________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
णामधेयं ठाणं संपाविउकामे, अरहा जिणे केवली सत्त हत्थुस्सेहे, समचउरंस संठाणसंठिए, वज्जरिसहणाराय संघयणे, अणुलोम वाउवेगे जाव पुव्वाणुपुट्वि चरमाणे गामाणुगाम दुइज्जमाणे सुहंसुहेणं विहरमाणे वाणियगाम णयरस्स बहिया दुइपलासए चेइए अहापडिरूवं ओग्गहं ओगिण्हिता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरए ।
___ परिसा णिग्गया। कूणिए राया जहा, तहा जियसत्तू राया वि णिग्गच्छइ णिग्गच्छित्ता जेणेव दूइपलासए चेइए, तेणेव उवागच्छइ उवागच्छित्ता समणस्स भगवओ महावीरस्स अदूरसामते छत्ताईए तित्थयराइसेसे पासइ, पासित्ता आभिसेक्कं हत्थिरयणं ठवेइ, ठवेत्ता आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहइ, आभिसेक्काओ हत्थिरयणाओ पच्चोरुहित्ता, अवहट्ट पंच-राय-ककुहाई, तं जहा- खग्गं, छत्तं, उप्फेसं, वाहणाओ, बाल-वीयणं, जेणेव समणे भगवं महावीरे, तेणेव उवागच्छइ, उवागच्छित्ता समणं भगवं महावीरं पंचविहेणं अभिगमेणं अभिगच्छइ, तं जहा- सच्चित्ताणं दव्वाणं विउसरणयाए, अच्चित्ताणं दव्वाणं विउसरणयाए, एगसाडियं उत्तरासंगं करणेणं, चक्खुफासे अंजलि पग्गहेणं, मणसो एगत्त-भाव-करणेणं समणं भगवं महावीर तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेत्ता वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तिविहाए पज्जुवासणाए पज्जुवासइ, तं जहा- काइयाए, वाइयाए, माणसियाए । काइयाए- ताव संकुइयग्गहत्थपाए, सुस्सूसमाणे णमंसमाणे अभिमुहे विणएणं पंजलिउडे पज्जुवासइ; वाइयाए- जं जं भगवं वागरेइ, तं तं एवमेयं भंते! तहमेयं भंते ! अवितहमेयं भंते! असंदिद्धमेयं भंते! इच्छियमेयं भंते! पडिच्छियमेयं भंते ! इच्छिय-पडिच्छियमेयं भंते ! से जहेयं तुब्भे वयह, अपडिकूलमाणे पज्जुवासइ; माणसियाए- महया संवेगं जणइत्ता तिव्व-धम्माणुरागरत्ते पज्जुवासइ । शार्थ :- संपाविउकामाणं = भोक्षप्राप्तिनी भावना, भोक्षप्राप्ति भाटे प्रवृत्त समोसरिए - पधार्या (
बिया). ભાવાર્થ :- કાલે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર, જે પોતાના યુગમાં ધર્મની આદિ–પ્રારંભ કરનારા યાવત્ સિદ્ધગતિ-સિદ્ધાવસ્થા નામની અવસ્થિતિને પામવાની ભાવનાવાળા, અહંતુ–પૂજનીય, જિન, કેવળી, સાત હાથની ઊંચાઈથી યુક્ત, સમચતુરંસ સંસ્થાનથી સંસ્થિત, વજઋષભનારાચસંઘયણ સંપન્ન, દેહનો અંદરનો વાયુ ઉચિત વેગવાળો હતો તેવા યાવત્ અનુક્રમથી ચાલતાં, રામાનુગ્રામ સુખપૂર્વક વિચરતાં વાણિજ્યગ્રામ નગરની બહાર ધુતિપલાસ ચૈત્યમાં યથોચિત સ્થાન ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં ત્યાં બિરાજમાન થયા.
નગરના લોકો ભગવાનના દર્શન માટે જવા લાગ્યા. જિતશત્રુ રાજા પણ કોણિક રાજાની જેમ ભગવાનનાં દર્શન, વંદન કરવા માટે નીકળ્યા.ધુતિ પલાસ ઉદ્યાનમાં આવ્યા. આવીને ભગવાનની ન અતિ દૂર, ન અતિ નજીક, યોગ્ય સ્થાન પર સ્થિત થયા. તીર્થકરોનાં છત્ર-આદિ અતિશયોને જોઈને डाथीनी सवारीथी नीये जातो, तरीन (१) तसवार (२) छत्र (3) भुगट (४) शिविता (५) याभ२, આ પાંચ રાજ ચિહ્નોનો ત્યાગ કર્યો અને ભગવાન મહાવીર જ્યાં હતાં ત્યાં આવ્યા, આવીને (૧) સચેત