________________
1
પ્રશ્ન (૧)–આ પ્રશ્ન ઉપરમાં (પૃ. ૧૨. ટી. ન. ૪૭ માં) ચર્ચાઇ ગયા છે. છતાં ટૂંકમાં જણાવીશું કે, જ્યારે શાક્ય કુમાર સિદ્ધાર્થનું ગોત્ર કશ્યપ છે, ત્યારે તેમના નામ સાથે ગોતમ કે જે અન્ય ગેાત્રનુ નામ છે. તે શબ્દ કયાંથી જોડાયા ! કે પછી તેમની માતાજીનુ" મઢિયર ગેાત્ર ગોતમ હતુ, અને જેમ કેટલાક રાજકુમારા પોતાની અપર માતાનાં અન્ય કુમારાથી પોતાની ઓળખ જુદી પાડવા માટે, પોતે બધા પિતૃપક્ષે તે સગાત્રીયજ ગણાય, છતાં માતાના ગાત્રના નામની સાથે પોતાનું નામ જોડતા નૃતા, જેમ કે વિસપુત્ર, ગાતમપુત્ર ઇત્યાદિ !-તેમ સિદ્ધાર્થ કુમારે પણ શું ગોતમ નામ જોયુ કરી ? તે કે સિદ્ધાના સંબંધમાં આવુ. ક્રય બનવા પામ્યાનું ઇતિહાસના પાને નોંધાયુ નથીજ: અરે, રાોદન રાજાને આ રાણીના કે અન્ય રાણીના પેટે બીજા પુત્રોજ કર્યાં થયા હતા કે, સિંહા કુમારને તેમાં નામ-મહિયર ગોત્રી-જગાડવાની જરૂર રહે!૬૭
કુદરતની
(૬૬) ત્રુઓ ઉપર ટીકા નં. ૭૨, ૪૬ તથા ૪૭. (૬૭) એટલે અનુમાન થાય કે, તેમનું ગેાત્ર ગૌતમજ હશે. પણ કશ્યપતા તેમના પછીના બૌધ્ધ ગ્રંથ કારાએ કરી દીધું દેખાય છે! છતાં અસલ અને પ્રાચીન બૌધ્ધ ગ્રંથામાંથી આ ખાખત ઉપર પ્રકાશ પતા હોય તો તપાસ કરવી જરૂરી છે,
( ૧૦ ) ક્ષસ ફ્ ઇન્ડીઆ સીરીઝનું રોક નામનું પુતક જુઓ. ખાસ કરીને તેમાં પૃ.૪૦, ૫૪, ૨૦૦ વિગેરેની હકીકત, તથા મીન્ડીઆઇના શિલાલેખ ગાર્ટના ટીપા જાઓ. વા નીચેના ડી. નં. ૬૯ થી હકીકત સારી સરખાવા
(૬૯) Asoka ( Rulers of India sorbes ) P. 54. (The relation of the cult of the * Former Buddhas " to the religion of Gautama, as already observed, is a subject concerning which very little is known:
[ પ્રાચીન
પ્રશ્ન (૨) ‘મુદ્દ” શબ્દ પોતાના નામ કે પોતાના ધર્મની સાથે એડવાનું શાકય મારને, પ્રત્યેાજન શુ' ? કારણુ કે શુદ્ધ શબ્દ તેમના નામ કે ગોત્ર સાથે કે કોઈ બીજી રીતે કયાંય સબંધ ધરાવતા હોય એમ જúાતું નથી ! ( ઢા, હજી જૈન પ્રથાનુસાર, તેમનુ" જૈન સાધુ તરીકેનુ નામ ખુદ્દકીર્તિ તુજ તેથી કદાચ પોતે બુદ્ધ શબ્દ જાળવી રાખ્યા ક્રાય ) બાકી, Previous Buddhas or Former Buldhać આવા શબ્દોના પ્રયોગ બહુમ થય માં મુખ્ય ભગવાનના પૂર્વ ભવાનાં વૃત્તાંત વધુ વતાં કરવામાં આવ્યા છે; એવા આશયમાં કે, મુ=પ્રાજ્ઞ પુરુષ. તે તેના પછી મુદ્દતે એક સામાન્ય નામ જેવું જ થઇ ગયું ને એમજ ય તા, ભગવાન બુદ્ધ જેવા મહાત્મા, પોતાના નામ અને સ્વપ્રરૂપીત ધમની સાથે માત્રુ સર્વ સામાન્ય નામ જોડવાનું પસંદ જ કેમ કરે ! કે પછી “ગૌતમ, છુટ, બૌદ્ધધમ'' વિગેરે બિરૂ, તેમના અનુયાયીઓએજ માત્ર પસંદ કરીને ગાવી દીધાં હરી ?
લસ ઓફ ઇટી સીરીઝનુ અરોક નામનુ પુસ્તક પૂ. ૫૪ માં લખેલ છે કે-પૂર્વના મુખ્ય મહાત્મા સાથે ગૌતમબુધ્ધના ધન કેવા સબંધ હાઇ શકે તે આગળ જણાવી ગયા પ્રમાણે એવા વિષય છે કે જે ખામત થાડીજ માહિતી મળી આવી છે, હવે તે યુદ્ધ સ્થાપકજ છે. તેા પછી Former Buddhas જેવા શબ્દ તેમને માટે વાપરવાની જરૂર શી ? એટલે સાબિત થાય છે કે બુધ્ધ એટલે બૌધ્ધના અનુયાયી નહી, પણ બુધ્ધ = Talented, Genious, Possessing knowledge ( પ્રજ્ઞ: થાય; અને આવા ભાષામાંજ બુધ્ધ શબ્દના વપરાશ ખડક લેખમાં થવાથી વિદ્વાને ભૂલથાપમાં પડયા હોય એમ માનવાનુ કારણ મળે છે. અને તે આધારે તેમણે ખડક લેખને પણ બૌધમા હાવાનું ઠરાવી દીધુ દેખાય છે. વળી વિશેષ અધિકાર પ્રિયદશિનના જીવન ચરિત્રમાં લખાયું ત્યાંથી જોઇ લેવુ