Book Title: Uttaradhyayan Sutram Part 02
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययन्नसूत्रम् । ( द्वितीयो भाग. ) ॥ अथ चतुर्थमध्ययनम् ॥
"
उक्त तृतीयमध्ययनम् । अथ चतुर्थमध्ययनमुच्यते । अय चायमभिसम्वन्धः - तृतीयाध्ययने चतुरङ्गी दुर्लभेति प्रतिबोधितम् ता प्राप्य प्रमादो न कार्य इति सम्बन्धेन चतुर्थाध्ययनस्य प्रमङ्गः । जरोपनीतस्य न कोऽपि शरण भवतीत्यतो धर्मे ममादो वर्जनीयः इत्यर्थं प्रतिबोधयितु हि चतुर्थमध्ययनं प्रारभ्यते । तस्याऽऽयगाथामाद- असराय " इत्यादि ।
"
मूलम्
daily fo
असख्यं जीवियं मा पमार्येए, जरोवणीयस्स हुँ नत्थि ताणं । एवं वियणाहि जेणे पेमत्ते, किं नुं विहिसी अज्ञेया गैहिति ॥ १ ॥ चतुर्थ अध्ययन प्रारम्भ
तृतीय अध्ययन कहा जा चुका है । अब चतुर्थ अध्ययन प्रारम्भ किया जाता है । तृतीय अध्ययन के साथ इसका सवध इस प्रकार हैतृतीय अध्ययन में जो ऐसा कहा है कि- " मनुष्यत्व, धर्मश्रवण, जिनवचनश्रद्धा और सयम में वीर्योल्लास से चार अग दुर्लभ हैं " सो उनको प्राप्त करके प्रमाद नहीं करना चाहिये, यह बात इस अध्ययन द्वारा समझाई जावेगी, जराग्रस्नको कोई शरण नही होता है अतः प्रमाद नहीं करना चाहिए इस मम्बन्धको लेकर इस चतुर्थ अध्ययनका प्रारम्भ हुआ है। इसकी यह सर्व प्रथम गाथा है- असख्य ' इत्यादि ।
ચોથુ અધ્યયન
ત્રીજી અધ્યયન પુરૂ થયુ હવે ચેાથા અધ્યયનના પ્રાર ભ કરવામા આવે છે ત્રીજા અધ્યયનની સાથે આ અધ્યયનના સ ખ ધ આ પ્રકારના છે–ત્રીજા અધ્યયનમા જે કહેવામા આવ્યુ કે “ મનુષ્યત્વ, ધ શ્રવણુ, જીનવચનમાં શ્રદ્ધા અને સ યમમા વીચંત્લાસ (પ્રવૃત્તિ) એ ચાર વસ્તુ આત્માને પ્રાપ્ત થવા દુર્લભ છે એ ચાર વસ્તુઓ પ્રાપ્ત થયા પછી પણ પ્રમાદ ન કરવા જોઈએ આ વાત અધ્યયન દ્વારા સમજાવવામા આવે છે . વૃદ્ધાવસ્થામા કેાઈ એ શરણુ થતુ નથી માટે પ્રમાદ ન કરવા જોઈ એ એ સ ખ ધને લઈને આ ચાથા અધ્યયનના પ્રારભ થાય છે તેની આ સર્વ પ્રથમ ગાથા છે 4 असराय ' त्याहि