________________
અધ્યયન-s: શ્રમણોપાસક કુંડૌલિક
| ११७
गेण्हित्ता अंतलिक्ख-पडिवण्णे जाव कुंडकोलियं समणोवासयं एवं वयासी- हं भो कुंडकोलिया समणोवासया ! सुंदरी णं देवाणुप्पिया ! गोसालस्स मंखलीपुत्तस्स धम्मपण्णत्तीणथि उठाणे इवा, कम्मे इ वा, बले इ वा, वीरिए इवा, पुरिसक्कार-परक्कमे इवा, णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महावीरस्स धम्मपण्णत्ती- अत्थि उट्ठाणे इवा, कम्मे इवा, बले इवा,वीरिए इवा, पुरिसक्कार परक्कमे इवा, अणियया सव्वभावा। शार्थ:- सखिखिणि = नानी नानी घंटीथी युत अंतलिक्ख = माश सुंदरी= सुंदर, सारी णियया नियत सव्वभावा = सर्व मावो अणिययानियत नथी. ભાવાર્થ :- તે દેવે કંડકૌલિકની નામાંકિત મુદ્રિકા અને દુપટ્ટો પૃથ્વી શિલાપટ્ટક પરથી લઈ લીધાં. નાની નાની ઘંટડીઓના અવાજની સાથે તે આકાશમાં રહીને યાવત શ્રમણોપાસક કંડકૌલિકને તેમણે કહ્યું- હે કંડકૌલિક દેવાનુપ્રિય! મખલિપુત્ર ગોશાલકની ધર્મ પ્રજ્ઞપ્તિ, ધર્મશિક્ષા સુંદર છે તે પ્રમાણે ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ વગેરેનું કોઈ સ્થાન નથી. સર્વભાવો નિયત–નિશ્ચિત છે. શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રજ્ઞપ્તિમાં ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પૌરુષ–પરાક્રમ આ સર્વનું સ્થાન છે, સર્વ ભાવ નિયત નથી, તે ધર્મ પ્રજ્ઞપ્તિ અસુંદર છે અર્થાત્ ઠીક નથી. કુંડકૌલિક અને દેવનો વાર્તાલાપ - | ६ तए णं से कुंडकोलिए समणोवासए तं देवं एवं वयासी- जइ णं देवा ! सुंदरी गोसालस्स मंखलिपुत्तस्स धम्मपण्णत्ती- पत्थि उट्ठाणे इ वा कम्मे इ वा, बले इ वा, वीरिए इ वा, पुरिसक्कार-परक्कमे इ वा, णियया सव्वभावा, मंगुली णं समणस्स भगवओ महवीरस्स धम्मपणत्ती- अत्थि उट्ठाणे इ वा जाव अणियया सव्वभावा। तुमे णं देवा ! इमा एयारूवा दिव्वा देविड्डी, दिव्वा देवज्जुई, दिव्वे देवाणुभावे किण्णा लद्धे, किण्णा पत्ते, किण्णा अभिसमण्णागए ? किं उट्ठाणेणं कम्मेणं, बलेणं, वीरिए णं पुरिसक्कारपरक्कमेणं ? उदाहु अणुट्ठाणेणं अकम्मेणं, अबलेणं, अवीरिएणं अपुरिसक्कार- परक्कमेणं ? शार्थ :- दिव्वा = हिव्य देवज्जुइ = ४q siति लद्धे पत्ते = प्रा या छ. भावार्थ :- त्यारे श्रमोपासीसि हेवने - हेव ! उत्थान, भ, बस, वीर्य, पुरुषार પરાક્રમ નું કોઈ અસ્તિત્વ નથી, સર્વ ભાવ નિયત છે. આવી ગોશાલકની ધર્મશિક્ષા જો ઉત્તમ હોય અને શ્રમણ ભગવાન મહાવીરની ધર્મપ્રરૂપણા જેમ કે ઉત્થાન વગેરેનું પોતાનું મહત્ત્વ છે, સર્વભાવ નિયત નથી વગેરે જો અનુત્તમ હોય. (શ્રેષ્ઠ ન હોય) તો હે દેવ! તમે જે દિવ્ય ઋદ્ધિ, ધુતિ તથા પ્રભાવ ઉપલબ્ધ, સંપ્રાપ્ત અને સ્વાયત્ત (સ્વાધીન) કર્યા છે; તે શું ઉત્થાન, કર્મ, બળ, વીર્ય પુરુષાકાર પરાક્રમથી પ્રાપ્ત થયાં छ अनुत्थान, म, अजय, अवीर्य, अपुरुषा॥२-५२रामथी तमने प्राप्त थयां छ? अर्थात् धर्म, બળ વગેરેના પ્રયોગ વિના જ પ્રાપ્ત થયાં છે? | ७ तए णं से देवे कंडकोलियं समणोवासयं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! मए इमेयारुवा दिव्वा देविड्डी जाव अपुरिसक्कारपरक्कमेणं लद्धा, पत्ता, अभिसमण्णागया।