________________
પરિચ્છેદ ] જન્મ તથા નામ
૨૮૯ લખાય છે (અગાધ સંપત્તિના માલિક તરીકે, આ ખરું; જેકે ઉપર કહી ગયા છીએ તેમ કાંઈ નામ કાં તેને માટે જોડી કાઢયું નહોય?) (૩) વળી નિશ્ચિત તે છેજ નહીં. બાકી સંપ્રતિ નામે સમ્રાટ તેને જોવાથી તેના દાદા સમ્રાટ અશોકને અતિ થયા છે અને તે અશકને પૌત્ર તેમજ તરતજ હર્ષ પ્રાપ્ત થયો હતો. તેમજ હૃદયની કેટલીક ઉત્તરાધિકારી હતા તેટલું તો સજ છે. ગુહ્ય મૂંઝવણ ઓછી થઈ હતી. તે ઉપરથી તેમણે (૫) ગ્રીક પુસ્તમાં તેને Amitrochades તેનું નામ પ્રિયદર્શિન પણ પાડ્યું હતું. આ નામથી ઓળખાવ્યું છે. ( ૬ ) જ્યારે તેને જ નામ તેણે પિતાના વડીલ તરફની પૂજ્ય બુદ્ધિના બરોબર મળતું નામ તેણે મેળવેલ યશકીતિને અમાનાથે સાચવી રાખ્યું લાગે છે. એમ તેની નસરીને અમિત્રઘાતY (મનનો નાશ કરનાર= કૃતિરૂપે જે સર્વે શિલાલેખો ઉભા રહ્યા છે તે Slayer of enemies) તરીકેનું બિરૂદ જૈન ઉપરથી સાબિત થાય છે. (૪) પણ જે ગાદીપતિઓ ગ્રંથમાં તેને અર્પિત થયેલું નજરે પડે છે. અશોકની પછી થયાનું પુરાણોમાં જણાવ્યું છે બીજું એક નામ દશરથ હોવાનું સંભવિત તેમાં એક ઈંદ્રપલિત નામ જોવામાં આવે છે, લાગે છે. જો કે તે માટે ઉલટા સુલટી ઘણી તેના અર્થને વિચાર કરતાં, કદાચ તે નામ સમ્રાટ દલીલો થઈ શકે તેવી છે. બાકી દશરથ નામે ૫ સંપતિનું હોય એમ અનુમાન ઉપર જવાય છે મગધને સૂ હતું. તેમજ અશોકને તે પૌત્ર
( ૯) માગધી ભાષામાં નામ છે (જે. સા. લે. સંગ્રહ પૃ. ૪૧ )
( ૧૦ ) ગુ. વ. સ. અશોક ૫. ૬ :-પ્રિયદર્શિનને અર્થ શબ્દશઃ “જે સ્નેહભાવથી જુએ છે તે” અને છૂટથી અર્થ કરીએ તે “જે દેખાવે પ્રિય છે તે” આ અર્થને પૃ. ૨૭૯ ઉપર જે હકીકત, પ્રિયદર્શિનનું નામ પાડવાને કારણભૂત હતી, તે સાથે સરખાવો. વળી કેટલાક પ્રિયદર્શિનને વિશેષણરૂપે ગણે છે ત્યારે કેટલાક વિશેષ નામ તરીકે પણ લેખે છે. ખરી રીતે તે વ્યક્તિગત વિશેષ નામજ છે.
. અ. પૃ. ૨૨. ટી. ૨: સિલેનની તવારીખમાં પ્રિયદર્શી અને પ્રિયદમન શબ્દો કાંઇક ઉપલકીયા વિશેષ નામ તરીકે વાપરવામાં આવ્યાં છે તેની ના પડાય તેમ નથી. પણ હું ભારપૂર્વક જણાવું છું કે, શિલાલેખમાં તે બિરૂદ તે પ્રમાણે વપરાયાં નથી જ Asoka P. 22 f. n. 2: I do not deny that the Chronicles of Ceylon used Piyadasi and Piyadassana as quasi-proper names; but I affirm that, in the inscriptions the titles are not so used.
( ૧૧ ) આ નામ વિશે આગળ ચર્ચા કરાઈ છે. ત્રિીના પુસ્તકે જુએ.
( ૧૨ ) રાસમાળા પુ. ૧, ૫, ૭ (લંડન ૧૮૫૬ 9.
ની આવૃત્તિ) “ સંપ્રતિ તે બનાવટી રાજા છે,” A fabulous prince આવું જે લખાયું છે તે ગલત છે એમ આ ઉપરથી હવે સમાનશેઃ સરખા આગળના પરિચ્છેદની હકીકત.
( ૧૩ ) ઇ. કે. ઈ. હ8) અશોક; પ્ર. ૩૫તથા ૩ ની પંક્તિ ૨૫ જુએ: શિ. ટે. પૃ. ૯૨: તથા સ્પષ્ટ અર્થ માટે જુઓ આગળને પરિચ્છેદ,
(૧૪) વિદ્વાનોએ સેંટસ એટલે ચંદ્રગુપ્ત ધારી લઈને તેની પાછળ ગાદીએ આવનાર બિંદુસારને આ નામ લગાવ્યું છે. પણ હવે જ્યારે સેંડ્રેકેટસ એટલે અશોક ઠર છે, ત્યારે અશોકની પાછળ ગાદીએ આવનાર પ્રિયદર્શિનને જ તે નામ લાગુ પડાય. અને વાસ્તવિક છે પણ તેમજ. પ્રિયદર્શિન ઉ સંપ્રતિનું નામ જ અમિત્રધાત છે. જ્યારે બિંદુસારનું નામ તે અમિત્રા છે. જુઓ ઉપર પૃ. ૨૧૫ ટી. નં. ૧ તથા ટી. ૪૩.
( ૧૫ ) જુઓ ઉપર પૃ. ૨૬૨ ની વંશાવળી.
(૧૬) જ. બે. એ. જે. સે. પુ. ૨૦ પૃ. ૩૬૭ (ડે. ભાંડારકર જણાવે છે કે ) વિષ્ણુ પુરાણના મતે અશકની ગાદીએ આવનાર તેને પૌત્ર દશસ્થ હતા.
J. B. B. R. A. S. xx P. 367 :the Vishnu Purana gives, Dasaratha as the name of Asoka's grandson and immediate successor;