Book Title: Rasadhiraj
Author(s): Bhuvanratnasuri
Publisher: Jain Shwetambar Murtipujak Mumukshu Mandal

View full book text
Previous | Next

Page 405
________________ શ્રી ધન્નાજીના ત્યાગ અને શાલીભદ્રના વૈરાગી [ ૩૯૦ જેમ ભઠ્ઠીમાં નાંખવાથી જ તેની શુદ્ધિ થઈ જ શકે. હવે જે ચીજનાં આવા ગુણુ હાય તેની આટલી કિંમત અકાય તેમાં શી નવાઈ કહેવાય ? રાજવી જેવા રાજવી રત્નક બળ ન ખરીદી શકયા વણઝારા ઘરે ઘરે રત્નકબલનાં ગુણદોષ કહેતા ફરે છે પણ કિંમત ઘણી વધારે હાવાથી કોઈ ખરીઢી શકતા નથી. વણઝારાની નિરાશા જોઈ ને કોક અનુભવીએ કહ્યુ` કે ભાઈ હાથી કયાં વેચાય ? રાજદરબારે વેચાય અને ત્યાં જ તેની કિમત અંકાય. માટે આ રત્નક ખલેા લઈ ને તમા સીધા રાજદરબારે પહોંચે. ત્યાં જ આ રત્નક'ખલેાની ખરીદ્યી થશે. આકી અમારા જેવા સામાન્ય મનુષ્યાનુ ગજુ નહી. એટલે વણઝારા સીધા રાજદરબારે પહોંચ્યા. ચેલણાને કમલેા પસંઢ પડી ગઈ. શ્રેણિક મહારાજાને તેમના પટરાણી ચેલણા કહે છે કે એકાદ કખલ ખરીદ્દી લે તે ઘણી સારી વાત કહેવાય. મહારાજા શ્રેણિકે વણુઝારાને કિમત પૂછી. વણઝારાએ સવા લાખ સોનામહેારની કિંમત કહી, કિમત સાંભળીને શ્રેણિક મહારાજા હેબતાઈ ગયા અને ચેલણા રાણીની ઈચ્છા હેાવા છતાં રત્નકખલ ખરીઢી શકયા નહી વણઝારાઓમાં વ્યાપેલી નિરાશા મહારાજા શ્રેણિક મહાન પ્રમાણિક પુરુષ હતા. તે સમજતાં હતા કે મગધનાં ભંડારમાં દ્રશ્ય ઘણું છે પણ તે દ્રવ્ય જનકલ્યાણાદિનાં કાર્યામાં વપરાવવું જોઈએ કારણ કે

Loading...

Page Navigation
1 ... 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444