________________
(
L
N
S)
.
સૌરાષ્ટ્ર કેસરી
બા. બ્ર. પૂ. ગુરુદેવ ( શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
ગુર-ઉકીર્ત - પરમ પૂરૂષનાં પરમાગમો, પચાવ્યાં પ્રાણે પંથાવારમાં, ') ? -ગોંડલ ગચ્છના ગુરુવર્યોની, ગરમા ગુંજાવી ગ્રામાનુગ્રામમાં,
સ્યાદ્વાદળી સરગમ સંભળાવી, સંગઠબળ સ્થાપ્યું સમાજમાં, પૂ. જય માણેકબા અંતેવાસી, વસી ગયા જળ-જાળા પ્રાણમાં.
ઉર્જા ઉજાગર મુરઝાયેલી મસિકની મુસ્કાન ચેતાવી ભાવ પ્રાણે પલકમાં, કિંચિત્ વૃદ્ધોપાસના ગુરુવર્યાની, ફલીભૂત થઈ અને જીવનમાં, શતિ-ગિરીશ ગુરુવર્યોની પુષ્ટિ મળી આનંદ છાયો રોમે રોમમાં, અણમોલ અવસર લાધ્યો પ્રભુ ફરવા આગમ અવગાહી માં.
અર્પણ વાવના પ્રવચન દ્વાશ પરમાર્થ સમજાવી આપી અમો આ-ગમ, નિગ્રંથ નિજાનંદની મોજ માણવા લય-વિક્ષેપની આપી નિગમ, વિશગ-વિતિ-વિલય-વિવેકે વિષયાભિલાષણો કરીએ વિરામ, પર પ્રાણને પામવા સમર્પિએ અનુવાદળો આ પરમાગમ
| - “આર્ચા મુકત - લીલમ'