________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૦૬
અને પ્રમત્તયેાગ વડે કોઈના પ્રાણાના નાશ કરવેા, અથવા કાઇના દિલને આઘાત લાગે તેવા કટુ વચન કહેવાં તે દ્રવ્ય હિ'સા છે. આ બન્ને પ્રકાર સમજીને હિંસાના પરિત્યાગ કરી દેવા જોઇએ.
જયણાથી વનાર જ જીવયા પાળી શકે
ગૃહસ્થે સ’પૂર્ણતયા અહિંસા પાળી શકતા નથી, છતાં વિના કારણે ઈરાદાપૂર્વક કોઈ પણ નિરાપરાધી એવા હાલતાં ચાલતા ત્રસ જીવેના સંહારથી તે તેમણે બચવુ... જોઈ એ અને હૃદયમાં દરેક જીવાને ખચાવવા અંગેની બુદ્ધિ હેવી જોઇએ. છકાયના સ'હાર ગૃહસ્થાને કરવા પડે છે. પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિ કાય. વગેરે સ્થાવર કાયની ગૃહસ્થા રક્ષા કરી શકતા નથી, છતાં ગૃહસ્થા પણ યતના પૂર્ણાંક વવિ શકે છે. જયણાપૂર્વક પ્રવનારને કર્મનાધ ઘણા આછે. પડે છે. નિરાપરાધી એવા ત્રસ વાની હિંસા જેમ ગૃહસ્થાને આચરવાની હોતી નથી તેમ વિના કારણે નિરર્થકપણે સ્થાવરકાયના વેાની હિંસા પણ ગૃહસ્થાએ નહી આચરવી જોઈએ. આ રીતે ગૃહસ્થા પણ જયણાપૂ ક પ્રવો તો તેમની મર્યાદામાં રહીને જીવયાના સિદ્ધાંતોનુ પાલન કરી શકે છે.
કાળ ક્ષણની વ્યાખ્યા
આવા જીવદયા વગેરે ધર્મના સસ્કાર જે ક્ષેત્રમાં ઘણી સહેલાઈથી પામી શકાય તે ક્ષેત્ર ક્ષણુ કહી શકાય.