________________
| ४८
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
१८ तए णं अहं तं उज्जलं, विउलं, कक्कसं, पगाढं, चंड, दुक्खं, दुरहियास वेयणं सम्मं सहामि, खमामि, तितिक्खामि, अहियासेमि । एवं तिण्णि वि उवसग्गा कहेइ जाव अहियासेमि । शार्थ :- चंडं = रौद्र अहियासेमि = सडन युं उच्चारयव्वं = वो, ४३. भावार्थ :- में सहनशीलता, क्षमा भने तितिक्षापूर्व: ते तीa, विपुर, २, प्रud, रौद्र, 5ष्टय तथा દુઃસહ વેદનાને સહન કરી. આ રીતે ત્રણે ય ઉપસર્ગોનું કથન કર્યું યાવત્ તે તીવ્ર વેદનાને મેં સહન કરી.
१९ तए णं से परिसे ममं अभीयं जाव पासइ, पासित्ता ममं चउत्थं पि एवं वयासीहं भो चुलणीपिया समणोवासया ! अपत्थिय-पत्थिया जाव ण भंजेसि, तो ते अज्ज जा इमा माया देवयगुरु जणणी दुक्कर-दुक्करकारिया, तं साओ गिहाओ णीणेमि, णीणेत्ता तव अग्गओ घाएमि, घाएत्ता तओ मंससोल्लए करेमि, करेत्ता आदाण-भरियसि कडाहयसि अद्दहेमि, अद्दहेत्ता तव गाय मसेण य सोणिएण य आयचामि, जहा ण तुम अ-दुहट्ट-वसट्टे अकाले चेव जीवियाओ ववरोविज्जसि । ભાવાર્થ-તે પુરુષે જ્યારે મને નિર્ભય જોયો, ત્યારે તેણે ચોથીવાર કહ્યું – હે મોતના ઇચ્છુક શ્રમણોપાસક ચુલનીપિતા ! જો તમે વ્રત ભંગ કરશો નહીં તો આજે તમારા માટે દેવ અને ગુરુ સમાન પૂજનીય, તમારા હિતાર્થે અત્યંત દુષ્કર કાર્ય કરનારી, દુષ્કર ધાર્મિક ક્રિયા કરનારી, તમારી માતાને ઘેરથી લાવીશ, લાવીને તમારી સામે તેનો વધ કરીશ, ત્રણ ટુકડા કરીશ, ઊકળતા પાણીની કડાઈમાં નાંખીને ઉકાળીશ, તેનાં માંસ અને લોહી તમારા શરીર પર છાંટીશ જેથી તમે આર્તધ્યાન અને વિકટ દુઃખોથી પીડિત થઈને અકાળે જ પ્રાણોથી રહિત થશો.
२० तए णं अहं तेणं पुरिसेणं एवं वुत्ते समाणे अभीए जाव विहरामि । ભાવાર્થ:- તે પુરુષે આ પ્રમાણે કહ્યું છતાં હું નિર્ભયતાથી ધર્મધ્યાનમાં લીન રહ્યો. २१ तए णं से पुरिसे दोच्चंपि तच्चपि ममं एवं वयासी- हं भो चुलणीपिया समणोवासया! अज्ज जाव ववरोविज्जसि । ભાવાર્થ-તે પરુષે બીજીવાર, ત્રીજીવાર મને આ પ્રમાણે કહ્યું- હે શ્રમણોપાસક ચલનીપિતા! આજે
" ના કહ્યું- હે શ્રમણોપાસક ચુલનીપિતા ! આજે થાવત્ તમે જીવનથી રહિત થશો" २२ तए णं तेणं पुरिसेणं दोच्चपि तच्चपि ममं एवं वुत्तस्स समाणस्स इमेयारूवे अज्झथिए जाव समुपण्णे- अहो णं ! इमे पुरिसे अणारिए अणारियबुद्धी, अणारियाई पावाई कम्माइं समायरइ, जेणं ममं जेट्ठ पुत्तं साओ गिहाओ तहेव जाव कणीयसं जाव आयंचइ, तुब्भे वि य णं इच्छइ साओ गिहाओ णीणेत्ता ममं अग्गओ घाएत्तए, तं सेयं खलु मम एवं पुरिसं गिण्हित्तए त्ति कटु उद्धाइए । से वि य आगासे उप्पइए, मए वि य खंभे आसाइए, महया-महया सद्देणं कोलाहले कए । शार्थ :- अणारियबुद्धि = अनार्यबुद्धि पावाई कम्माई = पापभखंभे = थांमलो आसाइए =