________________
( ૧૦ )
જૈન સાહિત્યના પ્રમાણિક પ્રચામાંથી હકીકતની સંભાળપૂર્વક જે ગવેષા તેમણે કરી છે. તેમાંજ આ પુસ્તકની ખરી ખુમી ભરેલી છે. પ્રાચીન ઇતિહાસમાંથી તત્વા ચાળી કાઢવામાં તેમણે અત્યંત પશ્રિમ ઉઠાવ્યેા દેખાય છે. અને વર્તમાન સન્માનીત મતબ્યાથી તેમનાં અનુમાના જો કે લગભગ ઉલટી જ દીશાનાં છે, છતાં કબુલ કરવું પડે છે કે તેમના નીચેાથી રસભરી ચર્ચા અને વિવાદો ઉભા થશે અને તેમાંથી કઇ અનેરા લાભ પ્રાપ્ત થશે.
.વડાદરા
ખી, ભટ્ટાચા એસ. એ. પી. એચ. ડી. ડીરેકટર ઓરીએન્ટલ ઈન્સ્ટીટયુટ,
(૧૮) આ સંશોધન ઇતિહાસ સંશાષકાને જેમ ઉપકારક સમાજ માટે મહેદ્ ઉપકારક છે. સૈકાઓ જૂનું અપ્રગટ, ત્રિભુવનદાસને શ્રમ અને સંકલના પૂર્વક આ ગ્રંથદ્વારા બહાર મુકવા દરેક જૈન લાઇબ્રેરીઓ, સાહિત્ય સસ્થાઓ, જ્ઞાનભડારામાં એમ ઇચ્છીએ છીએ.
ભાવનગર
છે. તેમજ ખાસ ીને જૈન ઐતિહાસીક સાહિત્ય ડૅ. માટે અભિન ંદન ઘટે છે.
બા
સેટને સ્થાન મળે
જૈન ( સાપ્તાહિક )
(૧૯)
હિન્દની કેાઈએ ભાષામાં તે શું પણ અંગ્રેજીમાં પણ જેની તાલ આવે એવાં ગણતર પુસ્તકા જ હશે, એ બધી વસ્તુએ ખ્યાલમાં લેતાં અને ઇતિહાસના અભ્યાસીઓ માટે જે સાધનસંગ્રહ આમાં મૂકાયેલા છે તે જોતાં ૐ. ત્રિભુવનદાસની શ્રમશીલતા, ઇતિહાસ સર્જેાધનના ક્ષેત્રમાં કદર કરવા જેવી છે. આ ગ્રંથમાંનાં સંશાધના અને વિધાના એક યા બીજી રીતે માદર્શક, દિશાદર્શક કે પ્રકાશ પહાચાડનારાં થઇ પડશે એમ માનવું વધારે પડતુ નથી. અમદાવાદ
પ્રજાબંધુ ( સાપ્તાહિક )
(૨૦)
ડા. શ્રી ત્રિભેાવનદાસ લહેરચંદે હિંદુસ્તાનના પ્રાચીન ઇતિહાસ ગુજરાતીમાં લખ્યું છે, જે હું અથથી ઇતી સુધી વાંચી ગયા છું. ત્રિભુવનદાસ ભાઇએ આ ઇતિહાસ જૈન, ખૌદ્ધ, અને હિંદુ સાહિત્ય પર રચ્યા છે. ને તેમણે તે સાહિત્ય ઉપરાંત સિક્કાઓ, ગુફાઓ વિગેરેના શિલાલેખા ઇત્યાદી બહુ વીગતવાર જોયાં છે. ઇતિહાસકારાએ અત્યાર સુધી જૈન સાહિત્યની અને જન સામગ્રીની અવગણના કરી હતી તે ત્રિભુવનદાસ ભાઈએ કરી નથી તેથી તેમના લખાણમાં