનીપિતાની સાધના અધ્યયન-૪ : સુરાદેવ અધ્યયન પરિચય સુરાદેવ ગાથાપિત દેવકૃત ઉપસર્ગ-મહારોગની ધમકી દેહાધ્યાસથી વ્રતભંગ-પત્નીની પ્રેરણા અંતિમ આરાધના અધ્યયન-૫ : ચુલ્લશતક પુષ્ટ ૪ ૭૦ ૢ ૪ * 9 % % ૬ ૨ ૩ ૪ ૪ ૪ 9 ૧૦૨ ૧૦૪ ૧૦૪ ૧૦૬ ૧૦૬ Page #16 -------------------------------------------------------------------------- ________________ વિષય અધ્યયન પરિચય ચુલશનક ગાવાનિ દેવકૃત ઉપસર્ગ-ધનનાશની ધમકી ધનાસકિતથી વ્રતભંગ-પત્નીની પ્રેરણા પાયશ્ચિત સ્વીકાર,અંતિમ આરાધના અધ્યયન- ૬ : કુંડકૌલિક અધ્યયન પરિચય કુંડીલિક ગાધાપતિ અશોકવાટિકામાં સાધના દેવનું પ્રગટીકરણ નિષતિવાદની પ્રરૂપણા કુંડકૌલિક અને દેવનો વાર્તાલાપ કુંડ કોલિકની દઢ શ્રદ્ધા ભગવાન દ્વારા કુંડકૌલિકને ધન્યવાદ કૂંડકૌશિકનું સમાધિમરણ અધ્યયન-૭ : સકડાલપુત્ર અધ્યયન પરિચય સકડાલપુત્ર ગાયાપતિ સકડાલપુત્રની સાધના પ્રભુ મહાવીર અને સકડાલપુત્રનો વાર્તાલાપ શ્રાવકધર્મનો સ્વીકાર પૃષ્ટ ભગવાનનો વિહાર–ગોશાલકનું આગમન ગોશાલક દ્વારા ભગવાનના ગુણગ્રામ પ્રભુના ગુણગ્રામથી ગૌશાળકને નિમંત્રણ દેવકૃત ઉપા પત્નીની પ્રેરણાથી દઢતા અધ્યયન-૮ : શ્રમણોપાસક મહાશતક અધ્યયન પરિચય ૧૦૮ ૧૧૦ ૧૧૦ ૧૧૧ ૧૧૨ ૧૨૨ ૧૨૫ ૧૨૬ દેવનું પ્રગટીકરણ તીર્થંકરના પદાર્પણની સૂચના ૧૨૭ સર્કડાલપુત્રનું દર્શનાર્થે ગમન ૧૨૯ સકડાલપુત્ર પર અતીન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ ૧૩૦ ૧૩૧ ૧૩૪ ૧૩૭ ૧૩૮ ૧૪૪ ૧૪૫ ૧૪૬ ૧૧૩ ૧૧૫ ૧૧૬ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૪૮ 10 વિષય મહાશતક ગાથાપતિ રેવતી પ્રમુખ તેર પત્નીઓ, સાધન સંપદા મહાશતક દ્વારા શ્રાવકધર્મ સ્વીકાર રેવતીની અધમ વિચારધારા શ્રમણોપાસક મહાશતકની મહાન સાધના રેવતીનો ઉપસર્ગ મહાશતકની દહતા,અંતિમ આરાધના, અવધિજ્ઞાનની પ્રાપ્તિ મહાશતક દ્વારા રેવતીનું ભાવિ કથન ભગવાન દ્વારા મહાશતકને પ્રાયશ્ચિતની પ્રેરણા મહાશતક દ્વારા પ્રાયશ્ચિત સ્વીકાર અધ્યયન-૯ : શ્રમણોપાસક નંદિનીપિતા અધ્યયન પરિચય ગાયાપતિ નોંદેનીપિતા ગૃહસ્વધર્મ સ્વીકાર, સાધનામય અંત અધ્યયન-૧૦ : શ્રમણોપાસક સાલિહીપિતા અધ્યયન પરિચય ગાવાપતિ સાબિપીપિતા સફળ સાધના પરિશેષ સૂત્ર,સંગ્રહગાથા પરિશિષ્ટ ૧. દશ શ્રાવકોના જીવન સંબંધી વિષય સંકલન ૨. ૧૦ અધ્યયનોની મુખ્ય માહિતીઓ ૩. નુંગિયા નગરીના શ્રમણોપાસક ૪. શ્રાવકના ત્રણ મનોરથ ૫. વ્રતગ્રહણની મહત્તા ૬. સતધારાની ટૂંકી વિધિ ૭. ૧૪ નિયમોનું સરળવાન ૮. નવ તત્ત્વો અને ૨૫ ક્રિયાઓ ૯. વિવેચિત વિષયની અકારાદિ અનુક્રમલ્લિકા પૃષ્ટ ૧૫૧ ૧૫૨ ૧૫૩ ૧૫૩ ૧૫૬ ૧૫૭ ૧૫૮ ૧૫૯ ૧૬૨ ૧૩ ૧૫ ૧૬૬ ૧૬૬ ૧૬૮ ૧૬૯ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૫ ૧૭૭ ૧૭૯ ૧૮૦ ૧૮૨ ૧૮૪ ૧૮૯ ૧૯૨ Page #17 -------------------------------------------------------------------------- ________________ ગોંડલ ગચ્છાધિપતિ, એકાવતારી આચાર્ય પ્રવર પૂ. ગુરુદેવ શ્રી ડુંગરસિંહજી મ.સા. - જીવન દર્શન નામ : : શ્રી ડુંગરસિંહભાઇ. " જન્મ : વિ. સં. ૧૭૯૨. જન્મભૂમિ : માંગરોળ. પિતાશ્રી : ધર્મનિષ્ઠ શ્રી કમળસિંહભાઇ બદાણી. માતુશ્રી ? સંસ્કાર સંપન્ના શ્રીમતી હીરબાઇ. જન્મસંકેત : માતાએ સ્વપ્નમાં લીલોછમ પર્વત અને કેસરી સિંહને પોતાની સમીપે આવતો જોયો. ભાતૃ ભગિની : ચાર બેન - બે ભાઇ. વૈરાગ્યનિમિત્ત : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા.નો ઉપદેશ. સંચમસ્વીકાર : વિ. સં.૧૮૧૫ કારતક વદ - ૧૦ દિવબંદર. સદ્ગરદેવ : પૂ. શ્રી રત્નચંદ્રજી મ.સા. સહદીક્ષિત પરિવાર : સ્વયં, માતુશ્રી હીરબાઇ, બહેન વેલબાઇ, ભાણેજી - માનકુંવરબેન અને ભાણેજ - હીરાચંદભાઇ. સંયમ સાધના : અપ્રમત્તદશાની પ્રાપ્તિ માટે સાડા પાંચ વર્ષ નિદ્રાત્યાગ, જ્ઞાનારાધના, ધર્મશાસ્ત્રો, દર્શનશાસ્ત્રો અને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ. તપ આરાધના રસેન્દ્રિય વિજયના વિવિધ પ્રયોગો, મિતાહાર. સ્વાધ્યાય, સાડાપાંચ વરસ નિદ્રાત્યાગ, ધ્યાનરૂપ આત્યંતર તપ. ગોંડલ ગચ્છસ્થાપના : વિ. સં. ૧૮૪૫ મહાસુદ -૫ ગોંડલ. તથા આચાર્યપદ પ્રદાન જવલંત ગુણો ': વિનય, વિવેક, વિચક્ષણતા, વિરક્તિ, કરૂણા, સમયસૂચકતા વગેરે.. ન Page #18 -------------------------------------------------------------------------- ________________ డి. પ્રમુખ શિષ્ય પ્રમુખ શિષ્યા સાધુસંમેલન વિહાર ક્ષેત્ર પ્રતિબોધિત શ્રાવકવર્ય સ્થિરવાસ અનશન આરાધના આયુષ્ય ઉત્તરાધિકારી ઉપનામ પાટપરંપરા * ૩ આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ૐ પૂ. શ્રી હીરબાઇ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. ૐ વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુસાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ માટે ૧૩ નિયમો બનાવ્યાં. - કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. : શ્રી શોભેચંદ્ર કરસનજી શાહ – વેરાવળ. વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ – ૧૫ થી ગોંડલમાં. : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ – ૧૫ સમાધિમરણ. : ૮૪ વર્ષ, સંયમ પર્યાય – ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. : : : વિદ્યમાન વિચરતોપરિવાર : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 12 Page #19 -------------------------------------------------------------------------- ________________ સૌરાષ્ટ્ર કેસરી, મુનિપુંગવા પૂ. ગરદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. જીવન દર્શન શુભ નામ છે " પ્રાણલાલભાઈ. જન્મભૂમિ વેરાવળ. પિતા શ્રીમાન શ્રી કેશવજીભાઈ મીઠાશા. માતા સંસ્કાર સંપન્ના કુંવરબાઈ. જ્ઞાતિ વિસા ઓસવાળ. જન્મદિન વિ. સં. ૧૯૫૪, શ્રાવણ વદ પાંચમ, સોમવાર ભાતૃ-ભગિની ચાર ભાઈ, ત્રણ બહેનો. વૈરાગ્ય બીજારોપણ બે વર્ષની બાલ્યવયે. વૈરાગ્ય ભાવ-પ્રગટીકરણ ૧૩ વર્ષની કુમાર અવસ્થામાં. સંયમ સ્વીકાર ૨૧ માં વર્ષે વિ. સં. ૧૯૭૬ ફાગણ વદ છઠ્ઠ, ગુસ્વાર. તા. ૧૩-૩-૧૯૨૦ દીક્ષા ભૂમિ બગસરા-દરબાર વાજસુરવાળાના ઉદ્યાનમાં વટવૃક્ષ નીચે. ગચ્છ પરંપરા ગોંડલ ગચ્છ. સંયમદાતા મહાતપસ્વી પૂ. જયચંદ્રજી મ.સા. શિક્ષા દાતા પરમ શ્રદ્ધેય તપસ્વી માણેકચંદ્રજી મ. સા. ધાર્મિક અભ્યાસ આગમજ્ઞાન, તત્ત્વજ્ઞાન, કથા સાહિત્ય, રાસ સાહિત્ય, વ્યાકરણ, મહાકાવ્યો, કર્મસાહિત્ય, જૈનેતર ગ્રંથોનું વિશાળ અવલોકન, દર્શન શાસ્ત્રના તજજ્ઞ. સંઘ નેતૃત્વ ત્રણ વર્ષની દીક્ષા પર્યાયે તપસ્વી પૂ. માણેકચંદ્રજી મ. સા. ના સંથારાના સમયથી. સેવા શુશ્રુષા વડીલ સાત ગુરુભ્રાતા અને અનેક સંતોની સેવા કરી. ૧ Page #20 -------------------------------------------------------------------------- ________________ સમાજોત્કર્ષ જ્ઞાન પ્રસાર દેહ વૈભવ આવ્યંતર વૈભવ વિહાર ક્ષેત્ર ગોંડલ ગચ્છ સંમેલન ઉપનામ ચતુર્વિધ સંઘ સમાધિ માટે તારવેલા ત્રણ સિદ્ધાંત (૧) લોકોના પરોપકાર માટે દાનધર્મની પ્રધાનતા (૨) આ ખંડન વાદ (૩)નીતિ અને પ્રામાણિકતાનું આંદોલન, જૈન-જૈનેતરો (કાઠી, દરબાર, આહિર)ને સપ્ત વ્યસનથી મુક્તિ, અનેક સ્થાને સાધર્મિક રાહત યોજના. . રાજકોટ, ગોંડલ, જેતપુર, ધોરાજી, વડિયા, વેરાવળ, પોરબંદર, માંગરોળ, જામનગર, ભાવનગર વગેરે અનેક સ્થાને જ્ઞાન ભંડાર, વિદ્યાલયની સ્થાપના અને જીર્ણોધ્ધાર. લાવણ્યમયી મુદ્રા, સૂર્ય સમ તેજસ્વી મુખ, ચંદ્રસમી શાંત આભા,વિશાળ ભાલ, નૂરભર્યા નયનો, ઘૂઘરાળા કેશ, વીણા જેવો સુમધુર કંઠ અને સિંહ જેવી ગર્જના. વિનય સંપન્નતા, વિવેક, સાદાઈ, પ્રેમ, વૈરાગ્ય, સેવા, પ્રવચન–પટુતા, ગુચ્ચરણ સેવા, દીર્ઘ દૃષ્ટિ, ત્યાગમસ્તી. સૌરાષ્ટ્ર, ગુજરાત. વિ. સં. ૨૦૦૭માં ગચ્છ ઐક્યતા માટે મહત્ત્વનું યોગદાન. પંજાબ કેસરી કાશીરામજી મ. સા. દ્વારા પ્રદત્ત "સૌરાષ્ટ્ર કેસરી' ચાર સંત- તપોધની પૂ. રતિલાલજી મ. સા., અનશન આરાધક તપસ્વી પૂ. જગજીવનજી મ. સા., પૂ. નાના રતિલાલજી મ. સા., પરમ દાર્શનિક પૂ. જયંતમુનિજી મ. સા., પૂ. મોટા પ્રભાબાઈ મ. આદિ ૧૫ સતીજી. બગસરા. વિ. સં. ૨૦૧૩માગસર વદ તેરસ, શનિવાર પ્રાતઃ ૭–૩૦ કલાકે ઈ. સ. ૨૯-૧૨-૧૯૫૬. સાતલડી નદીના કિનારે (બગસરા) વર્તમાને ૧૧૮ સંત-સતિજીઓ 'પ્રાણ પરિવાર' ના નામે સમગ્ર ભારતમાં પ્રસિદ્ધ છે. સ્વહસ્તે દીક્ષિત પરિવાર અંતિમ ચાતુર્માસ, દેહ વિલય અંતિમ વિધિ શિષ્ય પરિવાર 14 Page #21 -------------------------------------------------------------------------- ________________ તપસમ્રાટ પૂ. ગરદેવ શ્રી રતિલાલજી મ.સા. નું - જીવન દર્શન શુભ નામ જન્મસ્થાન જન્મદિન પિતા માતા વૈરાગ્ય ભાવ દીક્ષા ગુરુદેવ રતિલાલભાઈ પરબવાવડી (સૌરાષ્ટ્ર) આસોવદ અમાસ વિ. સં. ૧૯૬૯ શ્રીમાન માધવજીભાઈ રૈયાણી સદાચાર સંપન્ના જમકુબાઈ ૧૭ મા વર્ષે ફાગણ વદ પાંચમ, ગુસ્વાર વિ. સં. ૧૯૮૯-જૂનાગઢ સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મ.સા. ગોંડલ ગચ્છ. વ્યાવહારિક- પાંચ ધોરણ, ધાર્મિક- ૧૯ આગમ કંઠસ્થ, શ્વેતામ્બર-દિગંબર સાહિત્ય, કાર્મગ્રંથિક સાહિત્ય, દાર્શનિક સાહિત્ય, વ્યાકરણ સાહિત્ય રાત્રિ-દિવસ નિરંતર જાગૃતદશાએ આત્મસાધના અલ્પનિદ્રા. વડીલ વૃદ્ધ ૯ સંતોની સેવા કરી. ૧૯ વર્ષ એકાંતર ઉપવાસ, ૯૯૯ આયંબિલ તપ(સાગાર), ૧૯ વર્ષ પાણીનો ત્યાગ, ૯ વર્ષ મકાઈસિવાય શેષ અનાજ ત્યાગ. ગચ્છ પરંપરા અભ્યાસ યોગ સાધના યોગ સેવાયોગ તપયોગ | 15T Page #22 -------------------------------------------------------------------------- ________________ మ్మిరి. મૌનયોગ પુણ્ય પ્રભાવ વિહાર ક્ષેત્ર જ્ઞાન અનુમોદન દીક્ષા પ્રદાનસંખ્યા આચરિત સૂત્રો જીવંત ગુણો અનશન પ્રત્યાખ્યાન અંતિમ ચાતુર્માસ મહાપ્રયાણ અંતિમ દર્શન તથા પાલખી અંતિમક્રિયા સ્થાન တာ દીક્ષા પછી ૯ વર્ષ એકાંત મૌન સાધના. ઈ. સ. ૧૯૯૨ નવેમ્બરથી આજીવન મૌન આરાધના. ગુરુદેવના પુણ્ય પ્રભાવે અનેક આત્માઓએ માસખમણ આદિ નાની મોટી તપશ્ચર્યાઓ તથા હજારોની સંખ્યામાં વર્ષીતપની આરાધના કરી છે. તેમજ દાન, શીલ અને ભાવની વૃદ્ધિ થઈ છે. ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઓરિસ્સા, બિહાર, બંગાળ . શ્રમણી વિદ્યાપીઠના પ્રેરક બની ૩૦ શિષ્યાઓ અને ૩૦ વૈરાગી બહેનોને અભ્યાસાર્થે રહેવાની આજ્ઞા આપી. ત્રણ સામૂહિક ચાતુર્માસ કરાવી શાસ્ત્રવાચના કરાવી. ૧૪૫ મુમુક્ષુઓને અણગાર બનાવ્યા. જતું કરવું, ગમ ખાવો, વાદ–વિવાદ કે દલીલ ન કરવા, જે થાય તે સારા માટે, કોઈ પણ જીવની ટીકા કે નિંદા ન કરવી. વિશાળતા, ઉદારતા, માધ્યસ્થતા, સહિષ્ણુતા, ભદ્રિકતા, સમાધાન વૃત્તિ, જ્ઞાનચિ. ઈ. સ. ૧૯૯૨ રાજકોટમાં પૂ. ભાગ્યવંતાબાઈ મ. ને ૫૯ દિવસની અનશન આરાધના કરાવી. રાજકોટ, શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ સંચાલિત ઓમાનવાળા ઉપાશ્રય.(૧૯૯૭) રાજકોટ, તા. ૮–૨–૧૯૯૮ મહા સુદ ૧૧૫ િ મધ્યાહ્ન કાળે ૧.૩૫ કલાકે. રવિવાર શ્રી રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ, રાજકોટ. 'તપસમ્રાટ તીર્થધામ', રાજકોટ-અમદાવાદ હાઈ–વે, સાત હનુમાન સામે, રાજકોટ. 16 Page #23 -------------------------------------------------------------------------- ________________ eleg પુર્વ પ્રકાશનના બે બીજી (બીજી આવૃત્તિ) તીર્થકર ભગવાનના અમૃતસમા વચનોને “આગમ' રૂપે ગણધર ભગવંતોએ ઝીલીને શિષ્ય પરંપરાને અર્પણ કર્યાઅને આપણને અમૃત વચનો પ્રાપ્ત થયા. તીર્થકર ભગવાને અનંતજ્ઞાનને શ્રીમુખેથી પ્રગટ કરી મહા ઉપકાર કર્યો... ગણધર ભગવંતોએ આગમજ્ઞાનને હૃદયસ્થ કરી મહા ઉપકાર કર્યો... શિષ્ય પરંપરાએ આગમજ્ઞાનને કંઠસ્થ કરી મહા ઉપકાર કર્યો... દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણે આગમજ્ઞાનને ગ્રંથસ્થ કરી મહા ઉપકાર કર્યો... ગ્રંથસ્થ આગમોને અનેક આચાર્યોએ સમયાનુસાર લોકભોગ્ય ભાષાશૈલીમાં અનુવાદ કરીને સર્વજન સહજ બનાવ્યા. આ જ પરંપરામાં સૌરાષ્ટ્રકેસરી પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ. સા. ની જન્મશતાબ્દી અવસરે તેમના જ પરિવારના મહાસતીજીઓએ ગુજરાતીમાં અનુવાદ કરીને જૈન સમાજની જ્ઞાન સાધનાને આગમિક બનાવવામાં બહુમૂલો ફાળો આપ્યો છે. આ મહા કાર્યમાં અપૂર્વ શ્રત આરાધિકા પ્રધાન સંપાદિકા ભાવયોગિની શ્રી લીલમબાઈમ. અને સહ સંપાદિકા શ્રી આરતીબાઈમ., શ્રી સુબોધિકાબાઈ મ.ના સહયોગ મળ્યો છે. આ આગમ બત્રીસીની પ્રથમ આવૃત્તિને ગુજરાતના દરેક સંપ્રદાયના સાધુસાધ્વી, શ્રાવક-શ્રાવિકાઓનો બહોળો પ્રતિસાદ મળતા ટૂંક સમયમાં ૧૦૦૦ આગમ ગ્રંથો અનુપલબ્ધ થઈ ગયા અને પુનઃ પ્રકાશનની આવશ્યકતા ઉભી થઈ. અહીં એક ખાસ ઉલ્લેખ કરવાનો કે જ્યારે પ્રથમવાર આગમ પ્રકાશનની તૈયારી ચાલતી હતી ત્યારે જ તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા. એ શાસન પ્રભાવક પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. પર કૃપાદૃષ્ટિ વરસાવી. તેમણે પાટીમાં લખી આપ્યું કે નમ્રમુનિ આગમ પ્રકાશનનું કાર્ય સંભાળશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ પૂ.ગુરુદેવની દીર્ઘદ્રષ્ટિ અને કૃપાદૃષ્ટિને અનુભવતા પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. એ અમોને આજ્ઞા આપી કે આપણે આગમ ગ્રંથો પ્રકાશનની બીજી આવૃતિ પારસધામ' ના ઉપક્રમે પ્રગટ કરવી છે. - પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ની આજ્ઞાને શિરોધાર્ય કરીને પારસધામ - ઘાટકોપરના ઉપક્રમે ગુરુપ્રાણ આગમ બત્રીસીને પુનઃ પ્રગટ કરતા આનંદ અનુભવીએ છીએ. અમારા આ અણમોલ કાર્યમાં અમને શ્રી ગિરીશભાઈ શાહ (હેમાણી)-U.S.A. તથા શ્રી જિતેનભાઈ શાહ (કલકત્તા) નો અનન્ય સહકાર મળ્યો, જેના કારણે અમારું કાર્ય સરળ બન્યું છે. અમારા આ કોમપ્યુટર કાર્યમાં શ્રી અમીનભાઈ આઝાદ તથા સ્નેહા અમીત દજીનો પણ સહકાર પ્રાપ્ત થયો છે. તેવી જ રીતે ઉદારદિલા દાતાશ્રીઓ એ પણ અમને સહ્યોગ આપીને અમારું કાર્યવેગવાન બનાવેલ છે. અમે તે સર્વના આભારી છીએ. અંતમાં આગમ પ્રકાશન આપણા સહુના આત્માને અનંતજ્ઞાન પ્રાગટ્યમાં સહ્યોગી બને એ જ ભાવના. શ્રી ગુરુપ્રાણ પ્રકાશન PARASDHAM વલ્લભબાગ લેન, તિલક રોડ, ઘાટકોપર(ઈસ્ટ), મુંબઈ - ૪૦૦૦૭૭ ફોન - ૩૨૦૪ ૩૨૩૨. Page #25 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રકાશકના બે બોલા (પહેલી આવૃત્તિ) અનંત તીર્થકર સહ પ્રભુ મહાવીરના અનંત જ્ઞાનની અમૂલ્ય નિધિ છે આપણા આગમગ્રંથો. જેના માધ્યમથી જ જિનશાસન જયવંતું રહ્યું છે, રહે છે અને રહેશે. તેને જીવંત રાખવા અને જન જનનાં મન સુધી પહોંચાડવા તે પ્રત્યેક જૈન નામ ધરાવતી વ્યક્તિની પવિત્ર ફરજ છે. આ પવિત્ર ફરજને જ ધર્મ સમજીને જે તેનું આચરણ કરે છે અને પોતાનાં તન-મન અને ધનને તે કાર્યમાં સમર્પિત કરે છે, તેનું મનુષ્ય જીવન સફળ થાય છે. એટલું જ નહીં પરંતુ તે સાધક જિનશાસનની પ્રભાવનાનો અમૂલ્ય લાભ પ્રાપ્ત કરે છે. આવો જ અપૂર્વ લાભ પ્રાપ્ત કરવા આપણા ગુજરાતી સમાજને માટે આગમોના મૂળ પાઠ તથા સરળ ગુજરાતી અનુવાદવિવેચન સહિત પ્રકાશન કરવા માટે પૂ. મુક્ત લીલમ પરિવારને એકચિંતનધારા જૂનાગઢની પુણ્યભૂમિ પર સ્પર્શી અને જેને રાજાણા નગરી રાજકોટમાં રોયલપાર્ક ઉપાશ્રયમાં સાકાર સ્વરૂપ મળ્યું. આપણા સૌના પરમ ઉપકારી ગોંડલ ગચ્છાધિપતિ, નિદ્રા વિજેતા, એકાવતારી, યુગપુરુષ પૂ. શ્રી ડુંગરસિંહજી મ. સા.ની પાટ પરંપરાએ પૂ. શ્રી જય-માણેકના લાડીલા શિષ્યરત્ન સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ શતાબ્દી નિમિત્તે આ વિરાટ આયોજન કર્યું. પૂ. મહાસતીજીઓએ પોતાની ચિંતનધારાને પૂજ્ય ગુરુવર્યોની સમક્ષ પ્રગટ કરી. સહુના હર્ષોલ્લાસ અને આશીર્વાદ સાથે સ્વીકૃતિના સમાચાર પ્રાપ્ત થયા. રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નિશ્રામાં અમે તુરંત સમિતિ રચવાની જાહેરાત કરી. રાજકોટ પ્રાણ પરિવારના સામૂહિક ચાતુર્માસ દરમ્યાન જન્મ શતાબ્દી વર્ષ નિમિત્તે વિ. સં. ૨૦૫૩ સન્ ૧૯૯૭ માં "પૂ. પ્રાણગુરુ શતાબ્દી પ્રકાશન સમિતિ રાજકોટ"ની સ્થાપના થઈ. ત્યાર પછી તપસમ્રાટ શ્રી રતિલાલજી મ. સા., ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. ઠા. પાંચ તથા પ્રાણ પરિવારના ૭૩ સાધ્વીજીઓના પાવન સાંનિધ્યમાં જન્મ શતાબ્દીના પ્રથમ ચરણની તપ-જપ, સાધના સાથે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી. શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૩ર આગમો અને પ્રાણગુરુ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન કરવાનું નિશ્ચિત થયું. આગમોનું લેખન કાર્ય પ્રાણ પરિવારના સતીવૃંદે સહર્ષ સ્વીકારી લીધું. આ રીતે સર્વ સમવાયનો સુયોગ થતાં કાર્યનો પ્રારંભ વેગવંત થયો અને બત્રીસ આગમો ક્રમશઃ ગુજરાતી ભાષામાં અનુવાદિત થયા. Page #26 -------------------------------------------------------------------------- ________________ નેટ C આ પ્રકાશનના અણમોલ અવસરે આશીર્વાદ વરસાવી સહર્ષ સ્વીકૃતિ આપનાર તપ સમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. તથા દરેક આગમના રહસ્યોને પ્રગટ કરતો, તત્ત્વોનું વાસ્તવિક દર્શન કરાવતો, આશીષ વરસાવતો અમારા ઉત્સાહને વધારતો અભિગમ પ્રેષિત કરનારા ગોંડલ ગચ્છના સંત શિરોમણિ પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મ. સા., અમ માર્ગદર્શક ગુજરાત કેસરી પૂ. શ્રી ગિરીશચંદ્રજી મ. સા. તથા આગમદિવાકર પૂ. શ્રી જનક મુનિજી મ. સા. નીડર વક્તા પૂ. શ્રી જગદીશમુનિજી મ. સા. આદિ મુનિ ભગવંતો તથા આગમને સુવ્યવસ્થિત સ્વરૂપ આપનાર, અથાગ પરિશ્રમ સહિત નિઃસ્વાર્થ ભાવે સંપૂર્ણ સહયોગ આપનાર આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિજી મ. સા. ના પણ અમો ઋણી છીએ. વાત્સલ્ય વરિષ્ઠા પૂજયવરા પૂ. મુકતાબાઈ મ., પ્રધાન સંપાદિકા અપૂર્વકૃત આરાધક ૫. લીલમબાઈ મ., અમ પ્રકાશન કાર્યના ઉદ્ભાવિકા, ઉત્સાહધરા પૂ. ઉષાબાઈ મ., સહ સંપદિકા ડો. પૂ. શ્રી આરતીબાઈ મ. તથા પૂ. સુબોધિકાબાઈ મ. અને પ્રાણ પરિવારના અનુવાદિકા સર્વ મહાસતીજીઓના અમે ઋણી છીએ. શ્રુતાધાર સહયોગીઓ, અમ આગમ પ્રકાશનમાંનિષ્ઠાથી સેવા આપનાર શ્રી મુકુંદભાઈ પારેખ, શ્રી મણિભાઈ શાહ, શ્રી નવનીતભાઈ – તરૂબેન, કુમારી ભાનુબેન, શ્રી જયવંતભાઈ શાહ તથા આગમને કોમ્યુટરાઈઝડુ કરી મુદ્રણ કરી આપનાર ભાઈ શ્રી નેહલ હસમુખભાઈ મહેતાના અમો આભારી છીએ. આગમ પ્રકાશન કાર્યમાં શુદ્ધિકરણનું ખૂબ જ ધ્યાન રાખવામાં આવ્યું છે. છતાં ક્યાંય અશુદ્ધિ રહી ગઈ હોય તો શુદ્ધ વાંચી તે તરફ અમારું ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે. અંતમાં સૌના સહિયારા પુરુષાર્થ બદલ શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન સદાને માટે સૌના કૃતજ્ઞ બની રહેશે. જય જિનેન્દ્ર શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન - ટ્રસ્ટી મંડળ શ્રી ચંદ્રકાંત માણેકચંદ શેઠ (પ્રમુખ) શ્રી રમણીકલાલ નાગરદાસ શાહ (ચેરમેન) શ્રી અશ્વિનભાઈ કુંભાણી (ટ્રેઝરર) શ્રી ટી. આર. દોશી (ઉપપ્રમુખ) શ્રી કે. પી. શાહ (ટ્રસ્ટી) શ્રી કીરીટભાઈ શાહ (ટ્રસ્ટી) Page #27 -------------------------------------------------------------------------- ________________ અભિગમ ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈનાગમોનો આમુખ : ખરેખર! આમુખનો અર્થ– શબ્દાર્થ કરવામાં આવે તો મુખ સુધી એવો થાય છે, પરંતુ અહીં તો આપણે મૂળ સુધી જવું છે એટલે સાચો શબ્દ મૂકવો હોય તો આમૂલ કહેવું જોઈએ. આમુખ શબ્દ રૂઢ અર્થ પ્રમાણે કોઈપણ ગ્રંથની પહેલાં અપાયેલા અભિપ્રાય માટે વપરાય છે, એટલે અહીં આપણે ભલે શીર્ષક આમુખ જ રાખશું પરંતુ ચર્ચા આમૂલ સુધીની કરીશું... જૈનાગમો ઉપર કે કોઈપણ વિષય ઉપર વિશ્લેષણ કરતાં પહેલાં તેના સંબંધમાં લક્ષ્યબિંદુઓ કાયમ કરવા આવશ્યક હોય છે. તનુસાર અહીં પણ નિમ્ન લક્ષ્યબિંદુઓ ધ્યાનમાં લેવાં જરૂરી છે(૧) જૈનાગમોનો કથાપ્રવાહ અને એની ઉપદેશાત્મક દષ્ટિ તેમજ જૈનાગમોમાં વિખરાયેલા દાર્શનિક સિદ્ધાંતો જૈનાગમોની ભાષાનો બિહારની પ્રાદેશિક ભાષા સાથેનો સંબંધ અર્થાતુ અર્ધમાગધીનું વિવેચન જૈનાગમોનો ઇતિહાસ અને કેટલીક ઐતિહાસિક ઘટનાઓ. જૈન મીમાંસા અર્થાત્ જૈનાગમ ઉપર મીમાંસક દષ્ટિ અને સાંપ્રદાયિક મતભેદો. જૈનાગમોની સમયે સમયે થયેલી વાચનાઓ અને આંશિક પરિવર્તનો પાટલીપુત્ર, વિજયનગર, વલ્લભીપુર) (૬) જેનાગમોની કાવ્ય તથા સાહિત્યિક દષ્ટિ. (૭) ઉપસંહાર ઉપરોક્ત બધા મુદ્દાઓ ઉપર વિસ્તારથી સમુચિત ચર્ચા કરતાં એક નિબંધ લખાઈ જાય, પરંતુ અહીં આમુખ લખવાની મર્યાદા હોવાથી સરસરી નજરથી મુખ્ય વાતોને લઈ કેટલુંક વિવેચન કરશું.... (૧) જૈનાગમનો કથા પ્રવાહ આદિઃ જૈનાગમાં મુખ્યતઃ ઉપદેશાત્મક શૈલીમાં રચાયા છે. ભારતનાં શાસ્ત્રોની પ્રાચીન શૈલી પ્રશ્નોત્તરની હોય છે, અર્થાત્ શિષ્ય (પ્રશ્ન)પૂછે છે અને ગુરુજવાબ આપે છે. જેનાગોમાં પણ બધા આ શૈલી અપનાવાઈ છે. મહાવીર સ્વામીના પટ્ટધર શિષ્ય ગૌતમ પ્રશ્ન પૂછે છે અને મહાવીર સ્વામી ઉત્તર આપે છે. ઘણી જગ્યાએ બૂસ્વામી પ્રશ્ન પૂછે છે અને સુધર્માસ્વામી T 21. Page #28 -------------------------------------------------------------------------- ________________ ** જવાબ આપે છે. કોઈ કોઈ જગ્યાએ સામાન્ય સંતો પ્રશ્ન પૂછે છે અને સ્થવિર મહાત્માઓ જવાબ આપે છે. કેટલીક જગ્યાએ શ્રાવક–શ્રાવિકાએ પણ પ્રશ્ન પૂછ્યા છે અને ભગવાન મહાવીર સ્વામીએ પોતાના શ્રી મુખેથી જવાબ આપ્યા છે. તેમાં જયંતીબાઈ શ્રાવિકાજી મુખ્ય છે. આ પ્રશ્નોમાં લગભગ વિશ્વસંબંધી, વિશ્વનાં મૂળ દ્રવ્યો સંબંધી અને તમામ જીવરાશિ સંબંધી, અધિક પ્રશ્નો છે. તે પ્રશ્નોમાં તત્ત્વજ્ઞાન વિશેષ રૂપથી સ્પષ્ટ દેખાય છે. સૂક્ષ્મ વ્યાખ્યા કરવાથી તત્ત્વજ્ઞાન પણ ઊભરી આવે છે. સામાન્યપણે મુનિઓનાં, સાધુ–સાધ્વીઓનાં કર્તવ્ય અને આચરણ સંબંધી ઉપદેશ વધારે જોવામાં આવે છે. આ સિવાયના શ્રી ભગવતી સૂત્રના ઘણા પ્રશ્નોમાં પરમાણુવિદ્યાની સૂક્ષ્મ વિવેચના છે, જેને આધુનિક ભાષામાં એટમિક પાવર કહી શકાય. આવી જ રીતે શ્રી નંદીસૂત્રમાં દ્રવ્ય—ક્ષેત્ર અને કાળની પારસ્પરિક તુલના અને કોણ કોનાથી વધારે સૂક્ષ્મ છે, તેનું ઊંડું વિવેચન ખૂબ જ ધ્યાન કેન્દ્રિત કરે તેવું છે. જ્યારે ઘણી જગ્યાઓએ ધર્મકથાઓ વૈરાગ્ય રસ પૂરે છે તેમાં પણ કેટલીક ઐતિહાસિક ઘટનાઓ ઉપસી આવે છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે જૈનાગમો પ્રધાનરૂપે ઉપદેશાત્મક હોવા છતાં તેમના પ્રકરણોમાં બહુ મોટા પ્રમાણમાં વિશ્વસંબંધી વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી ચર્ચાયેલી બહુ જ સૂક્ષ્મ વિવેચનાઓ છે. આ બધી વિવેચનાઓ દાર્શનિક કસોટી ઉપર ચડે તેવી છે, એથી જૈનાગમોનું વિષય વસ્તુ બહુ જ વ્યાપક બની જાય છે. જૈન શાસ્ત્રોમાં પોતાના સાંકેતિક અને પારિભાષિક ઘણા શબ્દો છે, જો તેનું અનુસંધાન કરીએ તો એક સ્વતંત્ર, નાનો સાંકેતિક અને પારિભાષિક કોષ બની શકે છે. (ર) જૈનાગમોની ભાષા : બધા જૈનાગમો બિહારની પ્રાદેશિક ભાષામાં લખાયેલાં છે. જેને જૈન સમાજ અર્ધમાગધી તરીકે ઓળખે છે. મગધ એ બિહારનો મુખ્ય પ્રદેશ હતો. બિહાર શબ્દ તો પાછળ થી ઉદ્ભવ પામ્યો છે. અન્યથા ગયા, પટના, આરા અને રાજગીર નો કેટલોક ભાગ મગધ દેશ તરીકે ઓળખાતો હતો. મગધમાં જે ભાષા બોલાતી હતી તેને માગધી ભાષા કહેવામાં આવતી. જ્યારે જૈન શ્રમણોનું ક્ષેત્ર મગધથી બિહાર, વૈશાલી, સમસ્તીપુર અને નેપાલની તરાઈ, પશ્ચિમમાં કાશી—બનારસ સુધી ફેલાયેલું હતું, તેથી બીજી ભાષાઓનો સંબંધ પડતો હતો અને અપભ્રંશ, પાલી, પિશાચી, રાક્ષસી, કાશ્મીરી તથા માગધી આ બધી જ ભાષાઓનું સંમિશ્રણ હતું. અર્ધામાં માગધી અને અર્ધામાં બાકીની ભાષાઓ તેમાં સમાયેલી હતી, તેથી આ ભાષાને અર્ધમાગધી કહેવામાં આવતી. અર્ધમાગધીનો અર્થ આપણે જોયો. અહીં ભાષા સંબંધી એક ઉલ્લેખ કરવો બહુ જ જરૂરી છે કે મહાવીર સ્વામી પછી લગભગ (૩૦૦) ત્રણસો વર્ષ પછી જૈન સંઘ બે ભાગમાં વહેંચાઈ ગયો. (૧) દિગંબર (૨) શ્વેતાંબર. AB 22 Page #29 -------------------------------------------------------------------------- ________________ અર્ધમાગધીમાં લખાયેલાં પ્રાચીન શાસ્ત્રો શ્વેતાંબરોએ બરાબર જાળવી રાખ્યાં. જ્યારે દિગંબર સંઘોએ આ શાસ્ત્રોને અમાન્ય કરી તત્ત્વજ્ઞાનને પુનઃ રચિત શાસ્ત્રોમાં સંચિત કર્યું અને ગોમટ્ટસાર જેવા વિશિષ્ટ ગ્રંથોનું નિર્માણ કરી તેમને આગમની સંજ્ઞા આપી સ્થાપિત કર્યા. દિગંબર જૈન ગ્રંથો મુખ્યત્વે માગધી ભાષામાં લખાયેલા નથી પણ એ વખતની માગધીને અનુરૂપ એવી પ્રાદેશિક ભાષામાં લખાયેલા છે. અહીં આપણે જૈનાગમની ભાષા સંબંધી જે ચર્ચા કરી રહ્યા છીએ તે શ્વેતાંબર જૈનાગમ વિષે લખી રહ્યા છીએ. શ્વેતાંબરો આ આગમોને અંગ, ઉપાંગ, મૂળ, છેદ, આવશ્યક અને ચૂલિકાઓ રૂપે વિભાજિત કરે છે. અહીં અર્ધમાગધી ભાષામાં લખાયેલાં બધાં જૈનાગમોની ભાષા વિષે આપણે તુલનાત્મક દષ્ટિપાત કરીશું. અર્ધમાગધી અને અપભ્રંશ ભાષાનો સંસ્કૃત સાથે સારો એવો સંબંધ છે તે સ્પષ્ટ દેખાય છે, પરંતુ એનો અર્થ એમ નથી કે સંસ્કૃતને વિકૃત કરી આ પ્રાકૃત ભાષાનો જન્મ થયો છે. હકીકતમાં તો પ્રાકૃત ભાષાને મઠારી, સુધારી, સંસ્કારી અને વ્યાકરણબદ્ધ કરવાથી સંસ્કૃતિનો જન્મ થયો છે. સંસ્કૃત એ વિદ્વાનોની ભાષા છે તો પ્રાકૃત જન સમૂહની ભાષા છે. ભગવાન મહાવીરે અને તે સમયના મહાન સંતોએ લોકભાષામાં ઉપદેશ આપ્યો છે, લોકભાષાનું અનુસરણ કર્યું છે. પ્રાકૃત ભાષા એટલે પ્રકૃતિની ભાષા છે. મહાન તત્ત્વવેત્તા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ ઠીક જ કહ્યું છે, પ્રજૈઃ સંગાતઃ પ્રાછૂત” એટલે પ્રાકૃત મૂળ ભાષા છે. જો કે આવી બીજી ભાષાઓ ભારતવર્ષનાં બીજા પ્રદેશોમાં લોકભાષા તરીકે અસ્તિત્વ ધરાવતી હશે, પરંતુ બિહારમાં જ અર્થાતુ મગધ, ચેદી, ચંપા, વૈશાલી, કાશી અને એવાં બીજા ઉત્તરભારતનાં રાજ્યોમાં શ્રમણોનો વિહાર હોવાથી આ પ્રદેશની લોકભાષા સ્વીકારી લેવામાં આવી હોય તે સહજ છે. અહીં આપણે અર્ધમાગધી વિષે તેની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પાડી, એ ભાષાના કેટલાક મૌલિક ગુણોનું વિવરણ કરીશું. અર્ધમાગધી અથવા આ પ્રકૃતિભાષા જરા પણ ક્લિષ્ટ નથી. સર્વથા અક્લિષ્ટ કહી શકાય તેવી છે, તે સહજ, સરલ, ઉચ્ચારણીય છે. બોલવામાં જરા પણ વધારે પડતો પ્રયાસ કરવો પડે કે જીભને મરોડવી પડે તેવા સંયુક્ત, ક્લિષ્ટ ઉચ્ચારણવાળા શબ્દો આ ભાષામાં હોતા નથી સંસ્કૃતના એક શ્લોકને યાદ કરવામાં જેટલો આયાસ છે તેટલો માગધી ભાષામાં નથી, તે સહેજે શેય છે. ઉદાહરણ રૂપે-સંસ્કૃતમાં છતિ બોલાય છે જ્યારે પ્રાકૃતમાં છઠ્ઠ બોલાય છે. સંસ્કૃતમાં પ બોલાય છે જ્યારે પ્રાકૃતમાં સવ બોલાય છે. સંસ્કૃતમાં શ્રેય બોલાય છે જ્યારે પ્રાકૃતમાં સેવ બોલાય છે. આવા તો લાખો શબ્દો છે, જે લોકભાષાના શબ્દો ગણી શકાય, જે વ્યાકરણબદ્ધ થઈ સંસ્કૃતમાં પરિણમી ગયા છે. અર્ધમાગધી ભાષાની બીજી વિશેષતા એ છે કે ભાવપ્રાકટયની ખૂબ જ સુગમતા છે. ભાવ પ્રગટ કરવા માટે શબ્દોનું આલંબન સરલ રીતે ગોઠવાઈ જાય છે. પ્રાકૃત ભાષામાં બે જ લિંગ છે અને લિંગનું પણ વધારે પડતું બંધન નથી. દ્વિવચન તો છે જ નહીં. ત્રણ " સ. શ. ષ." માંથી ફકત એક જ સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ & 23 ) . Page #30 -------------------------------------------------------------------------- ________________ પર હળી દત્ય સ ત્રણેય સ. ષ. શ. નું કામ સરલતાપૂર્વક કરી શકે છે. ઈશ ને ઈસ કહે છે. એ જ રીતે શબ્દો બેવડાય છે તે લગભગ સ્વજાતિમાં બેવડાય છે. જેમકે ખમુારો નમસ્કારને માટે વપરાય છે. અહીં શું પોતાની સ્વજાતિ વ માં જ બેવડાયો છે, જેથી બોલનારને સુગમ થઈ જાય છે. અહીં ઇશારો માત્ર આપ્યો છે બાકી આવા હજારો શબ્દોનું તુલનાત્મક અધ્યયન થઈ શકે છે. જૈનાગમની આ અર્ધમાગધી ભાષા બિહારનાં ખાસ કરીને મગધ ઇત્યાદિ રાજ્યોમાં ગ્રામ્ય જીવનનું તેમજ રાજગૃહી, શ્વેતાંબિકા, ચંપાનગરી, ઇત્યાદિ શહેરી જીવનનું પણ પ્રતિબિંબ સ્પષ્ટપણે પૂરું પાડે છે. તે વખતના રાજાઓ અને શ્રેષ્ઠીઓના(જેને જૈનાગમમાં ગાથાપતિ કહ્યા છે) વૈભવનું તથા સામાજિક જીવનનું પણ જૈનાગમોમાં સારી રીતે સંકલન થયું છે. પ્રાકૃતિક અને ભૌગોલિક સ્થિતિમાં પણ વિવરણ જોવા મળે છે. જૈન સાધુની પદયાત્રાને વિહાર કહેવાય છે. આજે પણ જૈન સમાજમાં વિહાર શબ્દ પ્રસિદ્ધ છે. જૈન શ્રમણોના વિહારને કારણે જ ગંગા અને દામોદરનાં તેમજ સોનભદ્રનાં સમસ્ત ક્ષેત્રને બિહાર એવું નામ આપવામાં આવ્યું છે. કેટલાકનું મંતવ્ય છે કે બૌદ્ધ મઠોને વિહાર કહેવામાં આવતા એટલે બિહાર નામ પડ્યું પરંતુ ખરું પૂછો તો સમસ્ત બિહારનું નામ જૈન શ્રમણોના વિહાર ને આધારે જ પડેલું છે. વિહાર શબ્દનો અર્થ યાત્રા થાય છે, નહીં કે મઠ! માગધી ભાષા એ જનજીવનની ભાષા હોવાથી તેમના ગ્રંથોમાં અર્થાતુ માગધી ભાષાના ગ્રંથોમાં મહદ્દઅંશે જનજીવન સમાયેલું છે. જેનાગમો સાથે જૈનસંતો રાજસ્થાન અને ગુજરાત સુધી સંચર્યા જેથી ગુજરાતી અને રાજસ્થાની ભાષાઓ ઉપર પણ માગધી ભાષાનો પ્રભાવ પડ્યો છે અને ગુજરાતની તળપદી ભાષાઓમાં બિહારના તળપદી ભાષાના સેંકડો શબ્દ સમ્મિલિત થઈ ગયા છે. જે સંશોધન કરવાથી જોઈ શકાય છે. આટલું અહીં સૂચન કરીને જૈનાગમોની ભાષા એ એક ઉત્તમ લોકભોગ્ય ભાષાનો નમૂનો છે એટલું કહીને વિરમશું. જૈન શાસ્ત્રોમાં જૈનાગમોના ઉચ્ચારણને નંદીઘોષ કહેવામાં આવે છે. તેનું પણ એ જ કારણ છે કે અર્ધમાગધી ભાષા માં ગવાતાં પદો મનને પ્રમુદિત કરી જાય છે, સાંભળતાં જ ચિત્તને આહ્વાદ આપી જાય છે. અધિકતર જૈનાગમ ગદ્યમાં જ લખાયેલાં છે. જ્યારે કેટલાંક શાસ્ત્રો ગીતિકા પ્રશ્ન પદ્ય કે ગાથા રૂપે લખાયા છે. (૩) જૈનાગમોનો ઈતિહાસ અને ઘટનાઓ: જેનાગમો વિષે કહેવાય છે કે જૈન શ્રમણોમાં શાસ્ત્ર લખવાની પરંપરા ન હતી. શાસ્ત્રોની રચના થયા પછી તેમને કંઠસ્થ કરી મૌખિક બોલવાની જ પ્રથા હતી. આ વસ્તુ ખરેખર સત્ય લાગે છે કારણ કે જૈન શાસ્ત્રોના એક સરખા પાઠ અને એક સરખાં પરિચ્છેદો, વાક્યો અને ક્રિયાપદો વારંવાર બોલવાની પ્રથા છે અને એક સરખા પરિચ્છેદો વારંવાર બેવડાય છે. બોલવાનું જ્યાં વધારે પડતું લાંબું થઈ જતું હોય ત્યાં જાવ શબ્દ કહેવાની પ્રથા છે. જાવ–ચાવતુ નો અર્થ જ્યાં સુધી અને તાવ-તાવતુ નો અર્થ ત્યાં સુધી થાય છે. શાસ્ત્રો કંઠસ્થ કરવા માટે ના ગ્રંથો અને રાજા નાગમો 24 Page #31 -------------------------------------------------------------------------- ________________ ** આ પ્રથા ઉદ્ભવી હોય તેમ સમજાય છે. આખે આખા પાઠ વારંવાર બેવડાય તો જ કંઠસ્થ રહી શકે. કાળ ક્રમમાં અમુક ઘટનાઓને કારણે સંતોએ સમ્મિલિત થઈ લખવાની સ્વીકૃતિ આપી. ત્યારથી શાસ્ત્રો તાડપત્ર ઉપર લખવાનો આરંભ થયો અને જૈનસમાજમાં હસ્તલિખિત શાસ્ત્રો લખવાની એક વિશિષ્ટ કળાનો ઉદય થયો. આજે પણ એ તાડપત્રો મળી આવે છે જે ખરેખર દર્શનીય છે. જૈન ભંડારોમાં અને સરકારી વિશિષ્ટ સંગ્રહાલય જેવી લાયબ્રેરીમાં આ તાડપત્રો જોવા મળે છે. ઉડીસા સરકારે ભૂવનેશ્વર શહેરની લાયબ્રેરીમાં પણ સારા પ્રમાણમાં હસ્તલિખિત ગ્રંથશાસ્ત્રોનો સંગ્રહ કર્યો છે. જૈનાગમોની આ હસ્તલિખિત પ્રતો અતિ સુંદર, સ્વચ્છ અને મરોડદાર તેમજ અતિ આકર્ષક રીતે લખાયેલાં પદોવાળી છે. જોતાં જ પ્રથમ દષ્ટિએ આપણને લખવાની કળા પ્રત્યે માન થાય છે. તાડપત્રો ઉપર જે અક્ષરો લખાયા છે તે ખરેખર સોયની અણી વડે પ્રથમ અક્ષરોને તાડપત્ર પર ઉત્કીર્ણ કરીને તેમાં ચકચકાટ કરે તેવી ઉત્તમ શાહી ભરીને અક્ષરોને શોભાયમાન કર્યા છે. એટલું જ નહીં પરંતુ એ અક્ષરોને ખૂબ જ દીર્ઘાયુ અર્પણ કર્યું છે. તાડપત્ર પછી હસ્તનિર્મિત કાગળો ઉપર સોનેરી—શ્યામવર્ણી શાહીથી શાસ્ત્રો લખવાનો અભ્યુદય થયો અને સોળમી શતાબ્દી સુધી આ બધાં શાસ્ત્રો લખાતાં જ રહ્યાં. આજે છાપખાનાનો ઉદય થતાં આ કળા બહુ જ માત્રામાં લય પામી ગઈ છે. નાગમનો લખવાનો આટલો ઇતિહાસ તપાસ્યા પછી મૂળ પ્રશ્ન ઊભો રહી જાય છે કે જૈનાગમોનું સંકલન કોણે કર્યું ? પરંતુ આ પ્રશ્ન જૈનાગમ માટે લાગુ પડતો નથી. જેમ અમુક ગ્રંથો અમુક ૠષિએ અથવા અમુક કવિએ રચ્યા છે તેમ જૈનાગમ વિષે કહી શકાય તેમ નથી, કારણકે તેમાં એક વિષય પર એક વ્યક્તિની વ્યવસ્થિત રચના હોય તેવું જોઈ શકાતું નથી પરંતુ જૈનાગમ એટલે અલગ અલગ સ્થાનોએ અલગ અલગ મહાત્માઓએ આપેલા ઉપદેશોને અલગ અલગ સંતોએ પોતપોતાની વાણીમાં વણી લીધા છે અને કેટલાક સંતો દ્વારા અલગ-અલગ અવસરે પૂછેલા પ્રશ્નોને તે તે સમયના પૂર્ણ પુરુષોએ સંપાદિત કરીને, પોતાનું નામ મૂક્યા વગર શાસ્ત્રરૂપે આ પદોને પ્રવાહિત કર્યા છે. જૈનાગમોના કોઈ પ્રકરણ કે કોઈ ખંડ પૂર્ણ થાય ત્યાંત્તિ વેમિ અર્થાત્ તિ દ્રવીમિ આ પ્રમાણે લખવાનો રિવાજ છે. તેનો અર્થ થાય છે કે જે પૂર્વ તીર્થંકરોએ અને પૂર્વ જ્ઞાની પુરુષોએ કહ્યું છે તેને ફરીથી અહીં એ જ રીતે કહેવામાં આવ્યું છે. આ કાંઈ અમારી સ્વતંત્ર રચના નથી કે અમારા મનમાં ઉદ્ભવેલા વિચારો નથી પરંતુ અનંત જ્ઞાનીઓની વાણીથી પ્રવાહિત થયેલા ઉપદેશો આજની ભાષામાં પુનઃ સંકલિત કરેલા છે. કોઈ કોઈ જગ્યાએ અધ્યયનના આરંભમાં આ ઉપદેશ કોણ બોલે છે તે અંગે અમુક સ્થવિરો, અહંતો કે ભગવંત બોલ્યા તેવો ઉલ્લેખ મળે છે. ત્યાં પણ કોઈ વ્યક્તિગત નામ ભાગ્યે જ જોવા મળે છે તે ઉપરાંત પ્રશ્નકર્તાઓનાં વ્યક્તિગત નામ ઘણી જગ્યાએ જોવા મળે છે. આટલું કહ્યા પછી તારવણી એ છે કે જૈનાગમની રચના વિષે કોઈ એક કાળ કે કોઈ AB 25 Page #32 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિ વિશેષને રચયિતા રૂપે સ્થાપી શકાય તેમ નથી.સમસ્ત જૈનાગમો એક મોટા સંગ્રહભંડાર જેવા છે. જેમાં તે સમયનાં સર્વ શ્રેષ્ઠ સિદ્ધાંતોને જૈનાગમોમાં સંગ્રહિત કરી લેવામાં આવેલ છે. સંતોએ આ ખજાનાને અર્થાત જેનાગમોને શાસ્ત્રો રૂપે સ્વીકારી હીરા-માણેક અને મોતી કરતાં પણ વધારે કિંમતી માની સંગ્રહિત કરી, સુરક્ષિત કરી પોતાનાં દિલ-દિમાગના ભંડારોમાં સંચિત કરી રાખ્યાં છે. જે સ્વયં એક અપૂર્વ ઇતિહાસ બની રહે છે. જૈનાગમોની ઘટનાઓ - જૈનાગમોમાં તે તે કાળની ઘણી ઘટનાઓનો ઇતિહાસ પ્રસ્ફટિત થાય છે. જે આજના વર્તમાન વિદ્વાનોના મત સાથે ક્યાંક ક્યાંક સુસંગત થાય છે, જ્યારે ઘણી જગ્યાએ વિસંગત પણ થાય છે અર્થાત્ મતભેદ પણ થાય છે. ચંપાપુરીના રાજા કોણિકનો ઇતિહાસ અને કોણિકે વૈશાલીના રાજાઓ સાથે આરંભેલું મહાયુદ્ધનું તાદશવર્ણન જૈન શાસ્ત્રોમાં જોવા મળે છે. તેમાં કરોડો માણસોનો સંહાર થયો છે, તેવી યુદ્ધની સટીક નોંધ જૈનાગમમાં છે અને એ જ વર્ણનમાં વૈશાલીના નવ લિચ્છવી, નવ મલિક એ અઢાર રાજાઓના ગણતંત્રનો ઇતિહાસ પણ જોવા મળે છે. આવી બીજી પણ ઘટનાઓનો ઉલ્લેખ કરી શકાય તેમ છે અર્થાત્ રાજગૃહીનો ઘણા કાળ સુધીનો ઇતિહાસ જૈનાગમોમાં સંચિત થયેલો છે. એક રીતે જુઓ તો રાજગૃહ જેનાગમોમાં કેન્દ્રસ્થાને જોઈ શકાય છે. બીજી બાજુ સૌરાષ્ટ્રનાં અને ગુજરાતનાં ઐતિહાસિક સ્થાનો દ્વારિકા નગરી, રૈવતગિરિ તથા રાજાધિરાજ મહારાજા શ્રીકૃષ્ણનો સુંદર ઉલ્લેખ જૈનાગમમાં એક ઐતિહાસિક ઘટનાને આલેખે છે અને દ્વારિકાનું વર્ણન મુગટમણિની જેમ ચમકે છે. વારાણસીના તથા હસ્તિનાપુરના ઉલ્લેખો પણ જૈનાગમમાં જ્યાં ત્યાં જોવા મળે છે. અયોધ્યાનું વર્ણન તથા જૈનશાસનનો અભ્યદય અયોધ્યાથી આરંભ થયો છે, તેવા ઉલ્લેખો જૈનાગમ પૂરા પાડે છે. નાનાં મોટાં યુદ્ધ તથા એક બીજા રાજાઓએ પરસ્પર નાનાં મોટાં કારણે કરેલી ચઢાઈઓ અને આક્રમણોને વર્ણવે તેવા પરિચ્છેદો પણ મળી આવે છે. તે ઉપરાંત બ્રાહ્મણોના અને જૈન શ્રમણોના વિવાદોની પણ નાની મોટી નોંધ જોઈ શકાય છે. બ્રાહ્મણ સંસ્કૃતિ સામે જૈન સંસ્કૃતિએ સર્જેલી ક્રાંતિનાં સાંગોપાંગ દર્શન જોવા મળે છે. સંન્યાસીઓ ધુણી ધખાવી, પંચાગ્નિ તપ તપીને, હજારો મણ લાકડાં બાળી તથા અગ્નિકુંડની રચના કરી મોટો આડંબર કરતા હતા. જમીનમાં મોટા ખાડાઓ કરી તેમાં પ્રવેશ કરી નાના મોટા તપનું પ્રદર્શન કરતા હતા. નદી કિનારે સ્નાન કરવા માટે સાધુઓ જતા હતા. બીજી રીતે પણ પાણીનો ઘણો જ દુરુપયોગ થતો હતો. છત્ર, ચામર ધારણ કરી, શંખ ફૂંકી, મોટા નગારા વગાડી, ભિન્ન-ભિન્ન પ્રકારનાં વાજીંત્રોના શબ્દોથી વાતાવરણ ક્ષુબ્ધ કરતા. એ જ રીતે વૃક્ષોની ડાળી, પાંદડા, ફળ, ફૂલથી પૂજા પાઠના બહાના નિમિત્તે અને યજ્ઞયાગના બહાના નીચે ઘણી જાતના વૃક્ષોનો નાશ થતો હતો. આ રીતે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ આ પાંચ ભૂત તત્ત્વોનાં આરંભ-સમારંભ કે સંહારથી પ્રકૃતિને અને પ્રાણી જગતને ઘણું નુકશાન થતું હતું, જ્યારે જૈન તત્ત્વજ્ઞાનમાં આ પાંચે ભૂત જીવરાશિને એકેન્દ્રિય જીવ ગણી અને તેમાં અસંખ્ય જીવ છે તેવા સિદ્ધાંતનો સ્વીકાર કરી, તેનો સદંતર સંહાર ન થાય તે માટે & 26 Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રમણોના નાના પ્રકારના નિયમ અને ઉપનિયમોથી સાધુ આચારને વ્યવસ્થિત કરી, આ બધી સંહારક ક્રિયાઓ અટકાવી દેવામાં આવી છે. સંતો, મહંતો, ગાદીપતિઓ, મઠાધીશોનાં ભોજન માટે મોટા આડંબર કરવામાં આવતાં અને ભોજનનાં કાર્યને પ્રમુખતા આપી, આ બધા ધર્મગુરુઓ માટે મોટાં પ્રમાણમાં ભોજનનો પ્રબંધ કરવામાં આવતો હતો. જ્યારે આનાથી વિપરીત શ્રમણ સંસ્કૃતિમાં નિર્દોષ, માધુકરી કે ગોચરીની વ્યવસ્થા કરી, સંતોને ખાવાપીવાનાં આડંબરોથી મુક્ત કરી, જ્ઞાન ઉપાસના માટે પ્રયાસ કરવામાં આવ્યો છે. શ્રમણો માટે કે સંતો માટે તેમનાં નિમિત્તે કોઈપણ ભોજન સામગ્રી તૈયાર ન કરવા માટે ગૃહસ્થોને સૂચના આપવામાં આવી છે તથા ગૃહસ્થોના માટે તૈયાર ન થયેલી ભોજન સામગ્રી ગ્રહણ ન કરવા માટે શ્રમણોને ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. આડંબરોના કાર્યકલાપોનો નિષેધ કરી સદાચારોને મુખ્ય સ્થાન આપવામાં આવ્યું છે. આ વાત જૈનાગમોમાં સ્પષ્ટ નિહાળી શકાય છે. (૪) નાગમોમાં મીમાંસાને અવકાશ - મીમાંસા એક સ્વતંત્ર શાસ્ત્ર છે. કોઈપણ શાસ્ત્ર કે ઉચ્ચકોટિના સૈદ્ધાંતિક ગ્રંથોને મીમાંસાનાં ત્રાજવાં પર ચડાવવામાં ન આવે તો અર્થના ઘણા અનર્થ થવાની સંભાવના છે. ખરેખર ! શાસ્ત્રોની મીમાંસા થવી બહુ જરૂરી છે. કુમારિલ ભટ્ટ જેવા શાસ્ત્રના પારંગત વિદ્વાનોએ વેદોની મીમાંસા કરી ઘણું નવનીત તારવ્યું છે. જૈનાગમો પણ વેદ જેવા વ્યાપક અને ક્યારેક ક્યારેક પરસ્પર વિરોધી દેખાતાં–તેવા ઉત્સર્ગ અને અપવાદ ભરેલા માર્ગનું અનુસરણ કરી વિધિ નિષેધ લાગુ કરે છે. જો શાસ્ત્રની મીમાંસા કરવામાં આવે તો આવા ઘણા ઘણા વિરોધાભાસ ટળી શકે. મીમાંસા એ અર્થ કરવાની એક પદ્ધતિ છે. આ પદ્ધતિથી શબ્દાર્થ, પરમાર્થ, ભાવાર્થ, ગૂઢાર્થ પ્રગટ થાય છે અને સૌથી મહત્ત્વપૂર્ણ તાત્પર્યાર્થ તારવી શકાય છે. શબ્દોનું તાત્પર્યાર્થ પ્રાપ્ત કરવું તે જ મીમાંસા છે. મીમાંસા દ્વારા શાસ્ત્રોના ભાવો અને તેના વિધેયાર્થ-નિષેધાર્થના મૂલ્યાંકન કરવામાં આવે છે. એટલે મીમાંસાએ શાસ્ત્રોને સમજવાની એક કૂંચી છે, એક ચાવી છે. આ ચાવીથી શાસ્ત્રમાં રહેલાં ગૂઢ રહસ્યો ખૂલી જાય છે અને શબ્દની અંદર છૂપાયેલાં અંતર્ગત (ભાવો) તત્ત્વોને પ્રગટ કરી શકાય છે. શબ્દોનાં રહસ્યને મીમાંસાથી સમજી શકાય છે અને સૌથી મોટી વાત તો એ છે કે સમગ્ર શાસ્ત્રમાં સામંજસ્ય સ્થાપી શકાય છે. માટે જૈનાચાર્યોએ પુનઃ જૈનાગમ પર મીમાંસા કરી, પોતાની રીતે જૈન મીમાંસાનું સ્થાપન કરી, એક અભિનવ પ્રચાર કરવાની જરૂર છે. અહીં આપણે બે, ત્રણ નાનાં ઉદાહરણ મૂકી મીમાંસાની દષ્ટિએ અર્થ તારવી આ પ્રકરણને સમાપ્ત કરીશું. જૈન આચારોનાં વિવરણમાં એવાં કેટલાંક વાક્યો હતો કે જે નિષેધાત્મક શૈલીથી Page #34 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિપૂજક, અમુક છે. સંપ્રદાયો અને વાડી નસરી રહી છે, તેવો ઉપદિષ્ટ થયેલાં. પરંપરાગત આ વાક્યોની મીમાંસા ન થવાથી અને એકાંગી અર્થને ગ્રહણ કરવાથી જૈન પરંપરામાં અનેક સંપ્રદાયોનો ઉદ્દભવ થયેલો છે. જેમાં દિગંબર, શ્વેતાંબર મૂર્તિપૂજક, અમૂર્તિપૂજક, સ્થાનકવાસી અને તેરાપંથી જેવા અનેક સંપ્રદાયો થયા છે. તેમજ ઘણા ગચ્છ અને ઉપગચ્છ, સંપ્રદાયો અને વાડાઓનો જન્મ થતો રહ્યો છે અને એકેક શાખા પોતાને સર્વાગીણ માની, જૈનાગમોને પોતે પૂરી રીતે અનુસરી રહી છે, તેવો દાવો કરી રહી છે. આ બધી ક્રિયા અને પ્રતિક્રિયાઓથી જૈન પરંપરાનો ઘણો હ્રાસ થયો છે. જેનદર્શનમાં સાપેક્ષવાદ, સ્યાદ્વાદ, અનેકાંતવાદ જેવા સુપ્રસિદ્ધ સિદ્ધાંતો હોવા છતાં મીમાંસાના અભાવે આ બધા ગચ્છો અને વાડાઓ જબરદસ્ત એકાંતવાદમાં સરી ગયા છે. મીમાંસા કરવાથી જ સ્યાદ્વાદ સિદ્ધાંતની પૂરી પૂરી રક્ષા થઈ શકે છે. જૈનાગમમાં એવી આજ્ઞા આવે છે કે જૈન સાધુએ કૂવાના કિનારે ઊભા ન રહેવું તરત જ બીજી આજ્ઞા છે કે જૈન સાધુએ કુવાના કિનારે બેસવું નહીં ત્રીજી આજ્ઞા છે કે કૂવાને કિનારે આહાર કરવો નહીં અને ચોથી આજ્ઞા છે કે કવાના કિનારે શયન કરવું નહીં આમ એક સાથે ચાર આજ્ઞાઓ આપવામાં આવી છે. અહીં સહેજે તર્ક થાય કે જ્યાં ઊભા રહેવાની મનાઈ છે ત્યાં બેસવાની, સૂવાની કે આહાર કરવાની વાત ક્યાંથી સંભવે? પરંતુ મીમાંસા ન જાણનારને જ આવો પ્રશ્ન ઊભો થાય. જેણે શાસ્ત્રની મીમાંસા સમજીને તાત્પર્યાર્થ પ્રાપ્ત કરવાની કળા મેળવી છે તે આ બધી આજ્ઞાઓનું ક્રમશઃ સામંજસ્ય કરશે. ઊભું ન રહેવું તે બરાબર છે પરંતુ કોઈ કારણે ઊભા રહેવાનો સમય આવે તો બેસવાનું તો નહીં જ, કદાચ શરીરના કારણે ત્યાં જ બેસવાનો અવસર આવે તો ઓછામાં ઓછો ત્યાં આહાર તો ન જ કરે, પરંતુ એ સ્થાન પર પોતાની પાસે રહેલા આહારની ક્ષેત્ર મર્યાદા પૂરી થતી હોય તો આહાર કરીને તરત જ ચાલ્યા જાય પરંતુ સૂવાનું તો ન જ રાખે. આમ શાસ્ત્રની ગંભીરતાનો આ વિવિધ આજ્ઞાઓથી ખ્યાલ મળી રહે છે. આ બધાં અર્થઘટન મીમાંસાના આધારે થઈ શકે છે. શાસ્ત્રમાં રહેલાં વિધિ અને નિષેધનાં મૂલ્યાંકન પરિસ્થિતિ અનુસાર અલગ અલગ રૂપે કરવાના હોય છે. મીમાંસા થવાથી સમગ્ર શાસ્ત્રોમાં અને સંપ્રદાયોમાં એકસુત્રતા લાવી શકાય છે. મીમાંસાના આધારે બધા મતભેદોને અભેદભાવે નિહાળી શકાય છે. અર્થાત્ તેનું સમાધાન અને નિરાકરણ થઈ રહે છે. મીમાંસા એ બગડતી બાજીને સુધારવાની ઉત્કૃષ્ટ કળા છે. ઘણી વખત જૈન સિદ્ધાંતો સાક્ષાતુ આજ્ઞા રૂપે સ્થપાયેલા હોય છે, જ્યારે કેટલાક સિદ્ધાંતો સાક્ષાત્ ક્રિયાના માધ્યમથી તારવેલા હોય છે, જ્યારે કેટલાક આદેશ રૂપે ગુપ્ત અને અધ્યાહાર હોય તો તેને ઉપસાવીને બહાર લાવવા પડે છે, જ્યારે કેટલીક ધર્મ આજ્ઞાઓ પરંપરા અને સંસ્કૃતિમાં જળવાયેલી હોય છે. જ્યારે કેટલાક લોકાચાર પણ હોય છે. આ બધાને શાસ્ત્ર સંગત કરવા માટે મીમાંસાનું અમૃત મેળવવું જરૂરી છે. સમગ્ર જૈન આગમોમાં આવાં સેંકડો પ્રકરણ જે 28 ( Page #35 -------------------------------------------------------------------------- ________________ કડીબદ્ધ જોવા મળે છે. જેનો ઉત્તમ અર્થ નિષ્પન્ન કરવામાં આવે તો જૈનાગમનું અત્યારે જેટલું મૂલ્ય છે તેથી સો ગણું મૂલ્ય વધી જાય તેમ છે અને વિશ્વ ધોરણે જૈનાગમની પુનઃ વિરાટ રૂપે પ્રતિષ્ઠા થઈ શકે તેમ છે. આજે વિશ્વને જે સિદ્ધાંતોની જરૂર છે તેવા રહસ્યમય, ગૂઢ સિદ્ધાંતો જૈનાગમમાં સંચિત થયેલા છે. આજે વિજ્ઞાનના યુગમાં માણસો એમ માને છે કે હવે બીજી કઈ વસ્તુની જરૂર છે? દરકાર છે? પરંતુ વૈજ્ઞાનિકો એ ભૂલી જાય છે કે વિજ્ઞાને કેવળ ભૌતિક સંશોધન કર્યું છે, બાકી માનવજાતિના એક પણ પ્રશ્નને હલ કરેલ નથી. પરસ્પરનાવિવાદો અને રાજનીતિના અખાડાઓ, ધર્મના નામે થતાં વિતંડાવાદ વગેરે દૂષિત તત્ત્વો માનવજાતિને ઊંડી ગર્તામાં (ખાઈમાં) લઈ જાય છે. જો જૈન આગમોના સિદ્ધાંતોનો સમન્વય કરી, જગતને પીરસવામાં આવે તો જૈનાગમ એક પ્રકારે જનાગમ બની પ્રાણીમાત્રનું કલ્યાણ કરે તેમ છે અને વિશ્વને મળેલી જે પ્રાકૃતિક સંપદા છે, તેની પણ સુરક્ષા જૈનાગમની મીમાંસામાં સમાયેલી છે. તેમ છતાં મીમાંસાની ઉદારતાના અભાવે જૈનો પોતે જ અથડાતા દેખાય છે. તે બહુ જ વિચારવા લાયક છે. આથી વધારે ન કહેતાં અહીં વિરામ કરીશું. (૫) જૈનાગમો પર થયેલી વાચનાઓ: પૂર્વમાં આપણે કહી ગયા કે જેનાગમોને લખવાની પ્રણાલી પહેલાં ન હતી અને જૈનાગમો ઘણાં વરસો સુધી લખાયા ન હતાં, કેવળ કંઠસ્થ પાઠો ચાલતા હતા, એટલે સમયાંતરે જૈનાચાર્યોએ આ બધાં શાસ્ત્રોની સરિતાને પ્રવાહિત કરી, એકરૂપતા લાવવા માટે સંમેલન ગોઠવ્યાં. જેને જૈન આગમ વાચના એવું નામ આપવામાં આવ્યું અને ક્રમશઃ આવી ત્રણથી ચાર મોટી વાચનાઓ કાલાંતરે થઈ હતી. જે વસ્તુ અત્યારે સમગ્ર જૈન સમાજના ખ્યાલમાં જ છે અને ઇતિહાસના પાને તેનો ઉલ્લેખ થઈ ગયો છે. આ વાચનાઓને જૈન ઇતિહાસમાં પૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે તથા વિદ્વાનોએ તેના માટે પોતાની પ્રશસ્તિ પણ લખી છે. આટલી વાચનાઓ થવાં છતાં શ્રી આચારાંગ સૂત્રમાં પ્રથમ શ્રુતસ્કંધનું આઠમું અધ્યયન છે જ નહીં, સાતમાં અધ્યયન પછી સીધું નવમું આવે છે. આવી રીતે શ્રી ભગવતી સૂત્રના છત્રીસ હજાર પ્રશ્નો પરિપૂર્ણ જોવા મળતા નથી. બીજા શાસ્ત્રોના પણ ઘણા ભાવો લુપ્ત છે અને ઘણી જગ્યાએ પાઠાંતર મતભેદ પણ જોવા મળે છે. તદુપરાંત શાસ્ત્રોનાં જે પરિમાણ(શ્લોક ગણના સંખ્યા) મળે છે તે પરિમાણ પ્રમાણે શાસ્ત્ર ઉપલબ્ધ થતાં નથી અર્થાતુ વાચનાઓ થવા છતાં આ અપૂર્ણતાઓ પૂરી શકાઈ નથી. વાચનાઓથી એટલો જ ફાયદો થયો કે શાસ્ત્રો કડીબદ્ધ થયાં અને વ્યવસ્થિત થયાં. આ વાચનાઓનો સમગ્ર જૈન સમાજ પર બહુ જ મોટો પ્રભાવ પડયો અને જૈનાગમો એક રીતે સ્થિર થયાં અને તેમાં આગમ પ્રત્યેની અતૂટ શ્રદ્ધાની ઝલક ઊભી થઈ, જૈનાગમોનાં પરિમાણ 29 Page #36 -------------------------------------------------------------------------- ________________ A , SURAT ઉપર મહોર પણ લાગી ગઈ, એટલે વાચનાઓને ખૂબ જ સફળ માનવામાં આવે છે. જો કે આ વાચનાઓ પછી શાસ્ત્રો પર નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ, ટીકાઓ, વિવરણો ઇત્યાદિ લખવાનો કાળ શરૂ થાય છે, જેમાં દાર્શનિકતા, ગંભીરતા અને શાસ્ત્રોના ઊંડા અર્થો પ્રગટ કરવાની શૈલી ઉદ્દભૂત થઈ છે. ફકત શબ્દાર્થ કરતાં ટબ્બાઓથી આગળ વધીને શાસ્ત્રનો દેહ ખૂબ જ વિસ્તાર પામ્યો છે. (૬) જૈનાગમોની કાવ્ય તથા સાહિત્યિક દષ્ટિ - જૈનાગમોમાં ખૂબ જ સરસ રીતે સાહિત્યિક ઢંગથી ઉચ્ચકોટિનાં વિશવર્ણનો મળે છે અને એક સાથે લચકદાર સમાસપૂર્ણ શબ્દોનું સામંજસ્ય કાદંબરી અને દશકુમાર ચરિત્રનાં વર્ણનોને ટક્કર મારે તેવા વિશવર્ણનોનો કેટલીક જગ્યાએ ઉલ્લેખ થયેલો છે. રસાત્મજં વાચં ાવ્યમ જો આ દષ્ટિએ તપાસ કરીએ તો જૈનાગમને ઉચ્ચ પ્રકારની સંસ્કારી વાણીથી રસમય કરી દેવામાં આવ્યાં છે. બધાં જૈનાગમો ગદ્યમાં કે પદ્યમાં લખાયેલાં હોય પરંતુ આવાં ગધાત્મક લખાણો પણ ગાઈ શકાય તેવાં છે અને શાસ્ત્રનું વ્યવસ્થિત ઉચ્ચારણ કરવાથી સાહિત્ય ભાવના રસ બિન્દુઓ ટપકવા લાગે છે, એટલે કે જૈનાગમોની હજુ સુધી સાહિત્ય દષ્ટિથી પરીક્ષા થઈ નથી અને કાવ્યશાસ્ત્ર રૂપે મૂલ્યાંકન કરવામાં આવ્યું નથી, નહીં તો આ આગમો ઉચ્ચકોટિનાં મહાકાવ્યો જેવાં છે. જૈનાગમોમાં એક સમયે, એક જગ્યાએ, સાહિત્ય ઢંગથી જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન સાંગોપાંગ જૈનાગમોમાં બધી જગ્યાએ છે. તે બધા ચરિત્રોમાં એક સરખું જોવા મળે છે. આમ પુનક્તિ જેવું લાગે પરંતુ એક વખત જે શબ્દોનો રસાસ્વાદ નિષ્પન્ન કર્યો છે તે રસાસ્વાદ બધી જગ્યાએ સરખો મળી રહે અને એક વખત કંઠસ્થ થયા પછી વારંવાર અલગ અલગ પાઠો કંઠસ્થ ન કરવા પડે તે માટે આગમકારોએ આ શૈલી અપનાવી હોય તેવું લાગે છે. અહીં આપણે થોડાં રસાત્મક વાક્યોના નમૂના રજૂ કરીશું. જ્ઞાતા સૂત્ર:- તા રે િરયા નં ૩qમાયા રળી સ્તુપત્તમત कोमलुम्मिलियंमि अहपंडुरे पभाए रत्तासोगपगास किंसुय सुयमुह गुंजद्ध राग बंधुजीवगपारावय चलएनचण परहुय सुरत्तलोयण जासुमिण कुसुम जलियजूलण તવાળm ના હિંનયન [૨ વાર દન્તરિ વિવારે – જ્ઞાતાધર્મકથા સૂત્ર, અધ્યયન-૧. સંસ્કૃત છાયા:- તતઃ સ શ્રેણિક રાના જન્ચ પ્રતિઃ પ્રમાણે રત્નીયાં 7 સત્પન कमल कोमल उन्मिलिते यथा पाण्डुरे प्रभायां रक्त अशोक प्रकाश किंशुक शुक मुख गुंजायमान बन्धु जीवक पारावत चलननयन परभृत सुरक्त लोचन जबाकुसुम वलित ज्वलन तवनीय कलश हिंगुलक निकर रूपातीरेक रेखान्त स श्रेणि श्रीयके રીવારે || Page #37 -------------------------------------------------------------------------- ________________ અહીં ઉદયમાન સૂર્યનું સાહિત્યભાવે વર્ણન કર્યું છે- બહુ જ વહેલી સવારે પ્રભાત, થતાં અને રાત્રિનો અંધકાર ઘટતાં, ખીલેલાં, પ્રાતઃકાલીન કમળો કે જે ઘણાં કોમળ છે અને થોડાં થોડાં ખીલી રહ્યાં છે. તેમજ ઝાંખા ઝાંખા પ્રકાશવાળી પ્રભાના સમયે લાલ અશોક જેવા પ્રકાશવાળા, કેસૂડાં અને પોપટની ચાંચ જેવા, જાણે ગુંજાફળ ખીલ્યાં હોય તેવા, કબૂતરનાં ચલાયમાન નેત્રો જેવાં અને કોયલનાં અતિ લાલ-લાલ લોચન જેવાં, જપાકુસુમનાં ફૂલ જેવા ગુલાબી-લાલ રંગવાળા, જાણે કોઈ લાલ લાલ તવો કે લોઢી તપી ઉઠયા હોય તેવા, હિંગળાનાં ઢગલાથી પણ લાલરૂપમાં ચડી જાય તેવા લાલ રેખાવાળા, શોભાથી પરિપૂર્ણ સૂર્ય નારાયણ પ્રગટ થયા. આથી આપણે સમજી શકીએ કે આવા સમાચબદ્ધ ભાષાના અલંકાર જેવા સાહિત્ય ભાવોથી ભરેલા હજારો પરિચ્છેદો (પેરેગ્રાફ) જૈનાગમોમાં જોવા મળે છે અને તેમાં ઉચ્ચ લચકદાર સમાસિત ઉચ્ચકોટિનાં પદ વિન્યાસ, વિદ્વાનોનાં મનને મુગ્ધ કરે તેવાં છે, જ્યારે સાધારણ જનતા માટે અર્થ સમજવા પણ કઠિન હોય છે. અહીં આપણે જૈનાગમોના સાહિત્ય ભાવનો એક જ નમૂનો મૂક્યો છે. આ ઉપરનાં પદનો ગુજરાતી અર્થ અહીં તપાસીશું તો ખબર પડશે કે આ કથાકાવ્યનો ભાગ કેટલો સમય છે. અહીં ફકત એટલું જ કહેવું છે કે શ્રેણિક મહારાજા સૂર્યોદય થતાં ઊઠે છે અને જાગે છે. સૂયગડાંગ સૂત્ર - सयं सहस्साण उ जोयणाणं, तिकण्डगे पण्डगवेजयन्ते । से जोयणे ण्वणवई सहस्से उडसित्तो हेटु सहस्समेगं ॥ – સૂયગડાંગ સૂત્ર, અધ્ય એ જ રીતે કાવ્યમય પદો જે છંદ રૂપે છે અને ગાઈ શકાય તેવાં પદો પણ લલિત ભાષામાં મૂકેલાં છે. અહીં શ્રી સૂયગડાંગ સૂત્રનાં વીરસુતિ નામનાં છઠ્ઠા અધ્યયનની દશમી ગાથામાં "મેરુપર્વત" નું એક જ પદમાં લલિત વર્ણન આપ્યું છે. પરિમાણ પણ બતાવ્યું છે. અહીં શાસ્ત્રકાર ભગવાન કહે છે કે એક લાખ યોજનનો અર્થાતું એકસો હજાર જોજનવાળો, ત્રણ ખંડવાળો અને પંડગવન સ્વયં જેની ધ્વજા છે તેવો, નવાણું હજાર જોજન ઊંચો નજરે ચડે તેવો અને એક હજાર જોજન જમીનમાં ધરબાયેલો મેરુપર્વત કેટલો રમણીય છે. તો આવી હજારો ગાથાઓ પણ જૈન આગમોમાં કાવ્ય અને અલંકારોથી શાસ્ત્રની શોભાને વધારી રહી છે. આ રીતે પાઠક જોઈ શકે છે કે સમગ્ર જૈન આગમોમાં કાવ્ય દષ્ટિ કે સાહિત્ય દષ્ટિનો અભાવ ન હતો. પરંતુ માનવમનને ઉચ્ચકોટિના કાવ્ય અને સાહિત્ય ભાવોથી રંજિત કરવાનો ભગીરથ પ્રયાસ હતો. આજના યુગના નવા અભ્યાસી સંતોને કે વિદુષી મહાસતીજીઓને અમારી ભલામણ છે કે જૈન આગમોનું ઊંડું અધ્યયન કરી તેના કાવ્યાત્મક અને સાહિત્યાત્મક Page #38 -------------------------------------------------------------------------- ________________ ભાવોને પ્રદર્શિત કરવાનો પ્રયાસ કરે. વિચારવંત વાચકવર્ગ રસપૂર્વક જૈનાગમનું વાંચન કરશે, તો મન રસ તરબોળ બની જશે. મગધ અને બિહાર પ્રાંતમાં ઘણા એવા શબ્દ વપરાય છે કે જે પશુઓ માટે અને વનસ્પતિ માટે એક સમાન શબ્દો છે. તેથી ક્યારેક કોઈને જેનાગમોમાં માંસાહારના ઉલ્લેખનો ભ્રમ થાય છે પરંતુ તત્કાલીન ભાષા-સાહિત્યના અનુભવથી તે વાતનું નિરસન થઈ જાય છે. (૭) ઉપસંહાર: આ નાનકડા આમુખમાં સમસ્ત વિશેષતાઓ સમાવિષ્ટ કરવી તે ગાગરમાં સાગર ભરવા જેવું છે. અહીં તો અમે એક ઇશારો માત્ર કર્યો છે. મોટા વિદ્વાનોએ અને સંસ્કૃત અને પ્રાકૃતના પ્રકાંડ પંડિતોએ જૈનાગમનું મંથન કરી આખા ગ્રંથો બહાર પાડવાની જરૂર છે. અમે તો જેનાગમો વાંચતા જે કાંઈ આનંદની અનુભૂતિ થઈ છે અને જે કાંઈ હર્ષનાં આંસુ વહ્યાં છે તથા અન્ય દર્શનોના અધ્યયનના આધારે જૈનાગમોની જે વિશેષતાઓ નજર સામે તરી આવી છે તેનો યત્કિંચિત્ આ આમુખમાં ઉલ્લેખ કર્યો છે અને દાર્શનિક દષ્ટિએ થોડું નવનીત વલોવ્યું છે. બાકી પાઠક, આ નવનીતમાંથી ઘી બનાવે અને કીટું પડતું મૂકે તેવી કરબદ્ધ પ્રાર્થના છે. આગમ પ્રકાશન સમિતિએ તથા સંપાદક, પ્રધાન સંપાદક મંડલે અભિગમ લખવા માટે અમારા જેવી સામાન્ય વ્યક્તિનું વરણ કર્યું તે માટે શત શત ધન્યવાદ આપતાં હું ગૌરવનો અનુભવ કરું છું. આખો લેખ લખ્યા પછી મને પણ સંતોષ થયો છે કે જૈનાગમવિષે અને ખાસ કરીને શ્વેતાંબર શાસ્ત્રો વિષે મારે જે કાંઈ કહેવું હતું તે માટે મને સુવર્ણ અવસર ઉપલબ્ધ થયો છે. પુનઃ પુનઃ મારાથી આવાં આધ્યાત્મિક લખાણો થાય અને શાસન સેવામાં થોડું ઘણું અર્પિત કરી શકું તેવી ભાવના સાથે આ આમુખ સમાપ્ત કરું છું. ગુરુ પ્રાણ ચરણોપાસક જયંતમુનિ પેટરબાર Page #39 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ વાણીભૂષણ પૂ. શ્રી ગિરીશમુનિ મ. સા. મારા પરમ ઉપકારી દાદા ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દી ઉપલક્ષ્ય ગુરુ પ્રાણના સાધ્વીજીઓએ આપણી સ્થાનકવાસી પરંપરામાં માન્ય ઉર આગમોનો સરલ, સુવાચ્ય ગુજરાતી ભાષામાં વિવેચન સહિત અનુવાદ કરવા પુરુષાર્થની પગદંડીએ પગલાં ભર્યા છે, તે અનુમોદનીય છે. આ બધો પુરુષાર્થ બહુમુખી પ્રશંસનીય છે. જૈન ધર્મનો મૂલાધાર આગમ છે. તીર્થકરોની અનુપમ વાણીને ગણધરોએ ગૂંથી આગમરૂપે સંરક્ષિત કરી છે. આજથી દસેક વર્ષ પૂર્વે અમો મુંબઈ હતા ત્યારે ગોંડલ ગચ્છ દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે "શ્રી પ્રાણ પરિમલ પ્રકાશન ટ્રસ્ટ"ની સ્થાપના કરાવી હતી. તેમાં જૈનાગમો, ગ્રંથો અને સાહિત્યોનું વિવિધ રીતે પ્રકાશન થાય અને જનતા સુધી તેને પહોંચાડવાનો પ્રયત્ન થાય એવો એક નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે આ સંસ્થા તરફથી નાનું-મોટું ઘણું સાહિત્ય પ્રકાશિત થઈ રહ્યું છે, પરંતુ આગમોનું પ્રકાશન કાર્ય વિચારણીય રહ્યું. પૂ. ગુરુ પ્રાણની જન્મ શતાબ્દીનો પ્રારંભ થતાં ગુરુ ઉપકારથી ઉઋણ બનવા વિવિધ પ્રવૃત્તિઓ આકાર લઈ રહી છે. જેમાં ગુરુ સ્મારક, ગુરુ સ્મૃતિ ગ્રંથ સાથે ઉર આગમોને લોકભોગ્ય બનાવવાં એ પણ એક નિર્ણય કરવામાં આવેલ છે. પોતાની માતૃભાષામાં અનુવાદિત આગમોની ખોટને પૂર્ણ કરવા, સંયમ જીવનની સાધના-આરાધનામાં સંલગ્ન રહી સાધ્વીરત્ના શ્રી મુક્તાબાઈ મ., શ્રી લીલમબાઈ મ., સ્વ. ઉષાબાઈ મ. એ તેમના સહવર્તિની સાધ્વીજીઓના પૂર્ણ સહયોગથી તન-મન સહિત જે અથાગ પરિશ્રમ આદર્યો છે તે માત્ર અનુમોદનીય જ નહીં પણ તે સાધ્વીજીઓ અભિનંદનીય છે. એમનું આ સ્વપ્ન સાકાર બને, આગમો કર્મ નિર્જરાલક્ષી બની પ્રકાશિત થાય, જ્ઞાનની પરમોપાસનામાં સૌનું સંયમી જીવન વધુ સંયમિત બને તેવા અમ અંતરના લાખ લાખ શુભાશીર્વાદ. આગમોનું જેણે તલસ્પર્શી અધ્યયન કરેલ છે, એવા આગમ મનીષી સંતરત્ન શ્રી ત્રિલોકમુનિજીએ પણ પોતાની સર્વશક્તિને કામે લગાડી સંપાદનના કાર્યને સુંદર બનાવવા ભગીરથ પુરુષાર્થ આદર્યો છે. તેમના પુરુષાર્થનો માર્ગ સરળ બને અને કાર્ય પરિપૂર્ણ થાય એવા મારા હૃદયના લાખ લાખ આશીર્વાદ શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘ પ્રેરિત શ્રી ગુરુપ્રાણ ફાઉન્ડેશન(પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ)ના સર્વ ટ્રસ્ટીઓ કે જેમણે આ વિશાળ કાર્ય હાથ ધર્યું છે તે સૌ તન-મન-ધનથી સહયોગી બની સૌના સહકાર સાથે નિઃસ્વાર્થ ભાવે આ કાર્યને સાનંદ સંપન્ન કરે એવા સૌને અમ અંતરના આશીર્વાદ છે. મારા દાદા ગુરુની જન્મ શતાબ્દીમાં આવું ભગીરથ કાર્ય જૈન-જૈનેતર સમાજ માટે સંસાર તરી જવાનું એક સંભારણું બની રહેશે. અણમોલ અગણિત પુરુષાર્થથી પ્રગટ થતું આ પ્રકાશન શ્રુતજ્યોતિ દ્વારા પરમાત્મ જ્યોતિ સુધી પહોંચવા માટે સેતુ બની જાય એવી શુભ હાર્દિક મંગલ કામના કરું છું. અંતમાં આગમ પ્રકાશન કાર્યમાં સર્વે સંત-સતીજી, સંઘ, સમિતિ, સહયોગી પુરુષાર્થીઓને હાર્દિક ધન્યવાદ સાથે અભિનંદન આપવા એ એક પરમ સૌભાગ્ય સમજી હું પણ આનંદ અનુભવું છું. 33 Page #40 -------------------------------------------------------------------------- ________________ ગૌરવગાથા આગમ દિવાકર પૂ. શ્રી જનકમુનિ મ. સા. જિંદગીનો હેતુ પોતાને મળેલા અમૂલ્ય માનવ જીવનને વિશુદ્ધ બનાવવા અંગેનો છે. માત્ર બૌદ્ધિક વિકાસ કે શાબ્દિક વાચાળતા, એ તો ઊંડા અંધારે લઈ જનારા બને છે. સાહિત્યમાં શબ્દ, સમૃદ્ધિ અને પદલાલિત્ય વિશેષ કરીને હોવાને કારણે તેને માત્ર "વાચન" તો જરૂર કહી શકાય. બુદ્ધિ અહંકારી છે, તેથી માત્ર પરને જ જોઈ શકે છે. જ્યારે જ્ઞાન નિરહંકારી હોવાને કારણે સ્વ અને પર બંનેને યથાર્થ સ્વરૂપે જોઈ શકે છે. આપણી આત્મશક્તિનું ઊર્ધીકરણ કરવા માટે આપણે બુદ્ધિને વેગવાન નથી કરવાની પણ જ્ઞાનને વેગવાન બનાવવાનું છે અને તે અંગેનું પ્રબળ સાધન છે માત્ર સ્વાધ્યાય. જેમાં બૌદ્ધિક વિકાસને બદલે આત્મિક પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વાધ્યાય માટે સર્વોત્કૃષ્ટ સાધન છે. વીતરાગવાણી જે ઉર આગમ સ્વરૂપે આપણી સમક્ષ છે. શાસ્ત્ર સ્વાધ્યાય માટે અત્યારે ભલે થોડી ઉદાસીનતા સેવાતી હોય, પણ જ્યારે ઉદયનો સમય આવે ત્યારે તે ઔદાસીન્ય જાગૃતિમાં પરિવર્તન પામે છે અને સાહિત્ય વાચનને બદલે સ્વાધ્યાય તરફનો માર્ગ જીવંત બને છે. | તીર્થકર દેવો કે દેશમાં જન્મે તે દેશની ભાષામાં શાસ્ત્રો હોય છે. આપણા શાસનપતિ મગધ દેશના હોવાને કારણે માગધી ભાષા આપણા શાસ્ત્રોની છે, જે વ્યાકરણબદ્ધ હોવાને કારણે સૌને માટે તે સૂત્ર સ્વાધ્યાય સહજ કે સરળ નથી. વીતરાગ દેવની વાણી જ્યારે પોતાની માતૃભાષામાં સુલભ બને છે, ત્યારે સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુ આત્માઓને માટે ભાગ્યના દ્વાર ખુલવા જેટલું પ્રભાવક બને છે. સૌરાષ્ટ્ર કેસરી આરાધ્ય ગુરુદેવ પ્રાણ પરિવારના સરળ અને ભદ્રિક હોવા છતાં પણ જેનો આત્મા જાગૃત અને જીવંત ચૈતન્યમય હતો તેવા સદ્ગત શ્રી અંબાબાઈ મહાસતીજીના ગુણશીલપુણ્યશીલ એવા શિષ્યા પરિવારે ૩ર આગમોનું ગુર્જર ભાષામાં અનુવાદ કરવાનું જે મહાન શાસન સેવાનું અદ્ભુત કાર્ય હાથ ધરેલ છે, તે માટે તેઓ સૌ ધન્યવાદને પાત્ર છે. શાસનદેવની સહાય તેના માર્ગમાં રહે અને શીધ્ર કાર્ય આગળ વધે તેવી શાસનપિતાને પ્રાર્થના છે. પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિના દરેક સભ્યોને ધન્યવાદ. અત્યારે જે પ્રથમ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પ્રગટ થાય છે તે આગમનો લાભ ગુરુ પ્રાણના જ્યેષ્ઠ શિષ્યરત્ન તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ. સા.ની પ્રેરણા દ્વારા ઉદ્દભવિત "શ્રી પ્રાણ ગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ-વડિયા"એ લીધો છે. કેવો ત્રિસુભગ સંયોગ, ગુરુ પ્રાણની જન્મ શતાબ્દીએ, ગુરુ પ્રાણના નામની સંસ્થાના સૌજન્યથી પ્રથમ આગમ રત્નનો, ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ દ્વારા પ્રકાશન થશે. હવે કાર્ય શીધ્ર ગતિ પકડશે, આનંદ અને ગૌરવ સાથે શ્રમણીવૃંદને હું અભિનંદન પાઠવી રહેલ છું. e Page #41 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય અપૂર્વ શ્રુતઆરાધક ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ. સ. પ્રિય પાઠક ! આ અક્ષરદેહની મંજૂષામાં બેસી હું તમારે આંગણે આવું છું. મારું નામ છે આગમ અરીસો. આવો, આગમ અરીસામાં નિહાળો નિજસ્વરૂપને !! આત્મા અનાદિકાળથી કર્મબંધનથી બંધાયેલો છે; કાળલબ્ધિ યોગે અશુભ કર્મનો નાશ થતાં, ઉપર ઊઠતો—ઊઠતો શુભકર્મના સંયોગે સદ્ગતિ પામે છે. તેમાં મનુષ્યનો ભવ પામી, પુણ્યરાશિ એકત્રિત કરી, સદ્ગુરુના યોગે સમ્યકદર્શન પામી, પરિણામની વિશુદ્ધિ દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવના યોગે બાંધેલાં સમસ્ત કર્મોનો ક્ષય કરવા, નિરારંભી પુણ્ય યોગે, જગજ્મવો પ્રતિ ભાવદયા અને નિષ્કામ કરુણાયોગે તીર્થંકર નામકર્મયુક્ત તે જીવ જન્મ ધારણ કરે છે. ત્રણેય લોકમાં ક્ષણ માત્ર પ્રકાશ વ્યાપે છે અને પ્રત્યેક જીવો શાતાનો અનુભવ કરે છે. તે તીર્થંકર પરમાત્મા પરમ પારિણામિક ભાવને પ્રગટ કરવાના લક્ષ્ય આવશ્યક વ્રતને ધારણ કરે છે, યાવજ્જીવનનું સામાયિક વ્રત સર્વવિરતિપણું અંગીકાર કરે છે, સિદ્ધ પરમાત્માને વંદન કરી દેહાતીત દશાનો અનુભવ કરવા કાયોત્સર્ગ કરે છે. અનાદિની વિભાવમાં વહેતી ચૈતન્યધારાની દશાને બદલાવી, શ્રુતમય બનાવી અને કર્મસ્કંધથી ભિન્ન કરી, જડમાં જવાનો નિષેધ કરી, નિશ્ચય અનુરૂપ વ્યવહારમાં જોડી બૃહદ્ (મોટા) યમ નિયમ કલ્પ દ્વારા યોગોને ધર્મકથા, ચરણ અને દ્રવ્ય અનુયોગમાં પ્રવેશ કરાવી, ચિદાનંદી બનાવી, ઉત્તર-પ્રધાન સ્વાધ્યાયનું અધ્યયન કરાવી, દશવૈકાલિક ક્રિયાને ત્રૈકાલિક દવિધ યતિધર્મમાં વહાવી ભાવથી વૃષ્ણિ—ભીંજવી, પુષ્પની ચેંગેરી સમાન કોમળ બનાવી, પુષ્પ સમાન હળવી બનાવી, સ્વભાવ કલ્પવતાસિકામાં લાવી, કર્મદલિકોની ઉદીરણા કરી, ઉદયાવલિકામાં લાવી, નિરયાવલિકા બનાવતા, સૂર્યસમાન પ્રકાશ પામતી, ચંદ્ર સમી નિર્મળ થતી, કૃષ્ણાદિ અશુભ લેશ્માના જંબૂ (જાંબુડા) સમાન જાંબલી—શ્યામવર્ણમાંથી નીકળી, શુભ અધ્યવસાયના, પ્રશસ્ત લેશ્યાના દ્વીપ રચી, ક્ષણે ક્ષણે સ્વભાવમાં સ્થિતપ્રજ્ઞા બનવાના સંકલ્પ, અખંડ ધ્રુવ સ્થિતિમય, ધબકતી સજીવ ધારાને અજીવમાંથી અલગ કરવાનો અભિગમ કેળવી, આત્મરાજનું શુદ્ધ સ્વરૂપ કેવું છે? તેવા પ્રશ્નોનું સમાધાન કરી, પરદેશથી ખસી, સ્વદેશ તરફ વાળી, ઉપપાત–જન્મના કારણભૂત વિપાકને નિષ્ફળ બનાવી, પ્રશ્નોની હારમાળાનું વ્યાકરણ કરી, અનુત્તર અપ્રમત્ત દશામાં આવી, ઘાતીકર્મનો અંત કરવા ઉપાસના દ્વારા શુક્લધ્યાનનો અગ્નિ પ્રજ્વલિત કરી, શાતામય ચૈતન્ય 35 Page #42 -------------------------------------------------------------------------- ________________ ભગવતી શક્તિનું સામર્થ્ય જગાડી, પાંચ સમવાયના સમન્વયથી સ્વરાજ્યનું સ્થાન પ્રાપ્ત કરવા, સ્વ–પરનો ભેદ કરી, પુદ્ગલોનો સંગ છોડી, સ્વમાં સૂત્રબદ્ધ કરી, આચારને શદ્ધ કરી, યથાખ્યાત ચારિત્રમાં પ્રવેશી, ક્ષપકશ્રેણીએ ચઢી, ક્ષીણ મોહ બની, વૈભાવિક ચૈતન્યધારાને સૈકાલિક કેવળજ્ઞાનમય શુદ્ધ ચિન્મય બનાવે છે. અર્થાત્ સહજ સ્વરૂપમાં સમાવે છે. આ રીતે તીર્થંકર પરમાત્મા ૩ર આગમના-જ્ઞાનભાવને સ્વમાં પરિણત કરી, કૈવલ્યને પામે છે અને તીર્થકર નામ કર્મનો ઉદય થતાં દેશના આપે છે. દેશના સાંભળી જગતના ભવ્ય જીવો આગાર—અણગાર ધર્મની શિક્ષા પ્રાપ્ત કરી, નિજાનંદી બનવા દીક્ષા ધારણ કરે છે અને તીર્થકર નામકર્મના ફળરૂપે ચાર જંગમ તીર્થ ઉદિત થાય છે. આ ચાર તીર્થમાંથી પ્રથમ તીર્થમાં રહેલા અણગાર પ્રબળ જિજ્ઞાસાને શાંત કરવા તત્ત્વ-સત્ત્વનાં મૂળભૂત રહસ્યો જાણવા વિનયભાવે પ્રશ્નની પૃચ્છા કરે છે. તેના ઉત્તરમાં ત્રિલોકીનાથ ત્રણ પદ સંભળાવે છે. ૩Moને ટુવા, વિયાને રૂ વા, ધુવે રૂ વ આ ત્રણ પદ સાંભળતા પૂર્ણ શ્રુતજ્ઞાન પ્રગટ થઈ જાય છે. તે પ્રગટ થયેલ જ્ઞાનને, ગણધર નામ કર્મના પ્રબળ ઉદયે, સૂત્રરૂપે ગ્રથિત કરી, સર્વજીવોને શાસનરસિક બનાવે છે. આત્મા શુદ્ધ બુદ્ધ, ચૈતન્યઘન છે. તેવી દષ્ટિ સ્વયંને મળી, તે સર્વને આપે છે. જ્ઞાનદષ્ટિ કેળવવા ગણધર ભગવંતોએ પ્રભુની વાણી જે પ્રતિધ્વનિત કરી તે જ દ્વાદશાંગી બની જાય છે. (૧) ક્રિયાને–આચરણ, સમ્યગું આચરણ તરફ વાળો. તેવા ભાવ દર્શાવતું પહેલું શ્રી આચારાંગ સૂત્ર. (૨) સમ્યગુ આચરણ દ્વારા જડ-ચેતન ભિન્ન છે, તેવું ભાન કરો. તેનું જ્ઞાન કરાવતું બીજું શ્રી સૂત્રકૃતાંગ સૂત્ર છે. (૩) જડ-જડસ્થાનમાં અને ચેતન ચેતનના સ્થાનમાં પરિણમે તેવું જ્ઞાન કરાવતું ત્રીજું શ્રી સ્થાનાંગ સૂત્ર છે. (૪) ઉપાય જાણ્યા પછી પુરુષાર્થમાં વેગ લાવી, અંકગણિતના સથવારે શુદ્ધજ્ઞાન પ્રગટ કરાવતું ચોથું શ્રી સમવાયાંગ સૂત્ર છે. (૫) સન્ક્રિયા દ્વારા ભગવતી શક્તિના કેન્દ્રને જાગૃત કરવાના ઉપાયને હસ્તગત કરાવતું પાંચમું શ્રી ભગવતી સૂત્ર છે. (૬) આ ક્રિયા આત્મામાં ભાસે છે, પરંતુ આત્માથી જગત પર છે. શેય આત્મામાં આકારરૂપે પરિણત ન જ થાય માટે જ્ઞાતા બની જોયા જાણ્યા કરો. તેવો સંદેશો આપતું છઠ્ઠ શ્રી જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર છે. (36 Page #43 -------------------------------------------------------------------------- ________________ (૭) જ્ઞાતા બનવા, વાસનાને ઉપાસનામાં વાળવાની ક્રિયા બતાવતું સાતમું શ્રી ઉપાસક દશાંગ સૂત્ર છે. (૮) ઉપાસના આઠે કર્મનો નાશ કરે છે. કર્મનો અંત કરવાનો ઉપાય દર્શાવતું આઠમું શ્રી અંતગડ સૂત્ર છે. (૯) કાળ લબ્ધિના યોગે પુરુષાર્થ અધૂરો રહેતાં નિરાશા દૂર કરી અનુત્તર ક્રિયામાં મગ્ન રહેતાં ચારિત્રોનું જ્ઞાન કરાવતું નવમું શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર છે. (૧૦) આશ્રવમાં ડૂબી ન જવાય તે માટે પ્રશ્નોને હલ કરી, સંવરમાં સ્થિર રહેવાનો ઉપાય બતાવતું દસમું શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્ર છે. (૧૧) આ સંવર દ્વારા પૂર્વબદ્ધ શુભાશુભ કર્મ વિપાકનો નાશ કરવાનો ઉપાય બતાવતું અગિયારમું શ્રી વિપાક સૂત્ર છે. (૧૨) કર્મ વિપાકનો નાશ કરવા અનેક દષ્ટિમાંથી સમ્યગ્દષ્ટિની પ્રાપ્તિ તથા સ્થિરીકરણનો ઉપાય બતાવતું બારમું શ્રી દષ્ટિવાદ સૂત્ર છે. આ સર્વ જાણી, પરથી સંપૂર્ણપણે નિરાળો બની આત્મા નિજમાં રમણ કરે તેવા ગણધર પરમાત્મા ગમ-જ્ઞાન આપે છે. તેને આગમ દ્વાદશાંગી ગણિપિટક કહેવાય છે. હું તો જ્ઞાનરૂપ જ છું. એક જ છું, પરંતુ વ્યક્તિ ભેદે મારા ભેદ થાય છે. તીર્થકરના શ્રીમુખે ત્રણ પદમાં સમાઈ જાઉં છું. ગણધરશ્રીના મુખે બાર ભેદે વિસ્તાર પામું છું. તેઓની અનુપસ્થિતિમાં બત્રીસ ભેદ, અંગ-ઉપાંગ રૂપે વિસ્તાર પામું છું. તમે મને સાંભળો! તન્મય બનો. આત્મસાત્ કરો તો તમારામાં સળંગ, અખંડ એક રૂપે સમાઈ જાઉં. મને ઓળખી ગયાને? હું ઇક્રિયાદિ રૂપે જડ નથી પણ પ્રાણ સ્વરૂપી અખંડ જીવ દ્રવ્ય છે. આ-ગમ લઈ, પરના ગમમાંથી નીકળો અને પરમાગમમય બની જાઓ તેવી મંગલ ભાવના. ઉદ્ભવનું ઉદ્ધોધન : રાત્રિ વ્યતીત થઈ ગઈ. ઉષા ઉદિત થઈને સુપ્રભાતનો સુરમ્ય સંદેશો લઈને આવી. મંજુલ સ્વરે બોલી ઊઠી " ઊઠો, જાગો મુમુક્ષુઓ ! "ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી વર્ષ" દ્વારે આવીને ઊભું રહ્યું છે. સહુ સાથે મળીને આગમનો ગુજરાતી અનુવાદ કરી તેનું અર્થ ધરો. ભાવ પ્રાણને જાગૃત કરો, અપ્રમત્ત દશામાં વર્તો. આવો સૌભાગ્યશાળી સંકેતનો અદૃશ્ય, અલૌકિક સ્વર સાંભળીને સતિવંદના પ્રાણ જાગૃત થઈ ગયા, ગુરુમય બની ગયા, ધર્મમય બની ગયા. Page #44 -------------------------------------------------------------------------- ________________ જેણે વ્યસનીનાં વ્યસન, શિકારીના શિકાર, જુગારીના જુગાર છોડાવી દુર્લભબોધિ જીવોનાં જીવનને આમૂલ પરિવર્તિત કરી સુલભબોધિ બનાવ્યાં હતાં. સાચા શ્રમણ, શ્રમણી, શ્રમણોપાસક, શ્રમણોપાસિકા બને તેવા સુસંસ્કારો રોપ્યા હતા; ગ્રામાનુગ્રામ વિચરી, અર્ધમાં તન્મય બની, પ્રાણમય આગમનો અમૃત પ્યાલો ઘોળી ઘોળીને દરેકના ઘટ-ઘટમાં ઉતાર્યો હતો, તેવા ગુરુ પ્રાણ પ્રતિ જન જનના અંતરમાં ભક્તિ હતી. તે ભક્તિ અંધ કે સકામ ન રહી જાય તે માટે તદાકાળે તેમણે જૈનશાળા, સિદ્ધાંતશાળા અને વિદ્યાલયોની સ્થાપના કરી, સમાજનાં જ્ઞાનચક્ષુ ઉઘાડવાં પરમ પુરુષાર્થ કર્યો. વીતરાગ માર્ગના પથિકને વીતરાગી બનાવવા માટે, આગમનાં અભૂત રહસ્યો ઉદ્ઘાટિત કરવા માટે આગમનો ગુજરાતી અનુવાદ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ કાળબળે તે અમર ભાવના પરિપૂર્ણ કરી શક્યા નહીં, આ વાત એકાએક અમારા સ્મૃતિપટ પર ઊભરાઈ આવી, અંતર ભરાઈ ગયું, આંખોમાં હર્ષાશ્રુ ઊભરાયાં. સર્વ સતિવંદે સાથે પ્રાણ પટ્ટોધર, સંઘસમ્રાટ, આજીવન મૌનવ્રતધારી તપોધની પૂ. ગુરુદેવ પાસે આવીને, સુવિનીત ભાવે સંકેતને સુવિદિત કર્યો. જેમણે સવાસો વૈરાગીને સંયમના સાજ સજાવ્યા, જૈન–શાસનમાં આસન અપાવ્યું, એટલું જ નહિ પરંતુ સ્ત્રીશક્તિને બિરદાવી, આગમ અધ્યયન કરાવી, સુસંસ્કતા બનાવી છે, તેવા ગુરુદેવે પોતાના શિષ્યા પરિવાર પર વિશેષ વિશ્વાસ મૂકી મૌનભાવે અભયમુદ્રાએ આશીર્વાદ આપ્યા. તે જ સમયે ઉજમ–મોતી–આમ્ર–અમૃત પરિવારમાં એક કલ્યાણકારી, સુદર્શનીય કલરવ વ્યાપી ગયો. આગમ બત્રીસીના વિવેચન સહિત ગુજરાતી અનુવાદ કરવાના સૌભાગ્યે સહુના અંતરમાં આનંદ છલકાયો. સતિવૃંદે યથાશક્તિ, પાત્રતા અનુસાર દૃઢ સંકલ્પ સાથે આગમ-લેખન કાર્યને વધાવી લીધું. "ગર પ્રાણ જન્મ-શતાબ્દી" વર્ષના ઉપલક્ષે આગમ બત્રીસી પ્રકાશન તેમજ ગુરુ પ્રાણ સ્મૃતિગ્રંથ વગેરે સમાજોપયોગી આયોજનો થયાં. ઋણ મુક્તિ માટે થયેલાં આ પવિત્ર આયોજનોને સફળ બનાવવા માટે શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘની નેશ્રાએ "શ્રી ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ" ની રચના થઈ. અમીરવંતા અને ખમીરવંતા ગુરભક્તોએ આ ભગીરથ કાર્યની સંપૂર્ણ જવાબદારી સ્વીકારી લીધી. યોગાનુયોગ પૂ. તપસ્વીરાજની નેશ્રામાં વાણીભૂષણ બા.બ્ર. ગિરીશમુનિ મ.સા.ની પ્રેરણાથી નવ જ્ઞાનગચ્છના આગમ મનીષી પૂ. શ્રી ત્રિલોકમુનિ મ. સા.નો સુયોગ સુલભ બન્યો. પૂ. ગુરુદેવે તેમની યોગ્યતાનુસાર સંશોધન કાર્ય તેમને સોંપ્યું. સ્વાધ્યાય પ્રેમી મુનિરાજે તેનો સહર્ષ સ્વીકાર કર્યો અને પોતાની તન-મનની શક્તિને આગમ કાર્યમાં સમર્પિત કરી દીધી. સુકાર્યનો પ્રારંભ થયો, એટલું જ નહીં પરંતુ અલ્પ સમયમાં જ સહુનો પુરુષાર્થ વેગવંતો બન્યો. (38 Page #45 -------------------------------------------------------------------------- ________________ અમારી વિનંતીને માન્ય કરીને પૂ. પ્રાણગુરુના અંતેવાસી પરમદાર્શનિક પૂ. શ્રી જયંતીલાલજી મહારાજ સાહેબે વિશાળ આગમ જ્ઞાનના આધારે દરેક આગમ ઉપર પોતાની મૌલિક વિચારધારા અભિગમ ના માધ્યમથી પ્રગટ કરી છે. જ્ઞાનસ્થવિરા પૂ. શ્રી જયાબાઈ મ. એ પોતાના અનુભવના આધારે પૂ. ગુરુદેવનું જીવન-કવન અલ્પ સમયમાં જ આલેખિત કર્યું. અમારા કાર્યમાં સહાયક બનનાર પ્રત્યેક શ્રુત સહાયકો પ્રતિ અમે કૃતજ્ઞતાનો ભાવ પ્રગટ કરીએ છીએ. આજે પૂ.ગુરુવર્યોના આશીર્વાદે પૂ.ગુરુણીવર્યાના કૃપાબળે અને સ્વાધ્યાયપ્રેમી સાધકોના સહિયારા પ્રયત્ન દ્વાદશાંગી ગણિપિટકનું સાતમું અંગ શ્રી ઉપાસકદશાંગ સૂત્ર રૂપે પ્રથમ આગમરન જૈન સમાજના શ્રદ્ધાળુ, શ્રુતપ્રેમી સમક્ષ પ્રગટ કરતાં અત્યંત આનંદ સહ કૃતાર્થતાની લાગણી અનુભવીએ છીએ. વાચકો તેને વધાવશે. અંતરથી આવકારશે, શ્રદ્ધાથી સ્વીકારશે, સ્વભાવ સ્થિરતાના લક્ષે સ્વાધ્યાય કરશે તેવા અખંડ વિશ્વાસ સહ, અસ્તુ. આશીર્વાદ - સાધ્વીરના ઉર્વશીબાઈ મ.! આગમ અનુવાદ લખવાનો તમારો પુરુષાર્થ પ્રશંસનીય છે. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં શ્રમણોપાસકની જે ઉપાસના દર્શાવી છે, તે ઉપાસના પ્રત્યેક વાચક, પાઠક, શ્રોતાજનના ઉર–ઉરમાં વસી જાય. વાસના ઉપાસના બને અને રાગ-દ્વેષનાં બીજ બળી વીતરાગ બને તેવી શુભકામના. તમે પણ આવા અનુવાદ કરી, એકાગ્રચિત્તની સાધના કરી આત્માના ઉરમાં વસો અર્થાત્ આત્માના અનંત ગુણોને પ્રગટ કરવા સ્વ-અધ્યાય કરો, પરથી દૂર થઈ સ્વમાં વસો, નિજાનંદી બનો. સંપાદનનું કાર્ય આર્યા આરતીએ ઘણું સરસ કર્યું છે તેને પણ ધન્યવાદ. આત્મદેવની આરતી ઉતારી સ્વરૂપ રમણતા કરે તેવી મંગલ કામના. તમારાં નામ ગુણવાચક બને અને મોક્ષ શીધ્ર પ્રાપ્ત થાય તેવા આશીર્વાદ. બોધિબીજ દીક્ષા-શિક્ષા દોરે બાંધી, "મુક્ત-લીલમ તણા તારક થયા, એવા ગુણી "ઉજમ-ફૂલ-અંબા માત" ને વંદન કરું ભાવભર્યા ; વીતરાગ વચન વિરુદ્ધ લખાયું હોય તો માંગુ પુનઃ ક્ષમાપના, મંગલ મૈત્રી પ્રમોદ ભાવમાં વહો સહ, એવી કરું વિજ્ઞાપના. પૂ. ગુરુપ્રાણ-આમ્રચરણાનુગામી આર્યા લીલમ ભાવયોગિની બા. બ્ર. પૂ. લીલમબાઈ મ.સ. 39 Page #46 -------------------------------------------------------------------------- ________________ સંપાદન અનુભવ ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા મનુષ્ય જીવનમાં સંયમ પાલનનો અવસર અમૂલ્ય છે. આ અમૂલ્ય અવસરમાં પણ કોઇક સુભગ ઘડીઓ હોય છે, જે માનવના તન-મનને પ્રસન્ન બનાવે છે. આવી જ અણમોલ ઘડી અમોને પણ પ્રાપ્ત થઈ. પ્રાતઃસ્મરણીય પૂ. ગુરુપ્રાણ જન્મશતાબ્દી વર્ષ, તેના ઉપલક્ષે આગમ પ્રકાશન અને તેમાં અમોને સાંપડેલુ આગમ સંપાદનકાર્ય. આગમ અનુવાદનું કાર્ય તો ગુરુકૂલવાસી સર્વ સતિજીઓએ સ્વીકારી લીધું પણ આગમ અનુવાદનું સંપાદન કરવાનું કોને સોંપવું ? ગુરૂકુલમાં વિચારણા ચાલી અને અંતે તે કઠિન જવાબદારી અમારા શિરે આવી. તે ક્ષેત્રમાં અમારી શક્તિ કે યોગ્યતાનો વિચાર કર્યા વિના કેવળ ગુજ્ઞાને જ અંતરે અવધારી અમારા તન-મનને તે કાર્યમાં સમર્પિત કર્યા. આ ક્ષેત્રમાં અમારો પ્રવેશ જ હતો, તેમ છતાં ઉપકારી ગુરુણીમૈયા પૂ.લીલમબાઈ મ. ની પાવન નેશ્રામાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. ના માર્ગદર્શન અનુસાર સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો. શ્રી ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકધર્મનું, ગૃહસ્થ જીવનમાં થતી આત્મસાધનાનું જીવંતવર્ણન છે. પ્રભુ મહાવીરના સમયમાં થયેલા આનંદ શ્રાવક આદિ દશ શ્રાવકોએ પ્રભુ મહાવીરના સમાગમમાં આવી પોતાના જીવનમાં કઈ રીતે વળાંક લીધો, પ્રતિકૂળતામાં કેવી રીતે ધર્મશ્રદ્ધાને, દઢતમ રાખી, અંત સમયે કઈ રીતે અંતિમ આરાધના કરી જીવનને સફળ બનાવ્યું વગેરે વિષયોનું નિરૂપણ છે. તેમાં શ્રાવકના બાર વ્રત ગ્રહણની વિધિ છે. જે ગૃહસ્થ જીવનમાં અત્યંત ઉપયોગી છે. અમે વિવેચનમાં વ્રત અને તેના અતિચારોને વિસ્તૃત વિવેચનપૂર્વક સમજાવ્યા છે. તે ઉપરાંત સમસ્ત જનસમાજમાં આ શાસ્ત્રની ઉપયોગિતા સ્વીકારીને શ્રાવકધર્મ સંબંધિત જુદા જુદા વિષયો યથા-વ્રતધારણ વિધિ, વ્રતસ્વીકારનું મહત્ત્વ, પ્રતિદિન ધારણ કરવા યોગ્ય ૧૪ નિયમો, નવતત્ત્વ, ૨૫ ક્રિયા, શ્રાવકના ત્રણ મનોરથ વગેરે વિષયોના પરિશિષ્ટ બનાવ્યા છે. આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકની ધનસંપતિનું પરિમાણ આઠ કરોડ કાંસ્યપાત્ર પ્રમાણ સોનામહોર ખજાનામાં...વગેરે કથન કર્યું છે. મહાશતક શ્રાવકની 40 Page #47 -------------------------------------------------------------------------- ________________ સંપતિ એટલી વિપુલ હતી કે તે મુદ્રાઓની ગણના કરવી મુશ્કેલ હતી તેથી તેનું પરિમાણ પાત્રથી બતાવ્યું છે અમે વિવેચનમાં પ્રાચીન માસા, કર્ષ, તોલા, શેર, પ્રસ્થ, આઠક વગેરે માપને સ્પષ્ટ કર્યા છે. આનંદ શ્રાવકની આરાધનાના પ્રસંગમાં અગિયાર શ્રાવકોની પ્રતિમાનું વર્ણન શ્રી દશાશ્રુતસ્કંધના આધારે, આનંદ શ્રાવકને પ્રગટ થયેલા અવધિજ્ઞાનના પ્રસંગમાં છ લેશ્યાનું વર્ણન શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના આધારે તથા અવધિજ્ઞાનનું વર્ણન નંદીસૂત્રના આધારે કર્યું છે. આ રીતે અન્ય આગમોના આધારે આગમના પ્રત્યેક વિષયો સ્પષ્ટ થવાથી પાઠકોની જિજ્ઞાસા પૂર્તિ થાય અને શાસ્ત્રસ્વાધ્યાયનો રસ જળવાઈ રહે છે. આમ પરમાત્મા કથિત શાસ્ત્રના ભાવોને યથાર્થ રીતે સમજીને જન-જન સુધી પહોંચાડવાનો યત્કિંચિત પ્રયત્ન કર્યો છે. શાસ્ત્રસંપાદનના માધ્યમથી શાસનસેવાની અનુપમ તક અમોને પ્રાપ્ત થઈ તેના માટે ઉપકારી ગુરુભગવંતો પ્રતિ અંતરનો આદરભાવ અને વંદનીય-પૂજનીય ભાવો પ્રગટ કરી ધન્યતા અનુભવીએ છીએ. પ્રાંતે આ આગમ યુગયુગાન્તર પર્યંત મુમુક્ષુ અને ઉપાસકોને પથદર્શક બને, સ્વાધ્યાયમાં સહાયક બને, આગાર ધર્મની આરાધના કરાવી, સાધકને આરાધક બનાવે એ જ મંગલ ભાવના. શાસ્ત્રના ભાવોની પ્રરૂપણામાં કાંઈ પણ સ્ખલના થઈ હોય તો પંચ પરમેષ્ઠી ભગવંતોની સાક્ષીએ મિચ્છામિદુકકડમ્ સદા ઋણી માત-તાત ચંપાબેન-શામળજીભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુક્ત - લીલમ ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત આરતીએ પામું આત્મદર્શન. 41 સદાૠણીમાત-તાત લલિતાબેન-પોપટભાઇ! કર્યું તમે સંસ્કારોનું સિંચન, અનંત ઉપકારી ઓ તપસમ્રાટ ગુરુદેવ શ્રી ! આપ્યું અણમોલું સંયમ જીવન શરણુ ગ્રહ્યું પૂ. મુકત - લીલમ - વીર ગુરુણીશ્રી ! ખોલ્યા આપે દિવ્ય જ્ઞાનરૂપ નયન દેવગુરુ-ધર્મની મળે એવી કૃપા શ્રુત સુબોધે કરું કષાયોનું શમન. Page #48 -------------------------------------------------------------------------- ________________ અનુવાદિકાની કલમે સાધ્વી શ્રી ઉર્વશીબાઈ મ. ધર્મ અને ધર્મસાહિત્ય ઃ વત્યુ સહાવો ધમ્મો વસ્તુનો સ્વભાવ તે જ ધર્મ. આત્માનો સ્વભાવ તે આત્મધર્મ, જ્ઞાતા, દષ્ટાભાવ અથવા કેવળજ્ઞાન અને કેવળદર્શન અર્થાત્ રાગ દ્વેષ કર્યા વિના કેવળ જોવું અને કેવળ જાણવું, તે આત્મસ્વભાવ છે અને તે જ આત્મધર્મ છે. અનાદિ કાલથી જીવમાત્ર સ્વભાવને ભૂલીને ભવભ્રમણમાં ભટકી રહ્યા છે. કોઈક યોગી સાધકો ભુલાયેલા સ્વભાવને પામવા પુરુષાર્થશીલ બને છે, પરમ પુરુષાર્થથી વિભાવને દૂર કરે છે અને આત્મધર્મને પ્રાપ્ત કરે છે. એટલું જ નહિ પરંતુ સદાને માટે આત્મધર્મમાં જ સ્થિત થઈ જાય છે. તેને જ પૂર્ણ શુદ્ધ દશા કહેવાય છે. પૂર્ણ શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પૂર્ણ શુદ્ધ વ્યક્તિ જગતના જીવો સમક્ષ શુદ્ધિનો (સાધનાનો) માર્ગ પ્રગટ કરે છે, જે સ્મૃતિ પરંપરાએ કે ગુરુપરંપરાએ ક્રમશઃ લિપિબદ્ધ થઈને પુસ્તકારુઢ થાય છે. તેના આધારે જ ધર્મની પરંપરા અવિચ્છિન્ન ટકી રહે છે. આમ કોઈપણ ધર્મને ચિરંજીવ બનાવનાર તે ધર્મનું સાહિત્ય જ છે. વૈદિક પરંપરાનું વહન કરનાર વેદ છે, બૌદ્ધ પરંપરાને વહન કરનાર ત્રિપિટક છે, તે જ રીતે જૈન પરંપરાનું વહન કરનાર આગમ સાહિત્ય છે. આગમઃ આ સમન્તાત્ ામ્યતે જ્ઞાયતે વસ્તુ યેન સઃ કૃતિ ઞામ: । જેનાથી વસ્તુ તત્ત્વનું પૂરેપૂરું સત્યજ્ઞાન પ્રાપ્ત થાય, તે આગમ. जे आया से विण्णाया- जे विण्णाया से आया । [આચારાંગ સૂત્ર] જે આત્મા છે તે વિજ્ઞાતા છે અને વિજ્ઞાતા છે તે જ આત્મા છે. આચારાંગ સૂત્રના આ સૂત્રાનુસાર શુદ્ધ આત્મા સ્વયં આગમ સ્વરૂપ છે. તે આગમસ્વરૂપ પુરુષની વાણી, તેનો ઉપદેશ પણ આગમ છે. આપ્તવશ્વનાવિર્ભૂતમર્થ સંવેનમમ:, ૩૫વીરાવાલવવનું ચ। – [પ્રમાણનય તત્ત્વાલોક, ૪–૧,૨] – આપણા ધર્મગ્રંથો, ધર્મ સાહિત્ય આત્મશુદ્ધિનો માર્ગ પ્રકાશિત કરે છે. તેના 42 - Page #49 -------------------------------------------------------------------------- ________________ માધ્યમથી જ જીવ પોતાના આત્મ સ્વરૂપને અર્થાત્ આત્માના આગમ સ્વરૂપને પ્રગટ કરી શકે છે. તેથી જ આપણા ધર્મગ્રંથોને 'આગમ' સંજ્ઞા આપી છે. જે અત્યંત માર્મિક (અર્થપૂર્ણ) છે. આગમ સાહિત્ય: દેવાધિદેવ તીર્થકર ભગવંતોએ સ્વયંના આગમ સ્વરૂપને પ્રગટ કરીને જે ઉપદેશનો પ્રવાહ વહાવ્યો, ગણધરોએ તેને ઝીલ્યો અને પોતાની બીજ બુદ્ધિ તથા ગણધર લબ્ધિથી વિસ્તૃત ભાવોને ઉપલબ્ધ કર્યા. આવા લબ્ધિ સંપન્ન ગણધરો તે આપ્તવાણીનું સૂત્રરૂપે ગૂંથન કરે, સંકલન કરે કે સંપાદન કરે, તેને જ આગમ સાહિત્ય કહેવાય છે. આગમભાષા : જૈન આગમોની ભાષા અર્ધમાગધી પ્રાકૃત છે, તીર્થકર તે જ ભાષામાં સરળ અર્થરૂપે પોતાની ધર્મદેશના આપે છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે – भगवं च णं अद्धमागहीए भासाए धम्ममाइक्खई । सा वि य णं अद्धमागही भासा भासिज्जमाणी तेसिं सव्वे सिं आयरियमणारियाण दुप्पय चउप्पय-मिय-पसु-पक्खि-सरीसिवाणं अप्पणोहिय सिव-सुहदाभासत्ताए પરિણામ I –સમવાયાંગ સૂત્ર – ૨૨, ૨૩, ૩૪ "ભગવાન અર્ધમાગધી ભાષામાં ધર્મનું આખ્યાન કરે છે. ભગવાન દ્વારા કથિત અર્ધમાગધી ભાષા આર્ય, અનાર્ય, દ્વિપદ, ચતુષ્પદ, મૃગ, પશુ, પક્ષી, સરિસર્પ વગેરે સહુની ભાષામાં પરિણત થઈ જાય છે. તે સર્વ જીવોને માટે હિતકારી, કલ્યાણકારી તથા સુખકારી હોય છે.” અંગ સાહિત્ય: કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી તીર્થકરો તીર્થની સ્થાપના કરે છે. ત્યાર પછી ત્રિપદી [ઉપજોઈવા, વિગમેઈવા, ધુવેઈવા) નો ઉપદેશ આપે છે. તેના શ્રવણ માત્રથી જ બીજરૂચિના ધારક યોગ્ય આત્માને ગણધર લબ્ધિના ઉદયે, વિશિષ્ટ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે દ્વાદશાંગીનું અર્થાત્ ઉત્કૃષ્ટ કૃતનું જ્ઞાન થઈ જાય છે. તેને ગણધર પદે સ્થાપિત કરાય છે. ત્યાર પછી તીર્થંકરના અર્થરૂપ ઉપદેશને ગણધરો સૂત્ર રૂપે ગ્રંથિત કરે છે. તે દ્વાદશાંગી ગણિપિટક કહેવાય છે. તેનાં નામ આ પ્રમાણે છે 43 Page #50 -------------------------------------------------------------------------- ________________ (૧) આચારાંગ સૂત્ર (૨) સૂત્રકૃતાંગ સૂત્ર (૩) સ્થાનાંગ સૂત્ર (૪) સમવાયાંગ સૂત્ર (૫) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્ર (૬) જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર (૭) ઉપાસકદશાંગ સૂત્ર (૮)અંતગડ સૂત્ર (૯) અનુત્તરોપપાતિક સૂત્ર (૧૦) પ્રશ્નવ્યાકરણ સૂત્ર (૧૧) વિપાક સૂત્ર (૧૨) દષ્ટિવાદ સૂત્ર. આગમ-સંકલન : લેખિત વાચના : ભગવાન મહાવીર પછી લગભગ એક હજાર વરસ સુધી 'આગમ સાહિત્ય' સ્મૃતિ પરંપરાએ રહ્યું. ત્યાર પછી યાદશક્તિનું ઘટવું, ગુરુ પરંપરાનો વિચ્છેદ તથા અન્ય અનેક કારણોથી ધીરે ધીરે આગમજ્ઞાન પણ લુપ્ત થતું ગયું. આગમરૂપી મહાસરોવરનું પાણી સૂકાતાં સૂકાતાં ગોષ્પદ જેટલું જ શેષ રહ્યું હતું. ત્યારે દેવર્ધિગણિ ક્ષમાશ્રમણે સાધુ સંમેલન બોલાવીને, સ્મૃતિદોષથી લુપ્ત થયેલા આગમ જ્ઞાનને, જિનવાણીને સુરક્ષિત રાખવાના પવિત્ર ઉદ્દેશ્યથી લિપિબદ્ધ કરવાનો ઐતિહાસિક પ્રયાસ કર્યો. વલ્લભીપુર (સૌરાષ્ટ્ર)માં આચાર્યદેવર્ધિગણિએ તથા મથુરામાં આચાર્ય નાગાર્જુને જિનવાણીને પુસ્તકસ્થ કરીને ભાવિ પેઢી પર અવર્ણનીય ઉપકાર કર્યો તથા જૈનધર્મ, દર્શન અને સંસ્કૃતિની ધારાને ગતિમાન રાખવાનું અદ્ભુત કામ કર્યું. આગમોનું આ પ્રથમ સંપાદન વીરનિર્વાણ – ૯૮૦ થી ૯૯૩ વર્ષ સુધીમાં લગભગ ૧૩ વર્ષમાં પૂર્ણ થયું. ઉપસ્થિત શ્રમણોએ પોતાની સ્મૃતિ અનુસાર આગમોનું સંકલન કર્યું. આગમો લિપિબદ્ધ થયાં, તેથી આગમોનું એક સુનિશ્ચિતરૂપ સમાજ સમક્ષ પ્રગટ થયું તે હસ્તલિખિત સ્વરૂપ હતું. ભગવતી સૂત્ર – શતક ૨૦ ઉદ્દેશક ૮ અનુસાર દ્વાદશાંગી શ્રત અને દષ્ટિવાદ અંગનું પૂર્વગત શ્રુત ૧૦૦૦ વર્ષ સુધી રહેવાનું હતું. આ દરમ્યાન સમયે-સમયે સાધુ સમેલન દ્વારા મૂળશ્રુત અને અર્થને મૌખિક સુરક્ષિત રાખવાનો પ્રયત્ન થતો રહ્યો હતો. ત્યાં સુધી પૂર્વોક્ત કંઠસ્થ રાખવાનો ક્રમ ચાલતો હતો. વર્તમાનમાં ઉપલબ્ધ જૈન આગમો ઉપરોક્ત સંમેલનમાં સંકલિત આગમોનું જ રૂપ છે. ભગવતી સૂત્રના ઉક્ત પાઠ અનુસાર તે સમયે બારમા અંગદષ્ટિવાદનું આલેખન કર્યું નહીં પરંતુ ૧૧ અંગ શાસ્ત્રના આધારે જ અનેક અંગ બાહ્ય શાસ્ત્રોની રચના થઈ. શ્વેતાંબર પરંપરામાં તેની સંખ્યાના સંબંધમાં એકમત નથી. શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય ૪૫ આગમને માન્ય કરે છે અને શ્વેતાંબર સ્થાનકવાસી તથા તેરાપંથી જે સંપ્રદાય છે તે ૩ર આગમોને સ્વીકારે છે. તેમાં ૧૧ અંગ ૫ 44 Page #51 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ઉપાંગ : (૧) ઔપપાતિક (૨)રાયપાસેણીય (૩)જીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫)જંબૂદ્વીપ પ્રજ્ઞપ્તિ (૬)ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭)સૂર્યપ્રજ્ઞપ્તિ (૮)નિરયાવલિકા (૯)કપ્પવડિસિયા (૧૦) પુષ્પિકા (૧૧)પુષ્પચૂલિકા (૧૨)વદ્વિદશા. ૪ છેદ સૂત્રઃ (૧)નિશીથ (૨)દશાશ્રુતસ્કંધ (૩)બૃહત્કલ્પ (૪) વ્યવહાર ૪ મૂળ સૂત્રઃ (૧)દશવૈકાલિક (ર)ઉત્તરાધ્યયન (૩)નંદીસૂત્ર (૪)અનુયોગ દ્વાર. ૧ઃ આવશ્યક સૂત્ર. આ રીતે ૧૧ અંગસૂત્ર-અંગ પ્રવિષ્ટ તથા ૨૧ અંગબાહ્ય સૂત્ર કુલ ૩ર સૂત્ર થાય છે. નંદીસૂત્રમાં શ્રુતજ્ઞાનની સૂચિમાં ૭૩ સૂત્રોનો નામોલ્લેખ છે. જેમાંથી કેટલાંક કાલક્રમે પ્રક્ષિપ્ત થયાં છે અને કેટલાંક વિચ્છિન્ન થયાં છે. આ રીતે વિવિધ કારણો અને અપેક્ષાએ આજે ૪૫ અને ૩રની સંખ્યા પરંપરાગત ચાલી રહી છે. પુસ્તકસ્થ થયા પછી જૈન આગમોનું સ્વરૂપ મૂળ સ્વરૂપે તો સુરક્ષિત થઈ ગયું, પરંતુ કાલદોષ, બાહ્ય આક્રમણ, આંતરિક મતભેદ, વિગ્રહ, સ્મૃતિ ધ્વંસ અને પ્રમાદ વગેરે કારણોથી આગમ જ્ઞાનની શુદ્ધધારા, અર્થબોધની સમ્યક ગુરુપરંપરા ક્રમશઃ ક્ષીણ થતી રહી છે. આગમોના અનેક મહત્વપૂર્ણ સંદર્ભ, પદ તથા ગૂઢ અર્થ છિન્ન-વિભિન્ન થતાં ગયાં. જે આગમ લખવામાં આવતાં હતાં, તે પણ પૂર્ણ શુદ્ધ લખાતાં ન હતા. સમ્યક અર્થ જ્ઞાન દેનાર પણ વિરલ જ હતા. અન્ય પણ અનેક કારણોથી આગમ જ્ઞાનની ધારા સંકચિત થતી ગઈ. તેનાં રહસ્યોને ઉદ્દઘાટિત કરવા માટે તેના પર સંસ્કૃત ટીકાઓની રચના થઈ. શ્રી શીલાંકાચા આચારાંગસુત્ર અને સૂત્રકતાંગસુત્ર પર ટીકા લખી અને નવાંગી ટીકાકાર શ્રીઅભયદેવસૂરિએ શેષ નવ અંગસૂત્ર પર ટીકાઓ લખી. ત્યાર પછી તે મૂળભૂત ટીકાને આધાર બનાવીને અનેક વિદ્વાનોએ સંસ્કૃતમાં ટીકાની રચના કરી. કાલક્રમે આગમોને સર્વજન ભોગ્ય બનાવવા માટે હિંદી અને ગુજરાતીમાં આગમોનું વિવેચન આવશ્યક બની ગયું. ઉપાસક દશાંગસૂત્ર : વિહંગાવલોકન : પ્રસ્તુત વિવેચનના સંદર્ભમાં પ્રાપ્ત થયેલ ઉપાસકદશાંગ સૂત્ર સાતમું અંગ શાસ્ત્ર છે. તેના નામ ઉપરથી જ તેનો વિષય સ્પષ્ટ થઈ જાય છે કે તેમાં શ્રાવકોના જીવન-ચરિત્ર વર્ણિત છે. જૈન ધર્મમાં સાધનાની દષ્ટિએ શ્રમણધર્મ તથા શ્રમણોપાસક ધર્મ એમ બે પ્રકારે ધર્મનું વિભાજન કર્યું છે. "શ્રમણ” સાધુ શબ્દ સર્વત્યાગી સંયમીના અર્થમાં પ્રયુકત છે. 45 Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રમણ માટે આત્મસાધના જ સર્વસ્વ છે. તે દૈહિક જીવનનો નિર્વાહ કરે છે પરંતુ તેનું લક્ષ્ય આત્મશુદ્ધિ જ છે. તેની વ્રત આરાધનામાં વિકલ્પને કોઈ સ્થાન નથી. જે દિવસે તે શ્રમણજીવનમાં પ્રવેશ કરે છે ત્યારથી જ સવ્વ સવિનં નો શ્વgાનિ અર્થાતુ સર્વ સાવધ-પાપ સહિત, યોગો-માનસિક, વાચિક, અને કાયિક પ્રવૃત્તિઓનો ત્રિકરણ ત્રિયોને જીવન પર્યત ત્યાગ કરે છે. શ્રમણોપાસકની શ્રેષ્ઠ સાધના : મહાવ્રતોની સમગ્ર, સંપૂર્ણ અથવા આગાર રહિત આરાધના સર્વ માટે શક્ય નથી. દઢમનોબળના ધારક અને સંસ્કારી વિરલ પુરુષ જ તેની સાધના કરવામાં સમર્થ હોય છે. મહાવ્રતોની સાધનાની અપેક્ષાએ સરળ એક અન્ય માર્ગ છે. જેમાં સાધક પોતાની શક્તિ પ્રમાણે, મર્યાદા પ્રમાણે વ્રત સ્વીકારે છે. આવા સાધક માટે જૈન શાસ્ત્રોમાં શ્રમણોપાસક શબ્દનો વ્યવહાર કરાય છે. શ્રમણ અને ઉપાસક આ બે શબ્દ છે. ઉપાસકનો શાબ્દિક અર્થ ઉપ-નજીક બેસનારો થાય છે, જે સાધુના સાંનિધ્યમાં બેસે છે એટલે કે શ્રમણ પાસેથી સજ્ઞાન તથા વ્રત ગ્રહણ કરે છે. તેના મહાવ્રતમય જીવનથી પ્રેરિત થઈને ઉપાસનાના માર્ગે આરૂઢ થાય છે. તે શ્રમણોપાસક છે. સાધનાના વિષય પર 'કાન્તોળ્યોપનિષ૬' [૭, ૮-૧]માં લખ્યું છે. સાધના માટે ઉદ્યમવંત માનવમાં જ્યારે બળ જાગૃત થાય છે ત્યારે તે ઊઠે છે. અર્થાત્ અંદરની તૈયારી કરે છે. આત્મબળ ભેગું કરી તે દિશામાં ગતિ કરે છે. ત્યાર પછી તે ગુરુની સન્મુખ બેસે છે. તેનું જીવન જુએ છે. તેની પાસેથી ધર્મશ્રવણ કરે છે. જે સાંભળેલું છે તેના પર મનન કરે છે, જાગૃત થાય છે અને જીવનમાં તદનુરૂપ આચરણ કરે છે. આ રીતે જાણીને, આચરણ કરીને તે વિજ્ઞાતા-વિશિષ્ટ જ્ઞાતા કહેવાય છે. શ્રમણોપાસકની ભૂમિકા પણ એ જ પ્રકારની છે. શ્રમણોપાસક માટે એક બીજો શબ્દ શ્રાવક છે. આ શબ્દ 'શ્ર ધાતુથી બનેલો છે. શ્રાવક શબ્દનો અર્થ 'સાંભળનાર' થાય છે અહીં શ્રાવક લાક્ષણિક શબ્દ છે. શ્રમણનો ઉપદેશ સાંભળી લેવાથી તો તે શ્રોતા થાય છે, પરંતુ શ્રાવક બની શકતા નથી. તેને શ્રાવક સંજ્ઞા ત્યારે જ મળે છે કે જ્યારે તે યથાશક્તિ વ્રત ગ્રહણ કરે છે. શ્રાવક વ્રતની સમજણ : જૈન ધર્મમાં શ્રમણોપાસક અથવા શ્રાવકનાં વ્રત ગ્રહણ કરવાનો ક્રમ પણ 46 Page #53 -------------------------------------------------------------------------- ________________ મનોવૈજ્ઞાનિક છે. તે અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય તથા અપરિગ્રહ વ્રતનો સ્વીકાર તો કરે છે. પણ મર્યાદામાં રહીને અર્થાત્ પોતાનાં આત્મબળ અને શક્તિ અનુસાર, કેટલાક આગારોની સાથે વ્રતોને ગ્રહણ કરે છે. શ્રાવક દ્વારા ગ્રહણ કરેલાં વ્રતો, સાધુનાં વ્રતોની અપેક્ષાએ નાનાં હોય છે, તેથી તેને અણુવ્રત કહેવાય છે. વ્રત પોતાના સ્વરૂપમાં મોટું અથવા નાનું નથી હોતું, પરંતુ વ્રત પાલનની ક્ષમતા અથવા સામર્થ્યને કારણે તે મહાવ્રત અથવા અણુવ્રત બને છે. પૂર્વે કહ્યું તે પ્રમાણે સાધક જ્યારે સંપૂર્ણ સામર્થ્ય સાથે વ્રત પાલનમાં પૂર્ણરૂપે ઉદ્યત થાય છે ત્યારે તે વ્રત મહાવ્રત બને છે અને જો સામર્થ્યની, શક્તિની અને પરિણામોની મંદતાના કારણે મર્યાદા અને આગારો છૂટ-છાટ સહિત વ્રત પાલન કરે ત્યારે તે જ વ્રત અણુવ્રતનું નામ ધારણ કરે છે. જૈનધર્મની વિશેષતા અને વિશાળતા એ છે કે શ્રાવકોનાં વ્રતોમાં આગારોનું કોઈ ઇત્યંભૂતએક રૂપ નથી. એક જ અહિંસાવ્રત આરાધકો દ્વારા અનેક પ્રકારના આગાર સાથે ગ્રહણ કરી શકાય છે. વિભિન્ન વ્યક્તિઓની ક્ષમતા, સામર્થ્ય વિવિધ પ્રકારના હોય છે. પ્રત્યેક વ્યક્તિના ઉત્સાહ, આત્મબળ પરાક્રમ સમાન હોતાં નથી, તેથી જ વ્રત અને તેના આગાર રાખવામાં વ્યક્તિની પોતાની સ્વતંત્રતા છે. તેના પર વ્રત કે આગાર પરાણે આરોપિત કરી શકાતાં નથી, તેથી ઓછી, અધિક દરેક પ્રકારની શક્તિ ધરાવતી, સાધના માટે ઉત્સુક વ્યક્તિઓ સાધનાના માર્ગમાં પ્રવેશ કરી શકે છે. તત્ પશ્ચાત્ સાધક પોતાની શક્તિને ક્રમશઃ વધારતા, સાધનાપથમાં વિકાસ કરતા જાય છે, આગારોને ઓછા કરતા જાય છે. તેમ કરતાં કરતાં તે શ્રમણોપાસકની ભૂમિકામાં શ્રમણભૂત (શ્રમણ જેવો) બની શકે છે. આ ક્રમિક વિકાસનો માર્ગ એક ઊંડુ મનોવૈજ્ઞાનિક તથ્ય છે. ખરેખર ! ગૃહસ્થની સાધનામાં જૈનધર્મની આ પદ્ધતિ નિસંદેહ બેજોડ છે. અતિચાર-વર્જન વગેરે દ્વારા તેની મનોવૈજ્ઞાનિકતા વધારે ઊંડી થતી જાય છે. જેનાથી વ્રતી (વ્રત પાળનાર) નું એક સર્વજન ભોગ્ય પવિત્ર રૂપ પ્રકાશમાં આવે છે. વિષય વસ્તુ - અંગસૂત્રોમાં ઉપાસકદશાંગ સૂત્ર એક માત્ર એવું સૂત્ર છે, જેમાં સંપૂર્ણ રીતે શ્રમણોપાસક અથવા શ્રાવકના જીવનની ચર્ચા છે. તેમાં ભગવાન મહાવીર સ્વામીના સમકાલીન આનંદ, કામદેવ, ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકૌલિક, મકડાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા તથા શાલિહીપિતા આ દસ મુખ્ય શ્રાવકોના જીવનનું તાદેશ 47 Page #54 -------------------------------------------------------------------------- ________________ ચિત્ર(આલેખન) છે. તેઓ બાર વ્રતધારી આદર્શ શ્રાવકો થયા છે. દરેક શ્રાવકે છેલ્લાં છ વર્ષો નિરંતર પોષધશાળામાં રહી નિવૃત્તિમય ધર્મસાધના કરી, અગિયાર શ્રાવક પ્રતિમાઓની આરાધના કરી અને તેઓ પ્રથમ દેવલોકમાં ગયા અને દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ ધારણ કરીને સર્વ કર્મોનો ક્ષય કરીને સિદ્ધ ગતિને પ્રાપ્ત કરશે. તે સર્વ વર્ણન સૂત્રમાં વિસ્તારથી નિરૂપિત છે. ઉપાસક દશાંગ સૂત્રથી મળતી તે સમયની સામાજિક સ્થિતિ: દસે દસ શ્રાવકોની પાસે ગોધન ઘણું હતું. તેના પરથી ફલિત થાય છે કે તે સમયે ભારતમાં ગોપાલનની પ્રવૃત્તિ વિશેષ હતી. વિશાળ સંખ્યામાં ગાયો રાખનારની પાસે ખેતર પણ તેના પ્રમાણમાં હોવાં જોઈએ. દૂધ, દહીં તથા ઘીના ઉપયોગ માટે તો પશુ હતાં જ, તેના વાછરડા બળદના રૂપમાં ખેતીનો સામાન વહન કરવાના તથા રથ વગેરે સવારીઓના વહન કરવાના ઉપયોગમાં આવતાં હતાં. તે સમયના જનજીવનમાં, વાસ્તવમાં ગાય અને બળદનું ઘણું મહત્ત્વ હતું. તે સમયમાં લોકોનું જીવન ઘણું વ્યવસ્થિત હતું. દરેક કાર્યમાં પોતાની વિધિ અને વ્યવસ્થાક્રમ હતો. ભગવાન મહાવીર સ્વામીના દર્શન માટે શિવાનંદા વગેરેનો જવાનો પ્રસંગ આવે છે. ત્યાં ધાર્મિક ઉત્તમ રથનો ઉલ્લેખ છે. તે બળદો દ્વારા ખેંચવામાં આવતો હતો. તેનો ધાર્મિક કાર્યો માટે જ ઉપયોગ થતો હતો. આનંદે શ્રાવકવ્રત ગ્રહણ કરતી વખતે ખાધ, પેય, ભોગ, ઉપભોગ, વગેરેની જે મર્યાદા કરી તેનાથી તે સમયની રહેણી કરણી પર સારો પ્રકાશ પડે છે. માલિશ વિધિની ક્રિયામાં શતપાક અને સહસપાક તેલનો ઉલ્લેખ છે. તેનાથી એ પ્રગટ થાય છે કે ત્યારે આયુર્વેદ ઘણું વિકસિત હતું. ઔષધિઓમાંથી ઘણાં પ્રકારના ગુણકારી, બહુમૂલ્ય તેલ તૈયાર કરવામાં આવતાં હતાં. ખાનપાન રહેણીકરણી સહજ, સરળ અને પથ્યકારી હતી. દાતણ માટે લીલી યષ્ટિમધુની મર્યાદાનો ઉલ્લેખ છે. માથું, વાળ વગેરે ધોવા માટે દૂધિયા આંબળાની, અને માલિશમાં ઘઉં વગેરેના લોટની સાથે સુગંધી પદાર્થ મેળવીને તૈયાર કરેલી પીઠીની મર્યાદાનો ઉલ્લેખ છે. વિશિષ્ટ લોકો દેહ પર ચંદન, કુમકુમ વગેરેનો લેપ પણ કરતા હતા. લોકોમાં આભૂષણ ધારણ કરવાની પણ રુચિ હતી. મોટા માણસો સંખ્યામાં ઓછાં પરંતુ બહુમૂલ્ય આભૂષણ પહેરતાં હતાં. પુરુષોમાં અંગૂઠી પહેરવાનો વિશેષ Page #55 -------------------------------------------------------------------------- ________________ રિવાજ હતો. આનંદે પોતાની નામાંકિત અંગૂઠીના રૂપમાં આભૂષણની મર્યાદા કરી હતી. રથમાં જોડવાના બળદોને પણ મોટા માણસો સોના ચાંદીનાં આભૂષણો પહેરાવતા હતા. ચાંદીની ઘંટડી ગળામાં બાંધતા હતા. સાતમા અધ્યયનમાં અગ્નિમિત્રાના ધાર્મિક રથના વર્ણનથી એ સ્પષ્ટ થાય છે. ભોજન પછી સોપારી, પાન, પાનનો મસાલો વગેરે ખાવાની પણ લોકોમાં પ્રથા હતી. પ્રસ્તુત ગ્રંથમાં વર્ણિત દસ શ્રાવકોમાંથી નવ શ્રાવકોને એક એક પત્ની હતી. મહાશતકને તેર પત્ની હતી. તેનાથી એ સ્પષ્ટ થાય છે કે તે સમયમાં બહુ પત્ની પ્રથાનો રિવાજ પણ કયાંક કયાંક હતો. કન્યાઓના લગ્ન પ્રસંગે પિતૃપક્ષ તરફથી સ્થાવર જંગમ, સંપત્તિ દેવાનો રિવાજ હતો. તેના ઉપર તેનો જ અધિકાર રહેતો. મહાશતકની બધી પત્નીઓને તેવી સંપત્તિ મળી હતી. મહાશતકની મુખ્ય પત્ની રેવતીએ પોતાની બધી શોક્યોની હત્યા કરી તેની સંપત્તિ લઈ લીધી હતી. પ્રાયઃ પ્રત્યેક નગરની બહાર ઉદ્યાન હતા. મુખ્યરૂપે આવા ઉદ્યાન લોકોના સાર્વજનિક ઉપયોગ માટે હતા. ત્યાં વિશાળ સભા ભવનો રહેતાં હતાં. જેમાં સેંકડો સાધુ રોકાઈ શકતા હતા. છઠ્ઠા અને સાતમા અધ્યયનમાં સહસ્રામ્રવનનો ઉલ્લેખ છે. તેના પરથી પ્રતીત થાય છે કે જ્યાં આંબાનાં હજારો વૃક્ષો હોય તેવા ઉદ્યાન પણ તે સમયમાં રહ્યા હતા. ધ્યાન, ચિંતન, મનન તથા આરાધના માટે શાંત સ્થળ જોઈએ, તેથી શ્રમણોપાસક વિશેષ ઉપાસના માટે પૌષધશાળાનો ઉપયોગ કરતા. તે સિવાય ધર્મોપાસના (સામાયિક વગેરે) માટે તે વાટિકાના રૂપમાં પોતાનું વ્યક્તિગત શાંત વાતાવરણમય સ્થાન પણ રાખતા. છઠ્ઠા અને સાતમા અધ્યયનમાં કુંડકૌલિક અને સકડાલપુત્ર માટે પોતાની અશોકવાટિકાઓમાં જઈને ધર્મોપાસના કરવાનો ઉલ્લેખ છે. ઉપભોગ-પરિભોગ પરિમાણ વ્રતના અતિચારોની અંતર્ગત ૧૫ કર્માદાનનું વર્ણન છે. જે શ્રાવક માટે અનાચરણીય છે. તેમાં જે કામનો નિષેધ છે, તેનાથી તત્કાલીન પ્રચલિત વ્યવસાય, વ્યાપારનો બોધ થાય છે. કર્માદાનોમાં પાંચમું સ્ફોટન કર્મ છે. તેમાં ખાણ ખોદવી, પથ્થર ફોડવા વગેરેનો સમાવેશ છે, તેથી પ્રગટ થાય છે કે ખનીજના 49 Page #56 -------------------------------------------------------------------------- ________________ વ્યાપારનું ત્યારે ચલણ હતું. સમૃદ્ધ વેપારી આવાં કાર્યના ઇજારા લેતા હોય અને તે કરવાની વ્યવસ્થા કરતા હોય. હાથીદાંત, હાડકાં, ચામડા વગેરેનો વેપાર પણ ત્યારે ચાલતો હતો. જે દંતવાણિજ્યના નામના છઠ્ઠા કર્માદાનથી પ્રગટ થાય છે. ત્યારે ભારતમાં દાસ પ્રથાનું ચલણ હતું. દસમું કર્માદાન કેશવાણિજયનું છે. કેશવાણિજ્યમાં ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડા વગેરે પ્રાણીઓના ક્રયવિક્રયની સાથે સાથે દાસ દાસીઓના ક્રયવિક્રયનો ધંધો પણ સામેલ હતો. સંપત્તિમાં ચાર પગવાળાં પ્રાણીઓની સાથે બે પગવાળાં પ્રાણીઓની પણ ગણના થતી હતી. બે પગવાળામાં મુખ્ય રૂપે દાસ દાસીઓની ગણના થતી. ઉપરોક્ત વર્ણનથી સ્પષ્ટ છે કે જૈન આગમ કેવળ જૈનધર્મના સિધ્ધાંત, આચાર, રીતરિવાજ વગેરેના જ્ઞાન માટે જ વાંચવું (ભણવું) આવશ્યક છે તેમ નથી પરંતુ આજથી અઢી હજાર વરસ પહેલાં ભારતીય સમાજનાં વ્યાપક અધ્યયનની દૃષ્ટિથી પણ તેનું અનુશીલન આવશ્યક અને ઉપયોગી છે. વાસ્તવમાં જૈન આગમો જ તે સમય સાથે સંકળાયેલા એવા સાહિત્યગ્રંથો છે કે જેમાં જનજીવનનાં સર્વ પાસાઓનું વર્ણન, વિવેચન થયું છે. આ એવું સાહિત્ય નથી કે જેમાં કેવળ રાજવીવર્ગ અથવા જાતિવર્ગના જ ગુણકીર્તન થયાં હોય. પરંતુ તેમાં તો ખેડૂત, મજૂર, ભરવાડ, વેપારી, સ્વામી, સેવક, રાજા, મંત્રી, અધિકારી વગેરે સમાજના નાના મોટા દરેક વર્ગોનું યથાર્થ વર્ણન થયું છે. ભાષાશૈલી -- જૈન આગમોની ભાષા સરળ અને રસાળ છે. તેના વર્ણનો જીવંત છે. કેટલાંક વર્ણન ઘણાં જ માર્મિક અને હૃદયસ્પર્શી છે. ઉદાહરણ માટે બીજા અઘ્યયનમાં શ્રમણોપાસક કામદેવને ચલિત કરવા માટે ઉપસર્ગકારી દેવનું વર્ણન છે. દેવના રાક્ષસી રૂપનું જે વર્ણન ત્યાં થયું છે, તે આશ્ચર્ય, ભય, અને ઘૃણા (નફરત) ત્રણેનું જીવંત ચિત્ર રજૂ કરે છે. ત્યાં ઉલ્લેખ છે કે તેનાં કાનોમાં કુંડળોના સ્થાને નોળિયા લટકી રહ્યા હતા. તેણે ગરોળી અને ઉંદરની માળા પહેરેલી હતી. તેણે પોતાના શરીર પર દુપટ્ટાની જેમ સર્પોને લપેટીને રાખ્યા હતા. તેનું શરીર પાંચ રંગોના, ઘણા પ્રકારના વાળથી ઢંકાયેલું હતું. કેવી વિચિત્ર કલ્પના છે. બીજાં પણ આશ્ચર્યકારી અનેક વિશેષણો ત્યાં છે. 50 Page #57 -------------------------------------------------------------------------- ________________ અનાવશ્યક અતિવિસ્તારના ભયથી આગમોમાં સર્વ સામાન્ય વર્ણનો માટે 'નાવ' અને ' વળો'દ્વારા સંકેત કર્યો છે. જેને અનુસરી બીજા આગમોમાં તે વર્ણન લઈ લેવામાં આવે છે. સેંકડો વર્ષો સુધી કંઠસ્થ અને પછી લેખિત પ્રણાલીમાં આગમોને સુરક્ષિત રાખવા માટે આવું કરવું આવશ્યક હતું. સામાન્ય રીતે રાજા, શ્રેષ્ઠી, સાર્થવાહ, નગર, ઉદ્યાન, ચૈત્ય, સરોવર વગેરેનું વર્ણન પ્રાયઃ એક સરખું હોય છે. તેના માટે એક એક વિશેષ પાઠ ગોઠવવામાં આવ્યા છે. જેને સામાન્ય રીતે બધા રાજાઓ, શ્રેષ્ઠીઓ, સાર્થવાહો, નગરો, ઉદ્યાનો, ચૈત્યો, સરોવરો વગેરેને માટે પોતપોતાના નિર્ણિત પાઠો ઉપયોગમાં લેવાય છે. પ્રસ્તુત આગમમાં પણ એવું જ થયું છે. આ રીતે ઉપાસક દશાંગ સૂત્રમાં દશ શ્રાવકના કથાનકના માધ્યમથી તત્કાલીન શ્રાવકોની ધાર્મિક ભાવના સાથે સામાજિક, રાજકીય અને આર્થિક પરિસ્થિતિનું નિરૂપણ થયું છે. તેમ જ ગૃહસ્થ જીવનની પ્રત્યેક ફરજો પૂર્ણ કરતાં ગૃહસ્થો પણ સાધનાના ક્ષેત્રમાં પ્રવેશ કરી વ્રત-નિયમોનું પાલન કરી શકે છે અને ક્રમશઃ સાંસારિક પ્રવૃત્તિઓમાંથી નિવૃત્ત થઈને શ્રમણભૂત જીવન જીવી અંતિમ આરાધના કરી શકે છે. તેનું તાદશ ચિત્ર પ્રગટ થયું છે. જિન શાસનના સ્તંભ સમ ચાર તીર્થમાં [સાધુ- સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા] સ્થાન પામનાર પ્રત્યેક વ્યક્તિને સાધના – આરાધનાનો હક સમાન છે, આ જ જૈન ધર્મની વિશેષતા છે. કોઈપણ વ્યક્તિ શ્રમણ બની શકે છે, શ્રમણોપાસક બની શકે છે. ઉપાસક દશાંગ સૂત્ર ગૃહસ્થો માટે દીવાદાંડી સમ છે, ગૃહસ્થોને જીવન જીવવાની કળા શીખવે છે, ભોગમાંથી ત્યાગ તરફ જવાના મહામાર્ગને પ્રદર્શિત કરે છે. ૩૨ આગમોમાં શ્રાવકો માટેનું આ એક અને અનન્ય આગમ છે. જે ઉપાસકોની અમૂલ્ય નિધિ છે. આગમોનું પ્રકાશન : આગમોનું પૂર્ણત: હિંદી અનુવાદનું પ્રકાશન સર્વ પ્રથમ આગમ વિદ્વાન સમાદરણીય મુનિશ્રી અમોલખૠષિએ કરાવ્યું. ત્યારની પરિસ્થિતિમાં તેમનું કાર્ય અત્યંત મહત્ત્વપૂર્ણ હતું. ત્યાર પછી શાસ્રાચાર્ય શ્રી પરમ પૂ. ઘાસીલાલજી મ. એ સ્વરચિત સંસ્કૃત ટીકા સાથે હિંદી અને ગુજરાતી ભાષામાં પણ પ્રકાશન કરાવ્યું. તેમ જ જૈન શ્રમણ સંઘના પ્રથમ આચાર્ય પૂ. આત્મારામજી મ. સા.એ કેટલાંક આગમોની સંસ્કૃત છાયા વ્યાખ્યા સહ હિંદી અનુવાદનું મહાન કાર્ય કર્યું. જે વાસ્તવમાં અત્યંત ઉપયોગી હતું. તે ઉપરાત જૈન શ્વેતાંબર, તેરાપંથ તરફથી આગમ પ્રકાશનનું કાર્ય 51 Page #58 -------------------------------------------------------------------------- ________________ ગતિશીલ છે. સંશોધન સહ મૂળપાઠ, વિસ્તૃત વિવેચન અને ટિપ્પણ સહિતના આગમો પ્રકાશિત થઈ રહ્યાં છે, તેથી આગળ વધીને શ્રમણસંઘના યુવાચાર્ય પૂ. શ્રી મધુકર મુનિજી મ. સા. એ પણ અત્યંત સંક્ષિપ્ત નહીં તેમજ અત્યંત વિસ્તૃત પણ નહીં, તે રીતે હિંદી વિવેચન સહ આગમ બત્રીસીને સમાજ સમક્ષ પ્રગટ કરીને મહાન ૠત સેવાનું કાર્ય કર્યું છે. જે સ્થાનકવાસી સમાજની બહુમૂલ્યવાન સંપત્તિ છે. આગમ મનીષી શ્રી ત્રિલોક મુનિએ બત્રીસ શાસ્ત્રોનો હિંદીમાં અને ગુજરાતી ભાષામાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે સામાન્ય અને પ્રૌઢ બન્ને સ્વાધ્યાયીઓને ઉપયોગી છે. આ રીતે આગમ સાહિત્યને જીવંત અને ચિરકાલીન રાખવા સમયે સમયે આગમ પ્રેમી સાધકોએ વિધવિધ પ્રયત્નો કર્યા છે અને કરી રહ્યા છે. તેમ છતાં પ્રત્યેક પ્રકાશનોની પોતાની વિશેષતા છે. પ્રસ્તુત સંસ્કરણ : પ્રસ્તુત પ્રકાશનની પોતાની આગવી વિશેષતા છે. તેમાં મૂળપાઠ, ભાવાર્થ, સંક્ષિપ્ત વિવેચન, પ્રસંગોપાત સાધક–જીવનોપયોગી હિતશિક્ષાઓ, શ્રાવક જીવનોપયોગી વિષયોનાં વિશેષ પરિશિષ્ટો અને અંતે અર્થ સહિત કઠિન શબ્દોનું આલેખન કર્યું છે. સ્વાધ્યાયપ્રેમી સાધકો તેનો સ્વાધ્યાય કરશે ત્યારે જ તેની વિશેષતાને પારખી શકશે, અનુભવી શકશે. આભાર દર્શન : મનુષ્યનાં જીવનમાં સંયમપાલનનો અવસર અમૂલ્ય છે. પરંતુ તે અમૂલ્ય અવસરમાં પણ કોઈક સુભગ ઘડીઓ હોય છે કે માનવના તન-મનને પ્રસન્ન બનાવે છે. આવી જ અણમૂલી ઘડીઓ મારા જીવનમાં પણ આવી. પૂ. ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી અને તેના ઉપલક્ષે આગમ–લેખન કાર્ય. ગુજ્જનો અને ગુણીમૈયાના અસીમ આશીર્વાદથી સાહિત્ય જગતમાં અક્ષરદેહે આગળ આવવાની પવિત્ર તક મને પ્રાપ્ત થઈ. પૂજ્યવરા મુક્ત–લીલમ–ઉષા ગુણીની કૃપાદૃષ્ટિથી આ ઉપાસકદશાંગ સૂત્રનું અનુવાદ સહ વિવેચન કરવાનો મને આદેશ મળ્યો. જે કાર્ય મારું પરમ સૌભાગ્ય માની, ગુર્વાજ્ઞા સમજીને મેં સ્વીકારી લીધું. ઉત્સાહપૂર્વક કાર્યનો આરંભ કર્યો. તે જ ઉત્સાહ સાથે કાર્ય સંપન્ન કર્યું. આગમ અવગાહન કરતાં કરતાં શ્રુત ઉપાસનાનો અદ્ભુત આનંદ 52 Page #59 -------------------------------------------------------------------------- ________________ અનુભવ્યો છે. આ આગમ લેખનમાં પૂર્વ પ્રકાશિત અનેક સંપાદનોનો મેં આધાર લીધો છે. તેના માટે પૂર્વાચાર્યોને નત મસ્તકે વંદન કરી તેના પ્રકાશકો પ્રત્યે આભારનો ભાવ વ્યક્ત કરું છું. આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.એ આ શાસ્ત્રના સંપાદન કાર્યમાં ખૂબ જ જહેમત ઊઠાવી છે, અત્યંત પરિશ્રમ કરી સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપ્યાં છે. તેઓની શ્રુતસેવામાં અપ્રમત્તદશા જોઈને મસ્તક ઝૂકી જાય છે. તેમના કાર્યની ત્રિકરણ યોગે અનુમોદના કરીને તેમના શ્રી ચરણોમાં ભાવવંદન કરું છું. ભાવયોગિની દાદી ગુસ્સીમૈયા પૂ. લીલમબાઈ મ. એ શાસ્ત્રનું વિહંગાવલોકન કરી, ઝીણવટ દૃષ્ટિથી મારા કાર્યને સરળ અને શુદ્ધ બનાવ્યું છે. તેમના અનન્ય ઉપકારને અહર્નિશ અંતરમાં અવધારી કોટી કોટી વંદન કરું છું. ડો. આરતીબાઈ મ. એ કેવળ સ્વાધ્યાય રુચિએ જવાબદારીપૂર્વક આ શાસ્ત્રનું સંપાદન કર્યું છે. તેમના અથાગ પુરુષાર્થને બિરદાવી મારી જાતને ધન્ય માનું છું. અંતે મારા સંયમી જીવનના સર્વ કાર્યમાં સહાયક સાધ્વી શીલાએ મારા કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી કાર્યને પૂર્ણતા સુધી પહોંચાડ્યું છે. તેના સહયોગની હું પૂર્ણપણે કદર કરું છું. આ રીતે અનેક શ્રુતપ્રેમીઓની સેવાથી આ શાસ્ત્ર પ્રકાશિત થઈ રહ્યું છે. અમારા પૂજ્યવરા મુક્ત-લીલમ ગુરુણીની અસીમકૃપા અને પરમ વિદુષી ગુણીમૈયા ઉષાબાઈ મ. ના આશિષ અને મારા ક્ષયોપશમ અનુસાર આ લેખન કાર્ય કર્યું છે. તેમાં છદ્મસ્થતા તેમજ મારા અલ્પ ક્ષયોપશમના કારણે ક્ષતિઓની શક્યતા છે. પ્રજ્ઞાવંત સ્વાધ્યાયીઓ ક્ષતિઓને સુધારીને સ્વાધ્યાય કરે અને સત્યને પામે તે જ નમ્ર ભાવના. અનુવાદિકા સાધ્વી ઉર્વશી. 53 Page #60 -------------------------------------------------------------------------- ________________ ૩૨ સ્વાધ્યાય શાસ્ત્રના મૂળપાઠ સંબંધી ક્રમ વિષય અસ્વાધ્યાય કાલ એક પ્રહર જ્યાં સુધી રહે ત્યાં સુધી બે પ્રહર એક પ્રહર આઠ પ્રહર એક પ્રહર જ્યાં સુધી દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૧૧ ૧૨-૧૩ આકાશસંબંધી દસ અસ્વાધ્યાય આકાશમાંથી મોટો તારો ખરતો દેખાય દિગ્દાહ–કોઈ દિશામાં આગ જેવું દેખાય અકાલમાં મેઘગર્જના થાય [વર્ષાઋતુ સિવાય) અકાલમાં વીજળી ચમકે [વર્ષાઋતુ સિવાય આકાશમાં ઘોરગર્જના અને કડાકા થાય શુક્લપક્ષની ૧, ૨, ૩ની રાત્રિ આકાશમાં વીજળી વગેરેથી યક્ષનું ચિહ્ન દેખાય કરા પડે ધુમ્મસ આકાશ ધૂળ-રજથી આચ્છાદિત થાય ઔદારિક શરીર સંબંધી દસ અસ્વાધ્યાય તિર્યંચ, મનુષ્યના હાડકાં બળ્યા, ધોવાયા વિના હોય, તિર્યંચના લોહી, માંસ ૬૦ હાથ, મનુષ્યના ૧૦૦ હાથ [ફૂટેલા ઈંડા હોય તો ત્રણ પ્રહર] મળ-મૂત્રની દુર્ગધ આવે અથવા દેખાય સ્મશાન ભૂમિ [૧૦૦ હાથની નજીક હોય]. ચંદ્રગ્રહણ–ખંડ/પૂર્ણ સૂર્યગ્રહણ–ખંડ/પૂર્ણ રાજાનું અવસાન થાય તે નગરીમાં યુદ્ધસ્થાનની નિકટ ઉપાશ્રયમાં પંચેન્દ્રિયનું કલેવર ચાર મહોત્સવ-ચાર પ્રતિપદા અષાઢ, આસો, કારતક અને ચૈત્રની પૂર્ણિમા અને - ત્યાર પછીની એકમ સવાર, સાંજ, મધ્યાહ્ન અને અર્ધરાત્રિ. ૧૨ વર્ષ દેખાય ત્યાં સુધી જ્યાં સુધી રહે ત્યાં સુધી ૮/૧૨ પ્રહર ૧૨/૧૬ પ્રહર નવા રાજા થાય ત્યાં સુધી યુદ્ધ ચાલે ત્યાં સુધી જ્યાં સુધી હોય ત્યાં સુધી ૨૧-૨૮] સંપૂર્ણ દિવસ–રાત્રિ એક મુહૂર્ત ૨૯-૩ર [નોંધ:- પરંપરા અનુસાર ભાદરવા સુદ પૂનમ અને વદ એકમના દિવસે પણ અસ્વાધ્યાય મનાય છે. તેની ગણના કરતાં ૩૪ અસ્વાધ્યાય થાય છે.] Page #61 -------------------------------------------------------------------------- ________________ श्री Gधासटशांग सूत्र श्री धाांग सूत्र स सूत्र श्री धासदशांग सूत्र श्री धासहशांग सूत्र श्री धासापासटशांग सूधासासूत्र શ્રી દિશાંગો મુત્ર શ્રી ઉપાસકારાશે ઉપાસકદશાંગ સત્ર શ્રી ઉપાસક સત્ર શ્રી ઉપાસકદશાંગ સૂત્ર SC । शांग सूत्र श्री पार ઉપાએ દશાગ | શ્રી ઉપાસકદશાંગ સૂત્ર શ્રી ઉપાસકદશા સુત્રો છેઉપરાક કે સન્ની भागका भी पोसा છત સાતમુ श्री पासष्टशांग सूत्र श्री राधासहशागर કણબર ર, મૂળપાઠ, ઉપાસકદશાંગ સૂત્ર શ્રી ઉપાસકેટલાંગ ભાવાર્થ, વિવેચન, પરિશિષ્ટ અનુવાદિકા ઉર્વશીબાઈ બાઇએ આ કાલિકસુત્ર છે. તેના મૂળપાઠનો સ્વાધ્યાય દિવસ અને રાત્રિના પહેલા તથા ચોથા પ્રહરમાં થઈ શકે છે. Page #62 -------------------------------------------------------------------------- Page #63 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ : પરિચય 80 ૧ પ્રથમ અધ્યયન પરિચય પટ્ટો મસમોટો સોલા ભગવાન મહાવીર સ્વામી સદેહે બિરાજમાન હતા ત્યારની આ ઘટના છે. તેઓ પોતાની ધર્મદેશનાથી લોકોના માનસમાં અધ્યાત્મનો સંચાર કરી રહ્યા હતા. ઉત્તર બિહારના એક ભાગમાં જ્યાં લિચ્છવીઓનું ગણ રાજ્ય હતું તે લિચ્છવીઓની રાજધાની વૈશાલી પાસે વાણિજ્યગામ નામનું નગર હતું. આજે પણ વાણિયા ગામ નામનું એક ગામડું તે ભૂમિમાં છે. સંભવ છે કે તે વાણિજ્ય ગામનો જ અવશેષ હોય. વાણિજ્યગામમાં આનંદ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તે ધનસંપન્ન, સમૃદ્ધ અને વૈભવશાળી હતા. આ પ્રકારના માણસો માટે જૈન આગમ સાહિત્યમાં ગાયાપતિ શબ્દનો પ્રયોગ થયો છે. આનંદ ગાથાપતિને ત્યાં કરોડો સોનામહોર, સંપત્તિ, ધન, ધાન્ય, ભૂમિ, ગોધન વગેરેની સમૃદ્ધિ હતી. આજના મૂલ્ય પ્રમાણે તેને અબજોપતિ કહેવાય. તેને દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં. આનંદ ગાથાપતિ સમૃદ્ધ હોવાની સાથે સમાજમાં પ્રતિષ્ઠિત પણ હતા. સર્વ વર્ગના લોકો તેને સન્માન આપતા હતા. તે ઘણા બુદ્ધિમાન, વ્યવહારકુશળ અને મિલનસાર સ્વભાવના હતા, તેથી લોકો પોતાનાં કાર્યોમાં તેમની સલાહ લેતા હતા. તેમજ તેમનામાં વિશ્વાસ હોવાથી પોતાની ગુપ્તવાત પણ તેમની પાસે પ્રગટ કરવામાં જરા પણ સંકોચ પામતા નહીં. આ રીતે તેઓ સુખી, સમૃદ્ધ, સંપન્ન અને પ્રતિષ્ઠિત જીવન જીવી રહ્યા હતા. તેમની ધર્મપત્નીનું નામ શિવાનંદા હતું. તે રૂપવતી, ગુણવતી અને પતિપરાયણ હતી, પોતાના પતિ પ્રત્યે અસીમ અનુરાગ, શ્રદ્ધા અને સમર્પણ ભાવ રાખતી હતી. તેમના પરિવારના સભ્યો પણ સાધન સંપન્ન અને સુખી હતા. બધાં જ આનંદ ગાથાપતિને આદર અને સન્માન આપતાં હતાં. સમય જતાં આનંદ ગાથાપતિના જીવનમાં એક નવો વળાંક આવ્યો. સંયોગવશ શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતાં વાણિજ્યગામના કોલ્લાક સન્નિવેશમાં પધાર્યા. ત્યાંના રાજા જિતશત્રુ પોતાના સામંતો, અધિકારીઓ અને પરિવારની સાથે ભગવાનના દર્શન માટે ગયા. જૈનેતરો તથા ધર્માનુરાગી લોકો પણ ત્યાં ગયા. આનંદ ગાથાપતિને પણ જાણ થઈ. તેના મનમાં ભગવાનનાં દર્શનની ઉત્સુકતા જાગી. તે કોલ્લાક સન્નિવેશમાં સ્થિત ધૃતિપલાશ ચૈત્યમાં જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં ગયા. કોલ્લાક સન્નિવેશ વાણિજ્ય ગામનું ઉપનગર હતું. આનંદે ભક્તિપૂર્વક ભગવાનને વંદન-નમસ્કાર કર્યા. પ્રભુએ ધર્મદેશનામાં જીવ અજીવ વગેરે તત્ત્વોનો બોધ આપ્યો, તેમજ અણગાર ધર્મ તથા આગાર ધર્મ(શ્રાવકધર્મ)નું સ્પષ્ટીકરણ કર્યું. પ્રભુની દેશનાથી આનંદ ગાધાપતિ પ્રભાવિત થયા. તેમણે ભગવાન પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત, તેમ કુલ ૧૨ વ્રતરૂપ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. આજ સુધી તેમનું જીવન હિંસા, ભોગ અને પરિગ્રહ વગેરે દૃષ્ટિથી અમર્યાદિત હતું, તેને મર્યાદિત અને સીમિત બનાવ્યું. અસીમ લાલસા અને Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર તૃષ્ણાને સંયમિત કરી. પરિણામે તેનાં ખાન-પાન, રીત-ભાત, વસ્ત્ર, ભોગ-ઉપભોગ આદિ સર્વ જીવન વ્યવહારો પહેલાંની અપેક્ષાએ અત્યંત સીમિત અને સાદાં થઈ ગયાં. આનંદ ગાથાપતિ એક વિવેકશીલ અને પ્રશસ્ત અધ્યવસાયી પુરુષ હતા તેમજ સાધના જીવનમાં સહજ ભાવથી લીન બની ગયા. આનંદ ગાથાપતિએ વિચાર્યું કે ભગવાન મહાવીર સ્વામી પાસેથી જે મને શુદ્ધ આત્મ ધર્મની પ્રાપ્તિ થઈ છે, તેમ શિવાનંદાને પણ ધર્મની પ્રાપ્તિ થાય તો શ્રેષ્ઠ થશે. તેમણે ઘરે આવી પોતાની પત્નીને કહ્યું “હે દેવાનુપ્રિયે ! તમે પણ ભગવાનનાં દર્શન કરો, વંદન કરો અને શ્રાવકધર્મ સ્વીકારો.” ૨ આનંદ ગાથાપતિ વ્યક્તિની સ્વતંત્રતાનું મૂલ્ય સમજતા હતા. માટે તેણે પોતાની પત્ની પર કોઈ જાતનું દબાણ કર્યું નહીં, માત્ર હિતકારી સૂચન કર્યું. શિવાનંદાને પોતાના પતિનું સૂચન ઉચિત લાગ્યું. તે ભગવાન મહાવીર સ્વામીની સેવામાં ઉપસ્થિત થયા અને ધર્મ સાંભળ્યો. અત્યંત શ્રદ્ધા અને ઉત્સાહની સાથે શ્રાવકવ્રત ગૃહસ્થ ધર્મનો સ્વીકાર કર્યો. થોડા સમય પછી પ્રભુ મહાવીર સ્વામીએ ત્યાંથી વિહાર કર્યો. હવે ધર્મમય જીવન વ્યવહારથી આનંદગાથાપતિ વિશેષ સુખી હતા. આ રીતે ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયાં. એક સમયની વાત છે કે આનંદગાથાપતિ રાત્રિના અંતિમ પ્રહરમાં જાગૃત થયા. ધર્મચિંતન કરતાં તેમણે વિચાર્યું કે જે સામાજિક સ્થિતિમાં હું છું તેમાં અનેક વિશિષ્ટ માનવો સાથે સંબંધ હોવાને કારણે ધર્મ આરાધના માટે યોગ્ય સમય ફાળવી શકાતો નથી. હવે હું સામાજિક અને લૌકિક જવાબદારીમાંથી મુક્ત બની જાઉં અને મારું જીવન ધર્મની આરાધનામાં જ વિશેષ સંલગ્ન બનાવું તે જ મારા માટે શ્રેષ્ઠ છે. તેમણે પોતાના વિચારને પુષ્ટ કર્યો. બીજે દિવસે તેમણે એક પ્રીતિભોજનનું આયોજન કર્યું. તેમાં સર્વ પારિવારિકજનોને નિમંત્રિત કર્યા, તેઓને ભોજન કરાવ્યું અને સત્કાર કર્યો. તેમજ પોતાનો નિર્ણય બધાની સમક્ષ પ્રગટ કર્યો. પોતાના જયેષ્ઠ પુત્રને કુટુંબનો ભાર સોંપી, સામાજિક જવાબદારી અને સંબંધોને સારી રીતે જાળવી રાખવાની હિતશિક્ષા આપી. તેમજ તે સમયે ઉપસ્થિતજનોને વિશેષરૂપે કહ્યું કે ગૃહસ્થ સંબંધી કોઈપણ કામમાં મને કાંઈ પૂછવું નહીં. આ રીતે આનંદ ગાથાપતિએ સહર્ષ કૌટુંબિક અને સામાજિક જીવનથી પોતાને પૃથક્ કરી લીધા. તે સાધુ જેવું જીવન જીવવા માટે તૈયાર થઈ ગયા. આનંદ શ્રાવક કોલ્લાક સન્નિવેશમાં આવેલ પૌષધશાળામાં ધર્મઆરાધના કરવા લાગ્યા. તેમણે ક્રમશઃ શ્રાવકની અગિયાર પડિમાઓની ભાવપૂર્વક આરાધના કરી. ઉગ્ર તપોમય જીવન પસાર કરવાથી તેમનું શરીર અત્યંત કુશ થઈ ગયું અને શરીરની નાડીઓ દેખાવા લાગી. એક સમયની વાત છે, રાત્રિના અંતિમ પ્રહરમાં ધર્મચિંતન કરતાં આનંદશ્રાવકના મનમાં વિચાર આવ્યો કે હું શારીરિક દષ્ટિએ કૃશ અને નિર્બળ થઈ ગયો છું. તેમ છતાં અત્યારે પણ મારામાં આત્મબળ, પરાક્રમ, શ્રદ્ધા અને સંવેગ ભાવમાં કોઈ કચાશ નથી, તેથી મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે હું પ્રભુ મહાવીર સ્વામીની હાજરીમાં અંતિમ મારણાંતિક સંલેખનાનો સ્વીકાર કરું; આજીવન અન્નજળનો ત્યાગ કરું; મૃત્યુની કામના ન કરતાં, શાંત ચિત્તથી મારો અંતિમ સમય પસાર કરું પોતાના વિચાર અનુસાર બીજા દિવસે યાવજ્જીવન અનશન સ્વીકારી લીધું. ઐહિક જીવનની સર્વ પ્રકારની ઇચ્છાઓ અને આકર્ષણોથી તે સર્વથા પર બની ગયા. જીવન અને મરણ બંનેની આકાંક્ષાઓથી રહિત તે આત્મચિંતનમાં લીન થઈ ગયા. ધર્મનું ગાઢ ચિંતન અને આરાધનામાં સંલગ્ન આનંદ શ્રાવકનાં શુભ અને ઉજ્જવળ પરિણામોનાં Page #65 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧: પરિચય : કારણે અવધિજ્ઞાનાવરણ કર્મનો ક્ષયોપશમ થયો અને તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. ભગવાન મહાવીરસ્વામી વિહાર કરતાં વાણિજ્ય ગામની બહાર ધુતિપલાસ ચૈત્યમાં પધાર્યા. લોકો ધર્મલાભ લઈ રહ્યા હતા. તે સમયે ભગવાનના મુખ્ય શિષ્ય ગૌતમસ્વામી હંમેશાં છઠ્ઠને પારણે છઠ્ઠ કરી રહ્યા હતા. એક દિવસ તે પારણા માટે વાણિજ્યગામના કોલ્લાક સન્નિવેશમાં ગયા ત્યારે તેણે આનંદ શ્રાવકના આજીવન અનશન વિષયક વાત સાંભળી. તેમણે વિચાર્યું કે હું પણ ત્યાં જઈ આવું. તે આનંદ શ્રાવકની પૌષધશાળાની પાસે આવ્યા. આનંદ શ્રાવકનું શરીર ઘણું ક્ષીણ થઈ ગયું હતું. પોતાના સ્થાનથી સ્થાનાંતર થવું તેમના માટે અશક્ય હતું. પોતે વિધિવત્ વંદન કરી શકે તે માટે તેણે ગૌતમસ્વામીને નજીક પધારવાની વિનંતી કરી. ગૌતમસ્વામી નજીક આવ્યા. આનંદ શ્રાવકે ભકિતપૂર્વક વંદન કર્યા. અને એક પ્રશ્ન પણ કર્યો. ‘ભલે ! શું ગુહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે?' ગૌતમે કહ્યું “હા, આનંદ! થઈ શકે છે', ત્યારે આનંદે કહ્યું હું એક શ્રાવકની ભૂમિકામાં છું, મને પણ અવધિજ્ઞાન થયું છે. હું તે જ્ઞાનથી પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં પાંચસો યોજન સુધી, ઉત્તરમાં ચુલહિમવંત પર્વત સુધી, ઊર્ધ્વ દિશામાં સૌધર્મ દેવલોક સુધી તથા અધોદિશામાં પ્રથમ નરકના લોલુપાચ્યત નરકાવાસ સુધી જોઈ શકું છું.' આ વાત સાંભળી ગૌતમસ્વામી બોલ્યા “આનંદ! ગૃહસ્થને અવધિજ્ઞાન થઈ શકે છે પરંતુ આટલું વિશાળ નહીં, માટે તમે આ અસત્ય બોલ્યા છો, તેની આલોચના અને પ્રાયશ્ચિત કરો.' આનંદશ્રાવક બોલ્યા, “હે ભગવન્! શું જિન પ્રવચનમાં સત્ય અને યથાર્થ ભાવો માટે પણ આલોચના હોય છે?' ગૌતમસ્વામીએ કહ્યું- આનંદ ! તે પ્રમાણે નથી. ત્યારે આનંદ બોલ્યા “ભગવાન ! જિન પ્રવચનમાં જો સત્ય અને યથાર્થ ભાવોની આલોચના ન હોય તો આપ જ આ સંબંધમાં આલોચના કરો અર્થાતુ મેં જે કહ્યું છે તે અસત્ય નથી.' ગૌતમસ્વામી વિચારમાં પડી ગયા. આ સંબંધમાં ભગવાનને પૂછવાનો નિર્ણય કર્યો. તે ભગવાન પાસે આવ્યા. તેણે સર્વ હકીકત ભગવાન મહાવીર સ્વામીને કહી અને પૂછયું કે આલોચના અને પ્રાયશ્ચિતના ભાગી કોણ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! તમે જ આલોચના કરો અને આનંદ પાસે જઈ તમે ક્ષમાયાચના કરો. ગૌતમસ્વામી પવિત્ર અને સરળ સ્વભાવના સાધક હતા. તેમણે ભગવાન મહાવીરનું કથન વિનયપૂર્વક સ્વીકાર્યું અને સરળભાવથી પોતાના દોષની આલોચના કરી. આનંદ શ્રાવક પાસે જઈ ક્ષમાયાચના પણ કરી. આનંદ શ્રાવક પોતાનાં આત્મ પરિણામોમાં ઉત્તરોત્તર દઢ અને દઢતર થતાં ગયાં. એક માસની સંલેખનાના અંતે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. દેહ ત્યાગી ને સૌધર્મ દેવલોકના સૌધર્માવલંસક મહાવિમાનના ઈશાનખૂણામાં સ્થિત અરુણ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી આનંદ શ્રાવકનો આત્મા મહાવિદેહક્ષેત્રમાં જન્મ ધારણ કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. Page #66 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ અધ્યયન શ્રમણોપાસક આનંદ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર જંબૂસ્વામીની જિજ્ઞાસા અને સુધર્માસ્વામીનો ઉત્તર ઃ १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी होत्था । वण्णओ । पुण्णभद्दे चेइए । વળઓ । શબ્દાર્થ:હોત્થા = હતી, હતું, હતો તેખ જાતેળ તેનેં સમÜ = તે કાળે ને તે સમયે, સુષમ દુષમા કાળના (ચોથા આરાના) સમયમાં, છેલ્લા ભાગમાં, ભગવાન મહાવીરના શાસનકાળમાં, પ્રાસંગિક ઘટનાના સમયમાં વળઓ = બીજા સૂત્રથી વિસ્તૃત પાઠ જાણી લેવો, ચેર્ = ઉદ્યાન, બગીચો. ભાવાર્થ:- તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતમાં, તે સમયે—જ્યારે આર્ય સુધર્માસ્વામી બિરાજમાન હતા ત્યારે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. બંનેનું વર્ણન ઔપપાતિક સૂત્રથી જાણી લેવું જોઈએ. વિવેચનઃ રૂપ અહીં કાળ અને સમય તે બે શબ્દ નો પ્રયોગ છે. છ દ્રવ્યોમાં એક કાલ દ્રવ્ય છે, તે વર્તના લક્ષણ છે તેમજ કાલ દ્રવ્યના સર્વથી નાના એકમને, અર્થાત્ અવિભાજ્ય અંશને સમય કહે છે. પ્રસ્તુતમાં બંને શબ્દો આ અર્થમાં પ્રયુક્ત થયા નથી પરંતુ કાલ શબ્દથી અવસર્પિણીકાળના ચોથા આરાના અંતિમ વિભાગનું ગ્રહણ થાય છે અને સમય શબ્દથી તે ચોથા આરાના અંતમાં પણ જ્યારે સુધર્માસ્વામી બિરાજમાન હતા, તે સમયનું ગ્રહણ થાય છે. અહીં ચંપાનગરી તથા પૂર્ણભદ્ર ચૈત્યનો ઉલ્લેખ થયો છે. બંનેની આગળ વળો શબ્દ આવ્યો છે.જૈન આગમોમાં ગામ, નગર, ઉદ્યાન વગેરે વિષયોના વર્ણન એક નિશ્ચિત સ્વીકૃત સ્વરૂપે સ્વીકારાયેલા છે. ઉદાહરણ માટે નગરીના વર્ણનનો જે સામાન્ય ક્રમ છે તે બધી નગરીઓ માટે સમાન છે. તે જ રીતે અન્ય વિષયોમાં સમજી લેવું જોઈએ. આગમો લિપિબદ્ધ થયાં પહેલાં મૌખિક પરંપરાથી યાદ રાખવામાં આવતાં હતાં. યાદ રાખવામાં સરળતા રહે, તે દૃષ્ટિથી સંભવતઃ આ શૈલી અપનાવવામાં આવી હોય તેવી સંભાવના છે. તેમજ નગર ઉધાન વગેરે સામાન્ય રૂપે લગભગ સમાન જ હોય છે. २ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स अंतेवासी अज्ज सुहम्मे णामं थेरे जाइ संपणे जाव संखित्त-विउल-तेडलेस्से चउद्दसपुव्वी, चउणाणोवगए, पंचहि अणगार सएहिं सद्धिं संपरिवुडे, पुव्वाणुपुव्वि चरमाणे गामाणुगामं दूइज्जमाणे, सुहं सुहेणं विहरमाणे जेणेव चंपा णयरी जेणेव पुण्णभद्दे चेइए तेणेव उवागच्छइ । Page #67 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ પ चंपा णयरीए बहिया पुण्णभद्दे चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हइ, ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । AGEार्थ :- जाव = अहींथी भांडी त्यां सुधी, 'भव' नी पहेसां खावतां शब्दथी सर्धने पछी खावेला शब्द सुधीनो पाठ जील ४ग्याथी भएावो, यावत् संखित्त विउल विस्तृत प्रभाववाणी तेभेलेश्याने पोतानामां संक्षिप्त ऽरीने राजेसा पुव्वाणुपुव्वि = पूर्वानुपूर्वी-पडेसां पडेलां आवतां ग्राभाहिना उभथी यासतां दुइज्जमाणे = हेमंत अने ग्रीष्म आ जे ऋतु (शेषडास) मां वियरा ४२तां अहापडिरूवं = संयमनी भर्याहानुसार खने उपयोगी ओग्गहं = खवग्रह - शय्या - स्थान, सूवा जेसवानी ४ग्या, पाट, घास वगेरे संपरिवुडे = घेरायेसा, साधे रहेला. = भावार्थ :- તે કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી આર્ય સુધર્માસ્વામી જાતિ સંપન્ન યાવત્ વિશાળ તેજોલેશ્યાને પોતાની અંદર જ સંક્ષિપ્ત કરનારા, ચૌદપૂર્વધર—ચૌદપૂર્વજ્ઞાનના ધારક, भति, श्रुत, अवधि, भनःपर्यवज्ञान, ते यार ज्ञानथी युक्त, पांयसो श्रमशोथी घेरायेसा, उमशः भागण વધતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં, સુખપૂર્વક વિહાર કરતાં, તે ચંપાનગરીની બહાર જ્યાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં પધાર્યા. ત્યાં યથાપ્રતિરૂપ–સાધુચર્યાને અનુરૂપ આવાસ(સ્થાન) ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ३ तेणं कालेणं तेणं समएणं अज्ज सुहम्मस्स थेरस्स जेट्टे अंतेवासी अज्ज जंबू णामं अणगारे कासव गोत्तेणं सत्तुस्सेहे, समचउरंस-संठाण-संठिए, वइर-रिसह - णारायसंघयणे जाव संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । शार्थ :- थेरस्स = स्थविर, ज्ञानस्थविर मे वयस्थविर. भावार्थ:તે કાલે તે સમયે, આર્યસુધર્મા સ્થવિરના અંતેવાસી જંબુસ્વામી નામના અણગાર હતા. તેઓ કાશ્યપ ગોત્રીય હતા અને તે સાત હાથની ઊંચાઈવાળા, સમચતુરસ સંસ્થાનથી સંસ્થિત હતા. જે વજૠષભ નારાચસંઘયણ (સુદઢ હાડકાનાં બંધનથી યુક્ત વિશિષ્ટ દેહ રચના)થી યુક્ત હતા યાવત્ સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ४ तसे अज्ज जंबू णामं अणगारे जायसड्ढे, जायसंसए, जायकोऊहल्ले; उप्पण्णसड्ढे, उप्पण्णसंसए, उप्पण्णकोऊहल्ले; संजायसड्डे, संजायसंसए, संजाय कोऊहल्ले; समुप्पण्णसड्ढे, समुप्पण्णसंसए, समुप्पण्णकोऊहल्ले उट्ठाए उट्ठेइ, उट्ठेत्ता जेणेव अज्जसुहम्मे थेरे तेणेव उवागच्छइ, उवागच्छिता अज्जसुहम्मं थेरं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करे, करेत्ता, वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणणं पंजलिउडे पज्जुवासमाणे एवं वयासी जइ णं भंते! समणेणं भगवया महावीरेणं आइगरेणं, तित्थयरेणं, सयं संबुद्धेणं, पुरिसुत्तमेणं, पुरिससीहेणं, पुरिसवरपुंडरीएणं, पुरिसवरगंधहत्थिणा, लोगुत्तमेणं, लोगणाहेणं, लोगहिएणं, लोगपईवेणं, लोग - पज्जोयगरेणं, अभयदएणं, चक्खुदएणं, मग्गदएणं, सरणदएणं, जीवदएणं, बोहिदएणं, धम्मदएणं, धम्मदेसएणं, धम्मणायगेणं, Page #68 -------------------------------------------------------------------------- ________________ [ s ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર धम्मसारहिणा, धम्म वर-चाउरत-चक्कवट्टिणा, दीवोताणं-सरण-गई-पइट्ठाणेणं, अप्पडियहय- वरणाणदंसणधरेणं, वियदृछउमेणं, जिणेणं, जावएणं, तिण्णेणं, तारएणं, बुद्धेणं, बोहएणं मुत्तेणं, मोयगेणं, सव्वण्णेणं सव्वदरिसिणा, सिव-मयल-मरुयमणंत-मक्खय- मव्वाबाह मपुणरावत्तयं सिद्धिगइ-णामधेय ठाणं संपत्तेणं, छट्ठस्स अंगस्स णायाधम्मकहाणं अयमढे पण्णत्ते, सत्तमस्स णं भंते ! अंगस्स उवासगदसाणं समणेणं जाव संपत्तेणं के अटे पण्णत्ते ? શબ્દાર્થ - ગાયક્ = તત્ત્વ, અર્થના જ્ઞાન માટે ઇચ્છા શ્રદ્ધા (સ્વભાવથી પ્રવૃત્ત) નાયસંસ = નહિ ધારેલા તત્ત્વ પ્રત્યે સંશય નાયો દન્ત = સમાધાનને, જવાબને જાણવાની ઉત્સુકતા ૩પ્પા = પહેલાંની અપેક્ષાએ કંઈક વૃદ્ધિ થવાથી વધારે શ્રદ્ધા વગેરે સંગાથ = સ્વભાવથી વધારે શ્રદ્ધા વગેરે પ્રવૃત્ત સમુખ્યu = વૃદ્ધિ થવાથી થનારી વિશેષ શ્રદ્ધા વગેરે. ભાવાર્થ :- ત્યારે આર્ય જંબૂ અણગારના મનમાં શ્રદ્ધાપૂર્વક ઇચ્છા ઉત્પન્ન થઈ, સંશય-અનિશ્ચિત અર્થમાં શંકા-જિજ્ઞાસા અને કુતૂહલ ઉત્પન્ન થયું; વિશેષ પ્રકારે શ્રદ્ધા, સંશય અને કુતૂહલ ઉત્પન્ન થયાં. તે ઊઠ્યા, ઊઠીને જ્યાં સ્થવિર આર્ય સુધર્માસ્વામી હતા ત્યાં આવ્યા. આવીને સ્થવિર આર્ય સુધર્માસ્વામીને ત્રણવાર આદક્ષિણા પ્રદક્ષિણા (ત્રણ આવર્તન) કરી, વંદન નમસ્કાર કરી ન અતિ દૂર તેમ ન અતિ નજીક તે રીતે સાંભળવાની ઇચ્છા રાખતાં, પ્રણામ કરતાં, વિનયપૂર્વક હાથ જોડતાં, તેની પર્યાપાસના કરતાં બોલ્યા- હે ભગવાન! શ્રમણભગવાન મહાવીરે જે આદિકર–સર્વજ્ઞતા પ્રાપ્ત થયા પછી શ્રુતધર્મની આદિ કરનારા, ચાર તીર્થની સ્થાપના કરનાર, સ્વયં બોધને પામેલા, પુરુષોમાં શ્રેષ્ઠ, પુરુષોમાં સિંહ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ કમલ સમાન, પુરુષોમાં શ્રેષ્ઠ ગંધ હસ્તી સમાન, લોકમાં ઉત્તમ, લોકના નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દીપક સમાન, લોકમાં પ્રધાંત કરનાર, જીવોને અભયદાન દેનારા, જ્ઞાનરૂપી નેત્રના દાતા, મોક્ષમાર્ગના દાતા, શરણદાતા, સંયમરૂપી જીવનદાતા, બોધિબીજ– સમ્યક્ત લાભના દાતા, ધર્મના દાતા, ધર્મના ઉપદેશક, ધર્મના નાયક, ધર્મના સારથી, ચાર ગતિનો અંત કરવામાં શ્રેષ્ઠ ધર્મ ચક્રવર્તી, દ્વીપ સમાન રક્ષક, શરણભૂત, ગતિરૂપ અને આધારભૂત, અપ્રતિહત– બાધારહિત, શ્રેષ્ઠ કેવળ જ્ઞાન અને કેવળ દર્શનના ધારક, છદ્મસ્થ અવસ્થાથી રહિત, રાગદ્વેષના વિજેતા, અન્યને જીતાવનારા, સંસાર સાગરથી તીર્ણ, અન્યને તારનારા, સ્વયં બોધને પામેલા, અન્યને બોધ પમાડનારા, કર્મોથી મુક્ત, અન્યને મુક્ત કરાવનાર, સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણ સ્વરૂપ, સ્થિર, રોગ રહિત, અંત રહિત, ક્ષય રહિત, બાધા રહિત, પુનરાગમન રહિત એવી સિદ્ધ ગતિ નામક સ્થાનને પ્રાપ્ત થયેલા તે પ્રભુએ છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથાનો જે અર્થ કહ્યો છે તે મેં સાંભળ્યો છે. ભગવાને સાતમા અંગ ઉપાસકદશાંગનો શો અર્થ કહ્યો છે? | ५ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दस अज्झयणा पण्णत्ता । तं जहा आणंदे कामदेवे य, गाहावइ चुलणीपिया । सुरादेवे चुल्लसयए, गाहावइ कुंडकोलिए । सद्दालपुत्ते महासयए, णंदिणीपिया सालिहीपिया ॥ जइ णं भंते ! समणेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दस अज्झयणा Page #69 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ पण्णत्ता, पढमस्स णं भंते ! अज्झयणस्स समणेणं जाव संपत्तेणं के अट्ठे पण्णत्ते ? ભાવાર્થ :- આર્ય સુધર્માસ્વામી એ કહ્યું,' હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગના દસ અધ્યયન કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) આનંદ (૨) કામદેવ, (૩) ચુલનીપિતા (૪) સુરાદેવ (૫) ચુલ્લશતક (૬) કુંડકૌલિક (૭) સકડાલપુત્ર (૮) મહાશતક (૯) નંદિનીપિતા (૧૦) સાલિહીપિતા. જંબૂ સ્વામીએ ફરી પૂછ્યું– હે ભંતે ! શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગનાં જે દસ અધ્યયન કહ્યાં છે તેમાં તેઓએ પહેલા અધ્યયનનો શો અર્થ કહ્યો છે ? તેનું શું તાત્પર્ય કહ્યું છે ? વિવેચનઃ સામાન્ય વર્ણનને માટે જૈન આગમમાં વળોદ્વારા સૂચન કર્યું છે, જેથી અન્યત્ર વર્ણિત અપેક્ષિત પ્રસંગને પ્રસ્તુત સ્થાન પર લઈ શકાય છે. તે જ રીતે વિશેષણાત્મક વર્ણન વિસ્તાર આદિ માટે નાવ શબ્દ દ્વારા સંકેત કરવાનું પણ જૈન આગમોમાં પ્રચલિત છે. તત્સંબંધિત વર્ણન અન્ય આગમોમાં જ્યાં આવ્યું હોય ત્યાંથી ગ્રહણ કરાય છે. અહીં ભગવાન મહાવીરસ્વામી, સુધર્માસ્વામી અને જંબૂસ્વામીનું વર્ણન નાવ શબ્દથી સૂચિત કર્યું છે, તે શ્રી જ્ઞાતાધર્મકથા, શ્રી ઔપપાતિક સૂત્ર, શ્રી રાજપ્રશ્નીય સૂત્રથી જાણવું. મુખ્ય રૂપે ભગવાન મહાવીરના શરીર આદિનો વિસ્તૃત પાઠ ઔપપાતિક સૂત્રથી અને સુધર્મા સ્વામી, જંબૂસ્વામીના પરિચયનો પાઠ જ્ઞાતા સૂત્રથી જાણવો જોઈએ. જૈન આગમોની કંઠસ્થ પરંપરાની સુવિધા માટે અને લેખન શૈલીની સુવિધા માટે આ સંક્ષિપ્ત પાઠની શૈલી સ્વીકારી છે. આનંદ ગાથાપતિનું વ્યક્તિત્વઃ ६ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणियगामे णामं णयरे होत्था । वण्णओ । तस्स वाणियगामस्स बहिया उत्तरपुरत्थिमे दिसिभाए दूइपलासए णामं चेइए । वण्णओ। तत्थ णं वाणियगामे णयरे जियसत्तू राया होत्था । वण्णओ। तत्थ गं वाणियगामे आणंदे णामं गाहावई परिवसइ- अड्डे दित्ते, वित्ते विच्छिण्ण-विउल-भवणसयणासण- जाण-वाहणे, बहु-धण - जायरूव-रयए, आओग-पओग-संपत्ते, विच्छड्डियપ૩ર-મત્ત-પાળે, વહુ-વાલી-વાસ-નો-મહિસ-વેતાળમૂ વહુનળસ્ત્ર પરિભ્રૂણ । શબ્દાર્થ:- હાવજ્ઞ = ગૃહસ્વામી આબો-પોળ = વ્યાજ વટાવનો ધંધો વિઘ્ધત્રિય = વધેલો (બચેલો) અને ઘણા લોકોને અપાતો આહાર અભ્રૂણ = અતિરસ્કૃત (સમ્માનિત) ભાવાર્થ:- આર્ય સુધર્માસ્વામી બોલ્યા – હે જંબૂ ! તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે, જ્યારે ભગવાન મહાવીરસ્વામી બિરાજમાન હતા, ત્યારે વાણિજ્ય ગામ નામનું નગર હતું. (નગરનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) તે નગરની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) ધ્રુતિપલાસ નામનું ચૈત્ય હતું. (ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) ત્યાં જિતશત્રુ નામના રાજા હતા. (રાજાનું વર્ણન ઉવવાઈ સૂત્રથી જાણવું) ત્યાં વાણિજ્યગામમાં આનંદ નામના ગાથાપતિ રહેતા હતા. આનંદ શ્રીમંત,પ્રભાવશાળી, સંપન્ન ગૃહસ્થ હતા. તે ભવન, શયન, ઓઢવા પાથરવાનાં વસ્ત્ર, આસન– Page #70 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર બેસવાનું ઉપકરણ, યાન–માલસામાન લઈ જવાની ગાડી, વાહન સવારી વગેરે ઘણાં સાધન સામગ્રી તથા સોના-ચાંદી, સિક્કા વગેરે પ્રચુર ધનના સ્વામી હતા. તેઓ આયોગપ્રયોગ સંપ્રવૃત્ત-વ્યાપારદષ્ટિથી ધનનું આદાન-પ્રદાન કરનારા હતા. તેને ત્યાં ભોજન કર્યા પછી પણ ઘણાં આહાર પાણી વધતાં હતાં. તેનાં ઘરમાં ઘણાં નોકર, ચાકર, ગાય, ભેંસ,બળદ, પાડા, ઘેંટા, બકરાં, વગેરે હતાં. તે લોકોથી અપરિભૂત હતાં અર્થાત્ સમૃદ્ધિ અને પ્રતિષ્ઠામાં બહુ લોકોથી ઊંચા દરજ્જામાં હતા. વિવેચનઃ . ગાથાપતિ શબ્દનો સામાન્ય અર્થ ‘ગૃહસ્વામી’ થાય છે. વિશેષ અર્થમાં ધનધાન્ય, સમૃદ્ધિ, વૈભવ આદિના અધિકારી(સમૃદ્ધ)ગૃહસ્થને ગાથાપતિ કહે છે. નગરી, ચૈત્ય અને રાજધાનીનું વર્ણન અહીં સંક્ષિપ્તમાં કર્યું છે. વિસ્તૃત વર્ણન શ્રી ઔપપાતિક સૂત્રમાં છે. आओग-पओग - आयोगेन - द्विगुणादि लाभेन द्रव्यस्य प्रयोगः, अधमर्णानां दानं तत्र संप्रयुक्तानि व्यापृतानि तेन वा संप्रयुक्तानि । —[ઉપાસક દશાંગ ટીકા. અને ભગવતી શ—ર, ઉ –૫] આનંદશ્રાવક પોતાની સંપત્તિનો દ્વિગુણા લાભ માટે પ્રયોગ કરતો હતો અર્થાત્ જરૂરિયાતમંદને દાન આપતો, વ્યાપારાદિમાં સહાયક બનતો વગેરે રીતે સાધર્મિકોને સહાયક બનતો હતો. આ રીતે તે શાહુકારીની પ્રવૃત્તિ કરતો હતો. વિક્રિય પમત્તપાળે = ભોજન કર્યા પછી તેના ઘરમાં પ્રચુર ભોજન શેષ રહેતું હતું. તેના કર્મચારી પણ ઘણા હતા, તેથી તેઓને માટે પણ ઘણું ભોજન બનતું હતું. તેને ત્યાં ગો, મહિષ આદિ પશુ સમૂહ પણ ઘણો હતો. આ પ્રસંગથી પ્રગટ થાય છે કે તે સમયે ખેતી અને ગાય પાલનનું કાર્ય ઉત્તમ મનાતું હતું. સમૃધ્ધ ગૃહસ્થ તેને આનંદથી સ્વીકારતા હતા. ७ | तस्स णं आणंदस्स गाहावइस्स चत्तारि हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडीओ वुड्डिपउत्ताओ; चत्तारि हिरण्णकोडीओ पवित्थरपउत्ताओ, चत्तारि वया दसगोसाहस्सिएणं वएणं होत्था । શબ્દાર્થ:- ખિહાળ = ખજાનો વૃગ્નિ = વ્યાપારમાં પવિત્થર = ઘરના વૈભવમાં, વિસ્તારમાં પત્તારિ વયા = ચાર ગોકુલ, વ્રજ વસ-નો-સાહસ્લિણ = દસ હજાર ગાયોના ભાવાર્થ :- આનંદ ગાથાપતિ એ ચાર કરોડ સોનૈયા ખજાનામાં રાખ્યા હતા. ચાર કરોડ સોનૈયા વ્યાપારમાં રોકયા હતા. ચાર કરોડ સોનૈયા ઘરના વૈભવ–ધન,ધાન્ય, દ્વિપદ અને ચતુષ્પદ પ્રાણી વગેરે સાધન સામગ્રીમાં રાખ્યા હતા. તેના ચાર વ્રજ–ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ હજાર ગાયો હતી. વિવેચનઃ અહીં પ્રયોગ કરવામાં આવેલ હિરણ્ય-સોનાનો અભિપ્રાય સોનાના સિક્કાઓથી છે. તે સમયમાં તેનું ચલણ પ્રચલિત હશે. સોનાના સિક્કાનું ચલણ આ દેશમાં પ્રાચીન કાલથી ચાલ્યું આવે છે. ભગવાન મહાવીર સ્વામી પછી પણ ભારતમાં સોનાના સિક્કાનું ચલણ હતું. વિદેશી શાસકોએ ભારતમાં જે સોનાના સિક્કાનું ચલણ કર્યું, તેને દીનાર કહેતા હતા. સંસ્કૃત ભાષામાં ‘દીનાર’ શબ્દનો ‘દીનાર’ તરીકે જ સ્વીકાર Page #71 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ શાનદ કર્યો છે. મુસલમાન રાજાઓના શાસનકાળમાં જે સોનાના સિક્કા ચાલ્યા તેને મહોર અથવા અશરફી પણ કહેતા હતા. ત્યારપછી ભારતમાં સોનાના સિક્કાનું ચલણ બંધ થઈ ગયું. ८ से णं आणंदे गाहावई बहूणं राईसर तलवर-माडंबिय-कोडुंबिय-इब्भ-सेट्टि-सेणावइ सत्थवाहाणं बहुसु कज्जेसु य कारणेसु य मंतेसु य कुडुबेसु य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे सयस्स वि य णं कुडुंबस्स मेढीभूए, पमाणभूए, आहारभूए, आलंबणभूए, चक्खुभूए सव्व-कज्ज-वड्डावए यावि होत्था । શબ્દાર્થ - માલિય = જાગીરદાર સોવિય = મોટા કુટુંબના અગ્રેસર રૂમ = વૈભવશાળી રેડ્ડી = સંપત્તિ અને વ્યવહારથી પ્રતિષ્ઠિત શેઠ તનવર = રાજા ખુશ થઈને જેને પટ્ટબંધ આપે તેને તલવર કહેવાય છે. ભાવાર્થ :- આનંદ ગાથાપતિ ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી અને પ્રભાવશાળી પુરુષ, રાજ સન્માનિત વિશિષ્ટ નાગરિક, જાગીરદાર, મોટા પરિવારોના મુખી, વૈભવશાળી, શ્રેષ્ઠી (સંપત્તિ અને સુવ્યવહારથી પ્રતિષ્ઠા પ્રાપ્ત શેઠ) સેનાપતિ, તેમજ નાના-નાના વેપારીઓને સાથે લઈને વેપાર કરનારા સાર્થવાહ, આ બધાનાં અનેક કાર્યોમાં, કારણોમાં, મંત્રણાઓમાં, પારિવારિક સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, એકાંતમાં વિચારવા યોગ્ય(સાર્વજનિક રૂપમાં અપ્રગટ) વિષયોમાં, કરેલા નિર્ણયોમાં તથા પરસ્પરના વ્યવહારોમાં, પૂછવા યોગ્ય અને સલાહ લેવા યોગ્ય હતા. તે પોતાના સંપૂર્ણ પરિવારમાં પણ મેઢિભૂત, મુખ્ય કેન્દ્રભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત, ચક્ષુભૂત, માર્ગદર્શક તથા બધાં પ્રકારનાં કાર્યોને આગળ વધારનાર હતા. વિવેચન : અહીં પ્રયુક્ત ‘તલવર' વગેરે શબ્દ તે સમયના માણસોની વિશિષ્ટ પ્રતિભાને પ્રગટ કરે છે અને તે સમયના લોકોની આર્થિક, વ્યાપારિક, શાસનિક તથા વ્યાવહારિક જાણકારી પણ તે શબ્દોથી મળી આવે છે. આ વર્ણનથી આનંદગાથાપતિના વ્યાપક, પ્રભાવશાળી અને આદરણીય વ્યક્તિત્વનો સ્પષ્ટ પરિચય પ્રાપ્ત થાય છે. તે એટલા ઉદાર, ગંભીર અને ઉચ્ચ વિચાર ધરાવનાર વ્યક્તિ હતા કે સર્વ પ્રકારનાં વિશિષ્ટ માણસો પોતાનાં કાર્યોમાં તેની સલાહ લેવી ઉપયોગી માનતા હતા. આ વર્ણનમાં એક બીજી મહત્વની વાત છે કે આનંદ પોતાના આખા પરિવારના કેન્દ્રબિંદુ હતા. તેમજ પરિવારના વિકાસ તથા સંવર્ધનમાં તત્પર રહેતા હતા. લાકડાના દંડને મેઢી કહેવાય છે. જેને ખળાની મધ્યમાં નાંખીને, બળદોને તેનાથી બાંધી, અનાજ કાઢવા માટે ચારેબાજુ ફેરવે છે. તેની મદદથી બળદ ગતિશીલ રહે છે. પરિવારમાં આ જ સ્થિતિ આનંદ ગાથાપતિની હતી, તેથી જ સૂત્રમાં તેને માટે મેઢીભૂત (કેન્દ્રભૂત) વગેરે વિશેષણોનો પ્રયોગ થયો છે. શિવાનંદાનું વ્યકિતત્વ - | ९ तस्स णं आणंदस्स गाहावइस्स सिवाणंदा णामं भारिया होत्था- अहीण पडिपुण्ण- पंचिंदिय-सरीरा, लक्खण-वंजण-गुणोववेया, माणुम्माणप्पमाण-पडिपुण्णसुजाय- सव्वंगसुंदरंगी, ससि-सोमाकार-कंत-पिय-दंसणा सुरूवा । आणंदस्स गाहावइस्स इट्ठा, आणं देणं गाहावइणा सद्धिं अणु रत्ता, अविरत्ता इट्टे Page #72 -------------------------------------------------------------------------- ________________ [ ૧૦ | - શ્રી ઉપાસક દશાગ સત્ર सद्द-फरिस-रस-रूव-गंधे पंचविहे माणुस्सए कामभोए पच्चणुभवमाणी विहरइ । શબ્દાર્થ :- મરીન = હીનતાથી રહિત, પરિપૂર્ણ તqખ = સૌભાગ્ય સૂચક હાથની રેખા, લક્ષણ અપુરા = અનુરાગવાળી વિરતા = રોષથી રહિત ભાવાર્થ :- આનંદ ગાથાપતિને શિવાનંદા નામની પત્ની હતી. તેના શરીરની પાંચ ઇન્દ્રિયો પૂર્ણ હતી અર્થાતુ શરીર રચનાની દષ્ટિએ અખંડિત, સંપૂર્ણ, પોતપોતાના વિષયમાં સક્ષમ હતી. તેના શરીરમાં સૌભાગ્યસૂચક હાથની રેખા વગેરે ઉત્તમ લક્ષણ-ઉત્કર્ષ સૂચક તલ, મસા વગેરે ચિહ્ન રૂપ વ્યંજનો તથા ગુણ–શરીરના ગુણોથી યુક્ત હતા. તેના શરીરનો ઘેરાવો, વજન, ઊંચાઈ વગેરેથી તે પરિપૂર્ણ શ્રેષ્ઠ તથા સર્વાંગસુંદર હતી. તેનું સ્વરૂપ ચંદ્ર જેવું સૌમ્ય, કમનીય તથા તેનું દર્શન ઘણું જ સુંદર હતું. આ રીતે તે રૂપવતી હતી. આનંદ ગાથાપતિને તે અત્યંત પ્રિય હતી. તે આનંદ ગાથાપતિમાં અનુરક્ત, અનુરાગવાળી હતી. કયારેય અવિરક્ત-અનુરાગશૂન્ય કે રુષ્ટ થતી ન હતી. તે પોતાના પતિ સાથે પ્રિય શબ્દ, સ્પર્શ, રસ, રૂપ તથા ગંધ મૂલક પાંચ પ્રકારના સાંસારિક કામભોગ ભોગવતી હતી. વિવેચન : પ્રસ્તુત પ્રસંગમાં નારીનાં પ્રશસ્ત સ્વરૂપનું સંક્ષેપમાં સુંદર વર્ણન કર્યું છે. જેમાં સૌંદર્ય અને સદાચાર બંનેનો સુમેળ છે તેમાં જ નારીની પરિપૂર્ણતા છે. અહીં પ્રયુક્ત 'અવિરકત' વિશેષણ પતિ પ્રત્યે પત્નીનો સંપૂર્ણભાવ તથા નારીના ઉદાત્ત વ્યક્તિત્વનું સૂચક છે. કોલ્લાક સન્નિવેશ:|१० तस्स णं वाणियगामस्स णयरस्स बहिया उत्तरपुरस्थिमे दिसीभाए एत्थ णं कोल्लाए णाम सण्णिवेसे होत्था। रिद्धिस्थिमिय-समिद्धे जाव पासाईए. दरिसणिज्जे. બ૦૧, ડિસ્કવે | ભાવાર્થ :- વાણિજ્યગામની બહાર ઉત્તર-પૂર્વ દિશામાં(ઈશાનખૂણામાં) કોલ્લાક નામનું સન્નિવેશ (ઉપનગર) હતું. તે વૈભવશાળી, સુરક્ષિત અને સમૃધ્ધ હતું યાવત્ ચિત્તને પ્રસન્ન કરનારું, દર્શનીય, અભિરૂપ-આકર્ષક, યોગ્ય ગુણ સંપન્ન, તેમજ પ્રતિરૂપ–બહુ ગુણ સંપન્ન, મનમાં વસી જાય તેવું હતું. ११ तत्थ णं कोल्लाग-सण्णिवेसे आणंदस्स गाहावइस्स बहवे मित्त-णाइ-णियग-सयण- संबंधि-परिजणे परिवसइ, अड्डे जाव अपरिभूए । શબ્દાર્થ :- Mા = સમાન આચાર વિચારવાળી જ્ઞાતિ = માતા પિતા પુત્ર વગેરે સથળ = સ્વજન, ભાઈ વગેરે સંવિધ = સસરા, મામા વગેરે પરિબળ = દાસ-દાસી વગેરે. ભાવાર્થ :- ત્યાં કોલ્લાક સન્નિવેશમાં આનંદ ગાથાપતિનાં અનેક મિત્ર, જ્ઞાતિજન-સ્વજાતિના લોકો, નિજક–પુત્ર-પુત્રી, પત્ની, સ્વજન–માતા-પિતા, ભાઈ-બહેન વગેરે, સંબંધી–શ્વસુર, મામા વગેરે, પરિજન–દાસ-દાસી વગેરે નિવાસ કરતાં હતાં. તેઓ સુખી અને સમૃદ્ધ હતાં. ભગવાન મહાવીરનું સમોસરણ:१२ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे आइगरे जाव सिद्धिगइ Page #73 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ णामधेयं ठाणं संपाविउकामे, अरहा जिणे केवली सत्त हत्थुस्सेहे, समचउरंस संठाणसंठिए, वज्जरिसहणाराय संघयणे, अणुलोम वाउवेगे जाव पुव्वाणुपुट्वि चरमाणे गामाणुगाम दुइज्जमाणे सुहंसुहेणं विहरमाणे वाणियगाम णयरस्स बहिया दुइपलासए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हिता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरए । ___ परिसा णिग्गया। कूणिए राया जहा, तहा जियसत्तू राया वि णिग्गच्छइ णिग्गच्छित्ता जेणेव दूइपलासए चेइए, तेणेव उवागच्छइ उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामते छत्ताईए तित्थयराइसेसे पासइ, पासित्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहित्ता, अवहट्ट पंच-राय-ककुहाई, तं जहा- खग्गं, छत्तं, उप्फेसं, वाहणाओ, बाल-वीयणं, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सच्चित्ताणं दव्वाणं विउसरणयाए, अच्चित्ताणं दव्वाणं विउसरणयाए, एगसाडियं उत्तरासंगं करणेणं, चक्खुफासे अंजलि पग्गहेणं, मणसो एगत्त-भाव-करणेणं समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ, तं जहा- काइयाए, वाइयाए, माणसियाए । काइयाए- ताव संकुइयग्गहत्थपाए, सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ; वाइयाए- जं जं भगवं वागरेइ, तं तं एवमेयं भंते! तहमेयं भंते ! अवितहमेयं भंते! असंदिद्धमेयं भंते! इच्छियमेयं भंते! पडिच्छियमेयं भंते ! इच्छिय-पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह, अपडिकूलमाणे पज्जुवासइ; माणसियाए- महया संवेगं जणइत्ता तिव्व-धम्माणुरागरत्ते पज्जुवासइ । शार्थ :- संपाविउकामाणं = भोक्षप्राप्तिनी भावना, भोक्षप्राप्ति भाटे प्रवृत्त समोसरिए - पधार्या ( बिया). ભાવાર્થ :- કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, જે પોતાના યુગમાં ધર્મની આદિ–પ્રારંભ કરનારા યાવત્ સિદ્ધગતિ-સિદ્ધાવસ્થા નામની અવસ્થિતિને પામવાની ભાવનાવાળા, અહંતુ–પૂજનીય, જિન, કેવળી, સાત હાથની ઊંચાઈથી યુક્ત, સમચતુરંસ સંસ્થાનથી સંસ્થિત, વજઋષભનારાચસંઘયણ સંપન્ન, દેહનો અંદરનો વાયુ ઉચિત વેગવાળો હતો તેવા યાવત્ અનુક્રમથી ચાલતાં, રામાનુગ્રામ સુખપૂર્વક વિચરતાં વાણિજ્યગ્રામ નગરની બહાર ધુતિપલાસ ચૈત્યમાં યથોચિત સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં બિરાજમાન થયા. નગરના લોકો ભગવાનના દર્શન માટે જવા લાગ્યા. જિતશત્રુ રાજા પણ કોણિક રાજાની જેમ ભગવાનનાં દર્શન, વંદન કરવા માટે નીકળ્યા.ધુતિ પલાસ ઉદ્યાનમાં આવ્યા. આવીને ભગવાનની ન અતિ દૂર, ન અતિ નજીક, યોગ્ય સ્થાન પર સ્થિત થયા. તીર્થકરોનાં છત્ર-આદિ અતિશયોને જોઈને डाथीनी सवारीथी नीये जातो, तरीन (१) तसवार (२) छत्र (3) भुगट (४) शिविता (५) याभ२, આ પાંચ રાજ ચિહ્નોનો ત્યાગ કર્યો અને ભગવાન મહાવીર જ્યાં હતાં ત્યાં આવ્યા, આવીને (૧) સચેત Page #74 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પદાર્થોનો ત્યાગ અને (૨) અત્યંત (અયોગ્ય) પદાર્થોનો પણ ત્યાગ કરીને (૩) એકશાટિક એક ખભા પર રહેનારા વસ્ત્રને મુખસામે ધારણ કરીને (૪) ધર્મનાયક પર દષ્ટિ પડતાં જ હાથ જોડયા (૫) મનને એકાગ્ન કર્યું. આ પાંચ નિયમોનું પાલન કરતા રાજા જિતશત્રુ ભગવાનની સન્મુખ આવ્યા. ભગવાનને ત્રણ આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને મન, વચન, કાયાથી પžપાસના કરી. કાયિક પર્યુપાસનાના રૂપમાં હાથ પગને સંકુચિત કર્યા. સંકુચિત કરી સાંભળવાની ઇચ્છા કરતાં, નમન કરતાં ભગવાનની સન્મુખ વિનયથી હાથ જોડીને સ્થિત રહ્યા, વાચિક પર્યુંપાસનાના રૂપમાં ભગવાન જે જે બોલતાં હતા, તેના માટે આ એમ જ છે, હે ભગવાન ! આ જ તથ્ય છે ; હે ભગવન્ ! આ સત્ય છે ; હે પ્રભુ! આ સંદેહરહિત છે; હે સ્વામી ! આ જ ઇચ્છિત છે; હે ભગવાન ! આ સ્વીકૃત છે. હે પ્રભુ આ ઇચ્છિત-પ્રતીચ્છિત છે. આ પ્રમાણે અનુકૂળ વચન બોલતાં રહ્યા.માનસિક પર્યુપાસનાના રૂપમાં પોતાનામાં અત્યંત સંવેગ–મુમુક્ષુભાવ ઉત્પન્ન કરતાં તીવ્ર ધર્મઅનુરાગથી અનુરક્ત રહી પયુંપાસના કરવા લાગ્યા. વિવેચનઃ ૧૨ અહીં સૂત્રમાં શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના સંયમના ગુણોનું અને શરીરના મસ્તકથી લઈને પગ સુધીના પ્રત્યેક અંગોપાંગનું પરિપૂર્ણ વર્ણન અતિદેશાત્મક રૂપે કરવામાં આવ્યું છે. તેનું વિસ્તૃત વર્ણન ઉવવાઈસૂત્ર પ્રમાણે જાણવું. સંપાવિડમે :–વિચરણ કરતા ભગવાનનું કથન જ્યાં આવે ત્યાં સંપવિડજામાળ અથવા સંપાવિડાને શબ્દ–પ્રયોગ થાય છે. જ્યારે મુક્ત અવસ્થાને પ્રાપ્ત કરેલા ભગવાનનું કથન કરવામાં આવે છે ત્યારે સંપાળં શબ્દ થી ભગવાનનું વર્ણન પૂર્ણ કરવામાં આવે છે. અહીં સૂત્રમાં ભગવાનના નગરીમાં પધારવાના વર્ણનમાં સંપાષિતામાં છે અને જંબુસ્વામીના પૃચ્છા સમયમાં સંપત્તાાં શબ્દનો પ્રયોગ છે, કારણ કે જંબૂસ્વામીના પ્રશ્ન સમયે ભગવાન સિદ્ધગતિને પ્રાપ્ત થઈ ગયા હતા. તે વાણિજ્યગ્રામ નગરની બહાર કોલ્લાક નામનું ઉપનગર હતું. તેનું વર્ણન ઔપપાતિક સૂત્રગત ચંપા નગરીના વર્ણન સમાન જાણવું. આ સૂત્રમાં આવ શબ્દ કે વાઓ વગેરે શબ્દના સંકેત વિના પણ કેટલાક સંક્ષિપ્ત પાઠ છે. જેમ કે- પરિશ્તા બિળવા – આ શબ્દ દ્વારા ભગવાનના પધારવાની જાણકારી થવી, સમૂહમાં દર્શન કરવા માટે ઘેરથી અને નગરીમાંથી નીકળવું વગેરે વર્ણન છે. અભિગમ – મુનિ દર્શન અથવા દેવાધિદેવના દર્શન કરવા માટે જનારા રાજા વગેરે માટે પાંચ રાજચિહ્નોનો ત્યાગ અને પાંચ નિયમનું પાલન કરવું જરૂરી છે. તે જ વિધિથી મુનિ પાસે જવું જોઈએ. અન્ય શ્રદ્ઘાળુ શ્રાવકો માટે કેવળ પાંચ આવશ્યક નિયમ હોય છે, તે શાસ્ત્રીય ભાષામાં અભિગમ કહેવાય છે. વ્યવહારમાં તેને “મુનિ દર્શન માટેના સામાન્ય નિયમ' કહે છે. પાંચ રાજ્ય ચિહ્ન :– (૧) તલવાર વગેરે શસ્ત્ર (૨) છત્ર (૩) મુગટ (૪) વાહન–રથ, હાથી, શિબિકા– પાલખી વગેરે અને (૫) ચામર. પાંચ અભિગમ :– (૧) સચિત્તત્યાગ—ફૂલ, ફળ, આદિ કોઈપણ સચિત્ત વસ્તુ હોય તો તેને મૂકી દેવી. (૨) અચિત્ત ત્યાગ –સામાનનો થેલો, ઉપાનહ-ચંપલ જોડાં, ખાધસામગ્રી, વસ્ત્ર, વાસણ અથવા અન્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ ૧૩ ] કોઈપણ સામાન હાથમાં, માથા ઉપર, પગમાં અથવા ખભા પર હોય, તેને નીચે મૂકી દેવો. (૩) મુખ ઉપર દુપટ્ટો રાખવો અથવા રૂમાલ, મુહપત્તી બાંધવી (૪) હાથ જોડવા (૫) મનની સ્થિરતા કરવી. ત્રણ પ્રકારે મન, વચન અને કાયાના યોગથી પર્યુપાસના કરવી અર્થાત્ ત્રણે યોગોની સાવધાનીથી ધર્મ શ્રવણ કરવું જોઈએ. આનંદનું દર્શનાર્થ ગમન:|१३ तए णं से आणंदे गाहावई इमीसे कहाए लद्धढे समाणे- एवं खलु समणे भगवं महावीरे जाव पुव्वाणुपुट्वि चरमाणे गामाणुग्गामं दूइज्जमाणे इहमागए, इह संपत्ते, इह समोसढे, इहेव वाणियगामस्स णयरस्स बहिया दूइपलासए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, तं महप्फलं खलु भो! देवाणुप्पिया ! तहारूवाणं अरहताणं भगवंताणं णामगोयस्स वि सवणयाए, किमंग पुण अभिगमण-वंदण-णमंसण-पडिपुच्छण-पज्जुवासणयाए; एगस्स वि आरियस्स धम्मियस्स सुवयणस्स सवणयाए, किमंग पुण विउलस्स अट्ठस्स गहणयाए ! तं गच्छामि णं देवाणुप्पिया ! समणं भगवं महावीरं वदामि णमंसामि सक्कारेमि सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि, एवं संपेहेइ, संपेहित्ता ण्हाए, सुद्धप्पावेसाई मंगलाई वत्थाई पवर-परिहिए, अप्पमहग्घाभरणालकिय-सरीरे सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सकोरेंट-मल्ल-दामेणं छत्तेणं धरिज्जमाणेणं मणुस्सवग्गुरा-परिक्खित्ते पायविहारचारेणं वाणियग्गामं जयरं मज्झं मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणामेव दूइपलासे चेइए, जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ जाव पज्जुवासइ। શબ્દાર્થ :- = વિચાર કર્યો પવર = શ્રેષ્ઠ રહણ = ધારણ કરવું મહાપ = મૂલ્યવાન ૩વા છત્તા = આવીને. ભાવાર્થ :- ત્યાર પછી આનંદ ગાથાપતિને આ પ્રસંગની(નગરના લોકોને પ્રભુના દર્શન કરવા જતા જોઈને) ખબર પડી કે શ્રમણ ભગવાન મહાવીર યાવતું યથાક્રમે વિહાર કરતાં, ગ્રામાનુગ્રામ વિચરતાં અહીં આવ્યા છે, અહીં પધાર્યા છે, અહીં સમોસર્યા છે, અહીં વાણિજ્યગ્રામની બહાર ધુતિપલાશ ચૈત્યમાં યોગ્ય સ્થાન ગ્રહણ કરી, સંયમ અને તપથી આત્માને ભાવિત કરી રહ્યા છે. હું તેમના દર્શનના મહાન ફળને મેળવી લઉં. અરિહંત ભગવાનનાં નામ-ગોત્રનું શ્રવણ પણ મહાફળદાયક છે, તો ત્યાં ગમન કરવું, સન્મુખ જવું, વંદન, નમન કરવા, પર્યાપાસના કરવી, પ્રશ્ન પૂછવા, તેનું તો કહેવું જ શું? સગુણ નિષ્પન્ન, સધર્મમય એક સુવાકયનું શ્રવણ પણ મહત્વનું છે તો વિપુલ-વિસ્તૃત અર્થના ગ્રહણની તો વાત જ શું? માટે એ જ શ્રેષ્ઠ છે કે હું ત્યાં જાઉં અને શ્રમણ ભગવાન મહાવીરને વંદન કરું, નમન કરું, સત્કાર કરું, સન્માન કરું, ભગવાન કલ્યાણ સ્વરૂપ છે, મંગલસ્વરૂપ છે, દેવસ્વરૂપ છે, જ્ઞાનવંત છે તેની પર્યાપાસના કરું. - આનંદ ગાથાપતિના મનમાં આ વિચાર આવ્યો, તેણે સ્નાન કર્યું. શુધ્ધ તથા સભાયોગ્ય માંગલિક વસ્ત્રો સમ્યક પ્રકારે પરિધાન કર્યા, બહુમૂલ્યવાન આભરણોથી શરીરને અલંકૃત કર્યું. ત્યાર પછી ઘરેથી નીકળ્યા, નીકળીને કોરંટક ફૂલોની માળાથી યુક્ત છત્રને ધારણ કરીને, પુરુષોથી ઘેરાયેલા, પગપાળા Page #76 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર જીત સૂત્રમાં તે આને વી નિરૂપિત છે. તે ને તેની પાસેથી ચાલતાં, વાણિજ્યગામનગરની મધ્યથી પસાર થયા અને તિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીર સમીપે આવ્યા. ત્યાં આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી, વંદન કર્યા, નમસ્કાર કર્યા અને પપ્પાસના કરી. વિવેચન : આ સુત્રમાં તે સમયના શ્રેષ્ઠીવર્યોની ધર્મ ભાવનાનું જીવંત ચિત્ર છે. પ્રસ્તુત સુત્રમાં તે આનંદ ગાથાપતિની ભાષામાં અને ભાવનાઓમાં વિસ્તારથી નિરૂપિત છે. તે શ્રેષ્ઠીવર્યો ધર્મગુરુઓના દર્શન અને પર્યપાસના કરવાને અને તેની પાસેથી ધર્મશ્રવણ કરી જીવનમાં વ્રત નિયમને ધારણ કરવાને જ મહાન હિતકારી, કલ્યાણકારી સમજતા હતા અને તે પ્રમાણે જ હૃદયમાં અનુભવ પણ કરતા હતા. તેઓની આવી શ્રદ્ધા, ભાવના અને ધર્મનિષ્ઠા અનુકરણીય છે. તિવો આયાદv પથ :- આગમોમાં તીર્થકર ભગવાનને અથવા અન્ય સાધુ સાધ્વીને વંદન કરવાના વર્ણન પ્રસંગે આ પદોનો પ્રયોગ જોવા મળે છે. તેની છાયા અને અર્થ આ પ્રમાણે છે તિહુ (ત્રિશૂવા) = ત્રણવાર, માથાદિ (માલાગ્યા) = જમણી તરફથી પ્રારંભીને, પથખિ (કક્ષા ) = આવર્તન(જોડાયેલા હાથથી ત્રણવાર). વિનયની પૂર્ણતા પ્રગટ કરવા માટે આવર્તન કર્યું. કોઈ ચીજનો નિર્ણય નિશ્ચિત કરવામાં કોઈપણ પ્રવૃત્તિને મહત્ત્વ આપવામાં ત્રણનો આંક ખાસ પ્રચલિત છે. જમણી બાજુથી – પૂજનીયનો વિનય કરવા માટે તેઓના જમણા વિભાગને પ્રધાનતા આપવામાં આવે છે. મંદિરમાં પરિક્રમા કરવામાં પણ મૂર્તિને પોતાની જમણી બાજુ રાખવામાં આવે છે. આરતી કરવામાં પણ હાથ પૂજ્ય પુરુષની જમણી તરફથી ઉપર લઈને ફરી ડાબી બાજુ નીચે ઉતારતાં હોય તેમ ફેરવવામાં આવે છે તેથી અહીં વંદન વિધિમાં પણ અંજલીબદ્ધ હાથને પૂજનીય પુરુષની જમણી બાજુથી ઉપર લેતા આવર્તન રૂપે ત્રણવાર ફેરવવામાં આવે છે. પ્રદક્ષિણા :- આ શબ્દનો અર્થ તો પરિક્રમા કરવી, પ્રદક્ષિણા કરવી એવો થાય છે. પ્રસંગાનુસાર પ્રમાણે અર્થ કરતાં બંને હાથની અંજલિ કરીને ત્રણ આવર્તન(પ્રદક્ષિણા) કરવાની પ્રણાલિકા પરંપરાએ પ્રાપ્ત છે, તેથી જ આ ત્રણ શબ્દોનો સાર એ થયો કે આનંદ અને રાજાએ હાથ જોડીને અંજલિ દ્વારા ત્રણવાર આરતીની જેમ આવર્તન કરીને વંદન નમસ્કાર કર્યા. ત્યારપછી આપ કલ્યાણ સ્વરૂપ છો ; દેવસ્વરૂપ છો વગેરે શબ્દોથી તેમને સમ્માનિત કર્યા. વેદ્ય :- આ પણ ભગવાનનું ગુણયુક્ત વિશેષણ છે. શાસ્ત્રોમાં ચૈત્ય શબ્દ વિવિધ અર્થોમાં પ્રયુક્ત થયો છે– બગીચા માટે, દેવાલય માટે, સાધુ માટે, જ્ઞાન માટે વગેરે. અહીં વેડ્ય શબ્દ જ્ઞાન અર્થમાં પ્રયુક્ત છે કે હે પ્રભો ! આપ જ્ઞાનવંત છો. તીર્થકરોને જે વૃક્ષ નીચે કેવળજ્ઞાન થાય છે તે વૃક્ષને શાસ્ત્રમાં ચૈત્યવૃક્ષજ્ઞાનોત્પત્તિનું વૃક્ષ કહ્યું છે. તેથી અહીં વેડ્ય નો અર્થ આપ જ્ઞાનસ્વરૂપ છો”, આ અર્થ સુસંગત છે. ભગવાનની ધર્મદેશના:१४ तए णं समणे भगवं महावीरे आणंदस्स गाहावइस्स तीसे य महइ-महालियाए परिसाए जाव धम्म परिकहेइ । परिसा पडिगया । राया य गए । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીરે આનંદ ગાથાપતિ તથા મોટી પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો. ઉપદેશ સાંભળી પરિષદ ચાલી ગઈ. રાજા પણ ચાલ્યા ગયા. Page #77 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ ૧૫ | વિવેચનઃ આ સૂત્રમાં તીર્થકર ભગવાનની ધર્મદેશનાનું સંક્ષિપ્ત કથન છે. ભગવાનના ઉપદેશનું વિસ્તારથી વર્ણન ઔપપાતિકસૂત્રમાં છે, તે ઉપદેશનો સંક્ષિપ્ત વિષય આ પ્રમાણે છે (૧) લોક, અલોક, જીવ, અજીવ વગેરે; નરકાદિ, માતાપિતા, ઋષિ-મુનિ, સિદ્ધ-સિદ્ધિ વગેરે તત્ત્વોનું અસ્તિત્વ છે. (૨) અઢાર પાપ, પાપોનો ત્યાગ, પુણ્ય અને પાપ કર્મોનું ફળ વગેરે છે. (૩) કેવલી પ્રરૂપિત ઉત્કૃષ્ટ ધર્મનું આચરણ, આરાધન કરી જીવ સિદ્ધ થાય છે, કર્મ શેષ રહે તો કલ્યાણકારી દેવ થાય છે અને ત્યાર પછીના ભવમાં મુક્ત થાય છે. (૪) નરકાદિ ચારે ગતિઓમાં જવાના અર્થાત્ તેના આયુષ્ય બંધનાં ચાર ચાર કારણ છે. (૫) ધર્મના બે પ્રકાર છે– આગાર ધર્મ અને અણગાર ધર્મ. તેની આરાધના તે જ મુક્તિનો માર્ગ છે. (૬) અણગાર ધર્મમાં પાંચ મહાવ્રત અને રાત્રિ ભોજન વિરમણવ્રત; આ અણગાર સામાયિક ધર્મ છે. (૭) આગાર ધર્મમાં શ્રાવકના બાર વ્રતોનું સ્પષ્ટીકરણ કરીને કહ્યું છે કે આ આગાર સામાયિક ધર્મ છે. તે આગાર ધર્મની શિક્ષામાં સ્થિત શ્રાવક પણ આજ્ઞાનો આરાધક થાય છે. તદનંતર પંડિત મરણ અર્થાત્ સંલેખના-સંથારાનું કથન છે. આ ઉપદેશ સાંભળીને કેટલાક અણગાર બને છે, કેટલાક શ્રાવકના વ્રત સ્વીકારે છે, કેટલાક સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે. આનંદ દ્વારા વ્રતગ્રહણ:१५ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठ चित्तमाणदिए पीइमणे परमसोमणस्सिए हरिसवस-विसप्पमाणहियए उठाए उट्टेइ, उद्वेत्ता समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं,रोएमि णं, भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते! तहमेय भंते ! अवितहमेयं भंते ! इच्छियमेयं भंते ! पडिच्छियमेयं भंते ! इच्छियपडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह त्ति कटु, जहा णं देवाणुप्पियाणं अंतिए बहवे राईसर-तलवर-मांडबिय-कोडुंबिय-सेट्ठि-सेणावई-सत्थवाहप्पभिइया मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइया, णो खलु अहं तहा संचाएमि मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्त-सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जिस्सामि । अहासुहं देवाणुप्पिया! मा पडिबंध करेह। શબ્દાર્થ - ગંતિ = પાસે સોશ્વ = સાંભળીને તદન = તથ્ય છે ગતિમ = અસત્ય નથી, સત્ય છે નો સંવામિત્ર સમર્થ નથી, હું નથી કરી શકતો અહજુદું = જેમ સુખ ઊપજે તેમ કરો. ભાવાર્થ :- ત્યારપછી આનંદ ગાથાપતિ પણ શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મનું શ્રવણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થતાં, ચિત્તમાં આનંદ અને પ્રસન્નતાનો અનુભવ કરતાં, અત્યંત સૌમ્ય માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા થઈને ઊભા થયા, ઊભા થઈને શ્રમણ ભગવાન મહાવીરને તેઓની જમણી બાજુથી પ્રારંભ કરીને ત્રણ આવર્તનપૂર્વક વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા–હે ભગવાન! હુંનિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું. નિર્ગથ પ્રવચન આમ જ Page #78 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર છે, તથ્ય છે, સત્ય છે, ઇચ્છિત છે પ્રતીચ્છિત છે, સ્વીકૃત છે ઇચ્છિત-પ્રતીચ્છિત છે, જેવું આપે કહ્યું, તેવું જ છે. હે દેવાનુપ્રિય ! જે રીતે આપની પાસે અનેક રાજા, ઈશ્વર–ઐશ્વર્યશાળી, તલવર, માંડબિક, કૌટુંબિક, શ્રેષ્ઠી, સેનાપતિ તેમજ સાર્થવાહ વગેરે મુંડિત થઈને ગૃહવાસનો ત્યાગ કરી અણગારના રૂપમાં પ્રવ્રજિત થયા, તે રીતે હું મુંડિત થઈને (ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી અણગાર ધર્મમાં) પ્રવ્રજિત થવા અસમર્થ છું. માટે આપની પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત આદિ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ(શ્રાવકધર્મ) ગ્રહણ કરવા ઇચ્છું છું. આ પ્રમાણે આનંદે કહ્યું ત્યારે ભગવાને કહ્યું–હે દેવાનુપ્રિય ! જે રીતે આપને સુખ થાય તેમ કરો, વિલંબ ન કરો. અહિંસા વત :१६ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए तप्पढमयाए थूलगं पाणाइवायं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं, ण करेमि, ण कारवेमि, मणसा वयसा कायसा । શબ્દાર્થ - પગાફવાયં = પ્રાણાતિપાત, હિંસા. ભાવાર્થ :- ત્યારે આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પહેલાં યૂ લ પ્રાણાતિપાત–સ્થૂલ હિંસાના પ્રત્યાખ્યાન કર્યા કે- હું જીવનપર્યત બે કરણ–કૃત અને કારિત અર્થાત્ કરવું અને કરાવવું તથા ત્રણ યોગ–મન, વચન અને કાયાથી સ્થૂલ હિંસા કરીશ નહીં અને કરાવીશ નહીં. સત્ય વ્રત :१७ तयाणंतरं च णं थूलगं मुसावायं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं ण करेमि ण कारवेमि, मणसा वयसा कायसा। ભાવાર્થ :- ત્યાર પછી તેણે સ્થૂલ મૃષાવાદ–અસત્યવાણીના પ્રત્યાખ્યાન કર્યા કે- હું જીવન પર્યંત બે કરણ અને ત્રણ યોગથી સ્થૂલ મૃષાવાદનો ત્યાગ કરું છું એટલે કે હું મન, વચન તથા કાયાથી સ્કૂલ અસત્ય બોલીશ નહીં, બોલાવીશ નહીં. અસ્તેય વ્રત:१८ तयाणंतरं च णं थूलगं अदिण्णादाणं पच्चक्खाइ, जावज्जीवाए दुविहं तिविहेणं, ण करेमि, ण कारवेमि, मणसा वयसा कायसा । શબ્દાર્થ - તયાણંતર = ત્યાર પછી. વળાવાળું = અદત્તાદાન. ભાવાર્થ :- ત્યારપછી તેણે સ્થૂલ અદત્તાદાન– ચોરીના પ્રત્યાખ્યાન કર્યા કે– હું જીવનપર્યત બે કરણ અને ત્રણ યોગથી સ્થલ ચોરીનો ત્યાગ કરું છું એટલે કે મન, વચન, કાયાથી સ્થૂલ ચોરી કરીશ નહીં અને કરાવીશ નહીં. સ્વદાર સંતોષઃ१९ तयाणंतरं च णं सदारसंतोसिए परिमाणं करेइ, णण्णत्थ एक्काए सिवाणंदाए Page #79 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ઃ શ્રમણોપાસક આનંદ [ ૧૭ ] भारियाए, अवसेसं सव्वं मेहुणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- સલાર = સ્વદારા (સ્વપત્ની). ભાવાર્થ :- તત્પશ્ચાતુ તેણે સ્વદારા સંતોષ વ્રતની અંતર્ગત મૈથુનનું પરિમાણ-મર્યાદા કરી કે મારી એક શિવાનંદા નામની પત્ની સિવાય શેષ સમગ્ર સ્ત્રીઓ સાથે મૈથુન સેવનનો ત્યાગ કરું છું. વિવેચનઃસ્થલ હિંસા:- શિકાર કરવાની વૃત્તિથી પંચેન્દ્રિય હિંસા, માંસાહાર માટે પંચેન્દ્રિય હિંસા, નિપ્રયોજન કુતુહલ વૃત્તિ, ચંચલ વૃત્તિ અથવા હિંસક ક્રૂર પરિણામોથી સંકલ્પપૂર્વક ત્રસજીવોની અર્થાત્ બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેન્દ્રિય અને પંચેન્દ્રિય જીવોની હિંસા, ક્રોધ વગેરે કષાયવશ થઈને અલ્પતમ અપરાધી અથવા નિરપરાધી નાના મોટા કોઈપણ ત્રસ જીવોની હિંસા વગેરે સ્થૂલ હિંસાનાં કાર્યો છે. પ્રથમ અણુવ્રતી શ્રાવકને આ પ્રકારની હિંસાનો ત્યાગ હોય છે. અવશેષ હિંસા :- ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરતાં શરીર અને પરિવારના નિર્વાહ માટે જે ગૃહકાર્ય, વ્યાપાર અથવા વાહનો દ્વારા ગમનાગમનાદિ કરવામાં આવે છે, તેમાં સ્થાવર તથા ત્રસજીવોની હિંસા થાય છે. પોતાના અથવા પોતાને આશ્રિત જીવોના શરીરની સુરક્ષા, ઉપચાર વગેરેમાં ત્રસ જીવોની હિંસા થાય છે; આક્રમણ કરતાં જીવોનો સામનો કરવા માટે હિંસા થાય છે; પોતાના પ્રાણોની અને સંપત્તિની સુરક્ષા માટે જીવ રક્ષાનો પ્રયત્ન કરવા છતાં પણ કોઈક જીવની હિંસા થઈ જાય છે, ઇત્યાદિ પ્રસંગોમાં જે હિંસા થાય છે તે ઉપરોક્ત વ્રતમાં સૂચિત સ્થલ હિંસામાં સમાવિષ્ટ થતી નથી, તે અવશેષ હિંસા છે. તેનો શ્રાવકને આગાર હોય છે. કરણ અને યોગ:- કરવું, કરાવવું, અનુમોદન કરવું, આ ત્રણ કરણ છે અર્થાત્ હિંસાદિ પાપ કાર્ય સ્વયં કરવાં, અન્યને આદેશ દેવો અને હિંસા કરનારનું અનુમોદન કરવું (સારું સમજવું, માનવું). - મન, વચન, કાયા આ ત્રણેય યોગ છે અર્થાત્ કોઈ પણ કાર્ય કરવાનાં આ ત્રણ સાધન છે. આ ત્રણ યોગોથી પણ કરવું, કરાવવું વગેરે ક્રિયા થાય છે. મનથીઃ- (૧) પાપ કાર્ય કરવાનો સ્વયં સંકલ્પ કરવો (૨) મનમાં જ પોતાને આધીન વ્યક્તિને પાપ કાર્ય કરવા માટે પ્રેરણા કરવી, આદેશ દેવો. (૩) મનમાં જ કોઈનાં કરેલાં પાપ કાર્યો સારાં માનવાં, જોઈને અથવા સાંભળીને ખુશખુશ થવું. મનથી પાપ કાર્ય કરવા કરાવવામાં પ્રસન્નચંદ્ર રાજર્ષિનું અને તંદુલમચ્છનું દાંત જાણવું. મનથી કાર્ય કરવું, કરાવવાનો નિર્ણય કરવો, મનમાં જ મંત્રના સ્મરણથી હિંસા પ્રવૃત્તિ સ્વયં કરી શકાય છે અને મંત્ર દ્વારા બીજા પાસે પણ કરાવી શકાય છે. વચનથીઃ- (૧) પાપ કાર્યનો સંકલ્પ અને નિર્ણય વચનથી પ્રગટ કરવો, મંત્રોચ્ચારણ વગેરે દ્વારા કોઈની હિંસા કરવી. (૨) હિંસા વગેરે કાર્યોનો વચનથી આદેશ દેવો, પ્રેરણા કરવી (૩) હિંસાનાં કાર્ય કરનારને વચનથી ધન્યવાદ આપવા કે પ્રશંસા કરવી. કાયાથી ઃ- (૧) શરીરથી પોતે જ હિંસા કરવી. (૨) શરીર અથવા હાથ વડે ઇશારો કરી કોઈને કહ્યા વિના હિંસાની પ્રેરણા કરવી. (૩) હિંસાનાં કામો કરનારનું હાથથી કે આખા શરીરથી અનુમોદન કરવું. સ્થૂલ દષ્ટિએ મનથી અનુમોદન, વચનથી કરાવવું અને કાયાથી કરવું. આ ત્રણ બોલ સહજ અને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર સરળતાથી સમજાય છે. અન્ય છ વિકલ્પોને સમજવા માટે સૂક્ષ્મ દૃષ્ટિકોણથી વિચાર કરવો પડે છે. આનંદ શ્રાવકે પહેલાં, બીજા, અને ત્રીજા વ્રતમાં બે કરણ ત્રણ યોગથી સ્થૂલ હિંસા, સ્થૂલ અસત્ય અને સ્થૂલ અદત્તનો ત્યાગ કર્યો, જેથી તેણે મન, વચન, કાયા ત્રણે યોગોથી સ્વયં કરવાનો અને અન્ય પાસે કરાવવાનો ત્યાગ કર્યો. [ ભગવતી સૂત્ર શતક-૮, ઉદ્દેશક-૫ માં શ્રાવકના અણુવ્રતો ગ્રહણ કરવાના કરણ અને યોગની અપેક્ષાએ (૪૯) ભંગ કલા છે. ] સ્થૂલ મૃષા :– મોટું જૂઠ– અકારણ કોઈને દંડિત થવું પડે, નુકસાન થાય, રાજ્ય તરફથી મોટો અપરાધ ગણીને સજા આપવામાં આવે, લોકોમાં નિંદા થાય, કુળ, જાતિ અથવા ધર્મ કીંકેત ચાય, તેવા અસત્ય વચનના ઉચ્ચારણને મોટું જૂઠ કહેવાય છે. કોઈના પ્રાણ સંકટમાં મુકાઈ જાય તેવા અસત્ય વચન પણ ચૂલમૃષા કહેવાય છે. શ્રાવકને માટે પાંચ પ્રકારનાં સ્થૂલ અસત્ય કહ્યાં છે– (૧) વર કન્યા અર્થાત્ મનુષ્ય સંબંધી મોટું જૂઠ (ર) પશુ સંબંધી(૩) ભૂમિ-સંપત્તિ સંબંધી (૪) થાપણ સંબંધી—કોઈએ પૂર્ણ વિશ્વાસથી પોતાની કિંમતી વસ્તુ કોઈની પાસે રાખી હોય તે સંબંધી વિશ્વાસઘાત કરી જૂઠ બોલવું (૫) પૂર્ણ અસત્યના પક્ષમાં સાક્ષી આપવી જેથી સાચી વ્યક્તિને દંડ મળે છે. આ રીતે પાંચ પ્રકારના સ્થૂલ મૃષાવાદનો આનંદ ત્યાગ કર્યો. અવશેષમૃષા :- સ્થૂલમૃષાવાદ નો ત્યાગ કરવા છતાં પણ શ્રાવકથી કેટલાંક અસત્યનો ગૃહસ્થ જીવનમાં ત્યાગ થઈ શકતો નથી. સાધુની જેમ શ્રાવક માટે વચન સમિતિનું વિધાન પણ નથી. તેથી ભૂલથી, આદતથી, હાસ્ય વિનોદથી, ભય સંજ્ઞાથી, પોતાની પ્રાણ રક્ષા અથવા સંપત્તિની રક્ષા માટે, સ્વજન પરિજન વગેરેની સુરક્ષા માટે અથવા વ્યાપાર સંબંધમાં અસત્ય વચનનું ઉચ્ચારણ થઈ જાય તો તેનો શ્રાવકના આ વ્રતમાં આગાર હોય છે અર્થાત્ આ ઉપરોક્ત પ્રકારના સ્થૂલ મૃષાવાદથી ભિન્ન પ્રકારના સૂક્ષ્મ મૃષાવાદ સમજવા જોઈએ, તેનો શ્રાવકને ત્યાગ હોતો નથી. સ્થૂલ અદત્ત (મોટી ચોરી) :- (૧) દિવાલ અથવા દરવાજા તોડીને ચોરી કરવી(ર) પેટી-પટારામાંથી સામાન લઈ લેવો (૩) તાળા તોડીને અથવા અન્ય ચાવીથી ખોલીને ચોરી કરવી(૪) કોઈને જબરદસ્તીથી લૂંટી લેવા અથવા વિશ્વાસઘાત કરી ખિસ્સું કાપવું (૫) કોઈની કોઈપણ કિંમતી વસ્તુ પડેલી જોઈને ચોરીની ભાવનાથી લઈ લેવી. આ પાંચ પ્રકારની ચોરીનો શ્રાવકે ત્યાગ કરવાનો હોય છે. અવશેષ અદત્ત(સૂક્ષ્મ અદત્ત-ચોરી) :- ચોરીની મનોવૃત્તિના અભાવમાં પરિચિત અથવા અપરિચિત વ્યક્તિની વસ્તુ લેવી અથવા પાછી દઈ દેવી અથવા કોઈ ઉપયોગમાં લઈ લેવી. વેપારમાં પણ જેને પરસ્પર વિશ્વાસ હોય તેની કોઈપણ વસ્તુ લઈ લેવી અને દઈ દેવી. રાજકીય વ્યવસ્થા,નિયમ સંતોષકારક ન હોવાથી કેટલાક નિયમોનું પાલન થતું નથી. બીજા પણ વ્યાપાર અથવા વ્યવહારની સૂક્ષ્મતમ પ્રવૃત્તિઓ જેનો ઉપરોક્ત પાંચ મોટી ચોરીમાં સમાવેશ થતો નથી. તે પ્રવૃત્તિઓને સ્થૂલ અદત્તથી ભિન્ન એટલે સૂક્ષ્મ અદત્ત સમજવું. આ અવશેષ હિંસા, અસત્ય, અદત્તના સેવનથી યથાયોગ્ય પાપ સેવન અને કર્મ બંધ તો થાય જ છે, પરંતુ ગૃહસ્થ જીવનની અનેક પરિસ્થિતિઓને કારણે તેની અવશેષમાં ગણના કરી છે. તેનો પણ વિવેકપૂર્વક ત્યાગ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. ચોથાવ્રતમાં કરણયોગનું સ્પષ્ટીકરણ મૂળપાઠમાં નથી. તેનું કારણ એ છે કે શિવાનંદા પત્ની સિવાય આનંદે સંપૂર્ણ કુશીલનો ત્યાગ કર્યો. આ વિષયમાં પરંપરાથી એક કરણ એક યોગ સમજવાનો છે. તેનું કારણ એ છે કે ગૃહસ્થ જીવનમાં પુત્રના લગ્ન કરવા, તેના માટે આદેશ કે નિર્દેશ કરવો વગેરે પ્રવૃત્તિની સંભાવના હોવાથી શ્રાવકોએ મૈથુન વિરમણ વ્રતનો સ્વીકાર એક કરણ અને એક યોગથી કરવો, તે પરંપરા Page #81 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [૧૯] ઉપયુક્ત છે. જવાબદારીથી નિવૃત્ત થયા પછી કરણ કે યોગમાં વધારો કરી શકાય છે. દેવદેવીની અપેક્ષાએ બે કરણ ત્રણ યોગથી ત્યાગ સમજવો. અહીં મૂળ પાઠમાં કેટલીક પ્રતોમાંસિલના આવો શબ્દ મળે છે, પરંતુ અભિધાન રાજેન્દ્ર કોષમાં આનંદ ગાથાપતિના વર્ણનમાં મૂળપાઠમાં સર્વત્ર સિવાન શબ્દ છે. અહીં મૂળ પાઠમાંલિવાન શબ્દને જ શુદ્ધ માનીને રાખવામાં આવ્યો છે. ઈચ્છા પરિમાણ:२० तयाणंतरं च णं इच्छा परिमाणं करेमाणे हिरण्ण-सुवण्णविहि-परिमाणं करेइ, णण्णत्थ चउहिं हिरण्णकोडीहिं णिहाणपउत्ताहिं, चउहिं वुडिपउत्ताहिं, चउहिं पवित्थरपउत्ताहिं, अवसेसं सव्वं हिरण्णसुवण्णविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યારપછી તેણે ઇચ્છા પરિમાણ=પરિગ્રહની મર્યાદા કરતાં હિરણ્ય-સુવર્ણના વિષયમાં આ પ્રમાણે મર્યાદા કરી કે ખજાનામાં રાખેલ ચાર કરોડ સોનામહોરો, વ્યાપારમાં રોકેલી ચાર કરોડ સોનામહોરો તથા ઘર અને ઘરનાં ઉપકરણોમાં રોકેલ ચાર કરોડ સોનામહોરો સિવાય સમસ્ત સોનામહોરોનો હું ત્યાગ કરું છું. २१ तयाणंतरं च णं चउप्पयविहि परिमाणं करेइ, णण्णत्थ चउहिं वएहिं दस गोसाहस्सिएणं वएणं, अवसेसं सव्वं चउप्पयविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- અવસિં = બાકી. ભાવાર્થ :- ત્યાર પછી તેણે ચતુષ્પદ વિધિ પશુરૂપ સંપત્તિના સંબંધમાં આ પ્રમાણે મર્યાદા કરી કે દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળો સિવાય બધાં ચતુષ્પદ પશુઓ રૂપી સંપત્તિનો હું ત્યાગ કરું છું. | २२ तयाणंतरं च णं खेत्तवत्थुविहि-परिमाणं करेइ, णण्णत्थ पंचहिं हल-सएहिं णियत्तण-सइएणं हलेणं अवसेसं सव्वं खेत्तवत्थुविहिं पच्चक्खामि । શબ્દાર્થ - ત્તવલ્થ = ખુલ્લી જમીન અને મકાન વગેરે. ભાવાર્થ - ત્યાર પછી તેણે ક્ષેત્ર-વાસ્તુ વિધિની મર્યાદા કરી કે સો નિવર્તન(ભૂમિનું એક વિશેષ માપ)ના એક હળના હિસાબથી ૫૦૦ હળ સિવાય સમસ્ત ક્ષેત્ર-વાસ્તુ વિધિનો હું પરિત્યાગ કરું છું. | २३ तयाणतरं च णं सगडविहि परिमाणं करेइ, णण्णत्थ पंचहिं सगडसएहिं दिसायत्तिएहिं, पंचहि सगड-सएहिं, संवहणिएहि अवसेस सव्वं सगडविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- I૬ = ગાડું. ભાવાર્થ :- ત્યારપછી તેણે શકટવિધિ–ગાડાઓના પરિગ્રહની મર્યાદા કરી કે ૫૦૦ ગાડાં બહાર યાત્રા માટે (ભ્રમણ માટે) અને ૫00 ગાડાં માલ લેવા લઈ જવા માટે, આ સિવાય બધાં ગાડાઓનાં પરિગ્રહનો હું ત્યાગ કરું છું. २४ तयाणंतरं च णं वाहणविहि-परिमाणं करेइ, णण्णत्थ चउहिं वाहणेहिं Page #82 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | | શ્રી ઉપાસક દશાગ સૂત્ર दिसायत्तिएहिं, चउहि वाहणेहिं संवहणिएहिं, अवसेसं सव्वं वाहणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- વાહન = સવારી કરવાનાં સાધન. ભાવાર્થ :- ત્યાર પછી તેણે વાહનવિધિ પરિગ્રહની મર્યાદા કરી કે દિગ્યાત્રિક–દેશાત્તર જવા માટે ચાર વાહન તથા માલ લેવા-લઈ જવા માટે ચાર વાહન રાખું છું. તે સિવાય સર્વપ્રકારના વાહનરૂપ પરિગ્રહનો હું ત્યાગ કરું છું. વિવેચન : વર્તમાનમાં ઉપલબ્ધ વ્રતોની પાઠ પરંપરા અનુસાર પાંચમા, છઠ્ઠા અને સાતમા આ ત્રણે ય વ્રત સંબંધિત મર્યાદા આ સૂત્રોમાં પાંચમા ઇચ્છા પરિમાણ વ્રતની અંતર્ગત ઉપલબ્ધ છે. અતિચારદર્શક પાઠમાં છઠ્ઠા દિશાવ્રતના અતિચાર યથાક્રમથી આપ્યા છે, પરંતુ ઉક્ત સુત્રોમાં દિશાવ્રતનું સ્પષ્ટ નામ નથી, છતાં પણ દિશાવ્રતની મર્યાદા હેવન્થ ની અંતર્ગત સમાવિષ્ટ થાય છે, કારણ કે હેવન્યુ ખુલ્લી જમીન-ખેતર વાડી વગેરે અને ઢાંકેલી જમીન-મકાન વગેરે, તેવો અર્થ થાય છે, પરંતુ અહીં ખેતવત્થની મર્યાદાના પ્રસંગમાં ૫૦૦ હળપ્રમાણ ભૂમિની મર્યાદાનો ઉલ્લેખ છે. ૫00 હળ પ્રમાણ ભૂમિ સંપૂર્ણ ભારત દેશ પ્રમાણ થાય છે, તેથી આ મર્યાદા દિશાવ્રતની જ હોય શકે છે. વાહનોની મર્યાદા સાતમા વ્રતના ૨૬ બોલમાં થાય છે. તે પણ ઉક્તસૂત્રોમાં ઇચ્છાપરિમાણ વ્રતની અંતર્ગત જ ગ્રહણ કરી છે. અપેક્ષાએ આ ઉપર કહેલાં બધાં સુત્રોની સર્વ મર્યાદાઓ ઇચ્છાપરિમાણમાં સમાવિષ્ટ કરી શકાય છે. આ સૂત્રોમાં કરેલી મર્યાદાનો ક્રમ આ રીતે છે. (૧) નિધાન,વ્યાપાર અને ઘરનાં ઉપકરણોની મર્યાદા સોનૈયાના માપમાં (૨) પશુઓની મર્યાદા (૩) ક્ષેત્ર સીમા (દિશા મર્યાદા અથવા ખેતીની મર્યાદા) (૪) બળદગાડી(૫) ચાર વાહન દેશાંતર જવા માટે (સવારીની ગાડીઓ-જીપ, કાર જેવી) (૬) ચાર વાહન માલ લેવા લઈ જવા માટે (માલગાડીઓ-ટ્રક જેવી). પાંચસો હળ :- ૧૦ હાથનો એક વાંસ, ૨૦ વાંસનો એક નિવર્તન, 100 નિવર્તનનો એક હળ, આવા ૫૦) હળ પ્રમાણ ક્ષેત્ર સીમા રાખી૧૦ હાથ ૧ વાંસ ૨) વાંસ ૧ નિવર્તન ૨000 વાંસ ૧૦૦ નિવર્તન ૧૦૦ નિવર્તન ૧ હળ ૧ હળ ૨૦૦૦ વાંસ = ૨૦,૦00 હાથ = ૫000 ધનુષ ૨૦૦૦ વાંસ = ૫000 ધનુષ ૪000 ધનુષ ૨ કોશ ૫000 ધનુષ અઢી કોશ પ00 હળ ૧૨૫૦ કોશ ૨000 કોશ 9000 કિ. મી. (લગભગ) ૧૨૫૦ કોશ = ૪૩૭૫ કિ. મી. આ રીતે વિચારતાં જણાય છે કે ૫૦૦ હળ પ્રમાણની ક્ષેત્રમર્યાદા દિશાવ્રતની અપેક્ષાએ છે. આ વિચારણા વિશેષણવતી ગ્રંથને આધારે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૨૧ ] ટીકાકાર આચાર્ય અભયદેવસૂરિનો આશય આ પ્રમાણે છે– ખેતરની જમીનને હળથી ખેડતાં સો વખત જતા આવતા લીટા (ચાસ) પડે અર્થાત્ સો વખત હળ જેટલી જમીનમાં ફરે (આવ-જા કરે) તે નિયત્ત-નિવર્તન પ્રમાણ જમીનને એક હળ કહે છે. આ અર્થ પ્રમાણે એક નિવર્તન (ચાસ) = એકવાર હળની આવવા-જવાની જમીન ત્રણ ફૂટ (આશરે) થાય, તેથી એક સો નિવર્તનના ત્રણસો ફૂટ એટલે કે ૧૦૦ ગજ (લગભગ ૧૦૦ મીટર જમીન) થાય, તેથી એક હળની જમીન બરાબર ૧૦૦ મીટર લંબાઈ અને ૧૦૦ મીટર પહોળાઈના ક્ષેત્રના માપની જમીનનો ટુકડો. આનાથી ૫૦૦ ગણી જમીન આનંદ શ્રાવકે ખેતી માટે રાખી હતી. આનંદ શ્રાવકના વ્યાપાર સંબંધી કથન અહીં વ્રતગ્રહણના પાઠમાં નથી. પ્રારંભિક વર્ણનમાં આવ્યું છે કે આનંદને વ્યાજ વટાવનો વ્યાપાર હતો. કરોડોની મુદ્રા રાખે તો પણ સર્વ શ્રેષ્ઠ શ્રાવકોમાં તેની ગણના થઈ છે. તેને મહાપરિગ્રહી શ્રાવક કહ્યા નથી, કારણકે વ્રત સ્વીકારતી વખતે તેની પાસે જેટલો પરિગ્રહ હતો તેમાં જ તેમણે સંતોષ રાખ્યો. પરિગ્રહ વૃત્તિને સીમિત કરી, ઇચ્છાઓને સંયમિત કરી, તેથી જ તેને સીમિત પરિગ્રહવાળા કહેવાય છે. નવ પ્રકારના બાહ્ય પરિગ્રહમાંથી અહીં કેટલાક પરિગ્રહનું જ પરિમાણ બતાવ્યું છે. (૧) સોનું (૨) ધન (૩) ચતુષ્પદ (૪) કવિય વગેરેનું કથન આ વ્રતમાં કર્યું છે. શેષ પાંચ પ્રકારના પરિગ્રહનો સમાવેશ ઉપરોકત મર્યાદામાં જ સમજી લેવો. |२५ तयाणंतरं च णं उवभोग-परिभोगविहिं पच्चक्खाएमाणे, उल्लणियाविहि परिमाणं करेइ । णण्णत्थ एगाए गंधकासाईए, अवसेसं सव्वं उल्लणियाविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- ૩૧મો = એકવાર ભોગવવા યોગ્ય વસ્તુ પરમોન = વારંવાર ભોગવવા યોગ્ય વસ્તુ. ભાવાર્થ :- ત્યાર પછી તેમણે ઉપભોગ- પરિભોગ વિધિનું પ્રત્યાખ્યાન કરતાં ભીના શરીરને લૂછવાના, ઉપયોગમાં આવતા અંગ લૂછવાના ટુવાલ વગેરેનું પરિમાણ કર્યું.(મર્યાદા કરી)-સુગંધિત અને લાલ -એક પ્રકારના અંગ લૂછવાના ટુવાલ સિવાય બધા જ અંગ લૂછવાના ટુવાલનો હું ત્યાગ કરું છું. | २६ तयाणंतरं च णं दंतवणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं अल्ललट्ठीमहुएणं, अवसेसं दंतवणविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- અત્તમદુi = લીલા જેઠીમધનું દાતણ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે દાતણ વગેરેની મર્યાદા કરી. લીલાં જેઠી મધનાં દાતણ સિવાય બીજાં બધાં દાતણનો હું ત્યાગ કરું છું. २७ तयाणंतरं च णं फलविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं खीरामलएणं, अवसेसं फलविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- હીરામીણM = દૂધિયા આંબળાં, ગોટલી વિનાનાં આંબળાં. ભાવાર્થ :- ત્યાર પછી ફળવિધિનું પરિમાણ કર્યું કે– એક ક્ષીર(મીઠાં) આંબળાં સિવાય અન્ય ફળોનો હું ત્યાગ કરું છું. Page #84 -------------------------------------------------------------------------- ________________ [૨૨] | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર વિવેચન : અહીં ફળવિધિનું વિધાન આંખ, મસ્તક આદિ ધોવાના કામમાં આવતાં ફળોથી છે. (ખાવાના ફળોની મર્યાદા આ બોલમાં નથી) આંબળાની આ કાર્યમાં વિશેષ ઉપયોગિતા છે. જેમાં ગોટલી પડી ન હોય અને જે દૂધની જેમ મીઠાં હોય, તેવા કાચાં મુલાયમ આંબળાંને ક્ષીર આંબળા અથવા દૂધિયા આંબળા કહે છે. પણ લિ શબ્દનો સીધો સરળ અર્થ કરીએ તો આનંદે મધુર આંબળા સિવાય બધાં ફળોનો ત્યાગ કર્યો હતો. સ્વાથ્યની દષ્ટિએ વૈધક ગ્રંથોમાં આંબળા ફળના ઘણાં ગુણો બતાવ્યા છે. | २८ तयाणंतरं च णं अब्भंगणविहि परिमाणं करेइ । णण्णत्थ सयपाग-सहस्सपागेहि तेल्लेहि अवसेसं अब्भंगणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- સયા | = શતપાક તેલ, સો ઔષધીથી બનાવેલું તેલ. ભાવાર્થ :- ત્યારપછી તેણે અત્યંગન વિધિની મર્યાદા કરી. શતપાક અને સહસંપાક તેલ સિવાય હું સર્વ અભંગનવિધિ-માલિશના તેલનો ત્યાગ કરું છું. વિવેચન : શતપાક કે સહસંપાક તેલ વિશિષ્ટ મૂલ્યવાન તેલ છે. શતપાક તેલમાં સો પ્રકારનાં દ્રવ્યો નાંખેલાં હોય, જેને સો વાર પકાવેલ હોય અથવા જેનું મૂલ્ય સો કાર્દાપણ હોય. કાર્દાપણ પ્રાચીન ભારતમાં પ્રયુક્ત એક સિક્કો હતો. હજાર ઔષધિ નાંખી તૈયાર થયેલા તેલને સહસપાક કહેવાય છે. २९ तयाणंतरं च णं उव्वट्टणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेणं सुरहिणा गंधट्टएणं, अवसेस उव्वट्टणविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- ૩બ્રા = મર્દન, માલિસ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે ઉબટન વિધિની મર્યાદા કરી કે એક માત્ર સુગંધિત ગંધાટક–ઘઉં વગેરેના લોટની સાથે કેટલાક સુગંધિત પદાર્થોને મેળવીને તૈયાર કરેલી પીઠી સિવાય બધાં જ દ્રવ્યોનો હું ત્યાગ કરું છું. |३० तयाणंतरं च णं मज्जणविहिपरिमाणं करेइ । णण्णत्थ अट्ठहिं उट्टिएहिं उदगस्स घडेहिं अवसेस मज्जणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- મજા = સ્નાન. ભાવાર્થ :- ત્યાર પછી તેણે સ્નાન વિધિની મર્યાદા કરી કે પાણીના આઠ ઔષ્ટ્રિક-ઊંટ આકારના ઘડા (જેનું મુખ ઊંટની જેમ સાંકડું, ડોક લાંબી અને આકાર મોટો હોય, તે) સિવાય શેષ પાણીનો સ્નાન માટે ત્યાગ કરું છું. ३१ तयाणंतरं च णं वत्थविहिपरिमाणं करेइ । णणत्थ एगेणं खोमजुयलेणं, अवसेसं वत्थविहिं पच्चक्खामि । શબ્દાર્થ – હોમનુયોd = સૂતરનાં વસ્ત્ર યુગલ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે વસ્ત્ર-વિધિની મર્યાદા કરી કે સૂતરનાં બે વસ્ત્ર સિવાય અન્ય વસ્ત્રોનો Page #85 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૨૩ ] હું ત્યાગ કરું છું. અર્થાત્ શરીર પર સૂતરનાં બે વસ્ત્ર જ પહેરવાં. ३२ तयाणंतरं च णं विलेवणविहिपरिमाणं करेइ । णण्णत्थ अगरु-कुंकुमचंदणमादिएहिं अवसेसं विलेवणविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે વિલેપન વિધિની મર્યાદા કરી કે અગર, કુમકુમ તથા ચંદન સિવાય સર્વ વિલેપન દ્રવ્યનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३३ तयाणंतरं च णं पुप्फविहिपरिमाणं करेइ । णणत्थ एगेणं सुद्धपउमेणं, मालइकुसुम-दामेणं वा अवसेसं पुप्फविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે ફૂલવિધિની મર્યાદા કરી કે સફેદ કમળ તથા માલતીનાં ફૂલોની માળા સિવાય સર્વ પ્રકારનાં ફૂલોને ધારણ કરવાનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३४ तयाणंतरं च णं आभरणविहिपरिमाणं करेइ । णण्णत्थ मट्ठ-कण्णेज्जएहिं णाममुद्दाए य, अवसेसं आभरणविहिं पच्चक्खामि । ભાવાર્થ :- ત્યાર પછી તેણે આભરણ–વિધિની મર્યાદા કરી કે શુધ્ધ સોનાનાં સાદા કુંડળ અને નામાંકિત વીંટી સિવાય સર્વપ્રકારનાં આભરણોનો હું ત્યાગ કરું છું. |३५ तयाणंतरं च णं धूवणविहिपरिमाणं करेइ । णण्णत्थ अगरु तुरुक्क धूवमादिएहिं, अवसेसं धूवणविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- અગર તુટવપૂવ = અગર, લોબાન તથા ધૂપ. ભાવાર્થ - ત્યાર પછી તેણે ધૂપ વિધિની મર્યાદા કરી કે અગર, લોબાન, અને ધૂપ સિવાયની સર્વ ધૂપનીય વસ્તુનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. |३६ तयाणंतरं च णं भोयणविहिपरिमाणं करेमाणे, पेज्जविहि परिमाणं करेइ। णण्णत्थ एगाए कट्ठपेज्जाए, अवसेसं पेज्जविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- ૬ = કાઢો(પીવાયોગ્ય), કવાથ (ઔષધ). ભાવાર્થ :- ત્યાર પછી તેણે ભોજન વિધિની મર્યાદાની અંતર્ગત પેય(પીવા યોગ્ય) વિધિની મર્યાદા કરી કે એક માત્ર કાઢો અથવા પીવા યોગ્ય ક્વાથ (ઔષધ), મગનું પાણી અથવા ઘીમાં શેકેલા ભાતથી બનાવેલી કાંજી(એક વિશેષ પીણું) સિવાય બધા પીવા યોગ્ય પેય પદાર્થોનો હું ત્યાગ કરું છું. ३७ तयाणंतरं च णं भक्खणविहिपरिमाणं करेइ । णण्णत्थ एगेहिं घयपुण्णेहिं खंडखज्जएहिं वा, अवसेसं भक्खणविहिं पच्चक्खामि । શબ્દાર્થ - પયપુof = ઘીથી પરિપૂર્ણ ઘેવર હુન્નર = ખાંડવાળા ખાજાં, સાટા. ભાવાર્થ - ત્યાર પછી તેણે ભક્ષ્ય વિધિની મર્યાદા કરી કે ઘીથી પરિપૂર્ણ ઘેવર અને મીઠાં ખાજા(સાટા) સિવાય બધાં જ પકવાનોનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३८ तयाणंतरं च णं ओदणविहिपरिमाणं करेइ । णण्णत्थ कलमसालि-ओदणेणं, अवसेस ओदणविहिं पच्चक्खामि । Page #86 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શબ્દાર્થ:- તમ સાલિ = કલમજાતિના ચોખા, કોલમ. ભાવાર્થ :ત્યાર પછી તેણે ઓદન(ભાત) વિધિની મર્યાદા કરી કે કલમ જાતિના ચોખા સિવાય બધા પ્રકારના ચોખાનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ३९ तयानंतरं च णं सूवविहिपरिमाणं करेइ । णण्णत्थ कलायसूवेण वा, मुग्ग-माससूवेण वा । अवसेसं सूवविहिं पच्चक्खामि । શબ્દાર્થ :- સૂવ = દાળ. ભાવાર્થ:- ત્યાર પછી તેણે દાળ વિધિની મર્યાદા કરી કે ચણા, મગ અને અડદની દાળ સિવાય બધી દાળનો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ४० तयानंतरं च णं घयविहिपरिमाणं करेइ । णण्णत्थ सारइएणं गोघयमंडेणं । अवसेसं घयविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- ય - ઘી સારફ્ફ્ળ = શારદીય, પ્રાતઃકાલીન. ભાવાર્થ:કરેલા ઘી સિવાય સર્વ પ્રકારના ઘી નો હું સંપૂર્ણ ત્યાગ કરું છું. ४१ तयाणंतरं च णं सागविहिपरिमाणं करेइ । णंणत्थ वत्थुसाएण वा तुंबसाएण वा सुत्थियसाएण वा मंडुक्कियसाएण वा अवसेसं सागविहिं पच्च ત્યાર પછી તેણે ઘીની મર્યાદા કરી કે ગાયના ઉત્તમ શારદીય–પ્રાતઃકાલે જ તૈયાર શબ્દાર્થ:- વઘુસાË = વથવાની ભાજી તુંવસાળ = દૂધી સુસ્થિય-સાણં = સુવા-પાલકની ભાજી મંડુલ્શિય = ભીંડો. ભાવાર્થ :- ત્યાર પછી તેણે શાકવિધિની મર્યાદા કરી કે બથવાની ભાજી, દૂધી, સુવા, પાલખ અને ભીંડો આ શાક સિવાય સર્વ પ્રકારના શાકનો હું ત્યાગ કરું છું. ४२ तयाणंतरं च णं माहुरयविहि परिमाणं करेइ । णण्णत्थ एगेणं पालंकामाहुरएणं, अवसेसं माहुरयविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- માત્તુત્ય = મધુર પીણાં. ભાવાર્થ :ત્યાર પછી તેણે માધુરક વિધિની મર્યાદા કરી કે પાલંકા—ગુંદ વિશેષ, જે અત્યંત મધુર હોય છે, તે સિવાય માધુરક વિધિનો હું ત્યાગ કરુંછું. [સંભવ છે કે આ પાલંકા મધુરક એક પ્રકારનું શાક હોય જેની શાકવિધિમાં મર્યાદા કરી હોય. જે કયારેક સ્વતંત્ર માધુરક વિધિ થઈ ગઈ હોય કારણકે અભિધાન રાજેન્દ્ર કોશમાં 'પાલંકા' શબ્દના અર્થમાં કહ્યું છે કે તે મહારાષ્ટ્ર દેશમાં પ્રસિદ્ધ એક પ્રકારનું શાક છે.] ४३ तयानंतरं च णं जेमणविहि परिमाणं करेइ । णण्णत्थ सेहंबदालियंबेहिं, अवसेसं जेमणविहिं पच्चक्खामि । શબ્દાર્થ:- સેöવ = કાંજીનાં વડાં લિયનેહિ = દાળનાં વડાં. ભાવાર્થ :- ત્યાર પછી તેણે વ્યંજન વિધિની મર્યાદા કરી કે કાંજીનાં વડા, ખટાશયુક્ત મગ વગેરેની Page #87 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૨૫] દાળના વડા (દહીંવડા) સિવાય સર્વ પ્રકારના વ્યંજન-સ્વાદિષ્ટ પદાર્થોનો હું ત્યાગ કરું છું. ४४ तयाणंतरं च णं पाणियविहि परिमाणं करेइ । णण्णत्थ एगेणं अंतलिक्खोदएणं, अवसेसं पाणियविहिं पच्चक्खामि । શબ્દાર્થ -પાય વિધિ = પીવાનું પાણી. ભાવાર્થ - ત્યાર પછી તેણે પીવાના પાણીની મર્યાદા કરી કે એક માત્ર આકાશમાંથી પડેલા, ઘરમાં એકઠા કરેલા વરસાદના પાણી સિવાય બીજા બધા પ્રકારના પાણીનો હું ત્યાગ કરું છું. ४५ तयाणंतरं च णं मुहवासविहि परिमाणं करेइ । णण्णत्थ पंचसोगंधिएणं तंबोलेणं, अवसेस मुहवासविहिं पच्चक्खामि । શબ્દાર્થ -પંવ-સોwifધ = પાંચ સુગંધી વસ્તુના મુખવાસ. ભાવાર્થ :- ત્યાર પછી તેણે મુખવાસ વિધિની મર્યાદા કરી કે પાંચ સુગંધિત વસ્તુઓથી યુક્ત પાન સિવાય સર્વ મુખવાસનો હું ત્યાગ કરું છું. વિવેચનઃઆનંદની ઉપભોગ–પરિભોગની આદર્શ સામગ્રી :- (૧) સુગંધિત અને લાલ રંગનો ટુવાલ (૨) લીલું જેઠીમધનું દાતણ (૩) દૂધિયા આંબળા (૪) માલિશ માટે શતપાક, સહસંપાક તેલ (૫) એક પ્રકારની સુગંધિત પીઠીનું મર્દન (૬) આઠ ઘડા પાણી સ્નાન માટે (૭) પહેરવાનાં સૂતરનાં વસ્ત્ર તથા શરીર પર બે વસ્ત્ર (૮) ચંદન, કુમકુમ, અગર,લેપ વગેરે તિલક માટે (૯) કમળ અને માલતીનાં ફૂલોની માળા (૧૦) કુંડળ, અંગૂઠી, આભૂષણ (૧૧) અગર, લોબાનનો ધૂપ (૧૨) એક પ્રકારનો કાઢો ઉકાળો અથવા મગ કે ચોખાનું ઓસામણ (૧૩) મિષ્ટાન્નમાં ઘેવર, ખાજા (૧૪) ભોજનમાં બાસમતી ચોખા (૧૫) ચણા, મગ, અડદની દાળ (૧૬) હંમેશાં સવારે તૈયાર કરેલું શારદીય ઘી (૧૭) બથવા, દૂધી, સુવા, પાલક અને ભીંડાનું શાક (૧૮) પાલંકા-વિશિષ્ટ પ્રકારનું શાક (૧૯) દાળનાં વડાં અને કાંજીનાં વડાં (તળેલા પદાર્થ) (૨૦)પીવા માટે વરસાદનું ભેગું કરેલું પાણી (ર૧) મુખવાસમાં એલચી, લવિંગ, કપૂર, તજ, જાયફળ વગેરે (૨૨) કુલ ૧000 બળદગાડાં, તે ઉપરાંત ચાર વાહન સવારી માટે અને ચાર વાહન માલસામાન માટે ; આમ આઠ વાહનો રાખ્યા હતા. વર્તમાનમાં પ્રચલિત ૨૬ બોલની મર્યાદામાંથી આનંદ ગાથાપતિની મર્યાદામાં (૧) વિગય (૨) જોડા (૩) શયન (૪) સચિત્ત વસ્તુ (૫) દ્રવ્યની મર્યાદાનું સ્પષ્ટીકરણ નથી. ઉત્તમ જાતિના બાસમતી ચોખામાં કલમ એક વિશેષ પ્રકાર છે. આનંદ શ્રાવક ઉત્તર બિહારના નિવાસી હતા. તેથી જ ખાવાના અનાજની મર્યાદામાં કેવળ ભાતની મર્યાદાનો જ ઉલ્લેખ કર્યો છે. જેનો આશય એ છે કે અનેક પ્રકારના ચોખામાં એક વિશેષ જાતિના ચોખાનો જ અપવાદ રાખ્યો, બીજાનો સંપૂર્ણ ત્યાગ કર્યો તેથી અનુમાન થાય છે કે ત્યારે તે ક્ષેત્રમાં ઘઉં વગેરે અન્ય ધાન્યનો ઉપયોગ ઓછો થતો હોય અથવા ભાતનો જ ખોરાક મુખ્ય હોય. અહીં સાફ શબ્દથી શરદ ઋતુનું કથન નથી પરંતુ શારદીય ધૃતનું કથન છે. શારદીય ધૃતનો અર્થ પ્રાતઃકાલીન વૃત થાય છે. હંમેશાં સવારે તૈયાર કરેલા ઘીની જ આનંદ શ્રમણોપાસકે છૂટ રાખી હતી. મંડ = પાપડીવાળું ઘી. Page #88 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર આનંદ શ્રાવકે ખાવા યોગ્ય, પીવા યોગ્ય, ભોગ્ય અને ઉપભોગ્ય તથા સેવ્ય જે જે વસ્તુઓનો અપવાદ રાખ્યો એટલે કે પોતાના ઉપયોગ માટે જે વસ્તુનો સ્વીકાર કર્યો તેના વર્ણનથી પ્રતીત થાય છે કે ઉપાદેયતા, ઉત્તમતા, પ્રિયતા વગેરેની દષ્ટિએ તેણે ઘણી જ સમજણપૂર્વક મર્યાદા કરી છે. અત્યંત ઉપયોગી, સ્વાથ્યવર્ધક, હિતાવહ અને રુચિ અનુસાર પદાર્થો તેણે ભોગ-ઉપભોગમાં રાખ્યા છે. માધુરક વિધિમાં ફળ, મેવાની મર્યાદા કરવાની પરંપરા છે પરંતુ આનંદનાં વ્રતોના આ પાઠમાં કેવળ પાલંકા-ગુંદ વિશેષ સિવાય બધી માધુરક વિધિનો ત્યાગ કહ્યો છે. સંભવ છે કે અર્થ પરંપરા યોગ્ય ન રહી હોય અથવા ઉપાનહ–જોડાની મર્યાદા વિધિની જેમ જ ફળ, મેવાની મર્યાદા સુચક પાઠ પણ આગમમાં નથી; આવું સમજી શકાય છે. ને વિદિની જગ્યા તેમવિદ પાઠ પણ છે. તેનો અર્થ છે કે સંસ્કારિત વ્યંજનોની મર્યાદા કરવી. અહીં સામાયિક પૌષધની મર્યાદાના પચ્ચકખાણનો પાઠ પણ ઉપલબ્ધ નથી. વર્તમાન પરંપરામાં ઉપલબ્ધ ૨૬ બોલ લગભગ સંપૂર્ણ છે, પરંતુ રાત્રિભોજન પરિમાણવ્રત મૂળમાં અથવા પરંપરાના બોલોમાં નથી; જે અતિ આવશ્યક છે. રાત્રિભોજન ત્યાગની આવશ્યકતા અનેક સૂત્રોથી સિદ્ધ છે. પરંપરામાં તેનો સમાવેશ સાતમા કે અગિયારમા વ્રતમાં કરવામાં આવે છે. અનર્થદંડ વિરમણ:४६ तयाणंतरं च णं चउव्विहं अणट्ठादंड पच्चक्खाइ, तं जहा- अवज्झाणायरियं पमायायरियं, हिंसप्पयाणं, पावकम्मोवएसे । ભાવાર્થ :- ત્યાર પછી તેણે ચાર પ્રકારના અનર્થદંડ, અપધ્યાનચરિત, પ્રમાદાચરિત, હિંસપ્રદાન, તેમજ પાપકર્મોપદેશના પ્રત્યાખ્યાન કર્યા. વિવેચનઃ કોઈપણ ઉદ્દેશ વિના જે હિંસા કરવામાં આવે છે તેનો સમાવેશ અનર્થદંડમાં થાય છે એટલે કે હિંસા તે તો હિંસા જ છે પણ જે લૌકિક દષ્ટિથી આવશ્યકતા અથવા પ્રયોજનવશ કરવામાં આવે છે; તેમાં અને નિરર્થક કરવામાં આવતી હિંસામાં મોટો ભેદ છે. કોઈપણ વ્યક્તિ જ્યારે આવશ્યકતા અથવા પ્રયોજનવશ હિંસા કરવા તૈયાર થાય તો તેની પરવશતાને જોઈને તેને વ્યાવહારિક દષ્ટિએ ક્ષમ્ય કરી શકાય પણ કોઈ વ્યક્તિ નિયોજન હિંસા વગેરેનું આચરણ કરે તો તે સર્વથા અનુચિત જ ગણાય. તેને આગમની ભાષામાં અનર્થદંડ કહેવાય છે. વૃત્તિકાર આચાર્ય અભયદેવસૂરિએ ધર્મ, અર્થ તથા કામ રૂપે પ્રયોજન વિના થતાં હિંસાપૂર્ણ કાર્યોને અનર્થદંડ કહ્યો છે. અપધ્યાન - અનર્થદંડની અંતર્ગત કહેલ અપધ્યાન ચરિતનો અર્થ દુર્થાન છે. તે પણ એક પ્રકારની હિંસા જ છે. તે આત્મગુણોનો ઘાત કરે છે. દુર્ગાન બે પ્રકારનું છે આર્તધ્યાન તથા રૌદ્રધ્યાન. ધનસંપત્તિ, સંતતિ, સ્વસ્થતા વગેરે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે અને ગરીબાઈ, રોગીપણું, પ્રિયજનનો વિરહ વગેરે અનિષ્ટ સ્થિતિને દૂર કરવા માટે મનમાં જે ક્લેશપૂર્ણ ચિંતન થાય તે આર્તધ્યાન છે. ક્રોધાવેશ, શત્રુભાવ અને વૈમનસ્ય આદિથી પ્રેરિત થઈને બીજાને હાનિ પહોંચાડવા માટે ક્રૂર વિચારણા કરવી તે રૌદ્રધ્યાન છે. આ બંને પ્રકારનું ચિંતન તે અપધ્યાનચરિત રૂ૫ અનર્થદંડ છે. Page #89 -------------------------------------------------------------------------- ________________ અઘ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ ૨૭ પ્રમાદાચરિત :– પોતાના ધર્મ, કર્તવ્ય અથવા ફરજ પ્રતિ અજાગ્રતપણું તે પ્રમાદ છે. આવી પ્રમાદી વ્યક્તિ લગભગ પોતાનો સમય બીજાની નિંદા કરવામાં, ગપ્પા મારવામાં, પોતાની મોટાઈના ગુણગાન ગાવામાં, ખરાબ વાતો કરવામાં વ્યતીત કરે છે. આવી પ્રમાદી વ્યક્તિનો યોગવ્યાપાર તે પ્રમાદાચરિત છે. બીજી રીતે કોઈપણ વ્યવહારની પ્રવૃત્તિ વિવેક રાખ્યા વિના કરવી તે પણ પ્રમાદાચરિત અનર્થદંડ છે. હિંસપ્રદાન :– હિંસાનાં કાર્યોમાં સાક્ષાત્ સહયોગ આપવો, જેમ કે– ચોર, ડાકુ તથા શિકારી વગેરેને હથિયાર દેવાં, આશ્રય દેવો તથા બીજી રીતે સહાય કરવી. આ પ્રકારનાં આચરણથી હિંસાને પ્રોત્સાહન અને મદદ મળે છે, તેથી તે અનર્થદંડ છે. બીજી કોઈપણ અવિવેકી વ્યક્તિને શસ્ત્રો આપવા તે પણ હિંસપ્રદાન અનર્થદંડ છે. પાપકર્મોપદેશ ઃ— બીજાને પાપકાર્યોમાં પ્રવૃત્ત થવામાં પ્રેરણા, ઉપદેશ અથવા સલાહ દેવી. જેમ કે કોઈ શિકારીને બતાવવું કે અમુક સ્થાન પર શિકારયોગ્ય પશુ-પક્ષી ઘણાં પ્રાપ્ત થશે. બીજી વ્યક્તિને અન્ય વ્યક્તિ હેરાન કરે તે માટે ઉત્તેજિત કરવી, પશુપક્ષીને પીડિત કરવા માટે લોકોને ખરાબ પ્રેરણા કરવી, આ સર્વનો પાપકર્મોપદેશમાં સમાવેશ થાય છે. સંસાર વ્યવહારના નાનાં મોટાં કોઈપણ કાર્યોની આવશ્યક ફરજ કે જરૂરિયાત વિના પ્રેરણા દેવી એ પણ પાપકર્મોપદેશ અનર્થદંડ છે, અનર્થદંડમાં સમાવિષ્ટ આ ચાર પ્રકારનાં દુષ્કાર્ય એવાં છે કે જેનો પ્રત્યેક ધર્મનિષ્ઠ, શિષ્ટ અને સભ્ય નાગરિકે ત્યાગ કરવો જોઈએ. આધ્યાત્મિક પ્રગતિની સાથે ઉત્તમ અને નૈતિક નાગરિક-જીવનની દષ્ટિએ પણ આ અતિ આવશ્યક છે. અનર્થદંડથી દૂર રહેવા માટે શ્રાવકોએ નિમ્નોક્ત સાવધાની રાખવી જોઈએ :–(૧) અશુભ ચિંતનને વિવેકથી રોકી દેવું અને સમભાવ, શાંતિ, સંતોષના વિચારોથી આત્માને સંસ્કારિત અને જાગૃત રાખવો. (૨) સાંસારિક કર્તવ્યો, વ્યવહારો, વેપારની પ્રવૃત્તિઓ અને ઘરની પ્રવૃત્તિઓમાં પૂર્ણ વિવેકયુક્ત આચરણોનું લક્ષ્ય અને અભ્યાસ રાખવો. નિરર્થક, અનાવશ્યક પ્રવૃત્તિઓ, મનોરંજક પ્રવૃત્તિઓ અને લોકપ્રવાહને વશ થઈ કરવામાં આવતી પ્રવૃત્તિઓથી પણ જ્ઞાન વૈરાગ્ય અને વિવેકપૂર્વક દૂર રહેવાનો પ્રયત્ન કરવો. (૩) શસ્ત્ર સંગ્રહ-શસ્ત્ર વિતરણ, શસ્ત્ર પ્રયોગની પ્રેરણા કે દલાલી ન કરવી. (૪) પોતાની આવશ્યક લાગણી અથવા જવાબદારી જ્યાં હોય તે સિવાય કોઈના પણ સંસારી કાર્મો, વ્યાપાર અથવા અન્ય વ્યવહારોમાં રસ ન લેવો. આરંભ, સમારંભથી બનેલાં વિશિષ્ટ દર્શનીય સ્થળોની અતિશય પ્રશંસા ન કરવી. કોઈ ચીજની પ્રશંસા કરવામાં ભાવ અને ભાષાનો વિવેક રાખવો. અંતે અનર્થદંડ વિરમણ વ્રતની આ પ્રસિદ્ધ ઘોષણા છે કે ગૃહસ્થ જીવનની અતિ આવશ્યક પ્રવૃત્તિ સિવાય કોઇપણ અનાવશ્યક ચિંતન, ભાષણ અથવા પ્રવૃત્તિ કરવી નહીં અને મન, વચન, કાયાથી સાવધાન અને સજાગ રહેવું. આ અનર્થદંડ વિરમણ વ્રતની આરાધના વાસ્તવમાં શ્રાવકને અંતર્મુખી બનાવે છે. તેમાં સજગ રહેવાથી જીવ ક્રમશઃ આત્મવિકાસ કરતો જાય છે. ધાર્મિક સંસ્કારોથી સુસંસ્કારિત તેનું વ્યાવહારિક જીવન અન્ય માટે પણ આદર્શ પ્રેરણાભૂત બને છે, તેથી પ્રત્યેક વ્રતધારી શ્રાવકે આ વ્રતના મહત્ત્વને સમજી તેની મધ્ય આરાધના કરવી જોઇએ. Page #90 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શ્રાવકક્વતોના અતિચાર : સમ્યક્ત્વના અતિચાર : ४७ आणंदा ! त्ति समणे भगवं महावीरे आणंद समणोवासगं एवं वयासी- एवं खलु आणंदा! समणोवासएणं अभिगयजीवाजीवेणं जाव ठवलद्धपुण्णपावेणं, आसवसंवर- णिज्जर-किरिया अहिगरण-बंध मोक्ख- कुसलेणं, असहेज्जेणं, देवासुर- नागसुवण्ण जक्ख-रक्खस- किण्णर- किंपुरिस गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जेणं, सम्मत्तस्स पंच अइयारा पेयाला ગાળિયવ્યા, ૫ સમારિયબા, તેં ગુહા- સંજા, હા, વિતિનિચ્છા, પ્રવાસંડવસંસા, परपासंडसंथवो। શબ્દાર્થ :- અભિવવાનીવેનું - જીવ અજીવનું સ્વરૂપ જેણે જાણી લીધું છે. બસોોળ – અન્યની સહાયતા નહીં લેનારા અળબજ્ઞેળ - કોઈ ચલિત ન કરી શકે એવા. ભાવાર્થ:- ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને કહ્યું, હે આનંદ ! જેણે જીવ અજીવ વગેરે પદાર્થોના સ્વરૂપને યથાવત્ જાણ્યું છે; પુણ્ય અને પાપના ભાવોને ઉપલબ્ધ કર્યાં છે; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષને સારી રીતે સમજ્યાં છે; જે અન્યની સહાયતાની ઇચ્છા રાખતા નથી; દેવ, અસુર, નાગ, સુવર્ણ, થળ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગાંધર્વ, મહોરગ વગેરે દેવતાઓ દ્વારા નિર્ણય પ્રવચનથી ચલિત ન કરી શકાય તેવા શ્રમોપાસકોએ સમ્યકત્વના પાંચ પ્રધાન અતિચાર જાણવા જોઇએ પણ તેનું આચરણ કરવું ન જોઈએ. તે અતિચાર આ પ્રમાણે છે— શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પરપાસંડ પ્રશંસા તથા પરપાસડ સંસ્તવ. વિવેચન - વ્રત ધારણ કરવાં કઠિન છે, પણ વ્રતનું દૃઢતાથી પાલન કરવું તે તેનાથી વિશેષ કઠિન છે. પાલન કરવામાં વ્યક્તિએ ક્ષણે ક્ષણે જાગ્રત રહેવું પડે છે. બાધક પરિસ્થિતિમાં પણ અવિચલ રહેવાનું હોય છે. સ્વીકારેલા વ્રતમાં સ્થિરતા રહે, ઉપાસકના ભાવોમાં ન્યૂનતા ન આવે તેના માટે જૈન સાધના પદ્ધતિમાં અતિચાર વર્જનરૂપ સુંદર ઉપાયનું સૂચન કર્યું છે. અતિચારનો અર્થ છે કે વ્રતમાં કોઈ પ્રકારની દુર્બળતા, સ્ખલના અથવા આંશિક મલિનતા થવી. અતિચારોની સીમા જ્યારે આગળ વધી જાય ત્યારે અતિચાર અનાચારમાં પણ પરિવર્તિત થઇ જાય છે. અનાચાર એટલે લીધેલા વ્રતનું ખડિત થયું, તેથી ઉપાસકોએ અતિચારોને યથાવત્ સ્વરૂપમાં સમજીને જાગૃતિ અને આત્મબળ સાથે તેનો ત્યાગ કરવો, તે વ્રતને સુરક્ષિત અને સુશોભિત રાખવા માટે અતિ આવશ્યક છે. સમ્યક્ત્વ : સાધક માટે સર્વથી અધિક મહત્ત્વની વસ્તુ સમ્યક્ત્વ છે. સમ્યક્ત્વ એટલે યચાર્થ તત્ત્વ શ્રદ્ધાન, સત્ય પ્રત્યે સાચી શ્રદ્ધા. જો સાધક સમ્યક્ત્વને જ ખોઈ નાખે તો તેના જીવનમાં કંઈપણ શેષ રહેશે નહીં. શ્રદ્ધામાં સત્યના સ્થાને અસત્ય પ્રવેશ કરે તો તેના આચરણમાં સહજ રીતે વિપરીતતા આવી જાય, માટે ભગવાન મહાવીરે આનંદ શ્રાવકને સર્વપ્રથમ સમ્યક્ત્વના અતિચાર કહ્યા અને તેનું આચરણ ન કરવાનો ઉપદેશ આપ્યો. સમ્યક્ત્વના પાંચ અતિચારોનું સંક્ષેપમાં વિવેચન આ રીતે છે— શંકા :- સર્વજ્ઞ દ્વારા કથિત આત્મા, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ, બંધ, મોક્ષ વગેરે તત્ત્વોમાં સંદેહ થવો તે શંકા છે. મનમાં સંદેહ થવાથી આસ્થા ડગી જાય છે. વિશ્વાસ હલી જાય છે, તેને શંકા કહે છે. શંકા થવાથી Page #91 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૨૯ ] જિજ્ઞાસાનો ભાવ પણ હળવો પડી જાય છે પરંતુ વિશ્વાસ અથવા આસ્થાને દઢ કરવા માટે વ્યક્તિ જ્યારે કોઈ તત્ત્વ વિશેષ જાણવાની ઇચ્છા કરે, પ્રશ્ન કરે તેને શંકા કહેવાતી કારણ કે જિજ્ઞાસારૂપ સંશયથી તે પોતાના વિશ્વાસને દઢથી દઢતર કરવા ઇચ્છે છે. ભગવાન મહાવીરના મુખ્ય શિષ્ય ઇન્દ્રભૂતિ ગૌતમના પ્રશ્ન તથા ભગવાનના ઉત્તરો આગમવાણીમાં ઠેર ઠેર ભરપૂર છે. જ્યાં ગૌતમસ્વામી પ્રશ્ન કરે ત્યાં સર્વત્ર તેમના મનમાં સંશય ઉત્પન્ન થવાનો ઉલ્લેખ છે. સાથોસાથ તેને પરમ શ્રદ્ધાવાન પણ કહ્યા છે. ગૌતમના સંશયો જિજ્ઞાસામૂલક હતા. એક સમ્યક્તીના મનમાં જિજ્ઞાસાપૂર્ણ સંશય થવો, પ્રશ્ન થવો તે દોષ નથી પણ તેને અશ્રદ્ધામૂલક શંકા થવી ન જોઈએ. કાંક્ષા – સાધારણ રીતે કાંક્ષાનો અર્થ ઇચ્છાને કોઈપણ બાજુ વળાંક દેવો. પ્રસ્તુત પ્રસંગમાં તેનો અર્થ છે બહારનો દેખાવ, આડંબર જોઈને અથવા બીજા પ્રલોભનથી પ્રભાવિત થઈને અન્ય મત તરફ ઝૂકી જવું. સમ્યકત્વીએ પોતાના આત્મગુણોની સુરક્ષા માટે બહારના પ્રદર્શનથી પ્રભાવિત થવું ન જોઈએ. વિચિકિત્સા - મનુષ્યનું મન ઘણું ચંચળ છે. તેમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થયા જ કરે છે. કયારેક ઉપાસકનાં મનમાં આવો ભાવ પણ ઊઠે છે કે તે ધર્મનું જે અનુષ્ઠાન કરે છે, તપ વગેરેનું આચરણ કરે છે, તેનું ફળ હશે કે નહીં? આ પ્રકારનો સંદેહ તે વિચિકિત્સા છે. મનમાં આ પ્રકારના સંદેહાત્મક ભાવ થતાં જ મનુષ્યના કાર્યમાં સહજ શિથિલતા આવે છે, નિરાશા વધવા લાગે છે. આ પ્રકારની મનઃસ્થિતિ કાર્યસિદ્ધિમાં બાધક છે. સમ્યક્તીએ તેનાથી બચવું જોઈએ. પરપાખંડ પ્રશંસા :- “પાખંડી' શબ્દનો પ્રાસંગિક અર્થ છે- અન્યમતના વ્રતધારી અનુયાયીઓ. વ્યવહારમાં તે શબ્દનો અર્થ લુચ્ચા અને ધુતારારૂપે થાય છે પરંતુ તે અર્થ અહીં અપેક્ષિત નથી. પરપાખંડ પ્રશંસા સમ્યક્તનો ચોથો અતિચાર છે. તેનો અભિપ્રાય છે કે સમ્યક્વી જીવે અન્ય મતાવલંબીના પ્રશંસક થવું ન જોઈએ. અહીં પ્રયુક્ત પ્રશંસા વ્યાવહારિક શિષ્ટાચારના અર્થમાં નથી, તાત્ત્વિક અર્થમાં છે. અન્ય મતાવલંબીના પ્રશંસક થવું અર્થાત્ તેના ધાર્મિક સિદ્ધાંતોનું સન્માન કરવું, અન્ય મતના સિદ્ધાંતો, ધર્મગ્રંથો અથવા ધર્મપ્રવર્તકોની અતિશય પ્રશંસા, અન્યને માટે 'કાંક્ષા' દોષનું નિમિત્ત બને છે અને સ્વયંને સ્વધર્મ અથવા સ્વધર્મ સિદ્ધાંતોની શ્રદ્ધામાં શિથિલતા આવવામાં નિમિત્તભૂત બની શકે છે તેથી સમજીને, વિચારીને, પોતે કરેલા વિશ્વાસ-શ્રદ્ધા પર વ્યક્તિએ દઢ રહેવું જોઈએ. આવા પ્રશંસા આદિ કાર્યોથી દઢતાનો નાશ થાય છે. આ પ્રશંસાનો નિષેધ સંકુચિતતા નથી પણ આસ્થાની પુષ્ટિનો એક મહત્ત્વશીલ ઉપાય છે. સમ્યક્તને સુરક્ષિત અને સ્વસ્થ રાખવાની પરેજી છે. પરપાખંડ સંસ્તવઃ- સંસ્તવનો અર્થ ઘનિષ્ઠ સંપર્ક અથવા નિકટતાપૂર્ણ પરિચય છે. પરમતાવલંબી પાખંડીઓની સાથે ધાર્મિક દષ્ટિએ તેવો પરિચય અથવા સંપર્ક ઉપાસક માટે ઉપાદેય નથી તેથી તેની આસ્થામાં વિચલિતપણું ઉત્પન્ન થવાની આશંકા રહે છે. અહિંસાવૃત અતિચાર:४८ तयाणंतरं च णं थूलगस्स पाणाइवाय-वेरमणस्स समणोवासएणं पंच अइयारा पेयाला जाणियव्वा ण समायरियव्वा, तं जहा- बंधे, वहे, छविच्छेए, अइभारे, भत्तपाणवोच्छेए । શબ્દાર્થ :- જેના = પ્રમુખ, પ્રધાન, મોટા. Page #92 -------------------------------------------------------------------------- ________________ [ ૩૦ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- ત્યાર પછી શ્રાવકે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતના મુખ્ય પાંચ અતિચાર જાણવા જોઇએ પણ તેનું આચરણ કરવું જોઇએ નહીં. તે આ રીતે છે, બંધ, વધ, છવિચ્છેદ, અતિભાર, ભક્તપાન વ્યવચ્છેદ. વિવેચન :પૈયાલા :- પ્રમુખ, પ્રધાન, મુખ્ય. આ અર્થોમાં પેયાલા શબ્દનો પ્રયોગ થયો છે. જે શબ્દનો પ્રયોગ પ્રાચીન કાળમાં બધાં જ વ્રતોના અતિચારોની સાથે હતો પરંતુ કાલદોષથી છૂટતાં–છૂટતાં તે કેવળ સમ્યત્વના અને અહિંસાવ્રતના અતિચાર સાથે જ રહી ગયો છે. પેયાલા શબ્દનો પ્રયોગ પ્રત્યેક વ્રતના અતિચારો સાથે રહે ત્યારે તેનો ભાવ એ છે કે આ વ્રતના મુખ્ય(પ્રધાન) આ પાંચ અતિચાર છે. અપ્રધાન સૂક્ષ્મ, નાના-નાના અન્ય અનેક અતિચાર હોઇ શકે છે. પ્રધાન–અપ્રધાન સર્વ અતિચારોથી બચવાનો પ્રયત્ન કરવો તે જ શ્રાવકને માટે હિતાવહ છે. ટીકાઃ- વેચાર સારા, ધાના, ભૂતત્વન શક્ય વ્યપાત્રા વિશેષ, પ્રમુખ અથવા સ્કૂલ રૂપમાં સમજવા અને સમજાવવામાં શક્ય એવા આ પ્રકારના પાંચ અતિચાર સર્વ વ્રતોના છે.—ઉપાસક ટીકા અને આવશ્યક નિર્યુક્તિ. (૧) બંધઃ- તેનો અર્થ બાંધવું છે. પશુ, દાસ, બાળક, નોકર વગેરેને એવી રીતે બાંધવાં કે જેથી તેને કષ્ટ થાય. શ્રાવકને કષાયવશ અથવા અવિવેકથી આ અતિચાર લાગે છે. (ર) વધ :- સામાન્ય રીતે વધનો અર્થ કોઈને જાનથી મારી નાંખવો એવો થાય પરંતુ અહીં વધ આ અર્થમાં પ્રયુક્ત નથી કારણકે કોઈને જાનથી મારી નાંખવાથી અહિંસાવ્રત સર્વથા ખંડિત જ થઈ જાય છે. તે તો અનાચાર છે. અહીં તો ‘વધ' ઘાતક પ્રહારના અર્થમાં પ્રયુક્ત થયેલો છે. એવો પ્રહાર કે જેનાથી પ્રહાર કરાયેલી વ્યક્તિનાં અંગ-ઉપાંગને નુકશાન થાય છે. (૩) છવિચ્છેદ - ક્રોધાવેશમાં કોઈનાં અંગ ઉપાંગ કાપી નાંખવાં. મનોરંજન માટે કુતરા વગેરે પાળેલ પશુઓનું પૂંછડું, કાન આદિ કાપી નાખવા વગેરે ક્રિયાનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે. (૪) અતિભાર :- પશ. નોકર આદિ પાસેથી તેની શક્તિ ઉપરાંત કામ લેવું. નોકર. મજર. અધિકત કર્મચારી પાસે તેની શક્તિ ઉપરાંતનું કામ લેવું. તે અતિભાર અતિચાર છે.. (૫) ભક્તપાન વ્યવચ્છેદ - તેનો અર્થ આ પ્રમાણે છે– ખાનપાનમાં અંતરાય નાંખવો અર્થાતુ પોતાને આશ્રિત પશુને યથાસમયે ચારો તેમજ પાણી ન દેવાં, ભૂખ્યાં અને તરસ્યાં રાખવાં. આ વાત દાસ-દાસી માટે પણ લાગુ પડે છે. તેના ખાનપાનમાં અંતરાય નાંખવી. આજના યુગની ભાષામાં પોતાના નોકર ચાકરોને સમયસર પગાર ન દેવો, પગારમાં પણ કાપ મૂકવો, કોઈની આજીવિકામાં બાધા નાંખવી, સેવક વગેરે આશ્રિત વર્ગ પાસેથી ખૂબ કામ લેવું પરંતુ તેના બદલામાં પર્યાપ્ત ભોજન અને પગાર ન આપવો વગેરે પ્રવૃત્તિ આ અતિચારમાં આવી જાય છે. આ પ્રકારની પ્રવૃત્તિ સામાજિક જીવનમાં પણ અન્યાયજન્ય છે. વ્રતધારીની હીલના અને ધર્મની બદનામી થાય તેવી છે, તેથી આ વ્રતના આરાધકમાં અનુકંપાભાવની પુષ્ટિ(વૃદ્ધિ) હોવી અત્યાવશ્યક છે. આજે સામાજિક સ્થિતિ બદલાઈ ગઈ છે. નિર્દયતા, ક્રૂરતા, અત્યાચાર વગેરે પ્રવૃત્તિ અનેક નવીનરૂપે પ્રતીત થાય છે. માટે શ્રાવકે પોતાની દૈનિક જીવનચર્યાનું સૂક્ષ્મતાથી નિરીક્ષણ કરીને, અતિચારના મૂળ ભાવને ગ્રહણ કરવા જોઈએ અને નિર્દયતાપૂર્ણ કાર્યને છોડી દેવા જોઈએ. Page #93 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ સત્યવતના અતિચાર :४९ तयाणंतरं च णं थूलगस्स मुसावाय-वेरमणस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा, तं जहा- सहसब्भक्खाणे, रहसब्भक्खाणे, सदारमंतभेए, मोसोवएसे, कूडलेहकरणे । શબ્દાર્થ:-= ખોટો આક્ષેપ કરવો. ભાવાર્થ :- ત્યાર પછી સ્થૂલ મૃષાવાદ વિરમણવ્રતના પાંચ (પ્રમુખ) અતિચાર જાણવા જોઈએ. તેનું આચરણ કરવું જોઇએ નહીં, તે આ પ્રમાણે છે– (૧) સહસા-અભ્યાખ્યાન (૨) રહસ્ય-અભ્યાખ્યાન (૩) સ્વદાર મંત્રભેદ (૪) મૃષોપદેશ (૫) કૂટલેખકરણ. વિવેચન : (૧) સહસા અભ્યાખ્યાન– વિચાર વિના કોઇ પર એકાએક ખોટો આક્ષેપ કરવો. (૨) રહસ્ય અભ્યાખ્યાન- કોઈનાં રહસ્ય પ્રગટ કરવાં. (૩) સ્વદાર મંત્ર ભેદ– પોતાની સ્ત્રીની ગુપ્તવાત બહાર પ્રગટ કરવી. (૪) મૃષોપદેશ- કોઈને ખોટી સલાહ આપવી અથવા અસત્ય ઉપદેશ આપવો. (૫) કિટલેખકરણ– ખોટા લેખ લખવા, બીજાને ઠગવા અથવા ફસાવવા માટે ખોટી જાળ રચવી, ખોટા કાગળ તૈયાર કરવા. સહસા અભ્યાખ્યાન :- સહસાનો અર્થ એકાએક છે. કોઇ વાત વિચાર્યા વગર ભાવાવેશમાં આવી જલદી કહી દેવી, ત્યાં આ શબ્દનો પ્રયોગ થાય છે. આ પ્રકારના આચરણમાં વિવેકને બદલે ભાવાવેશ કામ કરે છે. સહસા અભ્યાખ્યાન એટલે કોઈ પર એકાએક વિચાર્યા વગર દોષારોપણ કરવું. જો આ દોષારોપણ દુર્ભાવના, દુર્વિચાર અને સંકલેશપૂર્વક અથવા ઇરાદાપૂર્વક થાય તો તે અતિચાર નહીં પરંતુ અનાચાર થઈ જાય છે. ત્યાં શ્રાવકનાં વ્રત ખંડિત થાય છે. રહસ્ય અભ્યાખ્યાન - રહસૂનો અર્થ એકાંત છે. તેનાથી રહસ્ય શબ્દ બન્યો છે. તેનો અર્થ એકાંતની વાત અથવા ગુપ્ત વાત છે. રહસ્ય અભ્યાખ્યાનનો અભિપ્રાય એ છે કે કોઇની ગુપ્ત વાતને અચાનક પ્રગટ કરી દેવી. સાધક માટે આ કરણીય નથી. રહસ્ય અભ્યાખ્યાનનો બીજો એક અર્થ આ પ્રમાણે છે- કોઇ ઉપર ગુપ્તરૂપે પયંત્ર વગેરે કરવાનું દોષારોપણ કરવું, જેમ કે કોઇ વ્યક્તિ એકાંતમાં બેસીને પરસ્પર વાર્તાલાપ કરે છે, તેને જોઈને મનમાં શંકિત થઈને એકાએક તેના ઉપર આરોપ મૂકે કે તે અમુક પયંત્ર કરી રહ્યા છે. આ પ્રકારના આચરણનો પણ આ અતિચારમાં સમાવેશ થાય છે. જ્યાં સુધી સહસા, અચાનક, વિચાર્યા વગર આવું કરવામાં આવે છે ત્યાં સુધી તો તે અતિચાર છે. પણ જો દુર્ભાવનાપૂર્વક, સમજી વિચારીને આરોપ મૂકવામાં આવે તો તે અનાચાર થઈ જાય છે, તેનાથી વ્રત ખંડિત થઈ જાય છે. સ્વદાર મંત્રભેદ:- વ્યક્તિગત સંબંધોમાં પતિ અને પત્નીનો સંબંધ સર્વથી ઘનિષ્ઠ સંબંધ છે. તેની પોતાની ગુપ્તમંત્રણાઓ, વિચારણાઓ વગેરે પણ હોય છે. જો પતિ પોતાની પત્નીની કોઈ ગુપ્ત વાતને પ્રગટ કરે તો તે સ્વદાર મંત્રભેદ છે. વ્યાવહારિક દષ્ટિએ પણ આવું કરવું ઉચિત નથી. જેની વાત પ્રગટ થાય છે તેને પોતાની ગુપ્તતા ખુલ્લી પડવાથી દુઃખ થાય છે અથવા પોતાની દુર્બળતા પ્રગટ થવાથી તે લજ્જિત થાય છે. મુષોપદેશ - ખોટી ફરિયાદ કરવી અથવા ખોટો ઉપદેશ દેવો તે મુષોપદેશ છે. વિષયની સત્યતા, અસત્યતા, હિતકારકતા, અહિતકારકતા વગેરેનું જ્ઞાન ન હોવા છતાં અન્યને તવિષયક સલાહ આપવી Page #94 -------------------------------------------------------------------------- ________________ [ ૩૨ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર અથવા વસ્તુની અસત્યતા સિદ્ધ હોવા છતાં તેની બીજાને સલાહ આપવી, તેવો ઉપદેશ આપવો, તે મૃષોપદેશ છે. જે વ્યક્તિ, કોઈપણ કાર્યને અહિતકારી જાણવા છતાં બીજાને તેવું કરવાની પ્રેરણા કરે, ઉપદેશ આપે, તો તે અનાચાર છે અને તેમાં વ્રત ખંડિત થઈ જાય છે, કારણ કે ત્યાં પ્રેરણાદાતાના ઉપદેશનો હેતુ સર્વથા અશુદ્ધ છે. કટલેખકરણ - ખોટા લેખ અથવા દસ્તાવેજ લખવા, ખોટા હસ્તાક્ષર કરવા વગેરે પ્રવૃત્તિ કૂટલેખકરણ કહેવાય છે. જો સાધક અસાવધાનીથી, અજ્ઞાનવશ અથવા અનિચ્છાપૂર્વક આવું કરે તો તે અતિચાર છે અને જો કોઈ જાણીબૂઝી બીજાને દગો દેવા માટે ખોટા દસ્તાવેજ તૈયાર કરે, ખોટી મહોર અથવા છાપ લગાવે, ખોટા હસ્તાક્ષર કરે તો તે અનાચાર છે અને તેનાથી વ્રત ખંડિત થઈ જાય છે. અદત્તાદાન વિરમણ વ્રતના અતિચાર:५० तयाणंतरं च णं थूलगस्स अदिण्णादाणवेरमणस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा, तं जहा- तेणाहडे, तक्करप्पओगे, विरुद्धरज्जाइक्कमे, कूडतुल्लकूडमाणे, तप्पडिरूवगववहारे । શબ્દાર્થ :- નાળિયજ્ઞ = જાણવા જોઈએ. ભાવાર્થ :- ત્યાર પછી સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રતના પાંચપ્રધાન] અતિચારો જાણવા જોઈએ. તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે- (૧) તે નાહત (૨) તસ્કરપ્રયોગ (૩) વિરુદ્ધરાજ્યાતિક્રમ (૪) કૂટતોલ-કૂટમાન ૫) તત્ પ્રતિરૂપ વ્યવહાર. વિવેચન :(૧) તેનાહત :- સ્તનનો અર્થ ચોર થાય છે.આહતનો અર્થ લાવેલી અર્થાતુ ચોર દ્વારા ચોરીને લાવેલી વસ્તુને લેવી, ખરીદવી અને રાખવી. (૨) તસ્કર પ્રયોગ :- પોતાના વ્યાપારનાં કાર્યોમાં ચોરનો ઉપયોગ કરવો અર્થાત્ ચોરને મદદ કરવી. (૩) વિરુદ્ધ રાજ્યાતિક્રમ:- વિરોધવશ પોતાના દેશથી અન્ય દેશના શાસક દ્વારા પ્રવેશ-નિષેધ હોવા છતાં નિર્ધારિત સીમાનું ઉલ્લંઘન કરવું, બીજા રાજ્યોમાં પ્રવેશ કરવો, રાજ્યવિરુદ્ધ કામ કરવું, તાત્પર્ય એ છે કે રાજ્યના કાયદા કાનૂનથી વિરુદ્ધ પ્રત્યેક પ્રવૃત્તિ આ અતિચારની અંતર્ગત છે. (૪) કટતોલ કટમાન - તોળવામાં અને માપવામાં ખોટા તોલમાપનો પ્રયોગ એટલે કે દેવામાં ઓછું તોળવું અથવા માપવું. (૫)તતાપ્રતિરૂપ વ્યવહારઃ-વેપારમાં અનૈતિકતા અને અસત્ય આચરણ કરવું. જેમકે સારી વસ્તુ બતાવીને ખરાબ વસ્તુ આપવી, સારી વસ્તુમાં ખરાબ વસ્તુ મેળવી દેવી,નકલીને અસલી બતાવવી વગેરે. સ્વદારા સંતોષવ્રતના અતિચાર - ५१ तयाणंतरं च णं सदारसंतोसिए पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- इत्तरियपरिग्गहियागमणे, अपरिग्गहियागमणे, अणंगकीडा, परविवाहकरणे, कामभोगतिव्वाभिलासे । છો Page #95 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ ૩૩ શબ્દાર્થ:- વૃત્તરિય-નાની ઉંમરવાળી સર્=સ્વદારા(પોતાની પત્ની) અળશીંહા=અસ્વાભાવિક કામ ક્રીડા કરવી. ભાવાર્થ:- ત્યાર પછી સ્વદારા સંતોષ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે અતિચાર આ પ્રમાણે છે– (૧) ઇત્વરિક પરિગૃહિતા ગમન (૨) અપરિગૃહિતા ગમન (૩) અનંગ ક્રીડા (૪) પર વિવાહ કરણ (૫) કામભોગ તીવ્રાભિલાષ. વિવેચનઃ (૧) ઇરિક પરિગૃહિતા ગમન ઃ– ઇત્વરિકાનો અર્થ અલ્પવયસ્કા–નાની ઉંમરવાળી સ્ત્રી છે. નાની ઉંમરની પત્નીની સાથે સહવાસ કરવો. (૨) અપરિગૃહિતા ગમન :- અપરિગૃહિતાનો અર્થ લગ્ન ન થયેલી પોતાની વાગ્દત્તા સ્ત્રી. લગ્ન પહેલાં જ (સગાઈ કરેલી) પત્ની સાથે સહવાસ કરવો. (૩) અનંગક્રીડા :– કામાવેશવશ, અસ્વાભાવિક કામક્રીડા કરવી, તેની અંતર્ગત સ્વજાતીય સંભોગ, અપ્રાકૃતિક મૈથુન, કૃત્રિમ કામ ઉપકરણોથી વિષય-વાસના શાંત કરવી વગેરે સમાવિષ્ટ છે. ચારિત્રની દૃષ્ટિએ આ પ્રકારનું આચરણ અત્યંત તુચ્છ છે. તેનાથી કુત્સિત કામ અને વ્યભિચારને પોષણ મળે છે. આ વ્રતનો ત્રીજો અતિચાર છે. આ ત્રણે ય અતિચાર નાની વયના વ્રતધારીની દષ્ટિ એ છે. (૪) પરવિવાહ કરણ :– જૈન ધર્મ અનુસાર ઉપાસકનું લક્ષ્ય બ્રહ્મચર્યસાધના છે. લગ્ન આધ્યાત્મિક દૃષ્ટિએ જીવનની દુર્બળતા છે, કારણ કે દરેક વ્યક્તિ સંપૂર્ણપણે બ્રહ્મચારી રહી શકતી નથી. ગૃહસ્થ સાધકનું ધ્યેય બ્રહ્મચર્ય હોય, તો તે અબ્રહ્મચર્યથી ઉત્તરોત્તર મુક્ત થતાં જાય અને એક દિવસ સંપૂર્ણપણે બ્રહ્મચર્યના આરાધક બની શકે છે, તેથી ગૃહસ્થે આવાં કાર્યોથી બચવું જોઇએ. બીજાના લગ્ન કરાવી દેવા, સગાઈ કરાવવી વગેરે પ્રવૃત્તિ આ અતિચારમાં આવે છે. એક શ્રાવક હોવાથી પોતાના ઘરનાં, પરિવારનાં પુત્ર-પુત્રીનાં લગ્નમાં તેણે સક્રિય પ્રેરક થવું જ પડે છે અને તે અનિવાર્ય પણ છે, પણ બીજાનાં લગ્ન કરાવવામાં ઉત્સુક અને પ્રયત્નશીલ રહેવું તે બ્રહ્મચર્યની સાધનાની દષ્ટિએ ઉચિત નથી. તેવું કરવું તે આ વ્રતનો ચોથો અતિચાર છે. કોઇ કોઇ આચાર્યોએ તો પોતાનાં બીજીવાર લગ્ન કરવા, તેને પણ આ અતિચાર જ માન્યો છે. (૫) કામભોગ તીવ્રાભિલાષ :– નિયંત્રિત અને વ્યવસ્થિત કામસેવન માનવની આત્મદુર્બળતાને કારણે થાય છે. તે આવશ્યકતાની પૂર્તિ સુધી વ્રત દૂષિત થતું નથી, પરંતુ તે કામની તીવ્ર અભિલાષા અથવા ભયંકર વાસનાથી ગ્રસિત થાય તો તેના વ્રતનું ઉલ્લંઘન થઈ શકે છે અને મર્યાદાભંગ થઈ શકે છે. અન્ય અતિચાર પણ અનાચારમાં પરિણમી શકે છે. તીવ્ર વૈષયિક વાસનાવશ કામોદ્દીપક, વાજીકરણ ઔષધિ, માદક દ્રવ્ય વગેરેનું સેવન આ વ્રતનો પાંચમો અતિચાર છે. જેનાથી સાધકે સર્વથા દૂર રહેવું જોઈએ. અહીં બહેનોને(શ્રાવિકાઓને) સમસ્ત અતિચાર પુરુષની અપેક્ષાએ સમજવા જોઈએ. ઇચ્છા પરિમાણ વ્રતના અતિચાર : ५२ तयानंतरं च णं इच्छापरिमाणस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] ગાળિયવ્વા, ૫ સમારિયળા, તું બહા- હેત્ત-વત્થ-પમાળાને, દિળ-સુવળ Page #96 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | पमाणाइक्कमे दुपय-चउप्पय-पमाणाइक्कमे, धण-धण्ण-पमाणाइक्कमे, कुवियपमाणाइक्कमे । ભાવાર્થ - શ્રાવકે ઇચ્છા પરિમાણવ્રતના પાંચ મુખ્ય અતિચારને જાણવા જોઈએ, પણ તેનું આચરણ કરવું જોઇએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) ક્ષેત્ર-વાસ્તુ પ્રમાણાતિક્રમ (૨) હિરણ્ય-સુવર્ણ પ્રમાણાતિક્રમ (૩) દ્વિપદ-ચતુષ્પદ પ્રમાણાતિક્રમ (૪) ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ (૫) કુષ્ય પ્રમાણાતિક્રમ. વિવેચન : સાંસારિક જીવનમાં ધન, વૈભવ અને સંપત્તિનું એક એવું આકર્ષણ છે કે સમજદાર અને વિવેકશીલ વ્યક્તિ પણ તેની મોહકતામાં ફસાયેલી રહે છે. ઇચ્છા પરિમાણવ્રત તે મોહકતાથી મુક્ત થવાનો માર્ગ છે. વ્યક્તિ ભૌતિક સાધન-સામગ્રીના સંબંધોને ક્રમથી સીમિત કરતો જાય, તે જ આ વ્રતનું લક્ષ્ય છે. (૧) ક્ષેત્ર વાા પ્રમાણાસિકમ :- ક્ષેત્રનો અર્થ ખેતી કરવાની ભૂમિ છે અને વાસ્તુનો અર્થ રહેવાનાં મકાન, બગીચા વગેરે છે. શ્રાવકે વ્રત લેતી વખતે તેની જે મર્યાદા કરી છે તેનું ઉલ્લંઘન કરવું. (૨) હિરણ્ય સવર્ણ પ્રમાણાસિકમ - વ્રત લેતી વખતે શ્રાવકે સોના-ચાંદી વગેરે બહુમૂલ્ય ધાતુઓની પોતાના માટે મર્યાદા કરી છે. તેની મર્યાદાનું ઉલ્લંઘન કરવું તે. મહોર, રૂપિયા વગેરે પ્રચલિત સિક્કા પણ આમાં જ સમાવિષ્ટ થાય છે. (૩) દ્વિપદ ચતુષ્પદ પ્રમાણાતિક્રમ :- દ્વિપદ–બે પગવાળાં મનુષ્ય, દાસ-દાસી, નોકર તથા ચતુષ્પદ-ચાર પગવાળાં પશુ. વ્રત સ્વીકાર કરતી વખતે તેના સંદર્ભમાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૪) ધન ધાન્ય પ્રમાણાસિકમ - મણિ, મોતી, હીરા, પન્ના વગેરે રત્ન તથા ક્રય-વિક્રયની વસ્તુઓને અહીં ધન કહ્યું છે. ચોખા, ઘઉં, જવ, ચણા વગેરે અનાજ ધાન્યમાં આવે છે. ધન અને ધાન્યની મર્યાદાનું ઉલ્લંઘન કરવું. (૫) કુષ્ય પ્રમાણાતિકમઃ- કુષ્યનો અર્થ ઘરનો સામાન. જેવી રીતે કપડાં, ખાટલો, આસન, પાથરવાનાં, ઓઢવાનાં સાધન, ફર્નિચર વગેરે. આ સંબંધમાં કરેલી મર્યાદાઓનું ઉલ્લંઘન કરવું. અહીં સ્પષ્ટતાથી સમજવું જોઈએ કે મર્યાદાનું ઉલ્લંઘન જ્યારે અબુદ્ધિપૂર્વક અર્થાત્ અજાણતા થાય ત્યાં સુધી તે અતિચાર છે. જાણીજોઈને કરેલું મર્યાદાનું ઉલ્લંઘન તે અનાચાર છે. અનાયાસ અનિલાભ થઈ જાય તો તે અતિચાર પણ નથી, પરંતુ તેને મર્યાદા પ્રમાણે રાખીને શેષ સંપત્તિમાં વિવેક રાખવો અર્થાત્ ત્યાગ અથવા દાન કરી દેવું જોઈએ. દિશા વ્રતના અતિચાર :५३ तयाणंतरं च णं दिसिव्वयस्स पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा,तं जहा- उद्धृदिसि पमाणाइक्कमे, अहोदिसि पमाणाइक्कमे, तिरियदिसि पमाणाइक्कमे, खेत्तवुड्डी, सइअंतरद्धा । શબ્દાર્થ:- સદ્ભત રહ્ન = ક્ષેત્રની સીમા ભુલાઈ જવી (યાદ ન રહ્યું હોય). ભાવાર્થ - ત્યાર પછી દિશા વ્રતના પાંચ મુખ્ય] અતિચારોને જાણવા જોઇએ પણ તેનું આચરણ Page #97 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧ : શ્રમણોપાસક આનંદ ૩૫ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) ઊર્ધ્વદિક્ પ્રમાણાતિક્રમ (૨) અધોદિક્ પ્રમાણાતિક્રમ (૩) તિર્યદિક્ પ્રમાણાતિક્રમ (૪) ક્ષેત્રવૃદ્ધિ (૫) સ્મૃત્યંતર્ધાન. વિવેચનઃ (૧) ઊર્ધ્વદિક્ પ્રમાણાતિક્રમ : ઊર્ધ્વદિશા—ઊંચાઈ તરફ જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૨) અધોદિક્ પ્રમાણાતિક્રમ : નીચે તરફ કૂવા, ખાણ વગેરેમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૩) તિર્યદ્ઘિક્ પ્રમાણાતિક્રમ : તિરછી દિશાઓમાં જવાની મર્યાદાનું ઉલ્લંઘન. (૪) ક્ષેત્ર વૃદ્ધિ : વ્યાપાર, યાત્રા વગેરે માટે કરેલી મર્યાદાનું ઉલ્લંઘન. (૫) સ્મૃત્યંતર્ધાન : પોતાના દ્વારા કરેલી દિશાઓ વગેરેની મર્યાદાને યાદ ન રાખવી, ભૂલી જવું તે આ વ્રતના અતિચાર છે. ચોથા અતિચારના મૂલપાઠમાં ક્ષેત્રવૃદ્ધિ શબ્દ છે. તેનો અર્થ આ પ્રમાણે પણ થાય છે– જાણી જોઈને કરેલી મર્યાદાને એક દિશામાં ઘટાડી બીજી દિશામાં વૃદ્ધિ કરવી. વ્રત ગ્રહણના પ્રસંગમાં જો કે દિશાવ્રત અને શિક્ષાવ્રત ગ્રહણ કરવાનો ઉલ્લેખ નથી. તો પણ આ વ્રતોનું ગ્રહણ સમજી લેવું જોઈએ કારણકે પહેલાં આનંદે કહ્યું છે કે ટુવાલકવિ સાવયધમ્મ પકિવન્ગિલ્લામિ બાર પ્રકારનો શ્રાવકધર્મ અંગીકાર કરીશ અને પછી પણ દુવાતસવિદ સાવધિમં ડિવન્તર્ બાર પ્રકારના શ્રાવક ધર્મને અંગીકાર કરે છે. આ પ્રમાણે પાઠ છે. ટીકાકારે સ્પષ્ટીકરણ કરતાં કહ્યું છે સામાયિક વગેરે શિક્ષાવ્રત અલ્પકાલ માટે કરવા યોગ્ય હોવાથી આનંદે તે સમયે તે વ્રતો ગ્રહણ કર્યાં ન હોય અથવા તે વ્રતોના પાઠ વર્તમાને ઉપલબ્ધ ન રહ્યા હોય. ઉવભોગ પરિભોગ પરિમાણ વ્રતના અતિચાર : ५४ तयाणंतरं च णं उवभोगपरिभोगे दुविहे पण्णत्ते, तं जहा- भोयणओ य कम्मओ य । तत्थ णं भोयणओ समणोवासएणं पंच अइयारा [ पेयाला] जाणियव्वा ન સમાયરિયવ્વા, તું બહા- સચિત્તાહારે, સચિત્ત-પલિબદ્ધાહારે, અપોલહિમવહળવા, दुपक्कोसहि-भक्खणया, तुच्छोसहि-भक्खणया; कम्मओ णं समणोवासएणं पण्णरस कम्मादाणाई जाणियव्वाई, ण समायरियव्वाइं, तं जहा- इंगालकम्मे वणकम्मे, સાડીમ્મે, માડીમ્મુ, જોડીમ્મે, તવાળો, લવવવાોિ, રસવાળિો, વિશવાળિો, સવાળિો, ખંતપીત્તળમ્મુ, પિત્ત્તછળમ્મુ, વાિવાવળયા, સ-૬૪तलाय- सोसणया, असइ - जण - पोसणया । શબ્દાર્થ:- જન્માવાખારૂં = વધારે કર્મનું ગ્રહણ જેનાથી થાય તે કર્માદાન સરવહતાયસોલળયા = સરોવર, તળાવ વગેરે સ્થાનોને સુકાવી દેવાં અસ-ગળ-પોલળવા = શોખથી હિંસક પશુઓનું પોષણ કરવું વગેરે. ભાવાર્થ :ઉવભોગ પરિભોગ બે પ્રકારના કહ્યા છે. ભોજનની અપેક્ષાથી તથા કર્મની અપેક્ષાથી. શ્રાવકે ઉવભોગ પરિભોગ વ્રતના પાંચ [મુખ્ય] અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ કરવું નહીં. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત આહાર (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર (૩) અપક્વ ઔષધિ ભક્ષણ (૪) દુષ્પધ્વ ઔષધિ ભક્ષણ (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ. Page #98 -------------------------------------------------------------------------- ________________ | ૩૬ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કર્મની અપેક્ષાથી શ્રાવકે પંદર કર્માદાન જાણવાં જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) અંગારકર્મ (૨) વનકર્મ (૩) શકટકર્મ (૪) ભાડાકર્મ (૫) સ્ફોટનકર્મ (૬) દંતવાણિજ્ય (૭) લાક્ષાવાણિજ્ય (૮) રસવાણિજ્ય (૯) વિષવાણિજ્ય (૧૦) કેશવાણિજ્ય (૧૧) યંત્ર પીડન કર્મ (૧૨) નિબંછણ કર્મ (૧૩) દાવાગ્નિ દાપન (૧૪) સરદહ તડાગ શોષણ તથા (૧૫) અસતિજન પોષણ. વિવેચન:(૧) સચિત્ત આહાર :- સચિત્ત = પ્રાણ સહિત અથવા સજીવ. નહીં પકવેલા, નહીં ઉકાળેલા, શાક, વનસ્પતિ, ફળ, અસંસ્કારિત અન્ન, પાણી વગેરે સચિત્ત પદાર્થો છે. તેનો આહાર તે સચિત્ત આહાર છે. શ્રમણોપાસક સચેત વસ્તુઓના સર્વથા ત્યાગી હોતા નથી અને તેના માટે તે અનિવાર્ય પણ નથી. તે પોતાની શક્તિ પ્રમાણે સચેત વસ્તુઓનો ત્યાગ કરે છે અને અમુક સચિત્ત દ્રવ્યની મર્યાદા કરે અર્થાત્ અમુકની છૂટ રાખે છે. જેની તેણે મર્યાદા કરી છે તેનું અસાવધાનીથી ઉલ્લંઘન થઈ જાય, તો તે સચિત્ત આહાર નામના અતિચારમાં ગણાય અને જો જાણી જોઈને મર્યાદાનું ઉલ્લંઘન કરે તો તે અનાચાર છે. બીજો અર્થ એ છે કે સચેત પદાર્થનું ભક્ષણ કરવું, એ પણ શ્રાવકના વ્રતનો અતિચાર છે. જેમ શ્રાવક પંદર કર્માદાનમાંથી કોઈ પણ કર્માદાનનો ત્યાગ ન કરે પરંતુ તેનું સેવન કરે, તો તે પણ અતિચારરૂપ છે. પ્રશ્ન :- જેનો ત્યાગ ન કર્યો હોય તેનો અતિચાર શા માટે? સમાધાન - પહેલાં વ્રતમાં મારવાના સંકલ્પથી મારવાનો ત્યાગ છે. તો પણ અતિભારને અતિચાર કહ્યો છે. ચોથા વ્રતમાં કુશીલ સેવનનો ત્યાગ છે તો પણ પર વિવાહકરણને અતિચાર કહ્યો છે, માટે જેનો ત્યાગ ન હોય તો પણ વ્રતને સૂકમપણે દૂષિત કરનારા કામોને અતિચાર કહેવામાં આવ્યા છે. (૨) સચિત્ત પ્રતિબદ્ધ આહાર :- સચિત્ત વસ્તુની સાથે લાગેલી અચિત્ત વસ્તુને ખાવી તે સચિત્ત પ્રતિબદ્ધ આહાર છે, જેમ કે- મોટી દ્રાક્ષ અથવા ખજૂર. તેમાં બે ભાગ છે– ગોટલી તથા તેનો ગર્ભ(માવો). ગોટલી સચિત્ત છે અને તેનો ગર્ભ અચિત્ત છે. ઝાડને ચોંટેલો ગુંદ તેમાં ઝાડ સચેત છે અને તેને લાગેલો ગુંદ અચેત છે. આ અતિચાર પણ તે વ્યક્તિની અપેક્ષાથી છે કે જેણે સચિત્ત વસ્તુઓની મર્યાદા કરી છે અને જો તે સચિત્ત પ્રતિબદ્ધનું (સચિત્ત-સંલગ્નનું) સેવન કરે તો તેની મર્યાદાનું ઉલ્લંઘન થાય છે અને તેની ગણના અતિચારમાં કરવામાં આવે છે. (૩) અપક્વ ઔષધિ ભક્ષણ :- પુરી નહીં પકવેલી અર્થાતુ જે પૂર્ણ રૂપે અચિત્ત થઈ નથી તેવી વનસ્પતિ, ફળ, ધાન્ય વગેરેનો આહાર કરવો તરતના વઘારેલા ખારિયા, કાચા સંભારા વગેરે. (૪) દુષ્પક્વ ઔષધિ ભક્ષણ:- ઘણા લાંબા સમયે પાકનારાં ધાન્ય, ફળ વગેરે અયોગ્ય રીતથી, અતિ હિંસાથી પકાવેલા હોય, તેનું સેવન કરવું, જેમ કે છાલ સહિત સેકેલા ડોડા, ઉપરની ફળી સહિત પકાવેલા વટાણા, ડુંડા સહિત પકવીને તૈયાર કરેલો ઘઉં વગેરેનો પોંક, આખા રીંગણાને મુંજીને તૈયાર થયેલો ઓળો વગેરે. આવી રીતે પકાવેલા પદાર્થોમાં ત્રસ જીવોની હિંસા પણ થઈ શકે છે. (૫) તુચ્છ ઔષધિ ભક્ષણ:- જે ફળ, ફૂલ, ઔષધિ વગેરેમાં ખાવા યોગ્ય ભાગ ઓછો હોય અને ફેંકવા યોગ્ય ભાગ વધારે હોય તે સર્વ તુચ્છૌષધિ કહેવાય. જેમ કે શેરડી, સીતાફળ વગેરે. જે પદાર્થ ખાવામાં વધારે હિંસા થાય, તેવા ખસખસના દાણા, કંદમૂળ, અનંતકાય વગેરે તથા જે વસ્તુઓ જ તુચ્છ હોય જેમ કે Page #99 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ બીડી, સીગારેટ, તમાકુ, ભાંગ વગેરે તે પદાર્થોનો ઉપયોગ કરવો તે બધા તુચ્છષધિભક્ષણ કહેવાય છે. આ અતિચારોથી દૂર રહેવા માટે શ્રમણોપાસક ભોજનના વિષયમાં જાગૃત રહે, રસ લોલુપતાથી હંમેશાં દૂર રહે. રસેન્દ્રિય પર વિજય પ્રાપ્ત કરવો અતિ કઠિન છે, માટે સાધકે અત્યંત સાવધાન રહેવું જોઈએ. પંદર કમદાન : કર્મ અને આદાન આ બે શબ્દોથી કર્માદાન શબ્દ બનેલો છે. કર્મ+આદાન-ગ્રહણ કરવું. જે પ્રવૃત્તિના સેવનથી જ્ઞાનાવરણ આદિ કર્મનો પ્રબળ બંધ થાય છે, જેમાં ઘણી હિંસા થાય છે તે કર્માદાન છે. શ્રાવક માટે તે વર્જિત છે. આ કર્મ સંબંધિત અતિચાર છે. શ્રાવકને તેના ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે. કર્માદાનનું વિશ્લેષણ આ પ્રમાણે છે(૧) અંગાર કર્મ - અંગારનો અર્થ કોલસા છે. અંગાર કર્મનો મુખ્ય અર્થ છે કોલસા બનાવવાનો ધંધો કરવો. જે કામમાં અગ્નિ અને કોલસાનો વધારે ઉપયોગ થાય તે વ્યાપાર પણ અંગાર કર્મ કહેવાય છે. જેમ કે ઈટની ભટ્ટી, ચૂનાની ભઠ્ઠી, સિમેંટનાં કારખાનાં વગેરે ઘોર હિંસા થાય, તેવા વ્યાપારો. (૨) વન કર્મ :- જે વ્યાપારનો સીધો સંબંધ વન સાથે હોય છે, તેવા વ્યાપારને વનકર્મ કહે છે. જંગલ કાપી સાફ કરવું, જંગલનાં વૃક્ષ કાપી લાકડાં વેંચવાં, જંગલ કાપવાનો ઇજારો રાખવો, લીલી વનસ્પતિનું છેદન-ભેદન વગેરે કાર્યો ઘોર હિંસાનાં કાર્યો છે અને તે વનકર્મ છે. આજીવિકા માટે વન વૃક્ષોનું ઉત્પાદન, સંવર્ધન કરીને વૃક્ષને કાપવાં, કપાવવાં એ બધાં જ વનકર્મ છે. (૩) શકટ કર્મ :- શકટનો અર્થ ગાડું છે. અહીં ગાડાના ઉલ્લેખથી સવારી અથવા માલ લઈ જવા, લાવવા માટે વપરાતાં સર્વ વાહનો ઉપલક્ષિત થાય છે. આવાં વાહનો, તેના મશીનો તૈયાર કરવાં, વેંચવા વગેરે શકટ કર્મમાં આવી જાય છે. આજની પરિસ્થિતિમાં રેલગાડી, મોટર, સ્કૂટર, સાયકલ, ટ્રક, ટ્રેકટર વગેરે બનાવવાનાં કારખાનાં પણ શકટકર્મ કહેવાય છે. (૪) ભાડી કર્મ :- ભાડીનો અર્થ ભાડું છે. બળદ, ઘોડા, ઊંટ, ભેંસ, ગધેડાં આદિ રાખી ભાડા ખાવાનો વ્યાપાર કરવો, ટ્રક, મોટર, સાઇકલ, રીક્ષા આદિ વાહન ચલાવી તેનું ભાડું ખાવાનો વ્યાપાર કરવો. (૫) સ્ફોટન કર્મ – સ્ફોટન એટલે ફોડવું, તોડવું, ખોદવું, ખાણ ખોદવી, પથ્થર તોડવા, કૂવા, તળાવ તથા વાવડી વગેરે ખોદવાના ધંધા સ્ફોટન કર્મ છે. (9) દત વાણિજ્ય :- હાથીદાંતનો વ્યાપાર કરવો. ઉપલક્ષણથી હાડકાં, ચામડાં, રેશમ, કસ્તૂરી, શંખ, ઊન વગેરે ત્રસ જીવોનાં શરીરાવયવોના વ્યાપારનું પણ ગ્રહણ થઈ જાય છે. (૭) લાક્ષા વાણિજ્ય - લાખનો વ્યાપાર. જે વસ્તુના વ્યાપારમાં ત્રસ જીવોની હિંસા થાય અથવા જેમાં સડો કરવો પડે તેવા કેમિકલ્સનો વ્યાપાર, સોડા, સાબુ, મીઠું, ખાર, રંગ વગેરેનો વ્યાપાર કરવો.[અભિધાન રાજેન્દ્ર કોષ ભા. ૬, પૃ. ૧૯૭] (૮) રસ વાણિજ્ય :- મદિરા વગેરે માદક રસનો વ્યાપાર. મધ, માંસ, ચરબી, માખણ, દૂધ, દહીં, ઘી, તેલ, ખાંડ, ગોળ વગેરેનો વ્યાપાર પણ રસ વાણિજ્ય છે. રસ શબ્દ સામાન્ય રીતે શેરડી અને ફળોના રસ માટે પણ પ્રયુક્ત થાય છે પરંતુ અહીં તે અર્થ નથી. (૯) વિષ વાણિજ્ય :- વિવિધ પ્રકારના વિષ(ઝેર)નો વ્યાપાર. તલવાર, છરા, બંદૂક, ધનુષ્ય, બાણ, Page #100 -------------------------------------------------------------------------- ________________ ३८ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ડી.ડી.ટી. પાઉડર વગેરે હિંસક વસ્તુઓનો વ્યાપાર વિષ વાણિજ્ય કહેવાય છે. (૧૦) કેશ વાણિજ્ય :- અહીં વપરાયેલો કેશ શબ્દ લાક્ષણિક છે. કેશ વાણિજ્યનો અર્થ દાસ, દાસી, ગાય, ભેંસ, બકરી, ઘેટાં, ઊંટ, ઘોડા, વગેરે જીવિત પ્રાણીઓના ક્રય-વિક્રયનો વ્યાપાર છે. કેટલાક આચાર્યો ચમરી ગાયના પૂંછડાના વાળના વ્યાપારનું કથન કરે છે. તેના ચામર પણ બને છે પરંતુ મોરપંખ તથા તેનો ધંધો કેશવાણિજ્યમાં સમાવિષ્ટ કર્યો નથી. ચમરી ગાયના વાળ પ્રાપ્ત કરવા તથા મોરપંખ પ્રાપ્ત કરવામાં ભેદ એટલો જ છે કે ચમરી ગાયને મારી નાંખવામાં આવે છે જ્યારે મોરપંખ તથા ઊન માટે મોરને અને ઘેટાંને મારી નાંખાવાં આવતા નથી. (૧૧) યંત્ર પીડન કર્મ :– તલ, સરસવ, મગફળી વગેરેનું ઘાણી દ્વારા તેલ કાઢવાનો ધંધો, તેમજ ચરખા, મિલ, પ્રેસ વગેરેના વ્યાપાર. (૧૨) નિલંછણ કર્મ :– બળદ, પાડા વગેરેને નપુંસક બનાવવાનો ધંધો કરવો, તેના અંગોપાંગનું છેદન કરવું. (૧૩) દાવાગ્નિ દાપન ઃ – વનમાં આગ લગાડવાનો ધંધો કરવો. આ આગ અત્યંત ભયાનક અને બેકાબૂ હોય છે. તેનાથી જંગલના ઘણા ત્રસજીવો તથા સ્થાવર જીવો મરી જાય છે. -- (૧૪) સરદહ તડાગ શોષણ · સરોવર, તળાવ વગેરે પાણીનાં સ્થાનોને સુકાવી દેવાં. (૧૫) અસતીજન પોષણ :— વ્યભિચાર માટે વેશ્યા વગેરેનું પોષણ કરવું. શ્રાવક માટે વાસ્તવમાં આ નીંદનીય કાર્ય છે. આવાં કાર્યોથી સમાજમાં દુરાચાર ફેલાય છે, વ્યભિચારને પોષણ મળે છે, શોખથી હિંસક પશુઓનું પાલન કરવું તેનો પણ આ કર્માદાનમાં સમાવેશ થાય છે. આખેટ, શિકાર માટે શિકારી કૂતરા વગેરે પાળવાં, ઊંદર માટે બિલાડી પાળવી, આ સર્વ કાર્યો અસતીજન પોષણમાં આવી જાય છે. અનર્થદંડ વિરમણ વ્રતના અતિચાર ઃ ५५ तयानंतरं च णं अणट्ठदंडवेरमणस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला ] ગાળિયવ્વા, ન સમાયરિયા, તું બહા- લખે, વધુ, મોહરિ, અંગુત્તાહિરને, उवभोगपरिभोगाइरित्ते । શબ્દાર્થ :- જીવન્તુણ = કુચેષ્ટા કરી હોય મોર્ = વાચાળપણું. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસકે અનર્થ દંડ વિરમણ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારોને જાણવા જોઇએ. તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે. (૧) કંદર્પ (૨) કૌત્કચ્ય (૩) મૌખર્ય (૪) સંયુક્તાધિકરણ (૫) ઉવભોગપરિભોગાતિરેક. વિવેચનઃ (૧) કંદર્પ– કામવાસના ઉત્તેજિત થાય તેવી ચેષ્ટા કરવી. (૨) કૌચ્ચન બહુરૂપીની જેમ ખરાબ ચેષ્ટાઓ કરવી. (૩) મૌખર્ય–નિરર્થક વાતો કરવી અથવા બકવાટ કરવો. (૪) સંયુક્તાધિકરણશસ્ત્ર આદિ હિંસામૂલક સાધનો ભેગાં કરવાં. (૫) ઉવભોગપરિભોગાતિરેક– ઉવભોગ પરિભોગનો અતિરેક–અનાવશ્યક વૃદ્ઘિ, ઉવભોગ પરિભોગ સંબંધી સામગ્રી તથા ઉપકરણો આવશ્યક ન હોય તો પણ ભેગાં કરવાં. Page #101 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧: શ્રમણોપાસક આનંદ ૩૯ સામાયિક વ્રતના અતિચાર : ५६ तयाणंतरं च णं सामाइयस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- मणदुप्पणिहाणे, वयदुप्पणिहाणे, कायदुप्पणिहाणे, सामाइयस्स सइअकरणया, सामाइयस्स अणवट्ठियस्स करणया । શબ્દાર્થ :સામાડ્વસ સ અરળવા = સામાયિક લીધી છે તે ભૂલી જવું (અજાગૃતપણું) સામાન્ડ્સન્સ મળવદિયલ્સ તળયા = વ્યવસ્થિત રીતે સામાયિક ન કરી હોય. ભાવાર્થ:ત્યાર પછી શ્રમણોપાસકે સામાયિક વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં. (૧) મન-દુપ્રણિધાન (૨) વચન-દુપ્રણિધાન (૩) કાય-દુપ્રણિધાન (૪) સામાયિક-સ્મૃતિ અકરણતા (૫) સામાયિક અનવસ્થિતકરણતા. વિવેચનઃ - (૧) મન દુપ્રણિધાન ઃ– અહીં પ્રણિધાનનો અર્થ ધ્યાન અથવા ચિંતન છે. દૂષિત ચિંતન-મનદુપ્રણિધાન કહેવાય છે. સામાયિક કરતી વખતે રાગ, દ્વેષ, મમતા, આસક્તિ સંબંધી વાતો મનમાં લાવવી; ઘરની સમસ્યાઓના વિચારમાં મગ્ન રહેવું વગેરે વિચારો સામાયિકના અતિચાર છે. સામાયિકનો ઉદ્દેશ જીવનમાં સમતાનો વિકાસ કરવાનો છે. ક્રોધ, માન, માયા, લોભજનિત વિષમતાને ધીમે ધીમે દૂર કરીને શુદ્ધ આત્મસ્વરૂપમાં તન્મયતા પામવી, તે જ સામાયિકનું ચરમ લક્ષ્ય છે. જ્યાં આ ઉદ્દેશ બાધિત થાય છે ત્યાં સામાયિક એક પરંપરાના રૂપમાં રૂઢ થઈ જાય છે. તેનાથી જીવનમાં જે ઉપલબ્ધિઓ થવી જોઈએ તે થતી નથી. સાધક માટે એ જરૂરી છે કે પોતાના મનને પવિત્ર રાખે, સમતાની અનુભૂતિ કરે, માનસિક દુશ્ચિંતનથી દૂર રહે. (૨) વચન દુપ્રણિધાન ઃ– સામાયિક કરતી વખતે વાણીનો દુરુપયોગ અથવા મિથ્યાભાષણ કરવું. બીજાને દુઃખ થાય તેવી કઠોર ભાષા બોલવી. આધ્યાત્મિકતાથી વિરુદ્ધ વાતો કરવી, તે વચન દુપ્રણિધાન છે. સામાયિકમાં જેમ માઠું ચિંતવવું નહીં તેમ વચનથી પણ માઠું બોલવું નહીં. (૩) કાય દુપ્રણિધાન – મન અને વચનની જેમ સામાયિકમાં શરીર પણ વ્યવસ્થિત, સાવધાન અને સંયમિત રાખવું જોઈએ. હિંસા થાય તેવી પ્રવૃત્તિ શરીરથી કરવી ન જોઈએ. (૪) સામાયિક સ્મૃતિ અકરણતા :– સામાયિક આખા જીવનનો વિષય છે, જીવનની સાધના છે. તેના અભ્યાસ માટે તેનો ૪૮ મિનિટનો સમય નિશ્ચિત કર્યો છે.જ્યારે સાધક સામાયિકમાં હોય ત્યારે તેણે પૂરેપૂરું સાવધાન અને જાગૃત રહેવું જોઈએ, તેમજ એ પણ ભૂલવું ન જોઈએ કે હું સામાયિકમાં છું અર્થાત્ સામાયિકને અનુરૂપ મન, વચન, કાયાની પ્રવૃત્તિઓ કરવી જોઈએ. જો સાધક સ્વયં સજગ ન રહે, તો તે સામાયિકને અનુરૂપ પ્રવૃત્તિ ન કરતાં અન્ય પાપકારી પ્રવૃત્તિનું સેવન કરે છે અને તે સામાયિકનો અતિચાર છે; જેના મૂળમાં પ્રમાદ, અજાગૃતપણું તથા અસાવધાની છે. (૫) સામાયિક અનવસ્થિત કરણતા :– અવસ્થિત = યથોચિત રૂપમાં સ્થિત રહેવું. તેમ ન કરવું તે અનવસ્થિતતા છે. સામાયિકમાં અનવસ્થિત-અવ્યવસ્થિત ન રહેવું જોઈએ. કયારેક સામાયિક કરી લેવી, કયારેક ન કરવી, કયારેક સામાયિકના સમય પહેલાં ઊભા થઈ જવું વગેરે પ્રવૃત્તિ વ્યક્તિના અવ્યવસ્થિત Page #102 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર તેમજ અસ્થિર જીવનની સૂચક છે. આવી વ્યક્તિ સામાયિકની સાધનામાં અસ્થિર અને અસફળ રહે છે તે જ રીતે તે પોતાના લૌકિક જીવનમાં પણ વિકાસ કરી શકતી નથી. સામાયિક પૂર્ણ થયા પહેલાં જ સામાયિક વ્રત પાળી લેવું, તે આ અતિચારનો મુખ્ય અર્થ છે. દેશાવગાસિક વ્રતના અતિચારઃ ૪૦ ५७ तयाणंतरं च णं देसावगासियस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] जाणिव्वा ण समायरियव्वा तं जहा आणवणप्पओगे, पेसवणप्पओगे, सहाणुवाए, रूवाणुवाए, बहिया पोग्गलपक्खेवे । ભાવાર્થ :ત્યાર પછી શ્રમણોપાસકે દેશાવગાસિક વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ રીતે છે–(૧) આનયન પ્રયોગ (૨) પ્રેષ્ય પ્રયોગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત (પ) બહિ:પુદ્ગલ પ્રક્ષેપ. વિવેચન : દેશ અને અવકાશ આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. વિત્ત ગૃહીત યક્તિ परिमाणं तस्यैकदेशो देशः तत्रावकाशः गमनाद्यवस्थानं देशावकाशः तेन निवृतं देशावकाशिकम् । દેશનો અર્થ અહીં એક ભાગ છે, અવકાશનો અર્થ મર્યાદિત ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવી. શેષ ક્ષેત્રમાંથી નિવૃત્ત થવું. છઠ્ઠા દિશાવ્રતમાં દિશા સંબંધી માપ અથવા મર્યાદા જે જીવન પર્યંત કરવામાં આવે છે તેનાથી એક દિવસ-રાત માટે કે ન્યૂનાધિક સમય માટે તેને ઘટાડવી, તે દેશાવગાસિક વ્રત છે. અવકાશનો અર્થ નિવૃત્તિ પણ થાય છે. આમ જ બીજાં વ્રતોમાં પણ આ રીતે દરરોજ અમુક સમય માટે જે સંક્ષેપ કરવામાં આવે છે તે પણ આ વ્રત માં આવી જાય છે. બીજાં વ્રતોમાં સંક્ષેપ કરવા માટે આ વ્રતના પાઠમાં દ્રવ્યાદિ શબ્દનો ઉલ્લેખ છે. તેની વ્યાખ્યામાં દ્રવ્યાદિ ચૌદ બોલ ગણાવવામાં આવ્યા છે તેના આધારે આ વ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવામાં આવે છે. આ વ્રતનો સ્વીકાર કરનાર એક વ્યક્તિ ચોવીસ કલાક માટે મર્યાદા કરે કે આ એક મકાનની બહાર રહેલા પદાર્થોનો ઉપભોગ કરીશ નહીં, બહારનું કામ કરીશ નહીં, મર્યાદિત ભૂમિની બહાર જઈને પાંચ આશ્રવનું સેવન કરીશ નહીં અને ત્યારપછી જો તે નિયત ક્ષેત્રથી બહારનાં કામ સંકેતથી અથવા બીજી વ્યક્તિ દ્વારા કરાવે તો તે પહેલાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો તે આ દેશાવગાસિક વ્રતના અતિચાર છે. આ વ્રતના પાંચ અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે– (૧) આનયન પ્રયોગ– જેટલા ક્ષેત્રની મર્યાદા કરી છે, તે મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુઓ મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ– મર્યાદિત ક્ષેત્રથી બહારનાં ક્ષેત્રમાં કાર્ય કરવા માટે સેવક(નોકર), પરિવારના સભ્યને મોકલવો. (૩) શબ્દાનુપાત— મર્યાદિત ક્ષેત્રથી બહારનું કાર્ય કરવાનો પ્રસંગ આવે તો છીંક ખાઈને, ઉધરસ ખાઈને અથવા કોઈને બોલાવીને, પાડોશીને સંકેત કરીને કામ કરાવી લેવું. (૪) રૂપાનુપાત— મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરવા માટે મોઢાથી કાંઈ બોલ્યા વગર હાથ કે આંગળીથી સંકેત કરવો. (૫) બહિ:પુદ્દગલ પ્રક્ષેપ− મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરાવવા માટે કાંકરા વગેરે ફેંકીને બીજાને ઇશારો કરવો. આ કાર્ય કરવાથી વ્રતના શબ્દાત્મક પ્રતિપાલનમાં બાધા આવતી નથી પણ વ્રતનો મૂળભૂત હેતુ Page #103 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૪૧ ] નષ્ટ થાય છે. સાધનાનો અભ્યાસ દઢ થતો નથી માટે તેનું વર્જન અત્યંત આવશ્યક છે. દિશા સહિત દ્રવ્યાદિ અનેક બોલોની મર્યાદા કરવી તે પણ આ વ્રતનો વિષય છે. જેને ૧૪ નિયમ કહે છે અને જે પ્રતિદિન ધારણ કરાય છે. લૌકિક એષણા, આરંભ વગેરેને મર્યાદિત કરી જીવનને ઉત્તરોત્તર આત્મનિરત બનાવવામાં દેશાવગાસિક વ્રત ઘણું અગત્યનું છે. જૈન દર્શનનું અંતિમ લક્ષ સંપૂર્ણપણે આત્મકેન્દ્રિત થવાનું છે. એક સાથે સમસ્ત ભૌતિક ભાવોની આસક્તિને છોડીને આત્મભાવોમાં સ્થિર થવું તે સામાન્ય જન માટે શકય નથી. તેથી જ ક્રમશઃ એષણા, કામના અને ઇચ્છાનું નિયંત્રણ કરતાં કરતાં અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. આ અભ્યાસમાં આ વ્રત ઘણું આવશ્યક છે. પૌષધ વ્રતના અતિચાર:|५८ तयाणंतरं च णं पोसहोववासस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] जाणियव्वा, ण समायरियव्वा, तं जहा- अप्पडिलेहिय-दुप्पडिलेहिय-सिज्जासंथारे, अप्पमज्जियदुप्पमज्जिय-सिज्जासंथारे, अप्पडिलेहिय-दुप्पडिले हिय-उच्चारपासवणभूमी, अप्पमज्जिय दुप्पमज्जिय-उच्चारपासवणभूमी, पोसहोववासस्स सम्म अणणुपालणया । શબ્દાર્થ :- ક્વાર પાવનભૂમિ = વડીનીત, લઘુનીત પરઠવાની જગ્યા સિક્કા સંથાર = શય્યા સંસ્તારક, મકાન, આસન. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસકે પૌષધવ્રતના પાંચ મુખ્ય] અતિચાર જાણવા જોઈએ, તેનું આચરણ કરવું જોઈએ નહીં, તે આ પ્રમાણે છે– (૧) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત શય્યાસંસ્તારક (૨) અપ્રમાર્જિત- દુષ્પમાર્જિત શય્યાસંસ્તારક (૩) અપ્રતિલેખિત-દુષ્પતિલેખિત ઉચ્ચારપ્રસવણભૂમિ(મળ મૂત્રના ત્યાગની ભૂમિ) (૪) અપ્રમાર્જિત-દુષ્પમાર્જિત ઉચ્ચાર પ્રસવણ ભૂમિ તથા (૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન. વિવેચન : પૌષધોપવાસમાં પૌષધ અને ઉપવાસ આ બે શબ્દ છે. પૌષધનો અર્થ ધર્મનું પોષણ અથવા પુષ્ટિ કરનારી ક્રિયા વિશેષ છે. ઉપવાસ શબ્દ ઉપ ઉપસર્ગ અને વાસ શબ્દથી બન્યો છે. ઉપ નો અર્થ સમીપે અને વાસનો અર્થ છે નિવાસ કરવો. ઉપવાસનો શાબ્દિક અર્થ આત્મા અથવા આત્મગુણોની સમીપે વાસ કરવો એ છે. આત્મગુણોનું સામીપ્ય અથવા સાંનિધ્ય સાધવામાં કેટલાક સમય માટે બહિર્મુખતા નાશ પામે છે. બહિર્મુખતામાં સહુથી વધારે મહત્વપૂર્ણ સ્થાન ભોજનનું છે તેથી સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી ચોવીસ કલાક માટે અશન, પાણી, ખાદિમ, સ્વાદિમ આદિ ચારે આહારનો ત્યાગ તે ઉપવાસ છે. પૌષધ અને ઉપવાસરૂપ સમ્મિલિત સાધનાનો અર્થ એ છે કે ઉપવાસી ઉપાસક એક નક્કી કરેલા સમય માટે (૨૪ કલાક માટે) ગૃહસ્થપણાના સર્વ સંબંધને છોડીને લગભગ સાધુવતુ થઈને એક સ્થાનમાં નિવાસ કરે. સૂવું, બેસવું, વડીનીત, લઘુનીત વગેરે દરેક માટે પણ નિર્વદ્ય સ્થાન નિશ્ચિત કરી લે છે. સાધુની જેમ આવશ્યક ઉપકરણનો પણ યતના અથવા સાવધાનીથી ઉપયોગ કરે છે. શ્રાવક અથવા ઉપાસકના ત્રણ મનોરથમાં એક મનોરથ આ પ્રમાણે છે કે- વાળમાં મુકે પવિત્તા પુત્રને મારા જીવનમાં એ અવસર ક્યારે આવશે કે જ્યારે હું મુંડિત થઈને દીક્ષિત થઈશ. Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર આ મનોરથ ઉચ્ચ ભાવનાના પોષણમાં અથવા પ્રગતિમાં સહાયક છે. શ્રમણ સાધનાના અભ્યાસનું આ એક વ્યાવહારિક રૂપ છે. જે રીતે એક શ્રમણ પોતાના જીવનની દરેક પ્રવૃત્તિમાં જાગૃત અને સાવધાન રહે છે તેમ શ્રમણોપાસક પણ આ વ્રતમાં તે પ્રકારનું આચરણ કરે છે. પૌષધોપવાસ વ્રતમાં સામાન્ય રીતે આ ચાર વાત મુખ્ય છે– (૧) અશન, પાણી વગેરે ખાદ્ય અને પેય પદાર્થોનો ત્યાગ (૨) શરીરની સજાવટ, વેશભૂષા, સ્નાન વગેરેનો ત્યાગ (૩) અબ્રહ્મચર્યનો ત્યાગ (૪) સમગ્ર સાવધ–સપાપ, કાર્યસમૂહનો ત્યાગ ૪૨ આમ તો પૌષધોપવાસ ગમે ત્યારે કરી શકાય છે. પરંતુ જૈન પરંપરામાં બીજ, પાંચમ, આઠમ, અગિયારસ, ચૌદશ અને પાખી વગેરે તિથિઓ નક્કી કરી છે. તેમાં પણ આઠમ, ચૌદશ અને પાખી (અમાસપૂનમ) આ તિથિઓ આગમમાં કહેલી છે. પૌષધોપવાસના અતિચારોનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે— (૧) અપ્રતિલેખિત દુષ્પ્રતિલેખિત શય્યા સંસ્તારક :– શય્યા = પૌષધ કરવાનું સ્થાન તેમજ સંસ્તારક = જેના પર સૂઈ શકાય તેવા ચટાઈ વગેરે સામાન્ય પાથરવાનાં ઉપકરણ. તે જોયા વગર અથવા લાપરવાહીથી જોયેલા સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો. (૨) અપ્રમાર્જિત—દુષ્પ્રમાર્જિત શય્યા સંસ્તારક :- · પોંજેલું ન હોય અથવા લાપરવાહીથી પોંજેલું સ્થાન અને પાથરવાનાં ઉપકરણોનો ઉપયોગ કરવો. (૩) અપ્રતિલેખિત—દુષ્પ્રતિલેખિત ઉચ્ચાર પ્રવણભૂમિ -- જોયા વગર અથવા અયોગ્ય રીતે જોયેલા સ્થાનનો વડીનીત કે લઘુનીત(મળ-મૂત્ર) ત્યાગ માટે ઉપયોગ કરવો. (૪) અપ્રમાર્જિત દુષ્પ્રમાર્જિત ઉચ્ચાર પ્રવણભૂમિ ઃ– પોંજ્યા વગર તથા અયોગ્ય રીતે પોંજેલા સ્થાનનો લઘુનીત કે વડીનીતના ત્યાગ માટે ઉપયોગ કરવો. (૫) પૌષધોપવાસ સમ્યક અનનુપાલન :– પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે અથવા યથાવિધિ પાલન ન કર્યું હોય. કેટલીક પ્રતિઓમાં પોસહસ્ત્ર સમ્મ મળશુપાલળયા એવો પાઠ પણ પ્રાપ્ત થાય છે. આ પાઠ અનુસાર આ વ્રતમાં ઉપવાસ કરવો જરૂરી નથી. ભગવતી શતક-૧૨, ઉદ્દેશક ૧–૨ માં શંખ-પુષ્કલીના અધિકારમાં પુષ્કલી આદિ અનેક શ્રાવકોએ ભોજન-પાણી કરીને પૌષધ કર્યો હતો, તેવું વર્ણન છે. શ્રમણોપાસકે પૌષધ વ્રતના ઉપરોક્ત અતિચારોથી દૂર રહેવું જોઈએ. યથા સંવિભાગ વ્રતના અતિચાર : ५९ तयाणंतरं च णं अहासंविभागस्स समणोवासएणं पंच अइयारा [ पेयाला ] ગાળિયા, ન સમાયરિયવ્યા, તેં નહીં- સચિત્ત-બિલ્લેવળયા, सचित्तपिहणया, વાલાને, પવવણે, મરિયાદ્ | શબ્દાર્થ :- સહાસવિભાગસ્ત્ર = પોતાની વસ્તુમાંથી યોગ્ય રૂપથી વિભાજન કરવું મરિયાદ્ અભિમાન વગેરે કષાય ભાવોથી કે અવિવેકથી સુપાત્રદાન આપવું. ભાવાર્થ: ત્યાર પછી શ્રમણોપાસકે યથા સંવિભાગ વ્રતના પાંચ [મુખ્ય] અતિચારોને જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ પ્રમાણે છે– (૧) સચિત્ત નિક્ષેપણતા (૨) સચિત્ત પિધાન (૩) કાલાતિક્રમ (૪) પરવ્યપદેશ (૫) મત્સરિતા. Page #105 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ ૪૩ | વિવેચનઃ યથા સંવિભાગનો અર્થ છે આહાર, પાણી, વસ્ત્ર વગેરે પોતાની અધિકૃત વસ્તુઓ ચારિત્રસંપન્ન પાત્રને યોગ્ય રીતે આપવી, તેને સંવિભાગ કહે છે. આ વ્રતનું નામ અતિથિ સંવિભાગ પણ છે. જેનો અર્થ આ પ્રમાણે છે- જેના આગમનનો કોઈ દિવસ કે તિથિ નિશ્ચિત નથી તે અતિથિ છે. આવા સાધુ અર્થાતુ સંયમી અતિથિને પોતાની વસ્તુઓમાંથી આપવું, તે અતિથિ સંવિભાગ છે. ગૃહસ્થનું આ ઘણું જ ઉત્તમ અને આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ઉદારતાની વૃત્તિ વિકસિત થાય છે. આત્મગુણ પ્રગટે છે. સંયમગુણોનું અનુમોદન થાય છે. આ વ્રતના પાંચ અતિચાર છે. તેની પાછળની ભાવના એ જ છે કે શ્રમણોપાસકની દાનવૃત્તિ હંમેશાં ઉત્સાહિત બની રહે. તેમાં ન્યૂનતા ન આવી જાય તેમજ મુનિનું ચારિત્ર નિર્મલ અને નિર્દોષ રહે. તેના અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) સચિત્ત નિક્ષેપણતા – સંયમીને લેવા યોગ્ય અચિત્ત-નિર્જીવ પદાર્થોને, સચિત્ત-સજીવ ધાન્યાદિની ઉપર રાખવા. (૨) સચિત્ત પિધાન :- સચિત્ત વસ્તુથી અચિત્ત વસ્તુને ઢાંકીને રાખવી. (૩) કાલાસિકમ - કાળ અથવા સમયનું ઉલ્લંઘન કરવું. ભિક્ષાનો સમય વ્યતીત થઈ જાય પછી જમવું અને જમતા પહેલાં ભાવના કરવી અર્થાત્ કોઈપણ સમયે ગોચરીની વેળા ન હોય ત્યારે ભાવના કરવી. (૪) પરવ્યપદેશ – વિવેક, જાગૃતિ અને સ્મૃતિના અભાવમાં પોતાને હાથે ન વહોરાવવું અને અન્યને વ્યપદેશ–નિર્દેશ કરવો કે આ વસ્તુ વહોરાવો. (૫) મત્સરિતા :- મત્સર અથવા ઈર્ષાવશ આહાર વગેરે દેવા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) કોઈ અન્યને દાન દેતાં જોઈને તેનાં મનમાં અહંકાર ભાવ જાગૃત થાય કે હું પણ તેનાથી કંઈ ઓછો નથી. હું પણ આપી શકું તેમ છું. તેમ દાનની ભાવનાથી નહીં પરંતુ અહંકારની ભાવનાથી દાન આપવું. (૨) મત્સરિતા એટલે કૃપણતા અથવા કંજૂસાઈ. દાન દેવામાં કંજૂસાઈ કરવી. (૩) મત્સરિતા એટલે ક્રોધ. ક્રોધપૂર્વક ભિક્ષા અથવા ભોજન આપવા, તે અતિચાર છે. એકંદરે ક્રોધ, માન, માયાદિ કષાયભાવ સહિત દાન આપવું તે મત્સરિતા છે. દાન આપ્યા પછી ગુસ્સો કે ઘમંડ કરવો, તેનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે. સાર એ છે કે કષાયોને વશ થઈને અજ્ઞાન અને અવિવેકથી આશાતનાપૂર્વક વહોરાવવું તે મત્સરતા દોષ છે. શ્રાવકોએ આ બધા અતિચારોને ટાળીને જ વિવેકભાવથી દાન આપવું જોઈએ. મારણાંતિક સંલેખનાના અતિચાર:६० तयाणंतरं च णं अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा आराहणाए पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा,तं जहा- इहलोगासंसप्पओगे, परलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणासंसप्पओगे, कामभोगासंसप्पओगे । શબ્દાર્થ:- છમ = અંતિમ મરણાસંસMો = મરણની ઇચ્છા કરી હોય મારતિય = મૃત્યુના નિકટ સમયમાં કરવાની. ભાવાર્થ :- ત્યાર પછી અપશ્ચિમ મારણાંતિક–સંલેહણા-ઝુષણા આરાધનાના પાંચ મુિખ્ય] Page #106 -------------------------------------------------------------------------- ________________ ૪ ૪ શ્રી ઉપાસક દશાગ સૂત્ર અતિચારોને જાણવા જોઈએ પણ તેનું આચરણ ન કરવું જોઈએ. તે આ પ્રમાણે છે– (૧) ઈહલોક આશંસા પ્રયોગ (૨) પરલોક આશંસા પ્રયોગ (૩) જીવિત આશંસા પ્રયોગ (૪) મરણ આશંસા પ્રયોગ તથા (૫) કામભોગ આશંસા પ્રયોગ. વિવેચનઃ જૈન દર્શન પ્રમાણે જીવનનું અંતિમ લક્ષ્ય છે–આત્માના સતુ સ્વરૂપની પ્રાપ્તિ. તેના પર જે કર્મોનું આવરણ આવ્યું છે, તેને ક્ષીણ કરીને તે દિશામાં પ્રગતિ કરવી તે જ સાધકની યાત્રા છે. શરીર તેમાં ઉપયોગી છે. શરીરથી સંસારનાં કામ થાય છે, તે તો પ્રાસંગિક છે. આધ્યાત્મિક દૃષ્ટિથી શરીરનો યથાર્થ ઉપયોગ સંવર તથા નિર્જરામૂલક ધર્મનું અનુસરણ છે. શ્રમણોપાસક અથવા સાધક પોતાના શરીરનું પાલન-પોષણ કરે છે કારણકે તેના ધર્માનુષ્ઠાનમાં તે સહયોગી છે. શરીર સદાને માટે એક સમાન રહેતું નથી. બાલ, યુવાન અને વૃદ્ધાવસ્થા અનુસાર તેમાં પરિવર્તન થયા જ કરે છે તેમજ તેમાં કર્મજન્ય ફેરફાર પણ થયા કરે છે. જ્યાં સુધી શરીર સાધનામાં સહાયક બને છે ત્યાં સુધી પૂર્ણ ઉત્સાહથી સાધના કરે અને જ્યારે શરીર ક્ષીણ થઈ જાય, રોગોથી ઘેરાઈ જાય, સાધનામાં સહાયક ન બને તેવી સ્થિતિ સર્જાય, ત્યારે સાધકને માટે જૈનદર્શનમાં એક અનોખો માર્ગદર્શાવ્યો છે. સાધક શાંતિ અને દઢતાપૂર્વક શરીરના સંરક્ષણનો ભાવ છોડી દે છે, તે ખાનપાનનો ત્યાગ કરી દે છે અને એકાંત અથવા પવિત્ર સ્થાનમાં આત્મચિંતન કરતો, ભાવની ઉચ્ચ ભૂમિકા પર આરૂઢ થઈ જાય છે. આ વ્રતને સંલેહણા કહેવામાં આવે છે. સંલેહણાનો અર્થ શરીર અને કષાયોને કૂશ કરવાં, એવો દર્શાવ્યો છે. સંલેહણાની સાથે ઝુષણા અને આરાધના આ બે શબ્દ પણ છે. કૃષણાનો અર્થ પ્રીતિપૂર્વક સેવન છે. આરાધનાનો અર્થ અનુસરણ કરવું અથવા જીવનમાં ઉતારવું એટલે કે સંલેહણાવ્રતનું પ્રસન્નતાપૂર્વક અનુસરણ કરવું. તેની સાથે જ બે વિશેષણ બીજાં પણ છે. અપશ્ચિમ અને મારણાન્તિક. અપશ્ચિમનો અર્થ છે અંતિમ અથવા આખરી. જેના પછી આ જીવનમાં બીજું કાંઈ કરવાનું શેષ ન રહે. મારણાત્તિકનો અર્થ છે મરણપર્યંત ચાલતી આરાધના. આ વ્રતમાં આજીવન આહારનો ત્યાગ તો હોય જ છે, સાધક ઇહ લૌકિક અને પારલૌકિક કામનાઓને પણ છોડી દે છે. તેમાં એટલા બધા આત્મસ્થ થઈ જાય છે કે જીવન અને મૃત્યુની કામનાથી પણ પર થઈ જાય છે. સહજભાવથી જ્યારે મોત આવે છે ત્યારે શાંતિ અને સ્વેચ્છાથી સ્વીકારી લે છે. આધ્યાત્મિક દ્રષ્ટિથી આ પવિત્ર, ઉન્નત અને પ્રશસ્ત મનઃસ્થિતિ છે, તેથી તેને પંડિત મરણ કહ્યું છે. આ વ્રતના જે અતિચારની કલ્પના કરી છે તેની પાછળ એ જ ભાવના છે કે સાધકની આ પવિત્ર વૃત્તિ વ્યાઘાત ન પામે. અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રકારે છે(૧) ઈહલોક આશંસા પ્રયોગ :- આ લોક સંબંધી ભોગ અથવા સુખની કામના કરવી. મરીને હું સમૃદ્ધિશાળી, સુખસંપન્ન રાજા બનું અથવા વર્તમાને મારી યશકીર્તિ થાય, એવી ભાવના કરવી. (ર) પરલોક આશંસા પ્રયોગ :- સ્વર્ગમાં પ્રાપ્ત થતા ભોગોની કામના કરવી જેમ કે હું મરીને સ્વર્ગ પ્રાપ્ત કરું તથા ત્યાંનાં અનુપમ સુખ ભોગવું. (૩) જીવિત આશંસા પ્રયોગ – પ્રશસ્તિ, પ્રશંસા, યશકીર્તિ વગેરેના લોભથી વધુ જીવવાની ઇચ્છા કરવી. (૪) મરણ આશંસા પ્રયોગ :- તપશ્ચર્યાને કારણે થનારી ભૂખતરસ તથા બીજી શારીરિક પ્રતિકૂળ તાઓને કષ્ટ માનીને શીધ્ર મરવાની ઇચ્છા કરવી. Page #107 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ | ४५ (५) आमलोग माशंसा प्रयोग :- मा यो संबधा तथा ५२सोई संबंधी श६, ३५, २स, गंध तथा સ્પર્શ મૂલક ઇન્દ્રિય સુખોને ભોગવવાની ઇચ્છા કરવી. એવી ભાવના રાખવી કે અમુક ભોગ્ય પદાર્થો મને પ્રાપ્ત થાય. પ્રથમ અને દ્વિતીય અતિચારમાં સામાન્ય સુખની ચાહના છે અને પાંચમા અતિચારમાં ભોગ સુખની ચાહના છે. આ અંતિમ સાધનાકાળમાં ઉપર્યુકત વિચારો મનમાં આવવા સર્વથા અયોગ્ય છે. તેથી આંતરિક પવિત્રતા બાધિત થાય છે. જે પવિત્ર અને મહાન લક્ષ્મપૂર્વક સાધક સાધના પથ પર આરૂઢ થયા છે તે લક્ષ્યની સિદ્ધિ થતી નથી, તેથી જ સાધકે આ સ્થિતિમાં અત્યંત જાગૃત રહેવું જોઈએ. આ રીતે ત્યાગ, તિતિક્ષા અને અધ્યાત્મની ઉચ્ચભાવના સાથે સ્વયં મૃત્યુને સ્વીકારવું. જૈન શાસ્ત્રોએ આવા મૃત્યુને મહોત્સવ કહ્યો છે. અજ્ઞાની લોકો, અનશન સાધનાને આત્મહત્યાનું નામ આપે છે પરંતુ આત્મહત્યા અને અનશનમાં ઘણો જ તફાવત છે. આત્મહત્યા, ક્રોધ, દુઃખ, શોક, મોહ વગેરે ઉગ્ર માનસિક આવેગથી થાય છે. કોઈપણ ઇચ્છાથી વિપરીત પરિસ્થિતિનો સ્વીકાર ન થાય, જ્યારે જીવન નીરસ લાગે ત્યારે પ્રાણી આત્મહત્યા કરે છે. સંલેખનાપૂર્વક આમરણ અનશન તે આત્માનો ઘાત નથી પરંતુ આત્મગુણોનો વિકાસ અને ઉત્થાન છે. જ્યાં કામ, ક્રોધ, રાગ, દ્વેષ, મોહ વગેરેને આંશિક પણ અવકાશ નથી. આ રીતે જોતાં અનશન અને આત્મહત્યાના ઉદ્દેશમાં આકાશ પાતાળનું અંતર છે. આનંદ શ્રાવકની દઢ શ્રદ્ધા:|६१ तए णं से आणंदे गाहावई समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी___णो खलु मे भंते ! कप्पइ अज्जप्पभिई अण्णउत्थिए वा, अण्णउत्थियदेवयाणि वा, अण्णउत्थियपरिग्गहियाणि चेइयाई वा, वंदित्तए वा णमंसित्तए वा, पुव्वि अणालत्तेण आलवित्तए वा संलवित्तए वा, तेसिं असणं वा पाणं वा खाइमं वा साइमं वा दाउं वा अणुप्पदाउं वा, णंणत्थ रायाभिओगेणं, गणाभिओगेणं, बलाभिओगेणं, देवयाभिओगेणं, गुरुणिग्गहेणं, वित्तिकंतारेणं। कप्पइ मे समणे णिग्गंथे फासुएणं एसणिज्जेणं असण-पाण- खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुञ्छणेणं, पीढ -फलग-सिज्जा-संथारएणं, ओसह-भेसज्जेण य पडिलाभेमाणस्स विहरित्तए त्ति कटु इमं एयारूवं अभिग्गहं अभिगिण्हइ, अभिगिण्हित्ता पसिणाई पुच्छइ, पुच्छित्ता अट्ठाई आदियइ, आदित्ता समणं भगवं महावीर तिक्खुत्तो] वंदइ णमंसइ वंदित्ता णमंसित्ता समणस्स भगवओ महावीरस्स अंतियाओ दुइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव वाणियग्गामे णयरे, जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता सिवाणंदं भारियं एवं वयासी एवं खलु देवाणुप्पिए ! मए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्मे Page #108 -------------------------------------------------------------------------- ________________ [૪૬] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર णिसंते। से वि य धम्मे मे इच्छिए पडिच्छिए अभिरुइए, तं गच्छाहि णं तुम देवाणुप्पिए ! समणं भगवं महावीरं वंदाहि, णमंसाहि, सक्कारेहि, सम्माणेहि, कल्लाणं, मंगलं, देवय, चेइयं पज्जुवासाहि, समणस्स भगवओ महावीरस्स अतिए पंचाणुव्वइय सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि । શબ્દાર્થ :- પર્વ = આ પ્રમાણે વસિ = કહ્યું વMફ = કલ્પનીક, કરણીય અન્ન = આજ સUMઊંત્થિા = અન્ય ધર્મોથી સંબંધિત પુરુષ અતિરેખ માસ્તવિક્તા = બોલાવ્યા વગર બોલવુંત્તિ તારે" = આજીવિકા સંકટગ્રસ્ત હોવી સારું = પ્રશ્નો પsઉમઃ = નીકળે છે નિદિધર્મો = ગૃહસ્થ ધર્મ, શ્રાવક ધર્મ, પડિવળાદિ = ગ્રહણ કરો. ભાવાર્થ :- ત્યાર પછી આનંદ ગાથાપતિએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રતરૂપી બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર્યો. સ્વીકારીને ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરી તેણે ભગવાનને આ પ્રમાણે કહ્યું. હે ભગવાન! આજથી અન્ય યુથિક – અન્ય ધર્મોના સંન્યાસી, તેના દેવો(તેના મુખ્ય ધર્મ પ્રવર્તકો) અને તેના દ્વારા પરિગૃહીત ચૈત્ય (તે અન્ય તીર્થિયોના ધર્મમાં સ્વીકારેલી કોઈપણ મૂર્તિઓ) તેને વંદના કરવી, નમસ્કાર કરવા, તેના બોલાવ્યા વિના તેની સાથે આલાપ-સંલાપ કરવો, તેને ધાર્મિક દૃષ્ટિથી અશન-ખાદ્યપદાર્થ, પાન–પાણી, ખાદિમ-ફળ, મેવા વગેરે વસ્તુઓ તથા સ્વાદિમ-સ્વાધ, પાન સોપારી વગેરે મુખવાસ અથવા મુખ શુદ્ધિકર ચીજો આપવી, વારંવાર આપવી વગેરે પ્રવૃત્તિઓ મારા માટે કલ્પનીય નથી. અર્થાત્ હું આ કાર્ય કરીશ નહીં પરંતુ (૧) રાજા (૨) ગણ–જનસમુદાય અથવા વિશિષ્ટ જનસત્તાત્મક, ગણતંત્રીય શાસન (૩) બળ-સેના અથવા બલવાન પુરુષ (૪) દેવ (૫) ગુરુ, માતા-પિતા વગેરે ગુરુજનનો આદેશ અથવા આગ્રહ તથા (૬) પોતાની આજીવિકા સંકટગ્રસ્ત હોવાની સ્થિતિ વગેરે પરિસ્થિતિમાં કરવાનો અપવાદ છે અર્થાત્ આ સ્થિતિમાં ઉક્ત કાર્ય મારા માટે કરવા યોગ્ય છે. શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક–અચિત્ત, એષણીય–તેના દ્વારા સ્વીકાર કરવા યોગ્ય નિર્દોષ, આહાર, પાણી, ખાધ તથા સ્વાધ; વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદપ્રીંછણ, (રજોહરણ અથવા પગ લૂછવાનું વસ્ત્રો પાટ, બાજોઠ, રહેવાનું સ્થાન, પથારી રૂપે પાથરવા માટે ઘાસ વગેરે, ઔષધ(સૂકી જડીબુટ્ટી), ભેષજ (બે-ત્રણ દ્રવ્ય ભેગા કરીને બનાવેલી દવા) આપવી મને કહ્યું છે, મારા માટે કરણીય છે. આનંદ શ્રાવકે આ અભિગ્રહ–સંકલ્પનો સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને ભગવાનને પ્રશ્નો પૂછયા, પ્રશ્નો પૂછીને તેનું સમાધાન કર્યું સમાધાન કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદના નમસ્કાર કરીને ભગવાન પાસેથી યુતિપલાશ નામના ચૈત્યથી બહાર નીકળીને વાણિજ્યગામ નગરમાં પોતાને ઘેર આવ્યા. ત્યાં આવીને પોતાની પત્ની શિવાનંદાને કહ્યું હે દેવાનુપ્રિયે ! મેં શ્રમણ ભગવાન મહાવીર પાસે ધર્મ સાંભળ્યો છે. તે ધર્મ મારા માટે ઇષ્ટ, અત્યંત ઇષ્ટ અને રુચિકર છે. હે દેવાનુપ્રિયે! તમે ભગવાન મહાવીર પાસે જાઓ અને વંદના કરો, નમસ્કાર કરો, તેનો સત્કાર કરો, સન્માન કરો, તે કલ્યાણસ્વરૂપ છે, મંગલમય છે, દેવસ્વરૂપ છે અને જ્ઞાનવંત છે, તેમની પર્યાપાસના કરો તથા પાંચ અણુવ્રત અને સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો ગૃહસ્થ ધર્મ (શ્રાવકધર્મ) સ્વીકાર કરો. વિવેચનઃ શ્રાવકનાં બાર વ્રતમાં પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ ૪૭ અણુવ્રત :– અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ મૂળ વ્રતને અણુવ્રત કહે છે. ગુણવ્રત – અણુવ્રતના ગુણાત્મક વિકાસમાં સહાયક બને અથવા સાધકના ચારિત્રમૂલક ગુણોની વૃદ્ધિ ઃકરે તેને ગુણવ્રત કહે છે. દિશા પરિમાણ, ઉવભોગ-પરિોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણ વ્રત તે ત્રણ ગુણવ્રત છે. શિક્ષાવ્રત – જેનો અભ્યાસ પુનઃ પુનઃ કરાય અને તે અભ્યાસ દ્વારા આત્માને શિક્ષિત—સંસ્કારિત કરાય તેને શિક્ષાવ્રત કહે છે. સામાયિક વ્રત, દેસાવગાસિક વ્રત, પૌષધવ્રત અને અતિથિ વિભાગ વ્રત તે ચાર શિક્ષાવ્રત છે. તે અણુવ્રતોના અભ્યાસ માટે અને સાધનામાં સ્થિરતા લાવવા માટે અત્યંત ઉપયોગી છે. પ્રસ્તુત પાઠમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તેમ સાત શિક્ષાવ્રતનું કથન છે. ગુણવ્રત અને શિક્ષાવ્રત એ બન્ને અણુવ્રતના અભ્યાસમાં સહાયક બને છે, તેથી સ્થૂલ દૃષ્ટિકોણથી સાત શિક્ષાવ્રતનું કથન ચિત છે. આનંદ શ્રાવકે વ્રત ગ્રહણ કર્યાં પછી એક વિશેષ પ્રકારનો સંકલ્પ કર્યો હતો. તે સમ્યક્ત્વની દઢતા માટે પથ્ય રૂપ છે. આ પ્રતિજ્ઞામાં આનંદે અન્ય ધર્મ પ્રવર્તકોની, તેના અનુયાયી સંન્યાસીઓની, તેમજ તેઓના મંદિર મૂર્તિઓની શ્રદ્ધા ભક્તિ કરવાનો ત્યાગ કર્યો હતો, કારણકે તે પપાસંહ સંધવી અતિચારના પથ્થરૂપ છે અને વંસગ વન્ગેળા થી સમકિતની સુરક્ષા થાય છે. પ્રશ્ન થઈ શકે છે કે આનંદ સમજીને જ ધર્મ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, પછી તેને શંકિત થવાની શું જરૂર હતી ? સમાધાન એ છે કે સામાન્ય રીતે માનવનું મન બહુ ભાવુક હોય છે અને આવી ભાવુકતા કયારેક વિવેકને ગુમાવી પણ દે છે. ત્યારે વ્યક્તિ તેમાં તણાઈ જાય તેથી તેની સાચી આસ્થા ચલાયમાન થઈ જાય. આવાં કારણોથી શ્રદ્ધાની સુરક્ષાને માટે ઉપર્યુક્ત અભિગ્રહ કરવો તે ઉચિત માનવું જોઈએ. ભગવાનના વિચરણ કાલમાં અનેક મતમતાંતર હતા અને તેના ધર્મપ્રણેતા પણ વિચરતા હતા. જેનો સંગ અને પરિચય પણ પોતાની ધર્મશ્રદ્ધાને ચલિત કરે તેવા હતા. તે ધર્મપ્રણેતાઓનાં નામ આ પ્રમાણે છે– (૧) પૂરણ-કાશ્યપ (૨) મંખલીપુત્ર ગોશાલક (૩) સંજય વેરીપુત્ર (૪) અજિત કેશ કંબલ (૫) કુકુદકાત્યાયન (૬) નિગ્રંથ જ્ઞાતપુત્ર.—દિવ્યાવદાન બૌદ્ધ ગ્રંથમાં. માટે સૂત્રમાં અળઽસ્થિય દેવળિ આ બહુવચનના શબ્દનો પ્રયોગ કર્યો છે. પૂર્વના બે શબ્દોથી સમસ્ત અન્ય ધર્મ પ્રવર્તકો અને ધર્મસાધક ગૃહત્યાગીઓનું ગ્રહણ કર્યું છે. તેના પછી ત્રીજા વાક્યમાં ચૈત્ય શબ્દ છે. ચૈત્યનો અર્થ અન્ય તીર્થિકોનું મંદિર છે અને પરિરિયાિ શબ્દનો અર્થ છે તેઓના માનેલા સ્વીકારેલા. આ પ્રકારે આનંદે ત્રીજા વાકયથી અન્યતીર્થિકોના માન્ય ઇષ્ટ દેવોનાં બધાં મંદિરો, મૂર્તિઓનો ભક્તિભાવ કરવાનો ત્યાગ કર્યો હતો. આ ત્રીજા વાક્યના મૂળ પાઠમાં કોઈક પ્રતિઓમાં તેવા શબ્દ સાથે જ અરિહંત શબ્દ જોડાયેલો મળે છે તેથી અરિહંત રેફ્યારૂં શબ્દ થઈ ગયો છે અને આખું વાક્ય મળતસ્થિય પાિહિયાભિ અરિહંતનેફ્યારૂં આ પ્રમાણે પાઠ જોવા મળે છે, પરંતુ આનંદ શ્રાવકે સમ્યકત્વની સુરક્ષા માટે અન્ય ધર્મપ્રવર્તકો કે અન્યતીર્થિકોના ચૈત્ય-મંદિરમાં જવાનો ત્યાગ કર્યો હતો, તેથી પ્રસ્તુત પ્રસંગમાં અરિહંત વાર શબ્દપ્રયોગ યર્થોચિત લાગતો નથી; તેમજ સં. ૧૧૮૬ની હસ્તલિખિત તાડપત્રમાં પણ અરિહંત નેવારૂં પાઠ નથી, માત્ર વેડ્યારૂં એટલો જ પાઠ પ્રાપ્ત થાય છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં વેવારૂં પાઠ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર સ્વીકાર્યો છે. અન્ય મતાવલંબી સાધુઓને વંદન, નમન, આહાર પ્રદાન વગેરે વ્યવહાર ન કરવાનું કથન આધ્યાત્મિક અથવા ધાર્મિક દષ્ટિથી છે પરંતુ શિષ્ટાચાર કે સર્વ્યવહાર વગેરેનો અહીં નિષેધ સમજવો નહીં, કારણ કે શિષ્ટાચાર અને સદ્યવહારની અપેક્ષાએ જ સૂત્રમાં છ આગાર કહ્યા છે. તેમાં સંઘ સમાજની પરિસ્થિતિનો આગાર પણ છે. તે છ આગાર આ પ્રમાણે છે– (૧) રાજા (૨) સંઘ, સમાજ (૩-૪) સૈન્ય અથવા બળવાન પુરુષ અને દેવતાના ભયથી અથવા તેના દબાણથી (૫) ગુરુના આદેશથી (૬) આજીવિકા— નોકરીમાં માલિકની આજ્ઞાનો આગાર અને જંગલમાં આપત્તિમાં ફસાઈ જવાની સ્થિતિનો આગાર. पायपुंछणेणं :– સમ્યક્ત્વની શુદ્ધિની પ્રતિજ્ઞા પછી આનંદે સમ્યક્ત્વની પુષ્ટિ માટે શ્રમણ નિગ્રંથોનો પૂર્ણ આદરભાવ, સેવાભાવની પ્રતિજ્ઞા સાથે સાધુઓને કલ્પનીય ૧૪ પ્રકારની વસ્તુઓનાં દાનની ભાવના અથવા સંકલ્પ પણ કર્યો. ૧૪ વસ્તુઓમાં પાયલુંછાં પાઠ પણ છે. અહીં પાયખુંછળ શબ્દથી રજોહરણનું ગ્રહણ થાય છે. આ ઉપકરણ અને શબ્દના વિષયમાં વિવેચન અને વિચારણા નિશીથ સૂત્ર ઉદ્દેશક–૨ માં છે. તિવ્રુત્તો :- આ શબ્દનો પ્રયોગ જ્યારે કોઈ દર્શન કરવા જાય છે તેના વર્ણનમાં ત્રણવાર આવર્તન કરવા માટે આદક્ષિણા પ્રદક્ષિણા શબ્દની પૂર્વે હોય છે. પર્યુપાસના પછી પાછા જવાના સમયે પાઠમાં પ્રાયઃ વવફ ળમંસફ એટલોજ પાઠ હોય છે. ભગવતી વગેરે અનેક સૂત્રોમાં આવો પાઠ જોવા મળે છે, તેથી અહીં પણ વવજ્ઞ ળમંલફ પાઠ હોવો જોઈએ. તિવદ્યુત્તોશબ્દ કયારેક લિપિ પ્રમાદથી આવી ગયો તેવી સંભાવનાથી પ્રસ્તુતમાં પાઠ સુધારીને સંપાદિત કર્યો છે અને તિવ્રુત્તો શબ્દ કોષ્ટકમાં આપ્યો છે. શિવાનંદા શ્રમણોપાસિકા ઃ ६२ तए णं सा सिवाणंदा भारिया आणंदेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठा जाव चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाणहियया करयलपरिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कट्टु एवं सामि ! त्ति आणंदस्स समणोवासगस्स एयमट्ठ विणणं पडिसुणेइ । શબ્દાર્થ:- હZIET - હર્ષિત સંતુષ્ટ થઈને ય પાિહિય = હાથ જોડીને પરમ-સોમળસ્સિયા = અતિ સૌમ્ય માનસિક ભાવોથી. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે જ્યારે પોતાની પત્ની શિવાનંદાને કહ્યું ત્યારે તે હર્ષિત, સંતુષ્ટ અને અત્યંત પ્રસન્ન થતી, ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કરતી, અતિ સૌમ્ય માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળી થઈ, હાથ જોડી ત્રણ આવર્તનયુક્ત અંજલિબદ્ધ કરી બોલી " હે સ્વામી ! એ જ પ્રમાણે છે અર્થાત્ આપનું કથન સ્વીકાર્ય છે." આ શબ્દોથી આનંદના કથનને સ્વીકાર્ય ભાવથી વિનયપૂર્વક સાંભળ્યું. | ६३ तए णं से आनंदे समणोवासए कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासीखिप्पामेव भो ! देवाणुप्पिया ! लहुकरणजुत्तजोइयं जाव धम्मियं जाणप्पवरं उवट्टवेह, उववेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । શબ્દાર્થ:- સાવેર્ = બોલાવે છે સ્વિષ્વ = શીઘ્ર થમ્નિય નાગબવર = ધાર્મિક કાર્યના ઉપયોગમાં Page #111 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ આવનારો શ્રેષ્ઠ ધર્મ રથ આત્તિયં = આજ્ઞા પ્રજ્વવિખદ = પાછી આપો (આજ્ઞાપાલન અંગે જાણ કરો). ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક આનંદે પોતાના સેવકોને બોલાવીને કહ્યું– તીવ્ર ગતિવાળો વાવતું ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં આવનારો શ્રેષ્ઠ રથ શીધ્ર ઉપસ્થિત કરો. ઉપસ્થિત કરીને મને ખબર આપો. એટલે કે આજ્ઞા અનુસાર કાર્ય થઈ જવાની સૂચના આપો. ६४ तए णं ते कोडुबियपुरिसा आणंदेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठा एवं सामि! त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता खिप्पामेव लहुकरणजुत्तजोइयं जाव धम्मियं जाणप्पवर उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणत्ति । શબ્દાર્થ -= કહેવાથી વર્ગ = વચન. ભાવાર્થ :- ત્યાર પછી કૌટુંબિક પુરુષોએ શ્રમણોપાસક આનંદના આ પ્રમાણે કહેવાથી અત્યંત પ્રસન્ન થઈ વિનયપૂર્વક પોતાના સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી અને શીઘગામી બળદોથી યુક્ત ધાર્મિક, ઉત્તમ રથ માટે આજ્ઞા કરી હતી, તેવો જ રથ હાજર કર્યો અને આજ્ઞા અનુસાર કાર્ય થયાની જાણ કરી. ६५ तए णं सा सिवाणंदा भारिया ण्हाया जाव पज्जुवासइ । શબ્દાર્થ:-હાથ = સ્નાન કર્યું જુવાન = પપૃપાસના કરી. ભાવાર્થ :- ત્યારે આનંદની પત્ની શિવાનંદાએ સ્નાન કર્યું લાવ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગી. ६६ तए णं समणे भगवं महावीरे सिवाणंदाए तीसे य महइ महालियाए परिसाए जाव धम्म कहेइ । શબ્દાર્થ નં ૬ = ઉપદેશ આપ્યો. ભાવાર્થ - ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે શિવાનંદાને તથા ઉપસ્થિત પરિષદને ધર્મદેશના આપી. ६७ तए णं सा सिवाणंदा समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट जाव गिहिधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणपवरं दुरुहइ दुरुहित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । શબ્દાર્થ :- ગ્યા = સાંભળીને સિFH = હૃદયમાં ધારીને કુ = આરૂઢ થયા. ભાવાર્થ :- શિવાનંદા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને તેમજ તેને હૃદયમાં ધારણ કરીને અત્યંત પ્રસન્ન થઈ, તેણે ગૃહસ્થ ધર્મ-શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તે જ ધાર્મિક રથ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ. આનંદની દિક્ષા વિષયક ગૌતમનો પ્રશ્ન:६८ भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं Page #112 -------------------------------------------------------------------------- ________________ | ५० શ્રી ઉપાસક દશાંગ સૂત્ર वयासी- पहू णं भंते! आणंदे समणोवासए देवाणुप्पियाणं अंतिए मुंडे जाव पव्वइत्तए ? णो इणढे समढे, गोयमा ! आणंदे णं समणोवासए बहूई वासाई समणोवासगपरियायं पाउणिहिइ, पाउणित्ता एक्कारस य उवासगपडिमाओ सम्मं कारणं फासित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सर्द्वि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणाभे विमाणे देवत्ताए उववज्जिहिइ। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता, तत्थ णं आणंदस्स वि समणोवासगस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । शार्थ :-इणट्टे = ते अर्थ ठिई = स्थिति-भर पण्णत्ता = 58 छ. ભાવાર્થ:- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને પૂછયું- હે ભગવન્! શું શ્રમણોપાસક આનંદ આપની પાસે મુંડિત યાવત્ પ્રવ્રજિત થવામાં સમર્થ છે? ભગવાને કહ્યું- હે ગૌતમ! તે શક્ય નથી. શ્રમણોપાસક આનંદ અનેક વર્ષો સુધી શ્રમણોપાસક પર્યાય(શ્રાવક ધર્મોનું પાલન કરશે. ઉપાસકની અગિયાર પડિમાઓનું સારી રીતે પાલન કરશે અને અંતે એક મહિનાનો સંથારો એટલે કે સાઠ ભકત ભોજનનો ત્યાગ કરીને અનશન આરાધીને આલોચના, પ્રતિક્રમણ– જ્ઞાત અજ્ઞાત રૂપમાં આચરિત દોષોની આલોચના અને પ્રતિક્રમણ કરીને, સમાધિપૂર્વક યથા સમયે દેહત્યાગ કરશે. તે સૌધર્મકલ્પમાં સૌધર્મ દેવલોકમાં અરુણાભ નામના વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થશે. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. શ્રમણોપાસક આનંદ પણ ચાર પલ્યોપમની સ્થિતિ પ્રાપ્ત કરશે. ६९ तएणं समणे भगवं महावीरे अण्णया कयाइ वाणियगामाओणयराओ दुइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहार विहरइ । शार्थ:-बहिया = महार जणवय = गम, नगर, देशमा विहरइ = विडार ७२वो. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર વાણિજ્યગ્રામ નગરના ધુતિપલાશ ચૈત્યથી વિહાર કરી અન્ય જનપદોમાં વિહાર કરી ગયા. श्रमोपासनंजवन-शन:|७० तए णं से आणंदे समणोवासए जाए अभिगयजीवाजीवे, उवलद्ध-पुण्णपावे, आसवसंवर-णिज्जर-किरिया-अहिगरणं बंधमोक्खकुसले, असहेज्जे, देवासुरणागसुवण्ण- जक्खरक्खस-किण्णर-किंपुरिस-गरुल-गंधव्व-महोरगाइएहिं देवगणेहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कमणिज्जे, णिग्गंथे पावयणे णिस्संकिए, णिक्कंखिए, णिव्वितिगिच्छे, लद्धडे, गहियढे, पुच्छियढे अभिगयटे, विणिच्छियढे अद्विमिंज-पेमाणुरागरत्ते, अयमाउसो! णिग्गंथे पावयणे अढे, अयं परमढे सेसे अणडे, ऊसियफलिहे,अवंगुयदुवारे, चियत्तंतेउर-परघरदारप्पवेसे चाउद्दसट्ठमुद्दिट्ठपुण्णमासिणीसु पडिपुण्णं पोसह सम्म अणुपालेत्ता समणे णिग्गंथे फासुयएसणिज्जेणं असण-पाण-खाइम-साइमेणं वत्थ-पडिग्गह-कंबल- पायपुंछणेणं ओसहभेसज्जेणं पाडिहारिएण य पीढफलगसेज्जासंथारएणं पडिलाभेमाणे विहरइ । Page #113 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ ૫૧ શબ્દાર્થ :- સમોવાસQ - શ્રમણોપાસક (શ્રાવક) આપુ . થયા વાત - જાણી લીધા હતા આદું - અનર્થ પરમદું - પરમાર્થ સવાય વત્તું - ખુલ્લા દરવાજા સિયક્તિો - આગળિયા ઊંચા ઊઠેલા છે અર્થાત્ અંદરથી બંધ ન કરેલા દરવાજા. ભાવાર્થ :- ત્યારપછી આનંદ ગાથાપતિ શ્રમણોપાસક થઈ ગયા. તેણે જીવ-અજીવ આદિ પદાર્થોનાં સ્વરૂપને સારી રીતે સમજી લીધા હતા; પુણ્ય અને પાપના ભેદ જાણી લીધા હતા; આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ (જેના આધારથી ક્રિયા કરવામાં આવે તે) બંધ અને મોક્ષને સારી રીતે જાણી લીધા હતા. તેઓ બીજા કોઈની સહાયતા લેતા ન હતા, તેઓ અસહાય વૃત્તિવાન હતા. તેમને દેવ, અસુર, નાગ, સુપર્ણ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, ગરુડ, ગંધર્વ, મહોરગ વગેરે દેવતાઓ પણ નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકવામાં સમર્થ ન હતા. નિગ્રંથ પ્રવચનમાં જે નિશંક શંકા રહિત, નિષ્કાશ આત્મ ઉત્થાન સિવાય અન્ય આકાંક્ષારહિત, નિર્વિચિકિત્સ–સંશયરહિત, લબ્ધાર્થ– ધર્મના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગૃહિતાર્થતેણે ગ્રહણ કરેલા, પુષ્ટાર્થ– જિજ્ઞાસા અથવા પ્રશ્ન દ્વારા તેને સ્થિર કરેલા, અભિગતાર્થ સ્વાયત્ત કરેલા (સ્વાધીન કરેલા) વિનિશ્ચિતાર્થ- નિશ્ચિતરૂપમાં આત્મસાત્ કરેલા હતા. આ પ્રમાણે જે અસ્થિ અને મજ્જાપર્યંત ધર્મ પ્રતિ પ્રેમ અનુરાગથી ભરેલા હતા. જેને નિશ્ચિત વિશ્વાસ હતો કે આ નિગ્રંથ પ્રવચન જ અર્થભૂત છે. આ જ પરમાર્થ છે. તે સિવાય અન્ય સમસ્ત સંસાર પ્રપંચ અનર્થકારી અને અપ્રયોજન મત છે. દશિવલિ, ઉપર ઊઠેલા છે આગળિયા જેના એવા અવ વડુવારે-ખુલ્લા દરવાજાવાળા એટલે કે દાન માટે તેના દરવાજા ખુલ્લા રહેતા હતા. તે એટલા પ્રામાણિક હતા કે કોઈના પણ અંતઃપુરમાં અને પરઘરમાં તેનો પ્રવેશ પણ પ્રીતિ જનક હતો. તે અવિશ્વાસ ઉત્પન્ન કરનારા ન હતા. તે ચૌદશ, આઠમ, અમાસ તથા પૂર્ણિમાના દિવસે પરિપૂર્ણ પૌષધનું સારી રીતે પાલન કરતા, શ્રમણ-નિગ્રંથોને પ્રાસુક—અચિત્ત અથવા નિર્જીવ, એષણીય—સાધુ દ્વારા સ્વીકાર કરવા યોગ્ય નિર્દોષ, અશન, પાણી, ખાદ્ય, સ્વાદિમ, આહાર, વસ્ત્ર, પાત્ર, કંબલ, પગ લૂછવાનું વસ્ત્ર, ઔષધ, ભૈષજ, પ્રાતિહારિક લઈને પાછી દેવા યોગ્ય વસ્તુ, પાટ, બાજોઠ, શય્યા-સ્થાન, સંસ્તારક, બિછાના માટે ઘાસ વગેરે દ્વારા શ્રમણ-નિગ્રંથોને પ્રનિલાભિત કરનાં ધાર્મિક જીવન જીવી રહ્યા હતા. વિવેચન : પ્રસ્તુત સૂત્રપાઠમાં શ્રાવકના અનેક વિશિષ્ટ ગુણોનું નિરૂપણ છે– (૧) નવતત્વના જ્ઞાતા :– શ્રાવક જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ તે નવ તત્ત્વના જ્ઞાતા હોય છે. (૨) અસહાયવૃત્તિ :– શ્રાવક કોઈ પણ કાર્યમાં અન્યની અપેક્ષા રાખતાં નથી. દેવની સહાયતા પણ :ઇચ્છતા નથી. તેને કર્મ સિદ્ધાંતમાં દઢતમ શ્રદ્ધા હોવાથી તે સ્વાવલંબી અર્થાત્ આત્મનિર્ભર હોય છે. (૩) દંઢ શ્રદ્ધાવાન :– તે દેવ, ગુરુ અને ધર્મ પ્રતિ અનન્ય શ્રઢાવાન હોય છે, દેવ-દાનવ આદિ તેને શ્રદ્ધાથી ચલિત કરી શકતા નથી. તેમજ તેની શ્રદ્ધા દઢ હોવાથી ધર્મમાં કે ધર્મફળમાં તેને શંકાદિની સંભાવના જ રહેતી નથી. (૪) લબ્ધાર્થ :– શ્રાવકોએ ધર્મના યથાર્થ તત્ત્વોને પ્રાપ્ત કર્યાં હોય,સમજી લીધા હોય અને તે તત્ત્વો સંબંધી સત્ય ધારણા કરી હોય છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર (૫) ગૃહીતાર્થ:- ધર્મતત્ત્વને ગ્રહણ કર્યું હોય, તેની ધારણા કરી હોય છે. () પાર્થ – તદ્વિષયક જિજ્ઞાસા થાય તો તેને પૂછીને સમાધાન મેળવેલું હોય છે. (૭) અભિગતાર્થ:- તે તત્ત્વોને સ્વાધીન અર્થાત્ ઓતપ્રોત કરેલાં હોય છે. (૮) વિનિશ્ચિતાર્થ - તત્ત્વોને નિશ્ચિત રૂપે આત્મસાત્ કર્યા હોય છે. આ વિશેષણો શ્રાવકોના માનસિક વલણને, તેમજ તેના ગુણોના ક્રમિક વિકાસને સૂચિત કરે છે. શ્રાવકો જિનવાણીના શ્રવણ માત્રથી જ પૂર્ણતા ન માને. તે તત્ત્વોને સમજીને, સ્વીકારીને જીવનના પ્રત્યેક વ્યવહારમાં તેનું આચરણ કરવાનો પ્રયત્ન કરે અને તે આચરણમાં પણ જ્યારે ઓતપ્રોત થઈ જાય ત્યારે જ કહેવાય કે ધર્મનો રંગ તેની હાડ-હાડની મજ્જાએ લાગ્યો છે. (૯) નિર્વેદવાન :- દઢ શ્રદ્ધાથી સાધના પ્રતિ સંવેગ ભાવ જાગૃત થાય, તેની સાથે સંસારના સમસ્ત પ્રપંચો પ્રતિ તેને નિર્વેદભાવ જાગૃત થાય અને તેના અંતરમાં તે પ્રપંચથી છૂટવાની ભાવના થઈ જાય. (૧) દાનવીર ઃ- પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો હંમેશાં યથાશક્તિ દાનમાં ઉપયોગ કરનારા હોય. સંયમી અને સાધર્મિકને સહાયક બનતાં હોય. (૧૧) પ્રામાણિક - તેના જીવનમાં નીતિમત્તાનો ગુણ પ્રધાનપણે હોય. પોતાના વ્યક્તિગત તેમજ સામાજિક જીવનમાં તે પ્રામાણિકપણે વ્યવહાર કરનાર હોય. (૧૨) વિશ્વસનીય – તેનું બાહ્ય અને અત્યંતર જીવન સમાન હોવાથી અન્યને માટે તે વિશ્વાસપાત્ર હોય છે. (૧૩) પૌષધ-આરાધક - સંસારની પ્રવૃત્તિમાંથી હંમેશાં નિવૃત્ત થવાની ભાવના તે રાખતાં જ હોય છે. તદ્દનુસાર પર્વ-તિથિએ–બે આઠમ, બે ચૌદસ, પૂર્ણિમા અને અમાવસ્યા તે છ પર્વતિથિઓમાં પૌષધવ્રતના આરાધક હોય છે. શ્રાવકના ૨૧ ગુણોનો ઉલ્લેખ ધર્મરત્ન પ્રકરણ વગેરે ગ્રંથોમાં પ્રાપ્ત થાય છે. પ્રસ્તુત મૂળપાઠમાં આનંદ શ્રાવકના જીવનના મુખ્ય ગુણોનું કથન સંખ્યા વગર છે. તેનું જ અહીં વિવેચન કરવામાં આવ્યું છે. |७१ तए णं सा सिवाणंदा भारिया समणोवासिया जाया अभिगयजीवाजीवा जाव पडिलाभेमाणी विहरइ । શબ્દાર્થઃ- સમોવાસા = શ્રાવિકા. ભાવાર્થ :- આનંદની પત્ની શિવાનંદા શ્રમણોપાસિકા થઈ ગયાં. તેણીએ પણ જીવ, અજીવ આદિ પદાર્થોના સ્વરૂપને સારી રીતે સમજી લીધાં હતાં યાવત શ્રમણ નિગ્રંથોને પ્રાસુક અને એષણીય પદાર્થો દ્વારા પ્રતિલાભિત કરતાં જીવન વ્યતીત કરવા લાગ્યાં. આનંદ શ્રાવકનો શ્રેષ્ઠ સંકલ્પ:७२ तए णं तस्स आणंदस्स समणोवासगस्स उच्चावएहिं सीलव्वयगुणवेरमणपच्चक्खाण-पोसहोववासेहि अप्पाणं भावेमाणस्स चोद्दस संवच्छराई वीइक्कताइ । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयसि धम्मजागरियं जागरमाणस्स इमेयारूवे अज्झथिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे Page #115 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧ : શ્રમણોપાસક આનંદ ૫૩ समुपज्जत्था एवं खलु अहं वाणियगामे णयरे बहूणं राईसर जाव सयस्स वि य णं कुडुंबस्स जाव चक्खूभूए सव्वकज्ज वड्ढावए, तं एएणं वक्खेवेणं अहं नो संचाएमि समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरित्तए । तं सेयं खलु ममं कल्लं जाव (जहा पूरणो) जेट्ठपुत्तं कुटुंबे ठवेत्ता, तं मित्त णाइणियगसयणसंबंधिपरिजणं जेट्ठपुत्तं च आपुच्छित्ता, कोल्लाए सण्णिवेसे णायकुलंसि पोसहसालं पडिलेहित्ता, समणस्स भगवओ महावीरस्स ( अंतियं) धम्मपण्णत्तं उवसंपज्जित्ताणं विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जाव जेट्ठपुत्तं सद्दावेइ, सद्दावित्ता एवं वयासी एवं खलु पुत्ता ! अहं वाणियगामे बहूणं राईसर जाव एएणं वक्खेवेणं अहं णो संचाएमि समणस्स भगवओ महावीरस्स ( अंतियं) धम्मपण्णत्तं उवसंपजित्ताणं विहरित्तए । तं सेयं खलु मम इदाणिं तुमं सयस्स कुडुंबस्स मेठिं, पमाणं, आहारं, आलंबणं, चक्खुं ठवेत्ता तं मित्त-णाइ-णियग-सयण-संबंधि-परिजणं तुमं च आपुच्छित्ता कोल्लाए सण्णिवेसे णायकुलंसि पोसहसालं पडिलेहित्ता, समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्म- पण्णत्तिं उवसंपज्जित्ताणं विहरित्तए । શબ્દાર્થ:- જ્વાવ = અનેક પ્રકારના, ધનિક કે ગરીબ શ્રઘ્ધાળું = આત્માને સંવાડું = વરસ, સંવત્સર વતારૂં = વ્યતીત થયા વટ્ટમાળK = વર્તતું (ચાલતું) i = કાલે નેકપુખ્ત = મોટા પુત્રને હિપ્તેન્દિત્તા = પડિલેહણ કરીને, પ્રતિલેખન કરીને. = ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદને અનેકવિધ, શીલવ્રત, ગુણવ્રત, વિરમણ–વિરતિ, પ્રત્યાખ્યાન, ત્યાગ, પૌષધોપવાસ આદિ દ્વારા આત્માને ભાવિત કરતાં, આત્માનું શોધન અને પરિમાર્જન કરતાં ચૌદ વર્ષ વ્યતીત થઈ ગયા. જ્યારે પંદરમું વર્ષ ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસ અર્ધ રાત્રિ વ્યતીત થયા પછી ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકના મનમાં એવો અંતર્ભાવ—ચિંતન, અંતરની માંગ, મનોભાવ અથવા માનસિક સંકલ્પ ઉત્પન્ન થયો કે વાણિજ્ય ગામ નગરમાં ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી અને પ્રભાવશીલ પુરુષો વગેરેનાં અનેક કાર્યોમાં હું પૂછવા યોગ્ય અને સલાહ લેવા યોગ્ય છું. હું મારા કુટુંબને માટે ચક્ષુભૂત છું અને સમસ્ત કાર્યને પૂર્ણ કરાવનાર છું. આ વિક્ષેપ, કાર્યબહુલતા અથવા રુકાવટના કારણે હું શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મસાધનાનું સમ્યક પ્રકારે પાલન કરી શકતો નથી. મારા માટે તે જ શ્રેયસ્કર છે કે હું કાલે યાવત્ પૂરણની જેમ [ભગવતી સૂત્ર શ. ૩, ઉર્દૂ. ૨ પૂરણ તાપસના વર્ણનની જેમ] જયેષ્ઠ પુત્રને પોતાના સ્થાને નિયુક્ત કરીને, કુટુંબનો ભાર તેને સોંપીને, પોતાના મિત્રગણ, પારિવારિક સદસ્ય, બંધુ-બાંધવ, સંબંધી, પરિજન તથા જયેષ્ઠ પુત્રને પૂછીને તેમની અનુમતિ લઈને કોલ્લાક સન્નિવેશમાં સ્થિત જ્ઞાતકુળની પૌષધશાળાનું પ્રતિલેખન કરીને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મસાધનાનું પાલન કરીશ. આ રીતે આનંદે વિચાર્યું, ચિંતન કર્યું અને બીજા દિવસે યાવત્ મોટા પુત્રને બોલાવ્યો. બોલાવીને કહ્યું– હે પુત્ર! વાણિજ્યગામ નગરમાં હું ઘણા માંડલિક રાજા, ઐશ્વર્યશાળી પુરુષો વગેરેથી સંબંધિત છું યાવત્ આ બધાથી સંબંધિત હોવાના કારણે શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મોપાસના કરી શકતો નથી તેથી આ સમયે મારા માટે શ્રેષ્ઠ છે કે તમને કુટુંબના મેઢીભૂત(મેઢ સમાન), પ્રમાણભૂત, આધાર અને આલંબનના રૂપમાં સ્થાપિત કરી હું મિત્રવૃંદ, સ્વજનો, પરિવારના સભ્ય, બંધુ, બાંધવ સંબંધી પરિજન આ બધાને તથા તમને પૂછીને કોલ્લાક સન્નિવેશમાં સ્થિત જ્ઞાતકુળની પૌષધશાળાને પોંજીને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ- ધર્મોપાસનામાં વિચરું. Page #116 -------------------------------------------------------------------------- ________________ [ ૫૪ | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ७३ तए णं जेट्टपुत्ते आणंदस्स समणोवासगस्स तह ति एयमटुं विणएणं पडिसुणेइ। શબ્દાર્થ - યમદું = આ અર્થને. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદના મોટા પુત્રે, “જેવી આપની આજ્ઞા”, આ પ્રમાણે કહીને અત્યંત વિનયપૂર્વક પોતાના પિતાના કથનનો સ્વીકાર કર્યો. પૌષધશાળામાં નિવૃત્તિમય જીવન - ७४ तए णं से आणंदे समणोवासए जाव परिजणस्स पुरओ जेट्ठपुत्तं कुटुंबे ठवेइ, ठवित्ता एवं वयासी- मा णं देवाणुप्पिया ! तुब्भे अज्जप्पभिई केइ ममं बहुसु कज्जेसु य कारणेसु मंतेसु य कुडुंबेसु य गुज्झेसु य रहस्सेसु य णिच्छएसु य ववहारेसु य आपुच्छउ वा, पडिपुच्छउ वा, ममं अट्ठाए असणं वा पाणं खाइम वा साइमं उवक्खडेउ वा उवकरेउ वा । શબ્દાર્થ - સુવું = કુટુંબમાં બિછાસુ = નિર્ણયોમાં હવે = સ્થાપિત કર્યા નેસુ = કાર્યોમાં Tો = સમસ્યાઓમાં, ગૂઢ વાતોમાં ૩૧૭૩ = તૈયાર કરવો ૩વરે૩= કરવો, લાવવો. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદે પોતાના મિત્રવર્ગ, જાતિવર્ગ વગેરેની સમક્ષ પોતાના મોટા પુત્રને કુટુંબમાં પોતાના સ્થાને સ્થાપિત કર્યો, વારસો તેને સોંપ્યો. આ પ્રમાણે કરીને જેટલા માણસો હાજર હતા તેને કહ્યું- હે દેવાનુપ્રિયો ! આજથી આપના વિવિધ કાર્યોમાં, મંત્રણાઓમાં, કારણોમાં, પરિવારની સમસ્યાઓમાં, ગુપ્તવાતોમાં, એકાંતમાં વિચારણીય વિષયોમાં, કરેલા નિર્ણયો તથા પરસ્પરના વ્યવહારોના સંબંધમાં મને પૂછવું નહીં, વિચાર વિનિમય કરવો નહીં. મારા માટે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વગેરે આહાર તૈયાર કરવા નહીં અને મારી પાસે લાવવા નહીં. ७५ तए णं से आणंदे समणोवासए जेटुपुत्तं मित्तणाइं जाव आपुच्छइ, आपुच्छित्ता सयाओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता वाणियगाम णयर मज्झं-मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता, जेणेव कोल्लाए सण्णिवेसे, जेणेव णायकुले, जेणेव पोसहसाला, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसाल पमज्जइ, पमज्जिता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता दब्भसंथारयं संथरइ, संथरेत्ता दब्भसंथारयं दुरुहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ - સયાગો = પોતાના શિહો = ઘરેથી બિચ્છ = નીકળ્યા ૦૫ સંથાવું = તૃણની પથારી (સંથારો) પાક્ = પ્રમાર્જન કર્યું. ભાવાર્થ :- ફરીથી આનંદે પોતાના મોટા પુત્ર, મિત્રવૃંદ, જ્ઞાતિજનો વગેરેની અનુમતિ લીધી. અનુમતિ લઈને ઘેરથી પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન કરીને વાણિજ્યગામ નગરની મધ્યમાંથી પસાર થયા અને કોલ્લાક સન્નિવેશમાં જ્ઞાતકુળ અને જ્ઞાતકુળની પૌષધશાળામાં જઈને પૌષધશાળાનું પડિલેહણ કર્યું, પ્રમાર્જન કર્યું, વડીનીત અને લઘુનીતના સ્થાનની પણ પ્રતિલેખના કરીને ડાભના તુણની પથારી કરી (સંથારો કર્યો). Page #117 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ | તેના પર આરૂઢ થયા. આરૂઢ થઈને પૌષધશાળામાં પૌષધ કરીને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-નિવૃત્ત સંવરમય ધર્મ સાધના સ્વીકાર કરીને ત્યાં રહ્યા. વિવેચનઃ ઉપરોક્ત સૂત્રોમાં આનંદ શ્રાવકનો અધ્યાત્મ વિકાસ પ્રતીત થાય છે. અણુવ્રતનું પાલન કરનાર શ્રાવકનું લક્ષ્ય સદા મહાવ્રતનું, સર્વસંગ પરિત્યાગનું જ હોય છે. ગૃહસ્થ જીવનની ફરજ પૂર્ણ કરીને તે ગૃહસ્થ સંબંધોનો ત્યાગ કરી શ્રમણભૂત જીવન જીવવા કટિબદ્ધ થાય છે. તે જ રીતે આનંદ શ્રાવક પણ જ્યેષ્ઠ પુત્રને કૌટુંબિક જવાબદારીઓ સોંપી, સ્વયં પૌષધશાળામાં ઉપાસક પ્રતિમાની આરાધના માટે તૈયાર થયા હતા. એક ગૃહસ્થ પણ સાધનામાં કઈ રીતે ક્રમિક વિકાસ કરી શકે, તેનું તાદશ્ય ચિત્ર આનંદના કથાનકથી જાણી શકાય છે. પોતાની શક્તિ અનુસાર સ્વેચ્છાથી ગૃહસ્થ જીવન સ્વીકાર્ય છે. તેથી તેનાં કર્તવ્યો પણ પૂર્ણ કરવાં અને તેમ છતાં પ્રવૃત્તિઓની વચ્ચે પણ નિવૃત્તિની ભાવના, ભોગમાં પણ ત્યાગના પ્રબળતમ ભાવોના પરિણામો શ્રાવકોના જીવનમાં હોવાં જ જોઈએ. તેનાં પરિણામો જ શ્રાવકની ભૂમિકાને દઢતમ બનાવે છે. અને તેવા શ્રાવકો જ ગૃહસ્થ જીવનમાં પણ આધ્યાત્મ વિકાસ કરીને અંતિમ લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. પૌષધશાળા:- તે જમાનાના શ્રાવકો ગૃહસ્થ જીવનની આવશ્યકતા અનુસાર ભોગ-ઉપભોગની સાધનસામગ્રીની વ્યવસ્થા કરતા. તેની સાથે જ પોતાની સાધના માટે સાધનાને અનુકૂળ એક સ્થાનની વ્યવસ્થા પણ કરતા હતા. જેને જેન પારિભાષિક શબ્દમાં પૌષધશાળા કહેવાય છે. એ પૌષધશાળામાં ઘાસની પથારી, તેમજ પરઠવાની ભૂમિ વગેરેની પણ વ્યવસ્થા અવશ્ય રાખતા હતા. વર્તમાનમાં ગુહસ્થ સાધકો માટે આનંદનું જીવન દિશાસુચક છે. શ્રાવકોએ પોતાના ઘરમાં કેવળ ભોગ વિલાસ યોગ્ય જ વાતાવરણ ન રાખતાં, સાધના યોગ્ય સ્વતંત્ર સ્થાન રાખવું, તે અત્યંત જરૂરી છે. ઉપાસક પ્રતિમા :७६ तए णं सं आणंदे समणोवासए पढम उवासगपडिम उवसंपज्जित्ताणं विहरइ जाव पढम उवासगपडिम अहासुत्तं, अहाकप्पं, अहामग्गं अहातच्चं सम्मं काएणं फासेइ, पालेइ, सोहेइ, तीरेइ, कित्तेइ, आराहेइ । શબ્દાર્થ – ૩વાસ પરમં = શ્રાવકની પ્રતિમા, પડિમા મહીલુd = સૂત્રપ્રમાણે, સૂત્રોક્ત વિધિ પ્રમાણે અદાણં = પ્રતિમાના આચાર પ્રમાણે અહીમાં વીતરાગ માર્ગને અનુરૂપ મહાતવં = યથાતથ્થરૂપે વિડ = કીર્તિત કરી. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદે શ્રાવકની પહેલી પડિમા ધારણ કરી યાવતુ પહેલી શ્રાવક પડિમા તેણે યથાશ્રુત– શાસ્ત્ર પ્રમાણે, યથાકલ્પ-પડિમાના આચાર અથવા મર્યાદા અનુસાર, યથામાર્ગ- વિધિ અથવા ક્ષાયોપથમિક ભાવ પ્રમાણે, યથાતત્ત્વ-સિદ્ધાંત અથવા દર્શન પ્રતિમાના શબ્દના તાત્પર્યને અનુરૂપ સમ્યક પ્રકારે સહજરૂપમાં ગ્રહણ કરી, તેનું પાલન કર્યું, અતિચાર રહિત અનુસરી, તેને શોધિત કરી અથવા ગુરુભક્તિપૂર્વક અહોભાવથી પાલન કરી શોભિત કરી, તીર્ણ કરી, આદિથી અંત સુધી સારી રીતે પૂર્ણ કરી, કીર્તિત કરી, સમ્યક આચરણ દ્વારા અભિનંદિત કરી, આરાધિત કરી. Page #118 -------------------------------------------------------------------------- ________________ [ ૫૬ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ७७ तए णं से आणंदे समणोवासए दोच्चं उवासगपडिम, एवं तच्चं, चउत्थं, ji, છઠ્ઠ, સત્ત, માં, જવ, રસમ, રસમ, મહાસુત્ત, અહીં, અહીમાં, अहातच्च सम्मं कारणं फासेइ, पालेइ, सोहेइ, तीरेइ, कित्तेइ, आराहेइ । શબ્દાર્થ - રોવું = બીજીવાર તવં = ત્રીજીવાર પારસમં = અગિયારમી. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ત્યાર પછી બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમા, આઠમી, નવમી, દસમી તથા અગિયારમી પડિમાની આરાધના કરી. તેની યથાશ્રુત, યથાકલ્પ, યથામાર્ગ અને યથાતત્ત્વ સારી રીતે સ્પર્શના કરી, પાલન કરી, શોધન તથા સમ્યક પ્રકારે સમાપ્ત કરી. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રાવકે સ્વીકારેલી ૧૧ ઉપાસક પ્રતિમાનું વર્ણન છે. પ્રતિમા શબ્દ પ્રતીક કે પ્રતિબિંબનો વાચક છે. તે જ રીતે પ્રતિમાન અને માપદંડ અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. જ્યારે સાધક વિશેષ અનુષ્ઠાનના ઉત્કૃષ્ટ પરિપાલનમાં તલ્લીન બની જાય છે ત્યારે તેનું પરિપાલન એક આદર્શ ઉદાહરણ કે માપદંડ બની જાય છે. પ્રતિમા વિશેષ અનુષ્ઠાન રૂપ અથવા વિશિષ્ટ પ્રતિજ્ઞારૂપ છે. સાધક પોતાની શક્તિ અનુસાર ક્રમશઃ વિશિષ્ટ પ્રતિજ્ઞાનું આરાધન કરતા જાય છે. ૧૧ પ્રતિમા ઉપાસકના ક્રમિક આધ્યાત્મ વિકાસને સૂચિત કરે છે. દશાશ્રુતસ્કંધ સૂત્રની છઠ્ઠી દશામાં ૧૧ પ્રતિમાનું વિસ્તૃત વર્ણન આવ્યું છે, તે આ પ્રમાણે છે(૧) દર્શન પ્રતિમા - તે પ્રતિમાધારી શ્રાવક શ્રુતધર્મ અને ચારિત્રધર્મમાં દઢ શ્રદ્ધા રાખે છે. મન, વચન, કાયાથી સમ્યત્વમાં કોઈ પ્રકારના અતિચારનું કે દેવતા, રાજા આદિના કોઈપણ આગારનું સેવન કરતા નથી. એક મહિના સુધી દેઢ સમ્યક્તની આરાધના કરે છે. આ પ્રકારે પ્રથમ દર્શન પ્રતિમાના ધારક વ્રતધારી શ્રાવક કહેવાય છે. કેટલીક પ્રતોમાં તે સંસાવા ભવ એવો પાઠ પણ મળે છે. દર્શન શ્રાવક એક પણ વ્રતધારી હોતા નથી. સમ્યગ્દર્શન પ્રાપ્ત, ચતુર્થ ગુણસ્થાનવર્તી જીવ દર્શન શ્રાવક કહેવાય છે, પરંતુ પ્રતિમાધારક શ્રાવક બાર વ્રતના પાલક તો પહેલેથી હોય જ છે, તેથી તેને કેવળ દર્શન શ્રાવક કહેવા ઉચિત નથી. (૨) વ્રત પ્રતિમા વ્રત પ્રતિમાધારી શ્રાવક દઢ સમ્યક્ત સહિત પાંચ અણુવ્રતોનું અને ત્રણ ગુણવ્રતોનું નિરતિચાર પાલન કરે છે, ચાર શિક્ષાવ્રતને પણ ધારણ કરે છે, પરંતુ તેમાં સામાયિક અને દેશાવગાસિકવ્રતનું યથાવિધ સમ્યક પાલન કરી શકતા નથી. તે અનુકંપા વગેરે ગુણોથી યુક્ત હોય છે. આ પડિમાની આરાધનાનો સમય બે મહિનાનો છે. (૩) સામાયિક પ્રતિમા :- સમ્યગ્દર્શન અને વ્રતોની આરાધના કરનારા સાધક સામાયિક પ્રતિમા સ્વીકારીને હંમેશાં નિયમથી ત્રણ સામાયિક કરે છે. આ પડિમાધારી શ્રાવક સામાયિક અને દેશાવગાસિક વ્રતનું સમ્યકરૂપે પાલન કરે છે, પરંતુ આઠમ, ચૌદશ તથા પૂનમ વગેરે વિશિષ્ટ દિવસોમાં પૌષધ ઉપવાસનું સમ્યક પ્રકારે આરાધન કરી શકતા નથી. તન્મયતા અને જાગૃતિ સાથે સામાયિક વ્રતની ઉપાસના કરવી તે જ આ પ્રતિમાનો મૂળ હેતુ છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ | આ આરાધનાની અવધિ (કાળ) ત્રણ મહિનાની છે. (૪) પૌષધ પ્રતિમા :- પહેલી, બીજી અને ત્રીજી પડિમાથી આગળ વધતાં આરાધક શ્રાવક ચોથી પૌષધ પડિમા સ્વીકારીને આઠમ, ચૌદશ વગેરે છ પર્વ તિથિઓના દિવસે પૌષધવ્રતનું પૂર્ણરૂપે પાલન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય ચાર મહિનાનો છે. (૫) કાયોત્સર્ગ પ્રતિમા :- કાયોત્સર્ગનો અર્થ કાય અથવા શરીરનો ત્યાગ છે. શરીર તો જીવનપર્યત સાથે જ રહે છે, તેનો ત્યાગ એટલે તેની આસક્તિ, મમતા છોડવી. કાયોત્સર્ગ પ્રતિમામાં ઉપાસક શરીર, વસ્ત્ર વગેરેના મમત્વને છોડીને પોતાના આત્મચિંતનમાં લીન બની જાય છે. આઠમ અને ચૌદશે એક અહોરાત્રિ કાઉસગ્ગ અથવા ધ્યાનની આરાધના કરે છે. આ પડિમાનો સમય એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસથી લઈને ઉત્કૃષ્ટ પાંચ મહિનાનો હોય છે. () બ્રહ્મચર્ય પ્રતિમા :- આ પ્રતિમામાં પૂર્ણરૂપથી બ્રહ્મચર્યનું પાલન કરવામાં આવે છે. સ્ત્રીઓને અનાવશ્યક મળવું, વાતચીત કરવી, તેના શણગારની ચેષ્ટાઓને જોવી વગેરે ક્રિયાઓ વર્જિત છે. ઉપાસક સ્વયં પણ શણગાર, વેશભૂષા વગેરે ઉપક્રમથી દૂર રહે છે, સ્નાન કરતાં નથી, ધોતીની પાટલી બાંધતા નથી, રાત્રિભોજન કરતાં નથી. આ પ્રતિમાધારી શ્રાવક સચિત્ત આહારનો ત્યાગ કરતાં નથી, કારણવશ તે સચિત્તનું સેવન કરે છે. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ તથા ઉત્કૃષ્ટ છ મહિનાનો છે. (૭) સચિરાહારવર્જન પ્રતિમા :- પૂર્વોક્ત નિયમોનું પાલન કરતા, પરિપૂર્ણ બ્રહ્મચર્યનું અનુસરણ કરતા, ઉપાસક આ પ્રતિમામાં સચિત્ત આહારનો સર્વથા ત્યાગ કરી દે છે, પણ તે આરંભનો ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો ઉત્કૃષ્ટ કાળ સાત મહિનાનો છે. (૮) સ્વયં આરંભવર્જન પ્રતિમા - પૂર્વોક્ત સર્વ નિયમોનું પાલન કરતા આ પ્રતિમામાં ઉપાસક સ્વયં કોઈ પ્રકારનો આરંભ અથવા હિંસા કરતા નથી, આરંભનો પૂર્ણરૂપે ત્યાગ કરે છે, પરંતુ બીજા પાસે આરંભ કરાવવાનો તેને ત્યાગ હોતો નથી. આ પ્રતિમાની આરાધનાનો કાળ જઘન્ય એક, બે, ત્રણ દિવસ ઉત્કૃષ્ટ આઠ મહિનાનો છે. (૯) પ્રખ્યત્યાગ પ્રતિમા :- પૂર્વવર્તી પ્રતિમાઓના સર્વ નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં આરંભનો ત્યાગ કરે છે એટલે કે તેઓ સ્વયં આરંભ કરતા નથી, બીજા પાસે કરાવતા નથી પરંતુ પોતાના ઉદ્દેશથી બનાવેલા ભોજનનો તે ત્યાગ કરતા નથી. આ પ્રતિમાની આરાધનાનો સમય જઘન્ય એક, બે, ત્રણ દિવસ અને ઉત્કૃષ્ટ નવ મહિનાનો છે. (૧૦) ઉદિષ્ટ ભક્ત વર્જન પ્રતિમા :- પૂર્વોકત નિયમોનું પાલન કરતા ઉપાસક આ પ્રતિમામાં ઉદિષ્ટ - પોતાને માટે તૈયાર કરેલા ભોજન વગેરેનો પણ ત્યાગ કરે છે. તે પોતે લૌકિક કાર્યોથી પ્રાયઃ દૂર રહે છે. તે સંબંધી કોઈ આદેશ અથવા પોતાનો વિચાર પણ દર્શાવતા નથી. અમુક વિષયમાં તે જાણે છે અથવા જાણતા નથી આટલો જ જવાબ દઈ શકે છે. આ પ્રતિમાના આરાધક ક્ષુરમુંડન કરાવે અથવા કોઈ શિખા પણ રાખે છે. તેની આરાધનાનો સમય એક દિવસ, બે દિવસ અથવા ત્રણ દિવસ છે તથા ઉત્કૃષ્ટ સમય ૧૦ મહિનાનો છે. (૧૧) શ્રમણ ભૂત પ્રતિમા :- પૂર્વોકત બધા નિયમોનું પાલન કરતા શ્રાવક આ પ્રતિમામાં પોતાને લગભગ શ્રમણ અથવા સાધુ જેવો બનાવી દે છે. તેની બધી ક્રિયાઓ એક શ્રમણ જેવી યતના અને જાગૃતિપૂર્વકની હોય છે. તે સાધુ જેવો વેશ ધારણ કરે છે, તેવાં જ પાત્રા, ઉપકરણ વગેરે રાખે છે, માથાના વાળને અસ્ત્રાથી કાઢે છે, જો સહનશીલતા અથવા શક્તિ હોય તો લોચ પણ કરે છે. સાધુની જેમ તે ભિક્ષાચર્યાથી Page #120 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર જીવનનિર્વાહ કરે છે, પરંતુ અંતર એ છે કે સાધુ દરેકના ઘરે ભિક્ષા માટે જાય છે અને તે ઉપાસક પોતાના સ્વજનો– જ્ઞાતિજનોના ઘેર જાય છે, કારણ કે કુટુંબીજનો સાથે તેનો રાગાત્મક સંબંધનો સંપૂર્ણ વિચ્છેદ થયો હોતો નથી. ૫૮ તેની આરાધનાનો કાળ(સમય) જઘન્ય એક, બે, ત્રણ દિવસ યાવત્ ઉત્કૃષ્ટ અગિયાર મહિનાનો છે. આ પ્રતિમાના આરાધક, શ્રમણની ભૂમિકામાં તો નથી પરંતુ પ્રાયઃ શ્રમણ જેવા હોય છે. તેથી તેને શ્રમણભૂત પ્રતિમા કહે છે. ७८ तए से आणंदे समणोवासए इमेणं एयारूवेणं उरालेणं, विउलेणं पयत्तेणं, पग्गहिएणं तवोकम्मेणं सुक्के लुक्खे, णिम्मंसे, अट्ठिचम्मावणद्धे, किडिकिडियाभूए, किसे धमणिसंतए जाए । શબ્દાર્થ:- રાભેળ = ઉત્કૃષ્ટ, વિકટ પયત્તેણં = પ્રયત્નથી સુજે = સૂકાઈ ગયું જુવ` = રૂક્ષ થઈ ગયું જિમ્મેસે = માંસ રહિત થઈ ગયું વિસે = કૃશ, પાતળું, દુર્બળ અદ્િ= હાડકાં ધમ્મ = ચામડું. ભાવાર્થ :- આ રીતે સ્વીકારેલ શ્રાવક પ્રતિમાની ઉત્કૃષ્ટ, વિપુલ, પ્રયત્ન સાધ્ય તપશ્ચર્યાથી આનંદ શ્રાવકનું શરીર સુકાઈ ગયું, રૂક્ષ થઈ ગયું, તેમાં માંસ રહ્યું નહીં, હાડકાં અને ચામડી માત્ર શેષ રહ્યાં, હાડકાં ઘસાવાથી અવાજ આવવા લાગ્યો, શરીર કૃશ અને ક્ષીણ થઈ ગયું, તેની બધી નસો દેખાવા લાગી. આનંદ શ્રાવકની બાહ્વાન્યંતર તપસાધના : ७९ तए णं तस्स आणंदस्स समणोवासगस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्तकालसमयंसि धम्मजागरियं जागरमाणस्स अयं अज्झत्थिए- एवं खलु अहं इमेणं પ્યારૂવેળ, રાલેખ, વિભેળ, પયત્તળ, પરિણ્ તવોજમેળ સુ, તુવન્તે, णिम्मंसे, अट्ठिचम्मावणद्धे किडिकिडियाभूए, किसे, धमणिसंतए जाए । તેં અસ્થિ તા મે ઠ્ઠાળે, જમ્મુ, વર્તે, વીર, પુસાર પરમે, સદ્ધા, ધિર્ર, संवेगे । तं जाव ता मे अत्थि उट्ठाणे सद्धा धिई संवेगे, जाव य मे धम्मायरिए, धम्मोवए सए, समणे भगवं महावीरे जिणे सुहत्थी विहरइ, ताव ता मे सेयं कल्लं जाव जलते अपच्छिम-मारणंतिय-संलेहणा - झूसणा-झूसियस्स, भत्त-पाण -पडियाइक्खियस्स कालं अणवकंखमाणस्स विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता कल्लं जाव अपच्छिम- मारणंतिय संलेहणा-झूसणा-झूसिए, भत्त-पाण -पडियाइक्खिए, कालं अणवकंखमाणे विहरs | શબ્દાર્થ::- અળયા યાક્= એક દિવસ, કોઈ સમયે અસ્થિર્ = અધ્યવસાય, વિચાર ખાંતે = સૂર્યોદય, ચમકતા સૂર્યનો ઉદય વાત = મૃત્યુની અનવલમાને = ઇચ્છા નહીં કરતો. ભાવાર્થ :- એક દિવસ પૂર્વ રાત્રિના ઉત્તરાર્ધમાં ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકના મનમાં આ વિચાર અથવા સંકલ્પ ઉત્પન્ન થયો. આ રીતે શ્રાવક પ્રતિમા વગેરેના રૂપમાં સ્વીકૃત, ઉત્કૃષ્ટ, વિપુલ, સાધના યોગ્ય પ્રયત્ન તથા તપશ્ચર્યાથી મારું શરીર સૂકાઈ ગયું છે, રૂક્ષ થઈ ગયું છે, તેમાં માંસ રહ્યું નથી, હાડકાં અને ચામડી માત્ર શેષ રહ્યાં છે, હાડકાં ખખડે છે તેનો અવાજ આવે છે, શરીરમાં એટલી બધી કૃશતા આવી ગઈ છે કે જેના કારણે નસેનસ દેખાય છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ મારામાં હજુ ઉત્થાન-ધર્મોન્મુખ ઉત્સાહ, કર્મ-તરૂપ પ્રવૃત્તિ, બલ–શારીરિક શક્તિ, દઢતા, વીર્યઆંતરિક ઓજ, પુરુષાકાર પરાક્રમ-પુરુષોચિત પરાક્રમ અથવા અંતઃશક્તિ, શ્રદ્ધા–ધર્મ પ્રત્યે આસ્થા, ધૃતિ-સહિષ્ણુતા, સંવેગ–મુમુક્ષભાવ છે. જ્યાં સુધી આ બધું જ મારામાં છે તેમજ જ્યાં સુધી મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, જિન-રાગદ્વેષવિજેતા, સુહસ્તિ (ભગવાન મહાવીરનું ઉત્કર્ષસૂચક વિશેષણ) શ્રમણ ભગવાન મહાવીર વિચરી રહ્યા છે ત્યાં સુધી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું કાલે સૂર્યોદય થાય ત્યારે અંતિમ મારણાંતિક સંલેખના સ્વીકારી લઉં, ખાનપાનના પ્રત્યાખ્યાન કરું, મરણની ઇચ્છા ન કરતો આરાધનામાં લીન થાઉં, શાંતિપૂર્વક પોતાનો અંતિમકાળ વ્યતીત કરું આનંદ શ્રાવકે આ પ્રમાણે વિચાર કર્યો, વિચાર કરીને બીજે દિવસે સવારે અંતિમ મારણાંતિક સંલેખના કરી, ખાનપાનનો ત્યાગ કર્યો, મૃત્યુની કામના ન કરતાં તે આરાધનામાં લીન થઈ ગયા. આનંદ શ્રાવકને અવધિજ્ઞાનની પ્રાપ્તિ - ८० तए णं तस्स आणंदस्स समणोवासगस्स अण्णया कयाइ सुभेणं अज्झवसाणेणं, सुभेणं परिणामेणं, लेसाहिं विसुज्झमाणीहिं, तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ओहिणाणे समुप्पण्णे। पुरथिमे णं लवणसमुद्दे पंचजोयणसयाई खेत्तं जाणइ पासइ, एवं दक्खिणेणं पच्चत्थिमेणं य, उत्तरे णं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणइ, पासइ, उड्ढे जाव सोहम्मं कप्पं जाणइ पासइ, अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं चउरासीइ-वाससहस्सट्ठिइयं जाणइ पासइ । શબ્દાર્થ – સુમેળ = શુભારવશોવર્મા = ક્ષયોપશમ દિગીને = અવધિજ્ઞાન પુસ્થિને પૂર્વમાં વેત્ત = ક્ષેત્રને સ્થમ = પશ્ચિમ પત્રય = પર્વત વાલીડ્રવાસસહસ = ચૌરાસી હજાર વર્ષની સ્થિતિ. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક આનંદને એક દિવસ આત્માના શુભ અધ્યવસાય, શુભ પરિણામોથી (અંતર પરિણતિથી) વેશ્યાઓ વિશુદ્ધ, વિશુદ્ધતર થવાથી, અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી, અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના ફળ સ્વરૂપે તે પૂર્વ-પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસો યોજન સુધીનું લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તરદિશામાં ચુલહિમવંત, વર્ષધર પર્વત સુધીનું ક્ષેત્ર, ઊર્ધ્વદિશામાં સૌધર્મકલ્પ - પહેલા દેવલોક સુધી તથા અધોદિશામાં પહેલી નરક–રત્નપ્રભામાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિથી યુક્ત લોલુપાચ્યત[લોલુપ] નામના નરકાવાસ સુધી જાણવા લાગ્યા અને જોવા લાગ્યા. વિવેચન :લેશ્યાઓઃ- પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસક આનંદને અવધિજ્ઞાન ઉત્પન્ન થયાના સંદર્ભમાં શુભ અધ્યવસાય તથા શુભપરિણામોથી વિશુદ્ધ થતી વેશ્યાઓનો ઉલ્લેખ છે. આત્મામાં જે પરિણામ ઉત્પન્ન થાય છે તેને ભાવ લેશ્યા કહે છે. ભાવ લેશ્યાથી લેશ્યા વર્ગણાના પુદગલો ગ્રહણ થાય તેને દ્રવ્ય લેશ્યા કહેવાય છે. દ્રવ્ય લેશ્યા પુદ્ગલાત્મક છે માટે તેમાં વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય છે. લેશ્યાનો રંગ ભાવોની પ્રશસ્તતા તથા અપ્રશસ્તતા પર આધારિત છે. કૃષ્ણ લેશ્યા અત્યંત કલુષિત ભાવોની પરિચાયક છે. ભાવોની કલુષિતતા જેમ જેમ ઓછી થાય છે તેમ વર્ગોમાં અંતર પડતું જાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ | ૨૦ | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કૃષ્ણ લેશ્યા જનિત ભાવોની કલુષિતતા જ્યારે કંઈક ઓછી થાય છે ત્યારે નીલલેશ્યા યોગ્ય પરિણામ થાય છે. જેમ જેમ કલુષિતતા મંદ થતી જાય તેમ-તેમ વેશ્યા શુભ થતી જાય છે. કૃષ્ણ, નીલ અને કાપોત આ ત્રણે વર્ણ અપ્રશસ્ત ભાવના સૂચક છે. શેષ ત્રણ વર્ણ પ્રશસ્ત ભાવના સૂચક છે. પહેલી ત્રણ વેશ્યાઓ અશુભ તથા અંતિમ ત્રણ લેશ્યા શુભ છે. આત્મામાં જે ભાવલેશ્યા ઉત્પન્ન થાય છે, તેનાં બે કારણ છે– (૧) મોહનીય કર્મોનો ઉદય (૨) મોહનીય કર્મનો ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમ. - કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા અને કાપોતલેશ્યા મોહનીય કર્મના ઉદયથી ઉત્પન્ન થાય છે. તે અશુભ અથવા અપ્રશસ્ત હોય છે તથા તેજલેશ્યા, પાલેશ્યા અને શુક્લલેશ્યા મોહનીય કર્મના ઉપશમ, ક્ષય અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન થાય છે. તે શુભ અથવા પ્રશસ્ત હોય છે. આત્મામાં ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક કે ક્ષાયોપથમિક આદિ જે ભાવ ઉત્પન્ન થાય તે પ્રમાણે દ્રવ્ય લેશ્યાઓ ઉત્પન્ન થાય છે. દ્રવ્ય અને ભાવ બને વેશ્યાઓ અન્યોન્યાશ્રિત પણ છે. દ્રવ્ય લશ્યાની અને ભાવ લેશ્યાની અન્યોન્યાશ્રિતતાને આયુર્વેદના એક ઉદાહરણથી સમજી શકાય છે. આયુર્વેદમાં વાત, પિત્ત, કફ આ ત્રણ દોષ માનવામાં આવ્યા છે. પિત્તના પ્રકોપથી વ્યક્તિ ક્રોધિત અને ઉત્તેજિત થાય છે. ક્રોધ અને ઉત્તેજનાથી ફરી પિત્ત વધે છે. કફના પ્રકોપથી શિથિલતા, તંદ્રા અને આળસ ઉત્પન્ન થાય અને શિથિલતા તંદ્રા અને આળસથી ફરીથી કફ વધે છે. વાતની પ્રબળતાથી ચંચળતા, અસ્થિરતા અને કંપન પેદા થાય છે. ચંચળતા અને અસ્થિરતાથી ફરી વાયુની વૃદ્ધિ થાય છે. આ રીતે દ્રવ્ય અને ભાવ વેશ્યાનું અન્યોન્યાશ્રિતપણું સમજી શકાય છે. જૈન સિદ્ધાંતમાં અનેક ગ્રંથોમાં વેશ્યાનું પ્રસંગોપાત વિશ્લેષણ થયું છે. પ્રજ્ઞાપના સૂત્ર, પદ–૧૭ તથા ઉત્તરાધ્યયન સૂત્ર, અધ્યયન-૩૪માં વેશ્યાનું વિસ્તૃત વિવેચન છે, જે મનનીય છે. આધુનિક મનોવિજ્ઞાનની સાથે જૈનદર્શનનો વિષય સમીક્ષાત્મક અને તુલનાત્મક દૃષ્ટિથી ચિંતન કરવા યોગ્ય છે. પ્રસ્તુત સૂત્રમાં આનંદ શ્રાવકના ઉત્તરોત્તર પ્રશસ્ત થતા અથવા વિકાસ પામતા આંતરભાવોનો જે સંકેત છે તેનાથી સ્પષ્ટ થાય છે કે આનંદ શ્રાવક આત્મશોધનની ભૂમિકામાં અત્યંત અપ્રમત્ત હતા. તેના ફળ સ્વરૂપે આત્મપરિણામ શુદ્ધ, શુદ્ધતર થયાં અને તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. અવધિજ્ઞાન :- અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય(શક્તિ) આત્માનો સ્વભાવ છે. કર્મ એક આવરણ છે. જૈન દર્શન પ્રમાણે કર્મ પુદ્ગલાત્મક છે, મૂર્તિ છે. આત્મસ્વભાવને તે ઢાંકે છે. આત્માના સ્વોન્મુખ, પ્રશસ્ત અધ્યવસાય, ઉત્તમ પરિણામ, પવિત્ર ભાવ અને તપશ્ચરણથી કર્મોનાં આવરણ જેમ જેમ દૂર થતાં જાય છે તેમ તેમ આત્માનો સ્વભાવ પ્રકાશિત અથવા પ્રગટ થાય છે. જ્ઞાનને આવત્ત કરનારું કર્મ જ્ઞાનાવરણ કહેવાય છે. જૈનદર્શનમાં જ્ઞાનના પાંચ ભેદ છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન તથા કેવળજ્ઞાન. તેને આવરણ અથવા આચ્છાદન કરનારા કર્મ ક્રમથી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અવધિજ્ઞાનાવરણીય, મન:પર્યવજ્ઞાનાવરણીય તથા કેવળ જ્ઞાનાવરણીય કહેવાય છે. આ આવરણો દૂર થવાથી ક્રમશ: પાંચ જ્ઞાન પ્રગટ થાય છે. પરોક્ષ અને પ્રત્યક્ષ રૂપે તેના બે ભેદ છે(૧) પરોક્ષ :- ઇન્દ્રિય અને મનની સહાયતાથી જોયને જાણે તેને પરોક્ષ જ્ઞાન કહે છે. મતિજ્ઞાન અને Page #123 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ શ્રુતજ્ઞાન પરોક્ષજ્ઞાન છે, જેમ કે આંખના માધ્યમથી પદાર્થને જોવા. વ્યવહારમાં એમ કહેવાય કે મેં આંખથી પ્રત્યક્ષ જોયું પરંતુ તે વ્યવહાર ભાષા છે. દર્શનશાસ્ત્રમાં તેને સાંવ્યાવહારિક પ્રત્યક્ષ કહ્યું છે, નિશ્ચયથી તે જ્ઞાન પરોક્ષ છે. કારણ કે તેમાં જ્ઞાતા અને જ્ઞેયનો સંબંધ આંખનાં માધ્યમથી થાય છે. ૬૧ (ર) પ્રત્યક્ષ :– ઇન્દ્રિય અને મનની સહાયતા વિના સાક્ષાત્ આત્મા દ્વારા જ જ્ઞેય ને જાણે, તે પ્રત્યક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન આ ત્રણ પ્રત્યક્ષજ્ઞાન છે. તેમાં કેવળજ્ઞાન સકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે અને અવધિજ્ઞાન તથા મન:પર્યવજ્ઞાન વિકલ પારમાર્થિક પ્રત્યક્ષ છે. તેનાથી જ્ઞેય પદાર્થના સંપૂર્ણ પર્યાયો જાણવામાં આવતા નથી. અવધિજ્ઞાન તે અતીન્દ્રિય જ્ઞાન છે. જેના દ્વારા વ્યક્તિ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને મર્યાદાપૂર્વક અથવા મૂર્ત પદાર્થને જાણે છે. અવધિ જ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમની તીવ્રતા, મંદતાને આધારે અવધિજ્ઞાનમાં તરતમતા થાય છે. અવધિજ્ઞાનના સંબંધમાં એક વિશેષતા છે કે દેવયોનિ અને નરકોનિમાં તે જ્ઞાન જન્મ સિદ્ધ છે. આ યોનિમાં જીવને જન્મ ધારણ કરતાં જ સહજ સોપશમ દ્વારા અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે, તેને ભવ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. અવધિજ્ઞાનાવરણ કર્મના સયોપશમ માટે તેને તપસ્યા વગેરે વિશેષ પ્રયત્ન કરવો પડતો નથી. તપ, વ્રત, પ્રત્યાખ્યાન વગેરે નિર્જરામૂલક અનુષ્ઠાનો દ્વારા અવધિ જ્ઞાનાવરણ કર્મ-પુદ્ગલોના ક્ષયોપશમથી જે અવધિજ્ઞાન પ્રાપ્ત થાય છે તેને ગુણ પ્રત્યય અવધિજ્ઞાન કહે છે. તે મનુષ્યો અને તિર્યંચોને હોય છે. ભવ પ્રત્યય અવધિજ્ઞાન દેવયોનિ અને નરકોનિના પ્રત્યેક જીવને થાય છે જ્યારે ગુણ પ્રત્યય અવધિજ્ઞાન પ્રત્યેક મનુષ્ય અને તિર્યંચોને થતું નથી, તે તચાપ્રકારની યોગ્યતા સંપન્ન જીવને જ થાય છે. આનંદ શ્રાવકે પોતાના ઉત્કૃષ્ટ આત્મબળના આધારે, પવિત્ર ભાવ તથા પ્રયત્નપૂર્વક તેવી સ્થિતિ પ્રાપ્ત કરી લીધી હતી. તેને અવધિજ્ઞાનાવરણ કર્મપુદ્ગલનો થયોપશમ થયો. તેના ફળસ્વરૂપે તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આનંદશ્રાવકનું અવધિક્ષેત્ર :- આનંદ શ્રમણોપાસક(અવધિજ્ઞાન દ્વારા) તિરğ–પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં પ૦૦ યોજન, ઉત્તર દિશામાં ચુલ્લહિમવંત પર્વત સુધી. ઊંચું– પ્રથમ સૌધર્મ દેવલોક પર્યંત નીચે– પ્રથમ નરકના લોલાપાચ્યુત(લોલુપ) નરકાવાસ પર્યંતના તે ક્ષેત્રોમાં રહેલા રૂપી પદાર્થોને જાણતા-દેખતા હતા. ત્રણ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન પર્યંતનું ક્ષેત્ર કહ્યું છે એટલે કે આનંદ શ્રાવક સ્વસ્થાનથી સંપૂર્ણ ભરતક્ષેત્ર, જંબૂદ્વીપની જગતી(કોટ) અને ત્યારપછી લવણ સમુદ્રની અંદર ૫૦૦-૫૦૦ યોજનના ક્ષેત્રને જાણતા દેખતા હતા. સામાન્ય રીતે અવધિક્ષેત્રની ગણના ઉત્સેધ અંગુલથી થાય છે, પરંતુ પ્રસ્તુતમાં ૫૦૦ યોજનનું માપ ઉત્સેધઅંગુલનું કહેવું સંગત નથી, કારણ કે આનંદના અવધક્ષેત્રનું કથન શાશ્વત ક્ષેત્રને અપેક્ષિત કરીને કહ્યું છે. ઉપર સૌધર્મકલ્પ પર્યંત, નીચે પ્રથમ નરકના લોલુપ નરકાવાસ પર્યંત અને તિરછું પણ લવણ સમુદ્રમાં ૫૦૦ યોજન પર્યંતનું ક્ષેત્ર કહ્યું છે. શાશ્વત ક્ષેત્રોનું માપ પ્રમાણાંગુલથી જ હોવાથી અહીં ૫૦૦ યોજનનું માપ પણ પ્રમાણાંગુલથી માનવું તે વિશેષ સંગત લાગે છે. લોલુપાચ્યુત :— તે પ્રથમ નરકનો નરકાવાસ છે. તેના નામ વિષયક મતભેદ છે. અનેક પ્રતોમાં ભિન્ન-ભિન્ન Page #124 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પાઠ ઉપલબ્ધ થાય છે. તોલુયન્તુય, તોલુઘ્ન, લોલુય-અન્નુયવગેરે. અભિધાન રાજેન્દ્ર કોષમાં પૂર્વોક્ત એક પણ શબ્દો પ્રાપ્ત થતા નથી, ત્યાં લોલુપ શબ્દ છે. તે પ્રથમ નરકના પ્રથમ પ્રતરનો કેન્દ્રવર્તી નરકાવાસ છે. તેવો ઉલ્લેખ છે. તેથી લોલુપ શબ્દનો પાઠ વધારે શુદ્ધ લાગે છે અથવા આ સૂત્રના અંતે આવેલી સંગ્રહણી ગાથાઓમાં પણ લોલુપ શબ્દ છે. લોલુપ અને અચ્યુત નામક બે નરકાવાસ પણ હોઈ શકે છે. —ઉપાસક દશાંગ સૂત્ર ટિપ્પણ (વિશ્વ ભારતી, લાડનૂ). ગણધર ગૌતમનું ગોચરી માટે નિર્ગમન : ८१ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए, परिसा णिग्गया जाव पडिगया । ૬૨ શબ્દાર્થ :-પરિક્ષા = પરિષદ પહિયા = પાછી ફરી. ભાવાર્થ:તે કાલે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે–ભગવાન મહાવીર સમોસર્યા (પધાર્યા) હતા, તે સમયે પરિષદ ભેગી થઈ, ધર્મ સાંભળીને પાછી પોતાના સ્થાને ચાલી ગઈ. ८२ तेणं कालेणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई णामं अणगारे जाव छट्ठ-छट्टेणं अणिक्खित्तेणं तवोकम्मेणं संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ | શબ્દાર્થ:- ભાવેમાળે – ભાવિત કરતાં. ભાવાર્થ:તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી ઇન્દ્રભૂતી નામના અણગાર યાવત્ નિરંતર છટ્ટના પારણે છટ્ટ તપનું અનુષ્ઠાન કરતાં, સંયમ સાધના તથા તમ્મૂલક વિવિધ તપશ્ચર્યા દ્વારા પોતાના આત્માને ભાવિત કરતાં ત્યાં બિરાજતા હતા. ८३ त णं से भगवं गोयमे छट्ठक्खमण-पारणगंसि पढमाए पोरिसीए सज्झायं करेइ, बिइयाए पोरिसीए झाणं झियाई, तइयाए पोरिसीए अतुरियं अचवलं असंभ मुहपत्तिं पडिलेहेइ, पडिलेहित्ता भायण-वत्थाइं पडिलेहेइ, पडिलेहित्ता भायणाई पमज्जइ, पमज्जित्ता भायणाई उग्गाहेइ, उग्गाहित्ता जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए छट्ठक्खमणपारणगंसि वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाइं कुलाई घर समुदाणस्स भिक्खायरियाए अडित्तए । अहासुहं देवाप्पिया ! मा पडिबंधं करेह । શબ્દાર્થ :- પમાણ્ = પ્રથમ સાયં = સ્વાધ્યાય જ્ઞાળ = ધ્યાન અતુરિય = ઉતાવળથી રહિત, મંદગતિ અપવતં = ચપળતાથી રહિત માખિ = ભાજન, પાત્ર મામારૂં = મધ્યમ ઘર-સમુવાળલ્સ = સામુદાનિક, સર્વ ઘરોમાં. = ભાવાર્થ:- છઠ્ઠના પારણાનો દિવસ હતો. ભગવાન ગૌતમે પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજા પ્રહરમાં ધ્યાન અને ત્રીજા પ્રહરમાં ઉતાવળ રહિત, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત(જાગૃતિપૂર્વક) મુહપત્તિનું Page #125 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ | ૩ | પ્રતિલેખન કર્યું, પાત્ર અને વસ્ત્રોનું પ્રતિલેખન અને પ્રમાર્જન કર્યું, પાત્રો હાથમાં ગ્રહણ કરીને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. તેમને વંદન, નમસ્કાર કર્યા; વંદન, નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા લઈને આજે છઠ્ઠના પારણાના દિવસે વાણિજ્યગ્રામ નગરમાં ઉચ્ચ (ધનવાન), નિમ્ન (નિર્ધન) અને મધ્યમ સર્વ કુળમાં સામુદાનિક– ક્રમમાં આવતાં કોઈપણ ઘરને છોડ્યા વિના ભિક્ષાચર્યા માટે જવા ઇચ્છું છું. ભગવાન બોલ્યા- હે દેવાનુપ્રિય! જેમ આપને સુખ ઊપજે તેમ (પ્રતિબંધ વિના–વિલંબ વિના) કરો. ८४ तए णं भगवं गोयमे समणेणं भगवया महावीरेणं अब्भणुण्णाए समाणे समणस्स भगवओ महावीरस्स अंतियाओ दूइपलासाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता अतुरियमचवलमसंभंते जुगंतर-पलोयणाए दिट्ठीए पुरओ रियं सोहेमाणे जेणेव वाणियगामे णयरे तेणे व उवागच्छइ, उवागच्छित्ता वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाई कुलाई घर-समुदाणस्स भिक्खायरियाए अडइ । શબ્દાર્થ :- ગુગતર = યુગ પ્રમાણ(પરિમાણ) સાડા ત્રણ હાથ ફરિયં = ઈર્ષા સમિતિપૂર્વક આડ = ફરવા લાગ્યા. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા લઈને ભગવાન ગૌતમે યુતિપલાશ ચૈત્યમાંથી પ્રસ્થાન કર્યું. મંદગતિથી, સ્થિરતાપૂર્વક, આકુળતારહિત, યુગ—પરિમાણ સાડા ત્રણ હાથ સુધીના માર્ગનું અવલોકન કરતાં, ઈર્યાસમિતિપૂર્વક ભૂમિને સારી રીતે જોઈને ચાલતાં જ્યાં વાણિજ્યગ્રામ નગર હતું, ત્યાં આવ્યા. આવીને ત્યાં ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં ભિક્ષા માટે ફરવા લાગ્યા. ८५ तए णं से भगवं गोयमे वाणियगामे णयरे उच्च-णीय-मज्झिमाइंकुलाइंघरसमुदाणस्स भिक्खायरियाए अडमाणे अहापज्जत्तं भत्तपाण पडिग्गाहेइ, पडिग्गाहेत्ता वाणियगामाओ जयराओ पडिणिगच्छइ, पडिणिगच्छित्ता कोल्लागस्स सण्णिवेसस्स अदूरसामंतेणं वीईवयमाणे, बहुजणसई णिसामेइ, बहुजणो अण्णमण्णस्स एवमाइक्खई एवं खलु देवाणुप्पिया ! समणस्स भगवओ महावीरस्स अंतेवासी आणंदे णामं समणोवासए पोसहसालाए अपच्छिम मारण तिय-सलहणा-झूसणा-झूसिए, भत्तपाण-पडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । શબ્દાર્થ :- અતૂરસાન = ન અતિ દૂર ન અતિ નજીક પણ માણસ = પરસ્પર. ભાવાર્થ :- ભગવાન ગૌતમસ્વામીએ વાણિજ્યગ્રામ નગરમાં ભિક્ષાચર્યાના વિધાનને અનુરૂપ ઊંચ, નિમ્ન અને મધ્યમ કુળોમાં સામુદાની ભિક્ષા માટે ફરતાં પર્યાપ્ત માત્રામાં આહાર-પાણી ગ્રહણ કર્યા. ગ્રહણ કરીને વાણિજ્યગ્રામ નગરમાંથી નીકળીને, કોલ્લાક સન્નિવેશની ન અતિ દૂર ન અતિ નજીક એ રીતે પસાર થતા ત્યાં ઘણા લોકોને પરસ્પર વાતો કરતાં સાંભળ્યાં. તેઓ પરસ્પર એમ બોલતા હતા કે હે દેવાનુપ્રિયો! શ્રમણ ભગવાન મહાવીરના અંતેવાસી શ્રમણોપાસક આનંદ પૌષધશાળામાં મૃત્યુને નહીં ઇચ્છતાં, અંતિમ મારણાંતિક સંલેખના કરીને ખાન-પાનનો ત્યાગ કરીને, આમરણ-અનશનનો સ્વીકાર કરીને આરાધનામાં લીન થયા છે. Page #126 -------------------------------------------------------------------------- ________________ | १४ | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર આનંદ શ્રાવકની સમીપે ગણધર ગૌતમનું ગમન :८६ तए णं तस्स गोयमस्स बहुजणस्स अंतिए एयमढे सोच्चा, णिसम्म अयमेयारूवे अज्झत्थिए, चिंतिए, पत्थिए, मणोगए संकप्पे समुप्पज्जित्था- तं गच्छामि णं आणंद समणोवासयं पासामि । एवं संपेहेइ, संपेहेत्ता जेणेव कोल्लागे सण्णिवेसे जेणेव पोसहसाला, जेणेव आणंदे समणोवासए, तेणेव उवागच्छइ । शार्थ :-पासामि = tau ४y, संपेहेइ = विया२ ४ो. ભાવાર્થ - અનેક લોકો પાસેથી આ વાત સાંભળીને ગૌતમ સ્વામીના મનમાં આ પ્રકારનો ભાવ, ચિંતન, વિચાર અથવા સંકલ્પ થયો કે હું શ્રમણોપાસક આનંદની પાસે જાઉં અને જોઉં. આ પ્રમાણે વિચારીને કોલ્લાક સન્નિવેશની પૌષધશાળામાં શ્રમણોપાસક આનંદ સમીપે ગયા. ८७ तए णं से आणंदे समणोवासए भगवं गोयम एज्जमाणं पासइ, पासित्ता हट्ठ तुट्ठ जाव भगवं गोयमं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु भंते! अहं इमेणं उरालेणं जाव धमणि-संतए जाए, णो संचाएमि देवाणुप्पियस्स अंतियं पाउब्भवित्ता तिक्खुत्तो मुद्धाणेणं पाए अभिवंदित्तए, तुब्भे! इच्छाकारेणं अणभिओएणं इओ चेव एह, जहा णं अहं देवाणुप्पियाणं तिक्खुत्तो मुद्धाणेणं पाएसु वंदामि णमंसामि । शार्थ :-एज्जमाणं = सावता इच्छाकारेणं = स्वेच्छापूर्व अणभिओएणं = ६५ विना. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ભગવાન ગૌતમને આવતાં જોયા, જોઈને તે અત્યંત પ્રસન્ન થયા યાવતુ ભગવાન ગૌતમને વંદન નમસ્કાર કરી બોલ્યા, હે ભગવન્! હું ઘોર તપશ્ચર્યાથી એટલો ક્ષીણ થઈ ગયો છું યાવતુ મારા શરીર પર નસો દેખાવા લાગી છે, માટે આપની પાસે આવવામાં તથા ત્રણવાર મસ્તક નમાવીને આપનાં ચરણોમાં વંદન કરવામાં હું અસમર્થ છું, તેથી હે પ્રભો ! આપ જ સ્વેચ્છાપૂર્વક અનભિયોગથી-કોઈ દબાણ વિના, અહીં પધારો, જેથી હું ત્રણવાર મસ્તક ઝુકાવીને આપનાં ચરણોમાં વંદન નમસ્કાર કરી શકું. ८८ तए णं से भगवं गोयमे, जेणेव आणंदे समणोवासए, तेणेव उवागच्छइ । ભાવાર્થ :- ત્યાર પછી ભગવાન ગૌતમ જ્યાં આનંદ શ્રમણોપાસક હતા ત્યાં પધાર્યા. આનંદ શ્રાવક અને ગૌતમસ્વામીનો વાર્તાલાપ:८९ तए णं से आणंदे समणोवासए भगवओ गोयमस्स तिक्खुत्तो मुद्धाणेणं पाएसु वंदइ णमसइ, वंदित्ता णमसित्ता एवं वयासी- अत्थि ण भंते! गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणं समुप्पज्जइ ? हंता अस्थि । जइ णं भंते ! गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणं समुप्पज्जइ, एवं खलु भंते ! मम वि गिहिणो गिहमज्झावसंतस्स ओहिणाणे समुप्पण्णे। पुरथिमेणं लवणसमुद्दे पंच जोयणसयाई खेत्तं जाणामि पासामि एवं दक्खिणेणं पच्चत्थिमेणं य, उत्तरेणं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणामि पासामि, उड्ढे जाव सोहम्मं कप्पं जाणामि पासामि, अहे जाव इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं जाणामि पासामि। Page #127 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ [ ૬૫] શબ્દાર્થ -મુક્કાનું મસ્તક નમાવીને હિન્સા વસંત = ગૃહસ્થપણે રહેતા. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ત્રણવાર મસ્તક ઝુકાવીને ભગવાન ગૌતમનાં ચરણોમાં વંદન, નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી તે આ પ્રમાણે કહ્યું, હે ભગવન્! શું ઘરમાં રહેતાં એક ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે? ગૌતમ સ્વામીએ કહ્યું – હા, થઈ શકે છે. આનંદશ્રમણોપાસકે કહ્યું- હે ભગવન્! એક ગૃહસ્થની ભૂમિકામાં વિદ્યમાન મને પણ અવધિજ્ઞાન થયું છે. જેના કારણે હું પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં પાંચસો પાંચસો યોજન સુધીનું લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તર દિશામાં ચુલહિમાવાન વર્ષધર પર્વત સુધીનું ક્ષેત્ર, ઊર્ધ્વ દિશામાં પહેલા દેવલોક સુધી તથા અધોદિશામાં પહેલી રત્નપ્રભા નરકમાં લોલુપાચ્યત નામના નરકાવાસ સુધી જાણું છું અને જોઉં છું. આનંદ શ્રાવકના અવધિજ્ઞાન વિષયક ગૌતમ સ્વામીની શંકા - ९० तए णं से भगवं गोयमे आणंदं समणोवासयं एवं वयासी- अत्थि णं, आणंदा! गिहिणो जाव समुप्पज्जइ, णो चेव ण एमहालए । त ण तुम आणंदा ! एयस्स ठाणस्स आलोएहि पडिक्कमाहि,णिंदाहि,गरिहाहि, विउट्टाहि, विसोहेहि अकरणयाए, अब्भुट्ठाहि अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवज्जाहि । શબ્દાર્થ :- પતિ = આવડું મોટું પથસ ટાસ્ત = આ સ્થાનની તવોનું = તપ કર્મને કેવળાદિ = ગ્રહણ કરો વિઠ્ઠrદ = નિવૃત્ત થાઓ. ભાવાર્થ - ત્યારે ગૌતમ સ્વામીએ આનંદ શ્રમણોપાસકને કહ્યું– ગૃહસ્થને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે, પરંતુ આટલું વિશાળ નહીં. માટે હે આનંદ ! તમે આ સ્થાનની (આ મૃષાવાદરૂપ સ્થિતિ અથવા પ્રવૃત્તિની) આલોચના કરો, પ્રતિક્રમણ કરો, પુનઃ શુદ્ધ અંતઃસ્થિતિમાં પાછા ફરો. આ પ્રવૃત્તિની નિંદા કરો, ગહ કરો, આંતરિક ખેદનો અનુભવ કરો, તે ભાવો વિછિન્ન કરો અથવા દૂર કરો, આ અકરણતા અથવા અકાર્યનું શોધન કરો. તેનાથી ઉત્પન્ન થયેલા દોષોનું પરિમાર્જન કરો. યથોચિત પ્રાયશ્ચિત માટે અત્થિત–તૈયાર થાઓ. તે માટે તપ કર્મ સ્વીકાર કરો. ९१ तए णं से आणंदे समणोवासए भगवं गोयम एवं वयासी- अत्थि णं, भंते! जिणवयणे संताणं, तच्चाणं, तहियाणं, सब्भूयाणं भावाणं आलोइज्जइ जावपडिवज्जिज्जइ? णो इणद्वे समढे । जइ णं भंते! जिणवयणे संताणं जाव भावाणं णो आलोइज्जइ जाव तवोकम्मं णो पडिवज्जिज्जइ, तं णं भंते! तुब्भे चेव एयस्स ठाणस्स आलोएह जाव पडिवज्जह । શબ્દાર્થ :- નિણવયને = જિનશાસનમાં, જિનવચનોમાં તવાળું = સત્ય તરિયાળું = તથ્ય સમૂયાઈ = સદ્ભત ગારિર = તદનુરૂપ, તેને યોગ્ય. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે ભગવાન ગૌતમને કહ્યું- હે ભગવાન ! શું જિનશાસનમાં સત્યતત્ત્વપૂર્ણ, તથ્ય-યથાર્થ સદ્ભૂત ભાવો માટે પણ આલોચનાનો યાવત્ સ્વીકાર કરવો પડે છે? ગૌતમસ્વામીએ કહ્યું- હે આનંદ! તે પ્રમાણે નથી. આનંદે કહ્યું કે હે ભગવન્! જ્યારે જિનશાસનમાં સત્ય Page #128 -------------------------------------------------------------------------- ________________ | | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવોને માટે આલોચનાનો યાવતું સ્વીકાર કરવાનો ન હોય તો હે ભંતે ! આ સ્થાનના આચરણ માટે આપ જ આલોચનાનો યાવત સ્વીકાર કરો. ગણધર ગૌતમની શંકાનું સમાધાન:९२ तए णं से भगवं गोयमे आणंदेणं समणोवासएणं एवं वुत्ते समाणे, संकिए, कंखिए, विइगिच्छा-समावण्णे, आणंदस्स समणोवासगस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव दूइपलासे चेइए, जेणेव समणे भगव महावीरे, तण उवागच्छइ, उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामंते गमणागमणाए पडिक्कमइ पडिक्कमित्ता एसणमणेसणं आलोएइ, आलोइत्ता भत्तपाणं पडिदंसेइ, पडिदंसित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासीएवं खलु भंते! अहं तुब्भेहिं अब्भणुण्णाए तं चेव सव्वं कहेइ, जाव जेणेव इहं तेणेव हव्वमागए, त ण भते! कि आणदेण समणोवासएण तस्स ठाणस्स आलोए यव्वं जाव पडिवज्जेयव्वं उदाहु मए? गोयमा! ति समणे भगवं महावीरे भगवं गोयम एवं वयासी- गोयमा! तुमं चेव णं तस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि, आणंदं च समणोवासयं एयमटुं खामेहि। शार्थ:- एसणमणेसणं = मेषीय सने अनेषणीय पडिदंसेइ = सतावे छ आलोएइ = मातोयना पुरी संकिए = संहित थया, संदेड युत थया कखिए = क्षित थया, श्रीनाथनमा माइबित थया खामेहि = प्रभावो, क्षमा उरो, क्षमा मांगवी. ભાવાર્થ :- શ્રમણોપાસક આનંદે આ પ્રમાણે કહ્યું ત્યારે ભગવાન ગૌતમના મનમાં શંકા, કંખા, વિચિકિત્સા, સંશય ઉત્પન્ન થયાં. તે આનંદ પાસેથી બહાર નીકળ્યા, બહાર નીકળીને ધુતિપલાશ ચૈત્યમાં ભગવાન મહાવીર સમીપે આવીને શ્રમણ ભગવાન મહાવીરથી ન અતિ દૂર, ન અતિ નજીક રહીને ગમનાગમનનું પ્રતિક્રમણ કર્યું, એષણીય-અષણીય આહારની આલોચના કરી, આલોચના કરીને ભગવાનને આહારપાણી બતાવ્યાં અને વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે બોલ્યા- હે પ્રભો ! હું આપની આજ્ઞા લઈને ભિક્ષા માટે ગયો હતો યાવત આપની પાસે તરત જ આવ્યો છું. હે ભગવન્! ઉક્ત સ્થાનના આચરણ માટે શું શ્રમણોપાસક આનંદે આલોચના સ્વીકાર કરવી જોઈએ કે મારે? - શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે ગૌતમ ! આ સ્થાનના આચરણ માટે તમે જ આલોચના કરો. યાવતું પ્રાયશ્ચિત કરો તથા તે માટે શ્રમણોપાસક આનંદથી ક્ષમાયાચના પણ કરો. ગણધર ગૌતમની ક્ષમાયાચના:९३ तए णं से भगवं गोयमे, समणस्स भगवओ महावीरस्स तह त्ति एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ, आणंद च समणोवासयं एयमटुं खामेइ । शार्थ :- तहत्ति = आप डोछो तेम४ छ तस्स ठाणस्स = ते स्थाननी. Page #129 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ . [ ૬૭ ] ભાવાર્થ :- ભગવાન ગૌતમે શ્રમણ ભગવાન મહાવીરના કથનને તત્તિ 'આપ કહો છો તેમ જ છે' આ પ્રમાણે કહીને વિનયપૂર્વક સાંભળ્યું, સાંભળીને તે સ્થાનના આચરણ માટે આલોચના યાવત તપશ્ચર્યાનો સ્વીકાર કર્યો અને તે માટે આનંદ શ્રમણોપાસકની પાસે જઈ ક્ષમાયાચના કરી. વિવેચન : - ગુણ-ગરિમા - જિનશાસન ગુણપ્રધાન છે, વેષ પ્રધાન નથી. તે આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીના વ્યવહાર પરથી સિદ્ધ થાય છે. આનંદ શ્રાવકના આમરણાંત અનશનના સમાચાર મળતાં જ ગૌતમ સ્વામીનું સ્વયં ત્યાં જવું, ત્યાં ગયા પછી પણ આનંદની શારીરિક શક્તિ અને ભાવોના વેગને નિહાળી તેની નિકટ જવું, તેના જ્ઞાન વિષયક વાર્તાલાપ કરવો, વગેરે પ્રસંગો ગૌતમ સ્વામીની ગુણ દષ્ટિને પ્રગટ કરે છે. આનંદ શ્રાવકના અવધિજ્ઞાનની વિશાળતા વિષયક શંકા થતાં અત્યંત સરળતા અને સહજતાથી પ્રભુ પાસે તેનું સમાધાન કરવું, એટલું જ નહીં પરંતુ એક ગૃહસ્થના ઘરે જઈ ક્ષમા યાચના કરવી તે ગૌતમ સ્વામીના જીવનનો એક મહત્ત્વપૂર્ણ પ્રસંગ છે. જેમાં તેની મહાન સરળતા, નમ્રતા અને પ્રભુ પ્રત્યેની સાચી નિષ્ઠા(અંતરશ્રદ્ધા) પ્રગટ થાય છે. ચાર જ્ઞાન અને ચૌદ પૂર્વી હોવા છતાં પણ અલના થઈ શકે છે. માટે દરેક સાધકે જ્યાં સુધી કેવળજ્ઞાન ન થાય, ત્યાં સુધી કોઈપણ જાતનો આગ્રહ રાખ્યા વિના સત્ય સ્વીકારવાની સરળતા અને નમ્રતા રાખવી જોઈએ. કોઈ સાથે સ્કૂલનાયુક્ત વાર્તા થઈ જાય તો તે ભૂલનું ભાન થતાં જ અહંભાવ મૂકી, તે વ્યક્તિની પાસે જઈને, પોતાની ભૂલનો સ્વીકાર કરી, ક્ષમા યાચના કરવી જોઈએ. ९४ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કોઈક સમયે અન્ય જનપદોમાં વિહાર કરી ગયા. શ્રમણોપાસક આનંદનું સમાધિમરણઃ દેવલોક ગમન :९५ तए णं से आणंदे समणोवासए बहूहिं सीलव्वय गुणवेरमणपच्चक्खाणपोसहोववासेहि अप्पाणं भावेत्ता, वीसं वासाई समणोवासगपरियागं पाउणित्ता, एक्कारस य उवासगपडिमाओ सम्मं कारणं फासित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सट्ठि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइय-पडिक्कते, समाहिपत्ते, कालमासे कालं किच्चा, सोहम्मे कप्पे सोहम्मवडिंसगस्स महाविमाणस्स उत्तरपुरस्थिमेणं अरुणे विमाणे देवत्ताए उववण्णे। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता। तत्थ णं आणंदस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । શબ્દાર્થ:-સનધ્ય = શીલવ્રતોથી, સદાચરણોથી અખાઈ = આત્માને રિયા = પર્યાય, શ્રાવક પર્યાય પાણી = પાલન કરીને, પ્રાપ્ત કરીને. ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક આનંદ અનેકવિધ શીલવ્રત, ગુણવ્રત, પ્રત્યાખ્યાન અને પૌષધ દ્વારા આત્માને ભાવિત કર્યો, વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાય-શ્રાવક ધર્મનું પાલન કર્યું. અગિયાર શ્રાવકની પ્રતિમાનું પણ સારી રીતે પાલન કર્યું, એક માસનો સંથારો અને સાઠભક્ત ભોજનનો ત્યાગ Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કરીને, એક માસનું અનશન પૂર્ણ કરીને, આલોચના, પ્રતિક્રમણ કરીને, મૃત્યુ સમયે સમાધિપૂર્વક શરીરનો ત્યાગ કર્યો. શરીરનો ત્યાગ કરી તે સૌધર્મ દેવલોકમાં, સૌધર્માવતંસક મહાવિમાનના ઈશાન કોણમાં સ્થિત અરુણવિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. શ્રમણોપાસક આનંદનું આયુ-સ્થિતિ પણ ચાર પલ્યોપમનું છે. e આનંદનું ભવિષ્ય : ९६ आणंदे णं भंते! देवे ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खए णं अनंतरं चयं चइत्ता, कहिं गच्छिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झहिइ | एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं उवासगदसाणं पढमस्स अज्झयणस्स अयमट्ठे पण्णत्ते । શબ્દાર્થ:- આસનવ્રુષ્ણ = આયુષ્યના દલિકનો ક્ષય થવા પર મવવવ્રુક્ષ્ણ = ગતિરૂપ કર્મોનો ક્ષય થવા પર વિવળ = સ્થિતિનો ક્ષય થવા પર. ભાવાર્થ:- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીર સ્વામીને પૂછ્યું- ભંતે ! આનંદ, તે દેવલોકનું આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવ–શરીરનો ત્યાગ કરી, કયાં જશે ? કયાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું– ગૌતમ ! આનંદ મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને સિદ્ધ થશે, સિદ્ધગતિ અથવા મોક્ષ પ્રાપ્ત કરશે. આ રીતે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ શ્રી ઉપાસકદશાંગ સૂત્રના પ્રથમ અધ્યયનમાં આ ભાવ કહ્યા છે. વિવેચનઃ શ્રાવક ધર્મનું સમ્યક પ્રકારે આરાધન કરીને આનંદ શ્રાવક એકાવતારી થયા. આત્મશુદ્ધિની સાધના માટે કોઈ પણ ક્ષેત્ર, કાલ કે વેશનું બંધન નથી. વ્યક્તિ સ્વયં જાગૃત થઈને બોધ પ્રાપ્ત કરી લે છે ત્યારે તે કોઈ પણ ક્ષેત્રમાં સાધના કરી શકે છે. આનંદ શ્રાવકનું ચરિત્ર તે તથ્યને સિદ્ધ કરે છે. आयुर्दलिक निर्जरेण आउक्खणं भवक्खणं ठिक्खणं = भव निबंधनभूत गत्यादि निर्जरेण आयुष्य कर्मणो स्थिति वेदनेन ભાવાર્થ :– (૧) આયુકર્મના પ્રદેશોનો ક્ષય (૨) આયુકર્મની સ્થિતિનો ક્ષય (૩) આયુકર્મથી સંબંધિત ગતિ, જાતિ આદિ અન્ય નામ કર્મની પ્રકૃતિઓની નિર્જરા થવાથી. ઉપસંહાર :- આનંદ શ્રાવક અને શિવાનંદા શ્રાવિકાનું જીવન એક આદર્શ શ્રમણોપાસકના જીવનનું દર્શન કરાવે છે. સરળતા અને સહજતાથી તે દંપતીએ ગૃહસ્થ ધર્મનું પાલન કર્યું. આનંદના જીવનમાં એક પણ ઉપસર્ગ કે અન્ય કોઈપણ જાતની પ્રતિકૂળતા આવી નથી. જે શ્રદ્ધાથી શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો હતો તે જ શ્રદ્ધા અંતિમ સમય સુધી ટકી રહી હતી. ગૌતમસ્વામીના પદાર્પણ સમયે તેમજ અવધિજ્ઞાનના ક્ષેત્ર Page #131 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ | ૯ | વિષયક વાર્તાલાપના સમયે તેનામાં અત્યંત નમ્રતા, લઘુતા અને ભક્તિભાવ પ્રતીત થતાં હતાં. આવા અનેક સદગુણોના કારણે જ તેઓએ ગૃહસ્થ જીવનને સફળ બનાવ્યું, અંતિમ આરાધના કરી એકાવતારી પદને પ્રાપ્ત કર્યું. ગુહસ્થ જીવનમાં રહીને પણ ગૃહસ્થ કઈ રીતે આરાધના કરવી, પ્રવૃત્તિમાં પણ નિર્વેદભાવ કેળવી, કઈ રીતે આધ્યાત્મ વિકાસ કરવો, તેનું સંપૂર્ણ માર્ગદર્શન આનંદ શ્રાવકનું જીવન કરાવે છે. અગત્યની શિક્ષા આ લેવાની છે કે આત્મિક વિકાસની ચાહનાવાળા દરેક શ્રમણોપાસકે જીવનના(આયુષ્યના) છેલ્લા ભાગમાં ઘરધંધાથી નિવૃત્ત થઈ પૂર્ણ ધર્મારાધનામાં જ લાગી જવું જોઈએ. I અધ્યયન-૧ સંપૂર્ણ II Page #132 -------------------------------------------------------------------------- ________________ [ ૭૦ ] 2 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર બીજું અધ્યયન પરિચય 2િ A2 ગ્રામ શુ છે 999 492 49) શ્રી કૃષ્ણ રુ શ્રમણ ભગવાન મહાવીરના સમયની વાત છે. પૂર્વ બિહારમાં ચંપા નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતાં હતા. આજે જ્યાં ભાગલપુર છે તેની આસપાસમાં ચંપાનગરી હતી. કેટલાંક અવશેષો, ચિહ્નો વગેરે આજે પણ ત્યાં જોવા મળે છે. ચંપાનગરી પોતાના યુગની એક અત્યંત સમૃદ્ધ નગરી હતી. ત્યાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું જે સુયોગ્ય તથા પતિપરાયણ હતી. કામદેવ એક અત્યંત સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેની સંપત્તિ ગાથાપતિ આનંદથી પણ ઘણી વધારે હતી. છ કરોડ સોનામહોરો ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં, છ કરોડ સોનામહોરો ઘરના ઉપકરણ–સાધન સામગ્રીમાં રોકી હતી. પ્રબલ પુણ્યોદયના કારણે કામદેવનું પારિવારિક જીવન સુખી હતું. તે એક સજ્જન તથા મિલનસાર સ્વભાવના અને સમાજમાં અગ્રગણ્ય હતા. રાજકીય ક્ષેત્રમાં તેનું ઘણું માન હતું. આ રીતે સામાજિક, રાજકીય અને આર્થિકક્ષેત્રે તેનું ઉચ્ચ સ્થાન હતું. કુટુંબમાં તે મેઢ સમાન(મેઢીભૂત) હતા. ભોગવિલાસ યોગ્ય સંપૂર્ણ સાધનોની ઉપસ્થિતિમાં પણ આનંદ શ્રાવકની જેમ કામદેવના જીવનમાં પણ એક નવો વળાંક આવ્યો. તેના વિવેકને જાગૃત થવાનો એક વિશેષ અવસર પ્રાપ્ત થયો. જનજનને અહિંસા, સમતા અને સદાચારનો સંદેશ આપતા શ્રમણ ભગવાન મહાવીર સ્વામી વિહાર કરતાં ચંપાનગરીમાં પધાર્યા. પૂર્ણભદ્ર નામના ચૈત્યમાં બિરાજ્યા. ભગવાનનું પદાર્પણ થયું જાણીને દર્શનાર્થીઓના સમૂહ ત્યાં જઈ રહ્યા હતા. રાજા જિતશત્રુ પણ પોતાના રાજકીય ઠાઠમાઠથી ભગવાનના દર્શન કરવા ગયા. અન્ય ધર્માનુરાગી નાગરિકો પણ ત્યાં પહોંચ્યા. આ સમાચાર મળતાં જ કામદેવ પણ સાંભળવાની કામનાથી ભગવાનની સેવામાં પહોંચી ગયા. ધર્મદેશના સાંભળી તેનો વિવેક જાગૃત થયો. પૂર્વભવના સંસ્કાર અને સાક્ષાત્ તીર્થકરનું સાંનિધ્ય તેમજ ઉપદેશ, પરમ વૈભવશાળી ગાથાપતિ કામદેવના ચિત્ત પર અસર કરી ગયો. આનંદની જેમ તેણે પણ ભગવાન પાસે ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો. ગૃહસ્થવાસમાં રહેવા છતાં પણ ભોગવાસના, લાલસા અને કામનાને સંયમિત અને નિયમિત કરી. જીવનના પ્રત્યેક કાર્યમાં આસક્તિને ઘટાડવાનો પ્રયત્ન કર્યો. કામદેવની ધર્મભાવના પુષ્ટ થઈ. વિશેષ આરાધના માટે તેઓ ગૃહસ્થ જીવનની જવાબદારીથી મુક્ત થયા. જ્યેષ્ઠ પુત્રને સર્વસ્વ સોંપીને તેઓ જીવનની અંતિમ ધર્મ સાધનામાં લીન થયા. શીલ, વ્રત, ત્યાગ, પ્રત્યાખ્યાન વગેરેની આરાધનામાં તન્મય બની આત્મભાવમાં રમણ કરવા લાગ્યા. એકદા તેના જીવનમાં કસોટીની ઘડી આવી. તે પૌષધશાળામાં પૌષધના ભાવમાં મગ્ન હતા. તેની સાધનામાં વિદન કરવા માટે અને શ્રદ્ધાની કસોટી કરવા માટે એક મિથ્યાત્વી દેવ આવ્યો. તેણે કામદેવને ભયભીત કરવા અને ત્રાસ આપવા માટે એક અત્યંત ભીષણ, વિકરાળ, ભયાવહ રાક્ષસનું રૂપ ધારણ કર્યું. રાક્ષસે હાથમાં તલવાર લઈને કામદેવને ડરાવ્યા, ધમકાવ્યા અને કહ્યું કે તમે તમારી સાધના છોડો Page #133 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન–૨ ઃ પરિચય ૭૧ અન્યથા હમણાં આ તલવારથી કાપી તમારા ટુકડે ટુકડા કરી નાંખીશ. કામદેવ વિવેકી અને સાહસિક પુરુષ હતા. તેઓ દઢ શ્રદ્ધાવાળા હતા, દેહ અને આત્માના ભેદજ્ઞાનને અનુભવતા હતા. કંચન જ્યારે કસોટીએ ચડે ત્યારે જ તેનું મૂલ્ય થાય છે. તેમ વ્યક્તિનું વ્યક્તિત્વ પણ પ્રતિકૂળ તામાં જ જાણી શકાય છે. કામદેવ માટે પણ કસોટીનો સમય હતો, પરંતુ કામદેવ ધર્મ ભાવમાં સ્થિર હતા. રાક્ષસ વધારે ક્રોધિત બન્યો. તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તે જ પ્રમાણે કહ્યું, પરંતુ કામદેવ પૂર્વવત્ દંઢ અને સ્થિર રહ્યા. ત્યારે રાક્ષસે જેવું કહ્યું હતું તે જ પ્રમાણે કામદેવના શરીરના ટુકડે ટુકડા કરી નાંખ્યા. કામદેવે દઢ આત્મબળ અને ઘીરતાથી ઘોર વેદનાને સહન કરી. આ દેવ માયાવી હતો, તેથી સર્વ કાર્ય ઝડપથી પૂર્ણ થયું અને કામદેવ દૈહિક દષ્ટિએ થાવત્ બની ગયા. દેવના મનમાં કામદેવને વિચલિત કરવાની ભાવના શમી ન હતી. તેણે એક ઉન્મત્ત અને દુર્રાન્ત હાથીનું રૂપ બનાવ્યું. કામદેવને આકાશમાં ઉછાળવાની, દાંતોથી વીંધી દેવાની, પગ નીચે કચડી નાંખવાની ધમકી આપી. એકવાર, બેવાર અને ત્રણવાર આમ કહ્યું. કામદેવ દઢ અને સ્થિર રહ્યા. ત્યારે હાથીના રૂપધારી દેવે કામદેવને કહ્યા પ્રમાણે ઘોર કષ્ટ આપ્યું, પરંતુ કામદેવની દઢતા અવિચલ રહી. દેવે એકવાર ફરી પ્રયત્ન કર્યો. તેણે ઉગ્ર વિષધર સર્પનું રૂપ ધારણ કર્યું. સર્પના રૂપમાં તેણે કામદેવને ક્રૂરતાથી પીડા આપી. તેની ડોકમાં ત્રણવાર લપેટાઈ છાતી પર ડંખ માર્યો, પરંતુ તેનો આ પ્રયત્ન પણ નિષ્ફળ ગયો. કામદેવ શ્રાવક કિંચિત્ માત્ર પણ ચલિત થયા નહીં. ધર્મશ્રદ્ધાથી કામદેવ અગ્નિ પરીક્ષામાંથી સફળતાપૂર્વક પસાર થઈ ગયા. વિપરીત પરિસ્થિતિ વિદ્યમાન હોવા છતાં પણ જે ચલિત થતાં નથી, તે જ ઘીર છે. વીર છે. હિંસા ઉપર અહિંસાનો વિજય થયો. ક્રોધભાવ પર ક્ષમાભાવનો વિજય થયો. દેવે હાર સ્વીકારી. દેવના મુખમાંથી શબ્દ સરી પડ્યા. કામદેવ ! ખરેખર તમે ધન્ય છો, ધન્ય છો. દેવે કામદેવનાં ચરણોમાં ઝૂકીને ક્ષમાયાચના કરી અને પોતાના પાપનો સ્વીકાર કર્યો– સૌધર્મ દેવલોકના ઇંદ્રે આપની ધર્મશ્રદ્ધાની પ્રશંસા કરી, તે પ્રશંસાને હું સહન કરી શક્યો નહીં કે સ્વીકારી શક્યો નહીં, ઇર્ષ્યાને વશ થઈને આપને ચલિત કરવા આવ્યો હતો, પરંતુ આપની ધર્મશ્રદ્ધા મેં પ્રત્યક્ષ જોઈ લીધી. વંદન છે આપની અનન્ય ધર્મશ્રદ્ધાને ! આ રીતે પાપના પ્રકાશનથી દેવ હળવો બની દેવલોકમાં ચાલ્યો ગયો. શ્રમણોપાસક કામદેવનું મન ઉપાસનામાં જ તલ્લીન હતું. ઉપસર્ગ પૂર્ણ થયો છે, તેમ જાણીને સ્વીકારેલી પ્રતિમાનું સમાપન કર્યું. શુભ સંયોગે બીજે દિવસે ભગવાન મહાવીર ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ચંપાનગરીમાં પધાર્યા. પ્રભુના આગમનથી કામદેવ શ્રાવક અત્યંત હર્ષિત થયા. તેણે વિચાર્યું કે પ્રભુને વંદન કરીને જ પૌષધને પૂર્ણ કરીશ. તે પ્રમાણે પૂર્ણભદ્ર ઉદ્યાનમાં જ્યાં ભગવાન બિરાજમાન હતા ત્યાં પહોંચ્યા. ભગવાનના દર્શન કર્યા. અને પ્રસન્ન થયા. ભગવાન તો સર્વજ્ઞ હતા. જે કાંઈ થયું હતું તે જાણતા જ હતા. પ્રભુએ કામદેવને સંબોધન કરી તે ત્રણ ઉપસર્ગોનું વર્ણન કર્યું. જે ઉપસર્ગોને કામદેવે નિર્ભયતાથી સહન કર્યા હતા. અંતે પ્રભુએ કામદેવને સંબોધન કરીને કહ્યું – હે કામદેવ ! શું આ યથાર્થ છે ? કામદેવે વિનીત ભાવથી પ્રત્યુત્તર આપ્યો- ભંતે ! આપ જે કહો છો તેમ જ થયું છે. ભગવાન મહાવીરે કામદેવની સાથે થયેલી ઘટનાને દષ્ટિમાં રાખીને ઉપસ્થિત સાધુ સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું કે એક શ્રમણોપાસક ગૃહસ્થ જીવનમાં પણ ધર્મ આરાધનામાં આટલી દઢતા રાખી શકે છે, તો આપ સહુ એ તો આ પ્રમાણે કરવુંજ જોઈએ. સાધકોએ કદાપિ કષ્ટોથી કાયર થવુંન જોઈએ. સહનશીલતા Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર અને ધીરજ આ મુખ્ય ગુણો જ સાધુતાનો આધાર છે. તેનાથી જ સાધના નિર્મળ અને ઉજ્જવળ બને છે. ભગવાનની દૃષ્ટિમાં કામદેવનું આચરણ ધાર્મિક દૃઢતાના સંદર્ભમાં એક પ્રેરક ઉદાહરણ હતું, તેથી જ પ્રભુએ પરિષદમાં તેનો ઉલ્લેખ કર્યો. ૭૨ કામદેવે જિજ્ઞાસાથી ભગવાનને અનેક પ્રશ્નો પૂછ્યા અને સમાધાન કર્યું. વંદન નમસ્કાર કરી પાછા આવ્યા, પૌષધને પૂર્ણ કર્યો. કામદેવ શ્રાવક આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ કરતાં ગયા. તેના પરિણામ ઉજ્જવળ, ઉજ્જવળતર અને ઉજ્જવળતમ બનતા ગયા, ભાવના વિશુદ્ધ થતી ગઈ. કામદેવે વીસ વર્ષ સુધી શ્રમણોપાસક ધર્મનું સમ્યક પાલન કર્યું, અગિયાર પ્રતિમાઓની આરાધના કરી. એક માસના અનશન દ્વારા સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. તે સૌધર્મ કપના સૌધર્માવતસક મહાવિમાનના ઈશાન ખૂણામાં સ્થિત અરુણાભ નામના વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. Page #135 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ ७३ બીજું અધ્યયન શ્રમણોપાસક કામદેવ CODDDDDDDDDDDDDDDDDDDDDG | १ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्स णं भंते ! अज्झयणस्स के अट्टे पण्णते? शार्थ :- पढमस्स = प्रथम दोचस्स = पी0 अज्झयणस्स = अध्ययनना. ભાવાર્થ - જંબૂસ્વામીએ આર્યસુધર્મા સ્વામીને પૂછ્યું– સિદ્ધિ પ્રાપ્ત શ્રમણ ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાંગના પ્રથમ અધ્યયનનો આ અર્થ-આશય પ્રતિપાદિત કર્યો, તો હે ભગવાન! તેમણે બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? हामवनी गृहसंपEl: २ एवं खल जब । तेणं कालेणं तेणं समएणं चंपा णाम णयरी होत्था। पण्णभद्दे चेइए । जियसत्तू राया । कामदेवे गाहावई । भद्दा भारिया । छ हिरण्ण-कोडीओ णिहाणपउत्ताओ, छ वुड्डि-पउत्ताओ, छ पवित्थर-पउत्ताओ, छ वया दस-गो-साहस्सिएण वएणं। समोसरणं। जहा आणंदो तहा णिग्गओ, तहेव सावगधम्म पडिवज्जइ। __ सा चेव वत्तव्वया जाव जेट्ट-पुत्तं, मित्त-णाई आपुच्छित्ता, जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोसहसालं पमज्जइ, पमज्जित्ता उच्चारपासवणभूमि पडिलेहेइ, पडिलेहित्ता, दब्भसंथारयं संथरइ, संथरेत्ता दब्भसंथारयं दुरुहइ, दुरुहित्ता पोसहसालाए पोसहिए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स [अतिय] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । शGEार्थ:-सावगधम्म = श्रावधर्म पडिवज्जइ = स्वीकारेछ आपुच्छित्ता = पूछीने दब्भ = तुए। अंतियं = पासे. ભાવાર્થ :- આર્ય સુધર્મા સ્વામી બોલ્યા- હે જંબૂ! તે કાલે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે તે સમયે-જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે ચંપાનગરી હતી. પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. ત્યાં કામદેવ નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ ભદ્રા હતું. ગાથાપતિ કામદેવે છ કરોડ સોનામહોરો ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં તથા છ કરોડ સોનામહોરો ઘરના વૈભવ–સાધન સામગ્રીમાં રોકી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ હજાર ગાયો હતી. ભગવાન મહાવીર પધાર્યા. સમોસરણની રચના થઈ. આનંદ ગાથાપતિની જેમ પોતાના ઘેરથી Page #136 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર નીકળ્યા. ભગવાનની પાસે પહોંચ્યા. શ્રાવક ધર્મ સ્વીકાર્યો. ત્યાર પછીની ઘટના પણ પૂર્વવત્ છે યાવતુ પોતાના મોટા પુત્ર, મિત્રો તથા જ્ઞાતિજનોની અનુમતિ લઈને કામદેવ જ્યાં પૌષધશાળા હતી ત્યાં આવ્યા. આવીને આનંદની જેમ પૌષધશાળાનું પ્રમાર્જન કર્યું (સાફ કરી). વડીનીત, લઘુનીતના સ્થાનનું પ્રતિલેખન કર્યું, પ્રતિલેખન કરીને તૃણનો સંથારો કર્યો અને તેના પર સ્થિત થયા. આ રીતે કામદેવે પૌષધશાળામાં પૌષધ કર્યો. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિ- નિવૃત્ત સાધનાનો સ્વીકાર કરી ઉપાસનામાં લીન થયા. વિવેચન :ધર્મપ્રજ્ઞતિઃ- પ્રસ્તુત આગમમાં ભગવાન મહાવીરના શાસનની વિશિષ્ટ સાધનાના કથન માટે આ શબ્દપ્રયોગ થયો છે. તે સાધનામાં મુખ્યત્વે સાંસારિક કાર્યોથી નિવૃત્ત થઈને ધાર્મિક, આધ્યાત્મિક સાધના કરાય છે. શ્રમણોપાસક આનંદ, કામદેવ આદિ દશે શ્રાવકોના વર્ણનમાં આ શબ્દપ્રયોગ ગૃહસ્થ જીવનની જવાબદારીઓથી પૂર્ણ નિવૃત્ત થઈને પૌષધશાળામાં કરેલી અંતિમ આરાધના માટે થયો છે. શ્રમણોપાસક કંડકૌલિકના અધ્યયનમાં સામાયિકની સાધના માટે પણ આ શબ્દ પ્રયોગ છે. તાત્પર્ય એ છે કે અલ્પકાલીન અથવા દીર્ઘકાલીન સાવધ અને સાંસારિક કાર્યોના ત્યાગ રૂપ આત્મ-સાધનાને માટે આગમોમાં ઠેર ઠેર ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ થયો છે. શ્રમણ ભગવાન મહાવીરના શ્રાવક જે આ પ્રકારની સામાયિક, પૌષધાદિની સાધના કરે છે તેને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ કહે છે. ગોશાલકના શ્રાવકની આ પ્રકારની જ નિવૃત્તિમય સાધનાને ગોશાલકની ધર્મપ્રજ્ઞપ્તિ (શકપાલ શ્રાવકના પ્રકરણમાં) કહી છે. આ રીતે સ્પષ્ટ થાય છે કે નિવૃત્તિમય કોઈપણ સાધના(સંવર, સામાયિક વગેરે) માટે ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દનો પ્રયોગ થાય છે. અન્ય રીતે ભગવાન મહાવીરના ધર્મશાસન માટે તેમજ ગોશાલકના ધર્મશાસન માટે ધર્મપ્રજ્ઞપ્તિ શબ્દપ્રયોગ થયો છે. ઉિપાસક દશાંગ સૂત્ર, અધ્યયન-૪] સુત્ર પાઠમાં ધર્મ પ્રજ્ઞપ્તિ સ્વીકારવાના પ્રસંગે અંતિયં શબ્દનો પ્રયોગ પ્રતોમાં જોવા મળે છે. આ શબ્દની ઉપયોગિતા જ્યારે ભગવાન પાસે વ્રત ગ્રહણ કરે ત્યારે તો બરોબર છે પરંતુ પ્રતોમાં ઉપલબ્ધ બધી જગ્યાએ ઉપયુક્ત જણાતું નથી, માટે કસમાં આપેલ છે. દેવકૃત ઉપસર્ગઃ| ३ तए णं तस्स कामदेवस्स समणोवासगस्स अंतिए पुव्वरत्तावरत्त काल-समयसि एगे देवे मायीमिच्छदिट्ठी पाउब्भूए । શબ્દાર્થ:- પુષ્પરાવરત્તાન = મધ્યરાત્રિ મિલિટ્ટ = મિથ્યાદષ્ટિ પડમૂS = પ્રગટ થયો. ભાવાર્થ :- ત્યાર પછી (કોઈ સમયે) પૂર્વરાત્રિના અપરાત્ર(મધ્યરાત્રિ) કાલમાં શ્રમણોપાસક કામદેવની સમક્ષ એક મિથ્યાદષ્ટિ, માયાવી દેવ પ્રગટ થયો. વિવેચન : આ અધ્યયનના પ્રારંભનો મૂળ પાઠ ઘણો સંક્ષિપ્ત જ છે. તેનો વિસ્તૃત પાઠ પ્રથમ અધ્યયન Page #137 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ | ७५ પ્રમાણે સમજવો. તેથી અહીં પણ આનંદની જેમ જ કામદેવ શ્રાવકનાં બાર વ્રત ગ્રહણનો વિસ્તાર સમજી લેવો જોઈએ. ચૌદ વર્ષ પછી તેઓ પણ ગૃહસ્થ કર્તવ્યોથી નિવૃત્ત થઈ પૂર્ણ ધર્મસાધનામાં જોડાઈ ગયા. વિશેષમાં કામદેવ શ્રમણોપાસકની ધર્મસાધનામાં એક મિથ્યાષ્ટિ દેવનો ઉપસર્ગ થયો તે વર્ણન આ પ્રકારે છે. દેવનું વિકરાળ પિશાચ રૂપઃ|४ तए णं से देवे एगं महं पिसायरूवं विउव्वइ। तस्स णं देवस्स पिसायरूवस्स इमे एयारूवे वण्णावासे पण्णत्ते- सीसं से गो-किलिंज-संठाण-संठियं, सालिभसेल्ल-सरिसा से केसा, कविल-तेएणं दिप्पमाणा, महल्ल-उट्टिया-कभल्ल-संठाणं-संठियं णिडालं, मुगुंसपुच्छ व तस्स भुमगाओ फुग्ग-फुग्गाओ विगय-वीभच्छ-दसणाओ, सीस-घडिविणिग्गयाई अच्छीणि विगयबीभच्छ-दसणाई, कण्णा जह सुप्प-कत्तरं चेव विगयबीभच्छ-दंसणिज्जा, उरब्भ-पुड-संण्णिभा से णासा, झसिरा-जमल-चुल्ली-संठाणसंठिया दो वि तस्स णासा- पुडया, घोडय-पुच्छंव तस्स मंसूई, कविल-कविलाई विगय-बीभच्छ दसणाई, उट्ठा उट्टस्स चेव लंबा, फाल-सरिसा से दंता, जिब्भा जह सुप्प-कत्तरं चेव विगय- बीभच्छ- दंसणिज्जा, हल-कुद्दाल-संठिया से हणुया, गल्लकडिल्लं व तस्स खडं फुट्ट कविलं फरुसं महल्लं, मुइंगाकारोवमे से खंधे, पुरवरकवाडोवमे से वच्छे, कोट्ठिया-संठाण-सठिया दो वि तस्स बाहा, णिसापासाणसंठाण-संठिया दो वि तस्स अग्गहत्था, णिसालोढ-संठाण- संठियाओ हत्थेसु अंगुलीओ, सिप्पि-पुडगसंठिया से णक्खा, हाविय-पसेवओ व्व उरंसि लंबइ दो वि तस्स थणया, पोट्ट अयको?ओ व्व वर्ल्ड, पाण कलंद सरिसा से णाही, सिक्कगसंठाणसंठिए से णेत्ते, किण्णपुडसंठाणं-संठिया दो वि तस्स वसणा, जमल- कोट्टिया-संठाण-संठिया दो वि तस्स ऊरू, अज्जुणगुटुं व तस्स जाणूई कुडिलकुडिलाई विगय-बीभच्छ-दसणाई, जंघाओ कक्खडीओ लोमेहिं उवचियाओ, अहरीसंठाणं-संठिया दो वि तस्स पाया, अहरीलोढसंठाणसंठियाओ पाएसु अंगुलीओ, सिप्पिपुडसंठिया से णखा । शार्थ :- महं = भोटा पिसाय = पिशाय विकुब्वइ = विदुgusरी वण्णावासे = विस्तृत पनि पण्णत्ते = अधुंछ, मा प्रकारे बुंछ. सीसं = भा) गो-किलिंज = ॥यने यारो हेवानी वासनी टोपली सालिम-सेल्ल-सरिसा = योपानी भरीनां तंतुओनी समान महल्ल= भोटाणिडालं =मगाओ= भ्रम२, मांजन16५२ना वाण मुगुस-पुंछ = नोणियानी पूंछी बीभच्छ = बिभत्स (५२) भयारी अच्छीणि = iपो, यक्ष सुप्प = सूपडुकण्णा = आनणासा = 115 सुसिरा = नसोरा जमलचुल्ली = यूला साथे डोय तेवा उट्ठा = डो: सुप्प-कत्तरं = तूटेडं सू५९हणुया = ७५थी गल्ल = कडिल्लं = 351 फरुसं = अहोर खंधे =पमा मुइंग = मृगवच्छे = वक्षस्थणकवाड =६२वाथणया = स्तनणाही = नमिणेत्ते =PHin, सिंग सिप्पि पुड = योपिया वसणा- अंडओष पोट्ट = पेट. ભાવાર્થ:- ત્યારપછી તે દેવે એકવિશાળકાય રાક્ષસનું રૂપ ધારણ કર્યું. તેનું વિસ્તૃત વર્ણન આ પ્રમાણે છે તે રાક્ષસનું માથું ગાયને ચારો દેવાની વાંસની ટોપલી જેવું હતું, વાળ ચોખાની મંજરીનાં તંતુઓની સમાન રૂક્ષ અને મોટા, ભૂરા રંગના અને ચમકીલા હતા. કપાળ મોટાં માટલાનાં ઠીકરાં જેવું મોટું અને Page #138 -------------------------------------------------------------------------- ________________ [ ૭૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર બહાર નીકળેલું હતું, ભ્રમર-પાંપણ નોળિયાની પૂંછડીની જેમ વિખરાયેલી હતી, દેખાવમાં ઘણી વિકૃત અને બીભત્સ, ધૃણા ઉત્પન્ન કરે તેવી હતી. તેની આંખો માટલા જેવી ગોળ–મટોળ ઘડી(નાના ઘડા)માંથી બહાર નીકળેલી દેખાવમાં વિકૃત અને ભયાનક હતી, કાન તૂટેલા સૂપડાની જેમ મોટા અને બેડોળ દેખાતા હતા. નાક-ઘેટાનાં નાક જેવું ચપટું હતું, તેમાં ખાડા જેવા છેદ હતા. નાકના બે નસકોરાં જોડેલા બે ચૂલા જેવા લાગતા હતા, તેની પૂંછડી ઘોડાની પૂંછડી જેવી ભૂરી, વિકૃત અને દુર્દર્શનીય હતી, હોઠ ઊંટના હોઠની જેમ લાંબા હતા. દાંત હળના લોઢાના ફળા જેવા અણીદાર હતા, જીભ સૂપડાના ટુકડા જેવી જોવામાં વિકૃત તથા બીભત્સ હતી, દાઢી હળના અગ્રભાગની જેમ બહાર નીકળેલી હતી, ગાલ કડાઈની જેમ ઊંડા અને ફાટેલા ભૂરા રંગના કઠોર તથા વિકરાળ હતા, સ્કંધ મૃદંગ જેવા હતા, વક્ષ:સ્થળ-છાતી નગરના દરવાજાની જેવી પહોળી હતી, બંને ભુજાઓ, લોઢું વગેરે ધાતુ ગાળવામાં કામ આવતી માટીની કોઠીની સમાન હતી, બંને હથેળીઓ ઘંટીના પથ્થરની જેમ જાડી હતી, હાથોની આંગળીઓ શિલાપુત્રક-દાળ વાટવાના લાંબા પથ્થર જેવી હતી. નખ ચીપિયા જેવા, તીક્ષ્ણ અને મોટા હતા, બંને સ્તન હજામના અસ્ત્રા વગેરે નાંખવાની ચામડાની થેલીની જેમ છાતી પર લટકી રહ્યાં હતાં. પેટ લોઢાની કોઠીની જેમ ગોળાકાર હતું, નાભિ-કપડામાં રંગ કરવા માટે વણકર દ્વારા પ્રયોગમાં લેવાતાં માંડના વાસણ જેવી ઊંડી હતી, લિંગ-સીકાની જેમ લટકી રહ્યાં હતો. બંને અંડકોષ ફેલાવેલાં(ભરેલાં) બે થેલાં જેવા હતા. તેની બંને જંઘાઓ બે કોઠીની સમાન હતી. તેના ઘૂંટણ અર્જુન નામના વૃક્ષની ગાંઠ જેવા વાંકા અને બીભત્સ હતા. પિંડી-કઠોર અને વાળથી ભરેલી હતી. તેના બંને પગ દાળ વગેરે પીસવાની શિલા સમાન હતા. પગની આંગળીઓ લોઢા જેવી હતી. આંગળીઓના નખ ચીપિયા જેવા હતા. ५ लडहमडहजाणुए, विगय-भग्ग-भुग्ग-भुमए, अवदालिय-वयणविवर-णिल्लालियग्गजीहे, सरड कय मालियाए, उंदुरमाला-परिणद्धसुकय-चिंधे, णउल कय-कण्णपूरे, सप्प-कयवेगच्छे, अप्फोडते, अभिगज्जते, भीममुक्कट्टहासे, णाणाविहपंचवण्णेहिं लोमेहिं उवचिए एगं महं णीलुप्पल-गवल-गुलिय- अयसिकुसुमप्पगासं खुरधारं असिं गहाय, जेणेव पोसहसाला, जेणेव कामदेवे समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आसुरत्ते, रुटे, कुविए, चंडिक्किए, मिसिमिसीयमाणे कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! अपत्थियपत्थिया, दुरंतपतलक्खणा, हीण-पुण्ण- चाउद्दसिया, हिरि-सिरि-धिइ-कित्ति-परिवज्जिया, धम्म-कामया, पुण्णकामया, सग्गकामया, मोक्खकामया, धम्मकंखिया, पुण्णकंखिया, सग्ग-कखिया, मोक्खकखिया, धम्मपिवासिया, पुण्णपिवासिया, सग्गपिवासिया, मोक्खपिवासिया, णो खलु कप्पइ तव देवाणुप्पिया! जं सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई, पोसहोववासाइं चालित्तए वा खोभित्तए वा, खंडित्तए वा, भंजित्तए वा, उज्झित्तए वा, परिच्चइत्तए वा; तं जइ णं तुमं अज्ज सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई पोसहोववसाई ण छडेसि, ण भंजेसि, तो तं अहं अज्ज इमेणं णीलुप्पल-गवल-गुलिय-अयसि-कुसुमप्पगासेण, खुरधारेण असिणा खंडाखंडिं करेमि, जहा णं तुम देवाणुप्पिया ! अट्टदुहट्टवसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ - ગણપ = ઘૂંટણ તડ = લટકી રહ્યા ડર = કંપાયમાન, કાંપી રહ્યાં વયન = મોટું, વદન Page #139 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન–૨ : શ્રમણોપાસક કામદેવ ૭૭ અવવલિય = ફાડીને સરહ = કાકીડો, કાંચીડો, કાકીડી, કાંચીડી ૐવર = ઊંદર ખત્ત = નોળિયો સવ્વ = સાપ ગયળ = આંખ લે છે = વીંટાયેલા ભીમ = ભયંકર તોમેäિ = વાળ, રુવાંચવા-ગુલિય = ભેંસના શીંગડાં ઘુરધાર = તીક્ષ્ણ ધારવાળી આસુરત્તે = ક્રોધિત ચંઽિવિણ્ = તીવ્ર ક્રોધાયમાન મિલિમિસિયમાળે - દાંત કચકચાવતો અસ્થિયપસ્થિવા= મરણની ઇચ્છા કરતો પંત વાળા = અશુભ લક્ષણના ધારક તુરંત = દુઃખદ અંત થાય તેવા ર્િ = લજ્જા લિરિ = શોભા વડાલજુિં = ટુકડે ટુકડા વ્હાલે = અસમયમાં ાિત્તણ્ = છોડવા માટે વવોવિજ્ઞપ્તિ = મરી જશો. ભાવાર્થ:- તે રાક્ષસના ઘૂંટણ બેડોળપણે લટકી રહ્યા હતા. તેની પાંપણ વિકૃત, ખંડિત, કુટિલ અથવા વાંકી હતી. તેણે પોતાનું મુખ ગુફાની જેમ ફાડીને રાખ્યું હતું, જીભ બહાર કાઢી રાખી હતી. તેણે સરડા– કાંચીડાની માળા મસ્તક પર પહેરી હતી. ઊંદરની માળા પણ ધારણ કરી હતી. જે તેની ઓળખાણ હતી. તેના કાનમાં કુંડળના સ્થાને નોળિયા લટકી રહ્યા હતા. તેણે સાપને દુપટ્ટાની જેમ લપેટીને પોતાના વક્ષઃસ્થળને શણગાર્યું હતું. તે પોતાના હાથને ભુજાઓ ઉપર મારતો-મારતો ભયંકર અટ્ટહાસ્ય કરી રહ્યો હતો. તેનું શરીર પાંચ રંગોના કેશથી વ્યાપ્ત હતું. તે રાક્ષસ નીલ-કમળ, ભેંસનાં શીંગડાં તથા અળસીનાં ફૂલ જેવી શ્યામ, તીક્ષ્ણ ધારવાળી તલવાર લઈ જ્યાં પૌષધશાળા હતી, શ્રમણોપાસક કામદેવ હતા ત્યાં આવ્યો. આવીને અત્યંત ક્રુદ્ધ, રુષ્ટ, કુપિત તથા વિકરાળ રૂપ ધારણ કરતાં, તીવ્ર શ્વાસોશ્વાસ છોડતાં, તેણે શ્રમણોપાસક કામદેવને કહ્યું– જેને કોઈ ઇચ્છતું નથી એવા મૃત્યુની ઇચ્છા રાખતાં, અશુભ લક્ષણના ધારક, દુ:ખદ અંત થાય તેવા હીન, કાળી ચૌદશને દિવસે જન્મેલા હે પુણ્યહીન, લજ્જા, શોભા, ધીરજ તથા કીર્તિથી હીન, ધર્મની, પુણ્યની, સ્વર્ગની, મોક્ષની, કામના કરનાર ! ધર્મની, પુણ્યની, સ્વર્ગની,મોક્ષની ઇચ્છા અને ઉત્કંઠા રાખનાર, હે દેવાનુપ્રિય ! શીલ વ્રત, વિરમણ વ્રત, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસથી વિચલિત થવું, ક્ષુબ્ધ થવું, તેને ખંડિત કરવું, ભગ્ન કરવું, તેનો ત્યાગ કરવો, સંપૂર્ણ ત્યાગ કરવો તમને કલ્પે નહીં. તેનું પાલન કરવામાં તમે કૃત પ્રતિજ્ઞ છો પરંતુ જો તમે આજે શીલ( વ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન) અને પૌષધોપવાસનો ત્યાગ નહીં કરો, તેને ભગ્ન નહીં કરો તો હું નીલ- કમળ, ભેંસનાં શીંગડાં તથા અળસીના ફૂલ જેવી, તીક્ષ્ણ ધારવાળી આ તલવારથી તમારા ટુકડે ટુકડા કરી નાંખીશ. હે દેવાનુપ્રિય ! તેનાથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને કસમયે જ જીવનથી પૃથક્ થઈ જશો (મરી જશો). ६ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं पिसाय-रूवेणं एवं वुत्ते समाणे, अभीए, अतत्थे, अणुव्विग्गे, अक्खुभिए, अचलिए, असंभंते, तुसिणीए धम्मज्झाणोवगए विहरइ | શબ્દાર્થ:- અમીપ્ = નિર્ભય અતસ્થે = અત્રસ્ત અણુનેિ = અનુદ્વિગ્ન તુસિળીર્ = મૂંગાં, ચુપચાપ થમ્મજ્ઞાળોવાણ = ધર્મધ્યાનમાં અસંભંતે = ભ્રાંતિરહિત. ભાવાર્થ:- તે રાક્ષસે આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણોપાસક કામદેવ નિર્ભય, અત્રસ્ત, અનુઢિગ્ન, અક્ષુભિત, અચલ, અસંભ્રાંત રહ્યા અને ચૂપચાપ શાંત ભાવથી, ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. ७ तए णं से देवे पिसायरूवे कामदेवं समणोवासयं अभीयं, जाव पासइ, पासित्ता दोच्चपि तच्चं पि कामदेवं एवं वयासी जाव जीवियाओ ववरोविज्जसि । Page #140 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- રાક્ષસનું રૂપ ધારણ કરેલા દેવે શ્રમણોપાસક કામદેવને આ રીતે નિર્ભય ભાવથી ધર્મધ્યાનમાં મગ્ન જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી કહ્યું થાવ તમે જીવનથી રહિત થઈ જશો. ८ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं दोच्चंपि तच्चंपि एवं वुत्ते समाणे, अभीए जाव विहरइ । ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવને તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, તોપણ તે ભયભીત ન થયા યાવતુ પોતાના ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. | ९ तए णं से देवे पिसायरूवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता आसुरत्ते रुटे कुविए चडिक्किए तिवलिय भिउडि णिडाले साहटु, कामदेवं समणोवासयं णीलुप्पल जाव असिणा खंडाखंडिं करेइ । शार्थ :- तिवलियं = ३५ वणवाणी भिउडिं = (भृकुटी णिडाले = Qu2wi. ભાવાર્થ :- જ્યારે રાક્ષસ રૂપધારી દેવે શ્રમણોપાસક કામદેવને નિર્ભય થાવત ઉપાસના રત જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થયો. તેના લલાટમાં ત્રણ વળવાળી, ભ્રકુટી ચઢી ગઈ. તેણે તલવારથી કામદેવ પર ઘા કર્યો અને ટુકડે ટુકડા કરી નાંખ્યા. १० तए णं से कामदेवे समणोवासए तं उज्जलं, विउलं, कक्कसं, पगाढं, चंडं, दुक्खं दुरहियासं वेयणं सम्मं सहइ, खमइ, तितिक्खइ, अहियासेइ । शार्थ :- कक्कसं = श दुरहियासं = ४८५६, दुःस तितिक्खइ = सडन अर्यु. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તે તીવ્ર વિપુલ, અત્યધિક, કર્કશ, પ્રગાઢ, રૌદ્ર, કષ્ટપ્રદ તથા દુઃસહ્ય વેદનાને ક્ષમાભાવથી સહન કરી. हाथीनु ३५:११ तए णं से देवे पिसाय-रुवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता जाहे णो संचाएइ कामदेवं समणोवासयं णिग्गंथाओ पावयणाओ चालित्तए वा, खोभित्तएवा, विपरिणामित्तए वा, ताहे संते, तंते, परितंते सणियं सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता, पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता दिव्वं पिसायरुवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं हत्थिरूवे विउव्वइसत्तंगपइट्ठियं, सम्मं संठियं, सुजायं, पुरओ उदग्गं, पिट्ठओ वराह, अयाकुच्छि, अलंबकुच्छि, पलंब-लंबोदराधर-करं, अब्भुग्गय-मउल-मल्लिया-विमल-धवल-दंतं, कंचणकोसीपविट्ठ-दंतं, आणामिय-चावललिय-संवेल्लियग्ग-सोण्डं, कुम्म-पडिपुण्ण-चलणं,वीसइ-णखं, अल्लीण-पमाणजुत्त पुच्छ, मत्तं मेहमिव गुलगुलेत मण-पवण-जइणवेगं दिव्वं हत्थिरूवं विउव्वइ । शार्थ:- णिग्गंथाओ पावयणाओ= निग्रंथ प्रक्यनथी, निधर्मथी संते = श्रभित, थाही गयो तंते = id, रानगयो परितंते = मिन, पूरीशतथाठी गयो सणियं सणियं = धीरे धीरे पच्चोसक्कइ = पाटीगया विप्पजहइ = छोडी हेहत्थि = हाथी सत्तंग पइट्टियं = सात अंगथी युत वराह = Page #141 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૨ : શ્રમણોપાસક કામદેવ ૭૯ ડુક્કર વૃષ્ટિ = કુક્ષિ મા = બકરી વળજોલી = સોનાથી વેષ્ટિત ઝુમ્મ = કાચબા વીસફ = વીસ પુષ્ત્ર = પૂંછડી ગુલમુતેંત = ગરજી રહ્યો હતો, કિકિયારી કરતો. ભાવાર્થ :- ત્યાર પછી પિશાચ રૂપધારી દેવે જોયું કે શ્રમણોપાસક કામદેવ નિર્ભય ભાવે ઉપાસનામાં રત છે. તે શ્રમણોપાસક કામદેવને નિગ્રંથ પ્રવચન–જિનધર્મથી વિચલિત, ક્ષુભિત, વિપરીત પરિણામયુક્ત કરી શક્યો નથી, તેના મનોભાવ બદલાવી શક્યો નથી, તેથી શ્રમિત, ક્લાંત અને ખિન્ન થઈને ધીરે ધીરે પાછો હટી ગયો, પાછળ હટીને પૌષધશાળાથી બહાર નીકળ્યો, બહાર નીકળીને દેવમાયા જન્ય પિશાચ રૂપનો ત્યાગ કર્યો. ત્યારપછી દેવમાયાથી એક વિશાળકાય હાથીનું રૂપ ધારણ કર્યું. તે હાથી સુપુષ્ટ સાત અંગથી યુક્ત હતો. તેની દેહરચના સુંદર અને સુગઠિત હતી. તે આગળથી ઊંચો અને ઉપર ઉઠેલો હતો . પાછળથી ડુક્કરની જેમ નીચે નમેલો હતો. તેની કુક્ષિ–જઠર, બકરીની કમર જેવી હતી. તેનો નીચેનો હોઠ અને સૂંઢ લાંબાં હતાં. મોઢામાંથી બહાર નીકળેલા દાંત અડધી ખૂલેલી કળી જેવા ઉજ્જવળ અને સફેદ હતા. તે સોનાની મ્યાનમાં હતા, એટલે કે સોનાના વેપ્ટનયુક્ત હતા. તેની સૂંઢનો આગળનો ભાગ કંઈક ખેંચેલા ધનુષ્યની જેમ સુંદર રૂપમાં વળેલો હતો. તેના પગ કાચબા જેવા પૂર્ણ, એકદમ જાડા અને ચપટા હતા. તેને વીસ નખ હતા. તેની પૂંછડી શરીર સાથે ચોંટેલી, સુંદર અને પ્રમાણોપેત લંબાઈ પહોળાઈ વગેરે સુંદર આકારવાળી હતી. તે હાથી મદથી ઉન્મત હતો. વાદળાંની જેમ ગરજી રહ્યો હતો. તેની ઝડપ મન અને પવનના વેગને જીતનારી હતી. १२ विडव्वित्ता जेणेव पोसहसाला, जेणेव कामदेवे समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! तहेव भणइ जाव ण भंजेसि, तो ते अज्ज अहं सोंडाए गिण्हामि, गिण्हित्ता पोसहसालाओ मि, णणित्ता उड्ड वेहासं उव्विहामि, उव्विहित्ता, तिक्खेहिं दंत-मुसलेहिं पडिच्छामि, पडिच्छित्ता अहे धरणि-तलंसि तिक्खुत्तो पाएसु लोलेमि, जहा णं तुमं देवाणुप्पिया ! अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ:- સોંઘાવ્ = સૂંઢમાં નીનેમિ = લઈ જઈને વેહાલ = આકાશમાં વ્વિામિ = ઉછાળીશ મૂલત્તે♥િ = મૂસળ જેવા દાંતોથી હિન્છામિ = પકડીશ અન્હે = નીચે તિવ્રુત્તો = ત્રણવાર પાણ્યુ = પગથી તોતેમિ = કચડી નાંખીશ, રગદોળી નાંખીશ. ભાવાર્થ :- આવા હાથીના રૂપની વિક્રિયા કરીને પૂર્વોક્ત દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શ્રમણોપાસક કામદેવ હતા, ત્યાં આવ્યો, આવીને શ્રમણોપાસક કામદેવને પૂર્વવર્ણિત પિશાચની જેમ કહ્યું યાવત્ જો તમે વ્રત ભંગ નહીં કરો તો હું તમને મારી સૂંઢથી પકડી લઈશ. પકડીને પૌષધશાળાની બહાર લઈ જઈશ, બહાર લાવી ઉપર આકાશમાં ઉછાળીશ, ઉછાળીને મારા તીક્ષ્ણ અને મૂસળ જેવા દાંતોથી પકડીશ, પકડીને નીચે પૃથ્વી પર ત્રણવાર પગથી રગદોળીશ, જેથી તમે આર્તધ્યાન, વિકટ દુઃખથી પીડિત થતાં, અકાળે જ જીવનથી પૃથક્ થઈ જશો, મરી જશો. १३ તર્ णं से कामदेवे समणोवासए तेणं देवेणं हत्थिरूवेणं एवं वुत्ते समाणे, अभीए जाव विहरइ । શબ્દાર્થ:- વુત્તે સમાળે = કહેવા છતાં પણ વિહરફ = ધર્મ ધ્યાનમાં રત રહ્યા, વિચરે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ | ८० । શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | ભાવાર્થ :- હાથીનું રૂપ ધારણ કરેલા દેવે આ પ્રમાણે કહ્યું, છતાં પણ શ્રમણોપાસક કામદેવ નિર્ભયભાવથી ઉપાસનામાં રત રહ્યા. १४ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता दोच्चपि तच्चपि कामदेवं समणोवासयं एवं वयासी- हं भो ! कामदेवा ! जाव विहरइ । ભાવાર્થ :- હાથીરૂપધારી દેવે જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભયતાથી યાવતુ પોતાની ઉપાસનામાં સંલગ્ન જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર ફરી શ્રમણોપાસક કામદેવને પૂર્વવતુ કહ્યું, પરંતુ શ્રમણોપાસક કામદેવ પૂર્વવત્ નિર્ભયતાથી પોતાની ઉપાસનામાં સંલગ્ન રહ્યા. १५ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता असुरत्ते जाव कामदेवं समणोवासयं सोंडाए गिण्हेइ, गेण्हेत्ता उड्डे वेहासं उव्विहइ, उव्विहित्ता तिक्खेहिं दंतमुसलेहि पडिच्छइ, पडिच्छेत्ता अहे धरणितलसि तिक्खुत्तो पाएसु लोलेइ । शार्थ :- गिण्हेइ = डा यो उड्डे = Giये. ભાવાર્થ :- હસ્તિરૂપધારી તે દેવે જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભયતાથી ઉપાસનામાં લીન જોયા ત્યારે અત્યંત ક્રોધ કરીને વાવતુ પોતાની સૂંઢથી તેને પકડ્યા, પકડીને આકાશમાં ઊંચે ઉછાળ્યા, ઉપર ઉછાળીને ફરીથી નીચે પડતા તેને પોતાના તીક્ષ્ણ અને મૂસળ જેવા દાંતથી પકડ્યા, પકડીને જમીન પર નીચે પછાડીને ત્રણવાર પગથી રગદોળ્યા. १६ तए णं से कामदेवे समणोवासए तं उज्जलं जाव अहियासेइ । शार्थ :- अहियासेइ = सडन यु. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તીવ્ર વેદનાને વાવતુ સમ્યક પ્રકારે સહન કરી. सपमुं३५:१७ तए णं से देवे हत्थिरूवे कामदेवं समणोवासयं जाहे णो संचाएइ णिग्गंथाओ पावयणाओ चालित्तए वा जाव दिव्वं हत्थि-रूवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं सप्प-रूव विउव्वइ, उग्गविस,चडविस, घोरविस महाकाय, मसी-मूसा-कालग, णयणविस-रोस-पुण्णं, अंजण-पुंज-णिगरप्पगासं, रत्तच्छं लोहिय-लोयणं, जमल-जुयल- चंचलजीह, धरणीयल-वेणीभूयं, उक्कड-फुड-कुडिल-जडिल-कक्कस वियड- फुडाडोवकरण- दच्छं, लोहागर-धम्ममाण-धमधर्मतघोसं, अणागलिय-तिव्व- चंड-रोसं सप्परूवं विउव्वइ, विउव्वित्ता जेणेव पोसहसाला जेणेव कामदेवे समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता कामदेवं समणोवासयं एवं वयासी- हं भो कामदेवा समणोवासया ! जाव ण भंजेसि, तो ते अज्जेव अहं सरसरस्स कायं दुरुहामि, दुरुहित्ता पच्छिमेणं भाएणं तिक्खुत्तो गीवं वेढेमि, वेढित्ता तिक्खाहिं विस परिगयाहिं दाढाहिं उरंसि चेव णिकुटेमि, Page #143 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ . [ ૮૧ ] जहा णं तुमं देवाणुप्पिया ! अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શદાર્થ:- ૩૪T = ઉગ્ર ચંડ પ્રચંડ મરી = શાહી, કાળી શાહી, રુશનાઈમૂસા = લોઢાનું વાસણ, મૂસ મંગળ-jન = કાજળનો સમૂહ રત્ત = લાલ આંખો વેળભૂયં = વેણી જેવો ૩૬ = ઉત્કટ, ઉગ્ર ડ = દેદિપ્યમાન, સ્પષ્ટ ડિત = કુટિલ, વાંકી વિથડ = વિકટ, ભયંકર ઋષિ = પાછળથી નવું = ગ્રીવા, ગર્દન, ડોક વેનિ= લપેટાવું ૩રંસિ = છાતી ઉપર. ભાવાર્થ :- જ્યારે હાથી રૂપધારી દેવ શ્રમણોપાસક કામદેવને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શકયો નહીં ત્યારે યાવતુ હાથીના રૂપનો ત્યાગ કર્યો અને દિવ્ય વિકરાળ સર્પનું રૂપ ધારણ કર્યું. તે સર્પ ઉગ્રવિષધર, પ્રચંડવિષધર, ઘોરવિષધર અને વિશાળકાય હતો. તે શ્યાહી અને ઊંદર જેવો કાળો હતો. તેની આંખોમાં વિષ અને ક્રોધ ભરેલાં હતાં. તે કાજળના ઢગલા જેવો લાગતો હતો. તેની આંખો અત્યંત લાલ હતી. તેની જીભ ચંચળ હતી, લપલપ થઈ રહી હતી. તેની કાળાશથી તે પૃથ્વીની (પૃથ્વીરૂપી નારી) વેણી (વાળના ગુચ્છ) જેવો લાગતો હતો. તે પોતાની ઉત્કટ–ઉગ્ર, ફુટ-દેદીપ્યમાન, કુટિલ-વાંકી, જટિલ-મોટી, કર્કશ-કઠોર, વિકટ–ભયંકર ફેણ ફેલાવવા સમર્થ હતો. લુહારની ધમણની જેમ ફૂંફાડો મારી રહ્યો હતો. તેનો તીવ્ર ક્રોધ રોકયો રોકાય તેવો ન હતો. તે સર્પ રૂપધારી દેવ જ્યાં પૌષધશાળા હતી, જ્યાં શ્રમણોપાસક કામદેવ હતા ત્યાં આવ્યો, આવીને શ્રમણોપાસક કામદેવને કહ્યું – અરે કામદેવ! જો તમે શીલવ્રત યાવત ત્યાગ નહીં કરો, ભંગ નહીં કરો તો હું હમણાં સરરર કરતો તમારા શરીર પર ચઢીશ. ચઢીને પાછલા ભાગથી (પૂંછ બાજુથી) તમારા ગળામાં ત્રણ લપેટા લઈશ, લપેટા લઈને તીક્ષ્ણ ઝેરવાળા દાંતોથી તમારી છાતી પર ડંખ મારીશ. જેના કારણે તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થતાં અકાળે જ જીવનથી પૃથક થઈ જશો, મરી જશો. १८ तए णं से कामदेवे समणोवासए तेणं देवेणं सप्परूवेणं ए वत्ते समाणे अभीए जाव विहरइ । सो वि दोच्चंपि तच्चंपि भणइ । कामदेवो वि जाव विहरइ । શબ્દાર્થ:- તે = દેવ દ્વારા. ભાવાર્થ :- સર્પ રૂપધારી તે દેવે આ પ્રમાણે કહ્યું, છતાં કામદેવ નિર્ભયતાથી ઉપાસનામાં લીન રહ્યા. દેવે બીજીવાર, ત્રીજીવાર પણ એવું જ કહ્યું પરંતુ કામદેવ પહેલાની જેમ ઉપાસનામાં લીન રહ્યા. |१९ तए णं से देवे सप्परूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता आसुरत्ते जाव कामदेवस्स सरसरस्स कायं दुरुहइ, दुरुहित्ता पच्छिमभाएणं तिक्खुत्तो गीवं वेढेइ, वेढित्ता तिक्खाहिं विसपरिगयाहिं दाढाहिं उरंसि चेव णिकुट्टेइ । શબ્દાર્થ - વાર્દિ = દાઢ દ્વારા બિરુદ = ડંખ માર્યો. ભાવાર્થ :- સર્પ રૂપધારી દેવે, જ્યારે શ્રમણોપાસક કામદેવને નિર્ભય જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થઈને સરરર કરતો શરીર પર ચઢી ગયો. ચઢીને પાછલા ભાગથી તેના ગળામાં ત્રણ લપેટા લીધા, લપેટા લઈને પોતાના તીક્ષ્ણ ઝેરવાળા દાંતોથી છાતી પર ડંખ માર્યો. २० तए णं से कामदेवे समणोवासए तं उज्जलं जाव अहियासेइ । Page #144 -------------------------------------------------------------------------- ________________ ८२ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે તે તીવ્ર વેદનાને સહન કરી. દેવનો પરાભવ ક્રોધ પર ક્ષમાનો વિજયઃ २१ तए णं से देवे सप्प-रूवे कामदेवं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता जाहे णो संचाएइ कामदेवं समणोवासयं णिग्गंथाओ पावयणाओ चालित्तए, जाव पोसहसालाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता दिव्वं सप्प-रूवं विप्पजहइ, विप्पजहित्ता एगं महं दिव्वं देव रूवं विउव्वइ । हार-विराइय-वच्छं कडग-तुडिय-थंभिय-भुयं, अंगय-कुंडल- मट्ठ-गंडकण्णपीढ धारिं, विचित्तहत्थाभरणं, विचित्तमाला - मउलि-मउडं, कल्लाणग-पवरवत्थ-परिहियं, कल्लाणग- पवर-मल्लाणुलेवणं, भासुर- बोदिं, पलंबं वणमालधरं दिव्वेणं वण्णेणं, दिव्वेणं गंधेणं, दिव्वेणं रूवेणं, दिव्वेणं फासेणं, दिव्वेणं संघाएणं, दिव्वेणं संठाणेणं, दिव्वाए इड्डीए, दिव्वाए जुईए, दिव्वाए पभाए, दिव्वाए छायाए, दिव्वाए अच्चीए, दिव्वेणं तेएणं, दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणं पभासेमाणं, पासाईयं दरिसणिज्जं अभिरूवं पडिरूवं दिव्वं देवरूवं विउव्वर, विउव्वित्ता कामदेवस्स समणोवासयस्स पोसहसालं अणुप्पविसइ, अणुप्पविसित्ता अंतलिक्ख- पडिवणे सखिंखिणियाइं पंचवण्णाइं वत्थाई पवरपरिहिए कामदेवं समणोवासयं एवं वयासीहं भो कामदेवा समणोवासया ! धण्णेसि णं तुमं देवाणुप्पिया, संपुण्णे, कयत्थे, कलक्खणे, सुलद्धे णं तव देवाणुप्पिया, माणुस्सए जम्मजीवियफले, जस्स णं तव णिग्गंथे पावयणे इमेयारूवा पडिवत्ती लद्धा, पत्ता, अभिसमण्णागया । शGEार्थ :- दिव्वं = हिव्य महं = भोटु विराइयं = शोभती वच्छं = छाती मउड जानुबंध पलंबं = सटती. = भुगुट अंगय = भावार्थ :સર્પ રૂપધારી દેવે જ્યારે જોયું કે શ્રમણોપાસક કામદેવ નિર્ભય છે. તે તેને નિગ્રંથ પ્રવચનથી વિચલિત કરી શક્યો નથી. ત્યારે યાવત્ તે સર્પપૌષધશાળામાંથી બહાર નીકળ્યો. બહાર નીકળીને દેવમાયા જનિત સર્પના રૂપનો ત્યાગ કર્યો. તે પ્રમાણે કરી તેણે ઉત્તમ દિવ્ય દેવનું રૂપ ધારણ કર્યું. તે દેવના વક્ષઃસ્થળ ૫૨ હાર શોભતો હતો. તેણે પોતાની ભુજાઓ ૫૨ કંકણ તથા બાહુરક્ષિકા—ભુજાઓ સ્થિર રહે એવી આભૂષણ રૂપ પટ્ટી, અંગદ—બાજુબંધ ધારણ કરેલાં હતાં, કેસર, કસ્તૂરીથી સુશોભિત તેના ગાલ પર કર્ણભૂષણ—કુંડળ શોભતા હતાં. હાથમાં અનેક પ્રકારના આભૂષણ ધારણ કરેલા હતાં. તેના મસ્તક પર વિવિધ પ્રકારની માળાથી યુક્ત મુગટ હતો. તેણે માંગલિક તથા ઉત્તમ પોશાક તથા કલ્યાણકારી ઉત્તમ માળાઓ ધારણ કરી હતી, ચંદન કેસર વગેરેના વિલેપનથી યુક્ત હતો. તેનું શરીર દેદીપ્યમાન હતું. સર્વ ઋતુઓના ફૂલોથી બનેલી માળા તેના ગળાથી ઘૂંટણ સુધી લટકતી હતી. તેણે દિવ્ય વર્ણ, ગંધ, ३५, स्पर्शथी, द्दिव्य संघात - शरीरनुं गठन, हिव्य संस्थान - शरीरनो सुंदर खाार, हिव्य ऋद्धि-वस्त्र, आभूषण वगेरे हैविड समृद्धि, हिव्य धुति-आभायुक्त, हिव्य प्रभा, हिव्य अंति, हिव्य अर्थि-हीप्ति, દિવ્ય તેજ અને દિવ્ય લેશ્યા– ભામંડલથી દશે દિશાઓને પ્રકાશિત કરતું, પ્રભાસિત–સુશોભિત કરતું, પ્રાસાદનીય, દર્શનીય, અભિરૂપ– મનોજ્ઞ, પ્રતિરૂપ–મનમાં વસી જનારું દિવ્ય દેવરૂપ ધારણ કર્યું, તે Page #145 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ પ્રમાણે કરીને તે દેવે શ્રમણોપાસક કામદેવની પૌષધશાળામાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને આકાશમાં સ્થિર રહીને નાની ઘંટડીથી યુક્ત પાંચ વર્ણોના ઉત્તમ વસ્ત્ર ધારણ કરેલા તે દેવે શ્રમણોપાસક કામદેવને આ પ્રમાણે કહ્યું- હે શ્રમણોપાસક કામદેવ! હે દેવાનુપ્રિય! તમે ધન્ય છો, પુણ્યશાળી છો, કૃતકૃત્ય છો, શુભ લક્ષણવાળા છો. હે દેવાનુપ્રિય! તમને નિગ્રંથ પ્રવચનમાં આવી પ્રતીતિ–વિશ્વાસ, આસ્થા, સુલબ્ધ છે, સુપ્રાપ્ત છે, સ્વાયત્ત છે, નિશ્ચિત રૂપે તમે મનુષ્ય જન્મ અને જીવનને સફળ બનાવ્યું છે. २२ एवं खलु देवाणुप्पिया ! सक्के देविंदे देवराया, वज्जपाणी, पुरंदरे, सयक्कऊ, सहस्सक्खे, मघवं, पागसासणे, दाहिणड्डलोगाहिवई, बत्तीस-विमाण-सय-सहस्साहिवई, एरावणवाहणे, सुरिंदे, अरयंबर-वत्थधरे, आलइय-मालमउडे, णव-हेम-चारु-चित्तचंचल- कुंडल-विलिहिज्जमाणगंडे, भासुरबोंदी, पलंब-वणमाले, सोहम्मे कप्पे सोहम्मवडेंसए विमाणे सभाए सुहम्माए सक्कंसि सीहासणंसि चउरासीईए सामाणियसाहस्सीणं तेत्तीसाए तायत्तीसगाणं, चउण्हं लोगपालाणं, अट्ठण्हं अग्गमहिसीणं सपरिवाराणं, तिण्हं परिसाणं, सत्तण्हं अणियाणं, सत्तण्हं अणियाहिवईणं, चउण्हं, चउरासीणं आयरक्ख-देवसाहस्सीणं अण्णेसिं च बहूणं देवाण य देवीण य मज्झगए ए वमाइक्खइ, एवं भासइ, एवं पण्णवेइ, एवं परूवेइ- एवं खलु देवा ! जंबुद्दीवे दीवे भारहे वासे चपाए णयरीए कामदेवे समणोवासए पोसहसालाए पोसहिए बंभयारी जाव उम्मुक्क-मणि-सुवण्णे,ववगय-माला-वण्णग-विलेवणे, णिक्खित्त-सत्थ-मुसले, एगे, अबीए दब्भसंथारोवगए समणस्स भगवओ महावीरस्स (अंतियं) धम्मपण्णत्तिं उवसंपज्जित्ताण विहरइ । णो खलु से सक्का केणइ देवेण वा दाणवेण वा जक्खेण वा, रक्खसेण वा, किण्णरेण वा, किंपुरिसेण वा, महोरगेण वा गंधव्वेण वा णिग्गंथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा । तए णं अहं सक्कस्स देविंदस्स देवरण्णो एयमढे असद्दहमाणे, अरोएमाणे इहं हव्वमागए । तं अहो णं, देवाणुप्पिया ! इड्डि, जुई, जसो, बलं, वीरियं, पुरिसक्कारपरक्कमे लद्धे, पत्ते, अभिसमण्णागए । तं दिट्ठा णं देवाणुप्पियाणं ! इड्डी जाव अभिसमण्णागए । तं खामेमि णं, देवाणुप्पिया ! खमंतु मज्झ देवाणुप्पिया ! खतुमरिहति णं देवाणुप्पिया ! णाई भुज्जो करणयाए त्ति कटु पायवडिए, पंजलिउडे एयमट्ठ भुज्जो-भुज्जो खामेइ, खामित्ता जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए । शार्थ :- सयक्कउ = शततु मघवं = वाहणोना नियंता अरयंबर = साशनी भनिभण वत्थधरे = वस्त्रनाधार ४२नारा देविंदस्स हेवेन्द्र देवरण्णो हेवरा४ दिट्ठा या अभिसमण्णागए = प्राप्त थय खतुमरिहति = क्षमा ३२वा भाट योग्य भुज्जी-भुज्जो = ३श ३श पडिगए पा गया. ભાવાર્થ :- હે દેવાનુપ્રિય ! શક્ર-શક્તિશાળી દેવેન્દ્ર, દેવરાજ, દેવોમાં સુશોભિત, વજપાણી–હાથમાં વજ ધારણ કરેલ, પુરંદર–અસુરોના નગર વિશેષના વિધ્વંસક, શતક્રતુ–પૂર્વજન્મમાં કાર્તિક શેઠના ભવમાં સો વાર વિશિષ્ટ અભિગ્રહોના પાલનકર્તા, સહસાક્ષ–હજાર આંખવાળા, પોતાના પાંચસો મંત્રીઓની અપેક્ષાએહજાર આંખોવાળા, મઘવા–વાદળોના નિયંતા, પાક શાસક–પાક નામના શત્રુના નાશક, દક્ષિણાર્ધ Page #146 -------------------------------------------------------------------------- ________________ | ૮૪ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર લોકના અધિપતિ-જંબુદ્વીપના દક્ષિણ વિભાગના સ્વામી, બત્રીસ લાખ વિમાનના અધિપતિ, ઐરાવત નામના હાથી પર સવારી કરનારા, સુરેન્દ્ર–દેવતાના સ્વામી, આકાશની જેમ નિર્મળ વસ્ત્રધારી, માળાઓથી યુક્ત, મુકુટ ધારણ કરેલા, ઉજ્જવળ સોનાના સુંદર, ચંચલ ડોલતા કુંડળોથી જેના ગાલ સુશોભિત છે એવા દેદીપ્યમાન શરીર ધારી, લાંબી પુષ્પમાળા પહેરેલા ઇન્દ્ર સૌધર્મકલ્પના સૌધર્મવતંસક વિમાનમાં સુધર્મા સભામાં ઇદ્રાસન ઉપર બિરાજેલા, તે ઇન્દ્ર ચોરાશી હજાર સામાનિક દેવો, તેત્રીસ ગુરુસ્થાનીય ત્રાયન્ટિંશક દેવો, ચાર લોકપાલ, પરિવાર સહિત આઠ અગ્રમહિષીઓ-પ્રમુખ ઇદ્રાણીની ત્રણ પરિષદો, સાત અનિક–સેનાઓ, સાત સેનાધિપતિઓ, ત્રણ લાખ છત્રીસ હજાર અંગરક્ષક દેવો તથા ઘણા અન્ય દેવો અને દેવીઓની મધ્યમાં આ પ્રમાણે કહ્યું, ભાષિત, પ્રજ્ઞપ્ત અને પ્રરૂપિત કર્યું. હે દેવો ! જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં ચંપાનગરીમાં શ્રમણોપાસક કામદેવ પૌષધશાળામાં પૌષધ સ્વીકારી, બ્રહ્મચર્યનું પાલન કરતાં, મણિરત્ન સુવર્ણમાળા, શણગાર માટે આભૂષણો, ચંદન, કેસર વગેરેના વિલેપનનો ત્યાગ કરેલા, શસ્ત્રદંડ વગેરેથી રહિત, એકાકી, અદ્વિતીય, (કોઈને સાથે લીધા વિના) ડાભના સંથારા પર સ્થિર થયા છે. શ્રમણ ભગવાન મહાવીરની પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિને અનુરૂપ ઉપાસનામાં લીન છે. કોઈ દેવ, દાનવ, યક્ષ, રાક્ષસ, કિન્નર, કિંપુરુષ, મહોરગ, ગંધર્વ, નિગ્રંથ પ્રવચનથી તેને વિચલિત, ભિત તથા વિપરિણામિત કરી શકતા નથી. દેવેન્દ્ર, દેવરાજ શક્રેન્દ્રના આ કથનમાં મને શ્રદ્ધા, પ્રતીતિ, વિશ્વાસ ન થયો, તે મને ગમ્યું નહીં, તેથી હું શીધ્ર અહીં આવ્યો. હે દેવાનુપ્રિય ! જે ઋદ્ધિ, ધુતિ, યશ, બળ, વીર્ય, પુરુષોચિત પરાક્રમ તમોને ઉપલબ્ધ –પ્રાપ્ત થયા છે તથા અભિસમન્વાગત-સન્મુખ થયાં છે. તે સર્વ મેં જોયું. હે દેવાનુપ્રિય ! હું તમારી ક્ષમાયાચના કરું છું. હે દેવાનુપ્રિય! મને ક્ષમા કરો. હે દેવાનુપ્રિય! આપ ક્ષમા કરવામાં સમર્થ છો. હું કદાપિ આવું કરીશ નહીં. આ રીતે કહીને ચરણોમાં ઝૂકીને તેણે હાથ જોડી વારંવાર ક્ષમાયાચના કરી. ક્ષમાયાચના કરીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દેવ દ્વારા પિશાચ, હાથી અને સર્પનું રૂપ, ધારણ કરવાના પ્રસંગમાં વિક્રિયા અથવા વિદુર્વણા કરવી તે ક્રિયાપદનો પ્રયોગ છે. જે દેવના ભવપ્રત્યયિક વૈક્રિય શરીરનો સૂચક છે. જૈનદર્શનમાં ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ, અને કાશ્મણ એમ પાંચ પ્રકારના શરીર માન્યાં છે. વૈક્રિય શરીર બે પ્રકારના છે– ભવપ્રત્યયિક અને લબ્ધિપ્રત્યયિક. ભવ પ્રત્યયિક વૈક્રિય શરીર દેવ અને નારકીને જન્મથી જ પ્રાપ્ત થાય છે. ત્યાં પૂર્વસંચિત કર્મોનો એવો યોગ છે કે તે જીવોને જન્મજાત વૈક્રિય શરીર હોય છે. લબ્ધિપ્રત્યયિક વૈક્રિય શરીર તપશ્ચરણ વગેરે દ્વારા વૈક્રિય લબ્ધિ વિશેષથી પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય તથા તિર્યંચ યોનિમાં હોય છે. વૈક્રિય શરીરમાં અસ્થિ, મજ્જા, માંસ, રક્ત વગેરે અશુચિમય પદાર્થ નથી. ઇષ્ટ, કાંત, મનોજ્ઞ, પ્રિય અને શ્રેષ્ઠ પુદ્ગલો શરીર રૂપે પરિણત થાય છે. મૃત્યુ પછી વૈક્રિય શરીરના પગલો કપૂરની જેમ ઊડી જાય છે. વૈક્રિય શબ્દથી જ સ્પષ્ટ થાય છે કે વૈક્રિય શરીર દ્વારા વિવિધ પ્રકારની વિક્રિયાઓ-એક રૂપ બનાવી અનેક રૂપ બનાવવા તેમજ અનેક રૂપ બનાવીને એકરૂપ બનાવવું, પૃથ્વી અને આકાશમાં ચાલવા યોગ્ય વિવિધ પ્રકારનાં શરીર ધારણ કરવાં, દશ્ય અને અદશ્ય રૂપ બનાવવા વગેરે વિશિષ્ટ ક્રિયાઓ કરી શકાય છે. Page #147 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ સૌધર્મ આદિ દેવલોકના દેવો એક, અનેક, સંખ્યાત, અસંખ્યાત, સમાન, અસમાન સર્વ પ્રકારની વિકર્વણાઓ કરવામાં સક્ષમ હોય છે. આ વિફર્વણાની અંતર્ગત એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના સર્વ પ્રકારનાં રૂપ ધારણ કરી શકે છે. પ્રસ્તુત પ્રકરણમાં શ્રમણોપાસક કામદેવને ધર્મશ્રદ્ધાથી વિચલિત કરવા માટે દેવે વિવિધ રૂપ ધારણ કર્યા. આ તેનું ઉત્તર વૈક્રિય રૂ૫ અર્થાતુ મૂળ વૈક્રિય શરીરના આધારે બનાવેલું વૈક્રિય શરીર હતું. શ્રમણોપાસક કામદેવને પીડિત કરવા માટે દેવે આટલો ઉપદ્રવ કેમ કર્યો? તેનું સમાધાન આ સુત્રમાં છે. તે દેવ મિથ્યાદષ્ટિ હતો. મિથ્યાત્વી હોવા છતાં પણ પૂર્વજન્મમાં કરેલાં તપશ્ચરણાદિથી દેવયોનિ તો પ્રાપ્ત થઈ પણ મિથ્યાત્વને કારણે નિગ્રંથ પ્રવચન, જૈનધર્મમાં જે અશ્રદ્ધા હતી, તે દેવભવમાં પણ વિદ્યમાન રહી. ઈન્દ્રના મુખથી પ્રશંસા સાંભળીને તથા ઉત્કૃષ્ટ ધર્મોપાસનામાં કામદેવને તન્મય જોઈને તેને ઈર્ષ્યા આવી, તેથી તે દેવને કામદેવની શ્રદ્ધાની કસોટી કરવી હતી પણ તેને મારવાની કામના ન હતી. વૈક્રિય લબ્ધિધારી દેવોની આ વિશેષતા હોય છે કે તે દેહના પુદ્ગલોનું જેટલી શીઘ્રતાથી છેદન-ભેદન કરે છે, કાપે છે, તોડે છે, ફોડે છે, તેટલી જ શીઘ્રતાથી તેને યથાવત્ સંયોજિત પણ કરી શકે છે. આ બધું એટલી શીઘ્રતાથી થાય છે કે આક્રાન્ત વ્યક્તિ ઘોર પીડાનો અનુભવ કરે પરંતુ છેદાવું-ભેદાવું આદિનો અનુભવ કરી શકતો નથી, તે ક્રિયા અત્યંત અલ્પકાલીન હોય છે અને તેથી જ વ્યક્તિનું શરીર જેવું હોય તેવું જ પ્રતીત થાય છે. કામદેવની સાથે આવું જ બન્યું હતું. કામદેવે ઘોર કષ્ટ સહન કર્યા પરંતુ ધર્મથી વિચલિત થયા નહીં, ત્યારે દેવ મૂળરૂપમાં પ્રગટ થયો અને તેણે સર્વ વૃત્તાંત કહ્યો, જે કારણે કામદેવને કષ્ટ દેવા માટે તે દુષ્પરિત થયો હતો. २३ तए णं से कामदेवे समणोवासए णिरुवसग्गं इति कट्टु पडिम पारेइ । શબ્દાર્થ - જિવન = ઉપસર્ગ રહિત. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક કામદેવે જાણી લીધું કે હવે ઉપસર્ગ (વિન) સમાપ્ત થઈ ગયા છે, ત્યારે પોતાની પ્રતિમાને પૂર્ણ કરી વ્રત સમાપન કર્યું. ભગવાન મહાવીરનું પદાર્પણ:२४ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव जेणेव चंपा णयरी, जेणेव पुण्णभद्दे चेइए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूव ओग्गह ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । શબ્દાર્થ:-મહાપર્વ = યથોચિત, યોગ્ય. ભાવાર્થ :- તે કાળે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીર યાવતુ ચંપાનગરીના પૂર્ણભદ્ર ચૈત્યમાં પધાર્યા, યથોચિત્ત સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા હતા. | २५ तए णं से कामदेवे समणोवासए इमीसे कहाए लद्धढे समाणे एवं खलु समणे भगव महावीरे जाव विहरइ । तं सेयं खलु मम समणं भगवं महावीरं वंदित्ता, णमंसित्ता तओ पडिणियत्तस्स पोसह पारित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहेत्ता सुद्धप्पावेसाई वत्थाई पवर-परिहिए जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता, णमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ । શબ્દાર્થ :- ડાયરલ્સ = પાછા ફરીને પરિત્તર = પારણું કરીશ. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે જ્યારે આ સાંભળ્યું કે ભગવાન મહાવીર પધાર્યા છે, ત્યારે તેણે વિચાર્યું કે મારા માટે એ શ્રેયસ્કર છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, પાછો ફરી પૌષધ સમાપન કરું. આમ વિચારીને તેણે શુદ્ધ શ્રેષ્ઠ તથા પરિષદને યોગ્ય માંગલિક વસ્ત્ર પરિધાન કર્યા. પૌષધ- શાળામાંથી નીકળીને પગપાળા ચાલતાં ચાવતું જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા. આવીને ત્રણવાર આદક્ષિણા-પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી ત્રિવિધ કાયિક, વાચિક અને માનસિક પર્યાપાસના કરી. २६ तए णं समणे भगवं महावीरे कामदेवस्स समणोवासयस्स तीसे य जाव धम्मकहा સત્તા | ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે શ્રમણોપાસક કામદેવ તથા પરિષદને ધર્મદેશના આપી(ધર્મદેશના પૂર્ણ થઈ). વિવેચન :પૌષધમાં દર્શનાર્થ જવું :- કામદેવ શ્રાવક પૌષધની સમાપ્તિ કર્યા વિના પગપાળા ભગવાનના દર્શન કરવા ગયા. પૌષધ સમાપ્તિના અહીં બે અર્થો સમજી શકાય છે :- (૧) આશ્રવ ત્યાગ સમાપ્તિ (૨) આહાર ત્યાગ સમાપ્તિ. આ વિષયમાં એક વિચારણા આ છે કે કામદેવ શ્રાવક પૌષધમાં પગપાળા ગયા. તેમણે કોઈપણ વાહન કે પગરખાં વગેરેનો ઉપયોગ ન કર્યો તથા સભાને યોગ્ય વસ્ત્રો (પોશાક) બદલ્યાં. પૌષધશાળામાં કામદેવ નિવૃત્ત સાધનામાં હતા; એટલે શ્રમણની જેમ પૌષધયોગ્ય ૧-૨ જોડી વસ્ત્રો તેમની પાસે હતાં. તેમાંથી બહાર સભામાં જવા યોગ્ય બીજા વસ્ત્રો પહેરી લીધાં. સાવધયોગ ત્યાગ પૌષધ અને આહારત્યાગ પૌષધ બંનેમાં ભગવાનના દર્શન કરવા જઈ શકાય છે. બીજી વિચારણા અનુસાર કામદેવે પૌષધ સમાપ્તિ કરી લીધી હતી પરંતુ ઉપવાસનું પારણું પાછા આવ્યા પછી કર્યું હતું. આ બંનેમાં પ્રથમ વિચારણા યથોચિત જણાય છે. ભગવતીસૂત્ર શતક–૧૨, ઉદ્દેશક–૧, અનુસાર પુષ્કલી શ્રાવક પોતાની પૌષધશાળામાંથી પૌષધમાં જ શંખ શ્રાવકજીના ઘેર એમને બોલાવવા માટે ગયા હતા. ભગવાન દ્વારા કામદેવને ધન્યવાદ - २७ कामदेवा ! ति समणे भगवं महावीरे कामदेवं समणोवासयं एवं वयासी- से णूणं कामदेवा! तुब्भं अंतिए पुव्व-रत्तावरत्तकाल-समयंसि एगे देवे पाउब्भूए । तए णं से देवे एग महं दिव्वं पिसाय-रूवं विउव्वइ, एवं तिण्णि वि उवसग्गा कहेइ जाव जामेव दिसं पाउब्भूए तामेव दिसं पडिगए । से णूणं कामदेवा ! अढे समढे ? हंता, અત્યિ T Page #149 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ શબ્દાર્થ:- હાય= ગ્રહણ કરીને ૩વસ | = ઉપસર્ગ. ભાવાર્થ:- શ્રમણ ભગવાન મહાવીરે કામદેવને કહ્યું- હે કામદેવ! રાત્રિના પૂર્વાર્ધમાં એક દેવ તમારી સામે પ્રગટ થયો હતો. તે દેવે એક વિકરાળ રાક્ષસનું રૂપ ધારણ કર્યું વગેરે ત્રણેય ઉપસર્ગોનું કથન કર્યું. યાવતુ દેવ જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. આ વર્ણન કરી ભગવાન મહાવીર સ્વામીએ કહ્યું- હે કામદેવ ! શું આ પ્રમાણે થયું છે? કામદેવ બોલ્યા- ભગવન્! હા એમ જ થયું છે. | २८ अज्जो ! त्ति समणे भगवं महावीरे बहवे समणे णिग्गंथे य णिग्गंथीओ य आमतेत्ता एवं वयासी- जइ ताव, अज्जो ! समणोवासगा, गिहिणो, गिहमज्झावसंता दिव्व-माणुस-तिरिक्खजोणिए उवसग्गे सम्मं सहति खमंति, तितिक्खंति अहियासेंति, सक्का पुणाई, अज्जो ! समणेहिं णिग्गंथेहिं दुवालसंगं गणिपिडगं अहिज्जमाणेहिं दिव्व-माणुस-तिरिक्खजोणिए उवसग्गे सम्म सहित्तए खमित्तए, तितिक्खित्तए अहियासित्तए । શબ્દાર્થ :- foliળી = સાધ્વી આમંત્તિ = આમંત્રણ આપીને ક્લિનહિ = અધ્યયન કરતાં સમું = સારી રીતે દિત્ત = સહન કરી શકે. ભાવાર્થ :- ભગવાન મહાવીરે અનેક સાધુ અને સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું- હે આર્યો ! જો શ્રમણોપાસક ગૃહસ્થ હોવા છતાં પણ દેવકૃત, મનુષ્યકૃત, તિર્યચકૃત, પશુપક્ષીકૃત ઉપસર્ગોને સારી રીતે સહન કરે છે, ક્ષમા અને તિતિક્ષાભાવથી સહે છે તો પછી આર્યો ! દ્વાદશાંગરૂપ ગણિપિટક—બાર અંગોનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથોએ દેવકૃત, મનુષ્યકૃત તથા તિર્યચકૃત ઉપસર્ગોને સહન કરવા જોઈએ તથા ક્ષમા અને તિતિક્ષાભાવથી સારી રીતે સહન કરવા જોઈએ. |२९ तओ ते बहवे समणा णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स तह त्ति एयमटुं विणएणं पडिसुणेत्ति । શબ્દાર્થ -વિષi = વિનયભાવથી ડિસુતિ = સાંભળે છે (સ્વીકાર કરે છે). ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરના આ કથનનો અનેક સાધુ અને સાધ્વીઓએ તહત્તિ આમ જ છે ભગવન્! એમ કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. |३० तए थे कामदेवे समणोवासए हट्ठ जाव समणं भगवं महावीरं पसिणाई पुच्छइ, अट्ठमादियइ । समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए । શબ્દાર્થ – માય = સમાધાન મેળવ્યું. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવ અત્યંત પ્રસન્ન થયા, તેણે શ્રમણ ભગવાન મહાવીરને પ્રશ્ન પૂછ્યા, સમાધાન મેળવ્યું. શ્રમણ ભગવાન મહાવીરને ત્રણ વાર વંદન નમસ્કાર કરી, જે દિશામાંથી તે આવ્યા હતા તે દિશા તરફ પાછા ફરી ગયા. ३१ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ चंपाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय-विहारं विहरइ । Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે એક દિવસ ચંપા નગરીમાંથી પ્રસ્થાન કર્યું. પ્રસ્થાન કરી તે અન્ય જનપદોમાં વિહાર કરતાં વિચરવા લાગ્યા. કામદેવનું દેવલોક ગમન:|३२ तए थे कामदेवे समणोवासए पढम उवासग-पडिम उवसंपज्जित्ताणं विहरइ । जाव एक्कारसमं उवासगपडिमं सम्मं आराहेइ, एवं जहा आणंदे जाव भत्तपाणपडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । શબ્દાર્થ :- ડ = પ્રતિમા. ભાવાર્થ - ત્યાર પછી શ્રમણોપાસક કામદેવે પહેલી ઉપાસક પ્રતિમાનો સ્વીકાર કર્યો યાવનું શ્રાવકની ૧૧ પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી અને ત્યાર પછી આનંદ શ્રાવકની જેમ સંથારો કર્યો. ३३ तए णं से कामदेवे समणोवासए बहूहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाणपोसहववासेहिं अप्पाणं भावेत्ता वीसं वासाई समणोवासगपरियागं पाउणित्ता, एक्कारस उवासगपडिमाओ सम्म काएणं फासेत्ता, मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सर्टि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइयपडिक्कते, समाहिपत्ते, कालमासे कालं किच्चा, सोहम्मे कप्पे सोहम्मवडिंसयस्स महाविमाणस्स उत्तरपुरस्थिमेणं अरुणाभे विमाणे देवत्ताए उववण्णे। तत्थ णं अत्थेगइयाणं देवाणं चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । कामदेवस्स वि देवस्स चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । શબ્દાર્થ - ખાખે = આત્માને વાલાવું વર્ષ, અનેક વર્ષ, વર્ષો માલિયાણ = એક મહીનો સર્ફિ સાઠ. ભાવાર્થ :- શ્રમણોપાસક કામદેવે અણુવ્રત, ગુણવ્રત, વિરમણ, પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસ દ્વારા આત્માને ભાવિત કર્યો. આત્માને શોધન તથા સ્વચ્છ કર્યો. વીસ વર્ષ સુધી શ્રમણોપાસક પર્યાય-શ્રાવક ધર્મનું પાલન કર્યું, અગિયાર ઉપાસક પ્રતિમાનું સારી રીતે પાલન કર્યું, એક માસનો સંથારો અને સાઠભકત ભોજનનો ત્યાગ કરી, આલોચના, પ્રતિક્રમણ કરી, મરણ સમયે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. દેહનો ત્યાગ કરી ને સૌધર્મ દેવલોકમાં સૌધર્માવલંક મહાવિમાનના ઈશાનકોણમાં સ્થિત અરુણાભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં અનેક દેવોની સ્થિતિ ચાર પલ્યોપમની હોય છે. કામદેવ નામના દેવનું આયુષ્ય પણ ચાર પલ્યોપમનું છે. ३४ से णं भंते ! कामदेवे ताओ देवलोगाओ आउक्खएणं भवक्खएणं ठिइक्खएणं अणंतरं चयं चइत्ता, कहिं गमिहिइ, कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ :- ગૌતમ સ્વામીએ ભગવાન મહાવીરને પૂછયું- હે ભંતે ! કામદેવ તે દેવલોકના આયુષ્ય, ભવ અને સ્થિતિનો ક્ષય થાય ત્યારે દેવ શરીરનો ત્યાગ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે ? ભગવાને કહ્યું - હે ગૌતમ! કામદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે. અહીં ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. Page #151 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૨: શ્રમણોપાસક કામદેવ વિવેચન :નિક્ષેપ - સર્વ અધ્યયનના પ્રારંભમાં ૩Fરો અને અંતે નિરો શબ્દ છે. જે ઉત્થાનિકા અને ઉપસંહાર વાક્યને સૂચિત કરવા માટેના સંક્ષિપ્ત શબ્દો છે. તે બે શબ્દથી જે પાઠ ગ્રહણ થાય છે તે આ પ્રકારે છે– ૩cવો- ન - મતે !સમાં ભવિય નાસપત્તે ડેવીસવિસા પદમસ્ત મયણલ્સ આયમરે પUnત્તે કોબ્લમ્સ [ મતે મયણલ્સ & સર્વેિ પUUUત્તે ? અર્થ- આર્ય જંબુસ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું, સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે ઉપાસક દશાના પ્રથમ અધ્યયનનો જો આ અર્થ–ભાવ પ્રતિપાદિત કર્યો છે, તો હે ભગવન્! તે પ્રભુએ બીજા અધ્યયનનો શો અર્થ કહ્યો છે? निक्खेवो- एवं खलु जम्बू ! समणेणं जावसंपत्तेणं बीइयस्स अज्झयणस्स अयमठे पण्णत्ते ત્તિનિ અર્થ- નિગમન-આર્ય સુધર્માસ્વામીએ કહ્યું – હે જંબુ! સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે બીજા અધ્યયનનો આ જ અર્થ–ભાવ કહ્યો હતો, જે મેં તને કહ્યો છે. ઉપસંહાર :- દઢ શ્રદ્ધા વ્યક્તિને મહાન બનાવે છે. ધર્મારાધકને કોઈ પ્રતિકૂળતા આવતી નથી, તેમ નથી પરંતુ ધર્મ એ વ્યક્તિને પ્રતિકૂળતામાં સહન કરવાની ક્ષમતા અને સમજણ પ્રદાન કરે છે. | ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ દઢ ધર્મશ્રદ્ધાવાન વ્યક્તિ જ ટકી શકે છે. સ્થિર અને સ્વસ્થ રહી શકે છે. પ્રત્યેક વ્યક્તિ પૂર્વકૃત કર્મને આધીન છે. ક્યારે, કયું અને કેવું કર્મ ઉદયમાં આવે તેનાથી વ્યક્તિ અજ્ઞાત છે. જો તેનામાં અવિચલ ધર્મશ્રદ્ધા હોય તો જ તે પ્રતિકૂળતાને સમભાવથી સહી શકે છે, પ્રસન્ન રહી શકે છે, અનર્થકારી કર્મબંધથી અટકી શકે છે. આ રીતે ધર્મશ્રદ્ધા ઈહલોક અને પરલોકની દષ્ટિએ લાભનું કારણ છે, આધ્યાત્મ વિકાસનું પ્રથમ સોપાન છે. ધર્મશ્રદ્ધા તે જીવન જીવવાની એક અનોખી કળા શીખવે છે તે કામદેવ શ્રાવકના કથાનકથી જાણી શકાય છે. II અધ્યયન-ર સંપૂર્ણ II Page #152 -------------------------------------------------------------------------- ________________ [ ૯૦] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ( ત્રીજું અધ્યયન ) પરિચય જય ચાર રથ 298 2999049 8 થી 9 ચુ પ્રભુ મહાવીરના સમયે વારાણસી નામની નગરી હતી. ત્યાં કોષ્ટક નામક ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં ચુલનીપિતા નામના પુણ્યવાન ગાથાપતિ, શ્યામા નામની ધર્મપત્ની સાથે આદર્શ ગૃહસ્થ જીવન જીવી રહ્યા હતા. ગૃહસ્થ જીવન સુવ્યવસ્થિત રીતે વ્યતીત થાય તે માટે પોતાની સંપત્તિનો સુયોગ્ય રીતે વિનિયોગ કરતા હતા. તેઓ આનંદ અને કામદેવ ગાથાપતિ કરતા વિશેષ સમૃદ્ધ હતા. આઠ કરોડ સોનામહોરો તેના સુરક્ષિત ખજાનામાં, આઠ કરોડ સોનામહોરો વ્યાપારમાં, આઠ કરોડ સોનામહોરો ઘરનાં ઉપકરણમાં તથા વૈભવમાં રાખી હતી. તે સમયના લોકોનું જીવન એવું સંતુલિત હતું કે જેટલી સંપત્તિ વ્યાપારમાં રાખતા હતા તેટલી જ સંપત્તિ ઘરની શાન તથા સુવિધાને માટે પણ વાપરતા હતા. તે સમયે ભારતમાં ગો-પાલનનું કામ વ્યાપક રૂપે પ્રચલિત હતું. આનંદ અને કામદેવને ચાર અને છ ગોકુળ હતાં, ચુલની પિતાને દસ દસ હજાર ગાયોના આઠ ગોકુળ હતાં. આ સંપત્તિના વર્ણનથી સ્પષ્ટ થાય છે કે ચુલનીપિતા તે સમયના એક અત્યંત વૈભવશાળી પુરુષ હતા. પ્રાચીન સાહિત્યને જ્યારે વાંચીએ છીએ ત્યારે એક વાત સ્પષ્ટ થાય છે કે અનેક પુરુષો તે વખતે અઢળક સંપત્તિના અને વૈભવના સ્વામી હતા. સર્વ પ્રકારનું ભૌતિક અથવા લૌકિક સુખ તેઓને પ્રાપ્ત હતું. પરંતુ તે સુખના ઉન્માદમાં તેઓ ઉન્મત્ત ન હતા. તેઓ ધાર્મિક જીવન સંબંધી વાસ્તવિક વિચાર પણ કરતા હતા. ભગવાન મહાવીરના આગમનથી આનંદ અને કામદેવની જેમ ચુલનીપિતાના જીવનમાં પણ વિશેષ પ્રકારનું પરિવર્તન આવ્યું. ભગવાન મહાવીર જ્યારે વિહાર કરતાં કરતાં વારાણસી નગરીમાં પધાર્યા ત્યારે ચુલનીપિતાએ પણ ભગવાનની ધર્મદેશના સાંભળી, અંતરમાં અવધારી અને તેને આચારમાં ઉતારી. તેણે શ્રાવકધર્મ-ગૃહસ્થ ધર્મ સ્વીકાર્યો અને અધ્યાત્મવિકાસ માટે પ્રયત્નશીલ બન્યા. એક દિવસની વાત છે. તે બ્રહ્મચર્યવ્રત અને પૌષધવ્રત સ્વીકારીને પૌષધશાળામાં ઉપાસનામાં તલ્લીન હતા. રાત્રિના પૂર્વાર્ધ ભાગમાં ઉપસર્ગ કરવા માટે એક દેવ પ્રગટ થયો. હાથમાં તીક્ષ્ણ તલવાર લઈ તેણે ચુલનીપિતાને કહ્યું કે તમે વ્રતને છોડી દો, અન્યથા હું તમારા મોટા દીકરાને ઘેરથી ઉપાડી લાવીશ. તમારી સામે તેને કાપી ત્રણ ટુકડા કરીશ, ઉકળતા પાણીની ભરેલી કડાઈમાં તેને નાંખીશ, તમારા દીકરાનું ઉકાળેલું માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ. ચુલનીપિતાની સામે એક ભયંકર દશ્ય હતું. પુત્રની હત્યાનો કારમો પ્રસંગ હતો. સાંસારિક સ્વજનોમાં પુત્રનું સ્થાન અસાધારણ છે. પુત્ર પ્રત્યે પિતાની મમતા જગપ્રસિદ્ધ છે. ચુલનીપિતાની સામે એક હૃદયદ્રાવક પરિસ્થિતિ હતી, પરંતુ અત્યંત સમજણ અને વિવેકથી તેણે તેના મનને મક્કમ રાખ્યું. પોતાની ઉપાસનામાં અવિચલ ભાવથી લીન રહ્યા. દેવનો ક્રોધ વધી ગયો. તેણે કહ્યા પ્રમાણે દેવમાયાથી Page #153 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩: પરિચય : ક્ષણભરમાં તેવું જ દશ્ય ઉપસ્થિત કર્યું. તેના જ સુપુત્રનાં ઉકળતાં માંસ અને લોહી તેના દેહ પર છાંટ્યાં. આ ઘોર ભયાનક અને બીભત્સ કૃત્ય હતું. પથ્થર હૃદય પણ દ્રવી જાય તેવું દશ્ય હતું પરંતુ ચુલની પિતા ધર્મભાવમાં અડગ અને અચલ રહ્યા. દેવ વધુ વિકરાળ બન્યો અને ફરી ધમકી આપી કે મેં જેવું તમારા મોટા દીકરા સાથે કર્યું છે તેવું તમારા વચલા દીકરા સાથે પણ કરીશ, હજુ પણ માની જાઓ અને આરાધનાને છોડો, પરંતુ ચલનીપિતા ગભરાયા નહીં. દેવે વચલા પુત્ર પર પણ તેવો જ અત્યાચાર કર્યો. દેવે ત્રીજીવાર પણ ચલનીપિતાને ધમકી આપી. તમારા બે પુત્રોને તો મેં મારી નાખ્યા. હવે સહુથી નાના અને લાડલા પુત્રની પણ આ જ દશા થશે, તેથી હવે તમારો દુરાગ્રહ છોડો, પરંતુ ચુલનીપિતા દઢ રહ્યા. દેવે પિતાની સમક્ષ જ નાના પુત્ર પર પણ જુલમ ગુજાર્યો, રાક્ષસી વ્યવહાર કર્યો, તથાપિ ચુલનીપિતા ઉપાસનામાં–સાધનામાં એવા દત્તચિત્ત હતા કે પુત્રનો મોહ તેને પરાજિત કરી શક્યો નહીં. જ્યારે દેવે શ્રમણોપાસક ચલનીપિતાની માનસિક ધીરતા, વીરતા અને ગંભીરતાને નિહાળી ત્યારે તેનો દ્વેષભાવ વિશેષ પુષ્ટ થઈને પ્રગટ થયો. ધમકીભર્યા શબ્દોમાં તેણે કહ્યું કે હજી પણ તમે મારી વાતનો સ્વીકાર નહીં કરો તો તમારી માતા ભદ્રા સાર્થવાહીની પણ પુત્રો જેવી જ સ્થિતિ તમારી સમક્ષ કરીશ. તેના ઉકળતાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ. પોતાના ત્રણે દીકરાની રાક્ષસી હત્યા વખતે તેનું હૃદય જરા પણ વિચલિત થયું નહીં, અત્યંત દઢ તા અને તન્મયતાની સાથે ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા હતા, પરંતુ જ્યારે જન્મદાત્રી, પરમ શ્રદ્ધેય, મમતાભરી માતાની હત્યાનો પ્રશ્ન આવ્યો ત્યારે તેની ધીરજ ખૂટી ગઈ, ધીરજના સ્થાને ક્ષણિક આવેશ આવી ગયો. તેને મનોમન લાગ્યું કે આ દુષ્ટ કૃત્ય મારી નજર સામે હું કઈ રીતે જોઈ શકીશ? હું હમણાં આ દુષ્ટને પકડી લઉં, આ પ્રમાણે ક્રોધિત થઈને ચુલનીપિતા તેને પકડવા ઊભા થયા અને હાથ ફેલાવ્યા પરંતુ તે તો દેવની માયા હતી. તે દેવ આકાશમાં અંતર્ધાન થઈ ગયો અને ચુલનીપિતાના હાથમાં પૌષધશાળાનો થાંભલો આવ્યો. ચુલનીપિતા ખિન્ન થઈ ગયા. તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા. માતાએ પુત્રના આર્ત શબ્દો સાંભળ્યા અને તરત જ ત્યાં દોડી આવ્યા. માતાએ વ્યાકુળતાનું કારણ પૂછ્યું ત્યારે ચુલની પિતાએ સર્વ હકીકત પ્રગટ કરી. માતાએ પુત્રને આશ્વાસન આપી શાંત કર્યો અને સત્ય તત્ત્વ સમજાવ્યું કે આ દેવકત ઉપસર્ગ હતો, દેવમાયા હતી. સર્વ સુરક્ષિત છે. કોઈની હત્યા થઈ નથી. તમે નિરર્થક આવેશમાં આવી, કુદ્ધ બનીને તમારા વ્રતને ખંડિત કર્યું છે, સાધનાને દૂષિત બનાવી છે. તમારા આ દોષની શુદ્ધિ માટે આલોચના, નિંદા કરીને પ્રાયશ્ચિત કરો. ચુલનીપિતાએ માતાની આજ્ઞાને શિરોધાર્ય કરી, પ્રાયશ્ચિત કર્યું. ચુલનીપિતા ધર્મની ઉપાસનામાં ઉત્તરોત્તર પ્રગતિ કરવા લાગ્યા. આમ વ્રત આરાધનાથી આત્માને ભાવિત કરતાં તેઓને વીસ વર્ષ પૂરાં થયાં, જેમાં છ વર્ષની નિવૃત્ત સાધના સાથે શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું આરાધન કર્યું. અંતે સંલેખનાપૂર્વક એક મહિનાનું અનશન પૂર્ણ કરી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો અને સૌધર્મ નામક પ્રથમ દેવલોકમાં અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. Page #154 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ત્રીજું અધ્યયન શ્રમણોપાસક ચુલનીપિતા શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ગાથાપતિ ચુલનીપિતા : १ उक्खेवो तइयस्स अज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी । कोट्ठए चेइए । जियसत्तू राया । શબ્દાર્થ :- તફ્યુમ્સ = ત્રીજું, ત્રીજાનો જોવ્રુણ્ = કોષ્ઠક. ભાવાર્થ :- ઉત્કેપ (ઉપોદ્ઘાત)–ત્રીજા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાળે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે વારાણસી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચૈત્ય હતું. ત્યાંના રાજાનું નામ જિતશત્રુ હતું. २ तत्थ णं वाणारसीए णयरीए चुलणीपिया णामं गाहावई परिवसई, अड्ढे जाव अपरिभूए । सामा भारिया । अट्ठ हिरण्ण-कोडीओ णिहाण पडत्ताओ, अट्ठ वुढिपत्ताओ, अट्ठ पवित्थर-पउत्ताओ, अट्ठ वया, दस-गो-साहस्सिएणं वएणं । जहा आणंदो राईसर जाव सव्व-कज्ज-वड्ढावए यावि होत्था । सामी समोसढे । परिसा णिग्गया । चुलणीपिया वि जहा आणंदो तहा णिग्गओ । तहेव गिहि-धम्मं पडिवज्जइ । गोयम- पुच्छा । तहेव सेसं जहा कामदेवस्स जाव पोसह सालाए पोसहिए बंभयारी समणस्स भगवओ महावीरस्स [अंतियं] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । = શબ્દાર્થ :-મઠ્ઠું = સમૃદ્ધ જખ્ખ = કાર્ય વંભવન્તિ = બ્રહ્મચારી સમોસઢે – પધાર્યા વઢ્ઢાવણ્ = આગળ વધારવાવાળો. ભાવાર્થ :- વારાણસી નગરીમાં ચુલનીપિતા નામના ગાથાપિત રહેતા હતા. તે અત્યંત સમૃદ્ધ અને પ્રભાવશાળી હતા. તેની પત્નીનું નામ શ્યામા હતું. આઠ કરોડ સોનામહોર તેના ખજાનામાં, આઠ કરોડ સોનામહોર વેપાર વાણિજ્યમાં તથા આઠ કરોડ સોનામહોર ઘરના વૈભવ, ધન, ધાન્ય, નોકરો, પશુ વગેરે સાધન સામગ્રીમાં હતી. તેને આઠ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. આનંદ ગાથાપતિની જેમ રાજા, ઐશ્વર્યશાળી પુરુષ વગેરે વિશિષ્ટ વ્યક્તિઓને સર્વ કાર્યોમાં સલાહ આપનાર હોવાથી તેઓ સર્વ કાર્યવર્ધક હતા. ભગવાન મહાવીર પધાર્યાં. સમોવસરણ થયું. ભગવાનની ધર્મદેશના સાંભળવા પરિષદ નીકળી. આનંદની જેમ ચુલનીપિતા પણ ઘેરથી નીકળ્યા. ભગવાનના સાંનિધ્યમાં પહોંચી ગયા. આનંદની જેમ તેણે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. Page #155 -------------------------------------------------------------------------- ________________ 'અધ્યયન–૩: શ્રમણોપાસક ચુલનીપિતા [ ૯૩] ગૌતમસ્વામીએ જે રીતે આનંદના સંબંધમાં ભગવાનને પ્રશ્ન કર્યો હતો, તે રીતે ચુલની પિતાના ભાવિ જીવનના સંબંધમાં પણ પ્રશ્ન કર્યો. ભગવાને તેનું સમાધાન કર્યું. શેષ ઘટના ગાથાપતિ કામદેવની સમાન છે. ગ્લનીપિતા પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ સ્વીકારીને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-નિવૃત્ત ધર્મસાધના અંગીકાર કરી ઉપાસનામાં લીન થયા. દેવકૃત ઉપસર્ગઃ - | ३ तए णं तस्स चुलणीपियस्स समणोवासयस्स पुव्व रत्तावरत्तकाल-समयंसि एगे देवे अंतियं पाउब्भूए । શબ્દાર્થ - અને તે = કોઈક દેવ. ભાવાર્થ - પૂર્વાર્ધ રાત્રિના અપરાત્રિકાળ (અદ્ધરાત્રિકાળ) સમયે શ્રમણોપાસક ચુલની પિતાની સમક્ષ એક દેવ પ્રગટ થયો. પુત્રવધની ધમકી:| ४ तए णं से देवे एगं महं णीलुप्पल जाव असिं गहाय चुलणीपियं समणोवासयं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! जहा कामदेवो जाव ण भंजेसि, तो ते अहं अज्ज जेट्ठ पुत्तं साओ गिहाओ णीणेमि, पीणेत्ता तव अग्गओ घाएमि घाएत्ता तओ मंस-सोल्ले करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयंसि अहहेमि अहहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ :- નીતુવૃત્ત = ઉત્પલ જેવી નીલી સિં = તલવાર સંસિ = ભંગ કરીશ સંસ-સોજો = માંસના ટુકડા ડાઈલિ = કડાઈ માન = તળીશ આર્યવામિ = સિંચીશ. ભાવાર્થ :- દેવે એક મોટી, નીલી, તીક્ષ્ણ ધારવાળી તલવાર કાઢીને જે રીતે રાક્ષસ રૂપધારી દેવે કામદેવને કહ્યું હતું, તે જ પ્રમાણે શ્રમણોપાસક ચુલની પિતાને કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ નહીં કરો તો હું આજે તમારા મોટા પુત્રને ઘરેથી લાવીશ. લાવીને તમારી સમક્ષ તેને મારી નાંખીશ. મારીને તેના ત્રણ ટુકડા કરીશ. ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં ઉકાળીશ. તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ. જેથી તમે આર્તધ્યાન અને અતિદુઃખથી પીડિત થઈને અકાળે જ પ્રાણોથી રહિત થઈ જશો. વિવેચન : આ સૂત્રમાં આવેલ સામયિંસિ શબ્દનો અર્થ ટીકામાં આ પ્રમાણે કરવામાં આવ્યો છે– 'आदाणभरियसि' त्ति आदाणम्-आद्रहणं यद् उदक तैलादिकम् अन्यतर द्रव्य-पाकाय अग्नौ उत्ताप्यंते तद् भृते । अद्दहेमि = आद्रहयामि-उत्कालयामि । -उपारु टीका । કોઈપણ વસ્તુને પકાવવા માટે જે પાણી કે તેલને ઉકાળવામાં આવે તેનાથી ભરેલી કડાઈમાં ઉકાળીશ. નિષ્કર્ષ :- અહીં વ્યાખ્યામાં પાણી કે તેલ વગેરે શબ્દનો પ્રયોગ થયો છે. છતાં આ પ્રસંગમાં પાણી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૯૪ ] શ્રી ઉપાસક દશાગ સૂત્ર સમજવું વધારે ઉપયુક્ત છે, કારણ કે પાઠમાં ઉકાળવા માટેનો શબ્દ છે, તળવા માટેનો શબ્દ નથી. બીજી વાત એ છે કે અહીં ગરમ કરવાનું, ઉકાળવાનું પ્રયોજન છે. તળવાનું પ્રયોજન નથી. તળવાનું પ્રયોજન કોઈપણ ચીજને ખાવા માટે કે સ્વાદિષ્ટ બનાવવા માટે હોય છે. જ્યારે અહીં તો ગરમ કરીને શ્રાવક ઉપર છાંટવાનું પ્રયોજન છે. આ વિચારણાથી મૂળપાઠના અનુવાદમાં, 'પાણીથી ભરેલી કડાઈ એવો અર્થ સ્વીકારવામાં આવ્યો છે. ચુલની પિતાની નીડરતા :| ५ तए णं से चुलणीपिया समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जावविहरइ । ભાવાર્થ :- દેવ દ્વારા આ પ્રમાણે કહેવા છતાં ચુલનીપિતા નિર્ભય ભાવથી ધર્મધ્યાનમાં લીન રહ્યા. ६ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चंपि तच्चपि चुलणीपियं समणोवासयं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! तं चेव भणइ जाव विहरइ । ભાવાર્થ :- જ્યારે તે દેવે શ્રમણોપાસક ચુલનીપિતાને નિર્ભય જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર તે જ પ્રમાણે કહ્યું પરંતુ ચુલનીપિતા પૂર્વવત્ નિર્ભયતાથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. જયેષ્ઠ પુત્ર-વધઃ|७ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासित्ता आसुरत्ते चुलणीपियस्स समणोवासयस्स जेटुं पुत्तं गिहाओ णीणेइ णीणेत्ता अग्गओ घाएइ, घाएत्ता तओ मंससोल्लए करेइ, करेत्ता आदाणभरियसि कडाहयसि अद्दहेइ, अद्दहेत्ता चुलणीपियस्स समणोवासयस्स गायं मंसेण य सोणिएण य आयंचइ । શબ્દાર્થ – પિત્ત = જોઈને ફ = લઈને પત્તા = વધ કરીને આવા મિિપ = તેલ, પાણી વગેરે કોઈપણ પ્રવાહી પદાર્થથી ભરેલી ગાયં = (ગોત્ર) શરીરને. ભાવાર્થ :- દેવે ચલનીપિતાને જ્યારે આ રીતે નિર્ભય જોયા ત્યારે તે અત્યંત ક્રોધિત થયો અને ચલન પિતાના જયેષ્ઠ પુત્રને તેના ઘેરથી ઉપાડી લાવ્યો અને તેની સામે તેને મારી નાંખ્યો. મારીને તેના ત્રણ ટુકડા કર્યા, ઉકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીને ઉકાળ્યા. તેનાં માંસ અને લોહીથી ચુલનીપિતાના શરીરને સિંચ્યું. |८ तए णं से चुलणीपिया समणोवासए तं उज्जलं जाव अहियासेइ । શબ્દાર્થ:- ૩mā = તીવ્ર. ભાવાર્થ :- ચુલની પિતાએ તે તીવ્ર વેદનાને સમતાપૂર્વક સહન કરી. મધ્યમ અને કનિષ્ઠ પુત્રનો વધ:| ९ तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चंपि तच्चपि चुलणीपियं समणोवासय एवं वयासी-हं भो चुलणीपिया समणोवासया ! Page #157 -------------------------------------------------------------------------- ________________ ' અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલની પિતા | ४५ अपत्थिय-पत्थिया जाव ण भंजेसि, तो ते अहं अज्ज मज्झिमं पुत्तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि जहा जेटुं पुत्तं तहेव भणइ, तहेव करेइ । एवं तच्चपि कणीयसं जाव अहियासेइ । शार्थ :- मज्झिम = मध्यम साओ = पोताना अग्गओ = मागणघाएमि = १५ रीश. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક ચુલની પિતાને જ્યારે આ રીતે નિર્ભય જોયા, ત્યારે તેણે તેને બીજીવાર, ત્રીજીવાર કહ્યું, હે મૃત્યુના ઇચ્છુક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ નહીં કરો તો તમારા મધ્યમ પુત્રને ઘેરથી લાવીશ અને તમારી સામે તમારા જ્યેષ્ઠપુત્રની જેમ તેની પણ હત્યા કરીશ. જ્યારે આ વાત પર પણ ચલનીપિતા અડગ રહ્યા ત્યારે દેવે તેમ જ કર્યું. તેણે ત્રીજીવાર પણ નાના પુત્રના સંબંધમાં પણ તે જ પ્રમાણે કહ્યું. ચુલનીપિતા ગભરાયા નહિ. દવે નાના પુત્રનું પણ તે પ્રમાણે જ કર્યું. ચુલનીપિતાએ તે તીવ્ર वेहनाने समतापूर्व सहन री. भातृपधनी धमकी : १० तए णं से देवे चुलणीपियं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता चउत्थं पि चुलणीपियं समणोवासयं एवं वयासी-हं भो चुलणीपिया समणोवासया ! अपत्थियपत्थिया जइ णं तुमं जाव ण भंजेसि, तओ अहं अज्ज जा इमा तव माया भद्दा सत्थवाही देवयगुरुजणणी, दुक्करदुक्करकारिया, तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता तओ मंससोल्लए करेमि, करेत्ता आदाणभरियंसि नव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा ण तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि ।। शार्थ:- चउत्थं = योथीवार वयासि = ह्यु अपत्थियपत्थिया = भ२९।न। ६५४ दुक्कर दुक्कर कारिया = हु४२ छिया २ना२. ભાવાર્થ - દેવે જ્યારે ચુલન પિતાને આ રીતે નિર્ભય જોયા ત્યારે તેણે ચોથીવાર તેને કહ્યું- હે મોતના ઇચ્છુક ચુલનીપિતા ! જો તમે વ્રતભંગ કરશો નહીં તો હું તમારા માટે દેવ અને ગુરુ સમાન પૂજનીય, તમારા હિત માટે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, તમારી માતા ભદ્રા સાર્થવાહીને ઘેરથી અહીં લાવીશ, લાવીને તમારી સમક્ષ તેની હત્યા કરીશ, તેના ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીને ઉકાળીશ, તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે જ મૃત્યુ પામશો. ११ तए णं से चुलणीपिया समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું છતાં શ્રમણોપાસક ચલની પિતા નિર્ભયતાથી ધર્મધ્યાનમાં મગ્ન २ळा. १२ तए णं से चलणीपियं समणोवासयं अभीयं जाव विहरमाणं पासइ. पासित्ता चुलणीपियं समणोवासयं दोच्चंपि तच्चपि एवं वयासी- हं भो चुलणीपिया दव चलणााल Page #158 -------------------------------------------------------------------------- ________________ [ ૯૬ ] 2 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | समणोवासया! तहेव जाव ववरोविज्जसि । શબ્દાર્થ – ક્ = આર્ત સુદૃ = દુખાર્ત વટ્ટ = વ્યાપ્ત. ભાવાર્થ :- તે દેવે શ્રમણોપાસક ચુલની પિતાને નિર્ભય જોયા ત્યારે બીજીવાર, ત્રીજીવાર ફરીથી એમ જ કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા! યાવતુ તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અસમયમાં જ જીવનથી રહિત થશો અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં શ્રમણોપાસક ચુલનીપિતાની માતા ભદ્રા સાર્થવાહીનું એક વિશેષણ દેવય ગુરુજનની = દેવ ગુરુ તુલ્ય પૂજનીય માતા છે જે ભારતીય આચાર પરંપરામાં માતા પ્રતિ રહેલું સન્માન, આદર અને શ્રદ્ધાનું ધોતક છે. માતાનું સંતાનો પર એક એવું ઋણ છે કે જેનાથી ઉઋણ થવું સર્વથા અશકય છે, માટે અહીં માતાની દેવતુલ્ય પૂજનીયતા અને સન્માનનીયતા તરફ સંકેત કર્યો છે. ડો. રૂડોલ્ફ હોર્નલે એક જૂની વ્યાખ્યાના આધારે દેવગુરુનો અર્થ દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કર્યો છે. એ અર્થ પ્રમાણે માતા બૃહસ્પતિની જેમ પૂજનીય છે. ભારતની સર્વ પરંપરાઓના સાહિત્યમાં માતાને અસામાન્ય બતાવી છે. નનન નન્નમૂનિગ્ન વલપિ ગરીયસી – આ સૂકિત અનુસાર માતા અને માતૃભૂમિને સ્વર્ગથી પણ અધિક ગૌરવશાળી માની છે. ભગવાન “મનુ” એ તો માતાનું અતિ ગૌરવ સ્વીકાર્યું છે. તેણે માતાને પિતાથી હજારગણું અધિક મહત્ત્વ આપ્યું છે. દેવે ચુલની પિતા શ્રમણોપાસકને ચલિત કરવાના ત્રણ પ્રયોગ કર્યા પછી પણ સંતુષ્ટ ન થયો. શ્રમણોપાસક ચુલનીપિતા શ્રદ્ધા અને સાધનાના શિખરે સ્થિર હતા અને રૌદ્રરૂપધારી દેવ ક્રોધની પરાકાષ્ટાએ હતો. તેથી તેણે માતૃવધની ધમકીનો નવો ઉપાય કર્યો. ચુલની પિતાનો ક્ષોભઃ કોલાહલ - |१३ तए णं तस्स चुलणीपियस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुपण्णे- अहो णं इमे पुरिसे अणारिए अणारियबुद्धी, अणारियाई पावाई कम्माई समायरइ, जेणं ममं जेटुं पुत्तं साओ गिहाओ जीणेइ, णीणेत्ता ममं अग्गओ घाएइ, घाएत्ता एवं जहा कयं तहा चिंतेइ, जाव आयंचइ। जा वि य णं इमा ममं माया भद्दा सत्थवाही देवय-गुरु-जणणी, दुक्करदुक्कर-कारिया तं पि य णं इच्छइ साओ गिहाओ णीणेत्ता मम अग्गओ घाएत्तए, त सेय खलु ममं एयं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए, से वि य आगासे उप्पइए, तेणं च खंभे आसाइए, महया-महया सद्देणं कोलाहले कए । શબ્દાર્થ :- અપિ = અનાર્ય. ભાવાર્થ :- તે દેવે જ્યારે બીજીવાર, ત્રીજીવાર, એ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક ચુલની પિતાના મનમાં વિચાર આવ્યો કે આ પુરુષ અધમ છે, અનાર્ય બુદ્ધિવાળો છે, પાપ કાર્ય કરનાર છે. તેણે મારા Page #159 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલનીપિતા યેષ્ઠ પુત્રને ઘેરથી લાવી મારી સમક્ષ મારી નાંખ્યો. આમ જે રીતે દેવે કર્યું હતું તેનું ચિંતન કર્યું, યાવત્ તેનાં માંસ અને લોહી મારા શરીર પર છાંટયા અને હવે દેવ તથા ગુરુ સમાન પૂજનીય, મારા હિતાર્થે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, દુષ્કર ધર્મક્રિયા કરનારી, મારી માતા ભદ્રા સાર્થવાહીને પણ ઘેરથી લાવી મારી સામે જ મારી નાંખવા ઇચ્છે છે, તો મારા માટે તે જ શ્રેષ્ઠ છે કે હું તે પુરુષને પકડી લઉં. આ પ્રમાણે વિચાર કરીને તે તેને પકડવા માટે દોડ્યા. તત્કણ તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. પકડવા માટે ફેલાવેલા ચુલનીપિતાના હાથમાં થાંભલો આવ્યો. તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા. જનનીની જિજ્ઞાસા:१४ तए णं सा भद्दा सत्थवाही तं कोलाहल-सदं सोच्चा, णिसम्म जेणेव चुलणीपिया समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता चुलणीपियं समणोवासयं एवं वयासीकिण्णं पुत्ता ! तुम महया-महया सद्देणं कोलाहले कए ? શબ્દાર્થ - #ોતાદત્ત = અવાજ, કોલાહલ સ૬ = શબ્દને વિvi = કેમ, શા માટે. ભાવાર્થ :- ત્યાર પછી ભદ્રા સાર્થવાહીએ તે અવાજ સાંભળ્યો ત્યારે તે જ્યાં શ્રમણોપાસક ચુલનીપિતા હતા, ત્યાં આવ્યા, આવીને બોલ્યા, હે પુત્ર ! તું આમ જોરજોરથી અવાજ કેમ કરે છે? ચુલની પિતા શ્રમણોપાસકનો માતાને પ્રત્યુત્તર :१५ तए णं से चुलणीपिया समणोवासए अम्मयं भई सत्थवाहिं एवं वयासी- एवं खलु अम्मो ! ण जाणामि के वि पुरिसे आसुरत्ते जाव एग महं णीलुप्पल जाव असि गहाय मम एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! अपत्थिय-पत्थिया जाव अकाले चेव जीवियाओ ववरोविज्जसि । શબ્દાર્થ - અમર્થ = માતા મર્દ = ભદ્રા સીતારું = શીલથી વડું વ્રતોથી. ભાવાર્થ - પોતાની માતા ભદ્રા સાર્થવાહીને શ્રમણોપાસક ચુલનીપિતાએ કહ્યું – હે માતા! ન જાણે તે કયો પુરુષ હતો, જેણે અત્યંત ક્રોધિત થઈને એક મોટી, તીક્ષ્ણ ધારવાળી તલવાર કાઢીને મને કહ્યું, હે મૃત્યુના ઇચ્છુક શ્રમણોપાસક ચુલનીપિતા! મૃત્યુને ઇચ્છનાર યાવત્ અસમયમાં જ પ્રાણોને છોડી દેશો અર્થાત્ મૃત્યુને પ્રાપ્ત કરશો. १६ तए णं अहं तेणं पुरिसेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरामि । ભાવાર્થ:- તે પુરુષે આ પ્રમાણે કહ્યું, છતાં હું નિર્ભયતાથી સાધનામાં સંલગ્ન રહ્યો. |१७ तए णं से पुरिसे ममं अभीयं जाव विहरमाणं पासइ, पासित्ता ममं दोच्चंपि तच्चंपि एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया ! जाव गाय मसेण य सोणिएण य ભાવાર્થ :- જ્યારે તે પુરુષે મને નિર્ભયતાપૂર્વક સાધનામાં લીન જોયો, ત્યારે તેણે મને બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું– શ્રમણોપાસક ચુલનીપિતા! યાવત તેણે માંસ અને લોહીથી શરીરને સિંચ્યું. Page #160 -------------------------------------------------------------------------- ________________ | ४८ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર १८ तए णं अहं तं उज्जलं, विउलं, कक्कसं, पगाढं, चंड, दुक्खं, दुरहियास वेयणं सम्मं सहामि, खमामि, तितिक्खामि, अहियासेमि । एवं तिण्णि वि उवसग्गा कहेइ जाव अहियासेमि । शार्थ :- चंडं = रौद्र अहियासेमि = सडन युं उच्चारयव्वं = वो, ४३. भावार्थ :- में सहनशीलता, क्षमा भने तितिक्षापूर्व: ते तीa, विपुर, २, प्रud, रौद्र, 5ष्टय तथा દુઃસહ વેદનાને સહન કરી. આ રીતે ત્રણે ય ઉપસર્ગોનું કથન કર્યું યાવત્ તે તીવ્ર વેદનાને મેં સહન કરી. १९ तए णं से परिसे ममं अभीयं जाव पासइ, पासित्ता ममं चउत्थं पि एवं वयासीहं भो चुलणीपिया समणोवासया ! अपत्थिय-पत्थिया जाव ण भंजेसि, तो ते अज्ज जा इमा माया देवयगुरु जणणी दुक्कर-दुक्करकारिया, तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता तओ मंससोल्लए करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयसि अद्दहेमि, अद्दहेत्ता तव गाय मसेण य सोणिएण य आयचामि, जहा ण तुम अ-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ-તે પુરુષે જ્યારે મને નિર્ભય જોયો, ત્યારે તેણે ચોથીવાર કહ્યું – હે મોતના ઇચ્છુક શ્રમણોપાસક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ કરશો નહીં તો આજે તમારા માટે દેવ અને ગુરુ સમાન પૂજનીય, તમારા હિતાર્થે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, દુષ્કર ધાર્મિક ક્રિયા કરનારી, તમારી માતાને ઘેરથી લાવીશ, લાવીને તમારી સામે તેનો વધ કરીશ, ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીની કડાઈમાં નાંખીને ઉકાળીશ, તેનાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખોથી પીડિત થઈને અકાળે જ પ્રાણોથી રહિત થશો. २० तए णं अहं तेणं पुरिसेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरामि । ભાવાર્થ:- તે પુરુષે આ પ્રમાણે કહ્યું છતાં હું નિર્ભયતાથી ધર્મધ્યાનમાં લીન રહ્યો. २१ तए णं से पुरिसे दोच्चंपि तच्चपि ममं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया! अज्ज जाव ववरोविज्जसि । ભાવાર્થ-તે પરુષે બીજીવાર, ત્રીજીવાર મને આ પ્રમાણે કહ્યું- હે શ્રમણોપાસક ચલનીપિતા! આજે " ના કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા ! આજે થાવત્ તમે જીવનથી રહિત થશો" २२ तए णं तेणं पुरिसेणं दोच्चपि तच्चपि ममं एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झथिए जाव समुपण्णे- अहो णं ! इमे पुरिसे अणारिए अणारियबुद्धी, अणारियाई पावाई कम्माइं समायरइ, जेणं ममं जेट्ठ पुत्तं साओ गिहाओ तहेव जाव कणीयसं जाव आयंचइ, तुब्भे वि य णं इच्छइ साओ गिहाओ णीणेत्ता ममं अग्गओ घाएत्तए, तं सेयं खलु मम एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए । से वि य आगासे उप्पइए, मए वि य खंभे आसाइए, महया-महया सद्देणं कोलाहले कए । शार्थ :- अणारियबुद्धि = अनार्यबुद्धि पावाई कम्माई = पापभखंभे = थांमलो आसाइए = Page #161 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૩: શ્રમણોપાસક ચુલનીપિતા ૯૯] પ્રાપ્ત થયો, પકડ્યો ! = કર્યો મહયા = મોટેથી સમયર = કર્યું. ભાવાર્થ :- પુરુષે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું ત્યારે મારા મનમાં એવો વિચાર આવ્યો કે અરે! આ અધમ, અનાર્યબુદ્ધિવાન, પુરુષે અધમ પાપકર્મ કર્યું, મારા જ્યેષ્ઠ પુત્રને, મધ્યમ પુત્રને અને કનિષ્ઠ પુત્રને ઘેરથી લાવ્યો, તેની હત્યા કરી, તેના માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં, હવે આપને પણ (માતાને) ઘેરથી લાવીને મારી સામે મારી નાંખવા ઇચ્છે છે. મારા માટે એ જ શ્રેષ્ઠ છે કે હું તે પુરુષને પકડી લઉં. આમ વિચાર કરી હું તેને પકડવા માટે દોડ્યો, તક્ષણ તે આકાશમાં ઊડી ગયો. તેને પકડવા ફેલાવેલા મારા હાથમાં થાંભલો આવ્યો અને મેં જોરજોરથી અવાજ કર્યો. માતા દ્વારા હિતશિક્ષા:| २३ तए णं सा भद्दा सत्थवाही चुलणीपियं समणोवासयं एव वयासी- णो खलु केइ पुरिसे तव जाव कणीयसं पुत्तं साओ गिहाओ णीणेइ, णीणेत्ता तव अग्गओ घाएइ, एस णं केइ पुरिसे तव उवसग्गं करेइ, एस णं तुमे विदरिसणे दिटे । तं णं तुम इयाणिं भग्गव्वए भग्गणियमे भग्गपोसहे विहरसि । तं णं तुमं पुत्ता ! एयस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । શબ્દાર્થ :- ૬ પુરિલે = કોઈ પુરુષ વિલિ = ભયંકર દશ્ય ૯િ = દેખ્યો ભાવ = વ્રતભંગ મwrણયને = નિયમભંગ અer = યથાયોગ્ય. ભાવાર્થ :- ત્યારે ભદ્રા સાર્થવાહીએ શ્રમણોપાસક ચુલનીપિતાને કહ્યું - હે પુત્ર! એવો કોઈ પુરુષ હતો નહીં, જે તમારા પાવતુ નાના પુત્રને ઘેરથી લાવ્યા હોય અને તમારી સામે હત્યા કરી હોય. આ તો તમારા માટે કોઈ દેવકૃત ઉપસર્ગ હતો, તેથી તમને આ ભયંકર દશ્ય દેખાયું. તમારા વ્રત, નિયમ અને પૌષધ ખંડિત થયાં છે. માટે હે પુત્ર! તમે આ સ્થાનની, વ્રતભંગ રૂપ આચરણની આલોચના કરો યાવત્ તેના માટે તત્પરૂપ પ્રાયશ્ચિત્ત સ્વીકારો. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં દેવ દ્વારા શ્રમણોપાસક ચુલનીપિતાના ત્રણ પુત્રોને તેની નજર સમક્ષ તલવારથી કાપવાનો તથા ઊકળતા પાણીની કડાઈમાં નાંખવાનો જે ઉલ્લેખ છે, તે કોઈ વાસ્તવિક ઘટના ન હતી. તે દેવકૃત ઉપસર્ગ હતો. તેનું સ્પષ્ટીકરણ કામદેવના પ્રકરણમાં કર્યું છે. વિશેષતા એ છે કે અંતે લનીપિતા પોતાનાં વ્રતોથી વિચલિત થઈ ગયા. વ્રતી અથવા ઉપાસક માટે એ આવશ્યક છે કે તે પ્રતિક્ષણ સાવધાન રહે. પોતાના નિયમના યથાવતું પાલનમાં જાગૃત રહે. તેમ છતાં સાધક ક્યારેક પૂર્વકૃત કર્મોના ઉદયને આધીન બની જાય છે. તેની દઢતા ક્યારેક તૂટી જાય છે. આ સમયે ગુરુ ભગવંતો તેને ધર્મમાર્ગમાં સ્થિર કરે છે. ક્યારેક સ્વયં આત્મપ્રેરણાથી પુનઃ સાવધાન થઈ જાય છે. પ્રસ્તુત પ્રકરણમાં માતાની પ્રેરણા પુત્રને સાવધાન કરે છે. તેમજ પૂર્વે આચરેલા દોષોનું પુનરાવર્તન ન થાય તે માટે તે પોતાના સંકલ્પને સ્મૃતિપટ પર લાવે છે. સાધકો માટે તે દોષ સેવનના દંડરૂપ પ્રાયશ્ચિતનું વિધાન છે. પ્રાયશ્ચિતની પ્રક્રિયામાં ઉપાસક અંતર્મુખ બનીને આત્મનિરીક્ષણ કરે છે. તેના જ અનુસંધાનમાં આલોચના, પ્રતિક્રમણ, નિંદા, ગહ વગેરે શબ્દપ્રયોગ વિશેષ રૂપે છે. જે Page #162 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પ્રસ્તુત પ્રસંગમાં પણ થયો છે. સામાન્ય રીતે આ શબ્દ સમાનાર્થક પ્રતીત થાય છે, પરંતુ ઊંડાણમાં જઈએ તો પ્રત્યેક શબ્દની પોતાની વિશેષતા છે. જૈન પરંપરામાં આત્મવિશુદ્ધિની આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જેની પાછળ ઘણું મોટું મનોવૈજ્ઞાનિક ચિંતન છે. આલોચના—ગુરુની સન્મુખ પોતાની ભૂલને પ્રગટ કરવી. આ ક્રિયા ઘણી લાભદાયક છે. તેનાથી અંદરનો મેલ ધોવાય જાય છે. પ્રતિક્રમણ શબ્દનું પણ પોતાનું મહત્ત્વ છે. ઉપાસક સ્વયં આત્મસંબોધન કરે છે– હે આત્મન્ ! તું પાછો ફર, બહિર્મુખ થઈ તું કયાં ગયો હતો ? હવે પાછો ફર. ત્યાર પછી નિંદાનું કથન છે. નિંદા—આત્મસાક્ષીએ દોષનો સ્વીકાર કરવો અથવા દુષ્કૃત્યનાં આચરણનો ખેદ કરવો અને તે જ આલોચના જ્યારે ગુરુ સમક્ષ થાય ત્યારે તે ગર્હ કહેવાય છે. આ પ્રક્રિયામાં સાધક જે આંતરિક ખેદનો અનુભવ કરે છે અને જે વિચારધારાને કારણે ભૂલ થઈ તે વિચારધારાનો જ ત્યાગ કરવા માટે સંકલ્પબદ્ધ થાય છે. અંતે તે પ્રાયશ્ચિત્તના રૂપે કંઈક તપશ્ચર્યા સ્વીકારે છે. ૧૦૦ પ્રસ્તુતમાં ચુલનીપિતાની માતાએ તેને કહ્યું છે કે તમારાં વ્રત, નિયમ અને પૌષધ ભગ્ન થયાં છે. ટીકાકારે વ્રતાદિ ભંગ થવાનું સ્પષ્ટીકરણ આ રીતે કર્યું છે. સાધારણ રીતે શ્રાવક અહિંસા-અણુવ્રતમાં નિરપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરે છે, પરંતુ પૌષધમાં નિરપરાધીની સાથે સાપરાધીની હિંસાનો પણ ત્યાગ હોય છે. ચુલનીપિતા ક્રોધથી ઉપસર્ગ દેનારના નાશ માટે દોડયા, તેથી ભાવથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ઉલ્લંઘન થયું. આ રીતે તેનું વ્રત ભંગ થયું. પૌષધમાં ક્રોધનો ત્યાગ જ હોય છે, પરંતુ ક્રોધ કરવાને કારણે ઉત્તરગુણરૂપ નિયમનો ભંગ થયો. અનાચરણીય પ્રવૃત્તિના ત્યાગનું ઉલ્લંઘન કરવાના કારણે પૌષધભંગ થયો. આ રીતે વ્રત, નિયમ અને પૌષધ ભંગ થયાં. તેની વિશુદ્ધિ માટે આલોચના વગેરે કરવી અનિવાર્ય હતી. २४ तए णं से चुलणीपिया समणोवासए अम्मयाए भद्दाए सत्थवाहीए 'तह' त्ति एयमट्ठ विणणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ । ભાવાર્થ :- શ્રમણોપાસક ચુલનીપિતાએ પોતાની માતા ભદ્રા સાર્થવાહીના કથનને તહત્તિ આપ કહો છો તેમ જ છે તે પ્રમાણે કહીને વિનયપૂર્વક સાંભળ્યું, સાંભળીને વ્રતભંગ, નિયમભંગ અને પૌષધભંગરૂપ આચરણની આલોચના કરી યાવત્ પ્રાયશ્ચિત્તના રૂપમાં તદ્નુરૂપ તપક્રિયાનો સ્વીકાર કર્યો. ચુલનીપિતાની સાધના : २५ तए णं से चुलणीपिया समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ, पढमं उवासगपडिमं अहासुत्तं जहा आणंदो जाव एक्कारसमं वि । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક ચુલનીપિતાએ આનંદ શ્રાવકની જેમ યાવત્ ઉપાસક પ્રતિમાની યથાવિધિ આરાધના કરી. २६ तए णं से चुलणीपिया समणोवासए तेणं उरालेणं जहा कामदेवो बहूहिं सीलव्वय- गुण-वेरमण - पच्चक्खाण-पोसहोववासेहिं अप्पाणं भावेत्ता, बीस वासाई समणोवासग- परियायं पाउणित्ता, एक्कारस य उवासग-पडिमाओ सम्मं कारणं फासित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सट्ठि भत्ताइं अणसणाए छेदेत्ता, आलोइय-पडिक्कंते, समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे Page #163 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન—૩: શ્રમણોપાસક ચુલનીપિતા सोहम्मवडिसगस्स महाविमाणस्स उत्तर-पुरत्थिमेणं अरुणप्पथे विमाणे देवत्ताए उववण्णे चत्तारि पलिओवमाइं ठिई पण्णत्ता महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । શબ્દાર્થ :- સિન્નિધિજ્ઞ = સિદ્ધ થશે તેવત્તાÇ = દેવરૂપે. = ૧૦૧ ભાવાર્થ :- શ્રમણોપાસક ચુલનીપિતા, કામદેવ શ્રમણોપાસકની જેમ તે ધારણ કરેલ પ્રધાન અણુવ્રત, ગુણવ્રત, વિરમણ પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસ દ્વારા અનેક પ્રકારે આત્માને ભાવિત કરી, વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કરી, અગિયાર ઉપાસક પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી, એક માસની સંલેખનાથી આત્માને ઝૂષિત કરીને ૬૦ ભકત અનશન સંપન્ન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, મરણના સમયે સમાધિપૂર્વક દેહનો ત્યાગ કરી સૌધર્મ દેવલોકમાં સૌધર્માવતસક મહાવિમાનના ઈશાનકોણમાં સ્થિત અરુણપ્રભ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની આયુ:સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ થશે મોક્ષ પ્રાપ્ત કરશે. અહીં અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. ઉપસંહાર ઃ- · ચુલનીપિતા દેશ્રદ્ધાવાન હતા. શ્રદ્ધાને અંત સુધી અખંડ રાખી, પરંતુ માતાની મમતાને કારણે દેવ પ્રતિ સમભાવ રહ્યો નહીં. પૌષધભાવમાં સ્ખલના થઈ. તે શ્રાવકે એક તરફ પોતાના પુત્રોનાં શરીર પર થનારી દારુણ વેદના સહર્ષ સ્વીકારી, પરંતુ માતા પર આવતી આપત્તિની કલ્પનાથી તે અધીર થયા. માતા પ્રતિ જે કર્તવ્યનિષ્ઠા હતી તે ગુણરૂપ હતી, પરંતુ ઐહિક કર્તવ્યનિષ્ઠામાં તે પારલૌકિક આધ્યાત્મિક સાધનારૂપ પૌષધની સીમાનું ઉલ્લંઘન કરી ઉપસર્ગદાતાને પકડવા આદિની પ્રવૃત્તિ અને સંકલ્પરૂપ પ્રતિકાર કરવા તત્પર થઈ ગયા. તે જ તેની સ્કૂલના થઈ. તે જ તેનો દોષ થયો. માતાના નિર્દેશથી પ્રાયશ્ચિત કર્યું અને પુનઃ આત્મભાવમાં લીન થયા. આ રીતે છદ્મસ્થ સાધકોને કોઈપણ નિમિત્તથી દોષ સેવનની સંભાવના રહે છે તેવા સમયે જાગૃતિપૂર્વકનું પ્રાયશ્ચિત કરવું તે જ તેની શુદ્ધિનો ઉપાય છે. જ II અધ્યયન-૩ સંપૂર્ણ ॥ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર [ ૧૦૨] ( ચોથું અધ્યયન ) પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha વારાણસી નગરીમાં સુરાદેવ નામના ગાથાપતિ હતા. તે ઘણા સમૃદ્ધ હતા. છ કરોડ સોનામહોરો તેના ખજાનામાં, છ કરોડ સોનામહોરો વ્યાપારમાં તથા છ કરોડ સોનામહોરો ઘરના વૈભવમાં રાખી હતી. તેની પત્નીનું નામ ધન્યા હતું. પુણ્યયોગે એકવાર ભગવાન મહાવીર વારાણસીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદની જેમ સુરાદેવે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તે ધર્મ આરાધનામાં ઉત્તરોત્તર વિકાસ કરતા ગયા. એકદા સૂાદેવ પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ સ્વીકારી ઉપાસનામાં રત હતા. પૂર્વાર્ધ રાત્રિના સમયે તેની સમક્ષ દેવકૃત ઉપસર્ગ આવ્યો. એક દેવ તેની સામે પ્રગટ થયો. તેના હાથમાં તીક્ષ્ણ ધારવાળી તલવાર હતી. તેણે સુરાદેવને ઉપાસનામાંથી ચલાયમાન કરવા માટે ઘણો પ્રયત્ન કર્યો. તેમને ડરાવ્યા, ધમકાવ્યા પરંતુ તેની અસર થઈ નહીં, ત્યારે ચુલનીપિતાના પુત્રોની જેમ તેના ત્રણ પુત્રોની ક્રમશઃ હત્યા કરી. દરેક પુત્રના શરીરના પાંચ પાંચ ટુકડા કરી ઊકળતા પાણીની કડાઈમાં નાખ્યા અને તે ઉકળતું માંસ અને લોહી સુરાદેવ ઉપર છાંટયાં, પરંતુ સુરાદેવની દઢતા તૂટી નહીં, તે નિર્ભયતાથી પોતાની ઉપાસનામાં સંલગ્ન રહ્યા. દેવે વિચાર્યું કે પુત્રો પ્રત્યે રહેલી મમતા સુરાદેવને વિચલિત કરી શકતી નથી. તેને ચલિત કરવા માટે વિશેષ પ્રયત્ન કરવો જોઈએ. આ જગતના જીવોને અનેક વસ્તુઓ અને વ્યક્તિઓ પર ગાઢ આસક્તિનો ભાવ અને રાગનો સંબંધ હોય છે, પરંતુ શરીર પર સર્વથી અધિક મમત્વભાવ હોય છે, તેથી દેવે સુરાદેવને તેના શરીરમાં એક સાથે ૧૬ મહારોગ ઉત્પન્ન કરવાની ધમકી આપી અને કહ્યું કે તારા વ્રતને છોડી દે અન્યથા હું તારા શરીરમાં એકી સાથે દમ, ઉધરસ, તાવ,દાહ, પેટનો દુઃખાવો, ભગંદર, હરસ, અજીર્ણ, દષ્ટિરોગ, માથાનો દુઃખાવો, અરુચિ, આંખની વેદના, કાનની વેદના, ખૂજલી, જલંદર, અને કુષ્ઠપણું આ સોળ મહારોગ ઉત્પન્ન કરીશ. આ મહારોગથી તારું શરીર સડી જશે, તેની અસહ્ય પીડાથી તારું શરીર જીર્ણ થઈ જશે. પોતાની નજરે દીકરાની હત્યા થતી જોઈ, છતાં સુરાદેવ ચલિત ન થયા. પરંતુ મહારોગોનાં નામ શ્રવણથી જ આકુળ વ્યાકુળ થઈ ગયા. તેણે વિચાર્યું કે આ ભીષણ રોગોની અસીમ વેદના ભોગવી મારું જીવન જ મૃતવત્ થઈ જશે. આ વિચારથી જ તે વ્યાકુળ થઈ ગયા. અનાદિકાલના દેહાધ્યાસથી સુરાદેવ પથભ્રષ્ટ થઈ ગયા. તેણે વિચાર્યું જે દુષ્ટ મારા દેહમાં સોળ મહારોગ ઉત્પન્ન કરવા ઇચ્છે છે તેને જ પકડી લેવો જોઈએ. તેણે તેને પકડવા માટે હાથ ફેલાવ્યા પરંતુ તે દેવમાયાનું ષડયંત્ર હતું. તરત જ દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. પૌષધશાળાનો જે થાંભલો સુરાદેવની સામે હતો, તે તેના હાથમાં આવ્યો. સુરાદેવ મૂઢ થઈ ગયા. તે સમજી શકયા નહીં કે આ શું થયું? તે જોરજોરથી અવાજ કરવા લાગ્યા. સુરાદેવની પત્ની ધન્યાએ જ્યારે આ કોલાહલ સાંભળ્યો કે તરત જ તે પૌષધશાળામાં આવી અને પોતાના પતિને તેનું કારણ પૂછ્યું, સુરાદેવે સંપૂર્ણ હકીકત પ્રગટ કરી. ધન્યા તીવ્ર બુદ્ધિમાન અને Page #165 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૪: પરિચય. [ ૧૦૩ | વિવેકી હતી. તેણે પોતાના પતિને કહ્યું. આ આપની કસોટી હતી, દેવકૃત ઉપસર્ગ હતો. તમારા પુત્રો ક્ષેમકુશળ છે. તેમજ તમારા શરીરમાં ૧૬ મહારોગ ઉત્પન્ન કરવાની કેવળ ધમકી જ હતી. ભયભીત થઈ તમે તમારા વ્રતને ખંડિત કર્યું, દોષ સેવન કર્યું માટે પ્રાયશ્ચિત લઈને તમારે શુદ્ધ થવું જોઈએ. સુરાદેવ પોતાની પત્નીની પ્રેરણાથી સાવધાન થઈ ગયા. પોતાની ભૂલ માટે આલોચના કરી, પ્રાયશ્ચિત ગ્રહણ કર્યું અને સ્વસ્થ બની ગયા. સુરાદેવનું ઉત્તરવર્તી જીવન ચલન પિતાની જેમ ધર્મોપાસનામાં અધિકાધિક ગતિશીલ થયું. તેણે વ્રતોનું સારી રીતે પાલન કરતાં વીસ વર્ષ સુધી શ્રાવકનાં વ્રતોનું પાલન કર્યું. શ્રાવકની અગિયાર પ્રતિમાની સમ્યક પ્રકારે આરાધના કરી. એક મહિનાનો સંથારો–અનશન વ્રત સંપન્ન કરી સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. સૌધર્મ દેવલોકમાં અરુણકાંત વિમાનમાં તે દેવ રૂપે ઉત્પન્ન થયા. Page #166 -------------------------------------------------------------------------- ________________ १०४ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ચોથું અધ્યયન શ્રમણોપાસક સુરાદેવ CODDODDDDDDDDDDDDDDDDDDDG સુરાદેવગાથાપતિ | १ | उक्खेवओ चउत्थस्स अज्ज्ञयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णाम णयरी । कोट्ठए चेइए । जियसत्तू राया । सुरादेवे गाहावई अड्डे जाव अपरिभूए । छ हिरण्ण-कोडीओ णिहाण-पउत्ताओ, छ वुड्डि-पउत्ताओ, छ पवित्थरपउत्ताओ । छ वया, दस-गो-साहस्सिएणं वएणं । धण्णा भारिया । सामी समोसढे । जहा आणंदो तहेव पडिवज्जए गिहिधम्म । जहा कामदेवो जाव समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । शार्थ :-धम्मपण्णतिं = निवृत्त धर्ममाराधना. ભાવાર્થ :- ચોથા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- જંબૂ ! તે કાળે–વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે- જ્યારે ભગવાન સદેહે બિરાજમાન હતા, ત્યારે વારાણસી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચિત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. ત્યાં સુરાદેવ નામના ગાથાપતિ હતા. તેઓ અત્યંત સમૃદ્ધ અને શ્રેષ્ઠ હતા. તેમણે છ કરોડ સોનામહોર ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપાર વાણિજ્યમાં અને છ કરોડ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ ધન્યા હતું. ભગવાન મહાવીર પધાર્યા, સમોવસરણ થયું, આનંદ શ્રાવકની જેમ સુરાદેવે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. કામદેવની જેમ તે ભગવાન મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મ પ્રજ્ઞપ્તિ, ધર્મશિક્ષાને અનુરૂપ ઉપાસનામાં લીન થયા. वत 6पसर्ग:| २ तए णं तस्स सुरादेवस्स समणोवासयस्स अंतिए पुव्व-रत्तावरत्तकाल-समयसि एगे देवे पाउब्भवित्था । से देवे एगं महं णीलुप्पल जाव असिं गहाय सुरादेवं समणोवासयं एवं वयासी- हं भो सुरादेवा समणोवासया ! अपत्थिय-पत्थिया जाव जइ णं तुम सीलाई जाव ण भंजेसि, तो ते जेट्ठ पुत्तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता पंच सोल्लए करेमि, करेत्ता आदाणभरियसि कडाहयंसि अहहेमि, अहहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । एवं मज्झिमयं, कणीयसं; एक्कक्के पंच सोल्लया। तहेव करेइ जहा चुलणीपियस्स, णवर एक्केक्के पंच सोल्लया । Page #167 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૪ શ્રમણોપાસક સુરાદેવ ૧૦૫ ] ભાવાર્થ :- ત્યારપછી એકદા પૂર્વાર્ધ રાત્રિના સમયે શ્રમણોપાસક સુરાદેવ સમક્ષ એક દેવ પ્રગટ થયો. તેણે નીલી, તીક્ષ્ણ ધારવાળી યાવતુ તલવાર કાઢીને શ્રમણોપાસક સુરાદેવને કહ્યું, હે મોતના ચાહક ! શ્રમણોપાસક સુરાદેવ! જો તમે આજે શીલ, વ્રત આદિનો યાવત્ ભંગ કરશો નહીં તો હું તમારા જ્યેષ્ઠ પુત્રને ઘેરથી લાવીશ, લાવીને તમારી સામે તેને મારી નાખીશ. મારીને તેના પાંચ પાંચ ટુકડા કરીશ, ઊકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાખીશ, તેનાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ, જેથી તમે અકાળે જ જીવનથી રહિત થઈ મૃત્યુને પ્રાપ્ત કરશો. આ રીતે તેણે મધ્યમ અને કનિષ્ઠ પુત્રને પણ મારી નાંખવાની, તેના પાંચ પાંચ ટુકડા કરવાની ધમકી આપી, પરંતુ સુરાદેવ અવિચલ રહ્યા, ત્યારે ચુલનીપિતાની સાથે દેવે જેવું ક્રૂર વર્તન કર્યું હતું તેવું જ વર્તન કર્યું. તેના પુત્રોને મારી નાંખ્યા. ત્યાં દેવે ત્રણ ત્રણ ટુકડા કર્યા હતા, અહીં દેવે પાંચ પાંચ ટુકડા કર્યા. મહારોગ ઉત્પન્ન કરવાની ધમકી:| ३ तए णं देवे सुरादेवं समणोवासयं चउत्थं पि एवं वयासी- हं भो सुरादेवा समणोवासया ! अपत्थिय-पत्थिया जाव ण परिच्चयसि, तो ते अज्ज सरीरंसि जमगसमगमेव सोलस-रोगायंके पक्खिवामि, तं जहा- सासे, कासे, जरे, दाहे, कुच्छिसूले, भगंदरे, अरिसए, अजीरए, दिट्ठिसूले, मुद्धसूले, अकारिए, अच्छिवेयणा, कण्णवेयणा, कंडुए, उदरे, कोढे, जहा णं तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि। શબ્દાર્થ - = શરીરમાં સર્જા= આજે વિશ્વામિત્ર ઉત્પન્ન કરીશ, પ્રક્ષિત કરીશ #ારે = ઉધરસ. ભાવાર્થ - ત્યારે તે દેવે શ્રમણોપાસક સુરાદેવને ચોથીવાર પણ આ જ પ્રમાણે કહ્યું - હે મૃત્યુના ચાહક શ્રમણોપાસક સુરાદેવ! જો તમારા વ્રતોનો ત્યાગ નહીં કરો તો આજ હું તમારા શરીરમાં એક સાથે શ્વાસ, ઉધરસ, તાવ, શરીરમાં બળતરા, કમરમાં દુઃખાવો, ભગંદર, અર્શ-હરસ, અજીર્ણ, દષ્ટિશૂળ–નેત્રમાં શૂળ ખેંચે તેવી તીવ્ર વેદના, માથામાં દુઃખાવો, અરુચિ, અક્ષિવેદના, કાનની વેદના, ખંજવાળ, જલોદર વગેરે પેટની બીમારી તથા કુષ્ઠ રોગ, કોઢ આ સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરીશ, જેથી તમે આર્તધ્યાન તથા ભયંકર દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી રહિત થઈ જશો. |४ तए णं से सुरादेवे समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए, अतत्थे, अणुव्विग्गे, अक्खुभिए, अचलिए, असंभंते, तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । एवं देवो दोच्चंपि तच्च पि भणइ जइ णं तुम अज्ज सीलाई, वयाई, वेरमणाई, पच्चक्खाणाई, पोसहोववासाई ण छडेसि, ण भंजेसि, तो ते अहं अज्ज सरीरंसि जमग-समगमेव सोलस रोगायंके पक्खिवामि जहा ण तुमं अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ :- શ્રમણોપાસક સુરાદેવને તે દેવે આ પ્રમાણે કહ્યું, છતાં પણ તે ભયભીત, ત્રસ્ત, ઉદ્વિગ્ન, શુભિત, ચલિત તથા આકુળ-વ્યાકુળ થયા નહીં, ચુપચાપ શાંત ભાવથી ધર્મધ્યાનમાં સ્થિર રહ્યા. ત્યારે તે દેવે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તેમજ કહ્યું, જો તમે આજે શીલ વ્રત, વિરમણ પ્રત્યાખ્યાન તથા પૌષધોપવાસનો ત્યાગ કરશો નહીં, ભંગ કરશો નહીં, તો હું આજે તમારા શરીરમાં એક સાથે સોળ ભયાનક રોગ ઉત્પન્ન Page #168 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કરીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે જ જીવનથી રહિત થઈ જશો. દેહના અનુરાગે વ્રતભંગઃ ૧૦૬ ५ तए णं तस्स सुरादेवस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चं पि तच्चं पि एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झत्थिए जाव समुपण्णे- अहो णं इमे पुरिसे अणारिए जाव समायरइ, जेणं ममं जेट्ठ पुत्तं जाव आयंचइ, जे वि य इमे सोलस रोगायंका, ते वि य इच्छइ मम सरीरगंसि पक्खिवित्तए, तं सेयं खलु ममं एवं पुरिसं गिहित्तत्त कट्टु उद्धाइए । से वि य आगासे उप्पइए । तेण य खंभे आसाइए, महया - महया सद्देणं कोलाहले कए । भावार्थ :- તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું ત્યારે શ્રમણોપાસક સુરાદેવના મનમાં આવો વિચાર આવ્યો કે, આ અધમ પુરુષ જે મારા જ્યેષ્ઠ પુત્રને ઘરેથી લાવ્યો યાવત્ માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં. તે મારા શરીરમાં સોળ ભયાનક રોગ ઉત્પન્ન કરી દેવા ઇચ્છે છે, તેથી મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું આ પુરુષને પકડી લઉં, આમ વિચારીને તે તેને પકડવા માટે ઊઠયા. એટલામાં તે દેવ આકાશમાં અદશ્ય થઈ ગયો. તેના ફેલાવેલા હાથમાં થાંભલો આવ્યો અને તે જોરજોરથી અવાજ કરવા साग्या. पत्नीनी प्रेरणा : ६ | तए णं सा धण्णा भारिया कोलाहलं सोच्चा- णिसम्म, जेणेव सुरादेवे समणोवासए तेणेव उवागच्छइ, उवागच्छित्ता एवं वयासी- किण्णं देवाणुप्पिया ! तुब्भेहिं महयामहया सद्देणं कोलाहले कए ? भावार्थ :સુરાદેવની પત્ની ધન્યાએ જ્યારે આ કોલાહલ સાંભળ્યો ત્યારે જ્યાં સુરાદેવ હતા ત્યાં આવી. આવીને પતિને કહ્યું– હે દેવાનુપ્રિયે ! તમે જોરજોરથી કેમ અવાજ કરો છો ? अंतिम आराधना : ७ | तए णं से सुरादेवे समणोवासए धण्णं भारियं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! के वि पुरिसे, तहेव तिण्णि वि उवसग्गा कहेइ जहा चुलणीपिया । धण्णा वि पडिभणइ- णो खलु देवाणुप्पिया ! तुब्भं के वि पुरिसे सरीरंसि जमग- समगं सोलस रोगायंके पक्खिवइ, एस णं के वि पुरिसे तुब्धं उवसग्गं करेइ । सेसं जहा चुलणीपियस्स तहा भणइ । एवं सेसं जहा चुलणीपियस्स णिरवसेसं जाव सोहम्मे कप्पे अरुणकंते विमाणे उववण्णे । चत्तारि पलिओवमाइं ठिई । महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । भावार्थ : શ્રમણોપાસક સુરાદેવે પોતાની પત્ની ધન્યાને ત્રણેય ઉપસર્ગોનું સર્વ વૃત્તાંત કહ્યું, જે Page #169 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૪: શ્રમણોપાસક સુરાદેવ ૧૦૭ ] રીતે ચલન પિતાએ કહ્યું હતું. ધન્યાએ કહ્યું- હે દેવાનુપ્રિય ! કોઈએ તમારા જ્યેષ્ઠ, મધ્યમ કે કનિષ્ઠ પુત્રને માર્યા નથી. કોઈ પુરુષે તમારા શરીરમાં સોળ રોગ પણ ઉત્પન્ન કર્યા નથી. આ તો કોઈ દેવપુરુષે ઉપસર્ગ કર્યો છે. શેષ સર્વ કથન ચુલનીપિતાની સમાન જાણવું અર્થાત્ આલોચના, પ્રાયશ્ચિત કરીને પુનઃ આરાધનામાં તલ્લીન થયા. પછીની સર્વ હકીકત પણ ચુલની પિતાની સમાન જ છે. અંતે સુરાદેવ દેહનો ત્યાગ કરીને સૌધર્મકલ્પમાં અરુણકાંત વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેની આયુ–સ્થિતિ ચાર પલ્યોપમની કહી છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે. અહીં અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. વિવેચન :ઉપસંહાર :- વીતરાગદશા પ્રગટ ન થાય ત્યાં સુધી ગમે તે નિમિત્તથી સાધકના પતનની પૂર્ણ શક્યતા છે, પરંતુ પતન થયા પછી સ્વયં જાગૃત થઈ જાય અથવા તેની આસપાસની વ્યક્તિ જો તેને જાગૃત કરે અને સાધક સમજી જાય તો તુરંત માર્ગસ્થ બની જાય છે. શ્રમણોપાસક સુરાદેવ દેઢભાવે સાધનામાં આગળ વધી રહ્યા હતા, પરંતુ દેહાધ્યાસના નિમિત્તે, મહારોગ ઉત્પન્ન થવાના ભયના કારણે અલિત થયા. પરંતુ ધર્મપત્નીએ ખરેખર ધર્મમાર્ગમાં પોતાનું કર્તવ્ય બજાવ્યું અને પતિને સ્વસ્થ કર્યા. ગૃહસ્થ જીવનમાં પતિ-પત્નીએ પરસ્પર ધર્મમાર્ગમાં પૂરક બનવું આવશ્યક છે. તો ગૃહસ્થ જીવનમાં પણ સાધના થઈ શકે અને જીવન સફળ બનાવી શકાય છે. II અધ્યયન-૪ સંપૂર્ણ Page #170 -------------------------------------------------------------------------- ________________ | ૧૦૮ | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પાંચમું અધ્યયન .3 2 2 2 2 ગ્રે 229 2222 (પરિચય ઉત્તર ભારતમાં આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં ચુલ્લશતક નામના એક સમૃદ્ધ ગાથાપતિ નિવાસ કરતા હતા. તેને બહુલા નામની પત્ની હતી. તેની છ કરોડ સોનામહોરો ખજાનામાં સુરક્ષિત હતી. તેટલી જ વેપારમાં અને તેટલી જ ઘરના વૈભવમાં હતી. તેને ત્યાં દસ દસ હજાર ગાયોનાં છ ગોકુળ હતાં. પૂર્વકૃત પુણ્યના યોગે સુખી અને સમૃદ્ધ હતા. તેઓ આદર્શ ગૃહસ્થ જીવન વ્યતીત કરતા હતા. શ્રમણ ભગવાન મહાવીર જનપદમાં વિહાર કરતાં એકવાર આલભિકા નગરીમાં પધાર્યા. અન્ય માનવોની જેમ ચુલ્લશતક પણ પ્રભુના દર્શન માટે ગયા. પ્રભુની ધર્મદેશનાથી તેઓ પ્રભાવિત થયા અને તેણે ગૃહસ્થ ધર્મ અથવા શ્રાવકનાં વ્રત સ્વીકાર્યા. ગૃહસ્થધર્મી હોવા છતાં પણ ચુલ્લશતક વ્રતોની આરાધના, ધર્મની ઉપાસનામાં તલ્લીન હતા. લોક-વ્યવહાર અને અધ્યાત્મનો સુંદર સમન્વય તેના જીવનમાં હતો. તે યથા સમયે વ્રત, સાધના, અભ્યાસ, વગેરેનું પાલન યથાવિધિ કરતા હતા. એક દિવસ તે પૌષધશાળામાં બ્રહ્મચર્ય અને પૌષધ ગ્રહણ કરી ધર્મોપાસનામાં લીન હતા. પૂર્વાર્ધ રાત્રિના સમયે અચાનક એક દેવ તેની સામે પ્રગટ થયો. તે ચુલ્લશતકને સાધનાથી ચલિત કરવા ઇચ્છતો હતો. ચુલનીપિતાની સાથે દેવે જેવો વ્યવહાર કર્યો હતો, તેવો જ વ્યવહાર આ દેવે ચુલ્લશતકની સાથે પણ કર્યો. દેવે તેના ત્રણ પુત્રોને તેની સમક્ષ મારી નાખ્યા. તેના સાત સાત ટુકડા કરી નાખ્યા. તેનું લોહી અને માંસ તેના પર છાંટયું. પરંતુ પુત્ર-મોહ કે દેવકોપથી તેઓ ચલિત થયા નહીં અને વ્રત ભંગ કર્યો નહીં. ધર્મધ્યાનમાં તન્મય રહ્યા. દેવે ત્યારે વિચાર્યું કે આ સંસારમાં દરેકને લક્ષ્મી પ્રત્યે ગાઢ આસક્તિ હોય છે. કદાચ મનુષ્ય બીજું સહન કરી શકે છે પરંતુ ધન-નાશનો આઘાત તે સહી શકતો નથી. માટે મારે હવે તેની સાથે એ પ્રકારનું જ વર્તન કરવું જોઈએ. દેવે અત્યંત ક્રોધિત થઈને અને કર્કશ અવાજમાં ગુલશતકને સંપૂર્ણ ધનનાશની ધમકી આપી. પરંતુ ચુલશતક સાધનામાં સ્થિર રહ્યા. દેવે કડક ભાષામાં બીજીવાર, ત્રીજીવાર પૂર્વવત્ કહ્યું. ચુલ્લશતક સાધનામાં સ્થિર હતા, ભાવોમાં દઢ હતા, ત્યાં અચાનક તેના આખા શરીરમાં વીજળી જેવો સંચાર થયો. દરિદ્રતાનું ભયાનક દશ્ય તેની નજર સમક્ષ ખડું થયું. તેઓ ગભરાઈ ગયા. તેના મનમાં વારંવાર આ વિચાર આવ્યો કે નીતિશાસ્ત્રોમાં કહ્યું છે કે આ જગતમાં ધન જીવન છે, ધન પ્રાણ છે, ધન સર્વસ્વ છે. વિશ્વની પ્રત્યેક વસ્તુ ધનથી પ્રાપ્ત થઈ શકે છે. જેની પાસે ધન છે તેના જ મિત્રો, તેના જ ભાઈ હોય છે. તે જ મનુષ્ય કહેવાય છે. તેને જ લોકો બુદ્ધિમાન માને છે. વ્યાકુળ મનોસ્થિતિમાં ચુલ્લશતકને વ્રતનું ભાન રહ્યું નહીં. ધનની આસકિતએ તેને માર્ગભ્રષ્ટ કર્યા. તે ક્રોધિત થઈને દેવને પકડવા ગયા પરંતુ દેવ તત્ક્ષણ અદશ્ય થઈ ગયો અને ચુલ્લશતકના હાથમાં પૌષધ- શાળાના થાંભલા સિવાય કંઈ આવ્યું નહીં. ચુલ્લશતકકિંકર્તવ્યમૂઢ જેવા બની ગયા. તે પરિસ્થિતિને સમજી શક્યા નહીં. વ્યાકુળતાના કારણે તે જોરજોરથી બૂમો પાડવા લાગ્યા. અવાજ સાંભળીને તેની Page #171 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫: પરિચય : ૧૦૯ ] પત્ની બહુલા ત્યાં આવી, જ્યારે તેણે પોતાના પતિ પાસેથી સર્વ હકીકત સાંભળી, ત્યારે પતિને સત્ય તત્ત્વનો બોધ કરાવ્યો, તેથી તેઓ આલોચના, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત કરી પુનઃ ઉપાસનામાં–સાધનામાં સ્થિર થઈ ગયા. ચુલ્લશતકનું ઉત્તરવર્તી જીવન ચલની પિતાની જેમ વ્રત આરાધનામાં ઉત્તરોત્તર ઉન્નતિશીલ બન્યું. તેણે અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત વગેરેની સમ્યક ઉપાસના કરતા વીસ વરસ સુધી શ્રાવકધર્મનું અને શ્રાવકની અગિયાર પ્રતિમાનું સમ્યક પ્રકારે પાલન કર્યું. અંતે એક મહિનાનો સંથારો(અનશન) કરી, સમાધિપૂર્વક દેહનો ત્યાગ કર્યો. સૌધર્મ દેવલોકમાં અરુણસિદ્ધ વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થયા. Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ પાંચમું અધ્યયન શ્રમણોપાસક ચુલ્લશતક શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ચુલ્લશતક ગાથાપતિઃ १ उक्खेवो पंचमस्स अज्झयणस्स । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं आलभिया णामं जयरी । संखवणे उज्जाणे । जियसत्तू राया । चुल्लसयए गाहावई अड्डे जाव छ हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, छ वुड्डिपडत्ताओ, छ पवित्थरपडत्ताओ, छ वया, दस गो साहस्सिएणं वएणं । बहुला भारिया । सामी समोसढे । जहा आणंदो तहा गिहिधम्मं पडिवज्जइ । सेसं जहा कामदेवो जाव धम्म पण्णत्ति उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ:- પાંચમા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાળે – વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા, ત્યારે આલભિકા નામની નગરી હતી. ત્યાં શંખવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરીમાં ચુલ્લશતક નામના ગાથાપતિ રહેતા હતા. તે વૈભવશાળી અને પ્રભાવશાળી પુરુષ હતા. છ કરોડ સોનામહોર તેના ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપારમાં અને છ કરોડ સોનામહોર ઘરના વૈભવમાં હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાય હતી. તેની પત્નીનું નામ બહુલા હતું ભગવાન મહાવીર પધાર્યા, સમોવસરણ થયું. આનંદની જેમ ચુલ્લશતકે પણ શ્રાવકધર્મ સ્વીકાર્યો. ત્યાર પછીની ઘટના કામદેવની સમાન છે. તે ભગવાન મહાવીર પાસે અંગીકાર કરેલી ધર્મપ્રજ્ઞપ્તિધર્મશિક્ષાને અનુરૂપ ઉપાસનામાં લીન થયા. દેવકૃત ઉપસર્ગ : २ तए णं तस्स चुल्लसयगस्स समणोवासयस्स अंतिए पुव्व-रत्तावरत्तकाल - समयसि एगे देवे पाउब्भूए जाव असिं गहाय एवं वयासी- भो चुल्लसयगा समणोवासया ! जाव ण भंजेसि तो ते अज्ज जेट्टं पुत्तं साओ गिहाओ णीणेमि । एवं जहा चुलणीपियं, णवरं एक्केक्के सत्त मंससोल्लया जाव कणीयसं जाव आयंचामि । तए णं से चुल्लसयए समणोवासए जाव विहरइ । શબ્દાર્થ -- ગાય = લઈને ક્ષત્ત = સાત વવ = ક્રમશઃ એક એકને. ભાવાર્થ -- ત્યાર પછી એકદા પૂર્વાર્ધ રાત્રિના સમયે ચુલ્લશતકની સામે એક દેવ પ્રગટ થયો. યાવત્ તેણે તલવાર કાઢીને કહ્યું– અરે શ્રમણોપાસક ચુલ્લશતક ! યાવત્ જો તમે તમારા વ્રતનો ત્યાગ નહીં કરો તો હું આજે તમારા મોટા પુત્રને ઘરેથી લાવીશ યાવત્ ચુલનીપિતાની સાથે જેવું થયું હતું, તેવું Page #173 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૫: શ્રમણોપાસક ચુલ્લશતક | १११ જ બન્યું. દેવે જ્યેષ્ઠ, મધ્યમ તથા કનિષ્ઠ પુત્રને ક્રમશઃ માર્યા, માંસના ટુકડા કર્યા, માંસ અને લોહીથી ચલ્લશતકના શરીરને સિંચ્યું. તેમાં વિશેષતા એ છે કે ત્યાં દેવે માંસના પાંચ પાંચ ટુકડા કર્યા હતા, અહીં દેવે માંસના સાત સાત ટુકડા કર્યા. શ્રમણોપાસક ચુલ્લશતક નિર્ભયભાવથી ઉપાસનામાં સંલગ્ન રહ્યા. धन नाशनी धमकी :| ३ तए णं से देवे चुल्लसयगं समणोवासयं चउत्थं पि एवं वयासी- हं भो चुल्लसयगा समणोवासया ! जाव ण भंजेसि तो ते अज्ज जाओ इमाओ छ हिरण्णकोडिओ णिहाण- पउत्ताओ, छ वुड्डिपउत्ताओ, छ पवित्थरपउत्ताओ, ताओ साओ गिहाओ णीणेमि, णीणेत्ता आलभियाए णयरीए सिंघाडय तिय-चउक्क-चच्चर-चउम्मुहमहापहपहेसु सव्वओ समंता विप्पइरामि, जहा णं तुम अट्ट-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । शार्थ:- सिंघाडय = त्रिओए। स्थान चउक्क = योडरस्तानो ओसथाय, मेगाथाय ते महापह = २।४मागचच्चर = घर। भागमेगाथाय चउमुह = यार भागन्यांथीनीधणे, याहिशामांय. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક ચુલ્લશતકને ચોથીવાર કહ્યું– શ્રમણોપાસક ચુલ્લશતક ! યાવતું તું હજી પણ વ્રતનો ભંગ નહીં કરે તો હું તારા ખજાનામાં રહેલી છ કરોડ સોનામહોર, વ્યાપારમાં રાખેલી છ કરોડ સોનામહોર અને ઘરના વૈભવની છ કરોડ સોનામહોર લાવીશ, લાવીને આલભિકા નગરીના શૃંગાટક ત્રિકોણ સ્થાનમાં, ત્રણ રસ્તા, ચાર રસ્તા જ્યાં ભેગા થતા હોય એવા સ્થાનોમાં, ચતુર્મુખ–જ્યાંથી ચાર રસ્તા નીકળે છે એવાં સ્થાન તથા મહાપથ–મોટા રસ્તા અથવા રાજમાર્ગોમાં, ચારે બાજુ વિખેરી નાખીશ. જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અસમયમાં જ જીવનથી રહિત થશો, મૃત્યુને પ્રાપ્ત કરશો. ચુલ્લશતકની દઢતા:|४ तए णं से चुल्लसयए समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । तए णं से देवे चुल्लसयगं समणोवासयं अभीयं जाव पासइ, पासित्ता दोच्चं पि तच्च पि तहेव भणइ, जाव ववरोविज्जसि । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું, છતાં શ્રમણોપાસક ચુલ્લશતક નિર્ભયતાપૂર્વક પોતાની ઉપાસનામાં લીન રહ્યા. જ્યારે તે દેવે શ્રમણોપાસક ચુલ્લશતકને આ રીતે નિર્ભય જોયા ત્યારે તેણે બીજીવાર, ત્રીજીવાર તેમ જ કહ્યું કાવત્ અરે ! તમે પ્રાણ રહિત થશો. બનાસક્તિથી વ્રતભંગ-પત્નીની પ્રેરણા - | ५ तए णं तस्स चुल्लसयगस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स अयमेयारूवे अज्झथिए जाव समुप्पण्णे- अहो णं इमे पुरिसे अणारिए जहा चुलणीपिया तहा चिंतेइ जाव आयंचइ, जाओ वि य णं इमाओ ममं छ हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, छ वुडिपउत्ताओ छपवित्थरपउत्ताओ, ताओ वि य णं इच्छइ ममं साओ गिहाओ णीणेत्ता आलभियाए णयरीए सिंघाडग जाव विप्पइरित्तए, तं सेयं खलु ममं एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए, जहा सुरादेवो । तहेव भारिया पुच्छइ, तहेव कहेइ । Page #174 -------------------------------------------------------------------------- ________________ ર = શબ્દાર્થ:ભાવાર્થ:તે દેવે જયારે બીજીવાર, ત્રીજીવાર, શ્રમણોપાસક ચુલશતકને આ પ્રમાણે કહ્યું ત્યારે તેના મનમાં ચુલનીપિતાની સમાન વિચાર આવ્યો. આ અનાર્ય પુરુષે યાવતુ માંસ અને લોહીથી મારું શરીર સિંચ્યું. હવે મારા ખજાનામાં રાખેલી છ કરોડ સોનામહોર લઈ લેવા ઇચ્છે છે અને તેને આભિકા નગરીના ત્રિકોણ માર્ગ વગેરે સ્થાનોમાં વેરવિખેર કરવા(વેરી નાંખવા) ઇચ્છે છે. મારા માટે એ જ શ્રેયસ્કર છે કે હું આ પુરુષને પકડી લઉં. આમ વિચારી તે દેવને પકડવા માટે સુરાદેવની જેમ દોડ્યા. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર વિખવાદ્ - વિખેરવું, વેરવું પ્િ - પકડી લઉં અન૬૫ - દોડયા. – શેષ વૃત્તાંત સુરાદેવની જેમ જાણવું. સુરાદેવની પત્નીની જેમ તેની પત્નીએ પણ તેને સર્વ હકીકત પૂછી, તેણે યથાતથ્ય કંચન કર્યું. પ્રાયશ્ચિત્ત સ્વીકાર અને અંતિમ આરાધના : ६ सेसं जहा चुलणीपियस्स जाव सोहम्मे कप्पे अरुणसिद्धे विमाणे उववणे । चत्तारि पलिओवमाई ठिई । से णं भंते ! चुल्लसयए ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खए णं अनंतरं चयं चइता कहिं गमिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ:- ત્યાર પછીની ઘટના ચુલનીપિતાની સમાન છે. દેહ ત્યાગ કરી ચુલ્લશતક સૌધર્મ દેવલોકમાં અરુણસિદ્ધ વિમાનમાં દેવ રૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની આયુ—સ્થિતિ ચાર પલ્યોપમની કહી હે ભગવન્ ! ચુલ્લશતક તે દેવલોકમાંથી આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને, દેવ શરીરનો ત્યાગ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? હે ગૌતમ ! તે મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે, મોક્ષ પ્રાપ્ત કરશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. વિવેચન : શ્રમણોપાસક ચુલ્લશતકનું કથાનક આજના ભૌતિક યુગના માનવો માટે અત્યંત પ્રેરક છે. વ્રત, તપ, જપ આદિની આરાધના કરવી તે કદાચ સુગમ હોઈ શકે પરંતુ ધનની મૂર્છા છોડવી તે કઠિન છે. માનવ ધનને જ સર્વસ્વ માને છે પરંતુ ધન સર્વસ્વનો નાશ પણ કરી શકે છે. વાસ્તવમાં જે આરાધના કરવાથી રાગ-દ્વેષ કે આસક્તિનો ભાવ ઘટતો જાય તે જ સદ્ઘર્મ છે. રાગ-દ્વેષ દૂર થાય તે જ ધર્મનું ફળ છે. સંસારની અને ધનની આસક્તિનો ત્યાગ કરવો અને છેલ્લે સુધી તે જ વિરક્તિના પરિણામોને સાચવી રાખવાં, જાળવી રાખવાં, તે જ આ અધ્યયનનો સાર છે. -~ II અધ્યયન-૫ સંપૂર્ણ ॥ ܡ Page #175 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન− : પરિચય ૧૧૩ છઠ્ઠું અધ્યયન પરિચય 00 00 00 0000 કાંપિલ્યપુર માં કુંડકૌલિક નામના ગાથાપતિ રહેતા હતા. તેમની પત્નીનું નામ પૂષા હતું. કાંપિલ્યપુર ભારતનું એક પ્રાચીન નગર હતું. ભગવાન મહાવીરના સમયમાં તે બહુજ સમૃદ્ધ અને પ્રસિદ્ધ હતું. ઉત્તર પ્રદેશમાં ગંગાને કિનારે બદાયું અને ફરૂખાબાદની વચ્ચે કપિલ નામનું આજે પણ એક ગામ છે. જે ઇતિહાસકારોના મત અનુસાર કાંપિલ્યપુરનું વર્તમાન રૂપ છે. કાંપિલ્યપુર નગર આગમ વાડ્મયમાં અનેક સ્થાને સંકેત પામેલું, ભગવાન મહાવીરના સમકાલીન રાજા જિતશત્રુના રાજ્યમાં હતું. ત્યાં તે નગરમાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. તેમાં પ્રાયઃ હજારો આમ્રવૃક્ષો હોવાને કારણે ઉદ્યાનોનાં એ પ્રમાણે નામ રાખવામાં આવતાં હતાં. ગાથાપતિ કુંડકૌલિક એક સમૃદ્ધ અને સુખી ગૃહસ્થ હતા. તેની પાસે અઢાર કરોડ સુવર્ણમુદ્રાઓ હતી. તેમાંથી છ કરોડ મુદ્રાઓ સુરક્ષિત ધનરૂપે ખજાનામાં રાખેલ હતી. છ કરોડ વ્યાપારમાં અને છ કરોડ ઘરના વૈભવમાં રોકેલી હતી તથા તેની પાસે દસ-દસ હજાર ગાયોનાં છ ગોકુળ હતાં. એક સમયે ભગવાન મહાવીર કાંપિલ્યપુર પધાર્યા. ત્યારે અન્ય લોકોની જેમ ગાથાપતિ કુંડકૌલિક પણ ભગવાનના સાંનિધ્યમાં પહોંચ્યા, ધર્મદેશના સાંભળીને પ્રભાવિત થયા અને શ્રાવકધર્મનો સ્વીકાર કર્યો. તેમના જીવનમાં અધ્યાત્મનો સમાવેશ થયો. કુંડકૌલિક સ્વીકારેલાં વ્રતોનું સારી રીતે પાલન કરતાં એક ઉત્તમ ધાર્મિક ગૃહસ્થ જીવન વ્યતીત કરવા લાગ્યા. એક દિવસ કુંડકૌલિક બપોરના સમયે ધર્મોપાસનાની ભાવનાથી અશોક વાટિકામાં ગયા. ત્યાં પોતાની અંગૂઠી (વીંટી) અને ઉત્તરીય વસ્ત્ર ઉતારીને પૃથ્વીશિલાપટ્ટક ઉપર રાખી સ્વયં ધર્મધ્યાનમાં સંલગ્ન થઈ ગયા. તેમની શ્રદ્ધા વિચલિત કરવા માટે એક દેવ ત્યાં પ્રગટ થયો. કુંડકૌલિકનું ધ્યાન વિચલિત કરવા માટે દેવ તે અંગૂઠી અને દુપટ્ટો ઉઠાવી લઈને આકાશમાં સ્થિર થઈ ગયો. દેવે કુંડકૌલિક ને કહ્યુંજુઓ, મંખલિપુત્ર ગોશાલકના ધર્મસિદ્ધાન્ત બહુ જ સુંદર છે. તેમાં પ્રયત્ન, પુરુષાર્થ કે કર્મનું કોઈ મહત્ત્વ નથી. જે થવાનું છે તે બધું નિશ્ચિત છે. ભગવાન મહાવીરના ધાર્મિક સિદ્ધાંત ઉત્તમ નથી. તેમાં તો ઉધમ, પ્રયત્ન અને પુરુષાર્થ એ બધાને સ્વીકારેલ છે અને જે કાંઈ થાય છે તે બધું તેમના અનુસાર નિયત નથી. હવે તે બન્નેનું અંતર તમે પોતે જ જુઓ. ગોશાલકના સિદ્ધાંત અનુસાર પુરુષાર્થ, પ્રયત્ન આદિ જે કાંઈ કરવામાં આવે છે તે બધું નિરર્થક છે. કંઈ જ કરવાની આવશ્યકતા નથી કારણકે અંતે જે થવાનું હોય તે જ થાય. એ સાંભળીને કુંડકૌલિક બોલ્યા—હે દેવ ! જરા એક વાત એ જણાવો કે તમે જે આ દિવ્ય ઋદ્ધિ, ધૃતિ, કાંતિ, વૈભવ, પ્રભાવ આદિ પ્રાપ્ત કર્યાં છે તે બધાં પુરુષાર્થ અને પ્રયત્નથી પ્રાપ્ત કર્યા છે કે અપુરુષાર્થ અને અપ્રયત્નથી ? શું પ્રયત્ન અને પુરુષાર્થ કર્યા વગર જ આ બધું મેળવ્યું છે ? ત્યારે દેવ બોલ્યો હે કુંડકૌલિક ! આ બધું મેં પુરુષાર્થ અને પ્રયત્ન કર્યા વગર જ મેળવ્યું છે. ત્યારે કુંડકૌલિકે દેવને કહ્યું કે જો એ પ્રમાણે થયું હોય તો જે અન્ય પ્રાણીઓ પુરુષાર્થ અને પ્રયત્ન Page #176 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૪ | | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કરતા નથી તેઓ તમારી જેમ દેવ કેમ થયા નહીં? તે જણાવો. અગર તમે એમ કહો કે આ દિવ્ય ઋદ્ધિ અને વૈભવ તમને પુરુષાર્થ અને પ્રયત્નથી મળ્યા છે, તો પછી તમે ગોશાલકના સિદ્ધાંતને, કે જેમાં પુરુષાર્થ અને પ્રયત્નનો સ્વીકાર નથી, સુંદર કેવી રીતે કહી શકશો? અને ભગવાન મહાવીરના સિદ્ધાંતને, કે જેમાં પુરુષાર્થ અને પ્રયતનો સ્વીકાર કરેલ છે, તેને અસુંદર કેવી રીતે કહેશો? માટે તમારું કથન મિથ્યા છે. કંડકૌલિકનું યુક્તિયુક્ત અને તપૂર્ણ કથન સાંભળી દેવ નિરુત્તર બન્યો અને તેની અંગૂઠી અને દુપટ્ટો ચુપચાપ પૃથ્વીશિલાપટ્ટક ઉપર રાખી ત્યાંથી ચાલ્યો ગયો. શુભ સંયોગ અનુસાર ભગવાન મહાવીર પ્રામાનુગ્રામ વિચરણ કરતાં પુનઃ કાંપિલ્યપુર પધાર્યા. તેની જાણ થતાં જ કુંડકૌલિક ભગવાનને વંદન કરવા ગયા. તેમનું સાંનિધ્ય પ્રાપ્ત કર્યું અને ધર્મદેશના સાંભળી. ભગવાન મહાવીર તો સર્વજ્ઞ અને સર્વદર્શી હતા. જે કાંઈ ઘટના બની હતી તેની તેમને ખબર હતી. તેમણે કંડકૌલિકને સંબોધન કરી અશોક વાટિકામાં જે પ્રસંગ બન્યો હતો તેનો સર્વ વૃત્તાંત કહ્યો અને તેને પૂછ્યું- શું આ પ્રમાણે બધું થયું હતું? કુંડકૌલિકે અત્યંત વિનય અને આદરપૂર્વક કહ્યું, હે પ્રભુ! આપ તો બધું જ જાણો છો. જે પ્રમાણે આપે જણાવ્યું, એમ જ થયું હતું. કુંડકૌલિકની ધાર્મિક આસ્થા અને તત્ત્વજ્ઞતાને લક્ષિત કરી પ્રભુએ તેની પ્રશંસા કરતાં કહ્યુંકુંડકૌલિક! તમે ધન્ય છો, તમે ખૂબ જ પ્રશંસનીય કાર્ય કર્યું છે. ત્યાં ઉપસ્થિત સાધુ સાધ્વીઓને પ્રેરણા દેવાના હેતુથી ભગવાને તેઓને કહ્યું – ગૃહસ્થ અવસ્થામાં રહેવા છતાં પણ કુંડકૌલિક કેટલા સુયોગ્ય તત્ત્વવેત્તા છે ! તેમણે અન્ય મતાનુયાયીને યુક્તિ અને ન્યાયથી નિરુત્તર કર્યા. ભગવાને એ આશા વ્યક્ત કરી કે બાર અંગોનું અધ્યયન કરનારા સાધુ સાધ્વી તો એ પ્રમાણે કરવામાં સક્ષમ છે જ. તેઓમાં તો એવી યોગ્યતા હોવી જ જોઈએ. - કંડકૌલિકની ઘટનાને આટલું મહત્ત્વ આપવાનો ભગવાનનો આશય એમ સમજવો કે પ્રત્યેક ધર્મોપાસક પોતાના ધર્મસિદ્ધાંતોમાં દઢ તો હોય જ છે પરંતુ તેની સાથે તેને પોતાના સિદ્ધાંતોનું જ્ઞાન તથા તેને બીજાની સમક્ષ રજુઆત કરવાની યોગ્યતા પણ હોવી જરૂરી છે, જેથી અન્ય મતાનુયાયી વ્યક્તિ તેને પ્રભાવિત ન કરી શકે, પરંતુ તેના યુક્તિયુક્ત અને તર્કપૂર્ણ વિશ્લેષણથી તેઓ નિરુત્તર થઈ જાય. વાસ્તવમાં ભગવાન મહાવીર દ્વારા ધર્મોપાસકોને તત્ત્વજ્ઞાનમાં પૂર્ણ જાણકાર રહેવાની આ પ્રેરણા હતી. કંડકૌલિક ભગવાનને વંદન નમસ્કાર કરી સ્વસ્થાને પાછા ફર્યા. ભગવાન મહાવીર અન્ય જનપદમાં વિહાર કરી ગયા. કંડકૌલિક ઉત્તરોત્તર સાધના પથ ઉપર આગળ વધતા રહ્યા. એ રીતે ચૌદ વર્ષ પસાર થઈ ગયાં. પંદરમા વર્ષે તેણે પોતાના મોટા પુત્રને પરિવારની જવાબદારી સોંપી, પોતે સર્વ રીતે સાધનામાં તલ્લીન થયા. તેના પરિણામ ઉત્તરોત્તર પવિત્ર થતાં ગયાં. તેમણે શ્રાવકની અગિયાર પ્રતિમાઓની ઉપાસના કરી. અંતે એક માસની સંલેખના–આજીવન અનશન દ્વારા સમાધિપૂર્વક દેહત્યાગ કર્યો અને તે અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. Page #177 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન–૬ : શ્રમણોપાસક કુંડકૌલિક છઠ્ઠું અધ્યયન શ્રમણોપાસક કુંડકૌલિક ૧૧૫ કુંડકૌલિક ગાથાપતિઃ १ छट्ठस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं कंपिल्लपुरे णयरे सहस्संबवणे उज्जाणे । जियसत्तू राया । कुंडकोलिए गाहावई । पूसा भारिया । छ हिरण्णकोडीओ णिहाणपडत्ताओ, छ वुड्डिपडत्ताओ, छ पवित्थरपउत्ताओ, छ वया, दस गोसाहस्सिएणं वएणं । ભાવાર્થ: છઠ્ઠા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્યસુધર્મા સ્વામીએ કહ્યું– હે જંબૂ ! તે કાલે—વર્તમાન અવસર્પિણીના ચોથા આરાના અંતે, તે સમયે—જ્યારે ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા ત્યારે કાંપિલ્યપુર નામનું નગર હતું, ત્યાં સહસ્રામ્રવન નામનું ઉદ્યાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. તે નગરમાં કુંડકૌલિક નામના ગાથાપતિ રહેતા હતા. તેની પત્નીનું નામ પૂષા હતું. તેમણે છ કરોડ સોનામહોર. સુરક્ષિત ખજાનામાં, છ કરોડ સોનામહોર વ્યાપાર વાણિજ્યમાં, છ કરોડ સોનામહોર ઘરના વૈભવ અને સાધન સામગ્રીમાં રોકી હતી. તેને છ ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. ભગવાનનું પદાર્પણ : २ सामी समोसढे । जहा कामदेवो तहा सावयधम्मं पडिवज्जइ । सा चेव वत्तव्वया जाव पडिलाभेमाणे विहरइ । શબ્દાર્થ : પહિલા મેમાળે વિહરફ = આહાર પાણી શ્રમણોને આપતા રહ્યા, પ્રતિલાભિત કરતા રહ્યા. ભાવાર્થ -- ભગવાન મહાવીર સ્વામી પધાર્યા, સમોવસરણ થયું. કામદેવની જેમ કુંડકૌલિકે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યોયાવત્ શ્રમણ નિગ્રંથોને શુદ્ધ આહાર પાણી વગેરે વહોરાવતાં ધર્મ આરાધનામાં લીન રહ્યા. વિવેચનઃ કાંપિલ્યપુર ભારતવર્ષનું એક પ્રાચીન નગર હતું. મહાભારત વગેરે માં કાંપિલ્યનો ઉલ્લેખ છે. તે દ્રુપદ રાજાની રાજધાની હતી. દ્રૌપદીનો સ્વયંવર ત્યાં જ થયો હતો. –[શાતા. અ. ૧૬] તે સમયે બદાયું અને ફરૂખાબાદની વચ્ચે બૂઢી ગંગાના કિનારે કપિલ નામના ગામરૂપે અવસ્થિત હતું. કોઈક સમયે આ જૈનધર્મનું પ્રમુખ કેન્દ્ર રહ્યું હતું. આગમોમાં પ્રાપ્ત સંકેતોથી પ્રગટ થાય છે કે ભગવાન મહાવીરના સમયમાં આ નગર ઘણું જ સમૃદ્ધ હતું. આનંદ શ્રમણોપાસકની જેમ કુંડકૌલિકે પણ શ્રાવકનાં બાર વ્રતો આદર્યાં હતાં. Page #178 -------------------------------------------------------------------------- ________________ [૧૧] | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર અશોકવાટિકામાં સાધના:| ३ तए णं से कुण्डकोलिए समणोवासए अण्णया कयाई पुव्वावरण्ह-कालसमयंसि जेणेव असोगवणिया, जेणेव पुढवि-सिला-पट्टए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिला-पट्टए ठवेइ, ठवेत्ता समणस्स भगवओ महावीरस्स [अंतियं] धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ :- પુવક પૃથ્વી સરિઝ = દુપટ્ટો, ઉપરનું વસ્ત્ર ૬ = મૂક્યું. ભાવાર્થ :- એક દિવસ શ્રમણોપાસક કંડકૌલિક બપોરના સમયે અશોકવાટિકામાં ગયા. જ્યાં પૃથ્વીશિલાપટ્ટક હતો, ત્યાં પહોંચ્યા. પહોંચીને પોતાના નામથી અંકિત અંગૂઠી અને દુપટ્ટો શિલાપટ્ટક પર રાખ્યાં. રાખીને શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મ ઉપાસના સ્વીકાર કરી તેમાં લીન બન્યા.(અર્થાત્ સામાયિક કે સંવર સ્વીકારીને આત્મ સાધના, સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા). વિવેચનઃપુષ્પાવરબ્દ વાત :- ઉપરોક્ત સૂત્રમાં સમયસૂચક આ શબ્દ પ્રયોગ થયો છે. તેનો અર્થ બપોરનો સમય થાય છે. તેમજ ક્યાંક સમય સૂચક પુષ્યરત્તાવ૨૨ત્તાને શબ્દ પ્રયોગ થાય છે. આ શબ્દ પ્રયોગ જો આત્મચિંતનનું કે ધર્મજાગરણનું સૂચન કરતો હોય તો રાત્રિના નિદ્રા પહેલાંના અને પ્રાતઃકાલે જાગૃત થયા પછીના કાલનું સૂચન કરે છે અને દેવકૃત ઉપસર્ગનું સૂચન કરતો પુષ્યરત્તાવાર સમર્યાલિ શબ્દ હોય તો તે મધ્યરાત્રિનો સમય હોય છે. ઉત્તરીય વસ્ત્ર :- કંડકૌલિક શ્રમણોપાસક અશોકવાટિકામાં ઉપાસના અર્થે ગયા. ત્યાં તેઓએ સ્વનામાંકિત મુદ્રિકા અને ઉત્તરીય વસ્ત્ર ઉતારીને પૃથ્વીશિલાપટ્ટ પર રાખ્યાં, તેવો પાઠ છે. આ પાઠ તે સમયના લોકોના પહેરવેશ તરફ પ્રકાશ પાડે છે. લોકો સામાન્ય રીતે હાલમાં પ્રચલિત ખમીસ, ઝભ્ભો, બુશર્ટ વગેરે પ્રકારના વેશ ધારણ ન કરતાં દુપટ્ટા જેવું વસ્ત્ર જ ઉપર ધારણ કરતાં હશે. આનંદશ્રાવકે પણ વસ્ત્ર વિધિની મર્યાદામાં ઉત્તરીય વસ્ત્ર અને એક નીચેનું વસ્ત્ર તેમ બે વસ્ત્રની જ છૂટ રાખી હતી અથવા આગમ માં અંતરિક અને ૩ત્તરિના આ બે શબ્દોથી જ તે વખતનાં વપરાતાં બધાં વસ્ત્રોનું ગ્રહણ થઈ જાય છે. સામાયિક આદિ સાધના કરતી વખતે શ્રાવકો બહુધા ખમીસ વગેરે કાઢીને દુપટ્ટા જેવું વસ્ત્ર ધારણ કરે છે તેને ઉત્તરીય વસ્ત્ર કહે છે. તેમ જ તે સમયે શ્રાવકો પોતાનાં અલંકારો પણ કાઢીને સામાયિકાદિ કરતા હતા. બહુમૂલ્ય વસ્તુ ઉતારીને રાખવાથી ઘણા લોકોના ચિત્તમાં ચંચળતા થવાની શક્યતા ને કારણે હાલમાં આભૂષણો કાઢવાની પ્રથા નથી. દેવનું પ્રગટીકરણ:|४ तए णं तस्स कुंडकोलियस्स समणोवासयस्स अंतिए एगे देवे पाउब्भवित्था । ભાવાર્થ :- શ્રમણોપાસક કુંડકૌલિકની સામે એક દેવ પ્રગટ થયો. નિયતિવાદની પ્રરૂપણા - ५ तए णं से देवे णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिला-पट्टयाओ गेण्हइ, Page #179 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-s: શ્રમણોપાસક કુંડૌલિક | ११७ गेण्हित्ता अंतलिक्ख-पडिवण्णे जाव कुंडकोलियं समणोवासयं एवं वयासी- हं भो कुंडकोलिया समणोवासया ! सुंदरी णं देवाणुप्पिया ! गोसालस्स मंखलीपुत्तस्स धम्मपण्णत्तीणथि उठाणे इवा, कम्मे इ वा, बले इ वा, वीरिए इवा, पुरिसक्कार-परक्कमे इवा, णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्ती- अत्थि उट्ठाणे इवा, कम्मे इवा, बले इवा,वीरिए इवा, पुरिसक्कार परक्कमे इवा, अणियया सव्वभावा। शार्थ:- सखिखिणि = नानी नानी घंटीथी युत अंतलिक्ख = माश सुंदरी= सुंदर, सारी णियया नियत सव्वभावा = सर्व मावो अणिययानियत नथी. ભાવાર્થ :- તે દેવે કંડકૌલિકની નામાંકિત મુદ્રિકા અને દુપટ્ટો પૃથ્વી શિલાપટ્ટક પરથી લઈ લીધાં. નાની નાની ઘંટડીઓના અવાજની સાથે તે આકાશમાં રહીને યાવત શ્રમણોપાસક કંડકૌલિકને તેમણે કહ્યું- હે કંડકૌલિક દેવાનુપ્રિય! મખલિપુત્ર ગોશાલકની ધર્મ પ્રજ્ઞપ્તિ, ધર્મશિક્ષા સુંદર છે તે પ્રમાણે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વગેરેનું કોઈ સ્થાન નથી. સર્વભાવો નિયત–નિશ્ચિત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ–પરાક્રમ આ સર્વનું સ્થાન છે, સર્વ ભાવ નિયત નથી, તે ધર્મ પ્રજ્ઞપ્તિ અસુંદર છે અર્થાત્ ઠીક નથી. કુંડકૌલિક અને દેવનો વાર્તાલાપ - | ६ तए णं से कुंडकोलिए समणोवासए तं देवं एवं वयासी- जइ णं देवा ! सुंदरी गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्ती- पत्थि उट्ठाणे इ वा कम्मे इ वा, बले इ वा, वीरिए इ वा, पुरिसक्कार-परक्कमे इ वा, णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महवीरस्स धम्मपणत्ती- अत्थि उट्ठाणे इ वा जाव अणियया सव्वभावा। तुमे णं देवा ! इमा एयारूवा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुई, दिव्वे देवाणुभावे किण्णा लद्धे, किण्णा पत्ते, किण्णा अभिसमण्णागए ? किं उट्ठाणेणं कम्मेणं, बलेणं, वीरिए णं पुरिसक्कारपरक्कमेणं ? उदाहु अणुट्ठाणेणं अकम्मेणं, अबलेणं, अवीरिएणं अपुरिसक्कार- परक्कमेणं ? शार्थ :- दिव्वा = हिव्य देवज्जुइ = ४q siति लद्धे पत्ते = प्रा या छ. भावार्थ :- त्यारे श्रमोपासीसि हेवने - हेव ! उत्थान, भ, बस, वीर्य, पुरुषार પરાક્રમ નું કોઈ અસ્તિત્વ નથી, સર્વ ભાવ નિયત છે. આવી ગોશાલકની ધર્મશિક્ષા જો ઉત્તમ હોય અને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણા જેમ કે ઉત્થાન વગેરેનું પોતાનું મહત્ત્વ છે, સર્વભાવ નિયત નથી વગેરે જો અનુત્તમ હોય. (શ્રેષ્ઠ ન હોય) તો હે દેવ! તમે જે દિવ્ય ઋદ્ધિ, ધુતિ તથા પ્રભાવ ઉપલબ્ધ, સંપ્રાપ્ત અને સ્વાયત્ત (સ્વાધીન) કર્યા છે; તે શું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય પુરુષાકાર પરાક્રમથી પ્રાપ્ત થયાં छ अनुत्थान, म, अजय, अवीर्य, अपुरुषा॥२-५२रामथी तमने प्राप्त थयां छ? अर्थात् धर्म, બળ વગેરેના પ્રયોગ વિના જ પ્રાપ્ત થયાં છે? | ७ तए णं से देवे कंडकोलियं समणोवासयं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! मए इमेयारुवा दिव्वा देविड्डी जाव अपुरिसक्कारपरक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया। Page #180 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૮] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર શબ્દાર્થ :- ગરિલf૨ = પરાક્રમ વિના આપસમાણ થ = સ્વાધીન થયા છે. ભાવાર્થ :- દેવે શ્રમણોપાસક કુંડકૌલિકને કહ્યું–દેવાનુપ્રિય ! મને આ દિવ્ય ઋદ્ધિ, ધૃતિ અને પ્રભાવ વગેરે ઉત્થાન યાવતુ પરાક્રમ વિના જ ઉપલબ્ધ થયાં છે. |८ तए णं से कुंडकोलिए समणोवासए तं देवं एवं वयासी- जइ णं देवा ! तुमे इमा एयारूवा दिव्वा देविड्डी जाव अपुरिसक्कार-परक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया, जेसिं णं जीवाणं णत्थि उट्ठाणे इ वा, परक्कमे इ वा, ते किं ण देवा? अह णं, देवा! तुमे इमा एयारूवा दिव्वा देविड्डी जाव परक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया, तो जं वदसि- सुंदरी णं गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्तीणत्थि उट्ठाणे इ वा जाव णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्ती- अत्थि उट्ठाणे इ वा जाव अणियया सव्वभावा, तं ते मिच्छा । શબ્દાર્થ :- fમચ્છ = મિથ્થા સટ્ટાને = ઉત્થાન વસિ= કહો છો. ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક કુંડકૌલિકે તે દેવને કહ્યું જો તમે આ દિવ્ય ઋદ્ધિ, પ્રયત્ન, પુરુષાર્થ, પરાક્રમ વગેરે કર્યા વિના જ પ્રાપ્ત કર્યા છે, તો જે જીવોમાં ઉત્થાન, પરાક્રમ વગેરે નથી, તે દેવ કેમ થતા નથી? અને જો તમે દિવ્ય ઋદ્ધિ ઉત્થાન યાવતુ પરાક્રમથી પ્રાપ્ત કરી હોય તો ઉત્થાન વગેરેનો જેમાં સ્વીકાર નથી, સર્વભાવનિયત છે, તેવી ગોશાલકની ધર્મ શિક્ષા સુંદર છે તથા જેમાં ઉત્થાન વગેરેનો સ્વીકાર છે, સર્વભાવ નિયત નથી એવી ભગવાન મહાવીર સ્વામીની શિક્ષા શ્રેષ્ઠ નથી, એવું તમારું કથન મિથ્યા છે. વિવેચન : ગોશાલકનું કથાનક શ્રી ભગવતી સૂત્રમાં છે. તેણે પ્રભુ મહાવીરના તપપ્રભાવથી આકર્ષિત થઈને, અંતરની આગ્રહ ભરેલી ભાવનાથી પ્રભુનું શિષ્યત્વ સ્વીકાર કર્યું; છ વર્ષ સાથે રહીને તેજોવેશ્યાની પ્રાપ્તિ કરી. તત્પશ્ચાત્ તે ભગવાનથી પૃથક થઈ ગયો અને નિયતિવાદની પ્રરૂપણા કરવા લાગ્યો, સ્વયંને જિન, અહંતુ, તીર્થકર અને કેવળી તરીકે ઓળખાવવા લાગ્યો. પ્રસ્તુત સૂત્રમાં દેવે ગોશાલકના નિયતિવાદની પ્રરૂપણા કરી છે. વાસ્તવમાં આ સંસારમાં કાલ, સ્વભાવ, નિયતિ, પૂર્વકૃત કર્મ અને પુરુષાર્થ તે પાંચ સમવાયના સુમેળથી જ કોઈ પણ કાર્યસિદ્ધિ થાય છે. આ પ્રભુ મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ છે. જ્યારે ગોશાલકના અનુયાયી દેવ એકાંત નિયતિની પ્રરૂપણાને સત્ય કહે છે. સૂત્રમાં પ્રયુક્ત ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ તે પાંચ શબ્દો કાર્યસિદ્ધિના ક્રમિક વિકાસને સ્પષ્ટ કરે છે. તેના અર્થ આ પ્રમાણે છે– (૧) ઉત્થાન- કાર્ય કરવાનો ઉત્સાહ, તીવ્રભાવના અથવા કાર્ય કરવાનો નિર્ણય (૨) કર્મ- કાર્યનો પ્રારંભ (૩) બલ- શારીરિક બળ શરીર સામર્થ્ય (૪) વીર્ય- આત્મિક બળ, જીવ સામર્થ્ય (૫) પુરુષાકાર પરાક્રમ- કાર્ય કરવામાં ક્રિયાન્વિત થવું. -[ ઉપાસક દશાંગ સૂત્ર, ટીકા] કુંડકૌલિકની દઢશ્રદ્ધાઃ| ९ तए णं से देवे कुंडकोलिएणं समणोवासएणं एवं वुत्ते समाणे संकिए कंखिए, Page #181 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન–૬ ઃ શ્રમણોપાસક કુંડકૌલિક विइगिच्छासमावण्णे, कलुस समावण्णे णो संचाएइ कुंडकोलियस्स समणोवासयस्स किंचि पामोक्ख-माइक्खित्तए ; णाममुद्दयं च उत्तरिज्जयं च पुढविसिला - पट्टए ठवे, ठवेत्ता जामेव दिसिं पाउब्भूए, तामेव दिसिं पडिगए । ૧૧૯ શબ્દાર્થ :- તુલસમાવળે = વ્યાકુળ ચિત્ત, કલુષતાથી યુક્ત નો સંવાÇ = જવાબ ન આપી શક્યા. ભાવાર્થ :– શ્રમણોપાસક કુંડકૌલિકે આ પ્રમાણે કહ્યું, ત્યારે તે દેવ શંકિત, કાંક્ષિત અને સંશયયુક્ત તથા કલુષતાથી યુક્ત, ગ્લાનિયુક્ત અથવા હતપ્રભ થઈ ગયો, પ્રત્યુત્તર આપી શકયો નહીં, તેથી તેણે કુંડકૌલિકની નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો પૃથ્વી શિલાપટ્ટક ઉપર રાખી દીધાં અને જે દિશાથી આવ્યો હતો તે દિશામાં પાછો ફરી ગયો. १० तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । ભાવાર્થ :- તે કાળે અને તે સમયે ભગવાન મહાવીરનું કાંપિલ્યપુરમાં પદાર્પણ થયું. ११ एणं से कुंडकोलिए समणोवासए इमीसे कहाए लद्धट्टे हट्ठ जहा कामदेवो तहा णिग्गच्छइ जाव पज्जुवासइ । धम्मकहा । શબ્દાર્થ -- ભાવાર્થ :-શ્રમણોપાસક કુંડકૌલિકે જ્યારે આ સાંભળ્યું ત્યારે તે અત્યંત પ્રસન્ન થયા અને ભગવાનના દર્શન માટે કામદેવની જેમ ગયા. ભગવાનની પર્યુપાસના કરી, ધર્મદેશના સાંભળી. ભગવાન દ્વારા કુંડકૌલિકને ધન્યવાદ : १२ कुंडकोलिया ! त्ति समणे भगवं महावीरे कुंडकोलियं समणोवासयं एवं वयासीकुंडलिया ! कल्लं तुब्भं अंतिए पुव्वावरण्ह-काल- समयंसि असोग वणियाए एगे देवे पाउब्भविथा । तए णं से देवे णाम-मुद्दगं च तहेव जाव णो संचाएइ तुब्भे किंचि पामोक्खमाइक्खित्तए, णाममुद्दगं च उत्तरिज्जगं च पुढविसिलापट्टए ठवेइ, ठवेत्ता जामेव दिसं पाउब्भूए, तामेव दिसं पडिगए । से णूणं कुंडकोलिया ! अट्ठे मट्ठे ? हंता अथ । तं धण्णेसि णं तुमं कुंडकोलिया ! जहा कामदेवो । શબ્દાર્થ -- અન્ને સમક્કે ? = અર્થ સમર્થ છે,આ સત્ય છે ? થળેસિ = ધન્ય છો. તદું = પ્રાપ્ત ખિા∞ફ = નીકળ્યા પન્નુવાસફ = પર્યુપાસના કરી. = ભાવાર્થ :- હે કુંડકૌલિક ! આ પ્રકારે સંબોધન કરી ભગવાને શ્રમણોપાસક કુંડકૌલિકને કહ્યું – હે કુંડકૌલિક! કાલે બપોરના સમયે અશોકવાટિકામાં એક દેવ તમારી સમક્ષ પ્રગટ થયો. તે તમારી નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો લઈને આકાશમાં ગયો યાવત્ સંપૂર્ણ ઘટના કહેવી. જ્યારે તે દેવ તમને કાંઈ ઉત્તર આપી શક્યો નહીં ત્યારે તમારી નામાંકિત અંગૂઠી અને દુપટ્ટો યથાસ્થાને રાખીને જે દિશામાંથી આવ્યો હતો તે દિશામાં પાછો ગયો. હે કુંડકૌલિક ! શું આ યથાર્થ છે? કુંડકૌલિકે કહ્યું – ભગવાન ! હા, એમ જ થયું છે. કુંડકૌલિક ! તમે ધન્ય છો યાવત્ શ્રમણોપાસક કામદેવને ભગવાને જેમ કહ્યું હતું, તે જ પ્રમાણે કહ્યું. શ્રમણ નિગ્રંથોને પ્રેરણા ઃ १३ अज्जो ! त्ति समणे भगवं महावीरे समणे णिग्गंथे य णिग्गंथीओ य आमंतित्ता Page #182 -------------------------------------------------------------------------- ________________ | १२० । શ્રી ઉપાસક દશાંગ સૂત્ર एवं वयासी- जइ ताव, अज्जो ! गिहिणो गिहिमज्झावसंत्ताणं अण्णउत्थिए अद्वेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य णिप्पट्ट-पसिणवागरणे करेइ, सक्का पुणाई अज्जो ! समणेहिं णिग्गंथेहिं दुवालसंग गणि-पिडगं अहिज्जमाणेहिं अण्णउत्थिया अट्ठेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य णिप्पट्ठ-पसिणवारणा करित्तए । शार्थ :- अण्णउत्थिय = अन्यमतावलंबी हेउहि = हेतु द्वारा पसिणेहि = प्रश्रद्वारा णिपट्ट = निरुत्तर सक्का = समर्थ. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે ઉપસ્થિત રહેલા સાધુ-સાધ્વીઓને સંબોધન કરીને કહ્યું – હે આર્યો! જો ગૃહસ્થાવાસમાં રહેલા ગૃહસ્થ પણ અન્ય મતાવલંબીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ તથા ઉત્તર દ્વારા નિરુત્તર કરી શકે છે, તો હે આર્યો ! દ્વાદશાંગરૂપ ગણિપિટકનું–આચારાંગ સૂત્ર વગેરે બાર અંગોનું અધ્યયન કરનારા શ્રમણ નિગ્રંથ તો અન્ય મતાનુયાયીઓને અર્થ, હેતુ, પ્રશ્ન, યુક્તિ તથા વિશ્લેષણ દ્વારા નિરુત્તર કરવામાં સમર્થ હોય જ છે. સમર્થ હોવા જ જોઈએ. १४ तए णं समणा णिग्गंथा य णिग्गंथीओ य समणस्स भगवओ महावीरस्स 'तह' त्ति एयमढें विणएणं पडिसुणेति ।। ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરનું આ કથન સાંભળી તે સાધુ-સાધ્વીઓએ ‘હા, એમ જ છે” તે પ્રમાણે કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. १५ तए णं से कुंडकोलिए समणोवासए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पसिणाई पुच्छइ, पुच्छित्ता अट्ठमादियइ, अट्ठमादित्ता जामेव दिसिं पाउब्भूए तामेव दिसिं पडिगए । सामी बहिया जणवय-विहारं विहरइ । ભાવાર્થ:- શ્રમણોપાસક કુંડકૌલિકે શ્રમણભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા, પ્રશ્ન પૂછી સમાધાન કર્યું તથા જે દિશામાંથી તે આવ્યા હતા તે જ દિશામાં પાછા ગયા. ભગવાન મહાવીર સ્વામી અન્યત્ર વિહાર કરી ગયા. कुंडलिनुं समाधि-भरा :|१६ तए णं तस्स कुंडकोलियस्स समणोवासयस्स बहूहिं सील जाव भावेमाणस्स चोद्दस संवच्छराइं वइक्कंताई । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाइ जहा कामदेवो तहा जेट्टपुत्तं ठवेत्ता तहा पोसहसालाए जाव धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ । एवं एक्कारस उवासग पडिमाओ तहेव जाव सोहम्मे कप्पे अरुणज्झए विमाणे जाव चत्तारि पलिओवमाई ठिई पण्णत्ता । से णं भंते ! कुंडकोलिए ताओ देवलोगाओ आउक्खएणं, भवक्खएणं, ठिइक्खएणं अणंतरं चयं चइत्ता कहिं गमिहिइ ? कहिं उववज्जिहिइ ? गोयमा ! महाविदेहे वासे सिज्झिहिइ, बुज्झिहिइ मुच्चिहिइ, सव्व दुक्खाणं अंतं काहिइ । णिक्खेवो जहा पढमस्स । शार्थ :- चोद्दस = यौह वट्टमाणस्स = यासतुं त्यारे. ભાવાર્થ :-ત્યારપછી શ્રમણોપાસક કંડકૌલિકને વ્રતોની ઉપાસના દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ Page #183 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-s: શ્રમણોપાસક કુંડકૌલિક . [ ૧૨૧ | વરસ વ્યતીત થઈ ગયાં. પંદરમા વરસનો પ્રારંભ થયો. એકદા તેના મનમાં કામદેવની સમાન વિચાર આવ્યો હતો, તે જ રીતે પોતાના જ્યેષ્ઠ પુત્રને પોતાના સ્થાને નિયુક્ત કરી કામદેવની સમાન પૌષધ શાળામાં જઈને ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ-ધર્મ સાધનાનો સ્વીકાર કર્યો અને ઉપાસનામાં લીન થઈ ગયા. તેણે અગિયાર ઉપાસક પ્રતિમાની આરાધના કરી. શેષ વર્ણન પણ કામદેવની સમાન જાણવું. અંતે દેહ ત્યાગ કરી અરુણધ્વજ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. હે ભગવાન! કંડકૌલિક તે દેવલોકનું આયુ, ભવ અને સ્થિતિનો ક્ષય કરીને દેવ શરીરનો ત્યાગ કરીને કયાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? હે ગૌતમ ! તે મહાવિદેહક્ષેત્રમાં સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થશે. સર્વ દુઃખોનો અંત કરશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. વિવેચન : - ઉપસંહાર:- કંડકૌલિકનું જીવન સમ્યજ્ઞાન અને સમ્યક સમજણની વિશેષતાને પ્રકાશિત કરે છે. શ્રદ્ધાની દઢતા માટે સમ્યજ્ઞાન અનિવાર્ય છે. જ્યારે વસ્તુતત્ત્વ યથાર્થ જણાય ત્યારે તેના પર સહજ શ્રદ્ધાનો ભાવ જાગૃત થાય છે. સમજણપૂર્વકની શ્રદ્ધા જ દઢશ્રદ્ધા બને છે અને દઢશ્રદ્ધા જ ચારિત્રમાં પરિણમી શકે છે. સમજણ વિનાની શ્રદ્ધા ગમે ત્યારે અશ્રદ્ધામાં પલટાઈ શકે છે, માટે દરેક શ્રદ્ધાળુઓએ તત્ત્વનું જ્ઞાન વધારવાનો પ્રયત્ન કરવો જ જોઈએ. કંડકૌલિકની શ્રદ્ધા સમજણપૂર્વકની હતી, તેથી જ દેવના કથનથી તેઓ ચલિત થયા નહીં, એટલું જ નહીં પરંતુ યુક્તિપૂર્વક નિયતિવાદનું ખંડન કરીને સ્વસિદ્ધાંતની પ્રરૂપણા કરી શક્યા અને દેવને નિરુત્તર કરી શક્યા. પ્રભુએ પણ કુંડકૌલિકની ઘટનાથી સાધુ સાધ્વીઓને પવિત્ર પ્રેરણા આપી. પ્રજ્ઞા-બુદ્ધિ ધરાવનાર શ્રમણો અને શ્રમણોપાસકોએ નિગ્રંથ પ્રવચનનું એટલે જૈનાગમોનું વિશાળ અને ઊંડાણપૂર્વક અધ્યયન કરવું જોઈએ, એ જ આ અધ્યયનનો સાર છે. કુંડકૌલિક શ્રાવકની ધર્મ સાધનામાં દેવનો ઉપસર્ગ થયો નથી પરતું તેમણે પોતાની દઢ શ્રદ્ધા અને સત્ય સમજણના સહારે દેવને નિરુત્તર કર્યા હતા. એ જ આ અધ્યયનની વિશિષ્ટ ઘટના છે. II અધ્યયન-૬ સંપૂર્ણ II Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ( સાતમું અધ્યયન ) પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha ભગવાન મહાવીરનો સમય વિભિન્ન સંપ્રદાયો, ધર્માવલંબીઓ અને ઘણા ક્રિયાકાંડોની બહુલતાવાળો હતો. ઉત્તર ભારતમાં અવૈદિક વિચારધારાવાળા ઘણા આચાર્યો હતા. જે બધા પોતપોતાના સિદ્ધાંતોનો પ્રચાર કરતા હતા. તેમાંથી કેટલાક પોતાની જાતને અહંતુ, જિન, કેવળી અથવા સર્વજ્ઞ કહેતા હતા. તે વખતે એવા ૩ સંપ્રદાયો હોવાનો ઉલ્લેખ બૌદ્ધ ગ્રંથોમાં મળે છે. - સૂત્રકૃતાંગ સૂત્રમાં આવા સૈદ્ધાંતિકોના ચાર વર્ગ કરવામાં આવ્યા છે. ટીકામાં તેના જ ૩૩ ભેદ પ્રભેદ કરવામાં આવ્યા છે. - બૌદ્ધશાસ્ત્રોમાં મુખ્યરૂપે છ શ્રમણ સંપ્રદાયોનો ઉલ્લેખ છે, જેના નિમ્નોક્ત આચાર્ય અથવા સંચાલક કહ્યા છે– (૧) પૂરણ કાશ્યપ, (૨) મખલિ ગોશાલક, (૩) અજીત કેસકંબલિ, (૪) પકુધ કાત્યાયન, (૫) નિગ્રંથ જ્ઞાતપુત્ર, (૬) સંજયવેલડ્રિપુત્ર. તેના સૈદ્ધાંતિકવાદ ક્રમશઃ (૧) અક્રિયાવાદ, (૨) નિયતિવાદ, (૩) ઉચ્છેદવાદ, (૪) અન્યોન્યવાદ, (૫) ચાતુર્યામ કે પંચમહાવ્રતરૂપ સંવરવાદ તથા (૬) વિક્ષેપવાદ કહ્યા છે. બૌદ્ધ સાહિત્યમાં ભગવાન મહાવીર માટે નિગ્રંથ જ્ઞાતપુત્ર નો પ્રયોગ થયો છે. જૈન અને બૌદ્ધ બંને સાહિત્યોમાં મખલિપુત્ર ગોશાલકનું નિયતિવાદના પ્રરૂપક રૂપે વિસ્તૃત વર્ણન છે. પંચમ અંગ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ સૂત્રના ૧૫ મા શતકમાં ગોશાલકનું વિસ્તારથી વર્ણન છે. ગોશાલકને અષ્ટાંગ નિમિત્તનું કંઈક જ્ઞાન હતું. તેનાથી લાભ, અલાભ, સુખ, દુઃખ, જીવન અને મરણના વિષયમાં સત્ય ઉત્તર આપતો હતો, તેથી ઘણા લોકો તેની પાસે આવીને એવી જ વાતો કરતા હતા. આ રીતે તેના જ્ઞાનથી પ્રભાવિત થઈ હજારો લોકો તેના અનુયાયી થઈ ગયા હતા. પોલાસપુરમાં સકલાલપુત્ર નામના કુંભકાર પણ તેના મુખ્ય અનુયાયી હતા. તે સમૃદ્ધ અને સંપન્ન ગૃહસ્થ હતા. તેણે એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક કરોડ સોનામહોર વ્યાપારમાં, એક કરોડ સોનામહોર ઘરના વૈભવ અને સાધન સામગ્રીમાં રાખી હતી. તેને દસ હજાર ગાયોનું એક ગોકુળ હતું. સકલાલપુત્ર માટીનાં વાસણ બનાવવા તથા વેચવાનો વ્યાપાર કરતા હતા. પોલાસપુર નગરની બહાર તેની પાંચસો કર્મશાળા હતી, જ્યાં અનેક પગારદાર માણસો સવારથી સાંજ સુધી વાસણો બનાવવાનું અને વેચવાનું કામ કરતા હતા. સકલાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું. તે ગૃહકાર્યમાં કુશળ તથા પોતાના પતિના સુખદુઃખમાં સહભાગી હતી. સકલાલપુત્ર પોતાના ધાર્મિક સિદ્ધાંતો પ્રત્યે નિષ્ઠાવાન હતા. તે પ્રમાણે ધર્મ ઉપાસનામાં પણ સમય વ્યતીત કરતા હતા. તે યુગ જ કંઈક એવો હતો કે વ્યક્તિ પોતાના વિચારો પ્રમાણે આચરણ કરતા હતા. અર્થાત્ શ્રદ્ધા અનુસાર ચારિત્રનું પાલન કરતા હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ | અધ્યયન-૭: પરિચય ૧૨૩ ] એકદા સકલાલપુત્ર બપોરના સમયે પોતાની અશોકવાટિકામાં ગયા. ત્યાં પોતાની માન્યતા પ્રમાણે ધર્મ આરાધનામાં નિમગ્ન થયા. થોડીક વારમાં ત્યાં એક દેવ આવ્યો અને આકાશમાં અદશ્ય રહી દેવે તેને સંબોધન કરીને કહ્યું– કાલે સવારે અહીં મહામાહણ, અપ્રતિહત જ્ઞાન-દર્શનના ધારક, રૈલોકય દીપક, અરિહંત, જિન, કેવળી સર્વજ્ઞ, સર્વદર્શી પધારશે. તમે તેને વંદના નમસ્કાર કરી પર્યાપાસના કરજો અને તેને સ્થાન, પાટ, બાજોઠ, વગેરે માટે આમંત્રણ આપજો. આ પ્રમાણે કહી તે દેવ પાછો ગયો. સકલાલપુત્રે વિચાર્યું– દેવે શ્રેષ્ઠ વધામણી આપી. મારા ધર્માચાર્ય સંખલિપુત્ર ગોશાલક કાલે અહીં આવશે. તે જ જિન, અર્હત્ અને કેવળી છે, માટે હું અવશ્ય તેને વંદન નમસ્કાર કરીને પર્યાપાસના કરીશ. તેના ઉપયોગની વસ્તુઓ માટે તેને આમંત્રણ આપીશ, પરંતુ બીજે દિવસે પ્રાતઃકાલે ભગવાન મહાવીરનું પદાર્પણ થયું. તેઓ સહસામ્રવનમાં બિરાજ્યા, અનેક શ્રદ્ધાળુ માનવો તેના દર્શન કરવા માટે ગયા. સકલાલપુત્ર તેના આચાર્ય ગોશાલકના પદાર્પણને સમજીને તે પણ દર્શન માટે ગયા. ભગવાન મહાવીરે ધર્મદેશના આપી. અન્ય લોકોની સાથે સકડાલપુત્રે પણ સાંભળી. ભગવાન જાણતા હતા કે સકલાલપુત્ર સુલભબોધિ છે. તેને સદુધર્મની પ્રેરણા આપવી જોઈએ, તેથી ભગવાને તેને સંબોધન કરીને કહ્યું – કાલે બપોરે અશોક વાટિકામાં દેવે તમને જે વધામણી આપી હતી, તેમાં દેવનો અભિપ્રાય ગોશાલકના આગમનનો ન હતો. સકલાલપુત્ર ભગવાનના અપરોક્ષ જ્ઞાનથી પ્રભાવિત થયા અને મનમાં ને મનમાં પ્રસન્ન થયા. તે ઊઠ્યા, ભગવાનને વિધિવત્ વંદના કરી અને પોતાની કર્મશાળાઓમાં પધારવાની તથા અપેક્ષિત સામગ્રી ગ્રહણ કરવાની વિનંતી કરી, ભગવાને તેની વિનંતી સ્વીકારી અને ત્યાં પધાર્યા. સકડાલપુત્ર ભગવાન મહાવીરના વ્યક્તિત્વ અને તેના અતીન્દ્રિય જ્ઞાનથી પ્રભાવિત થઈ ગયા હતા, પરંતુ તેની સૈદ્ધાંતિક શ્રદ્ધા મંખલિપુત્ર ગોશાલકમાં હતી. એક દિવસ સકડાલપુત્રે પોતાનાં વાસણોને સૂકવવા માટે બહાર તાપમાં રાખ્યાં. સર્વજ્ઞ પ્રભુએ તેને પૂછ્યું– આ વાસણ કેવી રીતે બનાવ્યાં?સકડાલપુત્ર બોલ્યા- ભગવાન ! પહેલાં માટીને ભેગી કરી, તેને પલાળી, તેમાં રાખ અને છાણ મેળવ્યાં, ત્યાર પછી તેને ખૂંદીને બધું ભેગું કર્યા પછી તૈયાર થયેલી ભીની માટીને ચાકડા પર ચઢાવી, તેનાથી વિવિધ પ્રકારના આ વાસણો તૈયાર કર્યા. ત્યારે ફરીથી પ્રભુએ તેને પૂછ્યું– સંકડાલપુત્ર ! તમારાં આ વાસણો પ્રયત્ન, પુરુષાર્થ, ઉદ્યમથી બન્યાં છે કે પ્રયત્ન અને પુરુષાર્થ વિના બન્યાં છે? સકલાલપુત્ર- હે ભગવાન! અપ્રયત્ન, અપુરુષાર્થ અને અનુમથી બન્યાં છે, કારણ કે પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમનું કોઈ મહત્ત્વ નથી. જે કાંઈ થાય છે તે સર્વ નિયત જ છે. ભગવાન મહાવીર- સકડાલપુત્ર ! કોઈ પુરુષ સુકાઈ ગયેલાં તમારાં વાસણ ચોરી જાય, તેને કોઈ વિખેરી નાખે, તોડી દે, ફોડી દે અથવા તમારી પત્ની અગ્નિમિત્રા સાથે બળાત્કાર કરે તો તમે તેને શો દંડ આપશો? સકલાલપુત્ર- હે ભગવાન! હું તેને ઘણો માર મારીશ, એટલું જ નહીં તેને જીવતો પણ છોડીશ નહીં. ભગવાન મહાવીર- સકલાલપુત્ર ! આવું કેમ? તમે તો પ્રયત્ન અને પુરુષાર્થને સ્વીકારતા જ નથી, સર્વ ભાવોને નિયત માનો છો, તો પછી જે પુરુષે આ દુષ્કૃત્ય કર્યું, તેમાં તેનું શું કર્તાપણું છે? આ સર્વ ભાવો તો પહેલેથી જ નિયત છે. તેને દોષિત શા માટે માનો છો? જો તમે કહો કે તે તો પ્રયત્નપૂર્વક થાય છે તો પ્રયત્ન અને પુરુષાર્થને ન માનવાનો અને સર્વ ભાવોને નિયત જ માનવાનો તમારો સિદ્ધાંત મિથ્યા છે, અસત્ય છે. સકડાલપુત્ર એક મેધાવી અને સમજદાર પુરુષ હતા. ભગવાનના કથન માત્રથી તેઓ સિદ્ધાંતની વાસ્તવિકતાને સમજી ગયા અને અંતરની શ્રદ્ધાથી ભગવાન મહાવીરના ચરણમાં ઝૂકી ગયા. ભગવાન Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર મહાવીર સ્વામી પાસે શ્રાવકનાં બાર વ્રતો ધારણ કર્યાં. અગ્નિમિત્રા માર્યાએ પણ તેઓની પ્રેરણાથી પ્રભુના દર્શન કરી, ઉપદેશ સાંભળી, તે જ દિવસે બાર વ્રતનો સ્વીકાર કર્યો. તેઓ બંને ગૃહસ્થ જીવનની સાથે ધાર્મિક આરાધનામાં પણ પોતાનો સમય વ્યતીત કરવા લાગ્યાં. જ ૧૨૪ સકડાલપુત્ર મંલિપુત્ર ગોશાલકના મુખ્ય શ્રાવક હતા. ગોશાલકે જ્યારે આ વૃત્તાંત સાંભળ્યો ત્યારે તેને સકડાલપુત્રનું કાર્ય ઉંચિત ન લાગ્યું, તેણે સકડાલપુત્રને ફરીથી સમજાવવાનું અને સ્વમતમાં સ્થિર કરવાનું મનોમન વિચાર્યું અને તરત જ પોલાસપુરમાં આવીને આજીવિકોના ઉપાશ્રયમાં પોતાનાં પાત્રા, ઉપકરણ વગેરે રાખ્યાં તથા પોતાના કેટલાક શિષ્યોને સાથે લઈને સકડાલપુત્રને ઘેર ગયા. સકડાલપુત્રે તો સત્તત્ત્વ અને સદ્ગુરુ પ્રાપ્ત કરી લીધા હતા. તેથી સકડાલપુત્રે ગોશાલકનો શ્રદ્ધા પૂર્વક આદર-સત્કાર કર્યો નહીં. ગોશાલક સકડાલપુત્રના વર્તન પરથી સમજી ગયો. તેણે યુક્તિપૂર્વક સકડાલપુત્રને પ્રસન્ન કરવા માટે ભગવાન મહાવીરની ખુબજ પ્રશંસા કરી. ભગવાનની ગુણ ગાથા ગાઈ. ગોશાલકના આ કુટિલ વ્યવહારને તે સમજી શકયા નહીં અને ગોશાલક સાથે શિષ્ટાચાર યુક્ત વ્યવહાર કર્યો અને પોતાની કર્મશાળામાં રોકાવાની અને આવશ્યક વસ્તુ લેવાની વિનંતી કરી. ગોશાલકે વિનંતીનો સ્વીકાર કર્યો. ત્યાંના પ્રવાસ દરમ્યાન ગોશાલકે સકડાલપુત્ર સાથે તાત્ત્વિક વાર્તાલાપ કર્યો. તત્ત્વશ્રદ્ધાને પરિવર્તિત કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે નિષ્ફળ ગયો. સકડાલપુત્રે તો અત્યંત વિવેક અને સમજણપૂર્વક તત્ત્વને પ્રાપ્ત કર્યું હતું. ગોશાલક નિરાશ થઈ ત્યાંથી વિહાર કરી ગયો. સકડાલપુત્ર શ્રમણોપાસક પૂર્વવત્ પોતાની સાંસારિક આજીવિકાની જવાબદારી સાથે એક ઉચ્ચ કોટીના શ્રમણોપાસક તરીકે ધર્મસાધનામાં લીન રહેવા લાગ્યા. આ રીતે ચૌદ વરસ વ્યતીત થયાં. પંદરમાં વર્ષમાં એકવાર અર્થે રાત્રિના સમયે સકડાલપુત્ર શ્રમણોપાસક પોતાની ધર્મ આરાધનામાં મગ્ન હતા. ત્યાં એક મિથ્યાત્વી દેવ તેનું વ્રતભંગ કરવા માટે આવ્યો. વ્રત છોડી દેવા માટે તેણે તેના પુત્રોને મારી નાંખવાની ધમકી આપી. સકડાલપુત્ર અડગ રહ્યા, ત્યારે તેણે તેની સામે ક્રમથી તેના ત્રણ દીકરાને મારીને નવ નવ ટુકડા કર્યા. ઊકળતા પાણીની કડાઈમાં નાંખ્યા અને તેના માંસ, લોહી તેના ઉપર છાંટયાં, પરંતુ સકડાલપુત્રે આત્મબળ અને ધૈર્યની સાથે આ બધું સહન કર્યું. તેની શ્રદ્ધા ચલિત થઈ નહીં. છતાં પણ દેવ નિરાશ થયો નહીં, તેણે વિચાર્યું કે સકડાલપુત્રના જીવનમાં અગ્નિમિત્રાનું મહત્ત્વ ઘણું છે. તેણી પતિપરાયણ તથા તેના સુખ દુઃખમાં સહભાગી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે તેણી તેના ધાર્મિક જીવનની અનન્ય સહાયક છે. આ પ્રમાણે વિચારીને તેણે સકડાલપુત્રની સામે તેની પત્ની અગ્નિમિત્રાને મારી નાંખવાની અને તેવી જ દુર્દશા કરવાની ધમકી આપી. સકડાલપુત્ર શ્રમણોપાસક દીકરાઓની હત્યા પોતાની સામે જોતાં હોવા છતાં ખૂબજ અડગ રહ્યા હતા, પરંતુ આ ધમકીથી તેઓ ખળભળી ગયા. ક્રોધિત થયા અને વિચાર્યું કે આ દુષ્ટને મારે પકડી લેવો જોઈએ. તેને પકડવા માટે ઊઠયા, પરંતુ દેવના ષડ્યુંત્રમાં કોણ કોને પકડી શકે ? દેવ અદશ્ય થઈ ગયો. સકડાલપુત્રના હાથમાં સામેનો થાંભલો આવ્યો. આ બધી આશ્ચર્યકારી ઘટના જોઈ સકડાલપુત્ર શ્રમણોપાસક ગભરાઈ ગયા અને જોરથી અવાજ કર્યો. અગ્નિમિત્રાએ જયારે સાંભળ્યું ત્યારે તરત જ ત્યાં આવી. પતિની બધી વાત સાંભળી અને કહ્યું– અંતિમ પરીક્ષામાં તમે હારી ગયા. તે મિથ્યાદષ્ટિ દેવ અંતે તમારા વ્રતભંગ કરવામાં સફળ થયો. આ ભૂલ માટે તમે પ્રાયશ્ચિત કરો. સકડાલપુત્રે તેમ કર્યું. સકડાલપુત્ર શ્રમણોપાસકનું અંતિમ જીવન ઘણું જ પ્રશસ્ત હતું. અંતે તેઓએ એક મહિનાના સંચારાની (અનશનની) સાથે સમાધિમરણ પ્રાપ્ત કર્યું. દેહત્યાગ કરીને તે અરુણભૂત વિમાનમાં ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવ થયા. ܀܀܀܀܀ Page #187 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર ૧૨૫ | 6) સાતમું અધ્યયના શ્રમણોપાસક સકલાલપુત્ર ddddddછી સકલાલપુત્ર ગાથાપતિ:| १ सत्तमस्स उक्खेवो । पोलासपुरे णाम णयरे । सहस्संबवणे उज्जाणे । जियसत्तू राया। ભાવાર્થ - સાતમા અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન સમજવું જોઈએ. આર્ય સુધર્મા સ્વામીએ કહ્યું –પોલાસપુર નામનું નગર હતું. ત્યાં સહસામ્રવન નામનું ઉધાન હતું. જિતશત્રુ નામના રાજા હતા. | २ तत्थ णं पोलासपुरे णयरे सद्दालपुत्ते णामं कुंभकारे आजीविओवासए परिवसइ। आजीविय-समयसि लद्धटे, गहियटे, पुच्छियढे, विणिच्छियटे, अभिगयटे, अट्ठिमिंजपेमाणुरागरत्ते अयमाउसो ! आजीविय-समए अढे, अयं परमढे, सेसे अणढे त्ति आजीविय- समएणं अप्पाणं भावेमाणे विहरइ । શબ્દાર્થ :- મારે = કુંભાર માનવિયોવાસા = આજીવિકોપાસક પરિવસ = રહેતા હતા પુ0િ = પ્રશ્નો દ્વારા અર્થ સ્થિત કરેલા નિંગ = અસ્થિ અને મજ્જા માપુરી રત્ત = પ્રેમ અને અનુરાગવાળા મા = અપ્રયોજનભૂત. ભાવાર્થ :- પોલાસપુરમાં સકડાલપુત્ર નામના કુંભાર રહેતા હતા. તે આજીવિક સિદ્ધાંત અથવા ગોશાલકના મતાનુયાયી હતા. તેણે લબ્ધાર્થ-શ્રવણ આદિ દ્વારા આજીવિક મતના યથાર્થ તત્ત્વને પ્રાપ્ત કરેલા, ગ્રહણ કરેલા, પુષ્ટાર્થ-જિજ્ઞાસા અથવા પ્રશ્ન દ્વારા સ્થિત કરેલાં, વિનિશ્ચિતાર્થ-નિશ્ચયરૂપે આત્મસાત્ કરેલાં, અભિગતાર્થ–સ્વાધીન કરેલાં હતાં. તેને પોતાના ધર્મ પ્રતિ અસ્થિ અને મજ્જા સુધી પ્રેમ અને અનુરાગ હતો. તેનો આ નિશ્ચિત વિશ્વાસ હતો કે આજીવિકા મત જ અર્થભૂત છે, એ જ પરમાર્થ છે બાકી બધું અપ્રયોજનભૂત છે. આ રીતે આજીવિકા મત અનુસાર તે આત્માને ભાવિત કરતાં ધર્મમાં રહેતા હતા. વિવેચન : - ઉપરોક્ત સૂત્રમાં સકડાલપુત્રની ગોશાલક મત પરની દઢ શ્રદ્ધાનું પ્રતિપાદન છે. તેમની શ્રદ્ધા સિદ્ધાંતના સમજણ સહિતની હતી, તેથી જ તેના માટે લબ્ધાર્થ, ગૃહીતાર્થ આદિ વિશેષણનો પ્રયોગ કર્યો છે. તે પરથી તત્કાલીન લોકોની ધર્મ રુચિ પણ પ્રગટ થાય છે. લોકો લૌકિક જીવન સાથે ધાર્મિક અને તાત્ત્વિક દષ્ટિએ પણ ઊંડો રસ ધરાવતા હતા, તેવું સ્પષ્ટ સમજાય છે. સકલાલપુત્રની સંપદા - | ३ तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स एक्का हिरण्णकोडी णिहाणपउत्ता, एक्का वुड्डिपउत्ता, एक्का पवित्थरपउत्ता, एक्के वए, दस-गोसाहस्सिएणं वएणं । ભાવાર્થ :- આજીવિક મતાનુયાયી સકડાલપુત્રની એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર કરોડ સોનામહોર વ્યાપારમાં તથા એક કરોડ સોનામહોર પરના વૈભવ સાધન સામગ્રીમાં હતી. તેને એક ગોકુળ હતું. જેમાં દસ હજાર ગાયો હતી. ४ तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स अग्गिमित्ता णामं भारिया होत्था । ભાવાર્થ:- આજીવિક ઉપાસક સકડાલપુત્રની પત્નીનું નામ અગ્નિમિત્રા હતું, ५ | तस्स णं सद्दालपुत्तस्स आजीविओवासगस्स पोलासपुरस्स नगरस्स बहिया पंच कुंभकारावण-सया होत्था । तत्थ णं बहवे पुरिसा दिण्ण- भइ भत्त-वेयणा कल्लाकुल्लि बहवे करए य वारए व पिहडए य घडए य अद्ध घडए य कलसए य अलिंजरए य जंबूलए य उट्टियाओ य करेंति । अण्णे य से बहवे पुरिसा दिण्ण- भइ भत्त-वेयणा कल्लाकल्लि तेहि बहूहिं करएहि य वारएहि य पिहडएहि य घडएहि य अद्ध-घडएहि य कलसएहि य अलिंजरएहि य जंबूलएहि य उट्टियाहि व रायमग्गंसि वित्ति कप्पेमाणा विहरंति । શબ્દાર્થ :- આવળ = દુકાન જેવયા = વેતન મત્ત = ભોજન તાપ્તિ = પ્રભાતે, સવાર થતાં જ વારણ ગાડવો, ઘડો. વિદ- કુંડાં માંસ- માર્ગ ઉપર વિત્ત - આજીવિકા. ૧૨૬ ભાવાર્થ :- પોલાસપુર નગરની બહાર આજીવિકોપાસક સકડાલપુત્ર કુંભારની પાંચસો કર્મશાળા હતી. ત્યાં ભોજન તથા મજૂરી રૂપે વેતન પર કામ કરનારા પગારદાર અનેક માણસો સવારે આવીને જળ ભરવાના ઘડા, ગાડવા, થાળી અથવા કૂંડાં, નાના ઘડાઓ, કળશો, માટલાં, કૂંજા તથા ઉષ્ટ્રિકા(તેલ ભરવાના મોટા વાસણ, જેમાં લાંબી ડોક અને મોટું પેટ હોય તેવા આકારનાં વાસણો બનાવતા હતા. ભોજન અને મજૂરી પર કામ કરનારા બીજા અનેક માણસો સવાર થતાં જ ઘણાં જ જળ ભરવાના ઘડા, ગાડવા, ચાળી અથવા કુંડા, ઘડા, નાના ઘડાઓ, કળશ, માટલા, કૂંજા તથા ઉષ્ટિકાતિલ ભરવાના મોટાં વાસણ, જેમાં લાંબી ડોક અને મોટું પેટ હોય તેવા આકારનાં વાસણો) વગેરે સાથે લઈને માર્ગ પર જઈને આજીવિકા પ્રાપ્ત કરતા હતા. અર્થાત તેને વેચતા હતા. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સકડાલપુત્રના વ્યાપારનો ઉલ્લેખ છે. તેની પાંચસો કર્મશાળા નગરની બહાર હતી. તેનો વ્યાપાર ઘણો જ વિકસિત હતો. તેમાં અનેક સામાન્ય લોકો પોતાની આજીવિકા પ્રાપ્ત કરતા હતા. તેમજ તેના વિશાળ વ્યાપાર ઉપરથી તેની સાધન-સંપન્નતા પણ જાણી શકાય છે. સકડાલપુત્રની સાધના : ६ तए णं से सद्दालपुत्ते आजीविओवासए अण्णया कयाई पुष्वावरण्ह-काल- समयंसि जेणेव असोगवणिया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता गोसालस्स मंखलिपुत्तस्स [अंतियं] धम्मपणत्ति उवसंपज्जित्ताणं विहरइ । ભાવાર્થ :- એક દિવસ આજીવિકોપાસક સકડાલપુત્ર બપોરના સમયે અશોક વાટિકામાં ગયા. ખલિપુત્ર ગોશાલકની ધર્મ પ્રાપ્તિ-ધર્મોપાસનામાં લીન થયા. વિવેચનઃ સકડાલપુત્ર આટલો મોટો વ્યાપારી હોવા છતાં તેના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેથી જ ગૃહસ્થ Page #189 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૨૭ ] જીવનની અનુકૂળતા અનુસાર બપોરે સામાયિક સંવરની સાધનામાં લીન બનતા હતા. દેવનું પ્રગટીકરણ: ७ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासगस्स अंतिए एगे देवे पाउब्भवित्था। ભાવાર્થ :- આજીવિકોપાસક મકડાલપુત્રની સમક્ષ એક દેવ પ્રગટ થયો. તીર્થકરના પદાર્પણની સૂચના - | ८ तए णं से देवे अंतलिक्ख पडिवण्णे सखिखिणियाइं पंचवण्णाई वत्थाई पवर परिहिए सहालपुत्तं आजीविओवासयं एवं वयासी- एहिइ णं देवाणुप्पिया ! कल्लं इह महामाहणे, उप्पण्णणाण-दसणधरे, तीय-पडुप्पण्ण-मणागय-जाणए, अरहा, जिणे, केवली, सव्वण्णू, सव्वदरिसी, तेलोक्क-वहिय-महिय-पूइए, सदेवमणुयासुरस्स लोगस्स अच्चणिज्जे वंदणिज्जे णमंसणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासणिज्जे, तच्च-कम्म-संपया-संपउत्ते । तं णं तुम वंदेज्जाहि, णमंसेज्जाहि, सक्कारेज्जाहि, सम्माणेज्जाहि, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासेज्जाहि, पाडिहारिएणं पीढ-फलग-सिज्जा-संथारएणं उवणिमंतेज्जाहि । दोच्चं पि तच्च पि एवं वयइ, वइत्ता जामेव दिसं पाउब्भूए तामेव दिस पडिगए । શબ્દાર્થ :- ૫૨ = શ્રેષ્ઠ તૈય ડુપUM = ભૂતકાળ, વર્તમાનકાળ તત્ત્વમ્ = સફળ અને સત્ય ક્રિયાઓવાળા પડિહાgિi = પાછી દેવા યોગ્ય વત્તા = કહીને. ભાવાર્થ:- ત્યારે નાની નાની ઘંટડીઓથી યુક્ત પાંચ વર્ણનાં ઉત્તમ વસ્ત્રો ધારણ કરેલા દેવે, આકાશમાં અવસ્થિત રહીને આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું - હે દેવાનુપ્રિય! કાલે સવારે અહીં મહામાહણમહાન અહિંસક, અપ્રતિહત જ્ઞાન દર્શનના ધારક, અતીત-વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળના જ્ઞાતા, અહંત-પરમપૂજ્ય, પરમ સમર્થ, જિન-રાગદ્વેષના વિજેતા, કેવળી, પરિપૂર્ણ, શુદ્ધ અને અનંતજ્ઞાન આદિથી યુક્ત, સર્વજ્ઞ, સર્વદર્શી, ત્રણે લોકના જીવો અત્યંત હર્ષ પૂર્વક જેના દર્શનની ઝંખના કરે છે, જેની સેવા અને ઉપાસનાની ઇચ્છા કરે છે, દેવ, દાનવ અને માનવ સર્વ દ્વારા અર્ચનીય-પૂજનીય, વંદનીય, નમસ્કારણીય, સત્કાર અને આદર કરવા યોગ્ય, કલ્યાણમય, મંગલમય, ઇષ્ટદેવ સ્વરૂપ અથવા દિવ્યતેજ તથા શક્તિયુક્ત, જ્ઞાનસ્વરૂપ, પર્યાપાસનીય–ઉપાસના કરવા યોગ્ય, તથ્યકર્મ સંપદાથી યુક્ત-સત્કર્મરૂપ સંપત્તિથી યુક્ત એવા ભગવાન પધારશે. તમે તેને વંદન કરજો (નમસ્કાર, સત્કાર, તથા સન્માન કરજો). પ્રાતિહારિક (ઉપયોગમાં લઈને પાછી આપી શકાય તેવી વસ્તુ) પીઠ–પાટલા, બાજોઠ, ફલક-પાટ, પાટિયું, શય્યા–નિવાસ સ્થાન, સંસ્તારક-સંથારા માટે (પથારી માટે) ઘાસ વગેરે વસ્તુઓનું તેમને આમંત્રણ કરજો. આ રીતે બીજીવાર, ત્રીજીવાર કહી જે દિશામાંથી દેવ પ્રગટ થયો હતો તે દિશામાં પાછો ગયો. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં પ્રભુ મહાવીરનાં અનેક વિશેષણોના પ્રયોગથી અરિહંતનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. તેમાં મુખ્ય વિશેષણ મહીના શબ્દની વ્યાખ્યા કરતાં આચાર્ય અભયદેવ સૂરિએ વૃત્તિમાં લખ્યું છે – જે વ્યક્તિ નિશ્ચય કરે છે કે હું કોઈને મારીશ નહીં તેમજ જે મન, વચન, અને કાયાથી સૂક્ષ્મ અને સ્કૂલ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ ] - શ્રી ઉપાસક દશાગ સૂત્ર સમસ્ત જીવોની હિંસાથી નિવૃત્ત થઈ જાય છે, અન્યને આ રીતનો ઉપદેશ આપે છે, તે માહણ કહેવાય છે. આવા પુરુષ મહાન હોય છે, માટે તે મહામાહણ છે અર્થાતુ મહાન અહિંસક છે. અન્ય આગમોમાં પણ જ્યાં મહાના શબ્દ આવ્યો છે, ત્યાં આ જ રીતે વ્યાખ્યા કરી છે. તેની વ્યાખ્યા બીજી રીતે પણ થાય છે. પ્રાકૃતમાં બ્રાહ્મણ' માટે 'બપ્પણ' તથા 'બમ્પણ' ની જેમ માહણ શબ્દ પણ છે. એ અનુસાર મહામાહણનો અર્થ મહાન બ્રાહ્મણ થાય છે. બ્રાહ્મણ શબ્દ ભારતીય સાહિત્યમાં ગુણ–નિષ્પન્નતાની દષ્ટિએ અત્યંત મહત્ત્વ ધરાવે છે. બ્રાહ્મણમાં એક એવા વ્યક્તિત્વની કલ્પના છે, જે પવિત્રતા, સાત્ત્વિકતા, સદાચાર, તિતિક્ષા, તપ વગેરે સગુણના સમવાયનું પ્રતીક છે. શાબ્દિક દષ્ટિથી તેનો અર્થ જ્ઞાની થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે તેનો અર્થ આ પ્રમાણે થાય છે- જે બ્રહ્મ, વેદ અથવા શુદ્ધ ચૈતન્યને જાણે છે અથવા તેનું અધ્યયન કરે છે, તે બ્રાહ્મણ છે. ગુણાત્મક દૃષ્ટિથી વેદ, જે વિદ્ ધાતુથી બનેલો શબ્દ છે તે ઉત્કૃષ્ટ જ્ઞાનનું પ્રતીક છે. આ રીતે બ્રાહ્મણ શબ્દ એક ઉચ્ચ જ્ઞાની અને ચારિત્રનિષ્ઠ વ્યક્તિત્વના રૂપમાં પ્રસ્તુત થયો છે. ૩MUળ ખાઇ હંસાધરે – ઉત્પન્ન જ્ઞાન-દર્શનના ધારક અર્થાતુ કેવળજ્ઞાન-કેવળદર્શનના ધારક. જ્યારે રાગ દ્વેષરૂપ મોહનીયકર્મનો નાશ થાય ત્યારે વ્યક્તિ વીતરાગી બને છે. ત્યાર પછી જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મોનો નાશ થાય અર્થાતુ ચારે ઘાતિકર્મોનો નાશ થાય ત્યારે તેને કેવળજ્ઞાન-કેવળ દર્શન પ્રગટ થાય છે અને તે જિન, કેવળી, સર્વજ્ઞ, સર્વદર્શી અને અરિહંત કહેવાય છે. આત્માના અનંત ગુણ પ્રગટ થયા હોવાથી તથા તીર્થના સ્થાપક હોવાથી ત્રિલોકના જીવો દ્વારા વંદનીય અને પૂજનીય છે. આ રીતે સ્વયં આત્મ રમણતામાં લીન છે અને તેનું અસ્તિત્વ માત્ર જગતના કલ્યાણનું કારણ છે. તેવા તીર્થંકર પ્રભુ મહાવીર પધારશે તેવી મંગલ વધામણી દેવે સકડાલપુત્રને આપી. અસંખ્ય દેવો તીર્થકરના ભક્ત હોય છે. જે પ્રસંગોપાત પ્રભુના અતિશયો પ્રગટ કરે, સામાન્ય લોકોને પ્રભુની વિશેષતા સમજાવે, સમવસરણ વગેરે રચના કરી પોતાનો ભક્તિભાવ પ્રગટ કરે છે, તે જ રીતે પ્રભુના ભક્ત દેવે સકડાલપુત્રની સમક્ષ પ્રગટ થઈ તેને પ્રભુના દર્શન, વંદન, નમસ્કાર યાવતું પર્યાપાસના કરવાની પ્રેરણા કરી. સકલાલપુત્રનો અંતર આનંદ| ९ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासगस्स तेणं देवेणं एवं वुत्तस्स समाणस्स इमेयारुवे अज्झथिए, चिंतिए, पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे- एवं खलु ममं धम्मायरिए धम्मोवएसए गोसाले मंखलिपुत्ते, से णं महामाहणे उप्पण्ण-णाण-दसणधरे जाव तच्च-कम्म-संपया-संपउत्ते, से णं कल्लं इह हव्वमागच्छिस्सइ । तए णं तं अहं वंदिस्सामि णमंसिस्सामि जाव सक्कारेस्सामि, सम्माणेस्सामि, कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासिस्सामि; पाडिहारिएण जावपीढ-फलग-सेज्जा-संथारएणं उवणिमतिस्सामि। ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું ત્યારે આજીવિકોપાસક સકલાલપુત્રના મનમાં આવો વિચાર આવ્યો, મનોરથ, ચિંતન અને સંકલ્પ થયો–મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, મહામાહણ, અપ્રતિમ જ્ઞાન દર્શનના ધારક યાવત્ સત્કર્મ, સંપત્તિયુક્ત મંખલિપુત્ર ગોશાલક કાલે અહીં આવશે ત્યારે હું તેને વંદના, Page #191 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૨૯ ] નમસ્કાર, સત્કાર અને સન્માન કરીશ. તે કલ્યાણમય, મંગલમય, દેવસ્વરૂપ તથા જ્ઞાનવંત છે, તેની પર્યાપાસના કરીશ તથા પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા, સંતારક માટે આમંત્રણ કરીશ. ભગવાન મહાવીરનું આગમન - १० तए णं कल्लं जाव जलते समणे भगवं महावीरे जाव समोसरिए । परिसा णिग्गया जाव पज्जुवासइ । ભાવાર્થ :- ત્યારપછી બીજે દિવસે સવારે ભગવાન મહાવીર પધાર્યા, પરિષદ ભેગી થઈ, ભગવાનની પર્યાપાસના કરી. સકલાલપુત્રનું દર્શનાર્થ ગમન :११ तए णं से सद्दालपुत्ते आजीविओवासए इमीसे कहाए लद्धढे समाणे- एवं खलु समणे भगवं महावीरे जाव जेणेव पोलासपुरे णयरे, जेणेव सहस्संबवणे उज्जाणे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं ओग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ, तं गच्छामि णं समणं भगवं महावीरं वदामि णमंसामि, सक्कारेमि, सम्मामि कल्लाणं, मंगलं, देवयं, चेइयं पज्जुवासामि एवं संपेहेइ, संपेहित्ता हाए जाव अप्पमहग्घाभरणालंकिय-सरीरे, मणुस्सवग्गुरा-परिगए साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता, पोलासपुर णयरं मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे उज्जाणे, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता तिक्त्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता णच्चासण्णे णाइदूरे सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ । શબ્દાર્થ :- સુલૂસમાને = સાંભળવાના ભાવથી, ભક્તિ-ભાવથી. ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે આ સાંભળ્યું કે ભગવાન મહાવીર પોલાસપુર નગરમાં પધાર્યા છે. સહસામ્રવન ઉધાનમાં યથોચિત સ્થાન ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં બિરાજ્યા છે. તેણે વિચાર્યું, હું જઈને ભગવાનને વંદના, નમસ્કાર, સત્કાર, અને સન્માન કરું. તેઓ કલ્યાણમય, મંગલમય, દેવસ્વરૂપ તથા જ્ઞાનવંત છે, તેઓની પર્યાપાસના કરું. આમ વિચારી તેમણે સ્નાન કર્યું યાવતુ પરિષદને યોગ્ય શુદ્ધ (માંગલિક અને ઉત્તમ) વસ્ત્ર પહેર્યા. અલ્પ પણ બહુમૂલ્ય આભૂષણોથી શરીરને અલંકૃત કર્યું, જનસમુદાયની સાથે ઘેરથી નીકળ્યા, પોલાસપુર નગરની મધ્યમાંથી પસાર થઈને, સહસામ્રવન ઉદ્યાનમાં જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા, ત્યાં આવ્યા, આવીને ત્રણવાર આદક્ષિણા- પ્રદિક્ષણા કરી, વંદન નમસ્કાર કર્યા, વંદન નમસ્કાર કરી ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક એ રીતે સામે બેઠા, નમન કરી સાંભળવાની ઇચ્છાથી વિનયપૂર્વક હાથ જોડ્યા, પર્યાપાસના કરી. १२ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स तीसे य महइ जाव धम्म परिकहेइ । ભાવાર્થ :- ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપત્રને તથા પરિષદને ધર્મદેશના આપી. Page #192 -------------------------------------------------------------------------- ________________ | १३० શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભગવાન દ્વારા સકલાલપુત્રના મનોભાવનું કથન:|१३ सद्दालपुत्ता ! इ समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासीसे णूणं सद्दालपुत्ता ! कल्लं तुमं पुव्वावरण्ह-काल-समयंसि जेणेव असोगवणिया जाव विहरसि । तए णं एगे देवे तुब्भं अंतियं पाउब्भवित्था । तए णं से देवे अंतलिक्ख-पडिवण्णे एवं वयासी- हं भो ! सद्दालपुत्ता ! तं चेव सव्वं जाव से णूणं सद्दालपुत्ता! अढे समढे ? हंता ! अत्थि । णो खलु सद्दालपुत्ता ! तेणं देवेणं गोसालगमंखलिपुत्तं पणिहाय एवं वुत्ते । शार्थ :- पणिहाय = सरीने. ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકલાલપુત્રને કહ્યું - હે સકલાલપુત્ર ! બપોરના સમયે તમે જ્યારે અશોકવાટિકામાં યાવતુ તમે સાધનામાં હતા ત્યારે એક દેવ તમારી સામે પ્રગટ થયો અને આકાશમાં સ્થિત રહીને તમને આ પ્રમાણે કહ્યું- હે શકડાલપુત્ર! યાવતુ ભગવાને સર્વ વૃત્તાંત કહ્યો અને પૂછ્યું– સંકડાલપુત્ર! શું આ પ્રમાણે થયું છે? સકલાલપુત્ર બોલ્યા- હા, એમ જ થયું છે. ત્યારે ભગવાને કહ્યું– સકલાલપુત્ર! તે દેવે મંખલિપુત્ર ગોશાલકને લક્ષ કરીને તેમ કહ્યું ન હતું. સકલાલપુત્ર પર અતીન્દ્રિય જ્ઞાનનો પ્રભાવ - १४ तए णं तस्स सद्दालपुत्तस्स आजीविओवासयस्स समणेणं भगवया महावीरेणं एवं वुत्तस्स समाणस्स इमेयारुवे अज्झत्थिए चिंतिए पत्थिए मणोगए संकप्पे समुप्पण्णे एस णं समणे भगवं महावीरे महामाहणे, उप्पण्ण-णाणदंसणधरे जाव तच्च-कम्मसंपयासंपउत्ते । तं सेयं खलु ममं समणं भगवं महावीरं वंदित्ता णमंसित्ता पाडिहारिएणं पीढफलग-सेज्जा-संथारएणं उवणिमंतित्तए । एवं संपेहेइ, संपेहित्ता उट्ठाए उढेइ, उद्वेत्ता समणं भगवं महावीरं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- एवं खलु भंते ! मम पोलासपुरस्स णयरस्स बहिया पंच कुंभकारावणसया । तत्थ णं तुब्भे जाव पाडिहारियं पीढ-फलग-सेज्जा-संथारयं ओगिण्हित्ता णं विहरह । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે આ પ્રમાણે કહ્યું, ત્યારે આજીવિકોપાસક સકડાલપુત્રના મનમાં આ પ્રકારનો વિચાર આવ્યો- શ્રમણ ભગવાન મહાવીર જ મહામાહણ, ઉત્પન્ન જ્ઞાન દર્શનના ધારક થાવત્ સત્કર્મ સંપત્તિયુક્ત છે, તેથી મારા માટે એ શ્રેયસ્કર છે કે હું શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરી, પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા અને સંતારક માટે આમંત્રણ કરું. આ પ્રમાણે વિચાર કરી તે ઊઠ્યા. શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કરીને બોલ્યા- હે ભગવાન! પોલાસપુર નગરની બહાર મારી પાંચસો કુંભકાર કર્મશાળા છે. આપ ત્યાં પ્રાતિહારિક પીઠ, ફલક, શય્યા અને સંસ્તારક ગ્રહણ કરીને બિરાજો. ભગવાનનું કર્મશાળામાં પદાર્પણ:|१५ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स एयमढे पडिसुणेइ, पडिसुणेत्ता सद्दालपुत्तस्स आजीविओवासगस्स पंचकुंभकारावणसएसु फासु- एसणिज्ज Page #193 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ : શ્રમણોપાસક સકડાલપુત્ર पाडिहारियं पीढ-फलग सेज्जा संथारयं ओगिण्हित्ता णं विहरइ । શબ્દાર્થ:- ાસુ-સખિા = પ્રાસુક, યોગ્ય, અચિત્ત ક્ષભિખ્ખું = શુદ્ધ, ગ્રહણ કરવા જેવા. ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામીએ આજીવિકોપાસક સકડાલપુત્રની આ વિનંતિ સ્વીકારી તથા તેની પાંચસો કર્મશાળાઓમાં પ્રાસુક, શુદ્ધ પ્રાતિહારિક, પીઠ, ફલક(શય્યા) સંસ્તારક ગ્રહણ કરીને ત્યાં બિરાજમાન થયા. ૧૩૧ પ્રભુ મહાવીર અને સકડાલપુત્ર વચ્ચે વાર્તાલાપ ઃ से सद्दालपुत्ते आजीविओवासए अण्णया कयाई वायाहययं कोलाल-भंड अंतो सालाहिंतो बहिया णीणेइ, णीणेत्ता, आयवंसि दलयइ | १६ त શબ્દાર્થ : ભાવાર્થ :શાળામાંથી બહાર લાવીને તાપમાં રાખ્યાં. વાયા વયં = હવાથી સૂકાઈ ગયેલા જોલા – માટીના ભંડ = વાસણ માયવૃત્તિ = તાપમાં. એક દિવસ આજીવિકોપાસક સકડાલપુત્રે હવાથી સૂકાઈ ગયેલાં માટીનાં વાસણો કર્મ १७ तए णं से समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासीसद्दालपुत्ता ! एस णं कोलालभंडे कओ ? ભાવાર્થ :ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું– હે સકડાલપુત્ર ! આ માટીનાં વાસણ કેવી રીતે બનાવ્યાં? |૮| | तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं एवं वयासीएस णं भंते ! पुव्वि मट्टिया आसी, तओ पच्छा उदएणं णिमिज्जइ, णिमिज्जित्ता छारेण य करिसेण य एगयाओ मीसिज्जइ, मीसिज्जित्ता चक्के आरोहिज्जइ, तओ बहवे करगा य जाव उट्टियाओ य कज्जति । શબ્દાર્થ:- પુબ્ધિ = પેલા, પહેલાં પા = પછી ખિમિન્ત્રજ્ઞ = કચરવામાં આવી રેખં = રાખ રિસેપ = છાણ મૌસિન્ગફ = મેળવીને ચન્દ્રે = ચાકડા પર. ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું– હે ભગવાન ! પહેલાં માટીને પાણી સાથે પલાળી કચરવામાં આવે છે, પછી રાખ અને છાણ સાથે મેળવી કચરવામાં આવે છે. આ રીતે બધુ ભેગું કરી તેને ચાક ઉપર ચઢાવવામાં આવે છે. ત્યારે ઘણાં વાસણ, પાત્ર, ગાડવા, થાળી અથવા કુંડા, ઘડા, અર્ધઘડા, લોટા, મોટા માટલાં, શકોરાં તથા કુંડા બનાવાય છે. १९ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तं आजीविओवासयं एवं वयासी - सद्दालपुत्ता ! एस णं कोलालभंडे किं उट्ठाणेणं जाव पुरिसक्कार- परक्कमेणं कज्जंति ? उदाहु अणुट्ठाणेणं जाव अपुरिसक्कार-परक्कमेणं कज्जंति ? ભાવાર્થ :ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને પૂછ્યું– હે સકડાલપુત્ર ! આ માટીનાં વાસણ શું પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમ દ્વારા બને છે ? કે પ્રયત્ન પુરુષાર્થ અને ઉદ્યમ વિના જ બને છે ? Page #194 -------------------------------------------------------------------------- ________________ | १३२ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર २० तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं एवं वयासीभंते! अणुट्ठाणेणं जाव अपुरिसक्कार-परक्कमेणं । णत्थि उट्ठाणे इ वा जाव परक्कमे इवा, णियया सव्वभावा । ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને કહ્યું- હે ભગવાન ! પ્રયત્ન, પુરુષાર્થ તથા ઉદ્યમ વિના જ બને છે. પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમાં કોઈ અસ્તિત્વ અથવા સ્થાન नथी, सर्व मावो नियत (निश्चित) छ. २१ तए णं समणे भगवं महावीरे सहालपत्तं आजीविओवासयं एवं वयासीसहालपुत्ता! जइ णं तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंड अवहरेज्जा वा विक्खरेज्जा वा भिंदेज्जा वा अच्छिदेज्जा वा परिट्ठवेज्जा वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणे विहरेज्जा, तस्स णं तुमं पुरिसस्स किं दंडं वत्तेज्जासि ? शार्थ :- पक्केल्लयं = 48वेक्षा अवहरेज्जा = योरी 04, 504 विक्खिरेज्जा विषेश नाणे दंडं वत्तिज्जासि = देशो. ભાવાર્થ :- ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક સકડાલપુત્રને કહ્યું- સકડાલપુત્ર ! જો કોઈ પુરુષ તમારાં હવાથી સૂકાયેલાં અથવા પકાવેલાં માટીનાં વાસણો ચોરી જાય અથવા વિખેરી નાખે અથવા તેમાં કાણાં પાડી દે, ફોડી નાંખે અથવા ઉપાડી બહાર નાંખી દે અથવા તમારી પત્ની અગ્નિમિત્રાની સાથે વિપુલભોગ ભોગવે, તો તે પુરુષને તમે શું દંડ આપશો? २२ भंते ! अहं णं तं पुरिसं णिब्भच्छेज्जा वा हणेज्जा वा बंधेज्जा वा महेज्जा वा तज्जेज्जा वा तालेज्जा वा णिच्छोडेज्जा वा णिब्भच्छेज्जा वा अकाले चेव जीवियाओ ववरोवेज्जा । शार्थ :- आओसेज्जा = 21रीश महेज्जा = ४थरीश. ભાવાર્થ :- સકડાલપુત્રે કહ્યું- હે ભગવાન! હું તેને ફટકારીશ અથવા માર મારીશ, બાંધીશ, કચરીશ, તર્જના કરીશ (ધમકાવીશ) થપ્પડ મારીશ, મુષ્ટિપ્રહાર કરીશ, તેનું ધન વગેરે છીનવી લઈશ, કઠોર વચનોથી તેનો તિરસ્કાર કરીશ અથવા અકાળે જ તેના પ્રાણ લઈશ. २३ सद्दालपुत्ता ! णो खलु तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंड अवहरइ वा जाव परिट्ठवइ वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं विउलाई भोगभोगाई भुंजमाणे विहरइ, णो वा तुमं तं पुरिसं आओसेज्जसि वा हणेज्जसि वा बंधेजसि वा महेज्जसि वा तज्जेज्जस्सि वा तालेज्जसि वा णिच्छोडेज्जसि वा णिब्भच्छेज्जसि वा अकाले चेव जीवियाओ ववरोवेज्जसि; जइ णत्थि उट्ठाणे इ वा जाव परक्कमे इ वा, णियया सव्वभावा । ____ अह णं तुब्भं केइ पुरिसे वायाहयं वा पक्केल्लयं वा कोलालभंडं अवहरइ वा विक्खिरइ वा भिंदइ वा अच्छिदइ वा परिढुवेइ वा, अग्गिमित्ताए वा भारियाए सद्धिं Page #195 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન–૭ : શ્રમણોપાસક સકડાલપુત્ર विडलाई भोग भोगाई भुंजमाणे विहरइ, तुमं वा तं पुरिसं आओसेसि वा हसि वा बंधेसि वा महेसि वा तज्जेसि वा तालेसि वा णिच्छोडेसि वा णिब्भच्छेसि वा अकाले चेव जीवियाओ ववरोवेसि । तो जं वदसि - णत्थि उट्ठाणे इ वा जाव णियया સવ્વમાવા, તેં તે મિન્હા । ૧૩૩ ભાવાર્થ:- ભગવાન મહાવીર સ્વામી બોલ્યા- હે સકડાલપુત્ર ! જો પ્રયત્ન, પુરુષાર્થ અને ઉદ્યમ નથી. સર્વ થનારાં કાર્યો નિશ્ચિત છે. તો કોઈ પુરુષ તમારાં હવામાં સૂકાવેલા અથવા તાપમાં તપાવેલાં માટીનાં વાસણોને ચોરતા નથી યાવત્ તેને ઉપાડીને બહાર નાંખતા નથી. તમારી પત્ની અગ્નિમિત્રા સાથે વિપુલભોગ ભોગવતા નથી. તમે તે પુરુષને ફટકારતા નથી, માર મારતા નથી, બાંધતા નથી, રગદોળતા નથી, તર્જના કરતા નથી, થપ્પડ, મુષ્ટિ પ્રહાર કરતા નથી, તેનું ધન લઈ લેતા નથી, કઠોર વચનથી તેનો તિરસ્કાર કરતા નથી, અકાળે જ તેના પ્રાણ લઈ શકતા નથી. કેમ કે ઉત્થાન યાવત્ પરાક્રમ જેવી કોઈ વસ્તુ નથી, સર્વભાવો નિયત છે. જો તમે માનો છો કે વાસ્તવમાં કોઈ પુરુષ તમારા હવામાં સૂકવેલા અથવા તાપમાં તપાવેલાં, સૂકાઈ ગયેલાં, માટીનાં વાસણોને ચોરી જાય છે અથવા વેરવિખેર કરી નાંખે છે અથવા તેમાં કાણાં પાડે છે અથવા તેને ફોડી નાંખે છે અથવા ઉપાડીને બહાર નાંખી દે છે અથવા તમારી પત્ની અગ્નિમિત્રાની સાથે ભોગ ભોગવે છે, તમે તે પુરુષને ફટકારો છો, મારો છો, બાંધો છો, રગદોળો છો, તર્જના કરો છો, થપ્પડ, મુષ્ટિ પ્રહાર કરો છો, તેનું ધન છીનવો છો, કઠોર વચનોથી તિરસ્કાર કરો છો, અકાળે જ તેના પ્રાણ લઈ લો છો, ત્યારે તમારો પ્રયત્ન, પુરુષાર્થ વગેરે ન હોવાનું તથા થનારાં સર્વ કાર્યો નિયત હોવાનું જે કથન કરો છો તે અસત્ય થાય છે અર્થાત્ મિથ્યા સિદ્ઘ થાય છે. વિવેચનઃ - પૂર્વોક્ત સૂત્રોમાં સકડાલપુત્રને પ્રભુ મહાવીર સાથે નિયતિવાદ વિષયક થયેલી ચર્ચાનું નિરૂપણ છે. પ્રભુએ સકડાલપુત્રને તેના રોજિંદા કાર્યથી જ પુરુષાર્થવાદની ઉપયોગિતા અને અનિવાર્યતા સમજાવી, આપણું દરેક કાર્ય પુરુષાર્થ વિના શક્ય જ નથી. પ્રભુએ સકડાલપુત્રને જ પૂછ્યું કે તમે જે કાંઈ માટીનાં વાસણો વગેરે બનાવો છો, તે કઈ રીતે થાય છે ? સકડાલપુત્રે તેની પ્રક્રિયા આદિથી અંત સુધી સમજાવી. માટી પલાળવાથી લઈને વાસણને ભઠ્ઠીમાં પકવવા સુધી બધી જ ક્રિયા પુરુષાર્થજન્ય જ છે, તેથી જ સર્વભાવો નિયત છે, તેનું ખંડન થઈ જાય છે. વ્યાવહારિક જીવનમાં નિયતિવાદને સ્વીકારવો ઉચિત નથી. નિયતિવાદના સ્વીકારથી વ્યક્તિ સર્વથા નિષ્ક્રિય બની જાય, પ્રમાદ વધી જાય. જે થવાનું છે તે થશે’, તે વિચારથી કે તે શ્રદ્ધાથી કાર્ય થતું નથી, તેથી એકાંતવાદને ન સ્વીકારતાં પ્રભુ મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિ અનુસાર કાર્યસિદ્ધિ માટે પાંચ સમવાયને સ્વીકારવા તે સર્વ પ્રકારે સંગત છે. સકડાલપુત્રે ધ્યાનપૂર્વક પ્રભુની વાત સાંભળી અને તેના પર ઊંડો વિચાર કર્યો. ભગવાનના કથન પર તેને શ્રદ્ધા થવા લાગી. સત્ય દર્શન : २४ | एत्थ णं से सद्दालपुत्ते आजीविओवासए संबुद्धे । Page #196 -------------------------------------------------------------------------- ________________ | १३४ । શ્રી ઉપાસક દશાંગ સૂત્ર शार्थ :- संबुद्धो = शोध प्रा थयो. ભાવાર્થ :- આ પ્રકારના વાર્તાલાપથી આજીવિકોપાસક સકડાલપુત્રને બોધ પ્રાપ્ત થયો. विवेयन: સકલાલપુત્ર સુલભબોધિ જીવ હતા. પ્રભુ તેની યોગ્યતા જાણતા હતા. તેથી જ પ્રભુ સકલાલપુત્રની કર્મશાળામાં પધાર્યા હતા. પ્રભુના સાંનિધ્યથી સકડાલપુત્રને સમ્યગુબોધ પ્રાપ્ત થયો. પ્રસ્તુત સૂત્રમાં તીર્થકરોની નિષ્કામ કરુણા પ્રતીત થાય છે. જીવમાત્રનું કલ્યાણ થવાની મંગલ ભાવના તેમના અંતરે સદાને માટે રહેલી હોય છે. સકલાલપુત્રની માન્યતાનું યુક્તિપૂર્વક ખંડન કરીને, તેને સત્યદર્શન કરાવ્યું. | २५ तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामि णं भंते ! तुब्भं अंतिए धम्म णिसामेत्तए । शार्थ :- इच्छामि = ४२छुछु. ભાવાર્થ :- સકલાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા અને તેણે કહ્યું- હે ભગવન્! હું તમારી પાસે ધર્મ શ્રવણની ઇચ્છા રાખું છું. પ્રભુ મહાવીરની ધર્મદેશના: २६ तए णं समणे भगवं महावीरे सद्दालपुत्तस्स आजीविओवासगस्स धम्म परिकहेइ। ભાવાર્થ - ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે આજીવિકોપાસક મકડાલપુત્રને ધર્મોપદેશ આપ્યો. સકલાલપુત્ર અને અગ્નિમિત્રા દ્વારા શ્રાવક ધર્મનો સ્વીકાર :| २७ तए णं से सद्दालपुत्ते आजीविओवासए समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ठ-तुट्ठ जाव हियए जहा आणंदो तहा गिहिधम्म पडिवज्जइ । णवर एगा हिरण्णकोडी णिहाणपउत्ता, एगा हिरण्णकोडी वुडिपउत्ता, एगा हिरण्णकोडी पवित्थरपउत्ता, एगे वए, दस गो-साहस्सिएणं वएणं जाव समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता जेणेव पोलासपुरे णयरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता पोलासपुरं णयरं मझमज्झेणं जेणेव सए गिहे, जेणेव अग्गिमित्ता भारिया, तेणेव उवागच्छइ, उवागच्छित्ता, अग्गिमित्तं भारियं एवं वयासी- एवं खलु देवाणुप्पिए ! समणे भगवं महावीरे जाव समोसढे, तं गच्छाहि णं तुम, समणं भगवं महावीर वंदाहि जाव पज्जुवासाहि, समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुव्वइयं सत्तसिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जाहि । शार्थ :- एगा में गच्छाहि = ओ वंदाहि = वहन ४२. ભાવાર્થ :- આજીવિકોપાસક સકડાલપુત્ર શ્રમણ ભગવાન મહાવીર સ્વામી પાસેથી ધર્મ સાંભળીને અત્યંત પ્રસન્ન અને સંતુષ્ટ થયા અને તેણે આનંદની જેમ શ્રાવકધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમાં ભિન્નતા એ છે Page #197 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૩૫ ] કે સકડાલપુત્રે પરિગ્રહના રૂપમાં એક કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, એક કરોડ સોનામહોર વ્યાપારમાં તથા એક કરોડ સોનામહોર ઘરના વૈભવમાં સાધન સામગ્રીમાં રાખી હતી. તેને એક ગોકુળ હતું, જેમાં દસ હજાર ગાયો હતી. સકલાલપુત્રે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તે ત્યાંથી પાછા ગયા. પોલાસપુર નગરની મધ્યમાંથી પસાર થતાં પોતાના ઘર પત્ની અગ્નિમિત્રા પાસે આવ્યા અને તેને કહ્યું- હે દેવાનુપ્રિયે! શ્રમણ ભગવાન મહાવીર પધાર્યા છે, તમે ત્યાં જાઓ, તેમને વંદના થાવત્ પર્યાપાસના કરો, અને તેમની પાસેથી પાંચ અણુવ્રત તથા સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ સ્વીકાર કરો. २८ तए णं सा अग्गिमित्ता भारिया सद्दालपुत्तस्स समणोवासगस्स 'तह' त्ति एयमटुं विणएणं पडिसुणेइ । ભાવાર્થ :- શ્રમણોપાસક સકડાલપુત્રની પત્ની અગ્નિમિત્રાએ તહત્તિ- આપ કહો છો તેમ જ છે, એ પ્રમાણે કહીને વિનયપૂર્વક પોતાના પતિના કથનનો સ્વીકાર કર્યો. વિવેચન : આ પ્રસંગ ગૃહસ્થ જીવનના પરસ્પરના સંબંધો કેવા હોવા જોઈએ, તેના પર પ્રકાશ પાડે છે. પ્રત્યેક સાંસારિક પ્રવૃત્તિ દાંપત્ય જીવનમાં સાથે થાય છે, તે જ રીતે ધાર્મિક અનુષ્ઠાનો પણ સાથે થાય તો તે આદર્શ ગૃહસ્થ કહેવાય. સકલાલપુત્ર આદર્શ જીવન જીવી રહ્યા હતા. તેની પત્ની અગ્નિમિત્રાને પતિ પ્રત્યે પૂર્ણ આદર પૂર્વક સમર્પિત ભાવ હતો. પતિના વચનને કોઈ પણ પ્રકારના તર્કવિતર્ક કર્યા વિના સ્વીકાર્યું પોતાની વરસોની માન્યતા અને શ્રદ્ધાને છોડી પતિની આજ્ઞા અનુસાર સહજ રીતે પ્રભુની દેશના સાંભળવા તૈયાર થઈ. २९ तए णं से सद्दालपुत्ते समणोवासए कोडुबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी- खिप्पामेव भो देवाणुप्पिया ! जाव जुत्तामेव धम्मियं जाणप्पवर उवट्टवेह, उवट्ठवेत्ता मम एयमाणत्तियं पच्चप्पिणह । શબ્દાર્થ :- કુરિયર સેવકોને. ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક સકલાલપુત્રે પોતાના સેવકોને બોલાવીને કહ્યું–હે દેવાનુપ્રિય! તીવ્ર ગતિવાળા, વાવ, ધાર્મિક યાનપ્રવર – શ્રેષ્ઠરથ તૈયાર કરો, તૈયાર કરી મને શીધ્ર ખબર આપો. ३० तए णं ते कोडुबियपुरिसा सद्दालपुत्तेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्टतुट्ठ- चित्तमाणंदिया, पीइमणा, परमसोमणस्सिया, हरिसवसविसप्पमाणहियया, करयल- परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु ‘एवं सामी' त्ति आणाए विणए ण वयणं पडिसणेति, पडिसूणेत्ता खिप्पामेव लहुकरणजुत्तजोइयं जाव धम्मिय जाणप्पवर उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणति । ભાવાર્થ :- શ્રમણોપાસક સકડાલપુત્રે આ પ્રમાણે કહ્યું, ત્યારે સેવકોએ અત્યંત પ્રસન્ન થતાં, ચિત્તમાં આનંદ અને પ્રીતિનો અનુભવ કરતાં, અતિ સૌમ્ય-માનસિક ભાવોથી યુક્ત તથા હર્ષના અતિરેકથી વિકસિત હૃદયવાળા, હાથ જોડી, મસ્તકની ચારેબાજુ ફેરવી તથા અંજલિબદ્ધ કરીને સ્વામી એમ આદરપૂર્ણ Page #198 -------------------------------------------------------------------------- ________________ | १38 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવથી ઉનાક સાંજે સાંભળીને તીર રવિવાર શબ્દથી સકલાલપુત્રને સંબોધિત કરતાં, સ્વીકૃતિપૂર્ણ ભાવથી વિનયપૂર્વક સાંભળ્યું સાંભળીને તીવ્ર ગતિવાળા બળદો દ્વારા ખેંચવામાં આવતા યાવત ધાર્મિક ઉત્તમ રથને શીધ્ર જ ઉપસ્થિત કર્યો અને તે બાબત સકલાલપુત્રને ખબર આપી. ३१ तए णं सा अग्गिमित्ता भारिया ण्हाया जाव अप्पमहग्घाभरणालंकियसरीरा, चेडियाचक्कवाल-परिकिण्णा धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता पोलासपुरं णयर मज्झमज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव सहस्संबवणे उज्जाणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता चेडियाचक्कवालपरिवुडा जेणेव समणे भगवं महावीरे तेणेव उवागच्छइ, उवागच्छित्ता तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पच्चासण्णे णाइदूरे सुस्सूसमाणा, णमंसमाणा अभिमुहे विणएणं पंजलिउडा ठिइया चेव पज्जुवासइ । शार्थ :- हाया = स्नान युं चेडिया = हासी णच्चासण्णे = अति ननलि धम्मियाओ जाणाओ= धार्मि: २थथी. ભાવાર્થ :-ત્યારે સકલાલપુત્રની પત્ની અગ્નિમિત્રાએ સ્નાન કર્યું કાવત્ અલ્પ પણ બહુમૂલ્યવાન આભૂષણોથી દેહને સુશોભિત કર્યો. દાસીઓના સમૂહથી ઘેરાયેલી તે ધાર્મિક રથ ઉપર આરુઢ થઈને પોલાસપુનગરની મધ્યમાંથી પસાર થતી સહસામ્રવન ઉદ્યાનમાં આવીને, ધાર્મિક ઉત્તમ રથથી નીચે ઊતરી, દાસીઓના સમૂહથી ઘેરાયેલી જ્યાં ભગવાન મહાવીર સ્વામી બિરાજમાન હતા ત્યાં ગઈ; જઈને ત્રણ વાર આદક્ષિણા, પ્રદક્ષિણા કરી વંદન નમસ્કાર કર્યા; ભગવાનથી ન અતિ દૂર, ન અતિ નજીક એ રીતે સન્મુખ ઉપસ્થિત થઈ અને નમન કરી, શ્રવણની ઇચ્છાથી વિનયપૂર્વક હાથ જોડી પર્યાપાસના કરવા લાગી. ३२ तए णं समणे भगवं महावीरे अग्गिमित्ताए, तीसे य महइ महालियाए परिसाए धम्म परिकहेइ । ભાવાર્થ - શ્રમણ ભગવાન મહાવીરે અગ્નિમિત્રાને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મોપદેશ આપ્યો. ३३ तए णं सा अग्गिमित्ता भारिया समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा-णिसम्म हट्ठ-तुट्ठा समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता, णमंसित्ता एवं वयासी- सद्दहामि णं भंते ! णिग्गंथं पावयणं, पत्तियामि णं भंते ! णिग्गंथं पावयणं, रोएमि णं भंते ! णिग्गंथं पावयणं, एवमेयं भंते ! से जहेयं तुब्भे वयह । जहा ण देवाणुप्पियाणं अंतिए बहवे उग्गा, भोगा, राइण्णा, खत्तिया, माहणा, भडा, जोहा पसत्थारो, मल्लई, लेच्छई, अण्णे य बहवे राईसर-तलवर-माडंबिय-कोडुंबिय-इब्भसेट्ठि-सेणावइ-सत्थवाहप्पभिइया मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइया, णो खलु अहं तहा संचाएमि देवाणुप्पियाणं अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहं णं देवाणुप्पियाणं अंतिए पंचाणुव्वइयं सत्त-सिक्खावइयं दुवालसविहं गिहिधम्म पडिवज्जिस्सामि । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंधं करेह । शब्दार्थ :- इच्छियं = रिछत पडिच्छियं = प्रतीछित जोहा = योद्धा, पसत्थारो अधिनारी. Page #199 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક મકડાલપુત્ર ૧૩૭ ] ભાવાર્થ :- સકલાલપુત્રની પત્ની અગ્નિમિત્રા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ શ્રવણ કરીને હર્ષિત અને સંતુષ્ટ થઈ, તેણે ભગવાનને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી તે બોલી- હે ભગવાન! હું નિગ્રંથ પ્રવચનમાં શ્રદ્ધા કરું છું, વિશ્વાસ કરું છું, નિગ્રંથ પ્રવચનમાં હું રુચિ કરું છું. હે ભગવાન! આ આમ જ છે, આ તથ્ય છે, સત્ય છે, ઇચ્છિત છે, વારંવાર ઇચ્છિત છે, ઇચ્છિત-પ્રતીચ્છિત છે, જેવું આપે પ્રતિપાદન કર્યું તેમ જ છે. હે દેવાનુપ્રિય! આપની પાસે જે રીતે ઘણા ઉગ્ર–આરક્ષક અધિકારી, ભોગ–રાજાના મંત્રીમંડળના સભ્ય, રાજન્ય-રાજાના પરામર્શક મંડલના સદસ્ય, ક્ષત્રિય વંશના રાજકર્મચારી, બ્રાહ્મણ, સુભટ, યોદ્ધાયુદ્ધોપજીવી સૈનિક, પ્રશાસ્તા-પ્રશાસન અધિકારી, મલ્લિક-મલ્લ ગણરાજ્યના સભ્ય, લિચ્છવીલિચ્છવી ગણરાજ્યના સભ્ય તથા અન્ય અનેક રાજા, ઐશ્વર્યશાળી, તલવર–જાગીરદાર, માડંબિક, કૌટુંબિક, ધનવાન, શ્રેષ્ઠી, સેનાપતિ અને સાર્થવાહ વગેરે મુંડિત થઈ, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર અથવા શ્રમણ રૂપે પ્રવ્રજિત થયા છે, હું તે રીતે મુંડિત થઈને, ગૃહવાસનો ત્યાગ કરી અણગાર ધર્મમાં પ્રવ્રજિત થવામાં અસમર્થ છું માટે આપની સમીપે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત રૂપ બાર પ્રકારનો શ્રાવકધર્મ ગ્રહણ કરવા ઇચ્છું છું. અગ્નિમિત્રાએ આ પ્રમાણે કહ્યું, ત્યારે ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયા ! તમને જેમ સુખ ઊપજે તેમ કરો, વિલંબ કરો નહીં. ३४ तए णं सा अग्गिमित्ता भारिया समणस्स भगवओ महावीरस्स अंतिए पंचाणुवइयं सत्तसिक्खावइयं दुवालसविहं सावगधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता जामेव दिसिं पाउब्भूया, तामेव दिसिं पडिगया । ભાવાર્થ :- ત્યારે અગ્નિમિત્રાએ શ્રમણ ભગવાન મહાવીર પાસે પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારનો શ્રાવક ધર્મ સ્વીકાર્યો; શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યો, વંદન નમસ્કાર કરીને ઉત્તમ રથ પર આરૂઢ થઈ, જે દિશામાંથી આવી હતી તે દિશામાં પાછી ગઈ. વિવેચન : અગ્નિમિત્રા સાધન સંપન્ન પરિવારની સ્ત્રી હતી. તેમ છતાં અભિમાન આદિ અવગુણો તેનામાં ન હતા. તેનામાં પણ ઘણી સરળતા હતી. પતિના નિર્દેશ અનુસાર પ્રભુનો ઉપદેશ સાંભળ્યો. સરળ વ્યક્તિની જ શુદ્ધિ થાય છે અને તેના અંતરમાં જ ઉપદેશ અસર કરે છે. અગ્નિમિત્રાના અંતરમાં પ્રભુનો વીતરાગ ધર્મ સ્પર્શી ગયો અને તરત જ શ્રાવક ધર્મનો સ્વીકાર કર્યો. ભગવાનનો વિહાર:३५ तए णं समणे भगवं महावीरे अण्णया कयाई पोलासपुराओ णयराओ सहस्संबवणाओ उज्जाणाओ पडिणिग्गच्छइ, पडिणिग्गच्छित्ता बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર પોલાસપુર નગરમાંથી સહસામ્રવન ઉદ્યાનમાંથી પ્રસ્થાન કરી એક દિવસ અન્યત્ર વિહાર કરી ગયા. ३६ तए णं से सद्दालपुत्ते समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । तए णं सा अग्गिमित्ता भारिया समणोवासिया जाया अभिगयजीवाजीवे जाव विहरइ । Page #200 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવાર્થ :- ત્યારે તે સકડાલપુત્ર જીવ-અજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા યાવત્ ધાર્મિક જીવન જીવવા લાગ્યા. ત્યારે તે અગ્નિમિત્રાભાર્યા જીવ-અજીવ વગેરે તત્ત્વોની જ્ઞાતા શ્રમણોપાસિકા થઈ ગઈ યાવત્ ધાર્મિક જીવન જીવવા લાગી. ગોશાલકનું આગમન : ૧૩૮ ३७ तए णं से गोसाले मंखलिपुत्ते इमीसे कहाए लद्धट्ठे समाणे एवं खलु सद्दालपुत्ते आजीविय-समयं वमित्ता समणाणं णिग्गंथाणं दिट्ठि पडिवण्णे । तं गच्छामि णं सद्दालपुत्तं आजीविओवासयं समणाणं णिग्गंथाणं दिट्ठि वामेत्ता पुणरवि आजीविय दिट्ठि गेण्हावित्तए त्ति कट्टु एवं संपेहे, संपेहेत्ता आजीविय- संघसंपरिवुडे जेणेव पोलासपुरे णयरे, जेणेव आजीवियसभा, तेणेव उवागच्छइ, उवागच्छित्ता आजीवियसभाए भंडगणिक्खेवं करेइ, करेत्ता कइवएहिं आजीविएहिं सद्धिं जेणेव सद्दालपुत्ते समणोवासए तेणेव उवागच्छइ । શબ્દાર્થ:- માળીવિય-સમય- આજીવિક સિદ્ધાંત વિĚિ- દષ્ટિને, વિચારધારાને સંપસંપરવુડે= સંઘ સાથે. ભાવાર્થ:ત્યાર પછી મંખલિપુત્ર ગોશાલકે સાંભળ્યું કે સકડાલપુત્રે આજીવિક સિદ્ધાંત છોડીને શ્રમણ નિગ્રંથોની દષ્ટિ (દર્શન) અથવા માન્યતા સ્વીકારી લીધી છે, ત્યારે તેણે વિચાર કર્યો કે, હું આજીવિકોપાસક સકડાલપુત્રની પાસે જાઉં અને શ્રમણ નિગ્રંથોની માન્યતા છોડાવી તેને ફરી આજીવિક સિદ્ધાંતનો સ્વીકાર કરાવું. આ પ્રમાણે વિચાર કરીને તે આજીવિક સંઘની સાથે પોલાસપુર નગરમાં આવ્યો, આજીવિક સભામાં પહોંચ્યો. ત્યાં પોતે પાત્ર, ઉપકરણ રાખ્યાં તથા કેટલાક આજીવિકોની સાથે જ્યાં સકડાલપુત્ર હતા ત્યાં ગયો. વિવેચનઃ વર્તમાન પ્રણાલિકા અનુસાર ઉપાશ્રય, સ્થાનક અને સભાભવન વગેરે ધર્મસ્થાન હોય છે, તે જ રીતે આગમકાલીન યુગમાં પણ પૌષધશાળા અને સભાભવન આદિ ધર્મસ્થાન હતાં. ઉપરોક્ત સૂત્રમાં કહ્યું છે કે ગોશાલક પોતાની આજીવિક સભામાં રહ્યો હતો. સકડાલપુત્રનો ઉપેક્ષાભાવઃ ३८ તમ णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एज्जमाणं पासइ, पासित्ता णो आढाइ, णो परिजाणाइ, अणाढायमाणे अपरिजाणमाणे तुसिणीए संचिट्ठइ । શબ્દાર્થ:- જ્નમાળ = આવતાં નો આહાફ = આદર ન આપ્યો. ભાવાર્થ: શ્રમણોપાસક સકડાલપુત્રે મંખલિપુત્ર ગોશાલકને આવતાં જોયા ; જોઈને આદર કર્યો નહીં, તેમજ અપરિચિત જેવો વ્યવહાર કર્યો. આદર ન કરતાં, અપરિચિત જેવો વ્યવહાર કરતાં અર્થાત્ ઉપેક્ષાભાવપૂર્વક ચુપચાપ બેઠા રહ્યા. ગોશાલક દ્વારા ભગવાનના ગુણગ્રામ : ३९ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तेणं समणोवासएणं अणाढाइज्जमाणे Page #201 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર | १३८ अपरिजाणिज्जमाणे पीढ-फलग-सिज्जा-संथारट्ठयाए समणस्स भगवओ महावीरस्स गुणकित्तणं करेमाणे सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- आगए णं देवाणुप्पिया ! इहं महामाहणे ? ભાવાર્થ :- શ્રમણોપાસક સંકડાલપુત્ર દ્વારા અનાદર પામેલા, તેમજ પોતાની ઉપેક્ષા થતી જોઈને સંખલિપુત્ર ગોશાલક પીઠ, બાજોઠ, પાટ, પાટલા તથા સંતારક વગેરે પ્રાપ્ત કરવા માટે શ્રમણ ભગવાન મહાવીરનાં ગુણકીર્તન કરવા લાગ્યો અને શ્રમણોપાસક સકડાલપુત્રને કહ્યું- હે દેવાનુપ્રિય! શું અહીં મહામાહણ આવ્યા હતા? ४० तए णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मखलिपुत्तं एवं वयासी- के णं, देवाणुप्पिया ! महामाहणे ? ભાવાર્થ :- શ્રમણોપાસક સકલાલપુત્રે મખલિપુત્ર ગોશાલકને કહ્યું- હે દેવાપ્રિય! કોણ મહામાહણ? (आपनो शुंअभिप्राय छ?) ४१ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- समणे भगवं महावीरे महामाहणे । से केणतुणं देवाणुप्पिया ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महामाहणे? एवं खलु सद्दालपुत्ता ! समणे भगवं महावीरे महामाहणे उप्पण्ण-णाण-दसणधरे जाव महिय-पूइए जाव तच्च-कम्म-संपया-संपउत्ते । से तेणटेणं देवाणुप्पिया ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महामाहणे । आगए णं देवाणुप्पिया ! इहं महागोवे ? के णं देवाणुप्पिया ! महागोवे ? समणे भगवं महावीरे महागोवे । से केणटेणं, देवाणुप्पिया ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महागोवे । ___ एवं खलु, देवाणुप्पिया ! समणे भगवं महावीरे संसाराडवीए बहवे जीवे णस्समाणे, विणस्समाणे, खज्जमाणे, छिज्जमाणे, भिज्जमाणे, लुप्पमाणे, विलुप्पमाणे, धम्ममएणं दंडेणं सारक्खमाणे, संगोवेमाणे, णिव्वाण-महावाडं साहत्थिं संपावेइ । से तेणटेणं सद्दालपुत्ता ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महागोवे ।। आगए णं देवाणुप्पिया ! इहं महासत्थवाहे ? के णं देवाणुप्पिया ! महासत्थवाहे? सद्दालपुत्ता ! समणे भगव महावीरे महासत्थवाहे । से केणटेण ? एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे संसाराडवीए बहवे जीवे णस्समाणे, विणस्समाणे, खज्जमाणे, छिज्जमाणे, भिज्जमाणे, लुप्पमाणे, विलुप्पमाणे उम्मग्ग पडिवण्णे धम्ममएणं पंथेणं सारक्खमाणे णिव्वाण-महापट्टणाभिमुहे साहत्यि संपावेइ । से तेणटेणं सद्दालपुत्ता ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महासत्थवाहे । आगए ण देवाणप्पिया ! इहं महाधम्मकही? के णं देवाणप्पिया ! महाधम्मकही? Page #202 -------------------------------------------------------------------------- ________________ [ ૧૪૦ | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર समणे भगवं महावीरे महाधम्मकही । से केणद्वेणं समणे भगवं महावीरे महाधम्मकही? एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे महङ्महालयसि संसारसि बहवे जीवे णस्समाणे, विणस्समाणे, खज्जमाणे, छिज्जमाणे, भिज्जमाणे, लुप्पमाणे, विलुप्पमाणे, उम्मग्गपडिवण्णे, सप्पह-विप्पणढे मिच्छत्त-बलाभिभूए, अट्ठविह-कम्म- तम-पडलपडोच्छण्णे, बहूहिं अद्वेहि य जाव वागरणेहि य चाउरताओ संसारकंताराओ साहत्थि णित्थारेइ । से तेणटेण देवाणुप्पिया ! एवं वुच्चइ- समणे भगवं महावीरे महाधम्मकही। आगए णं देवाणुप्पिया! इहं महाणिज्जामए? के णं देवाणुप्पिया! महाणिज्जामए? समणे भगवं महावीरे महाणिज्जामए । से केणट्रेण ? एवं खलु देवाणुप्पिया ! समणे भगवं महावीरे संसार महासमुद्दे बहवे जीवे णस्समाणे, विणस्समाणे जाव विलुप्पमाणे बुड्डमाणे, णिबुड्डमाणे, उप्पियमाणे धम्ममईए णावाए णिव्वाण-तीराभिमुहे साहत्थि संपावेइ । से तेणटेणं देवाणुप्पिया ! एवं वुच्चइ समणे भगवं महावीरे महाणिज्जामए । શબ્દાર્થ :- અડવી = અટવીમાં ઉનાળે = ખવાઈ રહ્યા છે નણં વંદેળ = ધર્મરૂપી દંડથી ઉત્થા = બહાર કાઢે છે સન્ધિ = પોતાના હાથે, પોતે જ. ભાવાર્થ :- પંખલિપુત્ર ગોશાલકે શ્રમણોપાસક સકડાલપુત્રને કહ્યું– શ્રમણ ભગવાન મહાવીર મહામાહણ છે. સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીરને આપ મહામાહણ કયા અભિપ્રાયથી કહો છો? ગોશાલક- હે સકલાલપુત્ર! શ્રમણ ભગવાન મહાવીર અપ્રતિહત જ્ઞાન દર્શનના ધારક છે યાવત ત્રણે લોક દ્વારા સેવિત અને પૂજિત છે યાવત સત્કર્મ સંપત્તિથી યુક્ત છે, તેથી હું તેને મહામાહણ કહું છું. ગોશાલક- શું અહીં મહાગોપ આવ્યા હતા? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! કોણ મહાગોપ? મહાગોપથી આપનો શું અભિપ્રાય છે ? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાગોપ છે. સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય ! તેમને આપ કયા અર્થમાં મહાગોપ કહો છો ? ગોશાલક- હે દેવાનુપ્રિય ! આ સંસારરૂપી ભયાનક વનમાં અનેક જીવો નષ્ટ થઈ રહ્યા છે. સન્માર્ગથી ભ્રષ્ટ થઈ રહ્યા છે, વિનશ્યમાન છે–(પ્રતિક્ષણ મરણ પ્રાપ્ત કરી રહ્યા) છે; ખાદ્યમાન છે–(હરણ વગેરેની યોનિમાં) સિંહ, વાઘ, દ્વારા ખવાઈ રહ્યા છે; છિદ્યમાન છે-(મનુષ્ય વગેરે યોનિમાં) તલવાર વગેરેથી છેદાઈ રહ્યા છે; ભિધમાન છે–ભાલા વગેરે દ્વારા વીંધાઈ રહ્યા છે; લુપ્યમાન છે–જેના કાન, નાક વગેરેનું છેદન કરવામાં આવે છે; વિલુપ્યમાન છે–જેને વિકલાંગ કરવામાં આવે છે. તેનું ધર્મરૂપી દંડથી રક્ષણ કરતાં, સંગોપન કરતાં, તેને મદદ કરી મોક્ષરૂપીવિશાળ વાડામાં પોતે જ પહોંચાડે છે. હે સકલાલપુત્ર! માટે શ્રમણ ભગવાન મહાવીરને હું મહાગોપ કહું છું. ગોશાલક- હે દેવાનુપ્રિય ! શું અહીં મહાસાર્થવાહ આવ્યા હતા? સકડાલપુત્ર- આપ કોને મહાસાર્થવાહ કહો છો ? ગોશાલક- હે સકલાલપુત્ર ! શ્રમણ ભગવાન મહાવીર મહાસાર્થવાહ છે. સકલાલપુત્ર- કેવી રીતે ? ગોશાલક- હે દેવાનુપ્રિય! આ સંસારરૂપી ભયાનક વનમાં ઘણા જીવો નશ્યમાન, વિનશ્યમાન, Page #203 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૪૧ ] ખાધમાન, છિદ્યમાન, ભિધમાન, લુપ્યમાન, વિલુપ્યમાન અને ઉન્માર્ગગામી છે. ધર્મ માર્ગ દ્વારા તેની સુરક્ષા કરતાં, ધર્મ માર્ગ પર તેને આગળ વધારતાં, સહાય આપીને મોક્ષરૂપી મહાનગરમાં પહોંચાડે છે. હે સકલાલપુત્ર! આ અભિપ્રાયથી હું તેને મહાસાર્થવાહ કહું છું. ગોશાલક- હે દેવાનુપ્રિય ! શું મહાધર્મ પ્રવકતા(મહાધર્મકથી) અહીં આવ્યા હતા ? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય! કોણ મહાધર્મકથી છે? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાધર્મકથી છે. સકડાલપુત્ર- શ્રમણ ભગવાન મહાધર્મકથી કેવી રીતે છે? ગોશાલક- હે દેવાનુપ્રિય ! આ અત્યંત વિશાળ સંસારમાં ઘણાં પ્રાણી નશ્યમાન, વિનશ્યમાન, ખાધમાન, છિદ્યમાન, ભિધમાન, લુપ્યમાન છે, વિલુપ્યમાન છે, ઉન્માર્ગગામી છે, સત્ય પથ ભ્રષ્ટ છે, મિથ્યાત્વથી ગ્રસ્ત છે, આઠ પ્રકારના કર્મરૂપી અંધકાર સમૂહના આવરણથી ઢંકાયેલાં છે. તેને અનેક પ્રકારે સત્ય સમજાવી વિશ્લેષણ કરી, મનુષ્ય, દેવ, તિર્યંચ, નરકગતિમય સંસારરૂપી ભયાનક વનમાંથી સહાયક બનીને બહાર કાઢે છે. હે દેવાનુપ્રિય ! માટે હું તેને મહાધર્મકથી કહું છું. ગોશાલક- હે દેવાનુપ્રિય! શું અહીં મહાનિર્ધામક આવ્યા હતા? સકલાલપુત્ર- હે દેવાનુપ્રિય! કોણ મહાનિર્ધામક છે? ગોશાલક- શ્રમણ ભગવાન મહાવીર મહાનિર્ધામક છે. સકલાલપુત્ર- કેવી રીતે? ગોશાલક- હે દેવાનુપ્રિય ! સંસારરૂપી મહાસમુદ્રમાં અનેક જીવ નશ્યમાન, વિનશ્યમાન અને લુપ્યમાન અને વિલુપ્યમાન છે, તેઓ સંસારરૂપી મહા સમુદ્રમાં ડૂબી રહ્યા છે, ગોથાં ખાઈ રહ્યા છે, વહી રહ્યા છે. તેને સહારો દઈને (પોતે જ) ધર્મમય નૌકા દ્વારા મોક્ષરૂપી કિનારા પર લઈ જાય છે; માટે હું તેને મહાનિર્યામક- કર્ણધાર અથવા મહાન નાવિક કહું છું. વિવેચન : આ સુત્રમાં ભગવાન મહાવીરની અનેક વિશેષતાઓને સૂચિત કરતાં અનેક વિશેષણ પ્રયુક્ત થયાં છે. તેમાં મહાગોપ તથા મહાસાર્થવાહ પણ છે. આ બંને વિશેષણ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. મહાગોપ - ભગવાન મહાવીરનો સમય એક એવો યુગ હતો, જેમાં ગોપાલનનો પ્રચાર ઘણો હતો. તે સમયમાં મોટા ગૃહસ્થો હજારોની સંખ્યામાં ગાયો રાખતા હતા. તે સમયે ગોધન સમૃદ્ધિનું દ્યોતક હતું. ઉપયોગિતા અને અનેક લોકોને રોજગારી આપવાની દષ્ટિએ તેનું મહત્ત્વ હતું. આ રીતે ગાય પ્રધાન યુગમાં ગાયોની સાર સંભાળ કરનારા ગોવાળનું પણ અત્યંત મહત્ત્વ હતું. ભગવાનનું મહાગોપના રૂપક દ્વારા અહીં જે વર્ણન થયું છે, તેની પાછળ સમાજની ગોપાલન પ્રધાનવૃત્તિનો સંકેત છે. ગાયોને નિયંત્રિત કરનાર ગોવાળ તેને ઉત્તમ ઘાસ વગેરે ચરવાના લોભમાં ભટકવા દેતા નથી, પરંતુ ખોવાય ન જાય તેનું ધ્યાન રાખતા ચરાવીને ગાયોને સાંજે વાડામાં પહોંચાડતા હતા. તે રીતે ભગવાન પણ ભટકતા પ્રાણીઓને ભટકતા અટકાવીને મોક્ષરૂપી વાડામાં નિર્વિને પહોંચાડે છે, તેથી જ ભગવાન લોકસંરક્ષક અને કલ્યાણકારી મહાગોપ હતા. મહાસાર્થવાહ :- “મહાસાર્થવાહ’ શબ્દ પણ ઘણો મહત્ત્વનો છે. તે સમયે એવા વ્યાપારી સાર્થવાહ કહેવાતા હતા કે જે દૂરસુદૂર ભૂમાર્ગથી અથવા જલમાર્ગથી લાંબી મુસાફરી કરીને વ્યાપાર કરતા હતા. જો તેઓ ભૂમાર્ગથી યાત્રાઓ કરે તો અનેક ગાડા-ગાડી માલ ભરીને લઈ જતાં, જ્યાં લાભ મળે ત્યાં વેચી દેતા, ત્યાંથી બીજો સસ્તો માલ ભરી લેતા. જો આ યાત્રા સમુદ્રમાર્ગથી કરે તો જહાજ લઈ જતા. યાત્રાઓનો Page #204 -------------------------------------------------------------------------- ________________ | ૧૪૨ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર સમય લગભગ લાંબાગાળાનો હતો. જહાજમાં વેચવાના માલ સાથે પીવાનું પાણી, ખાવાની ચીજો, દવા વગેરે ઉપયોગની બધી ચીજો રાખતા હતા, આ યાત્રાઓના સંચાલક સાર્થવાહ કહેવાતા હતા. આવા સાર્થવાહની ખાસ વિશેષતા એ હતી કે જ્યારે તે આવી વ્યાપારિક યાત્રા કરતા હતા, ત્યારે નગરમાં ઘોષણા કરાવતા કે- જે કોઈ વ્યાપારી વ્યાપાર માટે આ યાત્રામાં આવવા ઇચ્છતા હોય તે પોતાના સામાનની સાથે ગાડાં-ગાડી લઈને આવી જાય અથવા જહાજમાં આવી જાય, તેની બધી વ્યવસ્થા સાર્થવાહ તરફથી થશે. તેમાં પૈસાની જરૂર પડશે તો સાર્થવાહ તે પણ આપશે. તેનાથી થોડા માલવાળા નાના વેપારીઓને મોટી સગવડ મળતી હતી, સ્વયં યાત્રા કરી શકે તેટલી સાધન સામગ્રી તેની પાસે હોતી નથી, લાંબી યાત્રાઓમાં લૂંટફાટનો ભય રહેતો હતો; માટે સાર્થવાહ આરક્ષકોનું એક શસ્ત્રસજ્જિત દળ પણ પોતાની સાથે રાખતા હતા. આ રીતે નાના વેપારીઓ પોતાની પાસે અલ્પ સાધનો હોવા છતાં પણ દૂર-સુદૂર વ્યાપાર કરવામાં સહાય મેળવી લેતા. સામાજિક દષ્ટિએ આ પરંપરા ઘણી ઉપયોગી અને મહત્ત્વપૂર્ણ હતી અને તેથી જ તે સમયમાં સાર્થવાહોની સામાજિક પ્રતિષ્ઠા અને રાજ્યમાં સન્માન હતાં. આગમોમાં આવા અનેક સાર્થવાહોનાં વર્ણન છે. શ્રી જ્ઞાતાધર્મકથાના ૧૫મા અધ્યયનમાં ધન્ય સાર્થવાહનું વર્ણન છે. તે ચંપાનગરથી અહિચ્છત્રાની વ્યાપારિક જાત્રા કરવા જાય છે ત્યારે તે નગરમાં સાર્વજનિક રૂપે ઘોષણા કરાવે છે કે– તેના સાર્થમાં જે આવવા ઇચ્છે તે નિસંકોચ આવી શકે છે. આચાર્ય હરિભદ્ર સમરાદિત્ય કથાના ચોથા ભવમાં ધન નામના સાર્થવાહ પુત્રની આ પ્રકારની યાત્રાનું વર્ણન કર્યું છે. જ્યારે તે પોતાના નિવાસ સ્થાન સુશર્મનગરથી તામ્રલિપ્ત જઈ રહ્યા હતા ત્યારે તેણે પણ આ રીતે પોતાની યાત્રાની ઘોષણા કરાવી હતી. ભગવાન મહાવીરને 'મહાસાર્થવાહ'ની ઉપમાથી તત્કાલીન મહાસાર્થવાહ શબ્દની સાથે રહેલા સામાજિક સન્માનનું પણ સુચન છે. જે રીતે મહાસાર્થવાહ સામાન્ય માણસોને પોતાની સાથે લઈ જાય છે, મોટી વ્યાપારિક સ્થિતિ સુધી પહોંચાડી દે છે, તે રીતે ભગવાન મહાવીર સંસારમાં ભટકતા પ્રાણીઓને મોક્ષ (જે જીવનવ્યાપારનું અંતિમ લક્ષ્ય છે.) સુધી પહોંચવામાં મદદ કરે છે. ४२ तए णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया ! इयच्छेया इयदच्छा, इयपट्ठा, इयणिउणा, इय-णयवादी, इय-उवए सलद्धा, इय-विण्णाण-पत्ता, पभू णं तुब्भे मम धम्मायरिएणं धम्मोवएसएणं भगवया महावीरेणं सद्धिं विवादं करेत्तए ? णो इणढे समढे । ___ से केणट्टेणं देवाणुप्पिया ! एवं वुच्चइ- णो खलु पभू तुब्भे ममं धम्मायरिएणं धम्मोवएसएणं, समणेणं भगवया महावीरेणं सद्धिं विवादं करेत्तए ? __ सद्दालपुत्ता ! से जहाणामए केइ पुरिसे तरुणे जुगवं बलवं, अप्पायके, थिरग्गहत्थे, पडिपुण्णपाणिपाए, पिटुंतरोरुसंघायपरिणए, घणणिचियवट्टपालिखंधे, -પવન- ગફળ-વાયામ-સમલ્થિ, -મદિય-સમદff૨-, उरस्सबलसमण्णागए, तालजमलजुयलबाहू, छेए, दक्खे, पत्तढे णिउण-सिप्पोवगए एग महं अयं वा एलयं वा सूयरं वा कुक्कुडं वा तित्तिरं वा वट्टयं वा लावयं वा कवोयं वा कविंजलं वा वायसं वा सेणयं वा हत्थंसि वा पायंसि वा खुरंसि वा Page #205 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર ૧૪૩ ] पुच्छंसि वा पिच्छंसि वा सिंगंसि वा, विसाणंसि वा, रोमंसि वा जहिं जहिं गिण्हइ, तहिं तहिं णिच्चलं णिप्फंदं धरेइ । एवामेव समणे भगवं महावीरे ममं बहूहिं अद्वेहि य हेऊहि य पसिणेहि य कारणेहि य वागरणेहि य जहिं जहिं गिण्हइ तहिं तहिं णिप्पट्ठ-पसिण-वागरणं करेइ । से तेणढणं सद्दालपुत्ता ! एवं वुच्चइ- णो खलु पभू अह तव धम्मायरिएणजाव महावीरेण सद्धि विवाद करेत्तए । શબ્દાર્થ :- સદ્ધિ = સાથે જે ફળદ્દે સમદ્ = તે અર્થ સમર્થ નથી, તે સંભવ નથી. અપાય = નિરોગી fથરાદન્થ = સ્થિર પકડવાળા હાથ ઉપદૃ = પીઠ થઇ જય = અત્યંત સઘન વટ્ટ = ગોળ પત્તિUધે = તળાવની પાળ જેવા અંધથી યુક્ત સંઘ = કૂદીને અંતર કાપવું પવન = ઊંચાઈમાં કૂદવું વ-મેટ્ટ = ઈટોના ટૂકડાથી ભરેલો ચામડાનો કોથળો (કુંજો), નીચેથી વિસ્તારવાળો ઉપર સાંકડા મુખવાળો. વાયામ = વ્યાયામ વિ= મુટ્ટી ૩૨ સ્તવન સમUMI = આંતરિક ઉત્સાહ અને શક્તિયુક્ત #ણે = દક્ષ, ચતુર સિખોવાઈ = કલાની સૂક્ષ્મતાથી યુક્ત = ઘેટાં યં = બકરો તિત્તર = તેતર સેળયં = બાજને ઉન્નત્ન = ગતિશૂન્ય fષ્ઠવં= હલનચલન રહિત. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક સકડાલપુત્રે મખલિપુત્ર ગોશાલકને કહ્યું – હે દેવાનુપ્રિય ! તમે આટલા બધા વિચક્ષણ દક્ષ, ચતુર, શ્રેષ્ઠવાશ્મી-વાણીના ચતુર, નિપુણ-સૂક્ષ્મદર્શી, નયવાદી, નીતિવક્તા, ઉપદેશલબ્ધ-આપ્તજનોનો ઉપદેશ પ્રાપ્ત કર્યો છે. બહુશ્રુત, વિજ્ઞાન પ્રાપ્ત અર્થાત્ વિશેષ બોધયુક્ત છો. શું તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, ભગવાન મહાવીરની સાથે તત્ત્વચર્ચા કરવામાં સમર્થ છો ? ગોશાલક- ના, તે સંભવ નથી. સકલાલપત્ર- હે દેવાનુપ્રિય ! એ પ્રમાણે શા માટે કહો છો કે તમે મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવાન મહાવીરની સાથે તત્ત્વચર્ચા કરવામાં સમર્થ નથી? ગોશાલક- સકડાલપુત્ર! જેમ કોઈ તરુણ, યુગવાન, બળવાન, નિરોગી પુરુષ હોય, તે હાથની સ્થિર પક્કડવાળો, મજબૂત હાથ-પગવાળો, બળવાન પડખાં, પીઠનો વચલો ભાગ તથા જાંઘવાળો, લોખંડના દંડ જેવી લાંબી અને વિશાળ ભુજાઓ વાળો, દઢ, માંસલ અને તળાવની પાળ જેવા ગોળ સ્કંધવાળો, ઈટોના ટુકડાથી ભરેલા ચામડાના કુપ્પા, મુગર વગેરે સાધનોને ઉપાડવાના વ્યાયામનો અભ્યાસી, ચામડાની રસ્સીમાં પરોવેલા મુટ્ટીના પ્રમાણવાળા ગોળાકાર પત્થરના ટુકડાના તાડન દ્વારા પડેલા ચિહ્નોથી વ્યાપ્ત શરીરવાળો, દોડવામાં, કૂદવામાં તથા અત્યંત વેગવાળા વ્યાયામમાં ચતુર અને આંતરિક સામર્થ્યવાળો, કુશળ, દક્ષ, નિપુણ-પ્રારંભેલા કાર્યને પૂર્ણ કરનાર, કળા કૌશલનો જાણકાર એવો કોઈ યુવાન પુરુષ એક મોટા બકરાને, ઘેટાને, ડુક્કરને, મરઘાને, તેતરને, વર્તકને, લાવકને, કબૂતરને, કપિંજલને, કાગડાને અથવા બાજને પંજા, પગ, ખરી, પંછ, પાંખ, શીંગડાં, રુંવાંટી આદિ જ્યાંથી પણ પકડે ત્યાં જ તેને નિશ્ચલ તથા નિષ્પદ(હલન ચલન રહિત) બનાવી દે છે. આ રીતે શ્રમણ ભગવાન મહાવીર અનેક પ્રકારના તાત્ત્વિક અર્થો, હેતુઓ, પ્રશ્નો, કારણો તથા વિશ્લેષણો આદિ દ્વારા જ્યાંથી પકડશે ત્યાં મને નિરુત્તર બનાવી દેશે. હે સકલાલપુત્ર! તેથી કહું છું કે તમારા ધર્માચાર્ય ભગવાન મહાવીરની સાથે હું તત્ત્વચર્ચા કરવા સમર્થ નથી. વિવેચનઃ પ્રસ્તુત પ્રસંગથી એ પ્રેરણા મળે છે કે શુદ્ધ વીતરાગ ધર્મને પ્રાપ્ત કરીને સાધકોએ અન્ય-અન્ય Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર મતમતાંતરના પ્રવર્તકો સાથે અતિ સંપર્ક કે તેમને માનસન્માન પ્રદાન કરવું ન જોઈએ કે તેમની વિચારધારામાં ઊંડા ઊતરવું ન જોઈએ, તેમ કરવાથી સમકિતના અતિચાર કયારેક અનાચારમાં પરિણમી જાય છે. સકડાલપુત્રને પ્રભુ મહાવીરની ધર્મ પ્રજ્ઞપ્તિમાં શ્રદ્ધા થયા પછી તેણે ગોશાલકને આદર-સત્કાર આપ્યો નહીં તેની સાથે ઉપેક્ષાપૂર્વકનો ભાવ પ્રદર્શિત કર્યો. સાધકે ભગવાન મહાવીરના શ્રમણો પ્રત્યે શ્રદ્ધા, ભક્તિ, તથા આદરભાવ બરાબર રાખવો જોઈએ. કદાચિત્ છદ્મસ્થતા કે ચારિત્રમોહના ઉદયે કોઈના આચરણમાં કંઈ પણ સ્ખલના કે ફેરફાર જણાય, તો પણ આવા વીતરાગ માર્ગના સાધકો સાથે દુર્વ્યવહાર, અવ્યવહાર અથવા નિંદા, તિરસ્કાર જેવી પ્રવૃત્તિઓ કરવી ઉચિત નથી. તેવા વીતરાગ માર્ગના સાધકો કુદર્શની પણ નથી અને સમકિતથી પતિત પણ નથી. માટે તેવા સાધકોનો અનાદર કરવો કે અભક્તિ કરવી એ જિનશાસનની જ અભક્તિ કહેવાય છે. તાત્પર્ય એ છે કે કોઈએ ગોશાલક સાથે કરેલા સકડાલપુત્રના વ્યવહારનો આદર્શ સામે રાખીને જૈન સાધુઓનો, મહાવીરના શ્રદ્ધાવાન શ્રમણોનો અનાદર ક્યારેય કરવો ન જોઈએ. ભગવતી સૂત્રના પચીસમાં શતકમાં મૂલગુણ દોષ સેવનારા શ્રમણોમાં પણ સાધુપણાનો નિષેધ ન કરતાં તેઓને નિગ્રંથમાં ગણાવ્યા છે. માટે વીતરાગ ધર્મની શ્રદ્ધા રાખનારા શ્રમણો સાથે વિવેકથી વ્યવહાર કરવો જોઈએ. તે ઉપરાંત જૈન સાધુઓ સાથે ઉચિત વ્યવહાર ન કરવો તે સુજ્ઞ શ્રાવકોને યોગ્ય નથી. પ્રભુના ગુણગ્રામના કારણે ગોશાલકને નિમંત્રણ : ४३ तए णं से सद्दालपुत्ते समणोवासए गोसालं मंखलिपुत्तं एवं वयासी - जम्हा णं देवाप्पिया ! तुब्भे मम धम्मायरियस्स धम्मोवएसगस्स, समणस्स भगवओ महावीरस्स संतेहिं, तच्चेहिं, तहिएहिं, सब्भूएहिं भावेहिं गुणकित्तणं करेह, तम्हा णं अहं तुब्भे पाडिहारिएणं पीढ-फलग-सेज्जा-संथारएणं उवणिमंतेमि, णो चेव णं धम्मोति वा, तवोत्ति वा । तं गच्छह णं तुब्भे मम कुंभारावणेसु पाडिहारियं पीढ-फलग सेज्जासंथारयं ओगिण्हित्ताणं विहरह । ભાવાર્થ:ત્યારે શ્રમણોપાસક સકડાલપુત્રે ગોશાલક મંખલિપુત્રને કહ્યું – હે દેવાનુપ્રિય ! આપ મારા ધર્માચાર્ય ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરના સત્ય, યથાર્થ, તથ્ય, તથા સદ્ભૂત ભાવોથી ગુણકીર્તન કરી રહ્યા છો, માટે હું આપને પ્રાતિહારિક પીઠ(બાજોઠ) શય્યા તથા સંસ્તારક માટે આમંત્રિત કરું છું, ધર્મ અથવા તપ માનીને નહીં. આપ મારી કુંભકારની કર્મશાળામાં પ્રાતિહારિક, બાજોઠ, પાટિયું શય્યા તથા સંસ્તારક ગ્રહણ કરી નિવાસ કરો. ४४ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तस्स समणोवासयस्स एयमट्ठ पडिसुणेइ, पडिसुणेत्ता कुंभारावणेसु पाडिहारियं पीढ-फलग- सेज्जा - संथारयं ओगिण्हित्ताणं विहरइ । ભાવાર્થ:- મંખલિપુત્ર ગોશાલકે શ્રમણોપાસક સકડાલપુત્રનું આ કથન સ્વીકાર્યું અને તે તેની કર્મ-શાળાઓમાં પ્રાતિહારિક પીઠ ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને રહ્યો. ગોશાલકનું ગમન : ४५ तए णं से गोसाले मंखलिपुत्ते सद्दालपुत्तं समणोवासयं जाहे णो संचाएइ बहूहिं Page #207 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭: શ્રમણોપાસક સકડાલપુત્ર [ ૧૪૫ ] आघवणाहि य पण्णवणाहि य सण्णवणाहि य विण्णवणाहि य णिग्गथाओ पावयणाओ चालित्तए वा खोभित्तए वा विपरिणामित्तए वा, ताहे संते, तंते, परितंते पोलासपुराओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय-विहारं विहरइ । શબ્દાર્થ :- મયવાહં = અનેક પ્રકારે કહીને પુછાવણfહં = ભેદપૂર્વક તત્ત્વનિરૂપણ કરીને સUવાહ = સમ્યક પ્રકારે સમજાવીને વિવાહ = મનને અનુકૂળ ભાષણ કરીને. ભાવાર્થ :- પંખલિપુત્ર ગોશાલક આખ્યાપના-અનેક પ્રકારે કહીને, પ્રજ્ઞાપના–ભેદપૂર્વક તત્ત્વ નિરૂપણ કરીને, સંજ્ઞાપના-સમ્યક પ્રકારે સમજાવીને તથા વિજ્ઞાપના–તેના મનને અનુકુળ ભાષણ કરીને પણ જ્યારે શ્રમણોપાસક સકડાલપુત્રને નિગ્રંથ પ્રવચનથી વિચલિત, ક્ષભિત તથા વિપરિણામિત-વિપરીત પરિણામયક્ત કરી શકયો નહીં, તેના મનોભાવોને પરિવર્તિત કરી શક્યો નહીં ત્યારે તે શ્રાન્ત, કલાત્ત, અને ખિન્ન થઈને પોલાસપુર નગરથી પ્રસ્થાન કરી અન્યત્ર વિહાર કરી ગયો. દેવકૃત ઉપસર્ગઃ - ४६ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स बहूहिं सीलजाव भावेमाणस्स चोइस संवच्छराई वइक्कंताई । पण्णरसमस्स संवच्छरस्स अंतरा वट्टमाणस्स अण्णया कयाई पुव्व-रत्तावरत्त-काले जाव समणस्स भगवओ महावीरस्स [अतिय] धम्मपण्णत्ति उवसंपज्जित्ताणं विहरइ । શબ્દાર્થ :- વક્રતા = વ્યતીત થયા. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક સકલાલપુત્રને વ્રતોની ઉપાસના દ્વારા આત્માને ભાવિત કરતા ચૌદ વરસ વ્યતીત થઈ ગયાં. જ્યારે પંદરમું વરસ વ્યતીત થઈ રહ્યું હતું, ત્યારે એકવાર પૂર્વાદ્ધ રાત્રિના સમયે વાવતું શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિને સ્વીકાર કરી ઉપાસનામાં નિમગ્ન થયા. ४७ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स अंतियं पुव्वरत्तावरत्तकाले एगे देवे पाउब्भवित्था । ભાવાર્થ - એકવાર મધ્યરાત્રિએ સકડાલપુત્રની સામે એક દેવ પ્રગટ થયો. ४८ तए णं से देवे एगं महं णीलुप्पल जाव खुरधारं असिं गहाय सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- हं भो सद्दालपुत्ता समणोवासया ! एवं सव्वं उच्चारेयव्वं जाव आयंचइ। णवरं एक्केक्के पुत्ते णव मंस-सोल्लए करेइ आयंचइ । ભાવાર્થ :- દેવે એક મોટી, ઉત્પલ જેવી નીલી યાવતુ તીક્ષ્ણ ધારવાળી તલવાર હાથમાં લઈ, શ્રમણોપાસક સકડાલપુત્રને કહ્યું– અરે ઓ શ્રમણોપાસક સકલાલપુત્ર! (આ પ્રકારે સંપૂર્ણ કથન કરવું) થાવત્ માંસ અને લોહી સકડાલપુત્ર પર છાંટયા. વિશેષતા એ છે કે એક-એક પુત્રના નવ-નવ ટુકડા (માંસ-ખંડ) કર્યા. ४९ तए णं से सद्दालपुत्ते समणोवासए अभीए जाव विहरइ । ભાવાર્થ :- ત્યારે સકડાલપુત્ર શ્રમણોપાસક નિર્ભયતાપૂર્વક યાવત્ ધર્મધ્યાનમાં લીન રહ્યા. Page #208 -------------------------------------------------------------------------- ________________ | १४ । | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ५० तए णं से देवे सद्दालपुत्तं समणोवासयं अभीयं जाव पासित्ता चउत्थं पि सद्दालपुत्तं समणोवासयं एवं वयासी- हं भो सहालपुत्ता समणोवासया ! अपत्थियपत्थिया जाव ण भंजेसि तओ जा इमा अग्गिमित्ता भारिया धम्म सहाइया, धम्मबिइज्जिया, धम्माणुरागरत्ता, सम-सुह-दुक्ख-सहाइया, तं ते साओ गिहाओ णीणेमि णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता णव मंस-सोल्लए करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयंसि अहहेमि, अइहेत्ता तव गायं मंसेण य सोणिएण य आयंचामि, जहा णं तुमं अट्ट-दुहट्ट- वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । AGEार्थ :- धम्मबिइज्जिया = धर्ममा साथे २३नारी. ભાવાર્થ :- દેવે જ્યારે શ્રમણોપાસક સકડાલપુત્રને નિર્ભય જોયા, ત્યારે ચોથીવાર તેને કહ્યું - હે મોતના ચાહક શ્રમણોપાસક સકડાલપુત્ર! જો તમે તમારું વ્રત ખંડિત નહીં કરો તો તમારી ધર્મ સહાયિકાધાર્મિક કાર્યોમાં સહાય કરનારી,ધર્મદ્વિતીયા-ધર્મસંગીની ધર્મ કાર્યમાં સાથે રહેનારી, ધર્માનુરાગરક્તા-ધર્મના અનુરાગમાં રંગાયેલી, સમસુખદુઃખ સહાયિકા-તમારાં સુખ અને દુઃખમાં સમાનરૂપે વિભાજન કરનારી પત્ની અગ્નિમિત્રાને ઘરેથી લઈ આવીશ, લાવીને તમારી સમક્ષ તેની હત્યા કરીશ, માંસના નવ ટુકડા કરીશ, ઉકળતા પાણીથી ભરેલી કડાઈમાં નાંખીશ, નાંખીને તેના માંસ અને લોહીથી તમારા શરીરને સિંચીશ, જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખથી પીડિત થઈને અકાળે પ્રાણોથી રહિત થઈ જશો. ५१ तए णं से सद्दालपुत्ते समणोवासए तेणं देवेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरइ । ભાવાર્થ :- દેવે આ પ્રમાણે કહ્યું છતાં પણ શ્રમણોપાસક સકડાલપુત્ર નિર્ભીકતાપૂર્વક યાવત્ ધર્મધ્યાનમાં લીન રહ્યા. ५२ तए णं से देवे सद्दालपुत्तं समणोवासयं दोच्चपि तच्चपि एवं वयासी- हं भो ! सद्दालपुत्ता समणोवासया ! तं चेव भणइ । ભાવાર્થ :- દેવે ફરીથી શ્રમણોપાસક મકડાલપુત્રને પુનઃ બીજીવાર, ત્રીજીવાર તે પ્રમાણે કહ્યું, પત્નીની પ્રેરણાથી દઢતા - ५३ तए णं तस्स सद्दालपुत्तस्स समणोवासयस्स तेणं देवेणं दोच्चंपि तच्चपि एवं वुत्तस्स समाणस्स अयं अज्झथिए जाव समुप्पण्णे एवं जहा चुलणीपिया तहेव चिंतेइ जाव आयंचइ, जा वि य णं ममं इमा अग्गिमित्ता भारिया सम-सुह-दुक्ख सहाइया, तं पि य इच्छइ साओ गिहाओ जीणेत्ता ममं अग्गओ घाएत्तए । तं सेयं खलु मम एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए । एवं जहा चुलणीपिया तहेव सव्वं भाणियव्वं । णवरं अग्गिमित्ता भारिया कोलाहलं सुणित्ता भणइ । अरुणभूए विमाणे उववण्णे जाव महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । Page #209 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૭ : શ્રમણોપાસકે સકડાલપુત્ર ભાવાર્થ:- તે દેવે બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક સકડાલપુત્રના મનમાં ચુલનીપિતાની જેમ વિચાર આવ્યો યાવતુ માંસ અને લોહી મારા શરીર પર છાંટયાં. હવે મારા સુખદુઃખમાં સહભાગી પત્ની અગ્નિમિત્રાને ઘેરથી લાવી મારી સમક્ષ મારી નાંખશે. મારા માટે એ જ શ્રેયસ્કર છે કે ૧૪૭ હું આ પુરુષને પકડી લઉં. આમ વિચારી હું દોડયો. શેષ ઘટના ચુલનીપિતાની સમાન સમજવી જોઈએ. વિશેષમાં અહીં સકડાલપુત્રની પત્ની અગ્નિમિત્રા કોલાહલ સાંભળીને આવી અને સકડાલપુત્રને વાસ્તવિકતાનો બોધ કરાવ્યો, ધર્મ માર્ગમાં સ્થિર કર્યાં યાવત્ સકડાલપુત્ર શ્રમણોપાસક અરુણભૂત વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ સિદ્ધ થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. ઃ ઉપસંહાર :– સર્કડાલ શ્રમણોપાસક જાતિથી કુંભકાર હતા, પાંચસો કુંભારશાળાઓના માલિક હતા. તેના જીવનનું કથાનક એક સરળ, પવિત્ર અને આદર્શ ગૃહસ્થનું દર્શન કરાવે છે. પુણ્યના યોગે સાધન સંપન્ન હોવા છતાં તેના જીવનમાં ધર્મનું સ્થાન હતું. તેની શ્રદ્ધા ગોશાલકના નિયતિવાદની હતી. પ્રભુના પ્રથમ સમાગમે જ તેને સત્ય સમજાઈ ગયું. તરત જ તેણે પોતાના વિચારોનો આગ્રહ ન રાખતા સત્—તત્ત્વને સ્વીકારી લીધું. સરળ વ્યક્તિ જ પોતાના છંદ(અભિપ્રાય)ને છોડી શકે છે અને જે સ્વચ્છંદને છોડી શકે છે તે જ સત્યને સમર્પિત થઈ શકે છે અને અંતે સત્યને પામી શકે છે. જીવનના પ્રત્યેક વ્યવહારમાં સરળતા અતિ આવશ્યક છે. તેનાથી અનેક દુર્ગુણોને રોકી શકાય છે. તે સદ્ગુણોને જન્માવી શકે છે. તેની પત્ની અગ્નિમિત્રા પણ સરળતાની મૂર્તિ હતી. આ એક ગુણના કારણે જ અંત સુધી તે દંપતીએ ભગવાન મહાવીરના ધર્મની આરાધના કરી. આવા આદર્શ શ્રાવક શ્રાવિકાના જીવનથી દરેક મુમુક્ષુ આત્માએ સરળભાવે સત્ય તત્ત્વનો સ્વીકાર કરીને જીવનનો વિકાસ કરવો જોઈએ. II અધ્યયન- સંપૂર્ણ ॥ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ આઠમું અધ્યયન go શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પરિચય 11 11 ளகயிலான સંઘર્ષમય પરિસ્થિતિમાં પણ વ્યક્તિની સમજણ દશા હોય તો તે આરાધના કરી શકે છે. તેનું આદર્શ દષ્ટાંત રાજગૃહીના નિવાસી ગાથાપતિ મહાશતક હતા. ત્યાંના રાજા શ્રેણિક હતા, જે બૌદ્ધ સાહિત્યમાં બિંબિસાર નામથી પ્રસિધ્ધ હતા. શ્રેણિક રાજાના રાજ્યમાં પ્રજા સુખ-શાંતિથી જીવન વ્યતીત કરતી હતી. ગાથાપતિ મહાશતકને રેવતી પ્રમુખ તેર પત્નીઓ હતી. તે સમયે સાધન સંપન્ન લોકોમાં બહુપત્નીની પ્રથા પ્રચલિત હતી. મહાશતક પાસે આઠ કરોડ કાંસ્યપાત્ર પ્રમાણ સુવર્ણ મુદ્દાઓ સુરક્ષિત ખજાનામાં, તેટલી જ વ્યાપારમાં અને તેટલી જ ઘરની સાધન-સામગ્રીમાં હતી. તેની સંપત્તિની ગણતરી મુદ્રાથી ભરેલાં કાંસ્ય પાત્રોથી કરવામાં આવી છે, કાંસ્યપાત્ર તે જમાનાનું એક માપવાનું પાત્ર હતું. રેવતી વગેરે તેર પત્નીઓ પોતાના પિયરથી પ્રીતિદાનના રૂપમાં વિપુલ સંપત્તિ લાવી હતી. તેમાં રેવતી આઠ કરોડ સુવર્ણ મુદ્રા અને દશ-દશ હજાર ગાયોનાં આઠ ગોકુળ અને શેષ બાર પત્નીઓ એક એક કરોડ સુવર્ણમુદ્રા અને એક એક ગોકુળ પિયરથી લાવી હતી. પિયરની સંપત્તિ પત્નીઓના અધિકારમાં સ્વતંત્ર રૂપે રહેતી હતી. આ રીતે મહાશતક તેર તેર પત્નીઓ સાથે પાંચે ઇન્દ્રિયોનાં વિષય સુખને ભોગવતો હતો. તેમ જ તેની સજ્જનતા આદિ સદ્ગુણોના કારણે સમાજમાં પણ તેની પ્રતિષ્ઠા હતી. કેવળ ભોગ વિલાસ જ તેનું જીવન ન હતું. ભોગની સાથે ત્યાગનું પણ સ્થાન તેના જીવનમાં હતું. યોગાનુયોગ પ્રભુ મહાવીર રાજગૃહી નગરીમાં પધાર્યા. તેના દર્શન અને ઉપદેશ શ્રવણ માટે પરિષદ ભેગી થઇ. મહાશતક વૈભવશાળી અને સાંસારિક દષ્ટિથી સુખી હતા, પરંતુ તે વૈભવ અને સુખમાં લિપ્ત ન હતા. નગરના લોકોની જેમ તે પણ ભગવાન મહાવીરના સાંનિધ્યમાં પહોંચી ગયા, ઉપદેશ સાંભળ્યો, આત્મ પ્રેરણા જાગી, આનંદની જેમ તેણે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. પરિગ્રહના રૂપમાં આઠ-આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોરોને ખજાના વગેરેમાં રાખવાની મર્યાદા કરી, ગૌધનમાં આઠ ગોકુળો રાખવાનો સંકલ્પ કર્યો. પોતાની તેર પત્નીઓ સિવાય અન્ય સ્ત્રીઓ સાથે અબ્રહ્મચર્યનો ત્યાગ કર્યો. પ્રતિદિન લેવડ-દેવડ માટે એક કાંસ્યપાત્ર પ્રમાણ સોનામહોરોની છૂટ રાખી. આ રીતે તેણે પોતાની વૃત્તિને મર્યાદિત બનાવી લીધી. મહાશતકની મુખ્ય પત્ની રેવતી વ્યક્તિગત સંપત્તિના રૂપમાં ધનાઢય હતી પરંતુ તેના મનમાં અર્થ અને ભોગની અદમ્ય લાલસા હતી. એકવાર મધ્યરાત્રિએ તેને એક દુષ્ટ વિચાર આવ્યો- જો હું મારી બાર શોક્યોને મારી નાંખુ તો તેની વ્યક્તિગત સંપત્તિ પર મારો સહજ અધિકાર થઈ જાય અને મહાશતકની સાથે હું એકલી મનુષ્ય જીવનના વિપુલ, વિષય–સુખ ભોગવતી રહું. રેવતી કામાંધ બની ગઈ હતી. પોતાના કુળ અને ગોત્રનો વિચાર કર્યા વિના પોતાની સત્તાના જોરે અત્યંત ક્રૂર કૃત્ય તેણે કરાવ્યું, બાર શોક્યોની ઘાત કરાવીને, મનની ઇચ્છા પૂર્ણ કરી. કામાંધ વ્યક્તિ કેવાં ભયાનક કામ મનુષ્ય ભવમાં કરી શકે છે, તે રેવતીની પ્રવૃત્તિથી જાણી શકાય છે. એક ભોગ લાલસાને Page #211 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન−૮ : પરિચય ૧૪૯ કારણે તેના જીવનમાં અનેક કુંવ્યસનોએ પ્રવેશ કર્યો હતો. તે માંસ અને મદિરામાં અત્યંત આસક્ત બની ગઈ, તેના વિના તે રહી શકતી ન હતી. રાજાએ એકવાર પોતાના રાજ્યમાં ‘અમારિ’નો પડહ વગડાવ્યો. પ્રાણી વધનો સર્વથા નિષેધ થયો. રેવતી માટે મોટી મુશ્કેલી ઊભી થઈ, પરંતુ તેણે એક માર્ગ શોધી કાઢયો. પોતાના પિયરથી લાવેલા દાસો દ્વારા તેણે પિયરથી લાવેલાં ગોકુળમાંથી પ્રતિદિન બે વાછરડાં મારીને પોતાની પાસે પહોંચાડવાની વ્યવસ્થા કરી, ગુપ્ત રીતે આ કાર્ય ચાલુ રહ્યું. રેવતીની વિલાસી વૃત્તિ વૃઢિગત બનતી ગઈ. શ્રમણોપાસક મહાશતકનું જીવન એક નવો વળાંક લઈ રહ્યું હતું, તે વ્રતોની ઉપાસના-આરાધનામાં પ્રગતિના પંથે હતા. એમ કરતાં ચૌદ વરસ વ્યતીત થઈ ગયાં. તેની ધાર્મિક ભાવનાએ વેગ પકડયો. તેણે પોતાની કૌટુંબિક અને સામાજિક જવાબદારી પોતાના મોટા પુત્રને સોંપી દીધી. પોતે ધર્મની આરાધનામાં વિશેષપણે નિમગ્ન થયા. પતિનું ધર્મમય જીવન રેવતીને ગમ્યું નહીં. એક દિવસની વાત છે, મહાશતક પૌષધશાળામાં ધર્મ ઉપાસનામાં તલ્લીન હતા. દારૂના નસામાં ઉન્મત બનેલી રેવતી લથડિયાં ખાતી, પોતાના વાળ વિખેરી પૌષધશાળામાં આવી. તેણે શ્રમણોપાસક મહાશતકને ધર્મધ્યાનથી ચલિત કરવાની ચેષ્ટા કરી, વારંવાર કામોત્તેજક હાવભાવ દેખાડ્યા અને તેણે કહ્યું આ ધર્મઆરાધનાથી કદાચ તમને સ્વર્ગ મળે, પરંતુ સ્વર્ગમાં આ વિષયસુખથી વિશેષ શું છે ? ધર્મની આરાધના છોડી દો, મારી સાથે મનુષ્ય જીવનના દુર્લભ ભોગ ભોગવો. આ એક વિચિત્ર ઘટના હતી. ત્યાગ અને ભોગ, વિરાગ અને રાગનું આ યુદ્ધ હતું. અત્યંત વિકટ સ્થિતિ હતી. મહાશતક એક શૂરવીર પુરુષ હતા. અતુલ આત્મબળના ધણી હતા. પોતાની પત્નીની કામુક સ્થિતિ, કામોત્તેજક ચેષ્ટાઓ તે સ્થિર ચિત્તવાળા સાધકને લેશ માત્ર પણ વિચલિત કરી શકી નહીં. તે પોતાની ઉપાસનામાં હિમાલયની જેમ અચલ અને અડગ રહ્યા. રેવતીએ બીજીવાર, ત્રીજીવાર ફરી તેને લોભાવવાનો પ્રયાસ કર્યો પરંતુ મહાશતક પર તેની તલમાત્ર પણ અસર થઈ નહીં. તે ધર્મધ્યાનમાં લીન રહ્યા. ભોગ પર ત્યાગનો વિજય થયો. રેવતી વીલે મોઢે પાછી ફરી ગઈ. મહાશતકો સાધનાક્રમ ઉત્તરોત્તર ઉન્નત અને વિકસિત થતો ગયો. તેણે ક્રમથી અગિયાર પડિમાઓનું સમ્યકરૂપે આરાધન કર્યું. ઉગ્ર તપશ્ચર્યા અને ધર્માનુષ્ઠાનને કારણે તેનું શરીર કૃશ થઈ ગયું. તેણે વિચાર્યું કે હવે આ શેષ જીવનનો ઉપયોગ સર્વથા સાધનામાં થઈ જાય તો શ્રેષ્ઠ છે, તેથી મારણાંતિક સંલેખના આમરણ અનશનનો સ્વીકાર કરીને સમગ્ર જીવનને આધ્યાત્મ સાધનામાં જોડી દીધું. સાધના કરતાં તેઓને અવધિજ્ઞાન પ્રગટ થયું. આ રીતે મહાશતક સાધનાની મસ્તીમાં પ્રસન્ન હતા. જયારે રૈવતી વાસનાની ભીષણ જવાળામાં બળી રહી હતી. સંયોગોની આ વિચિત્રતા હતી. રેવતી ભોગપૂર્તિ વિના રહી શકી નહીં તેમજ પતિની ઉપેક્ષા સહી શકી નહીં, આથી ફરીવાર શ્રમણોપાસક મહાશતકને વ્રતથી વિચલિત કરવા માટે પૌષધશાળામાં આવી. માંસ અને મદિરામાં લોલુપ વ્યસની અને પાપી મનુષ્યનો વિવેક નષ્ટ થઈ જાય છે. ઘોરાતિઘોર પાપ કાર્યોમાં તે ફસાઈ જાય છે, તેથી જ જૈન ધર્મમાં માંસ અને મધના ત્યાગનું અત્યંત મહત્ત્વ છે. તેની સાત કુવ્યસનોમાં ગણના કરી છે. द्यूतमांससुरावेश्याऽऽखेट चौर्य पराङ्गनाः । महापापानि सप्तेते, व्यसनानि त्यजेद्बुधः ॥ पद्मनन्दि पंचविंशतिका १-१६ ॥ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર જુગાર, માંસભક્ષણ, મદ્યપાન, વેશ્યાગમન, શિકાર, ચોરી તથા પરસ્ત્રીગમન; આ મહાપાપરૂપ સાત કુવ્યસનો છે. બુદ્ધિમાન પુરુષે તેનો ત્યાગ કરવો જોઈએ. આ વ્યસનો માનવ માટે સર્વથા વર્યુ છે. રેવતી એક કુલાંગના હતી, રાજગૃહીના એક મહાન અને સમાનનીય ગાથાપતિની પત્ની હતી. પરંતુ કુવ્યસનોમાં ફસાઈને તે ધર્મ, પ્રતિષ્ઠા, કુલીનતાને ભૂલી ગઈ હતી અને નિર્લજ્જ ભાવથી પોતાના સાધકપતિને પતિત કરવામાં લાગી હતી. મહાશતક વાસ્તવમાં ધીર હતા. વિકારોત્પાદક સ્થિતિ પણ તેના મનને વિકૃત કરી શકી નહીં. તે ઉપાસનામાં સ્થિર રહ્યા. રેવતીએ બીજીવાર, ત્રીજીવાર ફરી તે જ કુચેષ્ટા કરી. શ્રમણોપાસક મહાશતક કંઈક ક્ષુબ્ધ થયા. અવધિજ્ઞાન દ્વારા રેવતીનું ભવિષ્ય જોયું અને બોલ્યા- તમે સાત રાત્રિમાં ભયાનક અલસક (લકવા) રોગથી પીડિત થઈને અત્યંત દુઃખ ભોગવીને મૃત્યુ પામશો. મરીને પ્રથમ નરક રત્નપ્રભામાં લોલુપ નામક નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષની આયુવાળા નારકીના રૂપમાં ઉત્પન્ન થશો. રેવતીએ જ્યાં આ સાંભળ્યું, ત્યાં તે ધૂજી ગઈ. આજ સુધી તે મદિરાના નશામાં અને ભોગના ઉન્માદમાં પાગલ બનેલી હતી. એકાએક તેની નજર સમક્ષ મોતની ભયાનકતા આવી ગઈ. તે જ પગલે તે પાછી ફરી ગઈ. મહાશતકે કહ્યું હતું તે જ પ્રમાણે સાત રાતમાં ભીષણ અલસક રોગથી પીડિત થઈને આર્તધ્યાન અને અસહ્ય વેદનાથી ગ્રસિત થઈ મરી ગઈ, નરકગામિની થઈ. સંયોગવશ ભગવાન મહાવીર તે સમયે રાજગૃહીમાં પધાર્યા. ભગવાન તો સર્વજ્ઞ હતા. મહાશતકની સાથે જે કાંઈ ઘટિત થયું હતું તે બધું જાણતા હતા. તેણે પોતાના અંતેવાસી ગૌતમને કહ્યું – હે ગૌતમ ! મહાશતકની સાધનામાં અલના થઈ ગઈ છે. અંતિમ સંલેખના અને અનશન આરાધક માટે સત્ય, યથાર્થ અને તથ્ય પણ જો અનિષ્ટ, અપ્રિય, અને અમનોજ્ઞ હોય તો કહેવું કલ્પનીય, ધર્મવિહિત નથી. અન્યને ભય, ત્રાસ અને પીડા થાય તેવું સત્ય ભાષણ ન કરવું જોઈએ. મહાશતકે અવધિજ્ઞાન દ્વારા રેવતીની સામે જે સત્ય ભાષણ કર્યું તે સાધકને માટે ઉચિત નથી. તમે જઈને મહાશતકને કહો કે તે દોષ સેવન માટે આલોચના, પ્રતિક્રમણ કરી, પ્રાયશ્ચિતનો સ્વીકાર કરે. જૈનદર્શનનું ચિંતન કેટલું ઉચ્ચતમ કક્ષાનું છે. આત્મરત સાધકના જીવનમાં સમતા, અહિંસા અને મૈત્રીનો ભાવ સર્વથા વિદ્યમાન રહે તે જ અત્યંત મહત્ત્વનું છે. ગણધર ગૌતમ મહાશતકની પાસે આવ્યા. ભગવાનનો સંદેશો પાઠવ્યો. મહાશતકે તેને સવિનય શિરોધાર્ય કર્યો અને આલોચના તથા પ્રાયશ્ચિત કરી તે શુદ્ધ થયા. શ્રમણોપાસક મહાશતક ધર્મોપાસનામાં ઉત્સાહ અને ઉલ્લાસ સાથે તન્મય રહ્યા. યથાસમય સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. સૌધર્મકલ્પમાં અરુણાવતંસક વિમાનમાં તે દેવરૂપે ઉત્પન્ન થયા. Page #213 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક ૧૫૧ | આઠમુ અધ્યયની શ્રમણોપાસક મહાશતક ddddddછી મહાશતક ગાથાપતિઃ| १ अट्ठमस्स उक्खेवओ । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णयरे गुणसीलए चेइए । सेणिए राया । ભાવાર્થ :- આઠમા અધ્યયનનું આરંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- જંબૂ! ચોથા આરાના અંતિમ ભાગમાં, ભગવાન સંદેહે બિરાજમાન હતા, ત્યારે રાજગૃહ નામનું નગર હતું. નગરની બહાર ગુણશીલ નામનું ચૈત્ય હતું. શ્રેણિક નામના રાજા ત્યાં રાજ્ય કરતા હતા. | २ तत्थ णं रायगिहे महासयए णामं गाहावई परिवसइ, अड्डे, जहा आणंदो । णवरं अट्ठ हिरण्णकोडीओ सकसाओ णिहाण-पउत्ताओ, अट्ठ हिरण्णकोडीओ सकसाओ वुडिपउत्ताओ, अट्ट हिरण्णकोडीओ सकसाओ पवित्थरपउत्ताओ, अट्ट वया, दसનો સાહસિ વM I શબ્દાર્થ :- સસાઓ = કાંસ્ય પ્રમાણ સોનામહોર. ભાવાર્થ :- રાજગૃહમાં મહાશતક નામના ગાથાપતિ નિવાસ કરતા હતા. તે સમૃદ્ધિશાળી હતા. વૈભવ વગેરેમાં આનંદ શ્રાવકની સમાન હતા. ભિન્નતા એ હતી કે તેની પાસે આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર વ્યાપારમાં અને આઠ કરોડ કાંસ્ય પ્રમાણ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેના આઠ વ્રજ–ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ-દસ હજાર ગાયો હતી. વિવેચન : - પ્રસ્તુત સૂત્રમાં મહાશતકની સંપત્તિનો વિસ્તાર કાસ્યપાત્ર પ્રમાણ સોનામહોરમાં વર્ણિત છે. કાંસ્યનો અર્થ કાંસાથી બનાવેલું એક પાત્ર વિશેષ છે. પ્રાચીનકાળમાં વસ્તુઓની ગણતરી તથા વજનની (તોલની) સાથે સાથે માપનું પણ ચલણ હતું. એક વિશેષ માપની સામગ્રી અંદર સમાઈ શકે એવા માપનાં પાત્ર આ ઉપયોગમાં લેવામાં આવતાં હતાં. અહીં કાંસ્યનો અર્થ આ પ્રકારના પાત્રથી છે. ૧૬ માસા = ૧કર્ષ ૧ કર્ષ = ૧ તોલો ૬૪ તોલા = ૧ શેર = પ્રસ્થ ૪ પ્રસ્થ = ૧ આઢક = કાંસ્યપાત્ર = ચતુઃષષ્ટિપલ કાંસ્યપાત્ર પણ નાનાં મોટાં અનેક પ્રકારનાં હોય છે. બે દ્રોણ પરિમાણનું પણ કાંસ્યપાત્ર હોય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર | | શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ચાર આઢક = ૧ દ્રોણ. બે દ્રોણ = ૧ શૂર્પ = કુંભ = કાંસ્ય પાત્ર.-ભાવ પ્રકાશ. દ્વિતીય ભાગ, પૂર્વ ખંડ] મહાશતકની સંપત્તિ એટલી વિપુલ હતી કે મુદ્રાઓની ગણતરી કરવી મુશ્કેલ હતી, તેથી સુવર્ણ મુદ્રાઓથી ભરેલા પાત્રથી આ સંપત્તિનું પરિમાણ બતાવ્યું છે. અનુયોગ દ્વાર સૂત્રમાં પણ દ્રોણ નું માપ બતાવ્યું છે. મહાશતક પોતાના દૈનિક લેવડ-દેવડના સંબંધમાં એક મર્યાદા કરે છે, તે અનુસાર બે દ્રોણપરિમાણ એક કાંસ્ય પાત્રથી અધિક સ્વર્ણમુદ્રાઓનો લેવડ-દેવડમાં ઉપયોગ ન કરતા. તેનો આશય એ થયો કે જે પાત્રમાં બે દ્રોણ અર્થાત્ આઠ આઢક અથવા ૩૨ પ્રસ્થ અર્થાત્ ૬૪ તોલાના શેરના હિસાબથી ૩ર શેર પ્રમાણ વસ્તુઓ સમાઈ શકતી હતી. તે શૂર્પ અથવા કુંભ કહેવાતો હતો. આ સૂત્રમાં આવેલ કાંસ્ય અથવા કાંસ્યપાત્ર, આ શૂર્પ અથવા કુંભનો પર્યાયવાચી છે. ભાવપ્રકાશકારે જેને શુર્પ અથવા કુંભ કહ્યો છે, તે જ અર્થમાં અહીં કાંસ્ય શબ્દ પ્રયુક્ત છે, કારણ કે બે દ્રોણનો એક શૂર્પ અથવા કુંભ થાય છે અને પૂર્વોકત વર્ણન અનુસાર બે દ્રોણનું તે કાંસ્યપાત્ર હતું. એકંદરે ગાથાપતિ મહાશતક પ્રચુર ધનસંપત્તિના સ્વામી હતા. રેવતી પ્રમુખ તેર પત્નીઓની રૂપ સંપદા - | ३ तस्स णं महासयगस्स रेवईपामोक्खाओ तेरस भारियाओ होत्था-अहीण पडिपुण्ण-पंचिंदियसरीराओ,लक्खण-वंजण-गुणोववेयाओ, माणुम्माणप्पमाणपडिपुण्णसुजायसव्वंग-सुंदरीओ, ससि-सोमाकार-कंत-पिय-दसणाओ सुरूवाओ । શબ્દાર્થ :- સિસોનાર = ચંદ્ર સમાન સૌમ્ય. ભાવાર્થ :- મહાશતકને રેવતી વગેરે તેર રૂપવતી પત્નીઓ હતી. તેઓના શરીરની પાંચ ઇન્દ્રિયો અહીન, પ્રતિપૂર્ણ–રચનાની દષ્ટિથી અખંડિત, સંપૂર્ણ અને પોતાના વિષયમાં સક્ષમ હતી. તેઓ ઉત્તમ સૌભાગ્યસૂચક હાથની રેખાઓ વગેરે, લક્ષણો-પ્રગતિસૂચક તલ, મસા વગેરે ચિહ્નરૂપ વ્યંજન તથા સદાચાર, પતિવ્રતા વગેરે ગુણોથી યુક્ત હતી અથવા લક્ષણો અને વ્યંજનોના ગુણોથી યુકત હતી. શરીરનો ઘેરાવો, વજન, ઊંચાઈ વગેરે દષ્ટિથી પણ પરિપૂર્ણ, શ્રેષ્ઠ તથા સર્વાગ સુંદર હતી. તેનું રૂપ ચંદ્ર સમાન સૌમ્ય હતું તથા જોવામાં મોહક, પ્રિયકારી, દર્શનીય અને રૂપાળું હતું. સાધન સંપદા - | ४ तस्स णं महासयगस्स रेवईए भारियाए कोल-घरियाओ अट्ठ हिरण्णकोडीओ, अट्ठ वया, दस-गो-साहस्सिएणं वएणं होत्था । अवसेसाणं दुवालसण्ह भारियाणं कोलघरिया एगमेगा हिरण्णकोडी, एगमेगे य वए, दस-गो-साहस्सिएणं वएणं होत्था। ભાવાર્થ :- મહાશતકની પત્ની રેવતી પાસે પોતાના પિયરથી લાવેલ આઠ કરોડ સોનામહોર તથા દસ-દસ હજાર ગાયોનાં આઠ ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતાં. શેષ બાર પત્નીઓની પાસે તેના પિયરથી લાવેલી એક એક કરોડ સોનામહોર તથા દસ દસ હજાર ગાયોનું એક એક ગોકુળ વ્યક્તિગત સંપત્તિના રૂપમાં હતું. Page #215 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક | १५३ મહાશતક દ્વારા શ્રાવક ધર્મ સ્વીકાર:| ५ तेणं कालेणं तेणं समएणं सामी समोसढे । परिसा णिग्गया । जहा आणंदो तहा णिग्गच्छइ । तहेव सावयधम्म पडिवज्जइ । णवरं अट्ठ हिरण्णकोडीओ सकंसाओ उच्चारेइ, अट्ट वया । रेवइपामोक्खाहिं तेरसहिं भारियाहिं अवसेस मेहुणविहिं पच्चक्खाइ। सेस सव्व तहेव,इम च ण एयारूव अभिग्गह अभिगिण्हइ-कल्लाकल्लि च णं कप्पइ मे बे-दोणियाए कंस-पाईए हिरण्ण-भरियाए संववहरित्तए । ભાવાર્થ :- સમયે ભગવાન મહાવીરનું રાજ્યગૃહીમાં પદાર્પણ થયું. પરિષદ નીકળી. મહાશતક પણ આનંદ શ્રાવકની જેમ ભગવાનની સમીપે પહોંચી ગયા અને તેણે પણ શ્રાવક ધર્મ સ્વીકાર્યો. તેમાં અંતર એ જ હતું કે મહાશતકે પરિગ્રહના રૂપમાં આઠ-આઠ કરોડ કાંસ્ય-પ્રમાણ સોનામહોર ખજાના આદિમાં તથા આઠ ગોકુળ રાખવાની મર્યાદા કરી. રેવતી વગેરે તેર પત્નીઓ સિવાય બીજી સ્ત્રીઓ સાથે મૈથુન – સેવનનો ત્યાગ કર્યો. તેણે શેષ પ્રત્યાખ્યાન આનંદ શ્રાવકની સમાન કર્યા, પરંતુ એક વિશેષ મર્યાદા કરી કે હું રોજ લેવડ-દેવડમાં બે દ્રોણ-પરિમાણ એક કાંસ્ય પાત્રથી અધિક સોનામહોરની મર્યાદા કરું છું. ६ तए णं से महासयए समणोवासए जाए अभिगयजीवाजीवे जाव विहरइ । ભાવાર્થ :- તત્પશ્ચાતુ મહાશતક જીવ, અજીવ વગેરે તત્ત્વોના જ્ઞાતા શ્રમણોપાસક થઈ ગયા. યાવત ધાર્મિક જીવન જીવવા લાગ્યા. |७ तए णं समणे भगवं महावीरे बहिया जणवय विहारं विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર અન્ય જનપદમાં વિહાર કરી ગયા. રેવતીની અધમ વિચારધારા - | ८ तए णं तीसे रेवईए गाहावइणीए अण्णया कयाइ पुव्वरत्तावरत्त-कालसमयंसि कुटुंब-जागरियं जागरमाणीए इमेयारूवे अज्झथिए- एवं खलु अहं इमासिं दुवालसण्ह सवत्तीणं विघाएणं णो संचाएमि महासयएणं समणोवासएणं सद्धिं उरालाई माणुस्सयाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । तं सेयं खलु ममं एयाओ दुवालस वि सवत्तियाओ अग्गिप्पओगेणं वा सत्थप्पओगेणं वा विसप्पओगेणं वा जीवियाओ ववरोवित्ता एयासि एगमेगं हिरण्णकोडिं, एगमेगं वयं सयमेव उवसंपज्जित्ताणं महासयएणं समणोवासए णं सद्धिं उरालाई माणुस्सयाई भोगभोगाई भुंजमाणी विहरित्तए । एवं संपेहेइ, संपेहेत्ता तासिं दुवालसण्ह सवत्तीण अंतराणि य छिद्दाणि य विवराणि य पडिजागरमाणी विहरइ । शार्थ :- सवत्तियाओ = शोऽय. ભાવાર્થ :- એક દિવસ પૂર્વાર્ધ રાત્રિના સમયે ગાથાપતિ મહાશતકની પત્ની રેવતી પોતે પારિવારિક વિષયોની ચિંતામાં જાગતી હતી. ત્યારે તેના મનમાં એ વિચાર આવ્યો કે હું મારી બાર શોક્યોના વિદનને કારણે મારા પતિ શ્રમણોપાસક મહાશતકની સાથે મનુષ્ય જીવનના વિપુલ વિષયસુખ ભોગવી શકતી નથી, તેથી મારા માટે એ જ શ્રેષ્ઠ છે કે હું બાર શોક્યોને અગ્નિપ્રયોગ, શસ્ત્રપ્રયોગ અથવા વિષપ્રયોગ Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર દ્વારા મારી નાંખ્યું. આમ તેઓની એક એક કરોડ સોનામહોર અને એક એક ગોકુળ સહજ રૂપે મને પ્રાપ્ત થઈ જાય. હું શ્રમણોપાસક મહાશતકની સાથે મનુષ્ય જીવનના વિપુલ વિષય સુખ ભોગવતી રહીશ. આ પ્રમાણે વિચાર કરી તે પોતાની બાર શોકયોને મારવા માટે અનુકૂળ અવસર અને એકાંતની શોધ કરવા લાગી. | ९ तए णं सा रेवई गाहावइणी अण्णया कयाइ तासि दुवालसण्हं सवत्तीणं अंतरं जाणित्ता छ सवत्तीओ सत्थप्पओगेणं उद्दवेइ, उद्दवेत्ता छ सवत्तीओ विसप्पओगेणं उद्दवेइ, उद्दवेत्ता तासिं दुवालसण्हं सवत्तीणं कोलघरियं एगमेगं हिरण्णकोडिं, एगमेगं वयं सयमेव पडिवज्जइ, पडिवज्जित्ता महासयएणं समणोवासएणं सद्धिं उरालाई भोगभोगाई भुंजमाणी विहरइ । શબ્દાર્થ :- ૩ = મારી નાખવા શોત-પરિવં = પીયરથી લાવેલા. ભાવાર્થ :- કોઈ સમયે ગાથાપતિની પત્ની રેવતીએ અનુકૂળ અવસર જોઈને પોતાની બાર શોક્યોમાંથી છ ને શસ્ત્ર પ્રયોગ દ્વારા અને છ ને વિષપ્રયોગ દ્વારા મારી નાંખી. આ રીતે પોતાની બાર શોક્યોને મારી તેઓના પિયરથી લાવેલી એક એક કરોડ સોનામહોર તથા એક એક ગોકુળ પોતે લઈ લીધાં અને તે શ્રમણોપાસક મહાશતકની સાથે વિપુલ ભોગ ભોગવતી રહેવા લાગી. વિવેચન - પ્રસ્તુત બે સૂત્રોમાં રેવતીની અધમાધમ વિચારાધારા અને તદનુસારના અધમ કૃત્યનું નિરૂપણ છે. વિષયવાસના જીવનને સર્વનાશ તરફ લઈ જાય છે તેનું સાક્ષાત્ દષ્ટાંત રેવતીનું આ કૃત્ય છે. પાંચ ઇન્દ્રિયોના વિષયોનું સતત ચિંતન આસક્તિનો ભાવ જાગૃત કરે છે. જે વિષયની આસક્તિ જાગૃત થાય તેની કામના થાય, કામના પૂર્તિ માટે વિધ વિધ પ્રયત્નો થાય. તેમાં જે કોઈ બાધક બને તેના પર ક્રોધ થાય અથવા કામના પૂર્તિ ન થાય તો ક્રોધ થાય. ક્રોધી વ્યક્તિ મૂઢ બની જાય, હેય-ઉપાદેયનો, યોગ્યયોગ્યનો વિવેક ભૂલી જાય છે. તેની સ્મૃતિનો નાશ થાય. સ્મૃતિના નાશથી બુદ્ધિનો નાશ અને બુદ્ધિનાશ સર્વ વિનાશને નોતરે છે. રેવતીનું આ દુષ્કૃત્ય પણ વિષય-વાસનાનું જ પરિણામ હતું. વાસનાપૂર્તિ માટે પોતાની જ બાર બાર શોક્યોનો ક્રૂર રીતે ઘાત કરવો તે એક અમાનુષી કાર્ય હતું અને તેમાં પણ એક સ્ત્રી હૃદયને માટે આ કૃત્ય અત્યંત રોમાંચક અને બીભત્સ હતું. રેવતીની દુર્વ્યસનની લાલસા - |१० तए णं सा रेवई गाहावइणी मंसलोलुया, मंसेसु मुच्छिया, गिद्धा, गढिया, अज्झोववण्णा बहुविहेहिं मसेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च मज्जं च सीधुं च पसण्णं च आसाएमाणी, विसाएमाणी, परिभाएमाणी, परिभुजेमाणी विहरइ । શબ્દાર્થ - નોતુય = લોલુપ મુછિયા = મુગ્ધ મુંનમાળી = ભોગવતી. ભાવાર્થ :- ગાથાપતિની પત્ની રેવતી માંસ ભક્ષણમાં લોલુપ, આસક્ત, લુબ્ધ તથા તત્પર રહેતી Page #217 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક [ ૧૫૫ | હતી. તે લોખંડની લોઢી પર સેકેલા, ઘીમાં તળેલાં તથા અગ્નિ પર ભૂંજેલા ઘણા પ્રકારના માંસ અને સુરા- દારૂ, મધુ, મેરક, મધ, સીધુ અને પ્રસન્ન નામની મદિરાઓનું આસ્વાદન કરતી, તેની મજા લેતી, બીજાઓને વહેંચતી, ઉન્મત્ત બની તેનું સેવન કરતી જીવન પસાર કરવા લાગી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં સુરા, મધુ, સીધુ તથા પ્રસન્ન નામની મદિરાઓનો ઉલ્લેખ છે. જેને રેવતી ઉપયોગમાં લેતી હતી. માદક દ્રવ્યના સેવનથી વ્યક્તિ ઉન્મત્ત, વિવેકભ્રષ્ટ અને પતિત થઈ જાય છે. તે રીતે રેવતી પણ ઉન્મત્ત બની ગઈ હતી. આયુર્વેદના ગ્રંથોમાં જયાં મદિરાના ભેદોનું વર્ણન છે ત્યાં બીજી રીતે આ નામો પણ આવી જાય છે. તેનું વર્ણન આ પ્રમાણે છે– સુરા–ભાવપ્રકાશ અનુસાર શાલી અથવા સાઠી ધાન્યની પીઠીથી જે મધ તૈયાર થાય છે તેને સુરા કહેવાય છે. મધુ– જેના નિર્માણમાં અન્ય વસ્તુઓની સાથે મધ પણ મેળવવામાં આવે છે. અષ્ટાંગ હૃદયમાં(વાભટે લખેલ વૈદક ગ્રંથમાં) તેને માધવમધ કહેવામાં આવ્યું છે. સુશ્રુત સંહિતામાં તેનો મધ્વાસવના નામથી ઉલ્લેખ છે. મધ અને ગોળ દ્વારા તેને બનાવવામાં આવે છે. મેરક- આયુર્વેદના ગ્રંથોમાં તેનો મૈરેય નામથી ઉલ્લેખ છે. સુશ્રુત સંહિતામાં તેને ત્રિયોનિ કહેલ છે. પીઠીથી બનેલી સુરા, ગોળથી બનેલો આસવ તથા મધ આ ત્રણના મિલનથી આ તૈયાર થાય છે. મધ–મધ સામાન્ય રીતે મદિરાનું જ નામ છે. પરંતુ અહીં સંભવ છે કે આ મદિરા માર્દિક ભેદથી સંબંધિત છે. સુશ્રુત સંહિતા અનુસાર આ દ્રાક્ષમાંથી તૈયાર થાય છે. સીધુભાવપ્રકાશ પ્રમાણે શેરડીના રસથી બનાવેલા મધને સીધુ કહેવાય છે. તે શેરડીના પાકા રસ અને કાચા રસ બંનેમાંથી ભિન્ન ભિન્ન તૈયાર થાય છે. બંનેની માદકતામાં તફાવત હોય છે. પ્રસન્ન-સુશ્રુતસંહિતા પ્રમાણે સુરાનો નીતરેલો ઉપરનો નિર્મળ ભાગ પ્રસન્ન અથવા પ્રસન્ના કહેવાય છે. અષ્ટાંગ હૃદયમાં વારુણીનો પર્યાય પ્રસન્ના કહ્યો છે. તે પ્રમાણે સુરાનો ઉપરનો સ્વચ્છ ભાગ પ્રસન્ના છે, તેનો નીચેનો ઘટ્ટ ભાગ જગલ કહેવાય છે. જંગલનો નીચેનો ભાગ મેદક કહેવાય છે. નીચે રહેલા કલ્કને નીચોવવાથી નીકળેલું દ્રવ્ય બક્કસ કહેવામાં આવે છે. |११ तए णं रायगिहे णयरे अण्णया कयाइ अणाघाए घुढे यावि होत्था । શબ્દાર્થ :- માયા = અમારિ પડહ યુક્રેન ઘોષણા સ્રોતરિ પુર = પિયરથી લાવેલા નોકર. ભાવાર્થ :- એકવાર રાજગૃહનગરમાં અમારિ પડહ-પ્રાણીવધ ન કરવાની ઘોષણા થઈ. १२ तए णं सा रेवई गाहावइणी मंसलोलुया, मंसेसु मुच्छिया जाव कोलघरिए पुरिसे सहावेइ, सहावेत्ता एवं वयासी- तुब्भे, देवाणुप्पिया ! मम कोलघरिएहिंतो वएहितो कल्लाकल्लि दुवे दुवे गोण-पोयए उद्दवेह, उद्दवित्ता मम उवणेह । શબ્દાર્થ :- તુવે કુવે બે-બે ગોળપણ = ગાયનું વાછરડું વતિ લાવો. ભાવાર્થ :- ગાથાપતિની પત્ની રેવતી માંસમાં લોલુપી અને આસક્ત હતી તેથી પોતાના પિયરના નોકરને બોલાવ્યો અને તેને કહ્યું – તમે મારા પિયરના ગોકુળોમાંથી પ્રતિદિન બે વાછરડાં મારીને મારી પાસે લાવો. १३ तए णं ते कोलघरिया पुरिसा रेवईए गाहावइणीए तहत्ति' एयमटुं विणएणं Page #218 -------------------------------------------------------------------------- ________________ [ ૧૫૬] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર पडिसुणंति, पडिसुणित्ता रेवईए गाहावइणीए कोल घरिएहितो वएहितो कल्लाकल्लिं दुवे दुवे गोण पोयए वहति, वहेत्ता रेवईए गाहावइणीए उवणेति । ભાવાર્થ – પિયરના નોકરોએ ગાથાપતિની પત્ની રેવતીના કથનનો જેવી આજ્ઞા કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો તથા તે તેના પિયરના ગોકુળોમાંથી રોજ સવારે બે વાછરડાંનો વધ કરીને રેવતી ગાથાપત્ની પાસે લાવતા હતા. |१४ तए णं सा रेवई गाहावइणी तेहिं गोणमंसेहि य सोल्लेहि य तलिएहि य भज्जिएहि य सुरं च महुं च मेरगं च मज्जं च सीधुं च पसण्णं च आसाएमाणी, विसाएमाणी, परिभाएमाणी, परिभुजेमाणी विहरइ । ભાવાર્થ:- ગાથાપતિની પત્ની રેવતી લોઢી પર સેકેલા વાછરડાના માંસના ટુકડા આદિનું તથા મદિરાનું લોલુપ ભાવે સેવન કરવા લાગી. વિવેચનઃ પ્રસ્તુત સૂત્રમાં રેવતીની રસેન્દ્રિયની લાલસાનું દર્શન થાય છે. વિષય-વાસનાની પૂર્તિ કરતાં કરતાં જીવ અનેક વ્યસનોમાં ફસાઈ જાય છે. એક પગથિયું નીચે ઊતરે તેને ક્રમશઃ એક પછી એક પગથિયાં નીચે ઊતરતાં સમય વ્યતીત થતો નથી. અનાદિ કાલના કુસંસ્કારથી નિમિત્ત મળતાં જીવનું પતન તુરંત જ થઈ જાય છે. રેવતીએ વાસના પૂર્તિને કારણે બાર શોક્યોનો ઘાત કર્યો. સાથે જ મધ માંસમાં આસક્ત બની અને વિવિધ પ્રકારના મધ-માંસ વિવિધ રીતે ખાતી પીતી હતી. તીવ્ર આસક્તિ વિવેકનો નાશ કરે છે. રેવતી રાજ્ય નિયમનું પણ પાલન ન કરી શકી. શ્રેણિક રાજાની આજ્ઞાનું ઉલ્લંઘન કરી, ગુપ્ત રીતે પિયરના ગોકુળમાંથી પ્રતિદિને બે વાછરડાં વાત કરી રોજ મંગાવવા અને ખાવાં. ખરેખર ! આ અંગે વિચારતાં પણ હૃદય ધ્રૂજી ઊઠે, અંતર કંપન અનુભવે તેવું કુકૃત્ય હતું. વિષયાસક્ત વ્યક્તિનું જીવન કેવું હોય? અને તે કેવાં અધમાધમ કાર્ય નિર્લજ્જતા સાથે કરી શકે છે તે રેવતીના જીવનથી જાણી શકાય છે. જીવનસાથી મહાન કક્ષાના શ્રમણોપાસક મહાશતકની દઢતમ શ્રદ્ધા અને તેનું ધર્મ આચરણ રેવતીને કંઈ પણ અસર કરી શકયું નહીં. શ્રમણોપાસક મહાશતકની મહાન સાધના :|१५ तए णं तस्स महासयगस्स समणोवासगस्स बहूहिं सीलव्वय जाव भावेमाणस्स चोद्दस संवच्छरा वइक्कंता । एवं जहा आणंदो तहेव जाव धम्मपण्णत्तिं उवसंपज्जित्ता णं विहरइ । ભાવાર્થ:- શ્રમણોપાસક મહાશતકને વિવિધ પ્રકારનાં વ્રત-નિયમો દ્વારા આત્માને ભાવિત કરતાં ચૌદ વર્ષ વ્યતીત થયાં યાવત્ આનંદ શ્રાવકની જેમ (તેણે પારિવારિક અને સામાજિક જવાબદારી જ્યેષ્ઠ પત્રને સોંપી અને પોતે પૌષધશાળામાં) નિવૃત્ત ધર્મ સાધના સ્વીકાર કરી ધર્મધ્યાનમાં લીન બન્યા. વિવેચન : આ સંસારમાં પ્રત્યેક જીવ કર્મને આધીન છે. એક જ ઘરમાં રહેતાં, એટલું જ નહીં પરંતુ પૂર્વજન્મના Page #219 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક ૧૫૭ ] સંસ્કારની ભિન્નતા અને વર્તમાનની રુચિ અને પુરુષાર્થની ભિન્નતાના આધારે બે નિકટતમ વ્યક્તિઓના પણ જીવન વ્યવહારમાં આસમાન જમીનનું અંતર હોય શકે છે. મહાશતક અને રેવતી બંનેના જીવનને આપણે જોઈ શકીએ છીએ. શ્રમણોપાસક મહાશતક શ્રદ્ધાના શિખરે સ્થિત હતા. ગૃહસ્થ ધર્મની ઉત્કૃષ્ટ ભાવે આરાધના કરી રહ્યા હતા અને તેની જ અંતેવાસિની ભોગની પરાકાષ્ટાએ હતી, વિષય વાસના, ભોગ વિલાસમાં ચકચૂર હતી. બસ ! આ જ કર્મની વિચિત્રતા છે. આવી વિચિત્ર પરિસ્થિતિમાં પણ વ્યક્તિ સબોધ પ્રાપ્ત કરી પોતાના ભાવાનુસાર જીવન ઘડતર કરી શકે છે, મહાશતક તેનું તાદેશ દષ્ટાંત છે. મહાશતકને શ્રાવક ધર્મનું પાલન કરતાં ૧૪ વર્ષ વ્યતીત થયાં, આત્મભાવમાં દઢ બનતા ગયા. તેઓ ગૃહસ્થ જીવનની ફરજો પૂર્ણ કર્યા પછી નિવૃત્તિમય આરાધના માટે તત્પર બન્યા હતા. રેવતીનો ઉપસર્ગ - १६ तए णं सा रेवई गाहावइणी मत्ता, लुलिया, विइण्णकेसी उत्तरिज्जयं विकड्डमाणी विकढमाणी जेणेव पोसहसाला जेणेव महासयए समणोवासए, तेणेव उवागच्छइ, उवागच्छित्ता मोहुम्मायजणणाई, सिंगारियाई इत्थिभावाइं उवदंसेमाणी उवदंसेमाणी महासययं समणोवासय एवं वयासी- हं भो महासयया समणोवासया धम्म-कामया पुण्ण-कामया सग्ग-कामया मोक्ख-कामया धम्म-कंखिया जाव मोक्खकंखिया धम्मपिवासिया जाव मोक्खपिवासिया किण्णं तुब्भं, देवाणुप्पिया धम्मेण वा पुण्णेण वा सग्गेण वा मोक्खेण वा ? ज णं तुम मए सद्धिं उरालाई माणुस्साई भोगभोगाई भुजमाणे णो विहरसि? શબ્દાર્થ :- મત્તા = ઉન્મત્ત નત્રિય = લથડિયાં ખાતી ૩ત્તરિય = ઓઢવાનું વસ્ત્ર, ઓઢણી વિમળી = ઉલાળતી ૩—ાર્થ = ઉન્માદ ૩૧મળી = બતાવતી = સ્વર્ગ. ભાવાર્થ :- એક દિવસ ગાથાપતિની પત્ની રેવતી દારૂના નશામાં ઉન્મત્ત બની, લથડિયાં ખાતી, વિખરાયેલા વાળવાળી, વારંવાર પોતાના ઉત્તરીય-દુપટ્ટા અથવા ઓઢણીને ઉલાળતી, પ્રસ્ફોટન કરતી, પૌષધશાળામાં જયાં શ્રમણોપાસક મહાશતક હતા ત્યાં આવી, આવીને વારંવાર મોહ તથા ઉન્માદજનકકામોદ્દીપક કટાક્ષ વગેરે હાવભાવ પ્રદર્શિત કરતાં, શ્રમણોપાસક મહાશતકને કહેવા લાગી- ધર્મ, પુણ્ય, સ્વર્ગ તથા મોક્ષની કામના, ઇચ્છા અને ઉત્કંઠા રાખનારા શ્રમણોપાસક મહાશતક ! તમે મારી સાથે મનુષ્ય જીવનનાં વિપુલ વિષય સુખ કેમ ભોગવતાં નથી. હે દેવાનુપ્રિય ! તમે ધર્મ, પુણ્ય, સ્વર્ગ તથા મોક્ષથી શું પ્રાપ્ત કરશો? તમોને વ્રતપાલનના ફળ સ્વરૂપે ભોગ વિલાસથી અધિક શું મળશે? |१७ तए णं से महासयए समणोवासए रेवईए गाहावइणीए एयमटुं नो आढाइ, णो परियाणाइ, अणाढाइज्जमाणे अपरियाणमाणे तुसिणीए धम्मज्झाणोवगए विहरइ । શદાર્થ:- જે આઢા આદર આપ્યો નહીં જન્મજ્ઞાળવાપ-ધર્મઆરાધનામાં રહ્યા, ધર્મધ્યાનયુક્ત. ભાવાર્થ :-શ્રમણોપાસક મહાશતકે પોતાની પત્ની રેવતીની આ વાતને જરા પણ આદર આપ્યો નહીં અને તેના પર ધ્યાન આપ્યું નહીં. અનાદર કરતાં ધ્યાન નહીં આપતાં તે મૌન ભાવથી ધર્મ આરાધનામાં લીન રહ્યા. Page #220 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર १८ तए णं सा रेवई गाहावइणी महासययं समणोवासयं दोच्चंपि तच्चपि एवं वयासी- हं भो ! तं चेव भणइ, सो वि तहेव जाव अणाढाइज्जमाणे अपरियाणमाणे तुसिणी धम्मज्झाणोवगए विहरइ । ૧૫૮ ભાવાર્થ :– તેની પત્ની રેવતીએ બીજીવાર, ત્રીજીવાર તે જ પ્રમાણે કહ્યું, પરંતુ તેઓ પણ તે જ પ્રકારે યાવત્ પત્ની રેવતીના કથનને આદર ન દેતાં, તેના પર ધ્યાન ન દેતાં, ધર્મધ્યાનમાં મગ્ન રહ્યા. १९ तणं सा रेवई गाहावइणी महासयएणं समणोवासएणं अणाढाइज्जमाणी, अपरियाणिज्जमाणी जामेव दिसं पाउब्भूया, तामेव दिसं पडिगया । ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક મહાશતક દ્વારા આદર ન મળવાથી, ધ્યાન ન દેવાથી તેની પત્ની રેવતી જે દિશાથી આવી હતી તે દિશામાં પાછી ચાલી ગઈ. મહાશતકની સાધનાની દૃઢતા ઃ २० तए णं से महासयए समणोवासए पढमं उवासग-पडिमं उवसंपज्जित्ता गं विहरइ जाव आराहेइ । एवं एक्कारस वि आराहेइ । ભાવાર્થ :- શ્રમણોપાસક મહાશતકે પ્રથમ ઉપાસક પ્રતિમા સ્વીકારી તેની આરાધના કરી અને ક્રમશઃ અગિયાર પ્રતિમાઓની શાસ્ત્રોક્ત વિધિથી આરાધના કરી. २१ तए णं से महासयए समणोवासए तेणं उरालेणं जाव किसे धमणिसंतए जाए । ભાવાર્થ :- ઉગ્ર તપશ્ચર્યાથી શ્રમણોપાસક મહાશતકના શરીરમાં એટલી કૃશતા (ક્ષીણતા) આવી ગઈ કે તેની નસો દેખાવા લાગી. अंतिम आराधना : २२ तणं तस्स महासययस्स समणोवासयस्स अण्णया कयाइ पुव्वरत्तावरत्त-काले धम्म- जागरियं जागरमाणस्स अयं अज्झत्थिए जाव समुपण्णे- एवं खलु अहं इमेणं उरालेणं जहा आणंदो तहेव अपच्छिम-मारणंतियसंलेहणाए झूसिय- सरीरे भत्त-पाणपडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । ભાવાર્થ :- એક દિવસ પૂર્વાર્ધ રાત્રિના સમયે ધર્મ જાગરણ કરતાં આનંદ શ્રાવકની જેમ શ્રમણોપાસક મહાશતકને વિચાર આવ્યો અને તેણે અંતિમ મારણાંતિક સંલેખનાનો સ્વીકાર કરી (સંથારો કર્યો) આહાર પાણીનો ત્યાગ કર્યો અને મૃત્યુની કામના ન કરતાં તે આરાધનામાં લીન થઈ ગયા. અવધિજ્ઞાનની પ્રાપ્તિઃ : २३ तए णं तस्स महासयगस्स समणोवासगस्स सुभेणं अज्झवसाणेणं सुभेणं परिणामेणं, लेसाहिं विसुज्झमाणीहिं तदावरणिज्जाणं कम्माणं खओवसमेणं ओहिणाणे समुप्पण्णे- पुरत्थिमेणं लवणसमुद्दे जोयण- साहस्सियं खेत्तं जाणइ पासइ, एवं दक्खिणं, पच्चत्थिमेणं, उत्तरेणं जाव चुल्लहिमवंतं वासहरपव्वयं जाणइ पासइ, उड्डुं जाव Page #221 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક ૧૫૯ ] सोहम्मेकप्पे जाणइ पासइ, अहे इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुयं [लोलुयं] णरयं चउरासीइ-वाससहस्सट्ठिइयं जाणइ पासइ । શબ્દાર્થ :- નોવા સાહસિકં = હજાર યોજન પત્ત = ક્ષેત્રને રાખડુ પાક્ = જાણું-જોયું. ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક મહાશતકને શુભ અધ્યવસાય, શુભ પરિણામથી, વિશુદ્ધ થતી લેશ્યાઓથી અને અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષયોપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. તેના પરિણામે તે પૂર્વ પશ્ચિમ તથા દક્ષિણ દિશામાં એક એક હજાર યોજન સુધીના લવણ સમુદ્રનું ક્ષેત્ર, ઉત્તરદિશામાં ચુલહિમવંત વર્ષધર પર્વત સુધી ઊર્ધ્વદિશામાં સૌધર્મ દેવલોક સુધી તથા અધો દિશામાં પ્રથમ નરક રત્નપ્રભામાં ચોરાશી હજાર વર્ષની સ્થિતિવાળા લોલુપાચ્યુંત લોલુપ નામના નરકાવાસ સુધીના ક્ષેત્રને જાણવા અને જોવા લાગ્યા. વિવેચનઃ શ્રમણોપાસક મહાશતકે કષાયોને મંદ કરીને સંલેખના કરી. તપસ્યાથી શરીર કશ થઈ ગયું હતું. છતાં તે પોતાની અંતિમ આરાધનામાં લીન હતા. સાધક જેમ જેમ સ્વમાં સ્થિર થતાં જાય છે તેમ તેમ કર્મનાં પડળો દૂર થતાં જાય છે. મહાશતકને પણ અવધિજ્ઞાનાવરણીય કર્મનું આવરણ દૂર થયું અને અવધિજ્ઞાન પ્રગટ થયું જેના માધ્યમથી મર્યાદિત ક્ષેત્રમાં રહેલા રૂપી પદાર્થને જાણવા અને જોવા લાગ્યા. રેવતી દ્વારા પુનઃ પ્રયત્ન:२४ तए णं सा रेवई गाहावइणी अण्णया कयाई मत्ता लुलिया, विइण्णकेसी उत्तरिज्जय विकढमाणी विकडमाणी जेणेव महासयए समणोवासए जेणेव पोसहसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता महासययं तहेव भणइ जाव दोच्चपि तच्चपि एवं वयासी- हं भो तहेव । ભાવાર્થ :- ત્યાર પછી એક દિવસ મહાશતક ગાથાપતિની પત્ની રેવતી દારૂના નશામાં ઉન્મત્ત લથડિયાં ખાતી, વિખરાયેલા વાળવાળી, વારંવાર પોતાના ઉત્તરીય વસ્ત્રને ઉલાળતી, પૌષધશાળામાં જયાં શ્રમણોપાસક મહાશતક હતા ત્યાં આવી, આવીને મહાશતકને પૂર્વવત્ કથન કર્યું. (તમે મારી સાથે મનુષ્ય જીવનના વિષયસુખ કેમ ભોગવતાં નથી. દેવાનુપ્રિય ! તમને ધર્મ, પુષ્ય, સ્વર્ગ તથા મોક્ષથી શું મળશે ?) તેણે બીજીવાર, ત્રીજીવાર ફરીથી તે જ પ્રમાણે કહ્યું. મહાશતક દ્વારા રેવતીનું ભાવિ કથન:२५ तए णं से महासयए समणोवासए रेवईए गाहावइणीए दोच्चंपि, तच्चपि एवं वुत्ते समाणे आसुरत्ते जाव ओहिं पउंजइ, पउंजित्ता ओहिणा आभोएइ, आभोइत्ता रेवई गाहावइणिं एवं वयासी- हं भो रेवई ! अपत्थिय-पत्थिए जाव एवं खलु तुमं अंतो सत्त-रत्तस्स अलसएणं वाहिणा अभिभूया समाणी अट्ट-दुहट्ट-वसट्टा असमाहिपत्ता कालमासे कालं किच्चा अहे इसीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुए [लोलुए] णरए चउरासीइ-वाससहस्सट्ठिइएसु णेरइएसु णेरइयत्ताए उववज्जिहिसि । Page #222 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬૦] શ્રી ઉપાસક દશાગ સૂત્ર શબ્દાર્થ :- હિં = અવધિજ્ઞાન પનર = પ્રયોગ કર્યો આપ = ઉપયોગ મૂક્યો પશ્ચિમ = છેલ્લા (અંતિમ) સત્તરdટ્સ = સાત રાતમાં તસM = અલસકરોગ, લકવો વાદિપ = રોગ. ભાવાર્થ :- રેવતીએ બીજીવાર, ત્રીજીવાર આ પ્રમાણે કહ્યું, ત્યારે શ્રમણોપાસક મહાશતક ક્રોધિત થયા. તેણે અવધિજ્ઞાનમાં ઉપયોગ મૂકયો અને જોયું, જોઈને-જાણીને પોતાની પત્ની રેવતીને કહ્યું- હે મોતની ચાહક રેવતી ! તું સાત રાત્રિની અંદર અલસક(લકવો) નામના રોગથી પીડિત થઈને વ્યથિત, દુઃખિત તથા વિવશ થતી આયુ પૂર્ણ કરીને, અશાંતિપૂર્વક મરીને અધોલોકમાં, પ્રથમ રત્નપ્રભામાં નરક લોલુપાચ્યત [લોલુપ નામના નરકાવાસમાં, ચોરાશી હજાર વર્ષની સ્થિતિયુકત નારકીપણે ઉત્પન્ન થઈશ. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં અલસક રોગનો ઉલ્લેખ થયો છે, જેનાથી પીડિત થઈને અત્યંત કષ્ટ સાથે રેવતીનું મરણ થયું. આચારાંગ સૂત્ર શ્રુતસ્કંધ-૨, અધ્યયન-૨, ઉદ્દેશક–૧ માં અનસ રોગમાં શરીરનું શૂન્ય થઈ જવું, લકવો થઈ જવો, તેવો અર્થ કર્યો છે. તેનો બીજો અર્થ સોજો ચડવો તેમ પણ કર્યો છે. ત્યાં મૂલ પાઠમાં અતફા શબ્દ પણ મળે છે અને સાથે જ વિવિ શબ્દ પણ છે, તેથી અલસકનો અર્થ ટીકાકારે જે કર્યો છે, તે આગમ સંમત છે. ભ્રમથી આ શબ્દને અલસકની જગ્યાએ અલસર માનીને પેટનો રોગ કહેવામાં આવે છે. જે અહીં પ્રસંગ સંગત નથી. ટીકાકારનો કરેલો અર્થ પ્રાસંગિક છે. રેવતીનો દુઃખદ અંત - |२६ तए णं सा रेवई गाहावइणी महासयएणं समणोवासएणं एवं वुत्ता समाणीरुटे णं मम महासयए समणोवासए, हीणे णं मम महासयए समणोवासए, अवज्झाया णं अहं महासयएणं समणोवासएणं, ण णज्जइ णं अहं केण वि कुमारेणं मारिज्जिस्सामि त्ति कटु भीया, तत्था, तसिया, उव्विग्गा, संजायभया सणिय-सणियं पच्चोसक्कइ, पच्चोसक्कित्ता जेणेव सए गिहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता ओहय-मण-संकप्पा, चिंता-सोग-सागर-संपविट्ठा, करयल-पल्हत्थमुहा, अट्टज्झाणोवगया, भूमिगय-दिट्ठिया શિયા I શબ્દાર્થ :- ઇ ઇન્ક i= ન જાણે કે નિિાસમિ= મારી નાંખશે જરાન-પત્તહ©મુer = હથેળી પર મોટું રાખ્યું “નિરાય ક્રિયા = ભૂમિ પર દષ્ટિ રાખી ૩ષ્ય = ઉદ્વિગ્ન સંગાથમથ = બીતી બીતી, ભય પામેલી. ભાવાર્થ - શ્રમણોપાસક મહાશતકે આ પ્રમાણે કહ્યું, ત્યારે રેવતીને થયું કે– શ્રમણોપાસક મહાશતક મારા પર રુષ્ટ થયા છે. મારા પ્રતિ તેને દુર્ભાવના ઉત્પન્ન થઈ છે. તે મારું ખરાબ ઇચ્છે છે. ન જાણે તે મને કેવા કમોતે મરાવી નાખશે. આમ વિચારી તે ભયભીત, ત્રસ્ત, વ્યથિત, ઉદ્વિગ્ન થઈને ભયભીત થતી, ધીરે-ધીરે ત્યાંથી નીકળી, ઘેર આવી. તેના મનમાં ઉદાસીનતા આવી ગઈ હતી. તે ચિંતા અને શોક સાગરમાં ડૂબી ગઈ, હથેળી પર મોટું રાખ્યું, આર્તધ્યાનમાં ખોવાયેલી ભૂમિ પર દષ્ટિ રાખી વ્યાકુળ થઈને વિચારમાં પડી ગઈ. Page #223 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક [૧૧] २७ तए णं सा रेवई गाहावइणी अंतो सत्तरत्तस्स अलसएणं वाहिणा अभिभूया अट्टदुहट्ट-वसट्टा कालंमासे कालं किच्चा इमीसे रयणप्पभाए पुढवीए लोलुयच्चुए [लोलुए] णरए चउरासीइ-वास-सहस्सट्ठिईएसु रइएसु रइयत्ताए उववण्णा । ભાવાર્થ :- ત્યાર પછી રેવતી સાત રાત્રિની અંદર અલસક રોગથી પીડિત થઈ ગઈ, વ્યથિત, દુઃખિત તથા વિવશ થતી પોતાનું આયુષ્ય પૂર્ણ કરી પ્રથમ નરકમાં(રત્નપ્રભામાં) લોલુપાચ્યત(લોલ૫) નામના નરકાવાસમાં ચોરાશી હજાર વર્ષના આયુષ્યવાળા નૈરયિકોમાં નારક રૂપે ઉત્પન્ન થઈ. વિવેચન : વિષયાસક્તિનું પરિણામ સર્વનાશ જ છે. ઉત્તરાધ્યયન સુત્ર અધ્યયન-૩ર માં એક એક ઇન્દ્રિયના વિષયમાં અંધ બનનાર પ્રાણીના દષ્ટાંત સાથે તેની દુઃસ્થિતિનું તાદશ વર્ણન કર્યું છે. રેવતી તો પાંચ ઇન્દ્રિયના વિષયમાં આસક્ત હતી. તેથી તેનો સર્વનાશ તો સહજ સમજી શકાય છે. આ ભવમાં પોતાના સ્વભાવ દોષના કારણે ગૃહસ્થ જીવનમાં સફળ થઈ શકી નહીં. જીવનના અંતિમ દિવસોમાં પણ સાધક પતિ દ્વારા તિરસ્કૃત થઈ, એટલું જ નહીં પરંતુ અહીંથી મરીને નરક ગતિના ઘોરાતિઘોર દુઃખની ભોક્તા બની. એક સાધન સંપન્ન ઘરમાં જન્મી, પ્રતિષ્ઠિત અને ધાર્મિક પતિની પત્ની બની. પુણ્યનો યોગ હતો, છતાં તેણીએ માનવ જીવનને નિષ્ફળ બનાવ્યું. ભગવાનનું પદાર્પણ:२८ तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे समोसरिए । परिसा णिग्गया । धम्म कहा । परिसा पडिगया । ભાવાર્થ :- સમયે શ્રમણ ભગવાન મહાવીર રાજગૃહીમાં પધાર્યા. સમવસરણ થયું. પરિષદ ભેગી થઈ, ધર્મદેશના સાંભળી, પાછી ફરી ગઈ. ભગવાન દ્વારા મહાશતકની પરિસ્થિતિનું પ્રકાશન:२९ गोयमा ! त्ति समणे भगवं महावीरे एवं वयासी- एवं खलु गोयमा ! इहेव रायगिहे णयरे मम अंतेवासी महासयए णामं समणोवासए पोसह-सालाए अपच्छिम-मारणंतियसंलेहणाए झूसिय-सरीरे, भत्तपाण-पडियाइक्खिए कालं अणवकंखमाणे विहरइ । ભાવાર્થ :- શ્રમણ ભગવાન મહાવીરે ગૌતમને સંબોધન કરી કહ્યું- હે ગૌતમ! આ રાજગૃહ નગરમાં મારા અંતેવાસી–અનુયાયી મહાશતક નામના શ્રમણોપાસક પૌષધશાળામાં અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન થયા છે, આહાર પાણીનો ત્યાગ કર્યો છે. મૃત્યુની ઇચ્છા ન કરતાં, ધર્મઆરાધનામાં રત છે. ३० तए णं तस्स महासयगस्स रेवई गाहावइणी मत्ता लुलिया, विइण्णकेसी उत्तरिज्जय विकङ्कमाणी-विकङ्कमाणी जेणेव पोसहसाला, जेणेव महासयए, तेणेव उवागया, एवं उच्चारेयव्वं जाव उववज्जिहिसि । ભાવાર્થ :- મહાશતકની પત્ની રેવતી શરાબના નશામાં ઉન્મત લથડિયાં ખાતી, વીખરાયેલા વાળવાળી, વારંવાર પોતાનું ઉત્તરીય વસ્ત્ર ઉલાળતી પૌષધશાળામાં મહાશતકની પાસે આવી વગેરે થાવતુ નરકમાં ઉત્પન્ન થઈશ, ત્યાં સુધીનું કથન કરવું જોઈએ. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભગવાન દ્વારા મહાશતકને પ્રાયશ્ચિત્તની પ્રેરણા : ३१ णो खलु कप्पर, गोयमा ! समणोवासगस्स अपच्छिम मारणंतिय- संलेहणाझूसणा - झूसिय- सरीरस्स, भत्त- पाणपडियाइक्खियस्स परो संतेहिं तच्चेहिं, तहिएहिं, सब्भूएहिं, अणिट्ठेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तं गच्छह णं देवाणुप्पिया ! तुमं महासययं समणोवासयं एवं वयाहि- णो खलु देवाणुप्पिया ! कप्पइ समणोवासगस्स अपच्छिम मारणंतिय- संलेहणाझूसणा-झूसियस, भत्त- पाण- पडियाइक्खियस्स परो संतेहिं तच्चेहि, तहिएहिं, सब्भूएहिं, अणिट्ठेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तुमे यणं देवाणुप्पिया ! रेवई गाहावइणी संतेहिं जाव अणिट्ठेहिं जाव वागरणेहिं वागरिया । तं णं तुमं एयस्स ठाणस्स आलोएहि जाव अहारिहं च पायच्छित्तं पडिवज्जाहि । भावार्थ :- हे गौतम! सत्य, यथार्थ, तथ्यभूत-अतिशयोजित अथवा न्यूनोति रहित, सहभूत-भां કહેલી વાત સર્વથા વિદ્યમાન હોય, આવાં વચન પણ જો અનિષ્ટ, અકાંત–અપ્રિય, અમનોજ્ઞ–મન જેને બોલવા કે સાંભળવા ઇચ્છે નહીં, અમણામ–મન જેને વિચારવા પણ ન ઇચ્છે અને સ્વીકારવા ન ઇચ્છે તેવા હોય, તો અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન, અનશન આરાધક શ્રમણોપાસક માટે બોલવું કલ્પનીય નથી. માટે હે દેવાનુપ્રિય ! તમે શ્રમણોપાસક મહાશતકની પાસે જાઓ અને તેને કહો કે અંતિમ મારણાંતિક સંલેખનામાં લીન અનશન આરાધક શ્રમણોપાસક માટે સત્ય યથાર્થ, તથ્યભૂત અને સદ્ભૂત વચન પણ જો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, મનને પ્રતિકૂળ હોય તો બોલવું કલ્પનીય નથી. હે દેવાનુપ્રિય ! તમે રેવતીને સત્ય પરંતુ અનિષ્ટ અકાંત, અપ્રિય, અમનોજ્ઞ અને અમનોહર વચન કહ્યું, માટે તમે આ સ્થાનની, ધર્મના પ્રતિકૂળ આચરણની આલોચના કરો અને યથોચિત પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરો. ગૌતમ સ્વામીનું મહાશતકના ઘેર ગમન : ३२ तए णं से भगवं गोयमे समणस्स भगवओ महावीरस्स तहत्ति एयमट्ठ विणणं पडिसुणेइ, पडिसुणेत्ता तओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झं-मज्झेणं अणुप्पविसइ, अणुप्पविसित्ता जेणेव महासयगस्स समणोवासयस्स गिहे, जेणेव महासयए समणोवासए, तेणेव उवागच्छइ । भावार्थ :- भगवान गौतमे श्रमा भगवान महावीरने - तहत्ति आप ने उहो छो ते ही छे, खेभ કહીને વિનયપૂર્વક એ વાત સાંભળી અને ત્યાંથી નીકળીને રાજગૃહ નગરની મધ્યમાંથી પસાર થયા. શ્રમણોપાસક મહાશતકના ઘેર તેમની પાસે પહોંચ્યા. ३३ तए णं से महासयए समणोवासए भगवं गोयमं एज्जमाणं पासइ, पासित्ता हट्ठ जाव हियए भगवं गोयमं वंदइ णमंसइ । ભાવાર્થ :- શ્રમણોપાસક મહાશતકે જ્યારે ભગવાન ગૌતમને આવતાં જોયા ત્યારે તે હર્ષિત અને પ્રસન્ન થયા યાવત્ વંદન નમસ્કાર કર્યા. ३४ तए णं से भगवं गोयमे महासययं समणोवासयं एवं वयासी- एवं खलु देवाणुप्पिया ! Page #225 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૮: શ્રમણોપાસક મહાશતક | 153 समणे भगवं महावीरे एवमाइक्खइ भासइ पण्णवेइ परूवेइ, णो खलु कप्पइ देवाणुप्पिया! समणोवासगस्स अपच्छिम जाव मारणंतिय-संलेहणा-झूसणा-झूसियस्स भत्त-पाणपडियाइक्खियस्स परो संतेहिं, तच्चेहि, तहिएहिं, सब्भूएहिं, अणिद्वेहिं, अकंतेहिं, अप्पिएहिं, अमणुण्णेहिं, अमणामेहिं वागरणेहिं वागरित्तए । तुमे णं देवाणुप्पिया! रेवई गाहावइणी संतेहिं जाव वागरिया, तं णं तुम देवाणुप्पिया ! एयस्स ठाणस्स आलोएहि जाव पडिवज्जाहि । ભાવાર્થ - ભગવાન ગૌતમે શ્રમણોપાસક મહાશતકને કહ્યું- હે દેવાનુપ્રિય ! શ્રમણ ભગવાન મહાવીર આ પ્રમાણે કહે છે, ભાષણ કરે છે, સૂચિત કરે છે અને પ્રરૂપિત કરે છે કે- હે દેવાનુપ્રિય ! અંતિમ મારણાંતિક સંલેખનાની આરાધનામાં લીન, અનશન આરાધક શ્રમણોપાસક માટે સત્ય, યથાર્થ,તથ્ય, સદ્ભુત વચન પણ જો અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ તથા મનને પ્રતિકૂળ હોય તો તે બોલવું કલ્પનીય નથી. હે દેવાનુપ્રિય ! તમે તમારી પત્ની રેવતી પ્રત્યે આ પ્રકારનાં વચન બોલ્યા, માટે તમે આ સ્થાન (બાબત)ની ધર્મના પ્રતિકૂળ આચરણની આલોચના કરો, પ્રાયશ્ચિત્ત ગ્રહણ કરો. મહાશતક દ્વારા પ્રાયશ્ચિત્ત સ્વીકાર :|३५ तए णं से महासयए समणोवासए भगवओ गोयमस्स तहत्ति एयमटुं विणएणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव अहारिहं च पायच्छित्तं पडिवज्जइ। भावार्थ :-त्यारे श्रमपास महाशत भगवान गौतमनाथनने तहत्ति-आ५४ो छोते हीछे એ પ્રમાણે કહીને વિનયપૂર્વક સ્વીકાર કર્યો. પોતાની ભૂલની આલોચના કરી યાવત યથોચિત પ્રાયશ્ચિત્ત કર્યું. ३६ तए णं भगवं गोयमे महासयगस्स समणोवासयस्स अंतियाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता रायगिहं णयरं मज्झं-मज्झेणं णिग्गच्छइ, णिग्गच्छित्ता जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ उवागच्छित्ता समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । ભાવાર્થ - ત્યાર પછી ભગવાન ગૌતમ શ્રમણોપાસક મહાશતકની પાસેથી નીકળ્યા, રાજગૃહનગરની મધ્યમાંથી પસાર થયા અને જ્યાં શ્રમણ ભગવાન મહાવીર હતા ત્યાં આવ્યા, ભગવાનને વંદન નમસ્કાર કર્યા અને વંદન નમસ્કાર કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ધર્મ આરાધનામાં તલ્લીન થયા. ३७ तए णं समणे भगवं महावीरे अण्णया कयाइ रायगिहाओ णयराओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवय विहार विहरइ । ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણ ભગવાન મહાવીર કયારેક રાજગૃહનગરથી પ્રસ્થાન કરી અન્યત્ર વિહાર કરી ગયા. |३८ तए णं से महासयए समणोवासए बहूहिं सील जाव भावेत्ता वीसं वासाई समणोवासग-परियाय पाउणित्ता, एक्कारस उवासगपडिमाओ सम्म काएण फासित्ता मासियाए संलेहणाए अप्पाणं झूसित्ता, सट्ठि भत्ताई अणसणाए छेदेत्ता, आलोइय Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર पडिक्कंते समाहिपत्ते कालंमासे कालं किच्चा सोहम्मे कप्पे अरुणवडिसए विमाणे देवत्ताए उववण्णे । चत्तारि पलिओवमाई ठिई। महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवो जहा पढमस्स । ભાવાર્થ :- આ રીતે શ્રમણોપાસક મહાશતકે અનેકવિધ વ્રત, નિયમ, વગેરે દ્વારા આત્માને ભાવિત કર્યો, આત્મશુદ્ધિ કરી, વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમણે અગિયાર ઉપાસક પ્રતિમાઓની સમ્યક પ્રકારે આરાધના કરી, એક માસની સંલેખના—અનશનમાં આત્માને તલ્લીન બનાવી, સાફ ભક્ત ભોજનનો ત્યાગ સંપન્ન કરી, આલોચના પ્રતિક્રમણ કરી, મૃત્યુના સમયે સમાધિપૂર્વક દેહ ત્યાગ કર્યો. તે સૌધર્મ દેવલોકમાં અરુણાવતંસક વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. ત્યાં તેની સ્થિતિ ચાર પલ્યોપમની છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ મુકત થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. ૧૬૪ ઉપસંહાર ઃ- મહાશતક શ્રમણોપાસકને રેવતી પત્નીનો ઘણો જ પ્રતિકૂળ સંયોગ હતો. એવી પ્રતિકૂળતામાં પણ તેમણે પોતાનું જીવન સફળ બનાવ્યું. અનુકૂળતાનો આદર નહીં, પ્રતિકૂળતાનો પ્રતિકાર નહીં, તે સૂત્રને મહાશતકે અંતરમાં અંકિત કર્યુ હતું. સમજણ દશા જેટલી દંડ હોય તેટલો આરાધનાના ક્ષેત્રે વિકાસ થઈ શકે છે. કર્મની હૃદયજન્ય પરિસ્થિતિને પરિવર્તિત કરવાની તાકાત સાક્ષાત્ તીર્થંકરમાં પણ નથી પરંતુ તે પરિસ્થિતિમાં પોતાની મનોસ્થિતિને પરિવર્તિત કરવામાં કે સમભાવ કેળવી રાખવામાં વ્યક્તિ સ્વતંત્ર છે અને અધ્યાત્મ ક્ષેત્રે તે જ પુરુષાર્થ કરવાનો છે. મહાશતકને ધર્મનો રંગ હાડેહાડની મજ્જાએ લાગ્યો હતો. તેમણે ગૃહસ્થ જીવનનાં કર્તવ્યો અનાસક્ત ભાવે પૂર્ણ કર્યાં. તેમણે પ્રતિકૂળ સંયોગજન્ય પરિસ્થિતિની કંઈ પણ દરકાર ન કરતાં ચૌદ વર્ષ સુધી સામાયિક, પૌષધ વગેરે વ્રતોની આરાધના કરતાં, અંતે છ વર્ષ નિવૃત્તિપૂર્વક આરાધના કરીને ગૃહસ્થ હોવા છતાં અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. તેમજ સફળ સાધનાના હેતુભૂત એક મહિનાના આજીવન અનશનનો પણ સ્વીકાર કર્યો. આમ શ્રાવક જીવનની આરાધના કરી એકાવનારી બની ગયા. વિચિત્ર કર્મોથી ઘેરાયેલ વ્યક્તિએ મહાશતકના જીવનને યાદ કરીને અદ્ભુત મસ્તીમાં રહેવાની કળા શીખવી જોઈએ. તેમજ ગમેતેવી સ્થિતિ હોય તો પણ અનુકૂળ અવસરે નિવૃત્તિપૂર્વક અંતિમ આરાધનામાં અવશ્ય લાગી જવું જોઈએ; આ અધ્યયનનો મુખ્ય સાર એ જ છે. ॥ અધ્યયન-૮ સંપૂર્ણ ॥ Page #227 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯: પરિચય | [૧૫] નવમું અધ્યયન @ @ 9429 0982082 2089 પરિચય @ શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામના એક સમૃદ્ધિશાળી ગાથાપતિ હતા. તેની સંપત્તિ બાર કરોડ સોનામહોર પ્રમાણ હતી. જેનો ત્રીજો ભાગ સુરક્ષિત ખજાનામાં, તેટલી જ વ્યાપારમાં તથા તેટલી જ ઘરના વૈભવમાં હતી. તેને દસ દસ હજાર ગાયોનાં ચાર ગોકુળ હતાં. તેની પત્નીનું નામ અશ્વિની હતું. નંદિનીપિતા એક સુખી, સંપન્ન ગૃહસ્થનું જીવન વ્યતીત કરી રહ્યા હતા. એક સુંદર પ્રસંગ બન્યો. ભગવાન મહાવીર શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રધ્ધાળુ માનવ સમુદાય દર્શન માટે ઊમટી પડ્યો. નંદિનીપિતા પણ ગયા. ભગવાનની ધર્મદેશના સાંભળી તેમને અંતર પ્રેરણા જાગી. ગાથાપતિ આનંદની જેમ તેણે પણ શ્રાવકનાં બાર વ્રત ગ્રહણ કર્યા. નંદિનીપિતા પોતાના વ્રતમય જીવનને ઉત્તરોત્તર વિકસિત કરતા ગયા. આ રીતે ચૌદ વર્ષ વ્યતીત થયાં. તેનું મન ધર્મમાં નિમગ્ન થતું ગયું. તેણે પારિવારિક તથા સામાજિક જવાબદારીઓથી મુક્ત થઈને પોતાના સ્થાને જયેષ્ઠ પુત્રને નિયુક્ત કર્યો અને સ્વયં ધર્મ આરાધનામાં લીન થયા. શુભ સંયોગથી તેની ઉપાસનામાં કોઈ પ્રકારનો ઉપસર્ગ કે વિદન આવ્યું નહીં. તેણે વીસ વર્ષ સુધી સમ્યક પ્રકારે શ્રાવક ધર્મનું પાલન કર્યું. આ રીતે આનંદની જેમ સાધનામય જીવન જીવતાં અંતે સમાધિ મરણને પ્રાપ્ત કરી તે સૌધર્મકલ્પમાં અરુણ ગવ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. Page #228 -------------------------------------------------------------------------- ________________ [ ૧૬s ] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર o) નવમું અધ્યયના શ્રમણોપાસક નંદિનીપિતા ગાથાપતિ નંદિનીપિતા :| १ णवमस्स उक्खेवो । एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं सावत्थी नयरी। कोट्ठए चेइए । जियसत्तू राया । तत्थ णं सावत्थीए णयरीए णंदिणीपिया णाम गाहावई परिवसइ । अड्डे जाव बहुजणस्स अपरिभूए । चत्तारि हिरण्णकोडीओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ वुड्डिपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ पवित्थरपउत्ताओ, चत्तारि वया, दस गोसाहस्सिएणं वएणं । अस्सिणी भारिया । ભાવાર્થ:- નવમા અધ્યયનનું આરંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. હે જંબુ! તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી. કોષ્ઠક નામનું ચૈત્ય હતું. જિતશત્રુ નામના રાજા હતા. શ્રાવસ્તી નગરીમાં નંદિનીપિતા નામના સમૃદ્ધિવાન યાવતુ ઘણા લોકોથી સંમાન પ્રાપ્ત ગાથાપતિ નિવાસ કરતા હતા. તેની ચાર કરોડ સોનામહોર સુરક્ષિત ખજાનામાં, ચાર કરોડ સોનામહોર વ્યાપારમાં તથા ચાર કરોડ સોનામહોર ઘરની સાધન-સામગ્રીમાં હતી. તેને ચાર ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ અશ્વિની હતું. ગૃહસ્થ ધર્મ સ્વીકાર, સાધનામય અંત:| २ सामी समोसढे । जहा आणंदो तहेव गिहिधम्म पडिवज्जइ । सामी बहिया विहरइ । ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદની જેમ નંદિનીપિતાએ શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. ભગવાન અન્યત્ર વિહાર કરી ગયા. ३ तए णं से णंदिणीपिया समणोवासए जाव विहरइ । ભાવાર્થ :- નંદિનીપિતા શ્રાવકધર્મ સ્વીકારી શ્રમણોપાસક થઈ ગયા. ધર્મ આરાધનાપૂર્વક જીવન વ્યતીત કરવા લાગ્યા. શાંતિમય જીવન અને સાધનામય અંતઃ| ४ तए णं तस्स णंदिणीपियस्स समणोवासयस्स बहहिं सीलव्वयगुण जाव भावेमाणस्स चोद्दस संवच्छराई वइक्कंताई । तहेव जेट्ठ पुत्तं ठवेइ । धम्मपण्णत्तिं । वीसं वासाई परियागं । णाणत्तं- अरुणगवे विमाणे उववाओ महाविदेहे वासे सिज्झिहिइ । णिक्खेवओ जहा पढमस्स । Page #229 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૯: શ્રમણોપાસક નંદિનીપિતા [ ૧૭ ] ભાવાર્થ :- ત્યાર પછી અનેક પ્રકારથી અણુવ્રત ગુણવ્રત વગેરેની આરાધના દ્વારા આત્માને ભાવિત કરતા શ્રમણોપાસક નંદિનીપિતાના ચૌદ વર્ષ વ્યતીત થયાં. તેણે આનંદની જેમ પોતાના પુત્રને પારિવારિક અને સામાજિક જવાબદારી સોંપી. સ્વયં ધર્મ ઉપાસનામાં રત રહેવા લાગ્યા. નંદિનીપિતાએ વીસ વર્ષ સુધી શ્રાવક ધર્મનું પાલન કર્યું. તેમાં વિશેષતા એ છે કે (દેહનો ત્યાગ કરી) તે અરુણગવ વિમાનમાં ઉત્પન્ન થયા. ત્યાંનું આયુષ્ય પૂર્ણ કરીને મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરીને મુકત થશે. આ અધ્યયનનું ઉપસંહાર વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. વિવેચન : નંદિનીપિતા શ્રમણોપાસકના જીવનમાં કોઈ ઉપસર્ગ ન થયો. તેમણે ઊંતિથી શ્રાવક જીવનની આરાધના વીસ વરસ સુધી કરી, જેમાં છ વરસની નિવૃત્ત સાધના અને સંલેખના સંથારાની આરાધના પણ કરી. છ વરસની નિવૃત્તિમય સાધનાની સમાનતાવાળા જ શ્રાવકોનું જીવન આ સૂત્રમાં લેવામાં આવ્યું છે. આવો આદર્શ આજના શ્રાવકોએ પણ સ્વીકારવા જેવો છે. I અધ્યયન-૯ સંપૂર્ણ II Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર દસમું અધ્યયન પરિચય 99999999999ચ્છશ્વાશ્વ સ્વાસ્થha શ્રાવસ્તીમાં સાલિદીપિતા નામના એક ધનાઢય તથા પ્રભાવશાળી ગાથાપતિ હતા. તેની પત્નીનું નામ ફાલ્ગની હતું. નંદિનીપિતાની જેમ સાલિદીપિતાની સંપત્તિ બાર કરોડ સોનામહોર પ્રમાણ હતી. જેનો એક ભાગ સુરક્ષિત ખજાનામાં, એક ભાગ વ્યાપાર અને એક ભાગ ઘરના વૈભવમાં રાખ્યો હતો. એક વાર ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં પધાર્યા. શ્રધ્ધાળુ નાગરિકોમાં ઉત્સાહ આવી ગયો. દર્શન અને ઉપદેશ શ્રવણ માટે લોકો ભગવાનની સેવામાં પહોંચ્યા. સાલિદીપિતા પણ ગયા. ભગવાનના ઉપદેશથી તેને અધ્યાત્મ પ્રેરણા મળી. તેણે ગાથાપતિ આનંદની જેમ શ્રાવકનાં બાર વ્રત સ્વીકાર્યા. ચૌદ વર્ષ પછી વિશેષ પ્રકારે નિવૃત્તિમય આરાધનામાં લીન થવા માટે પોતાની લૌકિક જવાબદારી જ્યેષ્ઠ પુત્રને સોંપી દીધી અને સ્વયં ઉપાસનામાં મગ્ન થયા. શ્રાવકની અગિયાર પ્રતિમાઓનું યથાવિધિ પાલન કર્યું. સાલિદીપિતાની આરાધના, ઉપાસનામાં કોઈ ઉપસર્ગ આવ્યો નથી. અંતે સમાધિમરણ પ્રાપ્ત કરી સૌધર્મકલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. Page #231 -------------------------------------------------------------------------- ________________ અધ્યયન-૧૦: શ્રમણોપાસક સાલિદીપિતા ૧૬૯ | દસમું અધ્યયન શ્રમણોપાસક સાલિદીપિતા ddddddછી ગાથાપતિ સાલિદીપિતા :| १ दसमस्स उक्खेवो । एवं खलु जबूं ! तेणं कालेणं तेणं समएणं सावत्थी णयरी। कोट्ठए चेइए । जियसत्तू राया । तत्थ णं सावत्थिए णयरीए सालिहीपिया णाम गाहावई परिवसइ, अड्डे दित्ते जाव अपरिभूए । चत्तारि हिरण्णकोडिओ णिहाणपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ वुडिपउत्ताओ, चत्तारि हिरण्णकोडिओ पवित्थरपउत्ताओ, चत्तारि वया, दस-गो-साहस्सिए णं वएणं । फग्गुणी भारिया । ભાવાર્થ :- દસમાં અધ્યયનનું પ્રારંભ વાક્ય પ્રથમ અધ્યયનની સમાન જાણવું. જંબુ ! તે કાળે અને તે સમયે શ્રાવસ્તી નામની નગરી હતી, કોષ્ઠક નામનું ચૈત્ય હતું અને ત્યાં જિતશત્રુ નામના રાજા રાજ્ય કરતા હતા. શ્રાવસ્તી નગરીમાં સાલિદીપિતા નામના એક ધનાઢય અને દીપ્ત-દીપ્તિમાન યાવતુ પ્રભાવશાળી ગાથાપતિ રહેતા હતા. તેણે ચાર કરોડ સોનામહોર ખજાનામાં, ચાર કરોડ સોનામહોર વ્યાપારમાં તથા ચાર કરોડ સોનામહોર ઘરના વૈભવમાં રાખી હતી. તેનાં ચાર ગોકુળ હતાં. પ્રત્યેક ગોકુળમાં દસ દસ હજાર ગાયો હતી. તેની પત્નીનું નામ ફાલ્ગની હતું. સફળ સાધના: २ सामी समोसढे । जहा आणंदो तहेव गिहिधम्म पडिवज्जइ । जहा कामदेवो तहा जेट्ठ पुत्तं ठवेत्ता पोसहसालाए समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्तिं उवसंपज्जित्ताणं विहरइ। णवरं णिरुवसग्गाओ । एक्कारस वि उवासगपडिमाओ तहेव भाणियव्वाओ । एवं कामदेव गमेणं णेयव्वं जाव सोहम्मे कप्पे अरुणकीले विमाणे देवत्ताए उववण्णे । चत्तारि पलिओवमाई ठिई । महाविदेहे वासे सिज्झिहिइ । ભાવાર્થ :- ભગવાન મહાવીર સ્વામી શ્રાવસ્તીમાં પધાર્યા, સમવસરણ થયું. આનંદ શ્રાવકની જેમ સાલિદીપિતાએ શ્રાવકધર્મ સ્વીકાર્યો. કામદેવની જેમ તેમણે પોતાના જ્યેષ્ઠ પુત્રને પારિવારિક અને સામાજિક જવાબદારી સોંપી, શ્રમણ ભગવાન મહાવીર સ્વામીની ધર્મ પ્રજ્ઞપ્તિ અર્થાત્ નિવૃત્ત ધર્મ સાધના સ્વીકાર કરી પૌષધશાળામાં સાધનામાં રત રહેવા લાગ્યા. વિશેષતા એ જ છે કે તેને ઉપાસનામાં કોઈ ઉપસર્ગ આવ્યો નહીં. પૂર્વોક્ત રૂપે તેણે શ્રાવકની અગિયાર પડિમાઓનું નિર્વિદને પાલન કર્યું. તેનો જીવનક્રમ કામદેવની જેમ સમજવો જોઈએ. દેહત્યાગ કરી તે સૌધર્મ કલ્પમાં અરુણકીલ વિમાનમાં દેવરૂપે ઉત્પન્ન થયા. તેની આસ્થિતિ ચાર પલ્યોપમની છે. મહાવિદેહ ક્ષેત્રમાં તે સિદ્ધ(મુક્ત) થશે. Page #232 -------------------------------------------------------------------------- ________________ [ ૧૭૦] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | ३ एवं खलु जंबू ! समणेणं जाव संपत्तेणं सत्तमस्स अंगस्स उवासगदसाणं दसमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते ॥ ભાવાર્થ :- આર્ય સુધર્માસ્વામીએ કહ્યું- હે જંબૂ! સિદ્ધિ પ્રાપ્ત ભગવાન મહાવીરે સાતમા અંગ ઉપાસકદશાનાં દશમા અધ્યયનનો આ અર્થ–ભાવ પ્રજ્ઞપ્ત-પ્રતિપાદિત કર્યો છે. વિવેચન : ત્રીજાથી દશમા શ્રમણોપાસકના વર્ણનમાં શ્રાવક વ્રત ગ્રહણ કરવાનું આનંદ શ્રાવકની સમાન જાણવાનું કહ્યું છે અને શેષ વર્ણન કામદેવની સમાન જાણવાનું કહ્યું છે. તેનું કારણ એ છે કે પંદરમા વર્ષમાં સ્વીકારેલી નિવૃત્તિના સમયમાં આનંદ શ્રાવક ઘરથી દૂર અન્યત્ર પૌષધશાળામાં ગયા હતા અને કામદેવ આદિ નવ શ્રાવકોએ પોતાના ઘરની સીમામાં સ્વતંત્ર પૌષધશાળા રાખી હતી અને ત્યાં જ સાધના કરી હતી. II અધ્યયન-૧૦ સંપૂર્ણ Page #233 -------------------------------------------------------------------------- ________________ પરિશેષ સૂત્ર . [ ૧૭૧] ૯પરિશેષ સત્ર ) ઉપસંહાર:| १ उवासगदसाणं सत्तमस्स अंगस्स एगो सुयखंधो । दस अज्झयणा एक्कसरगा, दससु चेव दिवसेसु उद्दिस्संति । तओ सुयखंधो समुहिस्सइ, अणुण्णविज्जइ, दोसु दिवसेसु अगं तहेव । ભાવાર્થ :- સાતમા અંગ ઉપાસક દશામાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન એકસમાન વર્ણનવાળા છે, તેનો દસ દિવસમાં ઉદ્દેશ-પાઠ કરવામાં આવે છે. ત્યાર પછી સંપૂર્ણ શ્રુતસ્કંધનો બે દિવસમાં સમુદ્દેશ(સૂત્રને સ્થિર અને પરિચિત) કરાય છે અને તેની સાથે જ અનુમતિ આપવામાં આવે છે. આ રીતે અંગનો સમુદ્દેશ અને અનુમતિ સમજવી જોઈએ. વિવેચન : આ અંગ સુત્રમાં પ્રથમ, દ્વિતીય એવા કોઈ વિભાગ ન હોવાથી એક જ શ્રુતસ્કંધ છે. તેની વાચના (વાચણી) શિષ્યોને દસ દિવસમાં અપાય છે, તેને ઉદ્દેશ કહેવાય છે. ત્યાર પછી બે દિવસ તેનું પુનરાવર્તન અને સ્થિરીકરણ કરાય છે, તેને સમુદેશ કહેવાય છે. તેની સાથે જ પૂર્ણ પરિપક્વ અને પરિશુદ્ધ પાઠ થઈ ગયા પછી અન્યને વાચના આપવાની આજ્ઞા અપાય છે, તેને અનુજ્ઞા કહેવાય છે. ત્યાર પછી તે શિષ્ય કોઇને પણ વાચના આપી શકે છે, પાઠ સાંભળી શકે છે, જવાબદારી સહિત પાઠ આપી શકે છે. વર્તમાને કેટલાક સમુદાયોમાં સાધુ-સાધ્વી શાસ્ત્રાધ્યયન કરે છે, પરંતુ ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા વિધિની કોઈ વ્યવસ્થા કે પરંપરા રહી નથી અને કેટલાક સમુદાયોમાં ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા પરંપરા છે પણ ત્યાં અધ્યયનની સુવ્યવસ્થા જોવાતી નથી. ઉપાસક દશાંગ સૂત્ર સંપૂર્ણ Page #234 -------------------------------------------------------------------------- ________________ | १७२ । શ્રી ઉપાસક દશાંગ સૂત્ર परिशिष्ट-१: | | દસ શ્રાવકોના જીવન સંબંધી વિષય સંકલન HTTTTT साचा विषय राजन [वृत्तिअर मार संग्रडी गाथा द्वारा (१) मानह (२) अहेव (3) युसनीविता (४) सुराहेव (५) युस्सशत (s) सिड (७) शासपुत्र (८) महाशत: (C) महिनीपिता (१०) शासिनी पिता, माश श्रावोनी नगरीना નામ આદિ વિષયોનું સંકલન કર્યું છે.] वाणियगामे चंपा, दुवे य वाणारसीए णगरीए । आलभिया य पुरवरी, कंपिल्लपुरं च बोद्धव्वं ॥१॥ पोलासं रायगिहं, सावत्थीए पुरीए दोण्णि भवे । एए उवासगाण, णयरा खलु होति बोद्धव्वा ॥२॥ सिवणंद भद्द सामा, धण्ण बहुल पूस अग्गिमित्ता य । रेवइ अस्सिणि तह, फग्गुणी य भज्जाण णामाई ॥३॥ ओहिण्णाण पिसाए, माया वाहि धण उत्तरिज्जे य । भज्जा य सुव्वया, दुव्वया णिरुवसग्गया दोण्णि ॥४॥ अरुणे अरुणाभे खलु, अरुणप्पह अरुणकंत सिटे य । अरुणज्झए य छठे, भूयवडिसे गवे कीले ॥५॥ चाली सट्ठी असीइ, सट्ठि सट्ठी य सट्ठि दस सहस्सा । असीइ चत्ता चत्ता, एए वइयाण य सहस्साणं ॥६॥ बारस अट्ठारस चउवीसं, तिविहं अट्ठरसइ णेयं । धण्णेण ति चोव्वीसं, बारस बारस य कोडीओ ॥७॥ उल्लण दंतवण फले, अभिगणुव्वट्टणे सिणाणे य । वत्थ विलेवण पुप्फे, आभरणं धूव पेज्जाई ॥८॥ भक्खोयण सूव घए, सागे माहुर जेमणण्ण पाणे य तंबोले इगवीसं, आणंदाईण अभिग्गहा ॥९॥ उड्ड सोहम्मपुरे, लोलूए अहे उत्तरे हिमवंते । पंचसए तह तिदिसिं, ओहिण्णाणं दसगणस्स ॥१०॥ दसण वय सामाइय, पोसह पडिमा अबंभ सच्चित्ते । आरंभ पेस उद्दिट्ठ, वज्जए समणभूए य ॥११॥ इक्कारस पडिमाओ, वीसं परियाओ अणसणं मासे । सोहम्मे चउपलिया, महाविदेहम्मि सिज्झिहिइ ॥१२॥ गाथार्थ :- नगरी नाम:-श श्रावओनी नगरीना नाम उभश: ॥ प्रभावा - (१) वाशिय ग्राम (२) यंपानगरी (3) वाराणसी नगरी (४) वाराणसी नगरी (५) नगरीओमा श्रेष्ठ मालमियानगरी (G) अपिलपु२ (७) पोदासपु२ (८) २४गृह नगर (८) श्रावस्ती नगरी (१०) श्रावस्ती नगरी.॥१-२॥ Page #235 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ-૧: દશ શ્રાવકોનું જીવન ૧૭૩ ] પત્નીના નામ:- દશ શ્રાવકોની પત્નીના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) શિવાનંદા (૨) ભદ્રા (૩) શ્યામા (૪) ધન્યા (૫) બહુલા (૬) પૂષા (૭) અગ્નિમિત્રા (૮) રેવતી (૯) અશ્વિની અને (૧૦) ફાલ્ગની. lal ઉપસર્ગ - દશ શ્રાવકોને આવેલા ઉપસર્ગો આ પ્રમાણે છે– (૧) આનંદને અવધિજ્ઞાન થયું. (૨) કામદેવને દેવકૃત પિશાચ, ગજ અને સર્પનો ઉપસર્ગ થયો. તે ઉપસર્ગથી પરાજિત થયા નહીં. (૩) ચલની પિતાને દેવકૃત ઉપસર્ગ થયો. તેમાં અંતે માતાના વધની ધમકીથી વ્રતભંગ અને માતાના નિમિત્તે પુનઃ સ્થિર થયા. (૪) સુરાદેવને દેવકૃત ઉપસર્ગ થયો. તેમાં અંતે વ્યાધિ ઉત્પન્ન કરવાની ધમકીથી વ્રતભંગ અને પત્નીના નિમિત્તે બોધ પામ્યા. (૫) ચુલશતકને દેવકૃત ઉપસર્ગમાં ધનહરણની ધમકીથી વ્રતભંગ અને પત્નીની પ્રેરણાથી પ્રતિબોધ પામ્યા. (૬) કુંડકૌલિકને દેવ દ્વારા વસ્ત્ર-દુપટ્ટો અને નામાંકિત મુદ્રિકાનું અપહરણ થયું. દેવ દ્વારા ગોશાલક મતની પ્રશંસા થઈ પરંતુ કંડકૌલિક સ્વધર્મમાં સ્થિર થયા. (૭) શકડાલપુત્રને ઉપસર્ગમાં પત્ની વધની ધમકીથી વ્રતભંગ અને અંતે અગ્નિમિત્રા નામની પત્ની દ્વારા ધર્મમાં સ્થિર થયા. (૮) મહાશતકને રેવતી નામની પોતાની દુવ્રતા-દુરાચારિણી પત્ની દ્વારા ઉપસર્ગ થયો. તેમાં નિશ્ચલ રહ્યા પરંતુ અંતિમ આરાધના કાલમાં અનિષ્ટ–અપ્રિય ભાષણથી દોષ સેવન અને ગૌતમ સ્વામીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર. (૯-૧૦) નંદિની પિતા અને શાલિની પિતા આ બંનેને કોઈ ઉપસર્ગ થયો નથી. I૪ ગતિ- દશે શ્રાવકો સંખનાપુર્વક મૃત્યુ પામીને પ્રથમ સૌધર્મ દેવલોકમાં ભિન્ન ભિન્ન વિમાનોમાં ઉત્પન્ન થયા. તે વિમાનોના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) અરુણ (૨) અરુણાભ (૩) અરુણપ્રભ (૪) અરુણકાંત (૫) અરુણશિષ્ટ (૬) અરુણ ધ્વજ (૭) અરુણભૂત (૮) અરુણવતંસ (૯) અરુણગવ (૧૦) અરુણકીલ./પી વ્રજ સંખ્યા દશે શ્રવાકોની વ્રજ સંખ્યા ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો (૨) છ ગોકુળ-0,000 ગાયો (૩) આઠ ગોકુળ-૮0,000 ગાયો (૪) છ ગોકુળ-0,000 ગાયો (૫) છ ગોકુળ–$0,000 ગાયો (૬) છ ગોકુળ- 50,000 ગાયો (૭) એક ગોકુળ- ૧૦,000 ગાયો (૮) આઠ ગોકુળ- ૮૦,૦૦૦ ગાયો (૯) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો (૧૦) ચાર ગોકુળ-૪૦,૦૦૦ ગાયો હતો. વૈભવ પરિમાણ– દશે શ્રાવકો પાસે વૈભવ ક્રમશઃ આ પ્રમાણે હતો- (૧) બાર કરોડ સુવર્ણ મુદ્રા (૨) અઢાર કરોડ (૩) ચોવીસ કરોડ (૪) અઢાર કરોડ (૫) અઢાર કરોડ (૬) અઢાર કરોડ (૭) ત્રણ કરોડ (૮) ચોવીસ કરોડ (૯) બાર કરોડ (૧૦) બાર કરોડ સુવર્ણ મુદ્રા હતી. મર્યાદા- દશે શ્રાવકોએ ૨૧ બોલની મર્યાદા કરી. (૧) ઉલ્લણયાવિહિં (૨) દાતણની મર્યાદા (૩) ફળની મર્યાદા (૪) અત્યંગન (૫) ઉબટન (૬) સ્નાન વિધિ (૭) વસ્ત્ર વિધિ (૮) વિલેપન (૯) પુષ્પ (૧૦) આભરણ (૧૧) ધૂપ (૧૨) ભોજન (૧૩) ભઠ્ય-મિષ્ટાન્ન (૧૪) ઓદન (૧૫) સૂપા (૧૬) ધૃત-ઘી (૧૭) શાક (૧૮) માધુરક–પાલંકા વિશેષ પ્રકારનો ગુંદ (૧૯) જમણ–તળેલા પદાર્થો (૨૦) પાણી (૨૧) મુખવાસની મર્યાદા અથવા અભિગ્રહ કર્યા.l૮-લા અવધિજ્ઞાન- આનંદ અને મહાશતક આ બંને શ્રાવકને અવધિજ્ઞાન થયું. તેમાં આનંદ અને મહાશતકના અવધિજ્ઞાનનો વિષય ઊર્ધ્વ દિશામાં સૌધર્મ દેવલોક સુધી, અધ દિશામાં પ્રથમ નરકના લોલુપ નામના નરકાવાસ સુધી, ઉત્તર દિશામાં હિમવાન પવર્ત પર્યત અને શેષ ત્રિદિશામાં પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ દિશામાં લવણ સમુદ્રમાં ૫૦૦-૫00 યોજન સુધી જાણતા હતા અને મહાશતક પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ Page #236 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૪ શ્રી ઉપાસક દશાંગ સત્ર દિશામાં ૧000 યોજન સુધીના લવણ સમુદ્રના ક્ષેત્રને જાણતા હતા./૧૦ પ્રતિમાના નામ- શ્રાવકોની ૧૧ પ્રતિમાના નામ આ પ્રમાણે છે- (૧) દર્શન પ્રતિમા (૨) વ્રત પ્રતિમા (૩) સામાયિક પ્રતિમા (૪) પૌષધ પ્રતિમા (૫) કાયોત્સર્ગ પ્રતિમા (દ) અબ્રહ્મચર્ય ત્યાગ–બ્રહ્મચર્ય પ્રતિમા (૭) સચિત્ત ત્યાગ પ્રતિમા (૮) સ્વયં આરંભ ત્યાગ પ્રતિમા (૯) પ્રેષ્ઠ ત્યાગ પ્રતિમા (૧૦) ઉદિષ્ટ ત્યાગ પ્રતિમા (૧૧) શ્રમણભૂત પ્રતિમા. ll૧૧il. ભવિષ્યની ગતિ- દશે શ્રાવકોએ અગિયાર પ્રતિમાઓનું પાલન કરીને, વીસ વર્ષ શ્રાવક પર્યાયનું પાલન કરીને, અંત સમયે એક માસના અનશનપૂર્વક કાલધર્મ પામીને, સૌધર્મ દેવલોકમાં ચાર પલ્યોપમની સ્થિતિએ ઉત્પન્ન થયા. દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી મહાવિદેહ ક્ષેત્રમાં મનુષ્ય જન્મ પામીને સિદ્ધ થશે. ll૧રો આ સૂત્રથી મળતા જીવન સંસ્કાર :(૧) પુણ્યથી પ્રાપ્ત થયેલી ઋદ્ધિનો ગર્વ ન કરવો જોઈએ. (૨) માનવ જીવનને ગુણોનો ભંડાર બનાવવું જોઈએ કે જે ઘરમાં અને સમાજમાં દરેકને માટે હિતકારી થાય. (૩) ગમે તેટલી સમૃદ્ધિ અથવા પ્રવૃત્તિઓ હોય તો પણ શ્રાવકનાં ૧૨ વ્રત સ્વીકારવામાં પ્રમાદ ન કરવો જોઈએ. (૪) શ્રાવકોએ મહિનામાં છ પૌષધ માટે ચિંતનશીલ અને પ્રયત્નશીલ બનવું જોઈએ. (૫) ઘરના પ્રત્યેક સદસ્યો માતા, પિતા, પતિ, પત્ની આદિને પણ યોગ્ય પ્રેરણા આપી બાર વ્રતધારી શ્રાવક બનાવવા જોઈએ. (૬) સાંસારિક જવાબદારી ગમે તેટલી વિશાળ હોય તો પણ યોગ્ય સમયે તેનાથી નિવૃત્તિ લઈ વિશિષ્ટ સાધનાનું લક્ષ્ય રાખવું જોઈએ. (૭) જીવનના અંતિમ સમય સુધી સાંસારિક વ્યવહારોમાં પ્રતિબદ્ધ ન રહેવું જોઈએ. (૮) દુઃસહ્ય પરિસ્થિતિમાં અને સંકટના સમયે પણ ધર્મશ્રદ્ધા અને ધર્માચરણમાં અડગતા રાખવી જોઈએ. (૯) ચમત્કારની આશાથી જીવનને સંશયાત્મક ન બનાવવું જોઈએ. (૧૦) કોઈ પણ ધર્મી વ્યક્તિ પર સંકટ આવે તો પણ ધર્મશાસનની શ્રદ્ધા, પ્રરૂપણામાં પૂર્ણ વિવેક રાખવો જોઈએ. કોઈ પ્રકારના નિરાશાપૂર્ણ વાક્ય ન બોલવાં જોઈએ. ચમત્કાર થવો તે કોઈ ધર્મનું ફળ નથી. સમભાવની પ્રાપ્તિ જ ધર્મનું સાચું ફળ છે. (૧૧) ઘરમાં કોઈ વિપરીત સંયોગ [મહાશતક અને રેવતીની સમાન] પ્રાપ્ત થઈ જાય તો પણ ધર્માચરણની પ્રગતિને રોકવી ન જોઈએ. મહાશતકની પત્ની રેવતીએ ૧૨ પત્નીઓને મારી નાંખી, દરરોજ માંસ-મદિરાનો આહાર કરતી વગેરે આપત્તિજનક વ્યવહારમાં પણ મહાશતકે સાધનાને સફળ કરી. (૧૨) જીવનમાં ત્રણ મનોરથોનું અવશ્ય ચિંતન કરવું જોઈએ-૧. કયારે હું સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરું. ૨.કયારે પંચ મહાવ્રતધારી સાધુ બનું. ૩.કયારે હું અંતિમ સમયે આરાધનાપૂર્વકના પંડિત-મરણને પ્રાપ્ત કરું. (૧૩) જીવનમાં અમુક વર્ષની ઉંમર નિશ્ચિત કરી લેવી જોઈએ, ત્યાર પછી પૂર્ણ નિવૃત્ત જીવન જીવવું જોઈએ. (૧૪) સરળતા, નમ્રતા અને ભૂલ સુધારવાની ભાવના વગેરે ગુણોના વિકાસથી યુક્ત જીવન બનાવવું જોઈએ. (૧૫) ગુણવિકાસ, તપવિકાસ, જ્ઞાનવિકાસ થવા છતાં પણ ગુરુઓ પ્રત્યે વિનયભક્તિ અવશ્ય રાખવી જોઈએ. (૧) આનંદ શ્રાવક અને ગૌતમ સ્વામીનો વિનય, કામદેવની દઢતા અને સંધર્ષમય પરિસ્થિતિઓમાં મહાશતકની ધર્મશ્રદ્ધાને સદાને માટે સ્મૃતિમાં રાખવી જોઈએ. Page #237 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-રઃ ક્રમ ૧ ૨ ૪ શ્રાવકનું નામ ܡ આનંદ ૩ | ચુલનીપિતા | શ્યામા શિવાનંદા | વાણિજ્ય ગ્રામ કામદેવ ભદ્રા ચંપાનગરી પત્ની ૫ | ચુલ્લશતક સુરાદેવ ધન્યા ૬ | કુંડોશિક [વારાણસી]| બહુલા ગામ પુરા કાશી વારાણસી આભિકા કયાં ઉદ્યાનમાં પ્રભુ પધાર્યા ધ્રુતિપલાશ ગુવા પૂર્ણભદ્ર सुसमुद्र કોષ્ટક સુવર્ણ કોષ્ટક સુવર્ણમુદ્રા શંખવન સુવર્ણમુદ્રા કાંપિલપુર | સહસામ્રવન સુવર્ણમુ ૭ | સકડાલપુત્ર અગ્નિમિત્રા પોલાસપુર | સહસ્રામ્રવન સુવર્ણમુદ્દા ૧૦ અધ્યયનોની મુખ્ય માહિતીઓ ઉપસર્ગથી ચલિત થયા કે નહીં? સંપત્તિ ૧૨ ક્રોડ ૧૮ ક્રોડ ૨૪ ક્રોડ ૧૮ ક્રોડ ૧૮ ક્રોડ ૧૮ ક્રોડ ૩ ક્રોડ ગોધન ચાર ગોકુળ છ ગોકુળ આઠ ગોકુળ 9 ગોકુળ છુ ગોકુળ છ ગોકુળ એક ગોકુળ ઉપસર્ગ દેવકૃત દેવકૃત દેવકૃત 해줄게 × દેવકૃત ચલિત થયા નથી. અંતે ચલિત થયા. ચલિત થયા. ચલિત થયા. ચલિત થયા. વિશિષ્ટ ઘટના અવધિજ્ઞાનના વિસ્તાર વિષયક ગૌતમ સ્વામીનો સંશય, પ્રભુ દ્વારા સમાધાન પિશાચ, હાથી, અને સર્પના રૂપમાં દેવોપસર્ગ. કામદેવની અંત સુધી દઢતા દેવ દ્વારા ક્રમશઃ ત્રણ પુત્રવધ, અંતે માતૃવધની ધમકીથી વ્રતભંગ અને માતાની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર દેવ દ્વારા ક્રમશ ઃ ત્રણ પુત્રવધ, અંતે સોળ મહારોગ ઉત્પન્ન કરવાની ધમકીથી વ્રતભંગ, પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર દેવદ્વારા ક્રમશ : ત્રણ પુત્રવધ. અંતે સર્વ સંપત્તિને વેરવિખેર કરવાની ધમકીથી વ્રતભંગ, પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર દેવ દ્વારા વીંટી અને ઉત્તરીય વસ્ત્ર લઈ જવા, ગોશાલક મતની પ્રશંસા. શ્રાવક દ્વારા તેનું ખંડન અને દેવનું મૌનપણે ગમન પરલોકગમન પ્રથમદેવલોક અરુણ વિમાન પ્રથમદેવલોક અરુણાભ વિમાન પ્રથમદેવલોક અરુણપ્રભ વિમાન પ્રથમદેવલોક અરુણકાંત વિમાન પ્રથમદેવલોક અરુણ શ્રેષ્ઠ વિમાન પ્રથમ દેવલોક અરુધ્વજ વિમાન ગોશાલકના નિયતિવાદની શ્રદ્ધા ધરાવનાર પ્રથમદેવલોક પરંતુ પ્રભુના સમાગમે સદ્બોધની પ્રાપ્તિ. | અરુ ણભૂત આરાધના સમયે દેવ દ્વારા ત્રણ પુત્રવધ અંતે પત્નીવધની ધમકીથી વ્રતભંગ. પત્નીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર પરિશિષ્ટ-૨ : અધ્યયનોની માહિતી ૧૭૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ દેવલોક અરુણાવતંસક ૧૭૬. વિમાન ૮ | મહાશતક રિવતી પ્રમુખ રાજગૃહ | ગુણશીલ | ૨૪ ક્રોડ | આઠ ગોકુળ | પત્નીકૃત | ચલિત થયા નથી. | અદમ્ય કામવાસનાથી પીડિત રેવતીનો તેર પત્ની કાંસ્યપાત્ર કામોદ્દીપક વ્યવહાર. મહાશતકની પરિમિત નિશ્ચલતા, અંતિમ આરાધનામાં સુવર્ણમુદ્રા અવધિજ્ઞાનની પ્રાપ્તિ. રેવતિના ભાવિ નરકગમન વિષયક સત્ય કથન પરંતુ અનિષ્ટ ભાષણ રૂપ દોષ સેવન. પ્રભુના આદેશથી, ગૌતમ સ્વામીની પ્રેરણાથી પ્રાયશ્ચિત સ્વીકાર |૯| નંદિનીપિતા | અશ્વિની | શ્રાવસ્તી | કોષ્ટક ૧૨ ક્રોડ | ચાર ગોકુળ સરળ અને સહજપણે વ્રતારાધના સુવર્ણમુદ્રા ૧૦|સાલિદીપિતા ફાલ્ગની | શ્રાવસ્તી | | કોષ્ટક | ૧૨ ક્રોડ ચાર ગોકુળ સરળ અને સહજપણે વ્રતારાધના સુવર્ણમુદ્રા પ્રથમ દેવલોક અરુણગવ વિમાન પ્રથમ દેવલોક અરુણકીલ વિમાન દશે શ્રાવકોએ ૧૨વ્રત અને ૧૧ પ્રતિમાઓનું પાલન કર્યું. ૨૦વર્ષ સુધી શ્રાવક-ધર્મનું પાલન કર્યું. તેમાં જ છેલ્લાં વર્ષ ગુહસ્થપ્રવૃત્તિઓથી નિવૃત્તિ લઈને આત્મસાધના કરી.અંતે એક માસનો સંથારો કરીને સમાધિમરણ-પ્રથમદેવલોક ગમન-ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ ધારણ કરી મુકિત-ગમન કરશે. શ્રી ઉપાસક દશાંગ સૂત્ર Page #239 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ઃ ગિયા નગરીના શ્રાવક | १७७ परिशिष्ट-3: તંગિયા નગરીના શ્રમણોપાસક [ પ્રભુ મહાવીરના દશ શ્રાવકોનું કથાનક ઉપાસક દશાંગ સૂત્રમાં વર્ણિત છે. તે ઉપરાંત અન્ય શ્રાવકોને પ્રેરક એવા તંગિયા નગરીના શ્રમણોપાસકોનું વર્ણન શ્રી ભગવતીસૂત્ર શતક-૨, ઉદ્દેશક-૫ માં અંકિત છે. શ્રાવકોના આત્મગુણોનું સ્પષ્ટ આલેખન તેમાં કર્યું છે. વિષયને અનુરૂપ હોવાથી તેને અહીં પરિશિષ્ટરૂપે આપવામાં આવે છે.] શ્રાવકોની બાહ્ય અદ્ધિઃ तेणं कालेणं तेणं समए णं तुगिया णामंणयरी होत्था, वण्णओ। तीसे णं तुंगियाए णयरीए बहिया उत्तरपुरस्थिमे दिसीभागे पुप्फवइए णाम चेइए होत्था, वण्णओ । तत्थ ण तुगियाए णयरीए बहवे समणोवासगा परिवसंति- अड्डा दित्ता वित्थिण्ण-विउल-भवण- सयणासणजाणवाहणाइण्णा, बहुधण-बहुजायरूवरयया, आओगपओग-संपउत्ता, विच्छड्डिय-विपुल-भत्तपाणा, बहु-दासीदास-गो-महिस-गवेलयप्पभूया, बहुजणस्स अपरिभूया। તે સમયે તંગિયા નામની નગરી હતી. તે નગરીની બહાર પૂર્વોત્તર દિશામાં પુષ્પવતી નામનું ઉધાન હતું. તુંગિયા નગરીમાં અનેક શ્રમણોપાસકો નિવાસ કરતા હતા. તે આઢય (ધન-ધાન્યથી પરિપૂર્ણ), દીપ્ત (દેદીપ્યમાન) હતા. તેના ભવનવિશાળ–વિસ્તીર્ણ હતાં. તેમની પાસે શયન-આસન, યાન-વાહન આદિ સુખનાં સાધન પણ ઘણાં હતાં. તેઓ ધન અને સોના ચાંદીથી સંપન્ન હતા, વ્યાજ-વટાવનો વ્યાપાર કરતા હતા. તેના ઘેર અનેક લોકો ભોજન કરતા હતા, તેથી ઘણું ભોજન શેષ રહેતું હતું. તેને ત્યાં દાસ-દાસી, ગાય, ભેંસ, ઘેટાં, બકરાં આદિ પશુઓ પણ ઘણાં હતાં. આ રીતે અનેક લોકોમાં ઋદ્ધિની અને પ્રતિષ્ઠાની અપેક્ષાએ તે અપરાભૂત હતા. અર્થાત્ તેનાથી અધિક ઋદ્ધિસંપન્ન કોઈ ન હતું. શ્રાવકોની આત્યંતર ત્રાદ્ધિઃ अभिगयजीवाजीवा, उवलद्ध-पुण्ण-पावा, आसव-संवर-णिज्जर-किरियाहिगरणबंधमोक्ख-कुसला । असहेज्ज-देवा-सुर-णाग-सुवण्ण-जक्ख-रक्खस्स-किण्णर-किंपुरुस-गरुलगंधव्व-महोरगाईएहिं णिग्गंथाओ पावयणाओ अणइक्कम्मणिज्जा,णिग्गंथे पावयणे णिस्संकिया णिक्कंखिया णिव्वितिगिच्छा, लट्ठा, गहियट्ठा, पुच्छियट्ठा, अभियगयट्ठा, विणिच्छियट्ठा, अट्रिमिंज पेमाणुरागरत्ता अयमाउसो! णिग्गंथे पावयणे अटे, अयं परमटे, सेसे अणडे । उसियफलिहा, अवंगुयदुवारा चियत्तंतेउरघरप्पवेसा। बहुहिं सीलव्वय-गुण-वेरमण-पच्चक्खाण-पोसहोववासेहिं चाउद्दसहुमुद्दिट्ट-पुण्णमासिणीसु पडिपुण्णं पोसहं सम्म अणुपालेमाणा, समणे णिग्गंथे फासुय-एसणिज्जेणं असणं पाणं खाइमं साइमेणं वत्थ-पडिग्गह-कंबल-पायपुंछणेणंपीढ-फलग-सेज्जा-संथारएणंओसहभेसज्जेणं पडिलाभेमाणा अहापडिग्गहिएहिं तवोकम्मेहि अप्पाणं भावेमाणा विहरति । अभिगय जीवा-जीवा = ते श्रावोमेमप तत्त्वना २१३५ने वा साथे तेने ममित-मात्मामा સ્થાપિત કર્યા હતા. उवलद्धपुण्ण-पावा = पुण्य भने पाप तत्त्वना अर्थ अने आशयने प्राप्त या ता. पुण्य-पापनानिमित्तो, Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ભાવો, ક્રિયાઓ અને પરિણામોને સમજીને હૃદયંગમ કર્યા હતાં. આસવ સંવરરરર = આશ્રવ, સંવર, નિર્જરા, ક્રિયા, અધિકરણ, બંધ અને મોક્ષના સ્વરૂપ, સાધન, આચરણ, બંધન અને મુક્તિના સ્વરૂપને સમજતા હતા. તે આહત સિદ્ધાંતમાં દક્ષ, નિપુણ અને વિશેષજ્ઞ હતા અર્થાત્ તે તત્ત્વજ્ઞ, તત્ત્વાભ્યાસી, તત્ત્વાનુભવી, તત્ત્વસંવેદક અને તત્ત્વદા વિદ્વાન હતા. આત્માની વૈભાવિક અને સ્વાભાવિક દશાના, આત્માને અનાત્મ દ્રવ્યથી સંબંધિત કરનાર ભાવો અને આચરણોના, તેનાથી મુક્ત થવાના ઉપાયોના અને મુકતાત્માના સ્વરૂપ આદિના તેઓ તલસ્પર્શી જ્ઞાતા હતા. હેય-શૈય અને ઉપાદેયનો વિવેક કરવામાં નિપુણ હતા. મસા દેવાસુર = તે શ્રાવકો સુખ-દુઃખને સ્વકૃત કર્મોદયનું પરિણામ સમજીને સમભાવપૂર્વક સહન કરતા હતા, પરંતુ કોઈ દેવ-દાનવની સહાયતાની ઇચ્છા કરતા નહીં. તેઓ ધર્મમાં એવી દઢ શ્રદ્ધાવાળા હતા, કે દેવ-દાનવાદિ પણ તેમને ચલિત કરી શકતા નહીં. fi પાવયણે ઉત્સરિ = નિગ્રંથ પ્રવચન-જિનેશ્વર પ્રરૂપિત સિદ્ધાંતમાં દઢ શ્રદ્ધાવાન હતા. તેના અંતરમાં જિન સિદ્ધાંતમાં કોઈ પણ પ્રકારની શંકા ન હતી. તે જિનધર્મ સિવાય અન્ય ધર્મની આકાંક્ષા રાખતા નહીં, કારણકે તેમને જિનધર્મમાં જ પૂર્ણ શ્રદ્ધા હતી. ધર્મારાધનાના ફળમાં તેમને અંશમાત્ર સંદેહ ન હતો. નિર્દી કુ ર= તેઓએ તત્ત્વોના અર્થ પ્રાપ્ત કર્યા હતા, જિજ્ઞાસા થતાં જ પ્રભુ સમીપે અથવા સર્વશ્રુત કે બહુશ્રુત સમીપે જઈને, પ્રશ્નો પૂછીને સમાધાન પ્રાપ્ત કર્યા હતા, સિદ્ધાંતના ભાવોને સમ્યક પ્રકારે સમજીને ધારણ કર્યા હતા. તેઓએ વિશેષ ચિંતનપૂર્વક નિશ્ચય કરીને તત્ત્વોનું રહસ્યજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. મિંગ-ઉનાપુરા રતાતે એક ભવાવતારી શ્રમણોપાસકોની ધર્મશ્રદ્ધા એટલી દઢ હતી કે તેના આત્મપ્રદેશોમાં ધર્મ પ્રેમ દેઢતર અને દઢતમ થઈ ગયો હતો. તેના પ્રભાવથી તેના અસ્થિ અને મજ્જા પણ તે પ્રશસ્ત રંગથી રંગાઈ ગયા હતાં. ગયારસો ! fણા પાવયણે = તેના ધર્મ રાગની ઉત્કૃષ્ટતાનું પ્રમાણ એ જ છે કે જ્યારે સાધર્મીબંધુઓ પરસ્પર ભેગા થાય અથવા પરસ્પર ધર્મ ચર્ચા થાય, ત્યારે તેના અંતરમાં એક જ નાદ ગુંજતો હોય કે આ નિગ્રંથ-પ્રવચન એક માત્ર અર્થભૂત છે, સારભૂત છે, પ્રયોજનભૂત છે, શેષ સર્વ અસાર છે, અનર્થભૂત છે, દુઃખદાયક છે. સિયત અર્વાવકુવા = તે ઉદાર હતા, દાતા હતા. તેના ઘરનાં દ્વાર યાચકોને માટે ખુલ્લાં રહેતાં હતાં. પાખંડી કે કુઝાવચનિકોથી તેમને કોઈ પ્રકારનો ભય ન હતો. વિવેત્તરપરખવેલા = તેમ પ્રયોજનવશ કોઈના પણ ઘરમાં અથવા રાજ્યના અંતઃપુરમાં પ્રવેશ કરતાં ત્યારે લોકો તેના ચારિત્રમાં કોઈ પ્રકારની શંકા કરતા નહીં. તે પોતાના સ્વદાર–સંતોષવ્રતમાં દઢ હતા, સમાજમાં વિશ્વાસપાત્ર હતા. તે અનેક પ્રકારના ત્યાગ-પ્રત્યાખ્યાન, અણુવ્રત-ગુણવ્રત, સામાયિક, પૌષધોપવાસ અને અષ્ટમી, ચતુર્દશી, અમાવસ્યા અને પૂર્ણિમાના દિવસે પ્રતિપૂર્ણ પૌષધવ્રતનું પાલન કરતા હતા, શ્રમણ નિગ્રંથોને અચિત્ત-નિર્દોષ આહાર-પાણી, વસ્ત્ર, પાત્ર આદિ ૧૪ પ્રકારનાં દાન આપતાં હતાં અને યથાશક્તિ તપ કરતાં પોતાના આત્માને ભાવિત કરતા હતા. Page #241 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૪: શ્રાવકના ત્રણ મનોરથ [ ૧૭૯] પરિશિષ્ટ-૪ શ્રાવકના ત્રણ મનોરથ | આરંભ પરિગ્રહ કબ ત, કબ હું મહાવ્રત ધાર. સંથારો ધારણ કરું, યેતીન મનોરથ સાર.-ઠાણાંગ સૂત્ર - ૩ પ્રથમ મનોરથ :- શ્રાવક શ્રાવિકા દિન પ્રત્યે ત્રણ મનોરથ (ત્રણ ભાવના) ભાવે- એમાં પહેલો મનોરથ (પહેલી ભાવના) એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! હે અંતર્યામી ! હું અનંત કાળથી અજ્ઞાનપણે મહા આરંભ, મહાસમાંરભ કરી, મહામોહમાં લુબ્ધ થઈ, મહાપરિગ્રહ વધારી, ક્રોધ, માન, માયા, લોભ, રોગ, દ્વેષ રૂપી કષાયને આધીન થઈને, આ અસાર એવા સાર વગરના સંસારમાં રખડી રહ્યો છું; જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ, ઉપાધિ, દુઃખ, પીડા ભોગવી રહ્યો છું, તોપણ પ્રભુ કયાંયથી પાર પામ્યો નહીં. આમ અનંતકાળથી રખડતાં રઝળતાં કર્મના વિપાક પરિપાક ભોગવતા, કોઈ શુભકર્મના ઉદયે કરી, પુણ્યનાં યોગે કરી હે નાથ ! તમારી કૃપાએ કરી આ ઉત્તમ મનુષ્ય દેહ, આર્યક્ષેત્ર, ઉત્તમ કુળ, સંપૂર્ણ ઇન્દ્રિયો અને સર્વોત્કૃષ્ટ એવો જૈન ધર્મ પામ્યો છું. હે નાથ, આવી છતી રિદ્ધિ અને જોગવાઈ હોવા છતાં મારા અનાદિ કાળના ઊલટા સ્વભાવના પરિણામે કરી, ગાફેલ રહી, પ્રમાદ સેવી, આળસ કરી, આ રત્ન ચિંતામણી સરીખો મનુષ્ય દેહ હારી ન જાઉં, મારો ફેરો નિષ્ફળ ન જાય, માટે હે નાથ ! હે દયાળુ! હે કૃપાળુ ! મને એવી સબુદ્ધિ (સન્મતિ) આપો કે જેથી મને એમ સમજાય કે મહાઆરંભ, મહાસમારંભ દુઃખનું કારણ છે, મહામોહ, મહાપરિગ્રહ અનંત કાળ સુધી સંસાર સાગરમાં રખડાવનાર છે, રઝળાવનાર છે, એવું જાણી મહાઆરંભ, મહામોહ, મહાપરિગ્રહ ત્યાગીને શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કરું અને શુદ્ધ રીતે પાલન કરું. અહો પ્રભુ! આવું અપૂર્વ શ્રાવકપણું હું આ દેહે, આ જન્મે પ્રાપ્ત કરું. તે દિન, તે ઘડી મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. બીજો મનોરથ - બીજી ભાવના શ્રાવક શ્રાવિકા એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! હું આ ભવમાં શ્રાવકના બાર વ્રત અંગીકાર કરું. કાળ ક્રમે મારો આત્મા એવો દઢ બલવાન થાય કે હું સાધુજીના પંચ મહાવ્રત ધારણ કરું, વિશુદ્ધ અપૂર્વ સાધુપણું જે પૂર્વે કદી પ્રાપ્ત થયું નથી એવું મહાદુર્લભ સાધુપણું આ ભવે, આ દેહે, પ્રાપ્ત કરું. તે દિન, તે ધડી હું મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. ત્રીજો મનોરથ -ત્રીજી ભાવના શ્રાવક શ્રાવિકા એમ ભાવે કે હે નાથ ! હે દયાળુ ! મારા આયુષ્ય કાળના અંતે, મરણના અવસરે, આલોવી, પડિક્કમી, નિંદી નિઃશલ્ય થઈ જગતના જીવોને ખમાવી, સંસારની સર્વ પાપકારી ક્રિયાઓથી મુકત થઈ અઢાર પાપ, ચાર આહાર અને શરીરનો ત્યાગ કરી, સંથારો કરી, શુદ્ધ ભાવે સમતા પરિણામે આ દેહ ઉપરથી માયા, મમત્વ મૂછભાવ ઉતારી, મૃત્યને અણવાંછતો થકો, જીવતરની ઇચ્છા રહિતપણે, સમાધિ મરણ, પંડિતમરણે, સંથારા સહિત કયારે મરીશ? અહો પ્રભુ ! આવું સમાધિમરણ, પંડિતમરણ, સકામમરણ આ દેહે, આ ભવે પ્રાપ્ત થાય, તે દિન, તે ઘડી હું મારી ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. તે મૃત્યુ મારું ધન્ય ગણીશ, ધન્ય ગણીશ. Page #242 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૦] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પરિશિષ્ટ-પ વ્રત ગ્રહણની મહત્તા જીવ અનાદિ કાલથી ૮૪ લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે. જ્યાં જ્યાં જન્મ ધારણ કરે છે, જેની સાથે રહે છે, જે જે પદાર્થો ભોગવે છે, તેના રાગ દ્વેષની પરંપરા સતત તેની સાથે ભવ ભવાંતર સુધી રહે છે. તે જ્યાં સુધી મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, વિષય-કષાય અને અશુભયોગના પરિણામ કરશે, ત્યાં સુધી કર્મબંધ થયા જ કરશે અને જ્યાં સુધી કર્મબંધ કરશે, ત્યાં સુધી જન્મ, જરા અને મરણના ચક્કરમાં અને દુઃખોની પરંપરામાં જ પરિભ્રમણ કરશે. આ પ્રકારની અવસ્થા તે જીવનનું અસંસ્કૃત રૂપ છે. સદ્ગુરુના યોગે શુદ્ધ શ્રદ્ધા સાથે સજ્ઞાનની પ્રાપ્તિ કરીને ચારિત્ર માર્ગમાં ઉત્તરોત્તર વિકાસ કરવો, તે જ જીવનનું સંસ્કૃત રૂપ છે. ચારિત્રના વિકાસ માટે જ વ્રતોની આ યોજના છે. પુણ્યવાન જીવ જ તેનું પાલન કરી શકે છે. શાસ્ત્રમાં ચાર અંગની દુર્લભતા સમજાવી છે. चत्तारि परमंगाणि, दुल्लहाणीह जंतुणो । માપુરં સુ સદ્ધા, સંગમમ ય વરિયું | - ઉત્તરાધ્યયન સૂત્ર અધ્ય –૩, ગાથા-૧ આ સંસારમાં પ્રાણીઓને મનુષ્ય દેહ પ્રાપ્ત થવો દુર્લભ છે, મનુષ્ય જન્મ પ્રાપ્ત થયા પછી વીતરાગ ધર્મ પ્રાપ્ત થવો દુર્લભ છે, કદાચિત ધર્મ પ્રાપ્ત થઈ જાય તો પણ શાસ્ત્ર શ્રવણ અને શ્રદ્ધા થવી અત્યંત દુર્લભ છે અને શ્રદ્ધા થઈ જાય તેમ છતાં ધર્મનું આચરણ કરવું અત્યંત દુર્લભ છે અર્થાતુ શ્રાવક-વ્રત કે સંયમ ગ્રહણ કરવો અને તેની શુદ્ધ આરાધના કરવી અત્યંત દુષ્કર છે. ચાર ગતિમાં મનુષ્ય ગતિ એક માત્ર એવી ગતિ છે કે જેમાં કેવળ ધર્માચરણ જ નહીં પરંતુ સર્વ કર્મનો નાશ કરી સિદ્ધ, બુદ્ધ અને મુકત પણ થઈ શકાય છે. માનવ ભવમાં જીવને જે આધ્યાત્મિક વિવેક શક્તિ પ્રાપ્ત થાય છે તે અન્ય ભવમાં સુલભ નથી, તેથી મનુષ્ય ભવ પ્રાપ્ત કરીને તેને સફળ કરવાનો પ્રયત્ન સદાને માટે કરવો જોઈએ. વ્રત ધારણ કરવાથી ચારિત્રનો વિકાસ થાય છે. તેમ જ અવ્રતીને જે નિરર્થક આશ્રવ આવે છે, તેનાથી બચી શકાય છે, અનર્થકારી કર્મબંધ અટકી જાય છે. અવિરતિ એટલે શું? ભોગ તરફની દોટ અને વિરતિ એટલે તે દોટ ઉપરની બ્રેક, બ્રેક એટલે પ્રતિજ્ઞા પૂર્વકનો ત્યાગ. પ્રતિજ્ઞા વિનાના ત્યાગની જિનશાસનમાં કોઈ કિંમત નથી. ભાડે રાખેલું મકાન કે જે જો ભાડૂત ખાલી કરીને જાય, મકાન બંધ હોય, કોઈ ઉપયોગ ન હોય તેમ છતાં તેને ભાડું ભરવું જ પડે છે. જ્યાં સુધી તે પોતાનો ભાડૂત તરીકેનો હક હટાવે નહીં ત્યાં સુધી ભાડું ભરવું જ પડે છે. જેમ મોટા શહેરમાં તળાવમાંથી નળ દ્વારા પાણી આવે છે. તેમાંથી કેટલાકે તળાવ જોયું પણ ન હોય છતાં નળ ખોલે એટલે પાણીનો પ્રવાહ ચાલુ થાય છે અને નળ બંધ કરે તો પ્રવાહ બંધ થાય છે. તેમ Page #243 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ : વ્રતધારણ શા માટે ? ૧૮૧ આત્માએ લોકના ઘણા મોટા ભાગમાં પાપસ્થાનકરૂપ પાણીના ડેમ બાંધ્યા છે. તૃષ્ણારૂપી પાઈપ દ્વારા પ્રવાહ ચાલુ જ છે તેને અવ્રતરૂપ નળ બંધ કરવો જ પડે છે તેમજ પાપ અટકાવવા માટે પ્રતિજ્ઞાપૂર્વકના ત્યાગની અનિવાર્યતા છે. સંસારના વ્યવહારમાં પણ વડાપ્રધાન, ડોકટર, વકીલ આદિ કોઈ પદે પ્રતિષ્ઠિત થનાર વ્યક્તિને પ્રતિજ્ઞા કરાવાય છે. તે જ રીતે સાધનાના ક્ષેત્રમાં શાસ્ત્રના પાઠથી પ્રતિજ્ઞા ગ્રહણ કરવી આવશ્યક છે. વ્રતી જીવનું નરકાદિ દુર્ગતિઓમાં ભ્રમણ થતું નથી. તેનું વર્તમાન જીવન પણ શાંત અને સુખમય બની જાય છે. આત્મા જ્યારે વિકાસોન્મુખ બને છે, ત્યારે તેને જ્ઞાન, દર્શન, ચારિત્ર અને આત્મ શાંતિની ઉપલબ્ધિ થાય છે. તે શબ્દો દ્વારા અવર્ણનીય છે. તેથી પ્રત્યેક સદ્ગૃહસ્થે પોતાના જીવનને વ્રતમય બનાવવું તે અતિ આવશ્યક છે. તેઓ જીવનની સાધના ઉત્તરોત્તર આગળ વધારતા રહે, ત્યારે જ તે માનવ જીવનને સફળ બનાવી શકશે. [બાર વ્રતની સમજણ, વ્રત ધારણ કરવાની રીત, તેના અતિચારો વગેરેનું વિસ્તૃત વર્ણન અઘ્યયન—૧ માં છે.] C Page #244 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૨ ] 2 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | પરિશિષ્ટ-૬ વ્રત ધારણ કરવાની સરળ તથા ટૂંકી વિધિ સમ્યક્તઃ દેવ, ગુરુ, ધર્મની શુદ્ધ સમજ રાખીશ અને સુદેવ, સુગુરુને ભક્તિપૂર્વક વિનય, વંદન કરીશ. કુદેવ-કુગુરુને વિનય, વંદનની પ્રવૃત્તિ સમાજ વ્યવહાર કે કોઈનું માન રાખવા માટે તથા પરિસ્થિતિને કારણે કરવી પડે તો તેની છૂટ. (૧) પહેલું વ્રત જાણીને મારવાની ભાવનાથી નિરપરાધી ત્રસ જીવોને મારવાના પચ્ચકખાણ. પોતાની સમજ અને ધારણા અનુસાર, આગાર સહિત બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૨) બીજું વતઃ પાંચ પ્રકારનું મોટું જૂઠ બોલવાના પચ્ચકખાણ. પોતાની સમજ અને ધારણા અનુસાર, આગાર સહિત બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૩) ત્રીજ વ્રતઃ પાંચ પ્રકારની મોટી ચોરી નહિ કરવા અંગે આગાર સહિત પચ્ચકખાણ. બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૪) ચોથું વ્રત ઃ (૧) સંપૂર્ણ મૈથુન (કુશીલ) સેવનનો ત્યાગ અથવા (૨) મર્યાદા () (૩) પરસ્ત્રીનો ત્યાગ (૪) દિવસનો ત્યાગ (૫) નવા લગ્ન ()વર્ષ પછી ત્યાગ. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. (૫) પાંચમું વ્રત : ખેતી () કુલ મકાન, દુકાન () બાકી પરિગ્રહ રૂ. () અથવા સોનામાં () આ મર્યાદા ઉપરાંત ધારણા અનુસાર ત્યાગ, એક કરણ અને ત્રણ યોગથી અતિચારનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. () છઠ વત: હિંદુસ્તાન (ભારત) ઉપરાંતનો ત્યાગ અથવા દેશ () ઉપરાંત ત્યાગ. ઉપર () માઈલ નીચે () ફૂટ ઉપરાંત ત્યાગ. એક કરણ અને ત્રણ યોગથી સમજણ પ્રમાણે. અતિચારોને ટાળવાની કોશિશ કરીશ. (૭) સાતમું વ્રત ઃ (૧) મંજન () (૨) સાબુ નાહવાનો () (૩) તેલ () અન્ય વિલેપન () (૪) મહિનામાં સ્નાન ( ) દિવસનો ત્યાગ (૫) વસ્ત્ર જાતિ () રેશમનો ત્યાગ (૬) ફૂલ () અત્તર () ફૂલની માળા () (૭) આભૂષણ () (૮) ધૂપની જાત () અગરબત્તીની જાત () (૯) વનસ્પતિ () કંદમૂળ () (૧૦) મેવા ( ) (૧૧) વાહન, હવાઈ જહાજ જીવનમાં ( ) સમુદ્રજહાજ ( ) પ્રાણી (જાનવર) પર સવારી ( )(૧૨) પગરખાંની જાતિ () જોડી () (૧૩) પથારી () પ્રતિદિન (૧૪) સચિત્ત પ્રતિદિન () (૧૫) દ્રવ્ય () પ્રતિદિન. કુલ વ્યાપાર () કર્માદાન () આ ઉપરની મર્યાદા સિવાયનો ત્યાગ, સમજપૂર્વક ધારણા અનુસાર, આગાર સહિત, એક કરણ અને ત્રણ યોગથી. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ.ભૂલ અને દવાની છૂટ, બીજા કરી દે તેનો આગાર. (૮) આઠમું વ્રતઃ ચાર પ્રકારના અનર્થદંડને પોતાની સમજ અને વિવેક અનુસાર ત્યાગ કરીશ. બે કરણ અને ત્રણ યોગથી જીવન પર્યંત. અતિચારોનું સેવન ન થાય, તેનું ધ્યાન રાખીશ. Page #245 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ-s: વ્રતધારણની વિધિ [ ૧૮૩ | ત્યાગ કરીશ- હોળી રમવી () ફટાકડા ફોડવા () પત્તા રમવાં () સાત વ્યસન () ધૂમ્રપાન () તમાકુ ખાવું, સુંઘવું () કોઈપણ જાતના માપ વગર પાણીથી નાહવું () ગળ્યા વિનાનું અણગળ પાણી પીવું () રાત્રે સ્નાન આદિ કાર્ય (). કોઈપણ આરંભ સમારંભની વસ્તુની બહુ પ્રશંસા વખાણ નહિ કરું તેનું ધ્યાન રાખીશ. (૯) નવમું વ્રતઃ મહિનામાં () સામાયિક કરીશ, છૂટછાટ સહિત. બત્રીસ દોષોને જાણીને ટાળવાનો પ્રયત્ન કરીશ. (૧૦) દસમું વ્રત : દરરોજ ત્રેવીસ નિયમ (૧૪ નિયમ) ધારણ કરીશ અને ત્રણ મનોરથ ચિંતવીશ. કયારેક ભૂલ થાય તેનો આગાર અને અવસ્થાની છૂટ. (૧૧) અગિયારમું વ્રત કુલ દયા અથવા પૌષધ વર્ષમાં () સમજ ધારણા અનુસાર છૂટછાટ સહિત. (૧૨) બારમું વ્રત: દરરોજ એકવાર ભોજન કરતી વખતે ત્રણ નવકાર ગણીને સુપાત્રદાન દેવાની ભાવના ભાવીશ. સંત સતીજીઓ સામે ખોટું બોલવાના પચ્ચકખાણ. અન્ય પચ્ચકખાણ : વ્યાપારમાંથી નિવૃત્તિ () રાત્રિભોજન () નવકારશી () પ્રતિક્રમણ () મહિનામાં બીજા કોઈપણ પચ્ચખાણ હોય અથવા નવા કરવા હોય તેની નોંધ લેવી. નોંધઃ બધાં જ વ્રત સમજણપૂર્વક ધારણાનુસાર અંગીકાર કરું છું. ભૂલચૂક શારીરિક પરિસ્થિતિ તથા પરવશતાની છૂટ. આ બધા લખેલા નિયમોને દરેક મહિનામાં બે વખત જરૂર વાંચીશ. ધારેલા નિયમોમાં કયારેય પણ શંકા થશે અથવા જે વિષયમાં હજી સુધી કાંઈજ સમજણ નથી તે વિષે સમજણ શક્તિ અને ભાવના અનુસાર કરીશ. સમજ, ધારણા, છૂટછાટ, અતિચાર આદિના વર્ણનોને વાંચીને સમજી લઈશ. Page #246 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૪] 2 શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | પરિશિષ્ટ-૦ ૧૪ નિયમ [રપ નિયમ]નું સરળ જ્ઞાન પ્રયોજના : શ્રમણોપાસક દ્વારા આજીવન માટે ગ્રહણ કરેલાં વ્રત અને મર્યાદાઓને, પોતાના દૈનિક જીવનવ્યવહારનું ધ્યાન રાખીને, દરરોજ માટે સંક્ષિપ્ત કરવી, તે જ આ ચૌદ નિયમનું મુખ્ય પ્રયોજન છે. આરંભ સમારંભ અને વિભાગ પરિભોગની વસ્તુઓની જે મર્યાદાઓ જીવન પર્યત વ્રતોમાં કરી છે, તે સર્વ પદાર્થોનો ઉપયોગ પ્રતિદિન થવો શક્ય નથી, તેથી તે મર્યાદાઓને પ્રતિદિન સંક્ષિપ્ત કરવાનું શ્રાવકનું લક્ષ્ય હોવું જોઈએ. તેનાથી આત્મામાં સંતોષવૃત્તિ પ્રગટે છે, પાપાશ્રવ ઘટે છે, કર્મબંધનનાં અનેક દ્વારો બંધ થઈ જાય છે. મેરુ પર્વત જેટલું પાપ કેવળ રાઈ જેટલું જ રહી જાય છે, તેમ કહીએ તો પણ તેમાં અતિશયોક્તિ નથી. પ્રતિદિન વ્રત પચ્ચખાણની સ્મૃતિ રહેવાથી અને આત્મામાં ત્યાગભાવની વૃદ્ધિ થવાથી અનંત અશુભ કર્મોની નિર્જરા થાય છે, માટે શ્રાવકોએ ઉપયોગપૂર્વક, રુચિપૂર્વક અને શુદ્ધ સમજપૂર્વક પ્રતિદિન આ નિયમોને ધારણ કરવા જોઈએ. આ પ્રકારના ત્યાગના લક્ષ્યમાં વૃદ્ધિ કરવાથી વ્રતોની આરાધના અને અંતિમ સમયમાં પંડિત મરણ પ્રાપ્ત થવું અત્યંત સરળ બની જાય છે અને તે સાધક આરાધક બનીને શીધ્ર મોક્ષને પ્રાપ્ત કરે છે. વિવેક જ્ઞાન - પ્રાતઃકાલે (સામાયિકમાં અથવા ઊઠીને તરત જ) નમસ્કાર મહામંત્ર, ત્રણ મનોરથ આદિનું ચિંતન, શુભ ધ્યાન કરીને આ નિયમોને ધારણ કરવા જોઈએ. નિયમોને ધારણ કરતી વખતે આવો વિવેક રાખવો આવશ્યક છે કે હું અમુક અમુક પાંચ સચિત્ત દ્રવ્ય વાપરીશ. એમ ન બોલતા, આ પ્રમાણે કહેવું જોઈએ કે, પાંચ સચિત્ત દ્રવ્ય ઉપરાંત સર્વનો ત્યાગ, અથવા આ પાંચ સચિત્ત દ્રવ્ય ઉપરાંત સર્વ સચિત્તને ખાવાનો ત્યાગ કરું છું." આ રીતે સર્વ નિયમોમાં ત્યાગ પ્રધાન વાક્યનું ઉચ્ચારણ કરવું જોઈએ. સ્વીકત વ્રતોમાં ભૂલથી અથવા અસાવધાનીથી દોષનું સેવન થાય તો તેનું ' મિચ્છામિ દુક્કડમ્' કહેવું જોઈએ. જો ઇરાદાપૂર્વક દોષનું સેવન કર્યું હોય તો ગુરુ કે ત્યાગી મહાત્માઓની સમક્ષ આલોચના કરીને પ્રાયશ્ચિત્ત સ્વીકાર કરવું જોઈએ. શ્રેષ્ઠ એ જ છે કે સ્વીકૃત વ્રતોનું દઢતાપૂર્વક, ધ્યાનપૂર્વક અને દોષરહિત પાલન કરવું જોઈએ. ૧૪ નિયમોના નામની ગાથા : सचित्त दव्व विग्गइ, पण्णी तांबूल वत्थ कुसुमेसु । वाहण सयण विलेवण, बंभ दिसि पहाण भत्तेसु ॥ (૧) સચિત્ત :- સચિત્ત વસ્તુઓ જે ખાવા પીવાના ઉપયોગમાં આવે, તેની જાતિની મર્યાદા કરવી. જેમ Page #247 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ : ચૌદ નિયમ ૧૮૫ કે લીલાં શાકભાજી, ફળ, ફૂલ, વરિયાળી, એલચી, મેવા, મીઠું, જીરું, રાઈ, મેથી, અજમા, કાચું પાણી વગેરે. સચિત્ત વસ્તુ અગ્નિ અથવા અન્ય કોઈ પણ શસ્ત્ર-પરિણત થઈ જાય પછી તે અચિત્ત થઈ જાય છે. જો પૂર્ણ રૂપે શસ્ત્ર પરિણત ન થયા હોય તો તે સચિત્ત જ ગણાય છે. મિશ્રિત વસ્તુ જેમ કે પાન આદિમાં જેટલી સચિત્ત વસ્તુઓ હોય, તે સર્વને પૃથક્ પૃથક્ ગણવી જોઈએ. ધ્યાનમાં લેવા યોગ્ય વિશેષ સૂચન :– ૧. બીજ સહિતનું ફળ અને તેનો રસ સચિત્ત ગણાય છે. બીજ પણ કાચાં અને પાકાં બે પ્રકારના હોય છે. તેનું પૂર્ણ ધ્યાન રાખવું જોઈએ. ૨. ખારીયા (મીઠા વગેરેથી સંસ્કારિત કરેલાં કાચાં શાક) તથા સંકેલા મકાઈ વગેરેના ડોડા અર્ધપક્વ હોવાથી સિંચત્ત ગણાય છે. ૩. પાકા ફળોનો રસ કાઢયા પછી અને ગાળ્યા પછી કેટલોક સમય વ્યતીત થયા પછી અચિત્ત ગણાય છે. ૪. સાફ કરેલા ચોખાને છોડીને પ્રાયઃ સર્વ અનાજ સચિત્ત છે. તેને પીસવાથી કે રાંધવાથી અચિત્ત થાય છે, પલાળવાથી નહીં. ૫. કાળું મીઠું છોડીને સર્વ પ્રકારનું મીઠું [નિમક] સચિત્ત છે. ઉકાળીને તૈયાર કરેલું હોય ગરમ કરેલું હોય તો તે અચિત્ત છે. તેને પીસવાથી ચિત્ત જ રહે છે. ૬. ધાણાના બે ટુકડા થઈ જાય તો પણ સચિત્ત જ રહે છે. તેને પીસે તો અચિત્ત બને છે. ૭. કોઈ પણ ભીના પદાર્થમાં નિમક, જીરું આદિ ઉપર નાંખે તો અર્ધો કલાક સુધી ચિત્ત રહે છે. સૂકા પદાર્થમાં નાંખવાથી તે સચિત્ત જ રહે છે. [અન્ય પણ કોઈ ધારણાનું સ્પષ્ટીકરણ નિશ્ચિત કરી શકાય છે. (૨) દ્રવ્ય : આખા દિવસમાં જેટલી ચીજ વસ્તુ ખાવા – પીવાના ઉપયોગમાં આવે, તેની જાતિની મર્યાદા કરવી, અર્થાત્ તૈયાર કરેલી ચીજની એક જાતિ ગણવી. તેને ગમે તે રીતે ઉપયોગમાં લેવાતી હોય. બીજી રીતે એ પણ છે કે જેટલી રીતે સ્વાદ પરિવર્તન કરી, અન્ય દ્રવ્યનો સંયોગ કરી ખાવામાં લેવાય, તેને જુદાં દ્રવ્યો ગણવાં. જેમકે દૂધમાં ઉપરથી સાકર નાંખી તો તેને બે દ્રવ્ય ગણવાં. દ્રવ્યની ગણનામાં દવાનો આગાર રાખી શકાય છે. અન્ય કોઈ પણ આગાર અથવા ધારણા નિશ્ચિત કરી શકાય છે. (૩) વિગય : મહાવિગય (માખણ-મધ) નો ત્યાગ કરવો અને પાંચ વિગય (૧. દૂધ ૨. દહીં ૩. થી ૪. તેલ ૫. સાકર-ગોળ) માંથી ઓછામાં ઓછો એક વિગયનો ત્યાગ કરવો. એકનો પણ ત્યાગ ન થઈ શકે તો પાંચેની મર્યાદા કરવી. ગોળ સાકર ને જુદા જુદા ગણવાથી છ વિગય ગણાય છે. ચા, રસગુલ્લા, માવાની મીઠાઈમાં બે વિગય ગણવા. ગુલાબજાંબુમાં ત્રણ વિગય ગણવા, દહીં માંથી માખણ ન કાઢયું હોય ત્યાં સુધી દહીંનું વિગય ગણવું. જેમ કે રાઈતું, મટ્ટો આદિ. તેલમાં બનાવેલી કોઈ પણ ચીજ હોય તો તેને તેલનું વિગય ગણવું જેમ કે શાક, અથાણું, તેલમાં તળેલી વસ્તુ. સાકર, ગોળ અને તેમાંથી બનેલી ચીજો, શેરડીનો રસ આદિને સાકર-ગોળના વિગયમાં ગણવું. જે ચીજમાં સાકર-ગોળ વિના સ્વાભાવિક મીઠાસ હોય તો તેની વિયમાં ગણના થતી નથી. જેમ કે ફળ, મેવા, ખજુર આદિ. દહીં નાંખીને બનાવેલ શાક કે કઢીની દહીંના વિગયમાં ગણના થતી નથી. (૪) પન્ની(પગરખા) : પગમાં પહેરવાનાં ચપ્પલ, બૂટ આદિની જાતિ, ચામડાના, રબ્બરના આદિની મર્યાદા કરવી તથા જોડી કે નંગની મર્યાદા કરવી. સ્પર્શ આદિનો અથવા ભૂલચૂકનો આગાર. ખોવાઈ Page #248 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૬] શ્રી ઉપાસક દશાંગ સૂત્ર | જવાથી બીજી જાડી પહેરવી પડે તો આગાર રાખી શકાય છે. ઘરના સદસ્યોના ચપ્પલ, બૂટ ઉપરાંતનો પણ ત્યાગ કરી શકાય છે. મોજાની ગણના વસ્ત્રમાં થાય છે. (૫) તાંબલ : મુખવાસની ચીજો, જેમકે સોપારી, એલચી, વરિયાળી, પાન ચૂર્ણ વગેરેની જાતિની મર્યાદા કરવી. મિશ્ર વસ્તુ– જેમ કે પાન આદિમાં એક જાતિ પણ ગણી શકાય છે અને તેને પોતાની ઇચ્છાનુસાર પૃથ-પૃથક પણ ગણી શકાય છે. () વસ્ત્ર પહેરવાનાં વસ્ત્ર અને અન્ય ઉપયોગમાં આવતાં વસ્ત્રોની ગણતરી કરવી. જેમ કે– ખમીશ, પેટ, રૂમાલ, ટુવાલ, દુપટ્ટા, ટોપી, પાઘડી, મોજાં, ડ્રેસીસ, મુહપત્તિ આદિ. (૭) કસમ : શોખથી સુંઘવાના પદાર્થોની જાતિમાં મર્યાદા કરવી. જેમ કે- તેલ, અત્તર, પરફયુમ, સેંટ, સ્પે આદિ. કોઈ ચીજનું પરીક્ષણ કરવા માટે સુંઘવી પડે. જેમ કે ઘી, તેલ, ફળ આદિ, તેનો આગાર. ભૂલચૂક કે દવાનો આગાર. (૮) વાહનઃ સર્વ પ્રકારના વાહનની મર્યાદા કરવી. જાતિ તથા નંગની મર્યાદા કરવી. જેમ કે– સાઈકલ, સ્કૂટર, રીક્ષા, મોટર, રેલવે, ઘોડાગાડી આદિ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નમસ્કારમંત્રના આગાર સાથે જાતિ અને નંગની મર્યાદા કરી શકાય છે. પ્રતિદિન આવશ્યક ન હોય ત્યારે હવાઈ જહાજ,(વાયુયાન) જલયાન આદિનો સર્વથા ત્યાગ કરી શકાય છે. (૯) શયન : ઓઢવા – પાથરવાના ગાદી, તકિયા, ચાદર, રજાઈ, પલંગ, ખુરશી આદિ ફર્નીચરની મર્યાદા નંગમાં કરવી. તેમાં સ્પર્શમાં અથવા ચાલવામાં પગ નીચે આવે તો તેનો આગાર તથા જેની ગણના શક્ય ન હોય તેવા પ્રસંગોમાં પણ આગાર. એક જગ્યાએ બેઠા હોય તેની એક શયન તરીકે પણ ગણના નિશ્ચિત કરી શકાય છે. જે રીતે ગાલીચો, ગાદી, ચાદર, શેતરંજી આદિ એક સાથે હોય. પલંગ પર અનેક ગાદી તકિયા એક સાથે હોય અને તેના પર બેસવાનો પ્રસંગ આવે તો તેને એક ગણવું. જે રીતે સુવિધા અને સરળતા રહે તે રીતે પોતાની મર્યાદા અને આગાર નિશ્ચિત કરી શકાય છે. રોજીંદા વપરાશનો આગાર રાખી નવાની મર્યાદા કરી શકાય છે. (૧૦) વિલેપન : લેપ અને શૃંગારના પદાર્થો, જે શરીર પર લગાડાય છે. તેની જાતિની મર્યાદા કરવી. જેમ કે- તેલ, પીઠી, સાબુ, ચંદન આદિનો લેપ, અત્તર, વેસેલિન, ક્રીમ, પાવડર, કંકુ, હીંગળો, મહેંદી આદિ. ભોજન પછીના ચીકણા હાથ અથવા અન્ય સમયે કોઈ લેપ્ય પદાર્થથી હાથ લિપ્ત થઈ જાય, તેને શરીર પર ફેરવવાની આદત હોય તો તેનો પણ આગાર રાખી શકાય છે. ભૂલચૂક અને દવાનો આગાર. (૧૧) બ્રહ્મચર્ય : સંપૂર્ણ દિવસ-રાતને માટે કુશીલનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સાત પ્રહર, છ પ્રહર અથવા દિવસનો ત્યાગ અથવા સમયથી મર્યાદા કરી શકાય છે. (૧૨) દિશિઃ સ્વ સ્થાનથી ચારે દિશામાં સ્વાભાવિક કેટલાંકિલોમીટર અથવા માઈલથી અધિક આવાગમન ન કરવું, તેની મર્યાદા કરવી, ઊંચી દિશામાં પહાડ પર અથવા ત્રણ, ચાર આદિ મંજિલના મકાન પર જવાની મર્યાદા કરવી. નીચી દિશામાં ભોંયરા આદિમાં જવું હોય તો તેની મર્યાદા મીટર અથવા ફૂટમાં કરવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં પાંચ નમસ્કાર મંત્રના આગારથી મર્યાદા કરવી. (કિલોમીટરમાં અથવા રાજયમાં) સ્વાભાવિક સ્થાનની જમીન ઊંચી કે નીચી હોય તો તેનો આગાર. ટેલિફોન, ટેલિગ્રામ, પત્ર આદિ વ્યવહાર સ્વયં કરવાની મર્યાદા કરવી, (કિ.મી. માં અથવા પૂર્ણ ભારતમાં અથવા અમુક-અમુક દેશ અથવા પ્રાંતમાં સંખ્યામાં પણ મર્યાદા કરી શકાય. Page #249 -------------------------------------------------------------------------- ________________ | પરિશિષ્ટ–૭: ચૌદ નિયમ ૧૮૭ ] (૧૩) સ્નાન : આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું તે પૂર્ણ સ્નાન છે. આખા શરીરને ભીના કપડાથી લૂછવું તે મધ્યમ સ્નાન છે અને હાથ, પગ, મુખ આદિ ધોવા તે જઘન્ય સ્નાન છે. તેની મર્યાદા કરવી તથા સ્નાન કરવાના પાણીનું માપ લીટર પ્રમાણે કરવું અથવા ડોલની મર્યાદા કરવી. તળાવ, નદી, ખુલ્લો નળ, વરસાદ અથવા માપ વિનાના પાણીમાં સ્નાનનો ત્યાગ કરવો. રસ્તામાં ચાલતા નદી કે વરસાદ આવી જાય તો તેમાં ચાલવાનો આગાર અર્થાત્ તેમાં ઇરાદાપૂર્વક સ્નાનનો ત્યાગ. લૌકિક વ્યવહારનો આગાર. (૧૪) ભકત: દિવસમાં કેટલી વાર જમવું, તેની મર્યાદા કરવી અર્થાતુ ભોજન, દૂધ, ચા, નાસ્તો, ફળ, મુખવાસ આદિને માટે જેટલી વાર મુખ ચાલુ કરવું પડે તેની ગણના કરવી. કોઈ વ્યસન હોય તો છોડી દેવું જોઈએ અથવા તેની ગણના કરી શકાય અથવા તેનો આગાર રાખી શકાય. અન્ય કોઈ પણ આગાર કે ધારણા પોતાની આવશ્યકતા અનુસાર નિશ્ચિત કરી શકાય. ઉપરોક્ત ૧૪ નિયમો સિવાય પરંપરાથી નિનોક્ત નિયમો પણ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી, સંખ્યાનો નિર્દેશ ન હોવાથી અને નિનોકત નિયમોની મર્યાદા પણ દિનચર્યામાં આવશ્યક હોવાથી, તે બોલ પણ આપ્યા છે. (૧૫) પૃથ્વીકાયઃ માટી, ખડી, ગેરુ, હિંગળો, હરતાલ આદિનો સ્વહસ્તે આરંભ કરવાની મર્યાદા (જાતિ અથવા વજનમાં) કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ભોજનમાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સ્વહસ્તે નિમકના આરંભની મર્યાદા વજનમાં કરવી.. (૧) અપ્લાય પાણી-પીવામાં, સ્નાનમાં, કપડા ધોવામાં, ગૃહકાર્ય આદિમાં સ્વહસ્તે વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. પાણીના સ્પર્શનો, નળ વગેરેથી પાણી ભરવાનો, બીજી જગ્યાએ મૂકવાનો, બીજાને દેવાનો અને પીવડાવવાનો આગાર (૨) કેટલા ઘરનું પાણી પીવું, તેની મર્યાદા કે ગણના કરવી. (૧૭) તેઉકાયઃ (૧) પોતાને હાથે કેટલી વાર અગ્નિ પ્રજ્વલિત કરવી તેની મર્યાદા કરવી. (૨) લાઈટની સ્વીચ ચાલુ બંધ કરવાની મર્યાદા (નંગમાં) કરવી. (૩) કેટલી જગ્યાના ચુલ્લા, સ્ટવ, ગેસ આદિ પર બનેલી ચીજ ઉપરાંતનો ત્યાગ અર્થાતુ ચૂલા આદિની નંગમાં ગણતરી કરવી, ઘરની બનેલી ચીજનો એક ચૂલો ગણી શકાય છે. તે ગમે તેટલા ચૂલા, સગડી, સ્ટવ, આદિ પર બની હોય. બહારની ચીજ-વસ્તુ જે વૈચાતી લીધી હોય તેના ચૂલા આદિની ગણનાની સ્પષ્ટતા ન થાય તો પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકાય છે અર્થાત્ ખરીદેલી જેટલી ચીજ ખાય તેટલા ચૂલાની ગણના કરી શકાય. બીજાના ઘેર જ્યાં ભોજનાદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણી શકાય છે. (૧૮) વાયુકાય: સ્વહસ્તે હવા ખાવાના સાધનોની ગણના નંગમાં કરવી. ઇલેક્ટ્રિક સ્વીચ, પંખા, પૂઠા, કપડા આદિ કોઈપણ સાધનોથી હવા ખાવાનો પ્રસંગ આવે તો તેની ગણના કરવીઃ સ્વયં કરે કે કરાવે તેની જ ગણતરી કરવી. સહજ રીતે હવા આવે તો તેનો આગાર. હીંચકા, પારણા આદિ સ્વયં ચલાવે તેની જ ગણના કરવી. એક સ્વીચ અનેક વાર ચાલુ-બંધ કરવી પડે તો નંગમાં એક જ ગણી શકાય. કૂલર, એરકંડીશનનો ત્યાગ મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય : લીલોતરી શાકભાજી, ફળ, ફૂલ આદિનો ત્યાગ અથવા મર્યાદા કરવી.(ખાવાની અથવા આરંભ કરવાની) સ્પર્ધાદિનો આગાર.શક્યતા હોય તો લીલોતરીનાં નામ અને વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકાય. Page #250 -------------------------------------------------------------------------- ________________ [ ૧૮૮] શ્રી ઉપાસક દશાગ સૂત્ર (૨૦) રાત્રિ ભોજન: ચૌવિહાર, તિવિહારનો ત્યાગ કરવો અથવા રાત્રિ ભોજનની મર્યાદા કરવી. રાત્રિમાં કેટલી વાર ખાવું, પાણી પીવું, કેટલા વાગ્યા પછી ખાવા-પીવાનો ત્યાગ, વગેરે નિશ્ચિત કરવું. સવારે સૂર્યોદય પર્યત અથવા નવકારશી કે પોરસી સુધીનો ત્યાગ કરવો. (૨૧) અસિ ઃ સ્વહસ્તે જેટલા શસ્ત્ર, ઓજાર આદિ કામમાં લેવાય તેની મર્યાદા નંગમાં નિશ્ચિત કરવી. સોઈ, કાતર, ચાક, છરી આદિ હજામતના બધાં સાધનોને એક ગણી શકાય. હજામ જો હજામત કરે તો તેની ગણના શકય નથી, તેથી તેનો આગાર રાખી શકાય. મોટા શસ્ત્ર તલવાર, ભાલા, બંદૂક, પાવડો, કોદાળી, બરછી આદિનો સંપૂર્ણ ત્યાગ કરવો અથવા મર્યાદા કરવી. (રર) મસિઃ પેન, પેન્સિલ, હોલ્ડર આદિની મર્યાદા કરવી. કાગળ, નોટ વગેરેની મર્યાદા પણ શક્ય હોય તો કરી શકાય. (૨૩) કષિ વાણિજય : ખેતીનો વ્યાપાર હોય તો તેના સંબંધમાં તે ક્ષેત્રના અમુક વીઘા ઉપરાંતનો ત્યાગ અથવા સંપૂર્ણ ત્યાગ. પોતે કરવાનાં વ્યાપારોની મર્યાદા જાતિમાં કરવી. નોકરી કરતા હોય તેણે તે સિવાય સર્વ વ્યાપારનો ત્યાગ કરવો. ઘર ખર્ચાની મર્યાદા કરવી. (૨૪) ઉપકરણ : ઘડિયાળ, ચશ્મા, કાચ, થાળી, વાટકા, ગ્લાસ, લેધર–બેગ, બોકસ, કબાટ, બાજોઠ, રેડીયો, ટી.વી., સોફાસેટ આદિ ઘર-વખરીની ચીજ-વસ્તુની પોતાના ઉપયોગમાં મર્યાદા કરવી. રોજિંદા વપરાશનો આગાર રાખીને નવા ઉપકરણની મર્યાદા કરી શકાય છે. (૨૫) આભૂષણો ઃ શરીર પર પહેરવાનાં સોના ચાંદીનાં આભૂષણોની મર્યાદા જાતિમાં કે જંગમાં કરવી. અથવા નવા પહેરવાની મર્યાદા કે ત્યાગ કરવો. પહેરેલાનો આગાર કરી શકાય. પચ્ચકખાણનો પાઠઃ આ રીતે મેં મર્યાદા અને આગાર રાખ્યા છે, તે સિવાય મારી સમજણ અને ધારણા અનુસાર, દવા અને અનિવાર્ય કારણના આગાર સહિત, ઉપયોગપૂર્વક ત્યાગ, એગવિહં તિવિહેણું ન કરેમિ મણસા, વયસા, કાયસા, તસ્મ ભંતે પડિક્કમામિ, નિંદામિ, ગરિયામિ, અપ્પાણે વોસિરામિ. પચ્ચકખાણ પાળવાનો પાઠ: જો મે દેસાવગાસિયં પચ્ચખાણ કર્યા (મેં અહોરાત્રને માટે જે દ્રવ્યાદિની મર્યાદા કરીને શેષના પચ્ચકખાણ કર્યા હતા.) તે સમ્મ કાએણે, ન ફાસિયં, ન પાલિય, ન તીરિય, ન કિટ્ટિય, ન સોહિયં, ન આરાહિય, આણાએ અણુપાલિય ન ભવઈ, તસ્સ મિચ્છામિ દુક્કડમ્. અથવા – ગઈ કાલે ધારણ કરેલા નિયમોમાં કોઈ અતિચાર દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડમ્. નોંધ- પૂર્વોકત નિયમો સિવાય પ્રતિદિન સામાયિક, મૌન, ક્રોધ ત્યાગ, અસત્ય ત્યાગ, કલહત્યાગ, નવકારશી, પોરસી, સ્વાધ્યાય પ્રતિજ્ઞા, ધ્યાન આદિ નિયમો યથાશક્તિ ગ્રહણ કરવાં જોઈએ. Page #251 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ટ : નવ તત્ત્વો અને પચ્ચીસ ક્રિયાઓ પરિશિષ્ટ-૮ નવ તત્ત્વો અને પરચીસ ક્રિયાઓ ૧૮૯ નવ તત્ત્વ : તત્ત્વ નવ છે. તે નવ તત્ત્વનું જ્ઞાન અને શ્રદ્વાન સમ્યગ્દર્શનનું આવશ્યક અંગ છે. શ્રાવકને આ નવ તત્ત્વનું જ્ઞાન હોવું જ જોઈએ. જેનો સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છે. ૧. જીવઃ જ્ઞાન દર્શનરૂપ ઉપયોગ ગુણયુકત, ચેતનાલક્ષણ સંપન્ન અને સંસારાવસ્થામાં જન્મ મરણ અને ગમનાગમન રૂપ ગતિ કરનાર જીવ દ્રવ્ય છે. જીવતત્ત્વ અરૂપી છે, શાશ્વત છે, અસંખ્ય પ્રદેશી છે સંસારી જીવવ્ય સંકોચ વિસ્તારના સ્વભાવવાળો છે અર્થાત્ તેને જેવું શરીર મળે તેમાં તેનો આત્મા સમાવિષ્ટ થઈ જાય છે. સંસારી અને સિદ્ધ તેની મુખ્ય બે અવસ્થા છે. ૨. અજીવ : જીવ સિવાયના લોકના સમસ્ત પદાર્થ અજીવ તત્ત્વમાં સમાવિષ્ટ છે. તે રૂપી અને અરૂપી બે પ્રકારના છે. જેમાં ચેતના, જ્ઞાન દર્શન આદિ નથી, જે સુખ દુઃખને જાણી કે વેદી શકતાં નથી તે અજીવ છે. જીવોના છોડેલાં શરીર તથા આ વિશ્વમાં દેખાતા સર્વ પદાર્થો જડ છે, અજીવ છે, તે ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ પણ અરૂપી અજીવ છે. સ્કૂલ દષ્ટિએ જીવ અને અજીવ બે દ્રવ્યોમાં જ સમસ્ત પદાર્થોનો સમાવેશ થઈ જાય છે. ૩. પુણ્ય : નાના મોટા કોઈ પણ જીવોને સુખ પહોંચાડવું, ભૌતિક શાંતિ સુવિધા પ્રદાન કરવી, તે પુણ્ય છે. મન, વચન, કાયાથી જીવોને સુખ પહોંચાડવું, સત્કાર, સન્માન, નમસ્કારપૂર્વક મનોજ્ઞ વ્યવહાર કરવો, આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર, મકાન, પાથરણું આદિ આપી સુખ પહોંચાડવું તે પુણ્ય છે. તેના નવ ભેદ છે. કોઈ પણ પ્રવૃત્તિથી કોઈપણ જીવને દુઃખ પહોંચાડવું તે પાપ છે. જીવની વિભાવ દશા અને અજ્ઞાન દશાનું સેવન પણ પાપ છે. તેના અઢાર પ્રકાર છે. ૫. આશ્રવ : કર્મોના આગમનની પ્રવૃત્તિઓ અને અવસ્થાઓને આશ્રવ કહે છે અર્થાત્ કર્મબંધનનાં કારણ તે આશ્રવ છે. તેના વીસ ભેદ છે. આમાં પુણ્ય અને પાપ બન્ને પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. આશ્રવનો નિરોધ અર્થાત્ આવતાં કર્મોને રોકવા, તે સંવર છે. તેના વીસ ભેદ છે. કર્મોનો વિશેષ પ્રકારે ક્ષય થાય તેને નિર્જરા કહે છે. તેના ૧૨ પ્રકાર છે. જે બાર પ્રકારનાં તપથી ઓળખાય છે. તેના છ બાહ્ય અને છ આવ્યંતર ભેદ છે. આત્મા સાથે કર્મોનું ચીટકી જવું, એકમેક થઈ જવું તે બંધ છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ અને પ્રદેશ તે ચાર પ્રકારથી પરિપૂર્ણ બંધ થાય છે. ૬. સંવર : ૭. નિર્દેશ ૮. બંધ : ૯. મોક્ષ ઃ સંપૂર્ણ કર્મક્ષય થવાથી મુક્ત અવસ્થા પ્રાપ્ત કરવી તે મોક્ષ છે. સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન, સમ્યક્ચારિત્ર અને સમ્યક્તપ, આ ચાર તેના ઉપાય છે. Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ કાયિકી આદિ પાંચ ક્રિયા ઃ ૧. કાયિકી – ૨. અધિકરણિકી ૩. પ્રાૌષિકી – ૪. પારિતાપનિકી – ૫. પ્રાણાતિપાતિકી – ૧. આરંભિકી – ૨. પરિહિટી – ૩. માયા પ્રત્યયા - ૪. અપ્રત્યાખ્યાનિકી ૫. મિથ્યાત્વ – ૨૫ ક્રિયાઓ શરીરના આત્યંતર સૂક્ષ્મ સંચારથી થતી ક્રિયા. શરીરના બાહ્ય સૂક્ષ્મ સંચારથી થતી ક્રિયા. સૂક્ષ્મ કપાયોના અસ્તિત્ત્વથી ધતી ક્રિયા. શરીરને કષ્ટ પહોંચાડવાથી થતી ક્રિયા. જીવ હિંસાથી થતી ક્રિયા. –[ભગવતી સૂત્ર – ઠાણાંગ સૂત્ર] [પહેલાંની ત્રણ ક્રિયાઓ સૂક્ષ્મ સૈદ્ધાંતિક દષ્ટિથી છે. જે સંસારના બધા જીવોને બધા જીવોથી સદાય લાગે છે. પાછળની બે ક્રિયાઓ સ્થૂલ દષ્ટિથી છે. આ અપેક્ષાએ અહીં પરિભાષા આપેલ છે.] આરંભિકી આદિ પાંચ ક્રિયા : હિંસાની પ્રવૃત્તિ અને સંકલ્પથી થતી ક્રિયા. કોઈ પણ પદાર્થ પર મમત્વ રાખવાથી થતી ક્રિયા. દૃષ્ટિજા આદિ આઠ ક્રિયા : ૧. દષ્ટિજા - ૨. સ્પર્શજા - ૩. નિમિત્તકી – ૫. સ્વહસ્તિકી – ૬. નૈષ્ટિકી – ૭. આજ્ઞાપનિકી – ૮. વિદારીકી – ૧. અનાભોગ – ૨. અનવકાંક્ષા - ૩. પ્રેમ પ્રત્યયા – શ્રી ઉપાસક દશાંગ સૂત્ર ક્રોધ, માન, માયા, લોભથી અથવા તેના ઉદયથી થતી ક્રિયા. પદાર્થોનો કે પાપનો ત્યાગ ન કરવાથી થતી ક્રિયા. ખોટી માન્યતા અને ખોટી શ્રદ્ધા, પ્રરૂપણાથી થતી ક્રિયા. ૪. સામન્તોપનિપાનિકી – પ્રશંસાની ચાહનાથી અથવા પ્રશંસા કરવાથી થતી ક્રિયા. [ભગવતી સૂત્ર – ઠાણાંગ સૂત્ર] કોઈ પણ પદાર્થને રાગ પૂર્વક જોવાથી થતી ક્રિયા. કોઈ પણ પદાર્થને રાગ પૂર્વક સ્પર્શ કરવાથી થતી ક્રિયા. કોઈ પણ વસ્તુ—વ્યક્તિના સંબંધમાં બોલવાથી, વિચારવાથી અથવા તેને સહયોગ આપવાથી થતી ક્રિયા. સ્વહસ્તે કાર્ય કરવાથી થતી ક્રિયા. કોઈ પણ વસ્તુ ફેંકવાથી થતી ક્રિયા. કોઈ પણ કાર્યની આજ્ઞા આપવાથી થતી ક્રિયા. કોઈ પણ વસ્તુને ફાડવા, તોડવાથી થતી ક્રિયા. –[ઠાણાંગ સૂત્ર] અનાભોગ આદિ સાત ક્રિયા : અજાણપણે પાપ-પ્રવૃત્તિ ચવાથી થતી ક્રિયા. ઉપેક્ષા અથવા લાપરવાહી વૃત્તિથી થતી ક્રિયા. રાગભાવ કરવાથી થતી ક્રિયા. Page #253 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-ટ : નવ તત્ત્વો અને પચ્ચીસ ક્રિયાઓ ૪. દ્વેષ પ્રત્યયા – ૫. પ્રયોગ પ્રત્યયા – ૬. સામુદાનિકી ૭. ઈર્વાધિકી – ૧૯૧ દ્વેષભાવ કરવાથી થતી ક્રિયા. મન-વચન-કાયાની પ્રવૃત્તિથી થતી ક્રિયા. સામૂહિક પ્રવૃત્તિઓ અને ચિંતનથી થતી ક્રિયા. વીતરાગી જીવોને યોગની પ્રવૃત્તિથી થતી ક્રિયા. –[ઠાણાંગ સૂત્ર] આ પચીસ ક્રિયાઓમાં સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ અને વિભિન્ન પ્રકારની સ્કૂલ સર્વ ક્રિયાઓનો સમાવેશ કર્યો છે. વીતરાગી મનુષ્યોને પોતાની સમસ્ત પ્રવૃત્તિઓમાં કેવળ પચીસમી ક્રિયા લાગે છે. શેષ સંસારી જીવોને ઉક્ત ૨૪ ક્રિયામાંથી કોઈપણ ક્રિયા લાગે છે. કોઈ પ્રવૃતિ ન કરવા છતાં પણ સંસારી પ્રમત્ત જીવોને કાયિકી આદિ ત્રણ ક્રિયાઓ નિરંતર લાગે જ છે. આ ક્રિયાઓથી જ હીનાધિક વિભિન્ન માત્રામાં કર્મબંધ થાય છે, તેથી મુમુક્ષુઓએ શક્ય હોય તેટલી ક્રિયાઓથી બચવાનો પૂર્ણ પ્રયત્ન કરવો જોઈએ. Page #254 -------------------------------------------------------------------------- ________________ [ ૧૯૨ | શ્રી ઉપાસક દશાગ સૂત્ર પરિશિષ્ટ-૯ 'વિવેચિત વિષયોની અકારાદિ અનુક્રમણિકા વિષય પૃષ્ટાંક વિષય પૃષ્ણક કાંક્ષા ૩૩ ૩૩ SO ૧૮ आउक्खएण અણુવ્રત અતિભાર અધોદિ પ્રમાણાતિક્રમ અનંગક્રીડા અપક્વ ઔષધિભક્ષણ અપધ્યાન અપ્રતિલેખિત......શધ્યા સંસ્મારક અપ્રતિલેખિત......ઉચ્ચાર પ્રસવણ ભૂમિ અપ્રમાર્જિત...શય્યા સસ્તારક અપ્રમાર્જિત.....ઉચ્ચાર પ્રસવણ ભૂમિ અપરિગૃહિતાગમન અભિગમ અવધિજ્ઞાન અવશેષ મૃષા અવશેષ ચોરી અવશેષ હિંસા अवंगुयदुवारे અસતિજન પોષણ અસહાય વૃત્તિ અંગાર કર્મ आओग पओग આનયન પ્રયોગ ઈન્ડરિક પરિગૃહિતા ગમન ઈહલોક આશંસા પ્રયોગ | ઉત્તરીય વસ્ત્ર उपण्ण णाण दसणधरे ઉપભોગ પરિભોગાતિરેક ઊર્ધ્વદિ પ્રમાણતિક્રમ કરણ અને યોગ કામભોગ આશંસા પ્રયોગ કામભોગ તીવ્રાભિલાષ કાય દુપ્પણિધાન કાલાતિક્રમ કાંસ્ય યાત્ર પ૧ કુષ્ય પ્રમાણાતિક્રમ કુટતોલા કૂટમાન કૂટલેખકરણ કેશવાણિજ્ય કંદર્પ, કૌત્કચ્ય ગાથાપતિ ગુણવ્રત चेइय છ આગાર છવિચ્છેદ જીવિત આશંસા પ્રયોગ | તત્ પ્રતિરૂપ વ્યવહાર તસ્કર પ્રયોગ तिक्खुत्तो आयाहिणं તિર્યદિફ પ્રમાણતિક્રમ તુચ્છ ઔષધિભક્ષણ દાવાગ્નિદાપન દ્વિપદચતુષ્પદ પ્રમાણાતિક્રમ દુષ્પકવ ઔષધિભક્ષણ દેશાવગાસિક દંતવાણિજ્ય ધન-ધાન્ય પ્રમાણાતિક્રમ ધર્મપ્રજ્ઞપ્તિ નિલંછણ કર્મ નિક્ષેપ ૫ | પરપાખંડ પ્રશંસા પરપાખંડ સંસ્તવ પરલોક આશંસા પ્રયોગ પરવ્યપદેશ પરવિવાહકરણ પરોક્ષજ્ઞાન પાપકર્મોપદેશ પાયપુછણેણે पुव्वावरण्हकाल ૫૧ ४४ ૧૧૬ ૪૪ ૧૫૧ 192 Page #255 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ–૯ _ ૧૯૭ પૃષ્ટાંક વિષય પૃષ્ટાંક વિષય પૈયાલા પ્રેપ્યપ્રયોગ પૌષધોપવાસ પૌષધોપવાસ સમ્યક અનનુપાલન પૌષધશાળા પાંચ રાજ્ય ચિહ્ન પાંચસો હળ પ્રત્યક્ષજ્ઞાન પ્રદક્ષિણા પ્રમદાચરિત પ્રસન્ન | બહિઃપુદ્ગલપ્રક્ષેપ બંધે ભક્તપાનવ્યવચ્છેદ ભાડાકર્મ મત્સરિતા મધ | વચન દુપ્પણિધાન વધ વનકર્મ વિચિકિત્સા વિરુદ્ધરાજ્યાતિક્રમ વિષવાણિજ્ય શકટકર્મ શબ્દાનુપાત શિક્ષાવ્રત શંકા ૧પ ४३ ૧૫૫ ૧૫૫ ૩૯ મધુ મનદુપ્રણિધાન મરણ આશંસા પ્રયોગ મહાગોપ મહામાહણ મહાસાર્થવાહ કૃષપદેશ ૧૨૭ સચિત્ત આહાર સચિત્ત નિક્ષેપણતા સચિત્ત પિધાન સચિત્ત પ્રતિબદ્ધ આહાર સખ્યત્વે સરદહતડાંગ શોષણ સ્વદાર મંત્રભેદ સહસા અભ્યાખ્યાન સામાયિક અનવસ્થિત કરણતા સામાયિક સ્મૃતિ અકરણતા સીધુ સુરા સ્થૂલ અદત્ત સ્થૂલ મૃષાં સ્થલ હિંસા સ્તનાહત સ્મૃત્યંતર્ધાન ફોટન કર્મ સંયુક્તાધિકરણ | હિરણ–સુવર્ણ પ્રમાણાતિક્રમ હિંસપ્રદાન ક્ષેત્રવાસ્તુ પ્રમાણતિક્રમ ક્ષેત્રવૃદ્ધિ ૧૪૧ ૩૧ મેરક ૩૮ મૌખર્ય | યંત્રપીડન કર્મ રસવાણિજ્ય રહસ્ય અભ્યાખ્યાન રૂપાનુપાત લોલુપાચ્યતા લાક્ષાવાણિજ્ય લેશ્યાઓ ૪૦ ૩૭ ક્ષ | 193 Page #256 -------------------------------------------------------------------------- ________________ એ 3 ને એ ગર પ્રાણ આગમ બત્રીસીના ત સહધ્યોગી દાતાઓ : પ્રથમ આગમ વિમોચક: માતુશ્રી ચંપાબેન શાંતીલાલ પરષોત્તમદાસ સંઘવી તથા માતુશ્રી મૃદુલાબેન નવનીતરાય શાંતીલાલ સંઘવી ના સ્મરણ સાથે સૌ. કુંદનબેન જયંતીલાલ શાંતીલાલ સંઘવી શ્રી નવનીતરાય શાંતીલાલ સંઘવી શ્રી રાજીવ જયંતીલાલ, શ્રી શૈલેશ નવનીતરાય, શ્રી હિરેન નવનીતરાય સંઘવી સુતાધાર મુંબઈ U.S.A. આકોલા U.S.A. મુંબઈ • માતુશ્રી કુસુમબેન શાંતિલાલ શાહ હસ્તે - સુપુત્ર શ્રી ઈણિત - ડો. નીતા શાહ, શ્રી ભાષિત - દર્શિતા શાહ માતુશ્રી સવિતાબેન ડો. નાનાલાલ શાહ (હેમાણી) સુપુત્ર શ્રી સતીષ - રશ્મિ શાહ, સુપુત્રી શ્રીમતી ડો. ભારતી -ડો. રશ્મિકાંત શાહ સાધ્વી સુબોધિકા (ભદ્રા) જૈન ટ્રસ્ટ, માતુશ્રી લલિતાબેન પોપટલાલ શાહ (હેમાણી) બહેન-શ્રીમતી લતા શરદ શાહ, શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી શ્રીમતી દત્તા ગિરીશ શાહ (પૂ. સુબોધિકાબાઈ મ. ના ભાઈ-ભાભી) સુપુત્ર શ્રી મુંજાલ - વિજ્યા, શ્રી ભાવિન - તેજલ, સુપુત્રી નિવિશા મનીષ મહેતા • પૂ. આરતીબાઈ મ. ના બહેનો - શ્રીમતી સરોજબેન જશવંતરાય દોમડિયા શ્રીમતી હર્ષાબેન વસંતરાય લાઠીયા હસ્તે- શ્રી અલકેશ, શ્રી પ્રિયેશ, શ્રી હેમલ માતુશ્રી જયાબેન શાંતીલાલ કામદાર, માતુશ્રી રમાબેન છોટાલાલ દફતરી હસ્તે શ્રીમતી પ્રેમિલાબેન કિરીટભાઈ દફતરી ડો. ભરતભાઈ ચીમનલાલ મહેતા સુપુત્ર-ચી. મલય, સુપુત્રી શ્રીમતી વિરલ આશિષ મહેતા માતુશ્રી વિજ્યાલક્ષ્મીબહેન માણેકચંદ શેઠ સુપુત્ર શ્રી દિલસુખભાઈ શેઠ, શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (શેઠ બિલ્ડર્સ) શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી શ્રી રતિગુરુ ચેરીટેબલ ટ્રસ્ટ, હસ્તે ટી. આર. દોશી • માતુશ્રી હીરાગૌરી હરિલાલ દોશી, શ્રીમતી પૂર્ણિમાબેન નરેન્દ્રદોશી હસ્તે-નરેન્દ્ર-મીનાદોશી, કુ. મેઘના, કુ. દેશના U.S.A. રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ રાજકોટ Page #257 -------------------------------------------------------------------------- ________________ રાજકોટ મુંબઈ મુંબઈ • મુંબઈ રાજકોટ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ ચેમ્બર માતુશ્રી કાશ્મીરાબેન કાંતિભાઈ શેઠ હસ્તે - શ્રીમતી હેતલ સંજય શેઠ, કુ. ઉપાસના, કુ. કીંજલ • માતુશ્રી જશવંતીબેન શાંતીલાલ તુરખીયા, શ્રીમતી ભાવના દિલીપ તુરખીયા હસ્તે - દિલીપ એસ. તુરખીયા, સુપુત્ર- શ્રી પારસ - રિદ્ધિ તુરખીયા • માતુશ્રી કિરણબેન પ્રવીણચંદ્રદોશી હસ્તે સુપુત્ર શ્રી નીરવ - તેજલ દોશી, કુ. પ્રિયાંશી, કુ. ઝીલ માતુશ્રી મંજુલાબેન છબીલદાસ ચૂડગર હસ્તે - સુપુત્ર શ્રી કેતન - આરતી ચૂડગર, કુ. ધ્રુવી શ્રી લક્ષ્મીચંદભાઈ જસાણી પરિવાર શ્રી પ્રવિણભાઈ ગંભીરદાસ પારેખ કુ. વિધિ ગિરીશ જોશી, કુમાર કુશાન ગિરીશ જોશી હસ્તે - શ્રીમતી નીલાબેન ગિરીશભાઈ જોશી શ્રી પરેશભાઈ સુમતીભાઈ શાહ • શ્રી કિશોરભાઈ શાહ • શ્રી રમેશભાઈ ગટુલાલ કામદાર માતુશ્રી લીલાવતીબેન નીમચંદ નથુભાઈ દોશી, સ્વ. કિશોરકુમાર નીમચંદ દોશી, સ્વ. મૃદુલા કુંદનકુમાર મહેતા. હસ્તે – હર્ષદ અને કુમકુમ દોશી માતુશ્રી તારાબેન મોદી માતુશ્રી મધુકાંતાબેન નંદલાલ ભીમાણી હસ્તે- શ્રી રાજેશભાઈ ભીમાણી • માતુશ્રી કીકીબેન દેસાઈ, હસ્તે – શ્રી શૈલેશભાઈ મીનાબેન દેસાઈ શ્રી અંજલભાઈ ઢાંકી ગુરુભક્ત શ્રી હેમેન્દ્રભાઈ પૂંજાણી • માતુશ્રી ચંપકબેન શશીકાંતભાઈ મહેતા, હસ્તે – સુપુત્રી શ્રી કિરીટ-અરૂણા, શ્રી અજય-નીતા, શ્રી કમલેશ - દિવ્યા, સુપુત્રી - નિરૂપમા - નિરંજન દોશી માતુશ્રી નર્મદાબેન રૂગનાથ દોશી, હસ્તે – શ્રી કાંતીભાઈ રૂગનાથ દોશી • શ્રી હેમલતાબેન નટવરલાલ મણીયાર માતુશ્રી અમૃતબેન ભગવાનજી અવલાણી પરિવાર હસ્તે - શ્રી રમણીકભાઈ ભગવાનજી અવલાણી • શ્રી કેશવજીભાઈ શાહ પરિવાર કલકત્તા કલકત્તા કલકત્તા મુંબઈ મુંબઈ રાજકોટ મુંબઈ કલકત્તા વડોદરા કલકત્તા કલકત્તા Page #258 -------------------------------------------------------------------------- ________________ U.S.A. U.S.A. આકોલા આકોલા કોલ્હાપુર મુંબઈ મુંબઈ કલકત્તા કુત અનુમોદક શ્રીમતી ડો. ભારતીબેન - ડો. રશ્મિકાંત કાંતીલાલ શાહ શ્રીમતી લતાબેન - શ્રી શરદભાઈ કાંતીલાલ શાહ શ્રીમતી હર્ષા ભૂપેન્દ્ર મોદી, શ્રીમતી જીમિતા હિરેન મોદી, શ્રીમતી ડો. શ્રુતિ મહેશ વર્મા, શ્રીમતી ભવિતા જયંત ઈંગળે શ્રી સૌરાષ્ટ્ર દશાશ્રીમાળી પ્રાણ મહિલા મંડળ, હસ્તે – અધ્યક્ષા સૌ. હર્ષાબેન મોદી માતુશ્રી નિર્મળાબેન લાલચંદ ભરવાડા • શ્રી પરેશભાઈ રમેશચંદ્ર સુતરીયા • માતુશ્રી સુશીલાબેન કાંતીલાલ પંચમીયા • શ્રી મીનાબેન હરીશભાઈ દેસાઈ યુત સદસ્ય શ્રી પારિતોષ આર. શાહ • શ્રીમતી રાજુલ રજનીકાંત શાહ • જૈન જાગૃતિ સેન્ટર • શ્રી મુકુન્દ આર. શેઠ • શ્રી કેતનભાઈ શાહ શ્રીમતી ગુણવંતીબેન પ્રફુલ્લચંદ્રદોમડીયા શ્રી સુધીરભાઈ પી. શાહ શ્રી રાજેશ કલ્યાણભાઈગાલા શ્રીમતી મૃદુલાબેન નવનીતરાય સંઘવી હસ્તે - સૌ. હીના શૈલેશ સંઘવી, સૌ. સોનલ હિરેન સંઘવી મુંબઈ મુંબઈ વાશી (મુંબઈ) મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ મુંબઈ કલકત્તા Page #259 -------------------------------------------------------------------------- Page #260 -------------------------------------------------------------------------- ________________ //////elc7/ 22/Lele ki/ કલ/ માટે મદAYAણ પાર HThe sa હ7 પર પh! રાણમાણ a l મી રહી aude છે //ટHelp/es/eD//તોટ//es/e/za/eleke Balle/c/PR 222e/re. WWW / SLR મરી 12 TH # મારી પNR ધામ દ્વારા દા/ણ /// મણિThe FIR !! B/P A.'' Page #261 -------------------------------------------------------------------------- ________________ a bit a bit tan માં શા | Kalme by he is માનો આયો જ ન થાય આ શો. આગ શાસ્ત્ર આગમ શ 2 Pat 212AL સ સ ખૂબ શ દ ય ક ા નામ યાં. સગો જ સામા જ ગામ છે અને શા ાગ શા મા શાસ્ત્ર આગા શાસ્ત્ર આ આગમ / Page #262 -------------------------------------------------------------------------- ________________ PARASDHAM Vallabh Baug Lane, Tilak Road, Ghatkopar (E), Mumbai - 400 077. Tel: 32043232 www.parasdham.org www.jainaagam.org